SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ | ચન્દ્ર.: હવે વાયુકાય કહેવાય છે. તે પણ સચિત્ત વગેરે રૂપે ત્રણ પ્રકારે છે. તેમાં નૈૠયિક સચિત્તનું પ્રતિપાદન કરવા શ્રી ઓઘ માટે કહે છે. ભાગ-૨ ઓઘનિર્યુક્તિ-૩૬૧ : ટીકર્થ : વલયોની - બંગડીના આકારવાળા અવયવોની સાથે જે વર્તે – વિદ્યમાન હોય તે સવલય કહેવાય. ઘનવાત અને તનુવાત આ બે શબ્દોનો દ્વ સમાસ કરીએ એટલે ધનતનુવાતા: શબ્દ બન્યો છે. એ પછી ૨૧૯ો w કર્મધારય સમાસ કરીએ એટલે સવાશ્ચ તે ઘનતનુવાતાશ રૂતિ વર્તનતનુવાતા: એમ શબ્દ બને. જે ગાથામાં લખેલો " છે. આ બધા નિશ્ચયથી સચિત્ત હોય છે. (રત્નપ્રભા વગેરે પૃથ્વીની નીચે ઘનોદધિ છે, એની નીચે ઘનવાત છે અને એની નીચે તનવાત છે. તથા રત્નપ્રભા વગેરે પૃથ્વીને વીંટળાઈને બંગડી આકારે ઘનોદધિ છે. એની પછી બંગડી આકારે ઘનવાત અને તનવાત છે. આ ત્રણેય બંગડી આકારે હોવાથી એ વલય તરીકે ઓળખાય છે.) તથા ઘણો વધારે બરફ પડે તે વખતે જે વાયુ હોય અને વાદળાઓ ખૂબ જ હોવાને લીધે અંધારાવાળું ભેજવાળુ ' વાતાવરણ થાય એ વખતે જે વાયુ હોય તે નૈૠયિક સચિત્ત કહેવાય. (મેષણં તુનિ તમ: વાદળાઓથી ઉત્પન્ન થયેલો અંધકાર દુર્દિન કહેવાય છે. એ જયારે ઘણો હોય ત્યારે વાયુ પણ ચોક્કસ સચિત્ત જ હોય. બેયમાં અપકાયના મુદ્દગલો વાયુમાં ભળે, એ વાતાવરણ વાયુને સચિત્ત બનાવી જ દે, સચિત્તને અચિત્ત ન બનવા દે. વળી સૂર્યની ગરમી ઓછી થવાના કારણે પણ વાયુ સચિત્ત બની જાય. તથા વ્યવહારથી સચિત્ત વાયુ તો પૂર્વદિશામાં જે વાયુ હોય તે. એમ માત્ર શબ્દ દ્વારા ઉત્તરાદિ દિશા પણ લઈ લેવી. ૬ R 's B E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy