SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ oil તે E E અથવા તો બીજા સાધુ સાથે વાત કરતો કરતો ચાલે. તેથી તે ગૃહસ્થો એના ઉપર આવી શંકા ન કરે કે “આ સાધુ સ્ત્રી વગેરેની શ્રી ઓઘ-૬ અભિલાષાવાળો છે, અને માટે અહીં જાય છે..” કેમકે એ તો નિશ્ચિત બનીને = પ્રગટ રૂપે જાય છે. (સ્ત્રી વગેરેની નિર્યુક્તિ અભિલાષાથી જનારો માણસ તો ગભરાતો હોય, છુપાઈ છુપાઈને જવાનો પ્રયત્ન કરતો હોય, એના મુખ ઉપર સ્પષ્ટ ભાગ-૨ ગભરાટના ભાવ દેખાતા હોય.... હવે જો સાધુ જોરથી ખાંસી ખાતો કે વાતચીત કરતો, નિશ્ચિત બનીને જતો દેખાય તો ૧૬૧ | w કોઈને એના માટે આવી શંકા ન થાય.) અથવા તો આકુળ ગમન કરે એટલે કે એકસ્થાને ઘણા સાધુઓ ભેગા મળીને જાય. (ઘણા હોવાથી પણ લોકોને પેલી ખરાબ શંકા ન પડે) અહીં પણ કુરુકુચા પૂર્વે બતાવ્યા પ્રમાણે કરવી. અંડિલ દ્વાર કહેવાઈ ગયું. वृत्ति : इदानीमवष्टम्भद्वारं प्रतिपादयन्नाह - ओ ओ.नि. : अव्वोच्छिन्ना तसा पाणा पडिलेहा न सुज्झई । तम्हा हट्ठपहट्ठस्स अवटुंभो न कप्पई ॥३२३॥ अवष्टम्भः स्तम्भादौ न कर्त्तव्यः, यतः प्रत्युपेक्षितेऽपि तस्मिन् पश्चादपि 'अव्यवच्छिन्नाः' अनवरतं त्रसाः प्राणा र भवन्ति, ततश्च तत्र प्रत्युपेक्षणा न शुद्ध्यति तम्हा 'हट्ठपहट्ठस्स' हृष्टो-नीरोग: प्रहृष्टः-समर्थस्तरुणस्तस्य एवंविधस्य = = = = * *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy