Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 791
________________ ટોડ રાજસ્થાન. સંકલ્પ કર્યો. થોડા સમયમાં પાંચ હઝાર ધનુર્ધર વીર બાળક ઉમેદસિંહની મદદમાં ઈશ્વરીસિંહના વિરૂધ્ધ ઉતયાં. વચનામના સ્થળે ઉમેદસિંહે અંબરસેના ઉપર હમલે કર્યો. ત્યાં તેણે તે સેનાને પરાસ્ત કરી. છેવટે બીલકુલ નિર્દયભાવે તેણે તેનો સંહાર કર્યો. અનેક કુશાવહ રજપુતે તે વીર બાળકથી હણાયા. બીજ સઘળા વાવટા વગેરે સામગ્રી મુકી યુદ્ધસ્થળથી પલાયન કરી ગયા. તેઓની સઘળી યુદ્ધ સામગ્રી વીર બાળક ઉમેદસિંહના હાથમાં પડી. એ પરાજ્યની વાત સાંભળી અંબરરાજ ઈશ્વરિસિંહે નારાયણદાસ નામના ક્ષત્રીય વીર સરદાર નીચે અઢાર હઝાર રજપુત સૈનીકને મોકલ્યા. પણ તેને કોઈ ઉદ્યમ સફળ થયે નહિ. વીરબાળક ઉમેદસિંહનું વીરચરિત સાંભળી ચારે તરફથી હાર રજપુતે તેના વાવટા નીચે એકઠા થવા લાગ્યા. તેણે પ્રતિજ્ઞા કરી જે પ્રાણ આપીને પણ પિતૃરાજ્યને ઉદ્ધાર કરે. તે પ્રતિજ્ઞા આજ પાળવાની હતી. બન્ને પક્ષનું સેનાદળ દવલાના નામના સ્થળે એકઠું થયું. યુદ્ધમાં પ્રવેશ કર્યો અગાઉ ઉમેદસિંહ શીતુન નગરની આશાપૂણ ભગવતીના મંદિરમાં પૂજા માટે પેઠે. તે શાણાગે ભગવતીના ચરણમાં પડે. તે સમયે બુંદીના મહેલો મરણમાં આવ્યા. બુંદીની પ્રાપ્તિ માટે તે મોટી ચિંતા કરવા લાગે. આશાપૂણ ભગવતી પાસે તેણે પ્રતિજ્ઞા કરી જે યુદ્ધથળે ય મેળવે નહિત યુદ્ધસ્થળે પ્રાણ હારવા. રણસ્થળને કંપિત કરી હારકુળના રણવાદ્ય વાગી ઉઠયા ચારે તરફથી હાર રજપુત ઉમેદસિંહના પીળા વાવટા નીચે એકઠા થયા. ઉમેદસિંહે પીળો વાવટે ન નમાવે એવી પ્રતિજ્ઞા લીધી. તેના સાહસવાળા સરદાર સામતે તેની પાસે આવી ઉભા. તે સઘળા ઉત્સાહિત સરદાર સિનીને લઈ હારવીર ઉમેદસિંહ, શત્રુ સામે થયે. તેણે જોયું જે શત્રુસેના મોટી તેપો સાથે સામે પડવા ઉભી છે. કાળસ્વરૂપ તેપની શ્રેણી જોઈ વીરબાળક ઉમેદ જરા પણ થડકે નહિ. તે બમણું ઉત્સાહ સાથે શત્રુ ઉપર પડયે. ભાલાના અગ્રભાગના વેધથી અને ખડગના મહારથી જર્જરિત થઈ શત્રસેના બે ભાગમાં જુદી પડી. તે ભાગે વિજયી ઉમેદસિંહની સેનાને માગ આયે. પહેલા યુદ્ધમાંઉમેદસિંહનેમામે લંકપૃથ્વીસિંહ અને મુરજદસિંહ મરણ પામ્યા. મુરજાદસિંહે ચક ફેંકી અંબરસેનાપતિ નારાયણ દાસનું મસ્તક છેદી દીધું હતું એટલામાં દુશ્મનની ગોળીથી તે રણસ્થળે મૃત્યુ પામ્યું. તે પણ ઉમેદસિંહ નિરૂત્સાહ થયે નહિ. પિતાની તલવાર ઊંચી કરીને શત્રુની સેના ઉપર જવા અગ્રસર થયે. જ્યપુરના ઘણું સની કે તેના ખડગના પ્રહારે રણથળે પડયા. પણ તેથી કાંઈ સુધર્યું નહિ, સર્વસંહારી તે પાણી પાસે સેંકડે હારવી મરણ પામ્યા, છેવટે શરણને સરદાર પ્રાગસિંહ રણસ્થળે પડશે. તેથી પણ વીરબાળક ઉમેદસિંહ જરાપણ ભયભિત થયે નહિ. વીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914