________________
E F
=
S”
'b
*
શા
#
E
Eદ
પ્રજનન ઉચ્છન=ચામડી રહિત થતું હોય તેથી તેના ઉપર ઉપકાર કરવા માટે ચોલપટ્ટાની રજા છે. શ્રી ઓધનિર્યુક્તિ
તથા કોઈક સાધુ શરમાળ હોય, તે વસ્ત્ર પહેર્યા વિના રહી શકતો ન હોય તો તેને માટે ચોલપટ્ટો છે. ભાગ-૨
વળી કોઈકનું પ્રજનન સહજ રીતે જ મોટા માપવાળું હોય, તેથી તેવાઓ ઉપર કૃપા કરવા માટે ચોલપટ્ટો છે.
તથા લિંગોદયના માટે ચોલપટ્ટો છે. એટલે કે ક્યારેક કોઈક સાધુને સ્ત્રીને જોઈને લિંગનો ઉદય થાય અથવા તો તે // ૮૦૭ ૫ સ્ત્રીને જ સાધુના લિંગને જોઈને સ્વલિંગનો ઉદય થાય એટલે કે તેના પ્રત્યે અભિલાષ થાય તો આ બધા ઉપર ઉપકાર કરવા જ માટે ચોલપટ્ટાનું ગ્રહણ કરવાની અનુમતિ અપાઈ છે.
ઓશોપધિ કહેવાઈ ગઈ. वृत्ति : इदानीमौपग्रहिकोपधिप्रतिपादनायाह - મો.નિ. : સંથારૂ ત્તરપટ્ટો એડ્રાફના ય કાયયા હલ્યા !
રોપિય વિસ્થા સ્થો વડ« વેવ ૭ર. संस्तारकस्तथोत्तरपट्टकश्च, एतौ द्वावप्येकैकोऽर्द्धतृतीयहस्तौ दैर्येण प्रमाणतो भवति, तथा द्वयोरप्यनयोविस्तारो हस्तश्चत्वारि चाङ्गलानि भवतीति ।
૪
-
ક
P
k"Is
.20011
E
F