SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ F શ્રી ઓધ- સુ સુકવવા દેવો. કે જેથી ભીની વસ્તુ નીચે મૂકવા રૂપ દોષ ત્યજાયેલો થાય. (ભીની વસ્તુ જો નીચે મૂકીએ તો એ ભીનાશ ચીકાશના કારણે જીવો ખેંચાય અને મરે. એટલે આવી વસ્તુ નીચે મૂકવાનો સ્પષ્ટ નિષેધ છે.) નિર્યુક્તિ of ભાગ-૨ स ॥ ૨૫૨ | મ म्म હવે લેપને માટે જતો સાધુ ક્યારેક નજીકમાં જ શય્યાતરના ગાડાઓને જો જુએ, તો પછી ત્યાં જ લેપનું ગ્રહણ કરે. ત્યાં ગ્રહણ કરનારા તેને શય્યાતર પિંડ રૂપ દોષ લાગતો નથી. ד | ni આચાર્ય પણ અહીં ઉત્તર આપે છે કે હાથમાં જ જો લેપેલું પાત્ર પકડી રાખવામાં આવે, તો આત્મોપઘાત વગેરે દોષો થાય. તેથી પાત્રુ હાથમાં સુકવવું નહિ અને લેપ ઉપાશ્રયમાં લાવવો. મા वृत्ति : इदानीं एतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह ઓનિમા : चोदगवयणं गंतूण लिंपणा आणणे बहू दोसा । ' સ रस તથા લેપ ગ્રહણ કરનારા તે સાધુએ તે ગાડાના માલિકને પૃચ્છા કરી લેવી. જો પૃચ્છા ન કરે તો દોષો લાગે. તથા લેપને ” સુંઘવો. શું એ કટું છે ? કે અકટુ ? એ જાણવું તથા ષટ્કાયની યતના કરવી. આ બધી જ વાત આગળ કરશે. म भ 기 व म हा संपाइमाइघाओ अतिउव्वरिए य उस्सग्गो ॥१९८॥ चोदकस्य वचनं, किं तद् ?, गत्वा लेपना पात्रकस्य कर्त्तव्या, यत आनयने लेपस्य बहवो दोषा भवन्ति, कथं ?, स्स || ૨૫૨ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy