Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 902
________________ મેટા રાજકુમાર કૈલભનું નિર્વાસન, ८०७ મૂળરાજના ( તૃતીય ) દેવરાજ નામના જે પુત્ર પેદા થયા હતા તે દેવરાજ મુંદરાધિપ રાણા ૩પરાયની પુત્રીને પરણ્યા તે રાજકુમારીના પેટે દેવરાજથી કેહુડ નામના પુત્ર પેદા થયેા સુલતાને જે સમયે યશલમીર ઉપર હુમલે કયે તે સમય પહેલાં કેહુડ તેની મા સાથે મામાના રાજ્યમાં ગયા હતા. ખાર વર્ષની ઉમરે કેહુડ પેાતાના માના મહના ગોવાળીચાએ સાથે જંગલમાં ઢોરો ચારવા ગયા તે સમયે તે કામથી થાકી એક રાફડા ઉપર માથુ મુકી કેહુડ સુઇ ગયા, રાફડામાંથી મોટા ભુજંગે નીકળી તેના માથા ઉપર ઊંચા થઇ માર્ટી ફેણ ફેલાવી, તે સમયે એક ચારણ તે રસ્તા ઉપર થઈ જાતા હતા સ`ને એવી અ વસ્થામાં જોઇ ચારણે રાણા પાસે જઇ તે વૃત્તાંત કહ્યો. રાણા સત્વર તેસ્થા ને પોતાના ઐહિત્રનું પરમ સાભાગ્ય કળી તે પુષ્કળ આનંદ ભોગવવા લાગ્યા વિમળાદેવીના પેટે ગરસિંહનુ સંતાન હોવાથી તે દત્તક પુત્ર લેવાને ઉત્સુક થયે, ભટી કુળના સઘળા રાજકુમાર તેના રૂબરૂ એકઠા થયા પણ કોઇ રાજકુમાર કેહુડના તુલ્ય થયા નહિ, તેણે દત્તક પુત્ર લેવામાં કેહુડને પસંદ કર્યા, તેથી બીજા રાજકુમારા દ્વેષવાળા થઇ ષડયંત્ર કરવા લાગ્યાં, તે સમયે કેહુડ દરરોજ એક સરોવર જોવા જાતા હતા, રજપુત કુમારાએ, તે સરોવર ઉપર જઇ તેના ઉપર હુમલે કર્યા, અને કેહુડને માા, વિમળાદેવીએ કેહુડને રાજય ઉપર અભિષિક્ત કર્યો, વિમળાદેવીએ હામીરના બે પુત્રને પાતાના પુત્રરૂપે ઠરાવવા જેનાં નામ જૈત અને પૂનકર્ણ. આ વિવાહનું નાળિયેર આરાવલી પર્વતના તેને ત્યાં મળી t ચિતાડેશ્વર રાણા કુંભ તરફથી રાજકુમાર જૈત પાસે આવ્યું. ત્યાર પછી ટ્ટિ રાજકુમાર મેવાડ તરફ ગયો. તે ખાર કાશ દૂર ગયા. શાલવાનીનો પ્રસિદ્ધ શકલાવીર મીરાજ ગયેા. તે મધુ સમાગમના પછી તરતજ જૈત વિવાહ યાત્રામાં નીકળવા ઉદ્યોગ કરવા લાગ્યા. એટલામાં જમણી ખાજુએ એક વન્ય કપાત વારંવાર ચિત્કાર કરવા લાગ્યા, શકલાવીરના સાળે તેઓની સાથે હતા તે શાકુન વિદ્યામાંવિશેષ પારદર્શી હતા. તે વન્યકપાતના અવાજ સભળી ખેલ્યા, આ એક ભયાનક ખરામ ચિન્હ, આજ નિસરવું યુક્ત નથી ’શ્વેત તે દિવસે ત્યાં રહ્યો. ખીજા દિવસે જવા માટે તે સઘળા પોતપોતાના ઘેાડે ચડવા, એટલામાં એક વાઘણુ ચિત્કાર કરવા લાગી. ત્યારે તે શકન જાગુનારે ગણના કરી કહ્યું. “ માટાઘરના અંદરની વાત બહાર પાડવા જેવી હાય નિહ. તમારે મેડમાં જવું થશે નહેિ. આ ક્ષણે એક આશામીને કમલમીરમાં જઇ તપાસ કરી આવવાનું કહેા. તેથી ગુઢ વૃત્તાંત માલુમ પડી આવશે ” તેના કહેવા મમાણે એક અળિષ્ટ રજપુતને મેવાડમાં મેકલ્યા. તેણે ત્યાંથી પાછા આવી કહ્યું “ મેં ઘણું સારૂં જોયું નહિ. રાણાનાં મનમાં એક ભયાનક દુરભિ સઋષિ છે” ત ત્યાર પછી મેવાડ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914