SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ णं संयमश्च एते साधुगुणा वर्त्तन्ते, एते च गुणा यथैकस्मिन् साधौ व्यवस्थिता एवं सर्वेष्वपि, एकस्वरूपत्वात्तेषां, यतश्चैवमत एकस्मिन् साधौ हीलिते - अपमानिते सर्वेषु वा साधुषु हीलितेषु 'ते ज्ञानादयो गुणा ' हीलिताः' अपमानिता भवन्ति॥ एवमेकस्मिन् पूजिते पूजिता यतिगुणाः सर्वे भवन्ति, यस्मादेवं तस्मात्स्तोकमेतद्भक्तपानादि 'बहुनिवेसं' स बह्वायमित्यर्थः निर्जराहेतुरिति, तस्मादेवं ज्ञात्वा पूजयेत्साधून् मतिमानिति, यतश्चैवमत एवमेव कर्त्तव्यम् । एतदेवाह - ॥ ૫૫૭૫ ૫ ‘ત' ચાર્િ, મુળમાં ॥ ण શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ ચન્દ્ર. : હવે જો આ સાધુ બીજા સાધુઓને તિરસ્કાર પૂર્વક નિમંત્રણ આપે (લેવું હોય તો જલ્દી લો, મારે મોડું થાય છે...) તો આ દોષ લાગે કે = ઓઘનિર્યુક્તિ-૫૨૮ થી ૫૩૩ : ટીકાર્થ : ૫૨૮મી ગાથા સુગમ છે. (ભરત, ઐરાવત અને મહાવિદેહ એ પંદરેય ૐ કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. એમાં એકપણ સાધુની હીલના થાય તો એ બધા સાધુની હીલના કરાયેલી ગણાય.) હવે જો સાધુ આદરપૂર્વક બીજાઓને નિમંત્રણ આપે તો આ મોટો ગુણ થાય કે ભરતાદિ પંદર કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. તેમાં એકની પણ પૂજા કરીએ એટલે બધા સાધુઓ પૂજિત બને. અહીં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે આ વળી કયો નિયમ છે ? કે એક સાધુ અપમાનિત કરાય એટલે બધાજ સાધુઓ અપમાનિત થાય, અને એકજ સાધુ સંપૂજિત કરાય એટલે બધા જ સાધુઓ પૂજાયેલા થાય. ખરેખર તો એક સાધુ પૂજિત બને णं स મ સ म || ૫૫૭ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy