SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ- ચી દૂર રહેલાઓ તે સાધુને અંડિલ વોસિરાવતો જોઈ શકે છે ખરા. આ બીજો ભેદ છે. ** રહેલ નિયુક્તિ ન 1 ત્રીજો ભેદ આપાત-અસંલોક છે. જ્યાં કોઈક આવે તે આપાત. અસંલોક એટલે છન્ન-ગુપ્ત- ન દેખાય તેવું. આપાત ભાગ-૨ એવું જે અસલીક સ્થાન તે આપાત-અસંલોક. આશય એ છે કે તે સ્થાનમાં ગૃહસ્થોનું આગમન તો છે, તેઓ ચંડિલસ્થાનની નજીકમાં જ છે, પણ વન વગેરે કે કાંટાની વાડ વગેરેથી ઢંકાયેલું એ સ્થાન હોવાથી તેઓ સાધુને ચંડિલ કરતો જોઈ શકતા // ૧૧૦ x નથી. આ ત્રીજો ભેદ છે. ચોથો ભેદ આ છે કે જયાં કોઈકનું આગમન છે, અને જ્યાં સંદર્શન પણ છે. આપાત એવું જે સંલોક સ્થાન તે આપાત- r[, - સંલોક સ્થાન કહેવાય. જયાં ગૃહસ્થનું આગમન હોય અને દૂર રહેલા ગૃહસ્થો અંડિલ કરતા સાધુને જોતા હોય. જ આ ચોથો ભાંગો છે. वृत्ति : इदानी चतुर्थमेव तावद्भेदं व्याख्यानयति, यतस्तद्व्याख्यानेऽन्ये विधिप्रतिषेधरूपाः सुज्ञाना भवन्तीति ।। ओ.नि. : तत्थावायं दुविहं सपक्खपरपक्खओ य णायव्वं । दुविहं होइ सपक्खे संजय तह संजईणं च ॥२९८॥ तत्रापातं स्थण्डिलं 'द्विविधं' द्विप्रकारं वर्त्तते, कथं द्वैविध्यं भवतीत्यत आह 'सपक्खपरपक्खओ य नायव्वं 'ति तत्र स्वपक्षः-संयतवर्गः परपक्षः-गृहस्थादिः, तत्र स्वपक्षापातं द्विविधं संयतस्वपक्षापातं संयतीस्वपक्षापातं च । 1 हा 9, ૧૧oો. લ *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy