SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ક $ શ્રી ઓઘ-યુ નિર્યુક્તિ ભાગ-૨ " 'E = // ૫૫૧. = = = આ બધી શક્યતા છે, માટે જ આ બધાની વિશુદ્ધિને માટે આઠ ઉચ્છવાસનું નમસ્કારનું ધ્યાન કરે. અથવા તો નવકારને બદલે અનુપ્રાદ્રિ નો વિચાર કરે. અર્થાત્ દશવૈ. ની જે ગાથાઓ છે કે “જો આ સાધુઓ મારા ઉપર અનુગ્રહ કરે તો સંસારથી તરી જાઉં” વગેરે. તે ગાથાઓને કાયોત્સર્ગમાં રહેલો સાધુ વિશુદ્ધિની પ્રાપ્તિ માટે ધ્યાવે. કાયોત્સર્ગ પાર્યા બાદ સ્વાધ્યાય કરે. वृत्ति : एतदेवाह - __ ओ.नि. : विणएण पट्ठवित्ता सज्झायं कुणइ तो मुहुत्तागं । पुव्वभणिया य दोसा परिस्समाई जढा एवं ॥५२३॥ विनयेन प्रस्थाप्य स्वाध्यायं मुहूर्त्तमात्रं करोति, जघन्यतो गाथात्रयं पठति, उत्कृष्टतश्चतुर्दशापि पूर्वाणि सूक्ष्मानप्राणलब्धिसंपन्नोऽन्तर्मुहर्तेन परावर्त्तयति, एवं च कुर्वता पूर्वभणिता दोषा 'धातुक्खोभे मरण' मित्येवमादयः तथा परिश्रमादयश्च दोषा 'जढा: 'त्यक्ता भवन्तीति । ચન્દ્ર. : એ જ વાત કરે છે. ઓઘનિર્યુક્તિ-૫૨૩ : ટીકાર્ય : યોગોદ્વહનની વિધિમાં જેમ વિનયપૂર્વક સ્વાધ્યાય - પ્રસ્થાપન કરે, તેમ અહીં પણ ; ૫૫૧ . = = te *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy