________________
માં
શ્રી ઓધ યુ સાંદ્યપદ્રવેઽપ નોભારયતિ ાયોત્સર્યાં, અથવા વ્યુત્કૃષ્ટàદ્દો વિવ્યોપમ་પિ ન જાયોત્સર્ગમ, ોતિ, त्यक्तदेहोऽक्षिमलदूषिकामपि नापनयति, स एवंविधः, कायोत्सर्गं कुर्यात् ।
ur
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : તે કાયોત્સર્ગ કરવાની શું વિધિ છે ? તે દેખાડે છે.
॥ ૫૨૯ મ
ઓઘનિર્યુક્તિ-૫૧૨ : ટીકાર્થ : ઢીંચણની ઉપર ચાર અંગુલ સુધી ચોલપટ્ટો ઉંચો પહેરે અને નાભિની નીચે ચાર અંગુલ ળ છોડીને ચોલપટ્ટો રાખે તથા બે પગ વચ્ચેનું અંતર ચાર અંગુલ કરવું. તથા મુહપત્તીને જમણા હાથે પકડે. ડાબા હાથે ઓઘાને
પકડે. એ પછી વ્યુત્ક્રુષ્ટ દેહવાળો એટલે કે લટકતા - સીધા કરેલા હાથવાળો, દેહને વોસિરાવી ચૂકેલો સાધુ સર્પાદિના મૈં ઉપસર્ગમાં પણ કાયોત્સર્ગ ન પારે. અથવા તો દેહને વોસિરાવી ચૂકેલો સાધુ દૈવી ઉપસર્ગોમાં પણ કાયોત્સર્ગનો ભંગ ન કરે. મ દેહ વોસિરાવી ચૂકેલો સાધુ આંખના મલ રૂપ જે દોષકારી વસ્તુ છે. (પિયાં વગેરે) તેને પણ દૂર ન કરે. આવા પ્રકારનો તે સાધુ કાયોત્સર્ગ કરે.
ग
-
वृत्ति : इदानीमेनामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह -
ઓનિ.મા. :
चउरंगुलमप्पत्तं जाणुगहिट्ठा छिवोवरिं नाहिं |
उभओ कोप्परधरिअं करिज्ज पट्टं च पडलं वा ॥ २६६ ॥
H
व
ओ
म
at
મ
॥ ૫૨૯ ॥