SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ oil. " P = = = જયાં ચારણો હોય તે પણ અનાયતન. શ્રી ઓધ શાક્યાદિ શ્રમણો જયાં હોય તે પણ અનાયતન. જ્યાં બ્રાહ્મણો હોય તે પણ અનાયતન. ભાગ-૨ મશાન પણ અનાયતન છે. ૮૫૩ .' એમ શિકારીઓ, જેલના કોટવાળો, ચંડાળો, ભીલો, માછીમારો જયાં હોય તે બધા જ લૌકિક અનાયતન છે. આ બધા અનામતનોમાં એક ક્ષણ માટે પણ ન જવું. એ જ વાત કરે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૬૯ : ટીકાર્થ : એક ક્ષણ માટે પણ અનાયતનમાં જવું અને અનાયતનને સેવવું એ સુવિહિત શ્રમણો જ જ માટે યોગ્ય નથી. કેમકે એમાં આ દોષ થાય કે વન જે ગંધવાળું હોય, તેમાં વાતો પવન પણ એ જ ગંધવાળો થાય. (અર્થાત ખરાબ સ્થાનમાં રહેલા સાધુમાં પણ ખરાબ જ સંસ્કાર પ્રગટે.) ઓઘનિયુક્તિ - ૭૭૦: ટીકાર્થ : જે બીજા પણ આવા પ્રકારના લોકો છે કે જે શિષ્યલોકમાં જુગુણિત છે ગહિત છે, ૫ દા.ત. દાસી વગેરે વિશેષ અનાયતનો....ત્યાં તેવા પ્રકારના સ્થાનમાં સાધુઓને કે સાધ્વીઓને વાસ કરવો ન કલ્પ. લૌકિક ભાવ-અનાયતને કહ્યું. હવે લોકોત્તર ભાવ-અનાયતનનું પ્રતિપાદન કરતા કહે છે કે – Tu ૮૫૩ II =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy