SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ T || ૩૬૧ || શ્રી ઓધ- સુ નિર્યુક્તિ ભાગ-૨ ઉત્તર : કેમકે આ રીતે ગૃહસ્થની માલિકીવાળા સ્થાનમાં વોસિરાવે એટલે લગભગ ગૃહસ્થ સાથે ઝઘડો થવાનો જ. ગૃહસ્થ રાજાને ત્યાં જઈ આની ફરિયાદ કરવાનો જ. એટલે ન્યાયાલયમાં આનો ચૂકાદો (સાધુની તરફેણમાં) મેળવાય. એ વખતે આ માત્રા વિના સ્થંડિલ કરવાની ક્રિયા સાધુ માટે ઉપયોગી બને. તે આ પ્રમાણે—જો વોસિરાવી દીધા બાદ એ જોઈ ગયેલો ગૃહસ્થ બોલે કે “આ બધું ઉંચકીને બહાર નાંખ.” તો સાધુ એ ન નાંખે. અને એટલે રાજકુળમાં ચૂકાદો મેળવાય કે ચાણક્યે પણ કહ્યું છે કે “જો માત્ર ન વોસિરાવે તો સ્પંડિલ વોસિરાવવા છતાં નિર્દોષ જ ગણાય.” આમ આવા પ્રકારનો । વ્યવહાર નિર્ણય, ચૂકાદો ત્યાં મેળવાય અને એટલે સાધુ નિર્દોષ છૂટે. મ T - (કોઈ ગૃહસ્થના ઘરના આંગણામાં સાધુ સ્થંડિલ કરી બેસે એ અત્યંત બેહુદુ વર્તન કહેવાય. એમાં શાસનહીલનાદિ પણ થાય. ભલે ઉપર મુજબ સાધુ નિર્દોષ છૂટે પણ લોકમાં તો આ પ્રસંગથી સાધુ માટે તિરસ્કારાદિ થવાની જ. છતાં સાધુ ખરેખર નિર્દોષ ગણાય કેમકે આ બધું એ રાગ, દ્વેષ, પ્રમાદ વગેરેથી નથી કરતો, ગાઢ કારણ આવી પડવાથી કરે છે. માટે નિર્દોષ છે.) આવશ્યકની યતના કહેવાઈ ગઈ. હવે સંઘાટકની યતના કહેવાય છે. તેમાંય આ પ્રતિદ્વાર ગાથા પૂર્વે બતાવેલી હતી કે રવિની... એ પ્રતિદ્વારગાથાની યતના કહેવાય છે. તેમાં વિણ્ શબ્દની યતના કહે છે. જે આ અવમરાત્વિક - નાનો સાધુ છે કે જે પોતાની લબ્ધિ વડે અભિમાની બનેલો मो त्य ण म ST व म हा स्स || ૩૬૧ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy