SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ E # # E F ઉત્તર : ઇરિયાવહિ તો અહીં અવશ્ય પડિકમવી ભલે એ દૂરથી આવેલો હોય કે પછી નજીકથી આવેલો હોય. શ્રી ઓઇનિર્યુક્તિ પછી એ નવકાર વડે કાયોત્સર્ગ પારે, નવકાર એટલે અહીં માત્ર નમો અરિહંતાણં નહિ, પરંતુ પંચમંગલ રૂ૫ આખો ભાગ-૨ નવકાર સમજવો. R એ પછી ગુરુને સંદિશાપન કરીને (અર્થાત્ “હું કાલગ્રહણ કરું છું’ એ રીતે જણાવીને રજા મેળવીને) પછી કા.પ્ર. માટે || ૭૧૬ો જ નીકળે. હવે જો નીકળતી વખતે આવરૂહિ ન કરે કે અલના પામે કે પડી જાય કે વચ્ચે પ્રકાશ આવી જાય તો પછી આ બધા કારણોસર કાળ હણાઈ જાય. પ્રશ્ન : કાલગ્રહણવેળામાં સાધુઓએ શું કરવું? ઉત્તર : દંડધારીની ઘોષણા પછી તરત જ બધા સાધુઓ ગર્જના વગેરેમાં ઉપયોગવાળા બને અને ઉપયોગવાળા બનેલા ઓ તેઓ બધા જ કાલગ્રહણ પછીના કાળમાં સ્વાધ્યાયનું પ્રસ્થાપન કરે એટલે કે સ્વાધ્યાય શરૂ કરે. એક દિવસમાં જુદા જુદા ચાર કા.પ્ર. લેવાય. હવે એ ચાર કા.પ્ર.માં જે ભેદ છે, તેને અમે કહીશું. એ ચાર કાળ આ પ્રમાણે છે (૧) પ્રાદોષિક (૨) અર્ધરાત્રિક (૩) વૈરાત્રિક (૪) પ્રાભાતિક. આ બધી બાબત ભાષ્યકાર કહેશે. * Tu ૭૧૬ .
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy