________________
*
| ૧૭૨ /
*
ओ.नि. : तथा पात्रविराधनायां याचनादोषान् प्रदर्शयन्नाह - શ્રી ઓધ-વુિં નિર્યુક્તિ
पायं च मग्गमाणे हविज्ज पंथे विराहणा दुविहा । ભાગ-૨
दुविहा य भवे तेणा परिकम्मे सुत्तपरिहाणी ॥३२८॥ पात्रं चान्विषति सति ग्रामादौ भवेत्पथि विराधना द्विविधा-आत्मविराधना संयमविराधना चेति, पथि स्तेनाश्च ण द्विविधा भवन्ति-उपधिस्तेनाः शरीरस्तेनाश्चेति । लब्धेऽपि कच्छात्पात्रे तत्परिकर्मयतः-तद्व्यापारे लग्नस्य स सूत्रार्थपरिहाणिः ॥
ચન્દ્ર, ઃ બીજી વાત એ કે પાત્રાની વિરાધના થઈ એટલે કે પાત્રુ તૂટી ગયું એટલે હવે પાત્રાની યાચના કરવી પડશે ! એટલે પાત્રાની યાચના વગેરે કરવાના દોષો લાગશે. એજ દોષોને હવે દેખાડે છે.
ઓઘનિર્યુક્તિ-૩૨૮ : ટીકાર્થ : નવું પાત્ર ગામ વગેરેમાં શોધવા માટે સાધુએ જવાનું થાય, એમાં રસ્તામાં આત્મા વિરાધના અને સંયમવિરાધના થાય.
રસ્તામાં ચોરો બે પ્રકારના હોય (૧) ઉપધિના ચોરો (૨) શરીરના ચોરો. (ઉપધિ ચોરાય તો એના વિના સંયમવિરાધના અને ચોરો સાધુને જ ઉપાડી જાય તો આત્મવિરાધના.)
ક
ક
*
's
૭૨ ||
A
S