________________
થી ઓઇ.થ પ્રત્યેની દયાથી એ ચોખ્ખ-સચિત્ત પાણી વહોરાવી દે.) नियुति
ગાથામાં અનુક્રંપાદ્રિ લખેલ છે, તેમાં બદ્રિ શબ્દથી એ પણ સમજી લેવું કે કોઈક વળી સાધુ પ્રત્યેની શત્રુતાના લીધે એના ભાગ-૨ વ્રત ભાંગી નાંખવા પણ સચિત્ત પાણી વહોરાવે તો કોઈક વળી અજાણતા પણ વહોરાવી દે.
રે હવે આ સચિત્ત પાણી તો લેપ નહિ કરેલા કડવા, તીક્ષ્ણ પાત્રામાં ઝડપથી અચિત્ત થઈ જાય, જીવો મરી જાય અને ॥२४८॥ म તેથી સંયમવિરાધના થાય.
वृत्ति : अथवा इमो दोसो हवइ पायस्स अलेवणे - ओ.नि. : पूयलिअलग्गअगणीपलीवणं गाममाइणं होज्जा ।
रोट्टपणगा तरुंमी भिगुकुंथादी य छटुंमि ॥३७५॥ एगेण साहुणा कणिक्कमंडलिआ लद्धा, तीए हेट्ठा सुहुमो अंगारो लग्गो दिण्णो, सो उ साहुणा न दिट्ठो, ततो भमंतस्स तं पत्तं पडलेहिं समं पलित्तं ततो तेण पलित्तपायं दृढण घत्तियं तंपि वाडीए पडि गामपलीवणं जायं, यत्राग्निस्तत्र वायुरपि । अहवा रोट्टो चाउलरोट्टो लद्धो, सो अपरिणओ होइ, 'पणगा तरुंमि'त्ति पणगो उल्ली राइस होइ, ततो तब्विणासो-तरुविणासो, वणस्सइविणासोत्ति भणि होइ, भिगु-राजिण्यते, तत्र कुंथाईआ पाणिणो हवंति,
वा॥२४८॥