SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ માં શ્રી ઓધ યુ સાંદ્યપદ્રવેઽપ નોભારયતિ ાયોત્સર્યાં, અથવા વ્યુત્કૃષ્ટàદ્દો વિવ્યોપમ་પિ ન જાયોત્સર્ગમ, ોતિ, त्यक्तदेहोऽक्षिमलदूषिकामपि नापनयति, स एवंविधः, कायोत्सर्गं कुर्यात् । ur નિર્યુક્તિ ભાગ-૨ ચન્દ્ર. : તે કાયોત્સર્ગ કરવાની શું વિધિ છે ? તે દેખાડે છે. ॥ ૫૨૯ મ ઓઘનિર્યુક્તિ-૫૧૨ : ટીકાર્થ : ઢીંચણની ઉપર ચાર અંગુલ સુધી ચોલપટ્ટો ઉંચો પહેરે અને નાભિની નીચે ચાર અંગુલ ળ છોડીને ચોલપટ્ટો રાખે તથા બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. તથા મુહપત્તીને જમણા હાથે પકડે. ડાબા હાથે ઓઘાને પકડે. એ પછી વ્યુત્ક્રુષ્ટ દેહવાળો એટલે કે લટકતા - સીધા કરેલા હાથવાળો, દેહને વોસિરાવી ચૂકેલો સાધુ સર્પાદિના મૈં ઉપસર્ગમાં પણ કાયોત્સર્ગ ન પારે. અથવા તો દેહને વોસિરાવી ચૂકેલો સાધુ દૈવી ઉપસર્ગોમાં પણ કાયોત્સર્ગનો ભંગ ન કરે. મ દેહ વોસિરાવી ચૂકેલો સાધુ આંખના મલ રૂપ જે દોષકારી વસ્તુ છે. (પિયાં વગેરે) તેને પણ દૂર ન કરે. આવા પ્રકારનો તે સાધુ કાયોત્સર્ગ કરે. ग - वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ઓનિ.મા. : चउरंगुलमप्पत्तं जाणुगहिट्ठा छिवोवरिं नाहिं | उभओ कोप्परधरिअं करिज्ज पट्टं च पडलं वा ॥ २६६ ॥ H व ओ म at મ ॥ ૫૨૯ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy