SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ || ૨૪ || પ્રશ્ન : તે ચાર પ્રકારે કેવી રીતે થશે? ઉત્તર : વસ્ત્ર અનતપિત અને આત્મા અનર્તાપિત એ પહેલો ભાંગો. વસ્ત્ર અનર્તાપિત અને આત્મા નર્તાપિત એ બીજો ભાંગો. વસ્ત્ર નર્તાપિત અને આત્મા અનર્તાપિત એ ત્રીજો ભાંગો. વસ્ત્ર નર્તાપિત અને આત્મા નર્તાપિત ચોથો ભાંગો. આમાં પહેલો ભાંગો શુદ્ધ છે. એ રીતે અવલિતમાં પણ ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે... વસ્ત્ર અવલિત અને આત્મા અવલિત એ પહેલો ભાંગો. વસ્ત્ર અવલિત અને આત્મા વલિત એ બીજો ભાંગો. વસ્ત્ર વલિત અને આત્મા અવલિત એ ત્રીજો ભાંગો. વસ્ત્ર વલિત અને આત્મા વલિત એ ચોથો ભાંગો. અનુબંધ એટલે નિરંતરતા કહેવાય. એટલે અર્થ એ થયો કે નિરંતરતા વડે પ્રતિલેખના ન કરવી. CE # Fis - E | ૨૪ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy