SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ = = શ્રી ઓઘ-યુ. त्रसादिविनाशो भविष्यत्यतः प्रमृज्य पतद्ग्रहं भक्तं प्रदर्शयतीति ॥ નિર્યુક્તિ ચન્દ્ર. ઃ હવે સૌનું સાહિહિં... એ શબ્દનું વ્યાખ્યાન કરે છે. ભાગ-૨ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૨ : હાથમાં પાત્રુ રાખેલ હોય અને સાધુ ગુરુને દેખાડવા માટે માથાને નમાવે તો એ નમતા મસ્તકમાંથી ક્યારેક જીવાતો પાત્રામાં પડે. આવું ન થાય એ માટે પહેલેથી જ મસ્તકને પ્રમાર્જી લે. એ જ પ્રમાણે પાત્રામાં // ૫૪૯ II | પ્રમાર્જન કરીને ભોજનાદિ દેખાડે. પ્રશ્ન : આવું શા માટે કરે ? પાત્રામાં પ્રમાર્જન કરવાની શી જરૂર ? ઉત્તર : જો પ્રમાર્જન કર્યા વિના સીધું જ પાત્રુ દેખાડાય, તો પલ્લા વગેરેનો સંકોચ થતા એમાં ત્રસાદિ જીવોનો વિનાશ IF થાય. આવું ન થાય તે માટે પાત્રાને પંજીને ભોજન દેખાડે. મો.નિ.મા. : al૩ પરિહિં #રયત્નતિ મk a gifમત્તાdi भत्तं वा पाणं वा पडिसिज्जा गुरुसगासे ॥२७३॥ कृत्वा पतद्ग्रहं करतले अर्धं च शरीरस्यावनम्य पुनर्भक्तं वा पानं वा प्रदर्शयेत् गुरुसकाश इति । ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૭૩ઃ ટીકાર્ય : હથેળીમાં પાત્રાને રાખીને અને શરીરનો અડધો ભાગ નમાવીને પછી = = = ** * * # ૧ થી u ૫૪૯
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy