SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ '' શ્રી ઓઘ- ન્યુ નિર્યુક્તિ ભાગ-૨ મ ॥ ૮૨૯॥ ૫| મ स પણ આ રીતે જે વધ થાય, તેના નિમિત્તે સાધુને સૂક્ષ્મ પણ કર્મબંધ શાસ્ત્રમાં દર્શાવ્યો નથી. કેમકે આ સાધુ તે વધવ્યાપાર વડે સંપૂર્ણપણે નિર્દોષ છે. આશય એ કે આ સાધુ મન-વચન-કાયાની ક્રિયાઓ વડે નિર્દોષ છે, અને માટે તેને = સૂક્ષ્મ પણ કર્મબંધ થતો નથી. UT T અહીં હ્રતિજ્ઞી શબ્દ છે. ત્તિ એટલે ઇન્દ્રિયો લેવાની. જેની ઇન્દ્રિયો કુત્સિત છે, ઓછી છે... તે કુલિંગી કહેવાય. બેઇન્દ્રિયાદિમાં સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયો ન હોવાથી તે કુલિંગી કહેવાય. તથા સાધુનો કાયયોગ જીવના વ્યાપાદનનું કારણ બને છે, માટે તે વ્યાપાદન યોગ કહેવાય. T વૃત્તિ : ત્રિ - યોનિ : T नाणी कम्मस्स खट्टमुट्ठिओऽणुट्ठितो य हिंसाए । जयइ असढं अहिंसत्थमुट्ठिओ अवहओ सो उ ॥७५२॥ तस्स असंचेयओ संचेययतो य जाई सत्ताई । जोगं पप्प विणस्संति नत्थि हिंसाफलं तस्स ॥७५३ ॥ स्थ ण स्स भ | મ || ૮૨૯॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy