________________
त्य ओ.नि. : निव्वोदगस्स गहणं केई भाणेसु असुइ पडिसेहो । નિર્યુક્તિ
___ गिहिभायणेसु गहणं ठियवासे मीसिअं छारो ॥३५६॥ ભાગ-૨
ते च साधवश्चीवरप्रक्षालनार्थं नीव्रोदकस्य ग्रहणं कुर्वन्ति, तत्राह-'केई भाणेसु'त्ति केचनैवं ब्रुवते यदुत 'भाजनेषु' ॥ २११॥
पात्रेषु नीव्रोदकग्रहणं कार्य, आचार्य आह-'असुइ' लोका एवं भणन्ति, यदुत अशुचय एते, ततश्च प्रतिषेधं कुर्वन्ति। ण क्व पुनर्ग्राह्यमित्यत आह-'गिहिभायणेसु' गृहस्थसत्केषु भाजनेषु-कुण्डादिषु भाजनेषु गृह्यते, कदा?-'ठियवासे' स्थिते प्रवर्षणे-थक्के वरिसियव्वे, 'मीसगं( सिअं)"त्ति अथ तत्र प्रवर्षति पर्जन्ये गृह्यते ततो गृह्णतो मिश्रं | भवत्यन्तरिक्षोदकपातात् तस्मात्स्थिते प्रवर्षणे ग्राह्य, गृहीत्वा च क्षारः क्षेपणीयो येन सचित्ततां न याति ।
यन्द्र. : वस्त्रानु प्रक्षालन ४२ मा साधुसो | ४३? मे बताये छ.
ઓઘનિર્યુક્તિ-૩૫૬ : ટીકાર્થ : તે સાધુઓ વસ્ત્રોના પ્રક્ષાલન માટે નીદ્રોદકનું ગ્રહણ કરે. (વરસાદનું પાણી ઘરના ' છાપરા કે નળીયા ઉપર પડે અને પછી તે છાપરા કે નળીયાની ધાર ઉપરથી નીચે પડે. આ પાણી નીદ્રોદક કહેવાય.).
આમાં કેટલાકો એમ કહે છે કે “નીત્રોદકને પાત્રામાં ગ્રહણ કરવું.” પણ આચાર્યશ્રી કહે છે કે એવું કરશું તો લોકો બોલશે કે આ સાધુઓ અપવિત્ર છે. ખાવાના પાત્રામાં આવું ગંદુ પાણી લે છે ?”
प्रश्न : तो पछी मे पा शेभा ले ?
१FOTO
RTO FE
H॥२११॥