SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ मो | ri ᄇ || ૫૬૧|| મ મ ભરત, બાહુબલી, દશારકુલનંદન વસુદેવ આ વૈયાવચ્ચના દૃષ્ટાન્તો છે. તેથી સાધુઓની સેવા કરે. પ્રાસુક આહાર, ઉપધિ વગેરેનો લાભ થાય કે ન થાય તો પણ વૈયાવચ્ચ માટે અભ્યાત થયેલા વિશુદ્ધ પરિણામવાળા સાધુને અવશ્ય નિર્જરાનો લાભ જ થાય છે. વૈયાવચ્ચ કરવા માટે આ બધી વસ્તુઓ ન મળે, તો પણ સાધુના ભાવ વૈયાવચ્ચ કરવાના હોવાથી નિર્જરા થાય. જે કારણથી આવું છે તે કારણથી વૈયાવચ્ચ કરવી. વૈયાવચ્ચમાં ઉદ્યમવાળા બનેલા, શ્રદ્ધાથી વૈયાવચ્ચ કરવાની ઇચ્છાવાળા, અદીનમનવાળા તપસ્વીને લાભ જ થાય. પ્રો.નિ. : एसा गणेसणविही कहिया भे धीरपुरिसपन्नत्ता । घासेसणंपि इत्तो वोच्छं अप्पक्खरमहत्थं ॥५४० ॥ સુગમા // ઉત્તા પ્રશ્નઔષળા | ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૫૪૦ : ટીકાર્ય : ધીરપુરુષો વડે કહેવાયેલી આ ગ્રહણૈષણાવિધિ તમને કહેવાઈ. હવે અલ્પઅક્ષરવાળી અને મોટા અર્થવાળી ગ્રાસૈષણાને પણ કહીશ. ગ્રહણૈષણા કહેવાઈ ગઈ. | ગ म हा H || ૫૬૧ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy