SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ક તિ ' 'E = = શ્રી ઓઘ- . નિયુક્તિ ન ચન્દ્ર. : માત્ર યષ્ટિ જ કંઈ જ્ઞાનાદિનું ઉપકરણ નથી. બીજું પણ જે કંઇપણ જ્ઞાનાદિને ઉપકારી છે, તે જ ઉપકરણ ભાગ- ૨T કહેવાય છે. ઓઘનિર્યુક્તિ-૭૪૬ : ટીકાર્થ: પત્રકાદિ જે ઉપકરણ જ્ઞાનાદિના ઉપકારમાં ઉપયોગી બને, તે જ સાધુને માટે ઉપકરણ IL ૮૨૩ ન છે. જે વળી વસ્તુ જ્ઞાનાદિના ઉપકાર માટે થતી નથી, તે બધું જ સાધુ માટે અધિકરણ છે. પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા સાધુને તે અધિકરણ બને ? ઉત્તર : અયત્નવાળો સાધુ અયતના વડે તે ઉપકરણને વાપરતો હોય તો તેને તે ઉપકરણ અધિકરણ બને. આમ તો દાંતો નો અર્થ ત્યાગતો એમ થાય. પરંતુ અહીં એનો અર્થ સેવતો = આદરતો એમ કરેલો છે. તે એટલા = માટે કે આ એક શાસ્ત્રીય પરિભાષા જ છે કે આ શબ્દ સેવતો એ અર્થમાં ઉપયોગમાં લેવાય છે. વૃત્તિ : શિૐ – ओ.नि. : उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं । उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥७४४॥ - ફ = he is Gu ૮૨૩/ H |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy