SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ દ ચન્દ્ર, : હવે ભાણકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં જાતાપારિષ્ઠાપનિકાનું સ્વરૂપ કહેવા માટે કહે છે કે શ્રી ઓઘનિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૩૦૫ : ટીકાર્થ : સાધુઓ વડે પ્રાણાતિપાત વગેરે મૂલગુણો વડે અશુદ્ધ એવું જે ભોજન કે પાણી ભાગ-૨ ગ્રહણ કરાયું હોય તે જાતા કહેવાય. [ આ જાતા ભિક્ષાનો વિધિ વડે શી રીતે પરિત્યાગ કરવો ? એ કહીશું. // ૬૫૩ / જ તે જાતા ભિક્ષા આવા પ્રકારની જમીનમાં પરઠવવી કે જે જગ્યા એકાન્તમાં હોય. લોકોના આગમન વિનાની હોય. અચિત્ત હોય, ગુરુ વડે જે જગ્યાએ પરઠવવાની સંમતિ અપાયેલી હોય. સમાન-સીધી જમીન હોય. ખાડા વગેરે રૂપ ન હોય * કે જે સીધી જમીનમાં મહેમાન સાધુઓ વગેરે પરઠવાયેલી વસ્તુઓને સુખેથી જોઈ શકે... આવા પ્રકારની જમીનમાં એ જાતા | જ ગોચરી પરઠવવી. આ જગ્યામાં તે ભોજનનો એક ઢગલો કરીને મૂકી દેવો. અને ત્રણવાર સંભળાવવું એટલે કે બોલવું કે વ્યુત્કૃષ્ટ (વોસિરાવી દીધું, ત્યાગી દીધું. વોશિરે વોસિરે વોસિર) પ્રશ્ન : ત્રણવાર શ્રાવણ શા માટે ? ઉત્તર : તે સાધુ ત્રણસ્થાનવાળુ (એટલેકે ત્રણ વખત) શ્રાવણ એટલા માટે કરે કે એ એના દ્વારા એમ જણાવે છે કે આ વસ્તુ મેં મનથી, વચનથી અને કાયાથી ત્યાગ કરી દીધી છે. = = = = e “fe ૫૩ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy