________________
मो श्री सोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ६८३ ॥ म
ण
भ
ચન્દ્ર. : તેમાં પ્રથમ તો પ્રથમ સ્થંડિલ ભૂમિમાં જવું જોઈએ. જો તે ન હોય તો –
ઓધનિયુક્તિ ૬૨૩ : ટીકાર્થ : જો પહેલી સ્થંડિલભૂમિમાં જવા માટે સાધુ શક્તિમાન ન હોય (ઉતાવળ છે માટે) તો બીજી સ્થંડિલભૂમિમાં જાય. જો બીજી સ્થંડિલભૂમિ ન હોય, તો ત્રીજા સ્થંડિલમાં જાય, જો તે ન હોય તો પછી ચોથી સ્થંડિલભૂમિમાં જાય. જો ચોથી સ્પંડિલભૂમિમાં જવા પણ સમર્થ ન હોય તો પછી ગ્રામના દ્વાર આગળ જ ઉચ્ચાર=મળ વોસિરાવે અર્થાત્ ત્યાં જ બેસી જાય. જો ગામના દ્વારે જવા માટે પણ સમર્થ ન હોય તો પછી શેરીમાં જ વોસિરાવે.
ओ.नि. :
T
साही पुरोहडे वा उवस्साए मत्तगंमि वा णिसिरे ।
अच्चुक्कडंमि वेगे मंडलि पासंमि वोसिरइ ॥ ६२४॥
णं
-
म
व
यदा रथ्यायामपि गन्तुं न शक्नोति, तदा 'साहीए' खडक्किायां गत्वा व्युत्सृजति, यदा खडक्किक्कायां गन्तुं न ओ समर्थस्तदा 'पुरोहडे' अग्रद्वारे व्युत्सृजेत्, यदा पुरोहडमपि गन्तुं नालं, तदोपाश्रये मात्रके वा व्युत्सृजेत्, सर्वथा ओ 'अच्चुक्कडंमि न धार्यते । अत्र च कथानकम् एगो राया तस्स य वेज्जो पहाणो सो मतो, तंमि मए राइणा गवेसावियं एयस्स पुत्तो अस्थि वा न वा ? तस्स य कहियं अत्थि एगा सुया, ताएय सयलं वेज्जयं अहीयं, हक्कारिया आयाया,
राइणा भणिया य किं ते भणियं ? सा भणइ अहियं विज्जयं, ततो एयस्संतरे ताए वायकम्मं कयं ततो इयरेहिं
स्स
म
हा
र
11 €2311