SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ પ્રશ્ન : કેવા વિશેષ પ્રકારના સાધુઓ અંગે પૃચ્છા કરે ? શ્રી ઓઘ ઉત્તર : સુંદર અનુષ્ઠાનવાળા સાધુઓ માટે પૃચ્છા કરે. (સામે સાધુ મળે તો પણ આ જ પૃચ્છા કરવી. તે તો અત્યારે ભાગ-૨ એકલો જ દેખાયો છે. એટલે અન્ય સાધુઓ અંગે આ પૃચ્છા સંગત બને.) ન હવે આ રીતે પૃચ્છા બાદ જો ઉપર બતાવેલા શ્રમણાદિમાંથી કોઈપણ વડે એનો ઉત્તર “હા”માં અપાય તો પછી તે ૩૮૭ ૪ શ્રમણાદિના ઉપાશ્રયમાં જાય. પ્રશ્ન : તેઓના સ્થાનમાં પહોંચીને પછી શું કરે ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૪૩૫: જો તે સાંભોગિક હોય એટલે કે આવનાર સાધુના જેવી જ એક સરખી સામાચારીવાળા | * હોય, તો તેઓની અંદર પ્રવેશે. પણ જો તે અસાંભોગિક હોય તો પછી ઉપાશ્રયની બહાર જ ઉપકરણ સ્થાપીને - મૂકીને એ જ પછી અંદર પ્રવેશીને દ્વાદશાવર્તવંદન કરે. (અસાંભોગિકો પોતાની ઉપધિ ન જૂએ એ જરૂરી છે, નહિ તો એ ઉપધિમાં ય જુદી | જુદી સામાચારીના કારણે મતભેદાદિ ઉત્પન્ન થાય. પણ ત્યાં વંદનનો તો નિષેધ નથી જ.) હવે જો તે સાધુઓ શિથિલ પણ સંવિગ્ન સાધુઓ પ્રત્યે બહુમાનવાળા હોય તો પછી આ સંવિગ્ન સાધુ અંદર ન જાય મ પણ બહાર રહીને જ વંદન કરીને અબાધાને - સુખશાતાને પુછે. (અહીં માત્ર વન્દ્રનું શબ્દ લખેલ છે. દ્વાદ્રશાવર્તવન્દ્રનું નહિ, એટલે માત્ર વ્યવહાર ખાતર મલ્થ ચંદ્રામિ રૂ૫ ફેટાવંદન કરે એમ માનવું યોગ્ય લાગે છે.) : હવે જો તે સાધુઓ શિથિલ અને નિષ્ઠુર = નિધર્મી = સંવિગ્નો પ્રત્યે બહુમાનાદિ વિનાના હોય તો પછી બહાર જ "૩૮૭ી.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy