SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ | * (૨) ગોળપાત્ર પણ ક્યારેક સમચોરસ=ચારેબાજુથી સરખા માપવાળું ન પણ હોય, લંબગોળ પણ હોય એ ન ચાલે. શ્રી ઓઇ એટલે કહે છે કે જે ચારેબાજુથી સરખા માપવાળું હોય. નિર્યુક્તિ (૩) જે સ્થિર હોય એટલે કે જમીન પર મૂકેલું એ પાત્ર સ્થિર થાય, ડગ્યા ન કરે, હલ્યા ન કરે તે લેવાય, બીજું નહિ. (૪) જે પાત્ર સ્થાવર = સ્થિર = સાધુની જ માલિકીનું હોય, પણ બીજા પાસે માંગીને લાવેલ વસ્તુની માફક જે પાત્ર / ૭૭o vમાંગીને લાવેલું અને માટે જ થોડાક જ દિન સુધી સાધુ પાસે રહેનારું ન હોવું જોઈએ. (૫) સ્નિગ્ધવર્ણથી યુક્ત હોય તે લેવું. બીજું નહિ. (લીલું-સારા વર્ણવાળું) લક્ષણયુક્ત પાત્ર કહેવાઈ ગયું. હવે અપલક્ષણવાળું પાત્રુ કહેવાય છે. (૧) ક્યાંક નીચું, ક્યાંક ઉંચું એવું પાત્ર ન રાખવું. (આ પાત્ર જમીન પર મૂકીએ તો સ્થિર ન થાય. હાલ્યા કરે, પડી | F = = = = / જાય.) = એ (૨) અકાળે જ જે સુકાઈ ગયું હોય, એટલે સંકોચાઈ ગયું હોય એમાં કરચલીઓ પડી ગઈ હોય. (તિરાડ નહિ, પણ પાત્રુ સંકોચાવાને લીધે કરચલી=વળી પડી હોય.). (૩) જે પાત્ર તિરાડવાળું કે કાણાવાળું હોય. આવા પાત્રો ન રાખવા. આવી ગયા હોય તો પરઠવી દેવા. હવે લક્ષણવાળા પાત્રના ફળ દેખાડવા માટે કહે છે કે – (૧) ગોળ +સમચતુરગ્ન પાત્ર ધારણ કરીએ તો લાભ થાય. in ૭૭૦
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy