________________
श्री.मोध-त्यु
स्थण्डिलस्य, तथा 'अणावाए चेव होइ संलोए' नापातः कस्यचिद्यत्र तदनापातं, अनापातं च तत्संलोकं च-अच्छन्नं च । નિર્યુક્તિ
अनापातसंलोकं, अच्छन्नत्वात्, एतदुक्तं भवति-यत्रासौ पुरीषं व्युत्सृजति तत्र न कस्यचिदापातः किन्तु दूरस्थिताः ભાગ-૨
पश्यन्ति आकाशत्वादिति अयं द्वितीयो भेदः, तथाऽन्यद् 'आवायमसंलोए'त्ति आपातासंलोकम्, आपातं यत्र
कश्चिदागच्छति असंलोकं-छन्नं, आपातं च तदसंलोकं च आपातासंलोकम्, एतदुक्तं भवति-आपातोऽस्ति ॥ १०॥ म सागारिकाणामासन्ना एव तिष्ठन्ति न च वनादिवृत्यादितिरोहितत्वाव्युत्सृजन्तं साधुं पश्यन्ति, एष तृतीयो भेदः,
तथाऽन्यत्-'आवाए चेव संलोए 'त्ति 'आपातः' अभ्यागमः कस्यचिद्यत्र 'संलोकः' संदर्शनं यत्र तत् आपातं च । तत्संलोकं च आपातसंलोकं सागारिकागमो भवति दूरस्थिताश्च सागारिकाः पश्यन्ति साधुं व्युत्सृजन्तं, अयं चतुर्थः ।
ચન્દ્ર. : હવે થંડિલ દ્વારના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૨૯૭ : ટીકાર્થ : જે સ્થડિલમાં સ્વપક્ષ અને પરપક્ષનું આગમન ન હોય તે અનાપાત થંડિલ કહેવાય, आ लोक् पातु वाना अर्थमा छ.४ स्थउिदा भूमि गुल होपाथी 3 तेम न होय ते मनाला स्थलि वाय. અનાપાત એવું જે અસંતોક સ્થાન તે ચંડિલનો એક ભેદ થયો.
જ્યાં કોઈનો આપાત ન હોય, તે અનાપાત, આવું જે સ્થાન સંલોક રૂપ એટલે કે પ્રગટ રૂપે હોય તો તે અનાપાત સંલોક અંડિલ કહેવાય. આશય એ છે કે જયાં તે સાધુ અંડિલ વોસિરાવે છે. ત્યાં કોઈનો આપાત નથી, પરંતુ ખુલ્લી જગ્યા હોવાથી
१०८॥