SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ - P = 5 = F = खइओ, सो रत्तिं घरदारं खोट्टेउमारद्धो ताणि णिग्गयाणि जाव पेच्छंति गद्दहेण खोट्टिज्जंतं, सो अविरओ भणइ-कि શ્રી ઓઘ-, નિયુક્તિ ન एयंति ?, ताए सब्भावो कहिओ, तेणवि सा चरिगा दंडाविआ, एस दोसो । एवं जदि तिरियाणं एरिसा अवस्था होइ, ભાગ- ૨T माणुसस्स पुण सुट्टयर होइ, अओ एरिसो पिंडो न घेत्तव्यो । ચન્દ્ર.: હવે મિયા એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે. || ૬૫૫|| ઓઘનિર્યુક્તિ-૫૯૯ ટીકાર્થ ઃ બે પ્રકારનો અભિયોગ છે. (૧) દ્રવ્યાભિયોગ (૨) ભાવાભિયોગ. તેમાં તે તે દ્રવ્યોના સ સંયોગથી બનેલ જે ચૂર્ણ, તે દ્રવ્યચૂર્ણથી મિશ્રિત થયેલો પિંડ એ દ્રવ્યાભિયોગ પિંડ કહેવાય. તે પરઠવી દેવો. તથા વિદ્યા કે મંત્ર વડે પિંડને મંત્રીને જે પિંડને સંસારી વહોરાવે, તે તેવા પ્રકારનો પિંડ ભાવાભિયોગપિંડ છે. પરઠવી : દેવો. આ વિષયમાં સ્ત્રી દષ્ટાન્ત છે. એક સ્ત્રી હતી, તે તેના પતિને ગમતી ન હતી. તેણીએ પરિવ્રાજિકાને - સંન્યાસિનીને 3 આ પ્રાર્થના કરી કે મંત્ર વડે કંઈક મંત્રીને મને આપ કે જેથી મારો પતિ વશ થાય. ત્યારે તેણે મંત્રીને ભાત આપ્યો. પણ પછી સ્ત્રીને વિચાર આવ્યો કે “રખેને આ પતિ આ અપાયેલા મંત્રિત ભાત વડે મરી જાય તો?” એટલે એણે રા પતિ પ્રત્યેની દયાથી એ ભાત ઉકરડામાં નાંખી દીધો. તે ભાત ગધેડાએ ખાધો. તે ગધેડો રાત્રે એ સ્ત્રીના ઘરનું દ્વાર ખખડાવવા વો લાગ્યો. તે પતિ-પત્ની નીકળ્યા, તો એમણે ગધેડા વડે દરવાજો ખખડાવાતો જોયો. = = = = * F = ૬૫૫ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy