SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ मो શ્રી ઓધ સ્થ નિર્યુક્તિ ભાગ-૨ || પપટી મ પા એટલે કંઈ બધા સાધુઓ પૂજિત ન બને. યજ્ઞદત્ત ભોજન વાપરી લે, એટલે કંઈ દેવદત્ત ભોજન ખાધેલો ન બની જાય. આચાર્ય કહે છે કે જ્ઞાન, દર્શન, તપ અને સંયમ આ સાધુગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં રહેલા છે, તેમ તમામ સાધુઓમાં રહેલા છે. કેમકે આ ગુણો એકજ સ્વરૂપના છે. આવું છે માટે એક સાધુ અપમાનિત થાય એટલે બધા સાધુઓ અપમાનિત થાય તેમાં એમના જ્ઞાનાદિ ગુણો અપમાનિત બને. અને એક સાધુ પૂજાય એટલે બધાજ સાધુગુણો પૂજિત બને. આ હકીકત છે, માટે જ તો થોડા ભક્તપાનાદિ ઘણી નિર્જરાનું કારણ છે. આ બધું જાણીને બુદ્ધિમાન સાધુએ સાધુઓને પૂજવા જોઈએ. આશય એ કે જે કારણથી ઉપર પ્રમાણેની હકીકત છે, તે કારણથી આ પ્રમાણે જ કરવું. આ જ વાતને કરે છે કે તેથી જો એકને પૂજવામાં બધા પૂજિત થઈ જવા રૂપ મોટો લાભ થતો હોય તો સાધુઓને ભોજન-પાન સર્વ પ્રયત્નથી આપવું. ओ.नि. : -1/? वेयावच्चं निययं करेह उत्तमगुणे धरणं । सव्वं किल पडिवाई वेयावच्चं अपडिवाई ॥५३४॥ पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुयं अगुणणाए । न हु वेयावच्चचियं सुहोदयं नासए कम्मं ॥ ५३५॥ स ' UT T भ આ म || ૫૫૮ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy