SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ | ૮૦૨ છે. ક સંસક્ત માટે પણ માત્રક તો જોઈશે ને, સીધું જ પાત્રકમાં વહોરવાનું નથી, માત્રકમાં વહોરવું પડશે. તપાસી કરીને જ પાત્રકમાં નાંખવાનું છે, તો માત્રક લઈને જવું.) वृत्ति : अथ ध्रुवलम्भः प्रायोग्यस्य न तस्मिन् क्षेत्रे ततः को विधिरित्यत आह - ओ.नि. : असई लाभे पुण मत्तए य सव्वे गुरूण गेण्हंति । एसेव कमो नियमा गिलाणसेहाइएसुंपि ॥७२०॥ असति लम्भे पुनः प्रायोग्यस्य सर्व एव सङ्घाटका मात्रकेषु गुरोः प्रायोग्यं गृह्णन्ति, यतो न ज्ञायते कः किंचिल्लप्स्यते भ आहोश्चिन्नेत्यतो गृह्णन्ति, एष एव क्रमो 'नियमात्' नियमत एव ग्लानशिष्यकादिष्वपीति । ચન્દ્ર, : હવે જો તે ક્ષેત્રમાં પ્રાયોગ્ય વસ્તુનો અવશ્ય લાભ ન થતો હોય, એટલે કે વસ્તુ મળી જ જાય એવું નિશ્ચિત ન હોય તો પછી શું વિધિ છે? એ કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૭૨૦: ટીકાર્થ : જો પ્રાયોગ્યનો લાભ ન થતો હોય તો પછી બધા જ સંઘાટકો માત્રક લઈ જાય, અને એમાં ગુરુને પ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે, કેમકે ત્યાં એ જણાતું નથી કે કયો સંઘાટક શું પામશે કે નહિ પામે ?... એટલે બધા સંઘાટકો અવશ્ય ગુરુપ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરે. આ જ ક્રમ અવશ્ય ગ્લાન-શિષ્યાદિમાં પણ સમજવો. (એટલે કે એમને માટે * F = = = fઇ “fe દા Eu ૮૦૨ / = his ET
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy