SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ ન એકવાર ચિંતવે) શ્રી ઓધ આ પ્રશ્ન : તેવું શા માટે ? ભાગ-૨ ઉત્તર : એટલા માટે કે તે સાધુઓ તો ગોચરીમાં ઘણો કાળ ભમ્યા હોવાથી તેઓને પોતાના અતિચારો વિચારતા વાર લાગે એટલે જો આચાર્ય એક જ વાર અતિચારોને ચિંતવે તો બીજા સાધુઓ એટલા ઓછાકાળમાં પોતાના અતિચારોને ચિંતવી | / ૭00 = ન શકે (અને એટલે આચાર્યનું ચિંતન પૂર્ણ થયા બાદ ઘણા સમય પછી સાધુઓનું ચિંતન પૂર્ણ થાય જે યોગ્ય નથી.) માટે જ આચાર્ય પોતાના અતિચારો બે વાર ચિંતવે. (બે ય મતમાં ફરક એટલો કે પહેલા મતમાં તે સાધુઓ કરેમિભંતે બોલી કાયોત્સર્ગમાં રહીને સૂત્રાર્થ ચિંતવે છે. જયારે મા જ બીજા મતમાં તે સાધુઓ પહેલાં તો કાયોત્સર્ગમાં જ સૂત્રાર્થ ચિંતવે છે, અને પછી આચાર્યશ્રીના આવ્યા બાદ કાયોત્સર્ગમાં જ કરેમિ ભંતે બોલી અતિચારો ચિંતવે છે.) ओ ओ.नि. : जो होज्ज उ असमत्थो बालो वुड्डो गिलाणपरितंतो । सो आवस्सगजुत्तो अच्छेज्जा निज्जरापेही ॥६३९॥ यस्तु साधुरनागतकायोत्सर्गकरणेऽसमर्थो भवेद्वालो वृद्धो रोगा? ज्वरादिना स आवश्यकयुक्तस्तस्यामेव प्रतिक्रमणभूमौ उपविष्टः कायोत्सर्गं करोति, एवं निर्जरापेक्षी तिष्ठेत् । - = Ms - B ૭૦૦
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy