SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ण मो શ્રી ઓધ- જ્ f નિર્યુક્તિ ભાગ-૨ स || ૨૧૭|| મ - ओदनं-कूरादि व्यञ्जनं- तिम्मणं पानकं - आचाम्लं आयामं अवश्रावणं उष्णोदकं कुल्माषाश्च एतानि अग्नेर्निर्वत्र्त्वानि कार्याणि ततश्चैभिरुपयोगः क्रियते । इदानीमग्निनिर्वर्त्तितशरीरोपभोगं दर्शयन्नाह - डगलकाइष्टकाखण्डा अतीव पक्वा: सरक्खो - भस्मसूच्यः पिप्पलकः - क्षुरकः, एवमादिभिरचित्तैरग्निशरीरैरुपयोगः क्रियते, अग्निशरीराणि च द्विविधानि भवन्ति - बद्धिल्लयाणि मुक्किल्लयाणि च तत्रात्र मुक्किल्लयाणि द्रष्टव्यानि । હવે અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ શું ? અને અચિત્તાગ્નિના શરીરનો ઉપયોગ શું ? એ બે વસ્તુ દેખાડતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૬૦ : ટીકાર્થ : ઓદન - ભાત, વ્યંજન - તીમન = વધાર (વઘારેલું શાક), પાનક-આચામ્લ (ખાટું પાણી) આયામ-અવશ્રાવણ - ભાતનું ઓસામણ, ગરમ પાણી અને અડદ = બાફેલા અડદ આ બધી વસ્તુઓ અગ્નિના કાર્યો છે અને એટલે આ બધી વસ્તુઓ વડે ખરેખર અગ્નિનો જ ઉપયોગ કરાય છે. = હવે અગ્નિથી બનાવાયેલા શરીરોના ઉપભોગને-ભોગવટાને દેખાડતા કહે છે. ઇંટના અત્યંત પાકેલા ટુકડાઓ, રાખ, if A म ચન્દ્ર. ઃ હવે અગ્નિકાય કહેવાય છે. UT ઓઘનિયુક્તિ-૩૫૯ : ટીકાર્થ : આ અગ્નિ પણ ત્રણ પ્રકારે છે. તેમાં ઇંટો પકાવવાની ભઠ્ઠીની બહુમધ્ય ભાગમાં અને મ વાદળાની વિજળી વગેરે એ નિશ્ચયથી સચિત્ત હોય છે. અંગારા વગેરે રૂપ અગ્નિ ઇતર છે એટલે કે વ્યવહારથી ચિત્ત છે. મુર્મુર વગેરે અગ્નિ મિશ્ર છે. भ | | व ओ हा | || ૨૧૭||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy