SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- ધુ નિર્યુક્તિ ભાગ-૨ णं ચન્દ્ર. : પ્રશ્ન : તમે કહી ગયા કે છ કારણોસર આહાર વાપરવો અને છ કારણોસર આહાર ન વાપરવો. તો પછી એ વિચાર આવે છે કે શું આ ભોજન અપવાદ પદ છે ? ઉત્તર : હા, આ અપવાદ પદ જ છે. કેમકે ઓઘનિર્યુક્તિ-૫૮૫ : ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણોને ઉપકારી, શરીરને આધાર આપનાર, વિધિ વડે એટલે ॥ ૬૩૩॥ ॥ કે ગ્રાસૈષણાથી શુદ્ધ, આધાકર્માદિ રહિત તેવા આહારને સંયમ વ્યાપારોના વહન માટે વાપરતો સાધુ અપવાદ માર્ગમાં રહેલો છતો જ વાપરે. (પણ ઉત્સર્ગમાર્ગે એ વાપરતો નથી.) રા ભોજન વપરાઈ ગયા બાદ સંલિહનકલ્પ કરવાનો છે. એટલે ભિક્ષા રૂપ ભોજન વડે ખરડાયેલા પાત્રાઓની ઘસીમૈં ઘસીને શુદ્ધિ કરવી. ओ.नि. : भुत्तट्ठियावसेसो तिलंबणा होइ संलिहणकप्पो । अपहुप्पंते अन्नं छोढुं तय लंबणो ठवए ॥ ५८६ ॥ संदिट्ठा संलिहिउं पढमं कप्पं तु दिंति कलुसेणं । तं पाउं मुहमासो बितियच्छदवस्स गिण्हंति ॥५८७॥ भ ण 'મ ण ग મ ओ મ વી. || ૬૩૩ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy