SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ मो કલ્પના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. જ્યારે એક જ જગ્યાએ ઘણા ભેગા મળેલા લાકડાઓ પિંડ તરીકે કલ્પના કરાય ત્યારે સદ્ભાવસ્થાપના. એ રીતે પુસ્તકમાં - ઢીંગલી વગેરેમાં, પુતળી વગેરેમાં પણ અને એજ પ્રમાણે ચિત્રકર્મમાં પણ સમજવું. જ્યારે એક ચિત્રકર્મમાં “આ પુત્તલપિંડ (પુત્તલ =પુતળું) છે' એ પ્રમાણે સ્થાપના કરાય ત્યારે અસદ્ભાવસ્થાપના. અને જ્યારે ત્રણ ॥ ૧૮૧॥ મૈં વગેરે ચિત્રો પિંડની બુદ્ધિથી કલ્પના કરાય ત્યારે સદ્ભાવ સ્થાપના. આ પ્રમાણે સદ્ભાવપિંડને અને અસદ્ભાવપિંડને જાણો. શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ म भ वृत्ति : इदानीं द्रव्यपिण्डस्य ज्ञशरीरभव्यशरीरव्यतिरिक्तस्य प्रतिपादनायाह ઓનિ : तिविहो य दव्वपिंडो सच्चित्तो मीसओ य अच्चित्तो । - अच्चित्तो य दसविहो सच्चित्तो मीसओ नवहा ॥ ३३६ ॥ त्रिविधो द्रव्यपिण्डः - सचित्तोऽचित्तो मिश्रश्चेति । तत्र योऽसावचित्तः स दशविधः, सचित्तो नवप्रकारः, मिश्रश्च નવધા ॥ स्स भ ण મ ચન્દ્ર. : હવે જ્ઞશરીરભવ્યશ૨ી૨વ્યતિરિક્ત એવા દ્રવ્યપિંડનું પ્રતિપાદન કરવા માટે કહે છે. (જ્ઞશરીરાદિનું સ્વરૂપ પ્રસિદ્ધ हा હોવાથી અત્રે જણાવેલ નથી.) वी H | || ૧૮૧ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy