SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ | ની ઉત્તર : શુધ્ધ એવા આહાર, ઉપધિ, શયા વગેરે વડે એ ભાવપિંડ પુષ્કળ થાય, અહીં તો આહારનો અધિકાર છે. તેજ શ્રી ઓઘ-વી નિર્યુક્તિ પ્રશસ્ત ભાવપિંડ છે. કેમકે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરાયો છે. (કારણને કાર્યના નામથી ઓળખવું એ = કારણનો ભાગ-૨ કાર્ય તરીકે વ્યવહાર કરવો એ કારણમાં કાર્યોપચાર કરેલો કહેવાય. દા.ત. ઘી આયુષ્યનું કારણ છે. ઘીને જ આયુષ્ય શબ્દથી ઓળખવું એ કારણમાં કાર્યનો ઉપચાર કહેવાય. પ્રસ્તુતમાં શુદ્ધ આહાર કારણ છે. જ્ઞાનાદિવૃદ્ધિરૂપ પ્રશસ્ત ભાવપિંડ કાર્ય | | ૩૨૦I wછે, અહીં શુધ્ધ આહાર પ્રશસ્ત ભાવપિડ શબ્દથી ઓળખાવાય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર ગણાય.) માં આ આહાર જ્ઞાનાદિપિંડનું કારણ છે. તે આહાર એષણાશુદ્ધ લેવો જોઈએ. આમ આ સંબંધથી આવેલી એષણા હવે પ્રતિપાદન કરાય છે. અથવા તો પહેલા એમ કહેલું કે પિંડની એષણાને કહીશ તેમાં પિંડ કહેવાઈ ગયો. હવે એષણા કહેવાય છે. (પિંડ પછી આ એષણાનું નિરૂપણ શા માટે ? એ માટે આ બે સંબંધો બતાવ્યા.) અથવા તો આ ભાષ્યકાર જાતે જ પિંડ પછી એષણાના નિરૂપણમાં સંબંધ કરી આપે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૨ : ટીકાર્થ : ભાજન લેપાયે છતે ત્યારબાદ પિંડનું ગ્રહણ કરવું. કેવા વિશિષ્ટ પિંડનું ગ્રહણ કરવું? એનો ઉત્તર એ છે કે એષણાયુક્ત પિંડનું ગ્રહણ કરવું. वृत्ति : अतस्तामेवैषणां प्रतिपादयन्नाह - : ૩૨૦.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy