________________
નિર્યુક્તિ oil.
"
P
=
=
=
જયાં ચારણો હોય તે પણ અનાયતન. શ્રી ઓધ
શાક્યાદિ શ્રમણો જયાં હોય તે પણ અનાયતન.
જ્યાં બ્રાહ્મણો હોય તે પણ અનાયતન. ભાગ-૨
મશાન પણ અનાયતન છે. ૮૫૩ .' એમ શિકારીઓ, જેલના કોટવાળો, ચંડાળો, ભીલો, માછીમારો જયાં હોય તે બધા જ લૌકિક અનાયતન છે.
આ બધા અનામતનોમાં એક ક્ષણ માટે પણ ન જવું. એ જ વાત કરે છે કે –
ઓઘનિર્યુક્તિ-૭૬૯ : ટીકાર્થ : એક ક્ષણ માટે પણ અનાયતનમાં જવું અને અનાયતનને સેવવું એ સુવિહિત શ્રમણો જ જ માટે યોગ્ય નથી. કેમકે એમાં આ દોષ થાય કે વન જે ગંધવાળું હોય, તેમાં વાતો પવન પણ એ જ ગંધવાળો થાય. (અર્થાત ખરાબ સ્થાનમાં રહેલા સાધુમાં પણ ખરાબ જ સંસ્કાર પ્રગટે.)
ઓઘનિયુક્તિ - ૭૭૦: ટીકાર્થ : જે બીજા પણ આવા પ્રકારના લોકો છે કે જે શિષ્યલોકમાં જુગુણિત છે ગહિત છે, ૫ દા.ત. દાસી વગેરે વિશેષ અનાયતનો....ત્યાં તેવા પ્રકારના સ્થાનમાં સાધુઓને કે સાધ્વીઓને વાસ કરવો ન કલ્પ.
લૌકિક ભાવ-અનાયતને કહ્યું. હવે લોકોત્તર ભાવ-અનાયતનનું પ્રતિપાદન કરતા કહે છે કે –
Tu ૮૫૩ II
=