SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ 5 F ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૨૧૮ : ટીકાર્થ: હવે જો આ સાધુ અતિ દૂર અંડિલ ભૂમિમાં ગમન કરે (કે જેથી કોઈ જુએ નહિ, શ્રી ઓ. અને એટલે પાણી ન હોય તોય નિંદાદિ થવાનો પ્રસંગ જ ન આવે) તો એમાં ઘણો સમય લાગી જવાથી એ ભિક્ષાવેળાથી | | ભ્રષ્ટ થાય અને એટલે ભિક્ષા ન પામતો તે સાધુ એષણાને પણ પ્રેરે - ઓળંગે, અર્થાત્ નિર્દોષ ભિક્ષાચર્યા ઓળંગી દોષિત ભાગ-૨ લેવા પણ તૈયાર થાય. | ૩૩૩ અથવા એવું બને કે જો સાધુ ત્યાં જ કોઈક ઘરની નજીકના ભાગમાં સ્પંડિલ જઈ આવે તો ગૃહસ્થ સાધુ પાસે તે અશુચિ 5 દૂર કરાવડાવે. પરઠવાવે. અથવા તો ગુસ્સે થઈ ચાબુક-લાકડી વગેરે વડે મારે. હવે જો આ બધા દોષો લાગવાના ભયથી ચંડિલના વેગને રોકી રાખે તો મરણ થવાનો ભય ઉત્પન્ન થાય. અને વળી જા. ગમે ત્યાં ઉતાવળને લીધે અંડિલ બેસી જાય તો નિર્દોષ સ્પંડિલ ભૂમિ ન હોવાથી ષકાયની વિરાધના થાય. માટે ગોચરી જ 1 પૂર્વે થંડિલ-માત્રુની શંકા દૂર કરી પછી જ ગોચરી જવું. वृत्ति : इदानीं 'संघाडए'त्ति व्याख्यायते - ओ.नि. : "एकाणियस्स दोसा इत्थी साणे तहेव पडिणीए । भिक्खविसोहि महव्वय तम्हा सबितिज्जए गमणं ॥ ४१३॥ यदि सङ्घाटकोपेतः सन् भिक्षाटनं न करोति तत एकाकिन एते दोषा: - स्त्रीकृतः श्वजनितः प्रत्यनीकजनितः, = = = '* * દKE - E * ટિN 1 ૩૩૩ો.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy