SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મ OT સૌજન્ય પોતાના ભાવિ શ્રમણ-શ્રમણીઓ ઉપર ઉપકાર કરવા જેમણે ઘોર ઉપસર્ગો-પરિષહો સહન કર્યા, સ્વયં ઉત્કૃષ્ટ આચારપાલન કરવા દ્વારા જેઓએ આપણને આચારનો અપરંપાર મહિમા દર્શાવ્યો, દેશનામાં પોતાની સાડાબાર વર્ષની સાધનાનું વર્ણન કરી જેમણે આપણને એ સાધના માટે પ્રોત્સાહિત કર્યા, પ્રભુના નામે નિશ્ચયની એકાંત વાતો કરનારાઓને જેમણે પોતાના આચારજીવન દ્વારા જ ઠંડા પાડી દીધા, એવા અનંતાનંત ઉપકારી અનેકાન્તવાદ પ્રદર્શક ષટ્કાય સંરક્ષક નિરતિચારસંયમારાધક શાસનપતિ ત્રિલોકગુરુ અમા ભગવાન મહાવીરદેવ ના શ્રમણ-શ્રમણીઓ વધુ ને વધુ આચાર સંપન્ન બને એવી શુભભાવનાથી ભાવિત એક શ્રાવક !
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy