________________
બતાવી નથી. શ્રી ઓઘ- નિર્યુક્તિ
ઉત્તર : આ હમણા બતાવેલા સાધુઓનો આલોક-સંલોક પૂર્વે બતાવેલો ન હતો કેમકે તેઓ દૂર રહીને ચંડિલ કરતા ભાગ-૨ | સાધુને જોતા જ નથી એટલે એમના આલોક અંગે કોઈ વિચારણા કરવાની જ જરૂર નથી.
જો તેઓ ન હોય તો ગૃહસ્થના આલોકવાળા સ્પંડિલમાં જવાય. પણ ત્યાં પોત પોતાના માત્રક હાથમાં રાખી રહેલા | ૧૫૮ ૫ દરેકે દરેક સાધુ પુષ્કળ પાણી વડે પગ ધોવાની ક્રિયા આચમન ક્રિયાને કરે. (મળશુદ્ધિની ક્રિયા આચમન ક્રિયા સમજવી.)
આમ ગૃહસ્થ સંબંધી આલોકમાં સાધુઓ આ હમણા બતાવી ગયેલ કુરુકુચાદિ (જલથી શુદ્ધિ વગેરે) કરે. __ ओ.नि. : तेण परं पुरिसाणं असोयवाईण वच्च आवायं ।
इत्थिनपुंसालोए परंमुहो कुरुकुया सा उ ॥३२०॥ ततः परं यदि गृहस्थालोकं नास्ति स्थण्डिलं ततः पुरुषाणामापाते तत्राप्यशौचवादिनां व्रज आपातस्थण्डिलं । अथाशौचवादिपुरुषापातस्थण्डिलं नास्ति ततः 'इत्थिनपुंसालोए' स्त्रीनपुंसकालोके स्थण्डिले पराङ्मुखो व्युत्सृजति, कुरुकुचा च सैव कर्तव्या । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૨૦: ટીકાર્થ : જો ગૃહસ્થાલોકવાળુ સ્થાન ન હોય તો પછી પુરુષોના આપાતમાં અને તેમાંય
Gu ૧૫૮