________________
V
શ્રી ઓધ- યુરૂપ કાર્ય કરેલ હોય તે પુર:કર્મ કહેવાય. (૨) ઉદકાર્ડ તો વળી તે કહેવાય કે ભાજન વગેરે - વાસણ વગેરે પાણીના
નિર્યુક્તિ
બિંદુઓવાળા હોય એટલે કે જેમાંથી કાચા પાણીના ટીપાઓ ટપકતા હોય. (૩) સસ્નિગ્ધ તે કહેવાય કે જે ભીનું હોય પણ એમાં પાણીના ટીપાઓ ન હોય. માત્ર ભીનાશ હોય.
ભાગ-૨
|| ૪૯૪ ||
H
સમ
भ
TT
આમાં જે સ્નિગ્ધ છે, તેમાં અન્વેષણા - તપાસ કરવાની છે. કેમકે સસ્નિગ્ધહસ્તાદિમાં ગોચરીનું ગ્રહણ થઈ પણ શકે છે. (પહેલા બેનો તો નિષેધ જ છે.)
યોનિ :
ससिणिर्द्धपि य तिविहं सचित्ताचित्तमीसगं चेव । ठप्पं अहिगारो मीससच्चित्ते ॥ ४८९॥
पुण
अचित्तं
यत्तत्सस्निग्धं तत्त्रिविधं सचित्तमचित्तं मिश्रं चेति । तत्राचित्तं स्थाप्यं यतस्तत्राचित्तसस्निग्धे ग्रहणं क्रियत एव न तत्र निरूपणा, अधिकारः पुनः - निरूपणं मिश्रसचित्तयोः कर्त्तव्यं ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૮૯ : ટીકાર્થ : સસ્નિગ્ધ પણ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેમાં અચિત્ત સસ્નિગ્ધને સ્થાપી રાખો, અર્થાત્ અત્યારે એની કોઈ વાત કરવી નથી. કેમકે તે અચિત્ત સસ્નિગ્ધમાં તો ગોચરી વહોરાય
स
म
स्प
णं
મ
|| ૪૯૪ ॥