________________
‘E E
ન
શ્રી ઓઘ- ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૨૯ઃ ટીકાર્થઃ સંયમના ગુણો વડે સમૃદ્ધ, નિર્ચન્થ સાધુઓને આ ધીરપુરુષો વડે = ગણધરો નિર્યુક્તિ ન વડે કહેવાયેલી આ પ્રતિલેખન વિધિ તમને કહેવાઈ. હવે એ વિધિ આચરવાનું ફળ કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૩૦: ટીકાર્થ ? આ પ્રત્યુપેક્ષણા વિધિને કરનારા, ચરણ-કરણના યોગવાળા એવા સાધુઓ અનેક - ભવોથી એકઠા કરેલા અનંતા કર્મને ખતમ કરે છે. || ૧૭૪ ||
કર્મ અનંત છે કેમકે તે અનંત કર્મયુગલોથી બનેલ હોય છે. અથવા તો કર્મ અનંતા ભવોનું કારણ છે, માટે પણ તે # અનંત કહેવાય છે. તેવા તે કર્મનો આ સાધુઓ નાશ કરે છે.
માર્ગપ્રત્યુપેક્ષણા દ્વાર કહેવાઈ ગયું. તેના પ્રતિપાદન દ્વારા પ્રત્યુપેક્ષણા દ્વારા પણ આખું કહેવાઈ ગયું. અને આમ | પ્રતિલેખના દ્વાર સમાપ્ત થયું. (પ્રતિલેખક, પ્રતિલેખનીય અને પ્રતિલેખના એ ત્રણ વસ્તુ પ્રતિલેખના દ્વારમાં હતી. એ ત્રણ ' પૂર્ણ થઈ, એટલે સૌપ્રથમ મૂલદ્દાર પ્રતિલેખના પૂર્ણ થયું.)
वृत्ति : इदानीं पिण्डद्वारप्रतिपादनायाह - ओ.नि. : पिंडं व एसणं वा एत्तो वोच्छं गुरूवएसेणं ।
गवसणगहणघासेसणाए तिविहाइवि विसुद्धं ॥३३१॥
૧૭૪ |