________________
બાપ્પારામેળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત,
ભુવિદિત બાદશાહુ શાલેમાનના સમકાલીન પ્રસિદ્ધ ખથીફા હારૂન-ઉલરસીકે, પેાતાના પુત્રને પેાતાના રાજ્યના ભાગ કરી આપ્યા, તેમાં બીજા પૂત્ર આલમામુનના ભ:ગમાં, ખેરાસાન, જામાલીસ્તાન કાબુટ્ટીસ્તાન, સિંધુ અને ભારત વર્ષના પ્રદેશે। આવ્યા. હારૂન-ઉલ-૨સીઝના પરલેક વાસ ઉપર આલમામુને, મેટા ભાઈને રાજય સિ ુાસન ભ્ર! કરી, ઈ. સ. ૮૧૭ માં તે તેને અધિષ્ઠાતા થયે. આલમામુને ઇ. સ. ૮૩૩ સુધી પેાતાનેા શાસનદડ ચલાવ્યે. તેના રાજ્યાધિકારના સમયે મડ઼ારાજ ખેમાન ચિઝેડના સહ્રાસન ઉપર હતે. ઉદયપુરના રાજે મહેલન: ભટ્ટ ગ્રૉંચે'થી નીકળી આવે છે જે, ખારાસાનાધિપતિ મામુદ્દે, [મડુમદ્ર ] જાબાલીસ્ટ નથી માની ચીઝેડનગર ઉપર હુમલે કા, મામુનના બદલે મસુદ એવું નામ લિપીકરના પ્રમાદથી તે ગ્રંથામાં લખાયેલ છે.
૮૫૦ માં
ઉપરની ઘટના પછી વીશ વર્ષ સુધી મુસલમાને ભારતવર્ષમાં આવ્યાજ નહિં. તે સમય પછીથી તેઓના પ્રચંડ પ્રતાપ ક્રમે ક્રમે હીન તેજવાળા થયે, ભારતવર્ષમાં જે જે પ્રદેશે તેએ હસ્તગત કરી શકયા હતા, તેમાંથી સિપ્રદેશ સિવાય સઘળા પ્રદેશે, તેઓના હાથમાંથી ચાલ્યા ગયા છે. ઈ. સ. હારૂન-ઉલ-રસીદને પૈ:ત્ર મેતાએકલ બગદાદના સીંહાસને બેઠા. મેતાએકલના પરલેાકવાસ ઉપર તેના પિતૃપુરૂષનુ પ્રાચીન રાજ્ય, ક્ષય પામેવા છઠ્ઠું વૃક્ષની માક કપવા લાગ્યું, છેવટે તેનુ અભ્યંતરીન ખન્ન નિ:શેષ થઈ ગયું. જેથી કરી તે રાજ્ય એવી શેચનીય દશામાં આવી પડયું જે તેનું વર્ણન ચાંભળવાથી હૃદય વિદ્યીણું થાય તેમ છે. જે બગદાદના ખલીફાએ યુરોપખડને અને એશિયાખંડ ને કંપાવ્યા હતા, તેના રાજ્ય, ખીજા પશુ પણ દ્રની જેમ જાહેર સ્થળે વેચાવા લાગ્યાં.
અપરાકત
ખુલમાજ
ઉમ્મર તી. હી. ૯૯-૧૦૨ ઈ. સ. ૭૧૮-૭૨૧
મામ હી. ૧૦૪-૧૨૫ ઈ. સ, ૭૨૩-૭૪૨ અલમાનપુર. હી. ૧૩૬-૧૫૮, ૪. ૭૫૪-૭૭૧. હાફનારસી, હી. ૧૭૦-૧૯૭ ઇ. સ. ૭૮-૮૦૯
ખામાન સ, ૮૬૮-૮૯૨ ઈ. સ. ૮૧૨-૮૩૬ આલેખામુન. હી, ૧૯૮-૨૧૮ ઇ. સ. ૮૧૭-૮૩૩
•
માઢ
સિંહુલજી
૯૧.
નરવાહન.
૯૭
શાલભાહન.
શક્તિકુમાર, સ. ૧૦૨૪, ૪. સ. ૯૬૮. શ્યાžગીન
અબપ્રસાદ
નલવમે . યજ્ઞાવર્મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગીઝની રાજાઓ. હી. ૩૫૦ ઇ. સ. ૮૧૭.
સબક્તગીત. હી. ૭૬૭ ઈ. સ. ૭૭,
મહમદ. હી. ૩૮૭=૪૧૮ ૪. સ, ૯૯૭૨૦૨૭,
www.umaragyanbhandar.com