________________
तत्र चर्मणा कुष्ठिनः प्रयोजनं भवति, अस्ना-गृध्रनलकेन प्रयोजनं भवति वाय्वपहरणार्थं पादे बध्यते, दन्तेन શ્રી ઓઘ-થી નિર્યુક્તિ
सूकरादेः संबन्धिना प्रयोजनं नखेन वा, रोमभिः प्रयोजनमुरभ्रादीनां सत्कैस्तैः कम्बलिका भवति, श्रृङ्गेण ભાગ-૨
किञ्चित्प्रयोजनं भवेत्, अविला उरभ्रा तत्पुरीषं पामादावुपयुज्यते पामा मते, तेन गोमूत्रेण चोपयोगः । शेषं सुगमम् ।
ચન્દ્ર, : તેમાં તિર્યચપંચેન્દ્રિયોનો ઉપયોગ શું છે? એ દેખાડતા કહે છે. ૨૩૩ .
ઓઘનિર્યુક્તિ-૩૬૯: ટીકાર્થ : તેમાં તિર્યંચના ચામડા વડે કોઢીઓને કામ પડે. ગીધના હાડકા વડે કામ પડે. એ હાડકું ના શ્ન વાયુ વગેરેના અપહરણ માટે પગમાં બંધાય, ભૂંડ વગેરેના દાંત કે નખ વડે કામ પડે. ઘેટા વગેરેની રુંવાટી વડે કામ પડે.
કેમકે એ રુંવાટી વડે કામળી થાય. એમ શીંગડા વડે પણ કોઈક કામ થાય. અવિલા એટલે ઘેટી, તેની વિષ્ટા ખજવાળ વગેરેમાં 'ઉપયોગી છે. આમ ઘૂંટીની વિષ્ટા અને ગોમૂત્ર વડે પણ ઉપયોગ થાય. ' શેષ = ગાથાનો ઉત્તરાર્ધ સુગમ છે. (દૂધ-દહીં વગેરે તિર્યંચો પાસેથી મળે છે. એટલે એ રીતે પંચેન્દ્રિયતિર્યંચોનો ઉપયોગ થાય.)
ન
ક.
वृत्ति : इदानी मनुष्योपयोग: प्रदर्श्यते - ओ.नि. : सच्चित्ते पव्वावण पंथुवदेसे य भिक्खदाणाई ।
सीसट्ठियअच्चित्ते मीसट्ठिसरक्खपहपुच्छा ॥३७०॥
- Nels
I:
૨૩૩ I
-