________________
ના કે ગુસ્સે થયેલો સર્પ પ્રમાદી પુરુષને તે દુઃખ નથી પહોંચાડી શકતા કે જે દુઃખ અનશનકાળે આત્મામાંથી ઉદ્ધાર નહિ કરાયેલ આ શ્રી ઓઘ-૧
= ગુરુને નહિ કહેવાયેલ એવું ભાવશલ્ય = કરેલું પાપ ઉત્પન્ન કરે છે. નિર્યુક્તિ ભાગ-૨
પ્રશ્ન : અનુદ્ધત ભાવશલ્ય શું ઉત્પન્ન કરે ?
ઓઘનિર્યુક્તિ - ૮૦૬ : ટીકાર્થ : અનુદ્ધત ભાવશલ્ય દુર્લભબોધિપણું અને અનંતસંસાર આ બે મોટા દુઃખોને ઉત્પન્ન II ૮૭૬ Id = કરે. જયારે શસ્ત્રાદિથી થનારા દુ:ખો તો વળી એક ભવમાં જ થાય. માટે સાધુએ બધું જ આલોચવું જોઈએ.
ओ.नि. : तो उद्धरंति गारवरहिता मूलं पुणब्भवलयाणं ।
मिच्छादसणसल्लं मायासल्लं नियाणं च ॥८०७॥ उद्धरियसव्वसल्लो आलोइयनिंदिओ गुरुसगासे । होइ अतिरेगलहुओ ओहरियभरो व्व भारवहो ॥८०८॥ उद्धरियसव्वसल्लो भत्तपरिन्नाए धणियमाउत्तो । मरणाराहणजुत्तो चंदगवेज्झं समाणेइ ॥८०९॥
Gu ૮૭૬ .