SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ || ૨૫૮ || H स व એકજ જગ્યાએ બેસી કે ઉભા રહેવું પડે. એ આમતેમ ફરી ન શકે, આમ નિરોધમાં રહે. હવે આવી અવસ્થામાં ક્યારેક મૂર્છા પણ આવી જાય. હાથ-પગ અકડ થઈ જાય. ખાલી આવી જાય આ બધાના કારણે પડી જવાની સંભાવના ઊભી થાય. ઘણીવાર જોઈએ છીએ કે જો મન કે શરીર કોઈ એકજ વસ્તુમાં કે એકજ સ્થાનમાં લાંબો સમય ટકે તો એ થાક અનુભવે, એ પોતાનું સામર્થ્ય ગુમાવે.) म વળી સાધુ પડે એટલે હાથમાંનું પાત્રુ પણ પડે, એ તૂટે એટલે સંયમ વિરાધના થાય. તથા પ્રવચનોપઘાત આ પ્રમાણે TM થાય કે આ રીતે પડેલા તે સાધુને જોઈને કોઈક ગૃહસ્થ એમ બોલે કે “આ રીતે હાથમાં પાત્ર ધારી રાખવાનો ઉપદેશ 7 આપનારા તમારા તીર્થકર વડે આવો પણ થનારો અપાય દેખાયો નથી.” (અર્થાત્ “આ તે કંઈ સર્વજ્ઞ કહેવાય ? કે જે આવા દોષો ઉત્પન્ન થવાના હોય તેવી આજ્ઞા કરે.') મ स णं भ 11 તેથી આ બધા દોષોનો ભય હોવાથી હાથમાં પાત્રને સુકવવું નહિ. ओ ઓઘનિર્યુક્તિ-૩૭૮ : ટીકાર્થ : તે લેપવા યોગ્ય પાત્રા બે પ્રકારના હોય છે. (૧) જૂના (૨) હમણાં જ જે લવાયેલા હોય તે. હમણાં લવાયેલા હોય તે પહેલા લેપ કરાય. તેમાં જે જૂના પાત્રા લેપવાના હોય તે ગુરુને દેખાડ્યા પછી જ સાધુ લેપે. ગુરુને કહે કે “મારા પાત્રા આવા પ્રકારના છે. આપ કહો કે આ લેપવા કે નહિ ?’’ નવા પાત્રાઓના લેપનમાં ગુરુને પૃચ્છા કરવી કે ‘“આ પાત્રા લેપવા ? કે એમને એમ રાખવા?’’ वृत्ति : आह- कः पुनरनापृच्छ्य पात्रकाणि विलिम्पति (लिम्पति सति दोषः ) ? उच्यते, यो मायावी भवति स म at TH ॥ ૨૫૮ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy