SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઇ.થ જયોતિ ત્યવતનો. નિર્યુક્તિ " ri ચન્દ્ર. . પરંતુ હવે બતાવાતા કારણોસર એ માત્રકનું ગ્રહણ ન પણ કરે. ભાગ-૨ T ઓઘનિયુક્તિ-ભાગ-૪૨૯ : ટીકાર્થ : ગ્લાનના કાર્ય માટે ઉતાવળો નીકળી ગયો હોય તો એ માત્રક લેવાનું ભૂલી = જાય. અથવા તો ઉપયોગ ન રહેવાથી નીકળી ગયો હોય, અથવા તો તે માત્રક લેપથી લેપાયેલું હોય. તો આ રીતે માત્રકનું // ૩૭૯ I w Tઅગ્રહણ સંભવે છે. માત્રક્યતના કહેવાઈ ગઈ. હવે ઉત્સર્ગ - કાયોત્સર્ગની યતનાનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે ઉપયોગ ન રહેવાથી ઉત્સર્ગની = ઉપયોગ કરવાની ક્રિયા ન કરે. અથવા તો ગ્લાનને માટે ઉતાવળો થાય તો ઉત્સર્ગ ન કરે. ૩ વીfણ માં જે મઃિ શબ્દ છે, તેનાથી એમ સમજવું કે અનાભોગાદિ કારણોસર આવશ્યકને - અંડિલ માત્રાની શંકાના નિવારણને ન કરે. ઉત્સર્ગની યતના કહેવાઈ ગઈ. वृत्ति : इदानीं 'जस्स य जोगो' अस्य विधिरुच्यते - __ ओ.नि. : जस्स य जोगमकाऊण निग्गओ न लहई तु सच्चित्तं । नवि वत्थपायमाई तिण्णं गहणे कुणसु तम्हा ॥४३०॥ F* = "s : ૩૭૯ll - E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy