________________
શ્રી ઓઘનિર્યુક્તિ णं
ભાગ-૨
|| ૮૩૯ ॥ મ
ण
भ
T
TH
ઋજુસૂત્રનય તો દરેકે દરેક જીવમાં જુદી જુદી હિંસા માને છે. દા.ત. ૫ અબજ પૃથ્વી જીવો મરે, તો ઋજુસૂત્ર ૫ અબજ હિંસા ગણે
શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂત નય તો આત્માને જ અહિંસા અને આત્માને જ હિંસા રૂપ માને છે. આ ત્રણનયના અભિપ્રાયથી જ આ ગાથામાં કહે છે કે આત્મા જ હિંસા છે. આ નિશ્ચયનયનો અભિપ્રાય છે. પ્રશ્ન : આત્મા પોતે જ અહિંસા કે હિંસા રૂપ શી રીતે બને ?
ઉત્તર : જે અપ્રમત્ત જીવ હોય તે અહિંસક અને જે પ્રમત્ત હોય તે જ હિંસક, તેથી “આત્મા જ અહિંસા અને આત્મા જ હિંસા' એ પરમાર્થ છે.
वृत्ति : इदानीं प्रकारान्तरेण तथाविधपरिणामविशेषाद् हिंसाविशेषं दर्शयन्नाह - जो य ओगं जुंज हिंसत्थं जो य अन्नभावेणं । अमणो उ जो पउंजइ इत्थ विसेसो महं वुत्तो ॥ ७५७ ॥
ઓનિ :
हिंसत्थं जुंजंतो सुमहं दोसो अनंतरं इयरो ।
अमणो य अप्पदोसो जोगनिमित्तं च विन्नेओ ॥७५८ ॥
(
마마
त्थ
णं
भ
મ
ण
ग
ओ
|| ૮૩૯॥