SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ न विश्रामयेत्, यतो नान्यान्यनुपभोग्यानि सन्ति । तत्र च षट्पदसङ्क्रामणं कथं क्रियते इत्यत आह-'जयणा संकामणा' શ્રી ઓધ-થિ નિર્યુક્તિ यतना "वस्त्रान्तरितेन हस्तेनान्यस्मिन् वस्त्रे षट्पदी: सज़ामयति, ततो धावनं करोतीति । ભાગ-૨ - ચન્દ્ર, ઃ ઉપધિના પ્રક્ષાલન સમયે કયા વસ્ત્રો વિશ્રામણ કરવા યોગ્ય નથી? એ હવે બતાવે છે. (પિંડનિર્યુક્તિમાં વસ્ત્રની વિશ્રામણા કરવાની વિધિ બતાવી છે. એનો સાર એ કે જે કપડાનો કાપ કાઢવાનો હોય, એનો તરત કાપ ન કઢાય. પણ // ૨૦૫ = ન એ માટે એ કપડાને અમુક દિવસો સુધી અમુક વિધિમાંથી પસાર કર્યા બાદ પછી કાપ કઢાય. હવે આ વિશ્રામણાની વિધિ # અમુક જ વસ્ત્રોમાં કરવાની છે. અમુકમાં નથી કરવાની તો ક્યા વસ્ત્રોમાં એ વિધિ નથી કરવાની ? એ બતાવે છે.) ઓઘનિર્યુક્તિ-૩૫૩ : ટીકાર્થ : પાત્રાની જે પાત્રબંધ- ઝોળી વગેરે રૂપ ઉપધિ હોય, તેની વિશ્રામણા ન કરવી. તથા || 'ઓઘાની બે નિષદ્યાઓ (ઓઘારિયું અને નિષેથિયુ) એક ઉનની બાહ્યનિષદ્યા અને બીજી અંદર રહેતી સુતરાઉ નિષદ્યા - આ બેની વિશ્રામણા ન કરવી. એક સંથારો, બીજો ઉત્તર પટ્ટો અને ત્રીજો ચોલપટ્ટો આ ત્રણ પટ્ટ, મુહપતી અને ઓઘો... આટલી વસ્તુઓની વિશ્રામણા કરાવવી નહિ. પ્રશ્ન : શા માટે ? ઉત્તર : કેમકે આ ઉપાધિઓ બીજી અનુપભોગ્ય હોતી નથી. (આશય એ છે કે આ ઉપાધિઓનો રોજીંદો વપરાશ છે. Tu ૨૦૫. ક = H |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy