SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ TE B ? : નE # ચન્દ્ર, : હવે છેલ્લા ત્રણ સંયમો = ત્રણ યોગના સંયમને બતાવવા માટે કહે છે. શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૭૩ : ટીકાર્થ : ત્રણયોગો પૂર્વે જ મામા.. એ ઓઘનિર્યુક્તિ-૨૮૧મી ગાથામાં કહેવાઈ જ ભાગ-૨ ગયેલા છે. અહીં આ ગાથામાં પણ એ ત્રણ યોગો એ જ પ્રમાણે જાણવા. આમ ૧૭ પ્રકારનો સંયમ કહેવાઈ ગયો. || 9 || આનું પ્રતિપાદન પૂર્ણ થવાથી વસ્ત્ર પ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ. પ્રશ્ન : પ્રતિલેખના થયા બાદ શું કરવું ? ઉત્તર : સવારે સૂર્યોદય સમયે પ્રતિલેખના કર્યા બાદ સ્વાધ્યાય કરવો, એટલે કે સૂત્ર પોરિસી કરવી. એ ચોથા ભાગન્યૂન * પ્રહર સુધી એટલે કે પોણા પ્રહર સુધી કરવી. (આપણે અત્યારે સવારે પ્રતિલેખન બાદ ઇરિયા. કરી સઝાય કરુ નો આદેશ | માંગી પાંચ ગાથા બોલીએ છીએ. પ્રાચીનકાળમાં તો ગુરુની રજા લઈ રીતસર પોણો પ્રહર સાધુઓ સ્વાધ્યાય = સૂત્રપોરિસી " કરતા. ધીમે ધીમે એ આચારનું પાલન નબળું પડતું ગયું એટલે પછી એ મુખ્ય આચારના પ્રતીકરૂપે ગીતાર્થોએ સવારે જ સજઝાય કરુ’ના આદેશ સાથે પાંચ ગાથા બોલવાની વિધિ ગોઠવી. એ પછી “ઉપયોગ કરું'નો કાઉસ્સગ્ગ પણ ગોઠવાયો. * એની વિચારણા પછી કરશું) હવે પાત્ર પ્રત્યુપેક્ષણાને કહે છે. ; iા ૭૦I F = ક = “fક " દે's R.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy