SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ ભાગ-૨ | ૨૦૨ / ૫ + E ઉપાયોનું પણ ભાન નથી.”) (૬) કાયનો વધ થાય. તે આ પ્રમાણે – આ મેલા વસ્ત્રો ચોમાસામાં ભીના થાય, સુકાય નહિ. આ એમાંથી પાણી નીતરે એ સચિત્ત પાણી માટે એ મેલ જોરદાર શસ્ત્ર બને. ટુંકમાં ભીના વસ્ત્રો નીતરે એટલે એ વસ્ત્રો અપુકાયાદિની હિંસાનું કારણ બને. આમ એ પાણીની વિરાધના થાય. (જો વસ્ત્ર ધોયેલા હોય, તો પછી ઉપરના દોષો ન લાગે.) આ બધા દોષો ચોમાસામાં – ચોમાસાના પ્રારંભની પૂર્વે વસ્ત્ર ન ધોવામાં લાગે. वृत्ति : कदा पुनस्तत्प्रक्षालनं कार्यमित्याह - __ ओ.नि. : अप्पत्ते च्चिय वासे सव्वं उवहिं धुवंति जयणाए । असइए व दवस्स उ जहन्नओ पायनिज्जोगो ॥३५१॥ अप्राप्ते एव वर्षाकाले अर्द्धमासमात्रेण सर्वमुपधिं प्रक्षालयन्ति यतनया । अथोदकं प्रासुकं प्रचुरं नास्ति ततो जघन्येन 'पात्रनिर्योगं' पात्रकोपकरणं प्रक्षालनीयं येन गृहस्था भिक्षां प्रयच्छन्तो न जुगुप्सन्ते इति । F = = = ક = = - "fe ચન્દ્ર. : પ્રશ્ન : વસ્ત્રપ્રક્ષાલન કયારે કરવું ? ઓઘનિર્યુક્તિ-૩૫૧ : ટીકાર્થ : ઉત્તરઃ માત્ર ૧૫ દિવસ વડે વર્ષાકાળ હજી પ્રાપ્ત થયો ન હોય ત્યારે જ બધી ઉપધિને વીરા * - E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy