Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah
Catalog link: https://jainqq.org/explore/035290/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન ગ્રંથમાળા .iclobllo ‘loŞII313 2? ?Y/2K2-7080 : lp@ 522068 टॉड प्रणित. ટોડ રાજસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સંપાદક. પુરૂષોત્તમ ગીગાભાઈ શાહ. ભાવન www.umaagvanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ S TD=== = માનસ નિ જિનાજ ના જિક પોતાનાથી कर्नल जेम्स टॉड प्रणित. જ વાર અટકી રાજસ્થાન. Railwallarld Hી કરીને વૉલ્યુમ પહેલું. - જાપાનમાં કોઈ અltilingual and etal અનુવાદક. સાક્ષર સવાઈલાલ છેટમલાલ હરા. શબ્દચિંતામણી કષના કત્ત–ભાવનગર. E + પ્રકાશક. NIMort timaani પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહ, માલેક–ધી વિદ્યાવિજય પ્રિન્ટિગ પ્રેસ भावनगर. maramana જા સંવત્ ૧૯૬૭ સને ૧૯૧૧ - કિંમત રૂા. ૫) : ૫ Yર - / ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ) ભાવનગર ધી “વિદ્યાવિજય” પ્રિન્ટિંગ પ્રેસમાં શાહપુરૂષોતમ ગીગાભાઈએ પોતાને માટે છાપ્યું. ફરીથી છપાવવાને કેપીરાઈટને હક્ક પ્રસિદ્ધકર્તાએ પિતાને સ્વાધિન રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ANNALS AND ANTIQUITIES OF RAJASTHAN. OR THE CENTRAL AND WESTERN RAJPUTSTATES OF INDIA. BY Lientenant Colouel James Tod. Late Political Agent to the Western Rajput States. TRANSLATED By Savallal Chhotalal Vora The author of the "Shabda Chintamani Kosh " Samvat 1967 PUBLISHED By Purushottamdas Gigabhai Shah. Propriter of " Vidya Vijaya" Printing Press Bhavnagar. VOLLUME 1 Price Rs 5-0-0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat AD. 1911 www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ All rights reserved, Printed at the "C Vidya Vijaya" Printing Press Bhavnagar. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરના નેક નામદાર માહારાજાધિરાજ સર ભાવસિંહજી બહાદુર, કે. સી. એસ. આઈ. The Bombay Art Printing Works, Fort. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ 26vvvvwvvvvvvvwvyo - મળ પત્ર છે : અખંડ પ્રઢપના ગેબ્રાહ્મણ પ્રતિપાળ નેકનામદાર ગેહલકુળભૂષણ મહારાજાધિરાજ શ્રી ભાવસિંહુજી બહાર કે. સી. એસ. આઈ. સંસ્થાન ભાવનગરના નામદાર મહારાજા સાહેબની પવિત્ર સેવામાં, કાઠિયાવાડના શ્રેષ્ઠ રાજાઓની પંક્તિમાં આપ નામદારનું શ્રેષ્ઠ ધિકૃત આસન વિરાજિત થએલું છે. રાજ્યાધિકારની પ્રાપ્તિ પશ્ચાત આપ નામદારની કળા કૌશલ્યતા, કાર્યદક્ષતા અને ન્યાયનિપૂણતાનું પવિત્ર દિગ્દર્શન પ્રકાશિત થઈ રહેલું છે. વર્તમાન કાળને યોગ્ય વિવિધ પ્રકારની વિદ્યાકળની અભિવૃદ્ધિ અથે ઉત્સાહી યુવકને વિદેશ ગમન કરાવી તન, મન અને ધનથી મહાન આશ્રય આપવામાં સર્વદા ઉત્સાહવાળા રહે છે, બહુ પ્રકારની વિદ્યાકળાના શાસ્ત્રીય તથા એતિહાસિક ગ્રન્થોના ઉદ્ધારણ એ સિદ્ધિ માટે અસાધારણ આશ્રય આપવામાં આપશ્રી સર્વ મનુષ્ય માત્ર વિદ્વાનોને ઉત્તેજન આપવામાં, આશ્રિતને ઉદ્ધારવામાં . મારથી થઈ શકશે. રાપવામાં, આપ નામદાર સર્વદા શ્રમય રહે તે માય છે ને કે દરેહણ કરાવી સર્વના સુખમાં આપનામદા પવિત્ર પ . થાઓ છે. ગુર્જરગિરાની સંસ્કૃદ્ધિમાં પૂર્ણ પુષ્ટિદાતા છે. ત્રીએ : અંત અને અન્ય અનેક પ્રકારના વિવિધ સગુણેના ભંડાર નહીં પએવા, એટલું જ નહિ પણ જેનામાં અન્ય olnomnomnomnomeno Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Q6vvvvvvvvvvvvvive માનુષિ શરીરેથી અધિકપણે ઈશ્વરના અંશે રહેલા છે, એવા ભાવનગર નરેશને આ “શ્રી રાજપુતસ્થાનના ભૂતકાળના ઈતિહાસથી ગ્રથિત થએલે ગ્રન્થ કે જે કર્નલ જેઈમ્સ ટોડ સાહેબની સ્વભાષામાં રચાએલી પ્રવૃત્તિનું ગુર્જરગિરામાં પ્રતિસ્થાપન્ન કરેલું પ્રતિબિમ્બ છે. એ રાજસ્થાન નામને અપૂર્વ ગ્રન્થ આપ નામદારની ખાસ અનુસાથી સમર્પણ કરી કૃતકૃત્ય થાઉં છું. લી. હું છું, આપ નામદારની વફાદાર પ્રજામાં એક - નમ્ર સેવક પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શા. * **, * ,* 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ प्रयोजनिय प्रारम्भक उद्गार. પ્રિય વાચક વર્ગ ? આ સ્થાને આપ સ આ બાન્ધવ ગણને જણાવવાનું હું આવશ્યક માનું છું કે આ પુસ્તક આપના કરકમલમાં મૂકતાં પ્રથમ તે પ્રસિદ્ધ કરવાનું અસહ્ય સાહસ ઉઠાવવા શરૂમાં કાણે પ્રેરણા કરી ? તથા આ ગ્રન્થ એટલા મ્હોટા વિસ્તારવાળા અને ગહન ઐતિહાસિક વૃત્તાંતથીભૂષિત થયેલો છે કે તે જન સમાજની સેવામાં અર્પણ કરવાનું સાહસ હું મ્હારા સામર્થ્ય તરફ્ દ્રષ્ટિ કરતાં તે ઉઠાવી શકું નહીં આવે! નિશ્ચય હોવા છતાં મને અત્યંત આશ્ચર્ય થાય છે કે તેજ ગ્રન્થ આજે સુવણ સૂના પ્રાતઃકાળે પ્રત્યક્ષ અને ગુર્જર ગિરાન્વિત પુનર્જન્મરૂપ દનકરાવવા સામર્થ્યવાળા થયા છું. તેના યેાગ્ય વિવેચનના એ શબ્દો આપ સમક્ષ મૂકવાહું આજ્ઞા માગી લઇશ તા તે યાગ્ય:ગણાશે નહીં, કારણ કે એક મહાન કાર્યના આરમ્ભ કરતાં પુર્વે અને મધ્યમાન્ત તેમાં કેવા પ્રકારનાં અને કેટલાં વિઘ્ના પ્રતિબન્ધક થાય છે, અને તેમનુષ્ય માત્ર ને કેવા ધૈય અને હિ'મતથી તરી શકવા પડે છે, તેનું સ્હેજ દિગદર્શન આ ઉદ્ગારથી થઈ શકશે. વિક્રમ સંવત ૧૯૫૯ ની સાલ કે જેના ગર્ભકાળે મ્હારા તરથી ‘“સત્ય” નામનું માસિક પત્ર જનમડળના પવિત્ર પત્રમાં રમણ કરતું હતું, તે માસિકના તંત્ર પદ્ધારી શ્રીયુત માધવજી પ્રાગજી અગ્નિહેાત્રીએ આ પુસ્તકને ખતાવ્યું અને તે પ્રસિદ્ધ કરવા સ્વેચ્છાસહ ભલામણ કરી એટલુંજ નહીં પણ અવશ્યમેવ હું તેવી પ્રવૃત્તિ કરી શકીશ કે કેમ? એ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ શંકાના સમાધાનમાં પ્રવેશ કર્યા વિના મારા પાસેથી આગ્રહસહવચન લેવામાં આવ્યું, અર્થાત મ્હારા સામર્થ્યના ન્યૂનત્વ છતાં આ મહાન ગ્રન્થ પ્રસિદ્ધ કરવા માટે જે હું શક્તિવાન થયો હોઉં તે તે ઉપકાર મહારા મિત્ર વર્ગને જ છે અને પુર્વોત અપેલા વચનાનુસાર મેં કરેલ પ્રવૃતિમાં કેટલે અંશે ફળિભૂત થયો છું તેનું તોલન કરવાનું કામ જન સમાજને સોંપવાનું હું ઉત્તમ સમજું છું, આ ગ્રન્થનું મુદ્રણ કાર્ય શરૂ થતાં પુર્વે મહારા પરમ મિત્ર વર્માન્તર્ગત શ્રીયુત માધવ છભાઇનું અનાયાસે મૃત્યુ થયું, તેની સાથે આ પ્રેસનું કેટલુંક વ્યવસ્થાપકના અધિકારનું કામકાજ કરનાર શેઠ ભાઈચંદભાઈ મોદરદાસનું પણ સ્વર્ગ ગમન થયું. આ પ્રમાણે ઉભય સહાયકોના આ લોકના પરિત્યાગથી અંતઃકરણમાં કલેશના પ્રવેશ વડે કરીને દિર્ઘકાળ પર્યન્ત મન અતિ વ્યગ્ર રહ્યું અને તેને પરિણામે આ ગ્રન્થનું મુદ્રણ કાર્ય ગાઢ નિંદ્રાને અધિન થયું હતું. એટલું જ નહીં પણ વિશેષમાં વળી આ ગ્રન્થની ગુર્જર રચના અને તેની ભાષા શૈલી કાંઈક વધારે કિલટ હોઇને સામાન્ય વાચક વર્ગને તે ફળદાયક નિવડે કે કેમ? રૂચિકર થશે કે કેમ? અને આનંદદાયક થશે કે કેમ ? એ પ્રશ્નગણના ઉથાને ચિત્તને વધારે ચંચળ બનાવ્યું, અને ગ્રહણ કરેલું વચન પૂર્ણ કરવા માટે હેજ વિક્ષેપે પ્રવેશ કર્યો. પરનું સમયજતે મહારા સમ્બન્ધમાં આવનારા મહારા મિત્રવર્ગ અને હિતચિંતકો તથા તદુપરાંત તૈયાર પડેલે આ ગ્રન્થ જે જે લોકોના જાણવામાં આવ્યો હતો, તેઓના અત્યંત આગ્રહ અને પ્રોત્સાહક શબ્દ પ્રહાર વડે કરીને પુનઃ મન જાગૃત થયું, અને છાપવાનું શરૂ કર્યું, અમુક ફોર્મો છપાવ્યા અને તે છપાયેલા ફોર્મો વિજન મંડળના અવલોકનાથે મોકલતાં કેટલાએક તરફથી ભાષા સંબંધી આરોપ આવી તેમાં સરળતાની અગત્યતા જણાવવામાં આવી અને કેટલાકો તરફથી એવો સ્ફટ અભિપ્રાય આવ્યો કે આ ગ્રન્થ તેવી ભાષામાં લખાયેલો છે કે તેનું અવલોકન વિદ્વાન બુદ્ધિવાન વર્ગજ કરી શકશે પરંતુ સામાન્ય જ્ઞાન શકિત સમ્પન્ન મનુષ્યને તે રૂચિકર થશે નહીં આવાં સત્ય સૂચક પરતુ નિરૂત્સાહિક પ્રતિઉત્તરોને માન આપવા તથા સમસ્ત જન મંડળ સ્નેહ પૂર્વક તેને અભ્યાસ કરી શકે એવી ચિંતા રાખી આ ગ્રીના ગુર્જરીનુવાદકને તેની સરલ સુધારણ અર્થે વિજ્ઞાપના કરવામાં આવી, કિન્તુ એ વિજ્ઞાપનાના અવિકાર પૂર્વક ઉત્તરમાં તેવા શબ્દોનું પ્રદાન થયું કે " આ પ્રન્થ ખેડુત વર્ગના લોકો માટે નથી પણ વિદ્વાનેના હાથમાં મૂકવાની છે, તેથી તથા ગ્રન્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાંભિતર જોતાં તે કાંઇક રહસ્યમય ભાષાવાળા હાવાજ જોઇએ, એટલુંજ નહીં પણ ‘૬. હ્રીઁચમન કરવું ” તેને બદલે “ પાણી ફાકવું ” એવું વૈચિત્ર્ય ગુજરાતી આપણાથી લખાશે નહીં. ” આ પ્રમાણે નિસ્સાંકેતિક ઉત્તરે મ્હારૂં મન” નિરૂત્સાહવાળું બન્યું અને મુદ્રણકાર્ય પણ અપૂર્ણ રહ્યું. در ઉપરનાં કારણેાથી વિચાર બહુ ઓછે થવા લાગ્યો પરંતુ આટલે સુધી ચાલી અને હવે અટકવું તે વાસ્તવિક નહીં ગણી હવે તે। જેમ બને તેમ અશ્ય પ્રસિદ્ધ કરવા, એવા નિશ્ચયેાથી મ્હારા સન્મિત્ર વર્ગ તરની લાગણી અને માગણી તેવીજ સત્તેજ રહી. ગમે તેવા સંકટને પણ ઇષ્ટ સમજી અનેક પ્રકારના વ્યાવહારિક વ્યવસાયાને નહીં ગણકારી, વિદ્યા વિજય પ્રેસ હંમેશના ચાલુ કાની વ્યવસ્થાને આધિન છતાં આ ગ્રન્થ પ્રસિદ્ધ કરવાને દ્રઢતર સંકલ્પ કર્યો અને તે ( સંકલ્પ જન્ય ) ળરૂપે આ ગ્રન્થ જન સમાજની દૃષ્ટિ સન્મુખ મૂકવાના સમય પ્રાપ્ત થયેા છે. પરમાપકારી અને પરમ માયાળુ મહારાજાધિરાજ ભાવસંહજી બહાદુર કે. સી. એસ. આઇને આ ગ્રન્થ અર્પણ કરવાની વિજ્ઞપ્તિ કરવામાં આવી જેને સ્વિકાર તેએ નામદાર સાહેબે બહુ આદર પૂર્વક કરતાં તેણે મ્હારા આ કાર્યમાં અત્યંત સહાધ્ય કરી અને ત્યારપછી તે આનંદમાં આ કાર્ય એકદમ શરૂ કર્યું. કામ તેા શરૂ કર્યું પર ંતુ મુક્ સુધારવાનું કામ કોને સોંપવું તે માટે બહુ ચિ ંતા ગ્રસ્ત થયા, સાધારણ રીતે સમજાય એવી વાત છે કે પુર્ સુધારવાં તે કાંઇ સહજ કાર્ય નથી પરંતુ જરા કણ છે જેમણે તે કાર્ય કરેલું નથી તે તેનાથી તદન અજ્ઞાત છે, તેથી થઇ શકે નહીં અને તેમાં પણ વિષ્ણુધ. મનુષ્ય ... ', શિવાય તાર વર્ગથી તે બની નહીં શકે તેવું હોવાથી એ કાર્ય કાને સાંપવું ?તેનું નિર્ણાયકારક સમાધાન રિચ શકાયું નહીં તેથી આખરે તે કામના મેજો મ્હારાજ શી ઉપર આવી પડયા, જો કે આ ખુશીટની સુધારણા માટે આ ગ્રન્થના અનુવાદક જાતે સહાયક હતાં. પરંતુ તે વિષયમાં તે ઘણાજ અજ્ઞાત હેાવાથી તેને શ્રમ સતાષકારક ઉપયાગી થતા નહાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ s આજે લગભગ આઠ વર્ષથી તૈયાર પડેલા ગ્રન્થને હવે પછી પણ દી કાળ પત અપ્રસિદ્ધ સ્થીતિમાં રાખી અનુવાદકના શ્રમને અળ કરવેા અને ગુજરાતી જાણનારી પ્રજાને તેને અલભ્ય લાભ આપવાથી વિમુખ રાખવી એ યોગ્ય નહીં જણાતાં જેમ બને તેમ ત્વરાથી આ ગ્રન્થ છપાવવાનું કામ લેવામાં આવ્યું, અને યથા પ્રાપ્ત શાબ્દિક સંકલના સ'કલિત કરી મુદ્રાકિ ત કરવામાં આવ્યું છે. એટલે કદાચ તેમાં કોઇ સ્થળે કાંઇ ન્યૂનાધિકતા આદિ કોઈ પ્રકારના દોષનું દર્શન થાય તે તેને દરગુજર કરવા હું ખાસ વિન'તી કરવા રજા લઉં છું. ઉપસંહારમાં એ શબ્દો કહેવા રજા લઉં છું કે માંગરોળ નિવાસી મ્હારા પરમ સ્નેહી મિત્ર રા. રા. દયાશ કર રૂદ્રજી વ્યાવહારિકને આ ગ્રન્થની પીઠિકા લખવાનું જે કા સોંપવામાં આવ્યું હતું તે તેમણે ઉપકાર સહ સ્વિકારી આ કામાં બહુ પ્રકારની મદદ કરેલી છે, તેથી તેઓના તેમજ આ ગ્રન્થની અ ંતે કઠણ શબ્દને કોષ આપવામાં આવ્યા છે. તે તૈયાર કરવાનું કામ સહૃદય સ્નેહિ શ્રીયુત મણિલાલ ઘેલાભાઇ સંધવી એ હાથ ધરી ઉત્સાહ પૂર્વક સમ્પૂર્ણ કર્યું છે તેમને માટે આ સ્થળે અંતઃકરણ પૂર્વક આભાર માનવાનું વિસ્મરણ થતું નથી. આ પુસ્તક માટે અગાઉથી ગ્રાહક થઈ આશ્રય આપનારા સદ્ગૃહસ્થાનાં અમર અભિધાના આ ગ્રન્થના ખીજા વાલ્યમનાં અંતે આપવામાં આવ્યા છે. લી પ્રસિદ્ધ કોઁ. પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ E पीठिका. લો બેકન તેના એક અમર નિબંધ સુત્રના સંક્ષિપણાથી જણાવે છે કે, “વાંચનથી માણસમાં પરિપૂર્ણતા આવે છે.લેખનથી તેનામાં બારીકી આવે છે. અને વાતચીતથી તે સમય સુચકતા સમ્પાદન કરે છે ” વળી તે કહે છે કે “કેટલાએક પુસ્તકોને ચાવી ચાવીને કુચે કરે અને તેને મગજની હાજરીમાં પચાવવાં અને કેટલાંએક ચાવ્યા વિના પણ ગટ્ટ દઈનેગળે ઉતારી દેવાં. વેદાન્તનાં ગબિર વચમાં બોલીએ તે શિષ્ટ ગ્રન્થોનું અવલોકન કરવામાં “અધ્યયન-મનન-અને નિદિધ્યાસન" ને કઠણું પણ ફળદાયક પરિપાઠ કરવી અવસ્થા છે. પ્રાતઃકાળના પ્રથમ પ્રહરના શિતલ અને સુગન્ધ સહરાન સમયમાં નિદ્રામાંથી જાગૃત થએલા અવ્યભિચારી મગજને પ્રમાણ પુસ્તકના બોધથી ભરપુર કરવું ઉચિત છે. જેમ પ્રત્યેક ગ્રન્થના પ્રારંભમાં મંગળાચરણને શિષ્ટાચાર તે તે પુસ્તકના દર્શન નથી જોવામાં આવે છે. પછી તે તે મંગળાચરણ વેહેચાયેલા ત્રણ પ્રકારમાંથી વસ્તુનિદે. શાત્મક, વા નમસ્કારાત્મક, કિંવા આશિવાદાત્મક છે, તે તે તે પુસ્તકના અંતરમાં સમાએલી વસ્તુ ગતિ અન્વય રચાએલાં લેવામાં આવે છે, અને મંગલારન્મનું એજ પ્રયોજન જોવાય છે કે આ ગ્રન્થ પ્રત્યેક વાચકોને બોધદાયક છે, એટલું જ નહી પણ કતો તેને નિર્વિન પરિપૂર્ણ કરવાનું સામર્થ્યવાળે બને. આ અનિવાર્ય નિયમને આધીન થઈ તેથી અન્ય રીતે બીજા સામાન્ય ગ્રન્થમાં પ્રસ્તાવના–ભૂમિકા-કે પીઠિકા લખવાનો આરંભ હાલ તે સર્વ સામાન્ય સ્થળે અવલકવામાં આવે છે. મંગલાચરણના જેમ વિવિધ ભાગો જાએલા જોવાય છે. તેવી રીતે પ્રસ્તાવના આદિમાં નિરિક્ષણ થતું નથી; પ્રસ્તાવનામાં માત્ર એક જ વાર સ્થિતિ છે અને તે વસ્તુ નિશામક જેવી જ જોવામાં આવે છે, કારણ કે પુસ્તક ગત આશયનું જેમાં સંક્ષિપ્ત વર્ણન હોય તે પ્રસ્તાવના, અથવા જેને ભૂમિકા કે પીઠિકાના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રસંગને આરંભ કરતાં આનંદ એટલા માટે ઉદ્દભવે છે કે, ભિન્ન ભિન્ન - પ્રકૃતિ ચિનાં મનુષ્યમાં જ્ઞાન એ સામાન્ય વસ્તુ સર્વમાં ન્યુનાધિકાંશે પ્રાપ્તવ્ય છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ — * E * * - * - * * * * * * * * * - - પીઠિક. છે જ પરંતુ વ્યવહારમાં તે તે મનુષ્યની કાર્યવ્યવસ્થા અને વર્તણુક આદિથી એકમેક પ્રતિથી વિરૂદ્ધ દર્શન થવામાં મુળ હેતુ જ્ઞાનનું ઓછાવત્તાપણું નહિ પરંતુ તેને સંસ્કૃત કરવામાં ન્યુનાધિક પ્રવૃત્તિ એજ મુખ્ય હેતુ અનુભવવામાં આવે છે. મનને વેગ અગમ્ય બુદ્ધિની ગતિનું તિત્રત્વ અને મસ્તિષ્કની ચમત્કૃતિ, એ સર્વ સામગ્રી પ્રતિ ભિન્ન મનુષ્યોમાં પ્રતિ ભિન્ન દર્શન થાય છે તેનું પણ બહુધા એજ પ્રયોજન જણાય છે ખરું, પરંતુ એ સર્વ જ્ઞાન રૂ૫ સૂર્યનાં પ્રતિ ભિન્ન કિણે છે. મુખ્ય જે જ્ઞાન વસ્તુ છે તે સર્વદા નિદજ છે તેને ન્યૂનાધિકાંશની સ્થિતિમાં રાખવું એ મનુષ્યની પ્રવૃત્તિ ઉપર બહુધા વધારે આધાર રાખે છે. જ્ઞાનના બે પ્રકાર પૂર્વથી ગણવામાં આવ્યા છે. એટલે કે જે જ્ઞાન વેદાન્ત પિતાના સૂત્રોમાં વણે છે તે અન્ય, અને જે જ્ઞાનને વ્યવહારમાં વ્યાવહારાય છે, તે તેથી અન્ય જ છે. આ દિવિધ જ્ઞાનમાં વ્યાવહારિક જ્ઞાન એ જેમ વ્યવહારમાં અધિક | ઉપયોગી છે તેમ સત્ય જ્ઞાન એ પરમતત્વના દર્શનમાં ઉપયુક્ત છે. આ સ્થાન જે જ્ઞાન સપાદિત કરવાને આગ્રહે છે તે વ્યાવહારિકજ્ઞાન છે. આ ઉભયપ્રકારના જ્ઞાનને અધિક પુછબનાવવામાં મનુષ્ય માત્રને પ્રવૃત્તિ નિરંતર સેવવી પડે છે, તેમજ આ સાથે આટલું પણ કહ્યા વિના ચાલશે નહીં કે સદ્ગત્તિ સેવવી; એટલે માત્ર વ્યાવહારિક વર્તણૂક જ પવિત્ર રાખવી તેટલામાં પર્યવસાન થતું નથી.પરંતુ સશાસ્ત્રનું શ્રવણુ મનન અને નિદિધ્યાસન, પ્રતિભિન્ન સાચી વસ્તુસ્થિતિના સંગ્રહરૂપ પુસ્તકોનાં વાચન અને તદગત! આશયનું સંર્ણ નિરિક્ષણ અને તે પણ શ્રદ્ધાપૂર્વક હોવાથી જ જ્ઞાન અધિક પુષ્ટ બની બુદ્ધિના પવિત્રત્વમાં વિશેષ સાધનભૂત થાય છે. એટલું જ નહિ પણ તેને અને તેનાથી જે કાર્ય બને તે હમેશાં સ્તુતિપાત્ર નીવડી શકે છે. અથાત બુદ્ધિને સંસ્કૃત કરવી. જ્ઞાનને વધારવું, એ પુસ્તકોના વાંચન શિવાય અન્ય સાધન ઘણું કરી મળી શકતું નથી. નિશાળમાં ગમે તેટલાં પુસ્તકોને ગોખી ગેખીને શાસ્ત્રમાં કહેલા “ વાળ નાપાઠ પ્રમાણે છંદગી સઘળી વ્યતિત કરવા છતાં કશું ફળ પ્રાપ્ત થતું નથી. સૃષ્ટિને અનિવાર્ય નિયમ છે કે દરેક મનુષ્ય નવિનતાનો અનુભવ લેવાને જીજ્ઞાસુ હોય છે. જ્ઞાનની વિશેષ સમૃદ્ધિ કરવા માટે ઉત્સુક રહે છે. અને જેમ બને તેમ પિતાની દરેક પ્રકારની શક્તિની અધિક વૃદ્ધ થવા માટે પ્રવૃત્તિમય રહે છે, આવી વૃત્તિ સૃષ્ટિ જન્ય સમસ્ત મનુષ્યમાં હોવા છતાં કેટલાએ તે મેળવવાની પ્રવૃત્તિથી નિવૃત્ત રહે છે. અને કેટલાકે સર્વદા અધિકાધિક કાર્યમાં પ્રેરાઇ અધિક ફળ સપાદન કરી શકી ઉચ્ચ કેટિએ પહેચાનું દર્શન કરાવે છે. જયારે અન્ય પાર્શ્વપ્રવૃત્તિ શૂન્ય અને નિવૃત્તિ પરાયણ રહી તેવા ફળથી વિમુખ રહેલાનું દર્શન થાય છે. પરંતુ જીજ્ઞાસાને ઉભયની એકજ હોય છે, સન્નિકર્થ એજ નિકળે છે કે જ્યાં સુધી જે વસ્તુ કામ કરવાની ઇચ્છા થાય અને તેનું પદાર્થના ઉપાદેય અર્થે વ્ય કર્મ કરવામાં આવે નહિ ત્યાં સુધી તે પદાર્થની પ્રાપ્તિ ક્વચિદપિ સંભવતી નથી. મનુષ્યો પાસે માનુષત્વ પ્રાપ્ત કરવાનું બહુધા એકજ સાધન છે. અને તે ભિન્નભિની આ વિદ્યાનાં પુસ્તકેનું અવલોકન: દરેક પુસ્તક જહા જાતા સ્વરૂપમાં જદિ જાદિ વિધામાં અને ---- --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પઠિકા. ૧ :: متعه * * * * * -* * -- છે જૂદા જૂદાં તત્વોથી હમેશાં સંકલિત થએલાં હોય છે, અને તેનું પાન અને એક નાનું છે ; સમ્પાદનમાં મુખ્ય હેતુ ભૂત છે. પરંતુ જ્યાં સુધી આવા રહસ્યમય પુસ્તકની વસ્તુ ગતિને ? - અવલોકનમાં મૂકવામાં આવે નહિ ત્યાં સુધી અધિક જ્ઞાનની ઈચ્છા આકાશ કુસુમવત છે. ' પંચામૃતનું દર્શન ફળ આપનારું કાંઈ નિરિક્ષણ-સ્મરણમાં આવ્યું નથી, અન્નના ભક્ષણ વિના ક્ષુધાની નિવૃત્તિ સંભવતી નથી, ઇત્યાદિ સુષ્ટિના દરેક પ્રકારના વ્યવહાર પ્રવૃત્તિને સર્વદા આધિન હોય છે. અને તેથીજ યથાયોગ્ય પદાર્થોની પ્રાપ્તિ અર્થે આ સકળ સંસાર પ્રવૃત્તિ પરાયણ રહેલો જોવામાં આવે છે, એટલે દરજે પ્રવૃત્તિનો વિજય તેટલેજ દરજજે ફળની પ્રાપ્તિ થાય છે. “ જ્ઞાન લાભ ” મુમુક્ષને મોક્ષ પ્રાપ્તિનો મૂળ હેતુ પ્રતિજ છે. અને તે !! જે યથા યોગ્ય કરશે. તે મને મળી શકશે. એવું શ્રીમદભગવદ ગીતાનું સત્ર આપણે અ ) વલોકીએ છીએ. કહેવાનું પ્રયોજન એ છે કે એક પુસ્તક દ્રષ્ટિ ગોચર થયા પછી તેને જોવા તથા તેમાં શું રહસ્ય છે, તે જાણવાની દરેક જણને ઇચ્છા થાય છે, જેમાંના કેટલાએક માત્ર છે તેને જોઈ એક બે પતાકડાં ફેરવી છોડી દે છે, જ્યારે બીજો તેનું સંપૂર્ણ નિરિક્ષણ કરે છે. આ વાર્તાને આપ વાંચકોજ ન્યાય કરશો કે ઉક્ત ઉભય પ્રકારના મનુષ્યોમાં આપ કોને પસંદ કરશે ? પુસ્તકના આધંત અવલોકન વિના તેમાં રહેલી વસ્તુસ્થિતિનું ! યથાગ્ય દર્શન થતું નથી. એના કર્તાની પરિક્ષા, તેના હદયના ઉદગાર, તેની બુદ્ધિની E પરિસિમા, તેના જ્ઞાનનું ભાન,અને આચરણનું દર્શન, એ સઘળું કર્તામાં જે જે પ્રકારનું દૈવત E હોય છે તે સઘળું આ પુસ્તકમાં લેખિનિદ્વારા પ્રતિસ્થાપન્ન થાય છે, અને વાચકને £ તેથી એવા લાભ થવાનો હમેશાં સંભવ રહે છે કે પોતા કરતાં બળવત્તર-અધિકવિજ્ઞાન કે સમ્પન્ન અને દરેક પ્રકારના ઉચ્ચ ગુણોવાળા મનુષ્યનાં પુસ્તકને વાંચનથી તેમાં રહેલા તે તે ગુણોને આકર્ષણ કરવાનું સામર્થ્ય મેલવી પિતામાં સંગ્રહિત કરવા સમર્થ થવાય છે, અર્થાત “ઠીક આ? તે કલાનું પુસ્તકના ! ઈત દીઠ એમાં કાંઈ નથી ! આવા આવા ઉદ્ગારો કાઢી તથા તેને વશ રહી જેઓ નિવૃત્તિ પરાયણ રહે છે તેઓને હું છે તે કહી શકું છું કે આવા પુરૂષો તે માત્ર મૃગસ્વરૂપે પિતાનું મનુષ્ય જીવન કાંઈ પણ છે જ્ઞાનના લાભ વિના જતુઓની માફક પુરું કરે છે, એટલેથીજ બસ નહીં પણ સૃષ્ટિની છે અનેક પ્રકારની ચમત્કૃતિ, વ્યવહારની અનેક પરાકાષ્ટાઓ-શાસ્ત્રનાં અનેક રહસ્યો–દેશ વિ : દેશના અનેક વ્યવહાર–અને પ્રત્યેક સ્થાનનાં મનુષ્યોની આર્થિક અને પારમાર્થિક સ્થિતિનું છે દર્શન એ આદિ બહુ પ્રકારની સંસારની લીલાઓનું ભાન મેળવવા હતભાગી રહે છે. કથને સર્વ પ્રકારની મત્સામગ્રી સર્વ પ્રકારનાં પુસ્તકોના અવલોકનથી મનુષ્ય માત્ર ી પિતામાં સંગ્રહિત કરી શકે છે એ નિર્વિવાદ છે. આ રહસ્યમય ગ્રન્થના અતિવ શ્રધ્ધા પૂર્વક અવલોકનથી તગત રહેલા છે આશયને સ્વબુધ્ધિ સામર્થાનુસાર દરેક મનુષ્ય પોતામાં રહેલા જ્ઞાનના પ્રભાવે તેનું યથા શક્તિ આકર્ષણ કરી તેનું સ્થાપન સ્વમસ્તિષ્કમાં આપી ગ્ય કાળે તેને અનુભવમાં - --- ----- - - - - - - * * =='_ - * - - - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ () યાાિ. મૂકવા સમર્થ થઈ શકેછે, હું ધાર`છું કે, આ સિધ્ધાન્તના પરિહાર કરવા ભાગ્યેજ કાંઠે પ્રવૃત્ત થઇ શકશે, આ ગ્રન્થોના અવલાકનથી અનુભવીને પ્રશ્ન કરાતા સમાશે કે તે પોતાના મનને જ્ઞાન શક્તિને અને બુદ્ધિને યયા સામર્થ્ય પ્રાઢ બનાવવા શક્તિવાન થઇ શકયા છે. વૈધ વિદ્યાનાં અનેક પુસ્તકોના અવલોકનથી અને તેના દ્રઢ અભ્યાસના પરિપાકથી સંખ્યાબન્ધ મનુષ્યો અન્યના વ્યાધિ નિર્મૂલ કરવા સમ થઇ શકયા છે. આ ગ્રન્થા પોતપોતાના સ્વતંત્ર સામર્થ્યને સંગ્રહે છે, કિન્તુ એથી અન્ય મા ગામી વિધ વિધ ગ્રન્થાના અવલાકન વડે મનુષ્ય શું ? ન કરી શકે એજ પ્રશ્નની વાત છે. ઐતિહાસિક ગ્રન્થાના શ્રવણ મનનથી મનુષ્ય દરેક પ્રકારની બુદ્ધિના વિકાશ ક્રમને પ્રાપ્ત થવા સમર્થ થાય છે, કારણ તેનું અવલોકન ઘણા રસાલંકારથી સંસ્કૃત અને વિભુષિત હાવાથી તેતે ગુણ રાશીનાં પ્રચ્છન્ન કિર્ણાના પ્રતાપથી પ્રકાશમય બની શકે છે. સના સામાન્યાનુભવની વાતો છે કે ઐતિહાસિક ગ્રન્થો પોતામાં સમસ્ત પ્રકારના રસાનું ચૂણ સંગ્રહી રાખે છે. અર્થાત્ આ ગ્રન્થામાં બહુધા પ્રાધાન્ય સ્થાન વિરરસ ભાગવતે ડરશે.તપિ તદન્તરમ્-કરુણા-ભય-અદ્ભુત-શાંત-શૃંગાર આદિ યથા સ્થાને, પ્રસંગ વશાત્ અન્ય રસાનું દર્શન પણ અવલોકવામાં આવે છે, દરેક રસનું સમ્પૂર્ણ વન અને તેને અનુસરત કથાનું અવલોકન જે સમયે આપણે કરીએ છીએ, તે સમયે જાણે આપણેજ તે હમણાં અનુભવતા હાઇએ તેવા પ્રકારનું ભાન આપણને થાય છે, શાન્તરસને પ્રસગ આવે ત્યારે—તેવું સ્વરૂપ અનેભયાન્વિત પ્રસંગ આવે ત્યારે તેવા અનુભવ થવા માટે કયા વાચક ના કહી શકશે. વીરરસ પ્રાધાન્ય વાર્તા વાચકને પણ તત્કાળ સામર્થ્ય વાળે બનાવી દે છે. આવા દરેક પ્રસંગાથી વિભૂષિત ઐતિહાસિક ગ્રન્થોનું મનન મનુષ્યને માનુષત્વ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન થઇ પડે એ નિ:સંશય વાર્તા સમજાય છે. જેમ એકજ નાટકમાં અનેક જાતના રસ-રંગ અને ભિન્નભિન્ન દર્શનના અનુભવ થાય છે. તેમ ઐતિહાસિક ગ્રન્થોના અવલોકનમાં પણ મનુષ્યને પંચામૃત ચૂના આશ્રાદ અનુભવવામાં આવે છે અને આવા અનેક ગ્રન્થોના અવલાકનથી એક મનુષ્ય બુદ્ધિમાન અને અનવલોકનથી મૂઢ કહેવાય છે. તેની કેાણ ના કહી શકશે? ભારતવવિસ જો આપણા કલ્યાણાર્થે પોતાના સ્વાત્મ ભાગવડે-દ્રવ્ય ભાગવડે અને અનેક પ્રકારની પરાકાષ્ટાના સહનવડે અનેક પ્રકારના ગ્રન્થાને વારસામાં આપવાનું મહાટું માન સમ્પાદન કરી ગયા છે. અવનિય ઉપકાર કરી ગયા છે, વિશેષે કહીયે તેા નિઃસીમ ભંડાર ભરી ગયા છે. તેના ચથાપચાર થઇ સાધન સામગ્રીની પ્રાપ્તિ પુર:સર જે જે ગ્રન્થા પ્રકાશમાં આવેલા છે તેનું દર્શન આપણે કરી શકયા છીએ. અને જે જે ગ્રન્થા વ્યતિત થતા કાળાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધિમાં પ્રવેશ કરતા જાય છે, તેમ તેમ અવલાકતા જઇએ છીએ અને તદ્દ॰ત્ રહેલી રસમય સામગ્રીનું પાન કરી રહ્યા છીએ. તેના મદુપકાર એટલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ - માટેજ માનવ કે તે તે ગ્રોના કાતર અભ્યાસને અત્તે આજે આર્યાવર્તમાં વર્તમાન કાળમાં નૂતન વિદ્વજનું દર્શન કરવા આપણે ભાગ્યશાળી થયા છીએ,આના પરિણામરૂપ વર્તમાન કાળના વિદ્વાને પણ યથાશક્તિ કાંઈક પૂર્વનું અને કાંઈક પિતાનું એવું રસિક ચૂર્ણ પણ ગ્રન્થના સ્વરૂપે અજવાળામાં મૂકી વાર્તમાનિક સૃષ્ટિની દષ્ટિએ મૂકે છે, આ નિશ્ચય આપણે આપણુ આર્યાવર્ત માટે જે, કિન્તુ દરેક દેશના દેશીઓ પણ તેવું મહદ્ કાર્ય કરવામાં પછાત રહ્યા હોય એવું જણાતું નથી. કારણ કે અન્ય ભાષિય ઘણું ગ્રન્થોના અનુવાદો થઈ પ્રકટિકરણને સ્વરૂપે આવ્યાનું આપણું અનુભવમાં આવ્યું છે. દરેક મનુષ્ય પોતાના દેશ માટે પોતાના ખંડ માટે, પિતાના ગામ માટે, પિતાની જ્ઞાતિ માટે, પોતાના કુટુંબ અને સ્વતઃ પિતા માટે દરેક પ્રકારની પ્રવૃતિ કરે એ તે સહજ સામાન્ય વાત છે. પરંતુ તેથી તદ્દન વિપરિત ભાગે વહન કરવાને જે મનુષ્ય પ્રસંગ લેતા હશે તેનાં હદય કેટલાં પવિત્ર-કેટલાં ન્યાયી અને કેટલી પરોપકારી વૃત્તિનાં હશે.તેના દાખલા આપણા દ્રષ્ટિ પણે કાંઈ ન્યુન ગમન કરતા નથી. પરંતુ તેઓની તે પ્રવૃત્તિને ઉદ્ધાર કરવો એ અન્ય હસ્તગત યાને પરાધિન વાર્તા છે એક માણસ એક પુસ્તક ગમે તેવડું લખે પરંતુ જ્યાં સુધી તેનો ઉપયોગ થાય નહીં, ત્યાં સુધી તેની એ પ્રવૃત્તિની અસદગતિ જ સમજવી. કહેવાની આવશ્યક્તા એટલા માટે સમજાય છે કે પાઠિકાના અવલોકનમાં જ વાચકોને અધિક પ્રવૃત્તિ આપવી એ વિશેષ કરીને અનુચિત ગણી આટલા દિગ્દર્શનની ઉત્તરે આપણે હવે હસ્તસ્થિત ગ્રન્થની પર્યાલચનામાં પ્રવૃત્ત થઈશું. મહાત્મા કર્નલ ટોડે આ ગ્રન્ય મૂલમાં સ્વભાષામાં પિતાએ ગમે ત્યારે લખ્યો હોય, તદપિ તે ઈસ્વીસન ૧૮૨૯ માં પ્રસિદ્ધ થયાનું તેમના મૃલ પુસ્તક ઉપરથી જણાય છે તેઓના અમર નામ પાછળ તે વખ્ત “ Late Political Agent to the Wastern Rajpoots States” લખાયેલા આ શબ્દોથી સમજાય છે કે મહાત્માશ્રી આ વખ્ત કિંવા આથી કાંઈ પુર્વ પણ રાજપુત સ્ટેટોનું આધિપત્ય ભોગવતા હશે ( ભોગવતા હતાજ ) અને તે કાલના ગર્ભમાં તેઓએ જે દર્શન કર્યું, જે જે અનુભવો લીધા અને તે સમયની પવે આ રજપુત રાજાઓમાં જે જે સામર્થ્ય હતું તે સર્વનું સંકીર્ણ કરી વર્તમાન કાળની પ્રજાના નેત્રો સન્મુખ કથાના સ્વરૂપે તેતે સમયના સામર્થ્યવાન રાજાઓને દર્શનમાં મૂકવાના નિશ્ચયરૂપ આ ગ્રન્થને આપણે જોઈએ છીએ, મહદાશ્ચર્યની વાત તો એટલા માટે છે કે રજપુતસ્થાનના અનેક રાજ્યોની ધૂરાધારણ કર્યા છતાં રાત્રદિવસ અનેક વિધ પ્રવૃત્તિમાં ઉક્ત છતાં આવા મહાન ગ્રન્થને ગુંથવામાં પોતાની પવિત્ર ચિત્તત્તિ કામે લગાડી અથાગ પરિશ્રમનું સેવન કર્યું છેમૂલ ગ્રન્થના સ્વરૂપનું દર્શન માત્ર મનુષ્ય માત્રને ઓહ ? એમ આશ્ચર્યચકિત કરે છે તે પછી તેમાં વર્ણવેલા રહસ્ય માટે મહાત્માશ્રીને શું અમે સહન કરવું નહીં પડ્યો હોય, તે કહી શકાતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- -- - - - - --- પાઠક i; -*.* * **---- -- આ ગ્રીને જન્મ આપવામાં પણ ઘણા વિદજજનો, શાસિઓ અને પતિને આશ્રય લેવાની આવશ્યક્તા જણાઈ હશે, એવું અનુમાન આ ગ્રન્થના અવલોકનથી આપણે ? સહજજ લઈ શકીએ છીએ. અને તે શિવાય મૂલ ગ્રન્થમાં આપેલા "Introduction"ના વાંચનથી આપણને મહાત્મા ટૌડ ખાત્રી કરાવે છે. અત્યારે આપણા હાથમાં જે ગ્રન્થ નિરિક્ષણ અર્થે આવેલો છે, તે સ્વત: મૂળ છે. ગ્રન્થનું ભાષાન્તર નથી. પરંતુ ટૅડ રાજસ્થાનને બંગાલી ભાષામાં અનુવાદ - થયાને અને ગુર્જર ગિરામાં ગુંથવાને મહાન શ્રમ સાક્ષર વેરા ૬ સવાઈલાલ છોટમલાલ માજી કસ્ટમ્સ વહીવટદાર લાવનગર શબ્દ ચિન્તા મણી-મુદ્રારાક્ષસ-ઇત્યાદિના. જેઓ કર્તા છે. તેઓએ ઉપાડેલો છે એટલે સાક્ષાત | આ ગ્રન્થ ને બંગાલી ગ્રન્થ સાથે સંબંધ વાળો માનતાં. હવે મૂળ સાથે જે કેટલીક વિભિન્નતા આવે છે તેનું કારણ પૂર્વના બેંગાલી અનુવાદકને ગણવામાં કોઈ વધારે થતું ? હોય એમ જણાતું નથી. કારણુ જ્યારે મહાત્મા ટોડનો મળ ઈંગ્લીશ ગ્રન્થ અને હાલનું આ ગુર્જર અને નુવાદન બન્ને એક વખતે દ્રષ્ટિ સન્મુખ રાખીએ છીએ ત્યારે એક બીજાનું કિંચિત વૈષ- ! ખ્ય પ્રત્યક્ષ થઈ શકે છે. છે. મહાત્મા કર્નલ ટોડના મૂલમાં ઈગ્લીશમાં જમોટાં દલદાર બે વોલ્યુમ્સ (Volumes) | પ્રસિદ્ધ થયેલાં છે જેમાંના પ્રથમના વોલ્યુમના પૂર્વાર્થ માત્રનું આ ગ્રન્ય પ્રતિબિમ્બ છે :એટલે કે મહાત્મા ટંડના પ્રથમ વોલ્યુમના બે વિભાગ કર્યા અને તેમાંથી પ્રથમ વિભાગ- - Volume 1 ના નામથી પ્રસિદ્ધ કરી તેમાં મૂળ ગ્રન્થના Chapters 21 સુધીની સંકલના સંકલિત કરી ત્યારે Chapters 22 to 30 સુધીને ઉત્તર વિભાગ વોલ્યુમ બી- 1 જામાં પરિસમાપ્ત કરવામાં આવ્યો છે. અર્થાત મહાત્મા ટૌડને મૂળ ગ્રન્થના પહેલા વોહ્યુમને આ ગ્રન્થના બે વિભાગે પૂર્ણ કરવામાં આવે છે. ઈંગ્લીશ ગ્રન્થના Chapter 18 page 881-82 ઉપર આવેલો. પત્ર જેકે, આ પુસ્તકના અધ્યાય ૧૨ પાનાં ૩૧૬થી શરૂ થપાનાં ૩૧૮ એ સપૂર્ણ થાય છે તે પત્ર રાણા રાજસિહે રંગજેબ ઉપર લખેલો છે. તે તરફ વાંચકોનું ધ્યાન ખેંચવું બહુ જરૂરનું જણાય છે કે, આ પત્રના લેખક રાણા રાજસિંહે પોતાના શૌર્ય-હિમ્મતઅને તેનું નિરંકુશ હૃદય તેની સત્યતા, તેનો પ્રચંડ જુસ્સો, ઈત્યાદી બળવિષ્ટ ધર્મોથી આ પત્રને રંગી દીધેલે જ લાગે છે, પત્ર લખતી વખતની તેની મતિનું દર્શન સહજતે કાલે જેવું હશે તેવું અત્યારે પણ આપણ સન્મુખ ખડું થઈ શકે છે. એટલેકે જેટલે દરજજે ક્ષત્રિય ધમને અનુકુળ અને ધનુપના ધારણકરનારાઓના વંશજમાં રૂધિરનું નિઃસમ બળ, પ્રકાશિત કરે છે એટલું જ નહીં ! પણ ઉપરોક્ત પત્ર ઉત્તમોત્તમ તાત્વિક બોધથી સમ્પણું થએલે છે. જેમ શકુન્તલા નાટકમાં ચાર અધ્યાયો પૈકી છે અને ચોથામાં ચાર શ્લોક અને એ છે ચાર શ્લોકમાં પણ એકજ સ્પેકને જે ઉત્તમતા કવિએ અપી છે તેવી રીતે આ પુસ્તક ગત છે - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ - -- -- - - સમસ્ત ઐતિહાસિક વૃત્તાંત રાણા રાજસિંહના પત્રથી દ્વિતીયાન્તરે આવે છે એના નિર્વિવાદ છે વાત છે. પરંતુ મૂલમાં જે ખુબી આપત્રની રહેલી છે તે ભાષાન્તરમાં સચવાઇ શકી નથી , એટલે તેટલો આનંદ ગુર્જરનુવાદના અવલોકનથી ટકી રહેશે કે કેમ ? એ જરા પ્રમ સરખું છે ખરું, શરૂમાંજ બંગાલી અનુવાદકે, શબ્દશઃ ભાવાન્તર કર્યું હોય એમ જણાતું નથી, કારણકે જે તેવી પ્રવૃત્તિ કરી હતી તે ગુર્જરગિરાથી ગુંથાએલા આ ગ્રન્ય કોઈ મહાન સ્વ: રૂપને ધારણ કરતા તે પણ એટલું તે કહ્યા વિના ચાલશે નહી કે, પુક્ત રિયા મહામા ઢડે જે ઉપકાર આર્યાવર્તની પ્રજા ઉપર કર્યો છે તેને અવલંબી તેના અનુવાદકે પણ કાંઈ વર્તમાન યુગને યોગ્ય જે પ્રવૃત્તિ ઈગ્લીશ વિધાના અનભિજ્ઞ મનુષ્ય અર્થે કરેલી છે તે ઓછી ધન્યવાદને પાત્ર નથી જ. જૈન શુભેચ્છકપત્રના અધિપતિ અને વિદ્યાવિજય પ્રીન્ટીંગ પ્રેસના માલીક પિતાનું સામર્થ્ય કમશઃ વધારી પ્રજાની સેવાનો પ્રતિક્ષણે અધિકાધિક લાભ સમ્પાદન કરી ! પોતાનું અમર અભિધાન ગુજરાત અને તેથી પણ આગળ વધી આર્યાવર્તના યથોચિત પ્રદેશમાં આવા ગ્રંથોના સમુહરણથી તે દ્વારા પિતાની વિજ્ય ધ્વજા રકાવતા રહે છે, એ ઘણું ઘણું ઈચ્છવા યોગ્ય છે. હવે પીઠિકાના ઉત્તર પ્રદેશમાં આવતાં ઉદ્ગાર એટલા માટે ઉદભવે છે કે, સમગ્ર ગ્રંથને સમુરિત કરે છે, અને તેના સ્થળ શરીરનું સ્મશરીરના રૂપમાં દર્શન કરાવવું એ આ બન્ને પ્રસંગે એક બીજાથી તદ્ન વિભિન્ન જ છે, કારણકે અનુવાદક અન્ય હોવા છતાં તેઓએ વિષયને ગમે તેટલો વિસ્તૃત ચચેલ હોય, તદપિ તેને સુમરૂપમાં લાવવો એ જરા કાઠિ યતા વાળું જણાશે અને તેમાં પણ ગ્રન્થ સમગ્રેને અન્ય સ્વરૂપમાં આલેખ કરી પોતેજ ને ! સુમશરીર ઘડવા બેસે કવચિદપિ કિલષ્ટતા નહીં અનુભવાતાં સરલ થઈ શકે છે, પરંતુ આ ભાગ નહીં જતાં સગુણાલંકૃત મુરબ્બી વર્ષ પુરૂષોતદાસ ગીગાભાઈએ પાઠકા લખવાની જે પ્રકૃતિ અને બક્ષિશ કરેલી છે તે અર્થ તેઓશ્રીનું વાવત્ સ્મરણ. મને વિસ્મરણ થશે નહિ.તેપણ વ્યાવહારિક વ્યવસાય અને પરાધિનતાની અધિક પરાકાષ્ટાથી 1: નિવૃત થઈ યથાશક્તિ પ્રાપ્ત શબ્દ પ્રયોગની મલ્લિકાનું આ પીઠિકારૂપ ગુન્યન કરેલું છે તે મુરખી વર્ય શ્રીયુત પુરૂષોતમભાઈ તથા આ ગ્રન્થના સમસ્ત વાચક વર્ગ ક્ષિરનિર ન્યાયે યથાયોગ્ય ઉપયોગ કરશે એવી વિજ્ઞપ્તિ કરી વિરમવા રજા લઉં છું. દયાશંકર રૂદ્રજી વ્યાવહારિક સંવત ૧૯૬૭ ના જેષ્ઠ વદ ૮ ) ચંદ્રવાસર માંગરોળ-કાઠીયાવાડ - - - - - - - - - - - - - - - - - - - --- - ----- - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ 213 પ્રણીત ટાર રાજસ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका. प्रथम अध्याय. રાજસ્થાન–સુર્ય તથા ચંદ્ર વંશનું પૌરાણિક વૃત્તાંત દ્વિતીય અધ્યાય. સુર્ય તથા ચંદ્ર વંશના નરપતિની વંશાવળી અને તેએના પરસ્પર સનસમયનુ નિરૂપણ ૫-૧૦ तृतीय अध्याय. પ્રાચીન આર્ય નૃપતિ કર્તૃક ભિન્નભિન્ન નગર અને રાજ્ય પ્રતિષ્ટા સમાલાચના चतुर्थ अध्याय. રામ અને યુધિષ્ઠિરના પરલી સૂર્યાં અને ચદ્રવંશના નૃપતિનું સક્ષિપ્ત વિવરણ અને અન્ય રાજવંશની સમાલેાચના ૧૬-૨૦ पंचम अध्याय. શાકદ્રીપની અને મુદ્દે નાભની ૧-૪ षष्ठ अध्याय. રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સક્ષિપ્ત વિવરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧-૧૬ જાતિ સાથે રજપુત જાતિના સાદૃશ્યની ૨૧-૩૫ ૩૪-૬૮ www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) મેવાડ प्रथम अध्याय. રાજસ્થાનના ભાગ, પ્રમાણુ સ્વરૂપ. જુદા જુદા ભટ્ટ ગ્રન્થ અને શિલાલિપિનું વિવરણ કનસેકન, સાર ‰ પ્રદેશમાં કનકસેનનો ઉપવેનિશ, વલ્લભીપુર, શિલાદિત્ય, મ્લેચ્છાના વલ્લભીપુર ઉપર હુમલા, મ્લેચ્છેએ કરેલા વલ્લભીપુરના સ.. ± ', ',' પ્ द्वितीय अध्याय. ગેહનું જન્મ વિવરણ, તેની ઇડર રાજ્યનીપ્રાપ્તિ, ગિલ્ફાટ શબ્દની વ્યુત્પત્તિ બાપાના જન્મ મિલ્હૉટની પુરાતન પુજા વિધિ બાપ્પાનું વિવરણ, અગુણાપાને, બાપાનું જૈવ મંત્ર ગૃહણ, ખાપાની ચિતોડ પ્રાપ્તિ, બાપ્પાનું આશ્ચર્યકર અંતિમ વિવરણ દ્વિતીય અને એકાદશ શતાબ્દીના મધ્ય વર્તી મેવાડના ઇતિહાસના ચાર પ્રધાન કાળનું નિરૂપણ.... 19' \ \ *****......... तृतीय अध्याय. બાપ્યા રાળ, અને સમરસિંહતા મધ્ય વી રામ્તઓને વૃત્તાંત, પ્યારાએળની સહિત, અરબ લોકોને ભારતવર્ષ ઉપર હુમલો, ચિતોડના રક્ષણ માટે જે સઘળા હિંદુ રાજા એ તરવાર શત્રુ વિરૂધ્ધે લીધી હતી તેનું સંક્ષિપ્ત વિવરણ.......... .........1-૧૦૫ चतुर्थ अध्याय. મહાકવિ ચઢ બારીટ પ્રણીત ઐતિહાસિક વિવરણાવળી, અને ગપાળ, પૃથ્વીરાજ અમરસિંહ, તાતારના લોકોને ભારતવિજય સમરસિંહની વંશાવળી, રાહુપ, રાહુપના ઉત્તરાધિકારીઓ..... ૧૦૬-૧૨૧ पंचम अध्याय. રાજા લક્ષ્યસિંહ, ચિતાડ ઉપર અલાઉદીનને હુમલા, અલાઉદીનની વિશ્વાસઘાતકતા ભીમસિહના ઉદ્ધાર કરવા ચિતાડના સરદાર સામતાનુ અસિધારણ, રાણાને અને તેના પુત્રાને અપુર્વ આત્માત્સર્ગ તાતાર લોકે.થી ચિતે ડનુ' ઉત્સાદન, રાણા અયસિંહ હમીરની. ચિતા પ્રાપ્તિ, મેવડની ખાંતિનું અને શ્રીવૃધ્ધિનુ વિવરણ, ક્ષેત્રસિંહ અને લાખા રાણા..૧૨૩-૧૪૯ षष्ठ अध्याय. રજપુતાનો સ્ત્ર વિષયક શિષ્ટાચાર, મેવાડમાં જ્યેષ્ઠ પુત્રના ઉત્તરાધિકારીપણાની વ્યવસ્યા માં નિર્ણય ન્યાય સમત ઉતરાધિકારી ચંડના હેકાણે કનિષ્ઠ શિરાં મુકુલછની રાજ્યસિહાસન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ, મેવાડમાં રાઠોડ રજપુતના અન્યાય અધિપત્યને લીધે લોકોમાં જુદી જાતનું આન્દોલન તેઓને ચિતડથકી દુર કરવામાં ચંડનો સુંદર નગરમાં અધિકાર મેવાડ અને ભારવાડ રાજ્યની પરસ્પર પરિક સંબંધ બંધન, મુલછનું રાજ્ય સાશન, તેનો હત્યવૃતાંત.... ૧૫૦-૧૬૮ सप्तम अध्याय. કુંભનું સિંહાસનારોપણ, માલવપતિ મહમદને હરાવી કેદ કરી તેને લઈ કુંભનું ત્વનગર માં આવવું, રાણા કુંભના રાજ્યની બિન વનતિ, પોતાના પુત્ર થકી રાણાની ગુમ હત્યા પિતૃ હત્યાને ૫ ગ્રુત કરી રાયમલારનો ચિતોડાધિકાર, દીલ્હીશ્વરના સેનાદળથી મેવાડને હુમલો, રાયમલને જ લાભ પારિવાહિક વિવાદ વિલંવાદ, રાયમલનું મૃત્યુ . ૧૬-૧૮૧ अष्टम अध्याय. રાણું સ ગ્રામસિંહનું સિંહાસનારોહણ, મુસલમાન સામ્રાજ્યની તે કાળની અવસ્થા, મેવાડનું ગૌરવ, સંગની જ્ય પ્રાપ્તિ જુદી જુદી જાતોને ભારતવર્લામણ વૃતાંત, બાબરે કરેલું ભારતવર્ષનું આક્રમણ, બાબરે કરેલ દિલિલશ્વરને પરાજય, દિલિશ્વરનું નિધાન, બાબરની વિરૂધ્ધ સંગની યુદયાત્રા, કનુયાનું યુદ્ધ, સંગને પરાજય, સંગનું મરણ, અને ચરિત વર્ણન. રાણ રત્નસિંહનું સિંહાસનારોહણ તેનું મૃત્યુ, રાણો વિક્રમજીત, રાણા વિક્રમજીતનું આચરણ સરદારો તરફ દેશભાવ, માલવપતિએ કરેલ ચિતડનું આક્રમણ, ચિતોડને પ્રધ્વંસ, જહરાત, મુસલમાનોએ કરેલ ચિતોડની લુંટ,ચિતોડના રક્ષણ માટે હુમાયુનનું આગમન, ચિતડને ઉદ્ધાર કરી તેના સિંહાસન ઉપર હુમાયુનથી વિક્રમજીતનું આરોહણ, સરદારો એ કરેલી વિક્રમજીતની રાજ્યભ્રષ્ટતા, વનવીરની રાજ્યાસ ઉપર પસંદગી, વિક્રમજીતની હત્યાનું વિવરણ ૧૮ર-૨૧૩ नवम अध्याय. વનવીરનું મેવાડ શાસન, સંગના શિશુ પુત્ર ઉદયસિંહની હત્યા કરવાને વનવીરને ઉદયોગ, ઉદયસીંહની પ્રાણ રક્ષા, તેને લાંબા કાળ સુધી અજ્ઞાત વાસ, તેને રાણા કહી સરદારે નું બોલવું, દુના વિવરણુ, ઉદાસી હની ચિતોડ પ્રામિ. વનવીરની સીહસન ભ્રષ્ટતા નાગપુરના ભણશીલની ઉમ્બત્તિનો નિર્ણય, રાણા ઉદયસીંહના રાજ્યનું વર્ણન, તેની યોગ્યતા, હુમાયુન ની સીંહાસન વ્યુતી, અકબરને જન્મ હુમાયુનનું ફરી રાજ્યારોહણ, તેનુ પરલોક ગમન, અકબરનું રાજ્યારોહણ, ઉદયસીંહ અને અકબરના પરસ્પર વિર્ષવાદી ચનરીની સમાલોચના, અકબરને ચિતડ ઉપર હુમલે, અને રાણાનું પલાયન, ચિતોડની રક્ષા માટે રજપુત વીરેનું ખગ ધારણુ, યમલ અને પુત્ર વિરનાર જહરવ્રત, હિંદુ મુસલમા નુ ઘર યુદ્ધ, અકબરને ચિતડ ઉપરનો જ્ય, નગરવાસીઓની હત્યા, ઉદયસિંહનું ઉદયપુર સ્થાપન અને તેનું પરલેક ગંમન ... ..... ૨૪-૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૪) दशम अध्याय. પ્રતાપનું સિંહાસનારોહણ. અકબર સાથે રજપુત રાજાઓનું મળી જવુંપ્રતાપની હીનાવસ્થા, પ્રતાપને યુદ્ધોધોગ, અકબર પાસે માલદેવને વશ્યતા સ્વીકારી, રજપુત રાજાઓ સાથે પ્રતાપને સંબંધ વિચ્છેદ, અંબરને મજા માનસિંહ, રાજકુમાર સલીમનો મેવાડ ઉપર હુમલો, હળદઘાટનું યુદ્ધ, સલીમની સમુખીન થઈ પ્રતાપનું યુદ્ધ, પ્રતાપની આઘાત પ્રાપ્તિ અને શુક્તસિંહનું અનુકૃપદાન, પ્રતાપી ઝાલા સરદારથી પણ રક્ષા, પ્રતાપસિંહ સાથે તેના ભાઇ શુક્તસિંહનો મેળાપ. અકબરને કમલમીરને ય મોગલ સેનાને ઉદય. પુરનો કરેલો કબજો, પ્રજ્ઞાપના હાથથી મોગલ સેનાપતિ ફરીદનું ભરણુ, ભીલ લોકોએ કરેલ પ્રતાપના પરિવારની પ્રાણરક્ષા, ખાંખાના પ્રતાપની સંકષ્ટ વૃદ્ધિ, અકબર સાથે પ્રતાપની સંધિ સુચના, બીકાનેરનો રાજકુમાર, પૃસિંહ, ખુશરોજનું વિવરણુ, મેવાડને પરિત્યાગ કરી પ્રતાપનું સિંધુ તરફ જવું, પ્રતાપના મંત્રીની પ્રભુપરાયણતા, પ્રતાપનું પ્રત્યા ગમન, અતર્કિતભાવે મોગલ ઉપર હુમલો, પ્રતાપ થકી ઉદયપુર અને કમલમીરનો પુનરૂદ્ધાર પ્રતાપને વિજય, ગૌરવ, તેની પીડા અને મૃત્યુ દત્તાંત. ..૨૩૮-૨૬૮ एकादश अध्याय. અમરસિંહનું સિંહાસાનારોહણ, વિષ પ્રયોગ કરી રાજ માનસિંહની હત્યા કરવા જતાં સમ્રાટ અકબરનું મૃત્યુ, અમરસિંહે પિતાની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે પાળવામાં તેને ઉપેક્ષા પ્રક શ, સાલંબ્રા સરદારનું આચરણ, અમરસિ હે કરેલ રાજકીય સેનાને પરાજય, ચિડમાં સાગરસિંહને રાણરૂપે અભિષેક, સાગરજીએ જે કરેલ અમરસિંહને ચિતોડનું સમર્પણ, નવા નવા જય લાભ, ચંદાવત અને શકતાવત રજ પુતોમાં પરસ્પરને ભયંકર સર્વાર્ધ શતાવતની ઉત્પતિનું વિવરણ, રાણાની વિરૂદ્ધ સમ્રાટ પુત્રને યુદ્ધમ, રાણએ કરેલ તેનો પરાજય, મેહબતખાને પરાજય, સુલતાન ખુશરૂએ કરેલ મેવાડ ઉપર હુમલો, અમરસિંહનું નિરાશ્ય, ઈંગ્લેંડથી દત્ય પિતાના પુત્રને અમરસિંહે કરેલું રાજ્યપણ, અમરસિંહનું વનવાસ વૃત્તાવલંબન, અમરસિંહનું પરલોક ગમન. ...૨૭૦-૨૮૬ द्वादश अध्याय, કણે કરેલ ઉદયપુરનું દ્રઢીકરણ અને શોભા વર્તન, સમ્રાટની સભામાં હાજર રહેવાની જવાદારીમાંથી મેવાડના રાની નિકૃતિ, રામ્રાટની મદદમાં આપેલ સેનાદળ ઉપર ભીમનું અધિનાયકપણું, પાવેજની પ્રતિજો સુલતાન (રમ સાથે ભીમનું પડયંત્ર, રાજદ્રોહી ઊપર સમ્રાટ જહાંગીરનું આકમણ, ભીમનું મરણ, ઉદયપુરમાં સુરમનું પાચન આદરથી સુરમનું રાણાએ કરેલ હણું રાણું કરણને પરલેકવાસ. રાણુ જગતસિહનું સિંહાસના રોહણ, મેવાડમાં ગંભીર શની, પિશાળાની છાતી ઉપર રહેલ દીપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) રાણાનું પ્રાશાદ નિર્માણુ, ચિતાનુ ક્રોથી સંસ્કાર સાધુન, જશ'ના આ લોકને ત્યાગ, રાણા રાશિદ્ધના રાજ્યાભિષેક શહાજહાનને પદચ્યુત કરી. જહાંગીરનું સિ ંહાસનારે.હણ, જહાંગીર અને શહાજહાનતું હીંદુ પ્રેમિકતાનું પ્રકૃત કારણ કારણતિરૂપણ રંગઝેબના ચરિતનું વિવરણ, રજપુતેા ઊપર તેનુ જયા વેરાનું સ્થાપન, રૂપ નગરની રાજ્ય કુમારી સાથે રગઝેબના વિવાહ સંબંધ અને રાજકુમારીનું હરણુ કરી રાણનું પોતાના નગરમાં આગમન, શમ્રાટની વિરૂધ્ધ યુવાણ, ઔરંગઝેબની યુદ્ધ યાત્રા, ગિરવે। ઉપત્યકા, રાજકુમાર અકબરને પરાજય, રાજકુમાર અકબરનુ ગિરિ સંકટમાં પડવું. રાણાના જ્યેષ્ટ પુત્ર કી અકબરતા શકટેશદ્વાર, દેહીરખાંના પરાજય, રાણા અને તેના સરકારી રોડ ર′′પુતાએ કરેલા રગઝેબનો પરાભવ, આ ગજેબના યુદ્ધક્ષેત્રનો પરિત્યાગ, રાજકુમાર ભીખના ગુજરાત ઉપર હુમલો રાણાના મંત્રીએ કરેલ નાવ લુટવા ઐકયતાથી બધાએલ રજપુતોએ કરેલા આછમનો પરાજય અને તેનું ચિત્તે,ડ થકી દૂર ચાલ્યું જ્યું, મેાગલ ગ્રાસમાંથી ચિતાડના ઊદ્દાર, ભારવાડમાં ભયંકર યુદ્ધ, ઐકયતાથી બધાએલ શિશેાદીય અને રાઠોડ રજપુતથી અકબરનો પરાજય, રજપુતાના ષડયંત્ર રંગજેબને પદચ્યુત કરી અકબરને શિાશને એશારવાની ગેાઠવણ, ગાઠવણમાં નિષ્ફળતા રાણા સાથે મોગલ સમ્રાટના સધિ પ્રસ્તાવમાં શ ંધિ બંધન, વિષમત થવાથી રાણુનુ મરણ, તેના અને ઔરંગજેબના ચિરતની સમાલોચના, રાજ્ય સમુંદ્ર સરેવર, ભયંકર દુર્ભિક્ષ અને મહામારી.. ,૨૯૭-૨૯૦ त्रयोदश अध्याय, રાણા જયંત હું તેને અને તે યમજબાનો એક ગષ્પ, રાણા અને રાજકુમાર અછતને સાક્ષાત સમાલાપ સાધ બંધન. સધિ વચ્છેદ્ર, રાણાએ કરેલ જય સમુદ્ર સરોવરની પ્રતિષ્ઠા, સસારિક વિવા, વિવાદ, યુવરાજ અમરસ હતું સિંહાસના રાહણ, ઔરંગજેબના ઊત્તરાધિકારી સાથેતેનું મધ બંધન, સંસારિક ઘટનાની સમલાચના મુંડ કર સ્થાપન, મોગલ સામ્રાજ્ય થકી રજપુતાને સ્વાતંત્ર્ય લાભ, ઔર ગોખનું મરણુ, ભારતવન સામ્રાજ્ય માટે વિવાહ, બહાદુરશાહને મોગલ સુબ્રાજ્ય ઊપર અભિષેક, શીખ લેાકાની સ્વાધીનતા ધોષણા, મેવાડ, ભારવાડ અને અંબર રાજ્ય વચ્ચે એકતાબ ધન, તેના બૈરાચણરભ, બહાદુરશાહના દેહત્યાગ ફીરાકસીયરના અભિષેક, ભારવાડ રાજકુમારી સાથે તેનું વિવાહ બંધન, ભારતવર્ષના બ્રીટીશ સામ્રજ્યના સુત્રપાત, સમ્રાટની સાથે રાણાનુ સધ બંધન, ભર લોકોની સ્વાધીનતા ઘેષણા, રાણા અમરસિંહતું. પરલોકગમન, તેના ચરિતની સમાલોચન'., ૩૩૧-૩૪૬ चतुर्दश अध्याय. રાણાં સંગ્રામસિં, મેાગલ ગ્રામાજયના અધઃપાત, નિજામઉલમુકથી હૈદરાબાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) રાજ્યની પ્રતિષ્ઠા, સમ્રાટ ત્રીકરશીયરની હત્યા, જયા કરતુ કાઢી નાંખવું, મહમદશાહના દીલ્લીના સિંહાસને અભિષેક, ચૈતખાંનની અયેાધ્યા પ્રાપ્તિ, મેવાડી શાસન પ્રણાલી રાણા સંગ્રામનો પરલોકવાસ, તેના ચરિત સંબંધ કેટલાક ગપ્પા, રાણા દ્વિતીય જગતસિંહનું સિંહાસન રાહ, મારવાડ રાજ્ય સાથે અને અંબર રાજ્ય તેનું સધિ બંધન, મરા કરેલો માલવ ઉપર અને ગુજરાત ઉપર હુમલેા, મરાઠાએ તે પ્રદેશને કરેલા અધિકાર, નાદિરશાહના ભારતવર્ષ ઉપર હુમલા, દીલ્લીનુ ઉત્પાદના, રજપુતાનાની તે સમયની અવસ્થા મેવાડનું સીમા બંધન રજપુતાનુ એકતા વિવરણ, બાજીરાવે કરેલા મેવાડ ઉપરને હુમલો, રાણા ઉપર કરેલો બાજીરાવના કરભાર, અંબરના સિંહાસને મધુસિ ંહના અભિષેક માટે માટી ગડબડાટ, રાજ મહેલ યુદ્દ રાણાને પરાજય, મુલહરરાવ હોલકર સાથે તેનું સધિ અંધન અંબરના ઇશ્વરસિંહના વિત્ર પાનથી પ્રાણ ત્યાગ, રાણ ના પરલેાક વાસ, રાણાનું ચરિત વન..... .૩૪ડ-૩૬૧ पंचदश अध्याय. રાણા દ્વિતીય પ્રતાપસિંહ, રાણા દ્વિતીય રાજસિંહ, રાણે અરિહંત, હુંલકરે કરેલું મેવાડનું આક્રમણ અને કરદાન. રાણાને પદચ્યુત્ત કરવા વિદ્રોહાચરણ, વિષેહી સરદારે એ કરેલું એક અપનૃપતિનુ’ એકતા બંધન, તેના એકત્રિત સેનાદળ તરનું રાણાનું આક્રમણ તેને પજય, સિંધીયાએ કરેલ મેવાડનુ આક્રમણ અને ઉદયપુરના અવરાધ, રાણાએ કરેલ અમરચંદને મંત્રીપદે અભિષેક, અમરચંદની તેજસ્વીતા, સે ધીયા સાથે સધી બંધન સિંધીયાનું પ્રસ્થાન, મેવાડના રાજ્યક્ષય, વિદ્રોહી સરદારને રાજ્યવશ્યતા સ્વીકાર. ગઢવાર જનપદની ક્ષતિ, રાણાના ગુપ્ત વધ, રાણા હમીરનું સિંહાસનારાણ, રાજમાતા અને અમર વચ્ચેના વિવા, અમરનુ મહુચરિત, મરણ અને ચરિત્ર વર્ણન, મેવાડ રાજ્યની ક્ષય પ્રપ્તિ........... ૩૬૨-૩૭૪ —— षोडश अध्याय. રાણા ભીમ, શિવગડ માંહેલા વિવાદ, રાણાએ કરેલા ભૂમિને પુનરાાધકાર, રાણાના સેનઃદળ ઉપર અલ્યા ખાજીનું આક્રમણ, રાણાના પરાજય, ચંદાવત સરકારની વિદ્રોહિતા સેામજી મંત્રીને વધ. વિદ્રોહીઓએ કરેલા ચાડના અધિકાર, રાણાએ માગેલી માધ જી સિધીયાની મદદ, ચિતાડનું આક્રમણ, વિદ્નેહીઓનુ આત્મ સમર્પણ, જલીમસિંહની મેવાડમાં પ્રભુતા મેળવવાની કલ્પના. અબજીએ કરેલ તેમાં વિરૂદ્ધનું આક્રમણ, અબજીની સુખાકાર ઉપાધિ, લાકુબા સાથે તેને વિવાદ, વિવાદનું ફળ, જાલી નીમ,જાંહિપુ નીસપ્રા હાલ્કરના મેવાડ ઉપર હુમલા, નાથદ્વારના પુરેાહિતનું બંદીકરણ, કાતારીયા સરદારને પરાક્રમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) પ્રહાશ લાકુબાનું મરણ, મરાડા સેનાની ઉપર રાણાના હુમલા, ાલીસિંહે કરેલો એ તેને ઉલ્હાર, ઉદયપુરમાં હોલકરનું આવવું, અને કાર કરસ્થાપન્ન, સિંધીયાનું આક્રમણ, કૃષ્ણ કુંભારિના પાણીગ્રહણ કરવા માટે રજપુતેામાં વિવાદ અને તેના માટે રાજસ્થાનમાં યુદ્ધ, કૃષ્ણ કુમારીને આત્મત્યાગ, મીરખાં અને અજીતસિંહ, તેનું દુરાચરણ, ઉદયપુરથી જઇ સિધીયાની રાજસભામાં બ્રીટીશ તનુ` આગમન, અપમાનિત થ” અબજીની આત્મહત્યા કરવા ચેષ્ટા, મીરખાં અને બાપુ સિ`ધીયાએ કરેલ મેવાડનું ઉત્સાદન, બ્રીટીશસિંહ સાથે રાણાનુ` સધિ બંધન.... ........૩૭૫-૪૧૧ सप्तदश अध्याय. લુંટવાની પ્રથાનું દમન, રજપુત રાજા સાથે અંગ્રેજનું મંત્રી બ’ધન, મેવાડમાં અંગ્રેજ દુતના નિયાગ, ઉદયપુરમાં તેનું આવવું, અંગ્રેજ દુત તર% રાણાની અભ્યર્થના, રાણાના ચરિતનું વન, પોતાના દેશની આબાદી માટે રાણાની યાજના, નિર્વાસિત લોકોને પાછા ખેલાવવાની ગાઠવણ, વિણક લોકેાનું આમંત્રણ, ભીલવાડા સ્થાપન, સરદાર વર્ગના એકત્ર સમાવેશ, સત્વપત્રનું દઢીકરણ, ભુમિ સ`પતિનું પુનર્ગુણ, આર્જાના સરદાર લેાકેાનાં કેટલાએક વિવરણ, એકનાર, મેદેશર અને આત્યંત મેવાડની ભૂમિભાગ પ્રથા, પાવિધાન, વાચ્ચેના વભુક્રિયા, ભૂમિ સવાધિકારમાં પુરાણ વચન, પટેલ, પટેલની ઉંત્પતિ અને પટેલની અવસ્થા, ભૂમિસ્ત્રનું નિયમ નિર્ધારણ, સાધારણ ળાકળ. ૪૧૨-૪૨૪ अष्टादश अध्याय. પૈારાણિક ઇતિવૃત્તનું ઉપકારિત્વ, ભારતનું પુરાણ ળ, મેવાડમાં શિવપૂજા, ભગવા એકલિ’ગનું મંદિર, રાવ, ગાસ્વામી. જૈન, સમિતિ, નાથદ્વારમાં શ્રીકૃષ્ણનું મંદિર અને તેની પૂજા પદ્ધતિ, રજપુત સમાજમાં વૈષ્ણવ ધર્મની ઉપકારતા. ૪૨૫–૪૨૬ उनविश अध्याय. વસ‘તપચમી, ભાનુસામિ, શિવરાત્રી, આહેરીયા, કાગત્સવ, શિતલાટી, રાાની જન્મ તિથિ, ફુલડેળ, અન્નપૂર્ણા, અશેાકાષ્ટમી, રામનવમી, મદન ત્રયોદશી, નવઞારી પૂજા, સાવિત્રીવૃત્ત, રંભા તૃતીયા, અરણ્યષ્ટી, રથયાત્રા, પાર્વતી તૃતીયા, નાગપંચમી, જન્માષ્ટમી, પિતૃ દેવતા. ખડગ પૂજા, દશહરા, ગણેશ પૂજા. લક્ષ્મી પૂજા, દીવાળી, અન્નકુટ, ઝુલયાત્રા, મકર સંક્રાંતિ, મિત્ર સમિ. ૪૩૧-૪૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ રા, રા, પુરૂષોત્તમ ગીગાભાઈ શાહ પાંચભાયા માલેક, ધી વિદ્યાવિજય પ્રિન્ટીંગ પ્રેસ. ભાવનગર, The Bombay Art Printing Works, Fort. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રોયુત્ પુરૂષોત્તમ ગીગાભાઇ પાંચભાયાનું જીવન વૃત્ત. આ ટોડ રાજસ્થાનનું ગુજરાતી ભાષાન્તર કરાવનાર શ્રીયુત્ પુરૂષાત્તમ ગીગાભાઇ, જેમ સ્વધર્મના મેટા પક્ષપાતી અને સામાન્ય અતિહાસાદિ ગ્રંથાના ઉદ્ધારક તરિકેનુ પેાતાનું અનુકરણીય જીવન લેાક કલ્યાણાર્થે નિર્ગમન કરે છે, તેઓશ્રીના ઉપદેશાત્મક જીવનનુ સ્વલ્પ દિગદર્શન કરાવવું આ સ્થાને અનુચિત ગણાશે નહીં. આ ચરિત્રને પ્રારમ્ભ કરતાં આપણે અધિક આગળ વધશું નહીં, પરંતુ આટલી આળખાણની તે અગત્ય છે કે શ્રીયુત્ પુરૂષાત્તમભાઇના પ્રપિતામહ એાઘા અને તેના ચિર જીવી નાગજી કરીને હતા. જેએ! ભાવનગર તાખાના ગામ મેાજે ટાણાના રહીશ નાતે વિણક અવટકે શાહ છતાં પાંચમાયાના ઉપનામથી તે ઓળખાય છે, ખીજે કેટલેક સ્થળે આવાજ પ્રકારનુ બારભાયાના ઉપનામનુ ઓળખાણ વ્હેવામાં આવે છે, એટલે સહેજ અનુમાનાય છે કે પાંચભાયા એટલે પાંચભાઇએના સુથ ઉપરથી અને બારભાયા એટલે ખર ભાઇઓના યુથ વડે આ ઓળખાણ પ્રતિષ્ઠિત થઇ સમાય છે. એટલે સહેજ તે વેપારી વર્ગના અને ચથા પ્રાપ્ત ધન સમ્પતિથી પોતાના ગૃહસ્થાશ્રમ નિહણ કરતા હતા. વૈકલ મે સ્વમાત્રનું સ્વભાવથીજ ઉત્પન્ન થયેલા વૈદ્ય કહત હાઇને તદ્રુપન્ન સમ્પતિ ઘણીજ પ્રમાણવાલી હાવાથી ધનિક સ્થિતિને તે અપ્રાપ્ત હતા. વાણિજ્યમાં પણ ખાસ કરી અનાજનું તાલન કરવાનું કાર્ય કરતા અને તે કાર્યનાં કારણે તે વધારાના સમ્બોધનથી એળખાતા હતા. તે કાલના જુના રિવાજ મુજબ ગામની સ્વદેશી નિશાળની મદદથી જેટલી વિદ્યા સમ્પાદન થઇ શકે તેટલી તેણે મેળવેલી હતી. અર્થાત્ અગાઉના વખતમાં માણસને વાંચતાં લખતાં આવડયુ એટલે ભણી ચુકયા એ ધેારણે નાગજીભાઇના અભ્યાસ સાધરણ ગુજરાતી એડીયુ જાણવા જેટલા હતા તેએા અવસ્થાના અમુક ભાગ વ્યતિત થયા પછી આંખે ૧ મપારા—ધંધા ઉપરથી પડેલું નામ. ૨ ખેડીયું—જીના વખ્તમાં એવી રીતે લખાતું હતું કે—જીવ હિંગ મ ર ૮૫ ૨૬ વાલ ન ૬. તેનું શુદ્ધ ગુજરાતી એવી રીતે થાય છે કે ચાખા પાલી એ હીંગ ભરીને ટાપરૂં દીવાળીને દીવસ તે પ્લાણાને ખાતે— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨) અધ થયા હતા. છતાં બળવાન પ્રારબ્ધનેાગે અમરતબાઇ નામના સ્નેહાળ અને ભાવપૂજ્ય પત્ની સાથે તેમના લગ્નના યોગ થયેલા, આ દમ્પત્તિના યુગમ વડે શ્રીયુત નાગજીભાઇને વ્યવહારમાં કાલ જતે ચાર પુત્રાને લાભમળ્યેા. જેમાંના વ્યવહારના પૂર્વકાળેજ આપણા ચારિત્ર નાયક પુરૂષોતમભાઇના પૂજ્ય પિતા ગીગાભાઈને જન્મ થયા. અને ત્યારપછી અનુક્રમે આણંદજી, કમા અને વિરચંદ વીગેરે જનમ્યા હતા. ચાર પુત્રા ઉપરાંત બે બહેન પણ હતી. જેમાંની જયેષ્ટ ભગિની જેવુ' નામ ધેાળી રાખવામાં આવ્યું હતું, તે તલાજાના રહીશ, પરન્તુ ઉત્તર નિમિતે વ્યવહાર કરવાને કારણે શહેારમાં વાસ કરી રહેલા શાહ વાલજી નથુ વેરે પરણાવેલા હતાં, જ્યારે બીજા બહેન હરખ તેમનું ઝાલાવાડમાં આવેલા પાટીયાલી નામના ગામડામાં કાલીદાસ વે૨ે લગ્ન કરાવેલુ હતુ. તેઓ સહીત શ્રીયુત્ત નાગજીભાઈ પોતાના ગૃહસ્થાશ્રમ સાધારણ વ્યાપાર વણજના કાર્યથી ચલાવતે ચલાવતે ચેાગ્ય અવસ્થાએ પહોંચ્યા, શરિર જર્જર થયુ, પેાતાનુ કાર્યક્રમ સથી મોટા પુત્ર ગીગાભાઈને સ્વાધિન કર્યું અને તે હવે નિવન શરીર ધારણ કરવાની જીજ્ઞાસામાં પ્રવૃત થયા, આ કાળે ગીગાભાઇ ૧૮ વર્ષની ઉમરના હશે. ( જન્મ સ. ૧૯૦૮માં હતા ) છતાંપણ વૃદ્ધ વડીલનું અનુકરણ કરી તેના પદેપદ ચાલી પોતે પણ અનુક્રમે કાર્ય કુશળ થવું એવી ઇચ્છાથી ગૃહસ્થાશ્રમના બેજો પોતાને શીરે સ્વાધિન કર્યું, આ વખતે બીજા ત્રણ ભાઇએ જેકે સાનિધ્યમાં હતા તાપણુ આણુંદજી ૧૬ વર્ષના, કમે ૧૪ વર્ષના અને વીરચંદ ૧૨ વર્ષના વિગેરે અવરથાને ચેાગ્ય નહી હોવાથી ગીગાભાઇ સિવાય અન્યને બ્યવહારના બેજો ભરવામાં સલાહકારક નાગજીભાઇએ ગણ્યુ નહી તેમ ઉક્ત આન્ધવામાં એવા તે એખલાસ અને સ્નેહવાળા વ્યવહારની ગ્રન્થી ગુંથાએલી હતી કે પીતાશ્રી એકને સાંપે અને ખીજાને કેમ નહી એવી શકાને અવકાશ નહેતા, વળી મીલકત, દ્રવ્ય આદિ સામગ્રી વ્યાપાર અને યવહાર પુરતાજ હોવાથી તે તરફ કોઈનું મન દોડે તેમ નહતું, પીતાશ્રીના મૃત્યુના સમય સુધી ઉકત ચતુર બાંધવામાંના કોઇને પણ ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરાવનારા યાગ થયા નહેાતા, અર્થાત ચાર ભાઇએ પૈકી કોઇ પણ પરણેલા નહતા. શ્રીયુત્ ગીગાભાઇની ઉમ્મર જેમ જેમ વધતી ચાલી, વ્યાપાર રેાજગારમાં કુશળતા મેળવી અને યથા શકતી દ્રવ્યનો સંચય થયા, ત્યારે પોતપોતાના સ્વસામર્થ્ય અને સ્વપાર્જીત દ્રવ્ય વડે વ્યવહારમાં પ્રવેશ કર્યા અને કસ્તુરખા તે વાલાકમાં એારડા નામનું ગામ છે, ત્યાંનાં હતાં તેનું વાણિક શાસ્રાનુસાર પાણિગ્રહણ કર્યું. આ ખેરડા ગામ જે કે ઘણું નાનું હોવા છતાં તેમાં ૮૦ ઘરોની વસ્તી હતી. જેમાં પણ વણિક મહાજનાનાં તે માત્ર એજ ઘર હતાં આથી અનુમનાય છે કે કસ્તુરબાઈના પીત પણ ગામડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ઓમાં આજની સમાન વ્યાપાર અર્થે જ વસેલા હશે. કસ્તુરબાઈની ઉમર ઘણી સ્વલ્પ છતાં બુદ્ધિની પ્રિઢતા, તેમનું જ્ઞાન અને ચાંચલ્યતા મનહર હતી. પિતા ઉપરના વ્યવહારના બોજાને શી રીતે વહન કરવો તેનું જ્ઞાન જાણે કે પૂર્વ જન્યજ હતું, શાંત સ્વભાવ, માયાળપણું અને ઉદારવૃત્તિ ઇત્યાદિ પ્રશંશનિય ગુણોનાં તેઓ અધિષ્ઠાત્રિ હતાં અને તેથી કુટુમ્બમાં તથા દરેક ઘરે કસ્તુરબાઈનું આવાગમન ઈચ્છવાયેગ્ય ગણાતું હતું, પ્રત્યેક રથાને કુટુંબમાં વા આસપાસના સ્નેહી સંબંધીમાં કોઈ શુભાશુભ પ્રસંગે કસ્તુરબાઈ એક વ્યવહારના ઉત્તમ ભેમીયા દરજે ઓળખાઈ દરેકને યથાયોગ્ય સલાહ આપવાને લાયક થયાં હતાં, અને તેથી ગીગાભાઈને વ્યવહારમાં જેમ ઉપયોગી સલાહ આપી શકવાનું બુદ્ધિબળ તેઓમાં ઈશ્વરેજ બક્ષિશ કરેલું અને જેનો લાભ દરેક મનુષ્ય લઈ શકતા હતાં, ગીગાભાઈનાં લગ્ન થયાની ઉમ્મરે સર્વ ભાઈઓ ઉમ્મરને એગ્ય થતાં એક બીજાએ પિતાપિતાને સ્વતંત્ર ધંધે ચડવાનો નિશ્ચય કર્યો, અને તેમ કરવું સર્વને અનુકુળ જણાયું. ભિન્ન ભિન્ન થવાનો સમય આવ્યે, આજ દિવસ સુધી એક જ ઘરમાં એકજ માતૃ પિતૃની છત્ર છાયા નીચે પોષણ પામેલા અને એક જ પાત્રમાં ભજન, એકજ પળના પર્યક ઉપર શયન અને એક જ ઘરમાં નિવાસન એ આદિ એકત્રતામાંથી પૃથક પૃથક થવાને સમય પિતાની સ્વર્ગ સ્થિતી વ્યવહારની દુર્બળતા આદિ અનેક કારણો આ બાંધવોને અત્યારે જુદા થવામાં અસહ્ય દુખ રૂપે લાગવા લાગ્યા, પરંતુ નિરૂપાય સૃષ્ટિના અન્ય ગૃહસ્થાશ્રમના વ્યવહાર જોતાં તદનુસાર આપણે પણ તેમ થવું જોઈએ, એવા નિશ્ચયને આધીન થઈ આ સમયથી તેઓ બાંધવો એક બીજા વિભક્ત થઈ ગયા અને જેને પરિણામે આણંદજી તથા કમો બનેએ ભાવનગર આવી નિવાસ કર્યો, જ્યારે ગીગાભાઈ તથા વીરચંદે ભાલમાં વલભીપુર (વળા) પાસે ચાર ગાઉ ઉપર આવેલા ગામ શાપુરમાં આવી વાસ કર્યો. આણંદજી, કમા પિતાની માતુશ્રી અમૃતબાઈ સાથે રહેતા હતા, તેઓ સ્વધર્મક એટલે જૈન ધર્મના ઉપાસક અને ધર્મ ઉપર વિષેશ પ્રેમ રાખનાર હતા, મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીના સત્સમાગમથી તેઓની ધાર્મિક શ્રદ્ધા વિશેષ ઉત્તેજીત થઈ અને પ્રતિ દિવસ એ માગ તેમને અધિક રૂચિકર થતા ચાલ્યા. વ્યવહાર પરત્વે ન્યુન લક્ષ અને વિરક્ત દશા ભોગવવાની તેઓની આતુરતા, પ્રચ્છન્ન હિત્યા અનુભવાતી હતી, ધાર્મિક પ્રવૃત્તિમાં તેઓ દિવસરાત્રી વ્યતિત કરતા, સાધુ સાધ્વઓ અથે ઉષ્ણદક આપવાના પુન્યકાર્યની પ્રવૃતિ માટે તેઓની ખાસ એજના હતી, ધર્માચરણના મુખ્ય શ્રેયસ્કર અને પવિત્ર સિદ્ધાંતનું તેઓનું પ્રથમ લક્ષણ બ્રહ્મચર્યાશ્રમનું સેવન કરવાનું હતું અને તેથી તે આશ્રમની ઉપાસનાને આરંભ પિતાની વય ૨૪ની ૧ સંવત ૧૮૪૦ની સાલમાં તેઓ પાલીતાણામાં શેઠ મોતીચંદની પેઢીમાં દાખલ થયાહતા. અને પાલીતાણાના ડુંગર શેત્રુજ્ય ઉપર મોતીશાની ટુંકનું કેટલુંક કામ સુધારા ઉપર લાવ્યા હતા. તેને દેહોત્સર્ગ પણ સંવત ૧૮૪૭ના માગશર માસમાં ત્યાં સીદ્ધક્ષેત્ર ઉપર થયો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૪) ભર યુવાન સ્થિતીની થઈ તે વખતે આ ધર્મ પાળવાના તેમણે અનુકરણીય પ્રસંશનિય અને દુષ્ટ શપથ લીધા અને એ આશ્રમમાં પ્રેમપૂર્વક પ્રવેશ કર્યો, દીર્ઘ કાળની વાત છે એટલે તેમજ અગાઉના માણસામાં વિદ્યા વૃદ્ધિ અને સુધારાની મહત્વતા એટલે દરજે નહેાતી મનાતી કે પ્રત્યેક દેવસની કાય વ્યવસ્થાની નિત્ય નોંધ રાખવામાં આવે કે જે ઉપરથી દરેક પ્રસંગેની સાલ અને તારીખા નિયમિત મુકી શકાય. ગમે તેમ હાય તાપણુ ગીગાભાઇ અને વીરચંદ ઉભય સ્નેહાશક્ત બાન્ધવાએ શાપુરમાં શાંતિથી વાસ કરી વાણીય વન શરૂ કર્યું વ્યાપાર ચાલુ કયે. અને જાણે કે આજ આપણું ગામ, ધામ છે એમ નિશ્ચય કરી અનેક પ્રકારની અન્ય ઉપાધિથી વિરક્ત થયા આ વક્તે ગીગાભાઈ સહ શાપુરવાસી થયા. પેાતાના વ્યવહારને સર્વ કાર્ય ભાર ઉપરાંત સંયુક્ત રહેલા વીરચંદભાઇને પણ નિભાવ પાતાની પ્રવૃતિ ઉપર આધાર રાખતા હાર્દને સામાન્ય રીતે મન, ધન, સમૃદ્ધિ અને સુખ સમ્પતિ સમ્પાદ કાર્ય વશ થયું અને સ્વસામાનુસાર તથા બુદ્ધિ મળે જે માર્ગ શૈય્યા તે ગ્રહણ કરી પૂર્વોક્તહિયા વાણીજ્ય વ્યવહારના આરભ કા, दैवं निहत्य कुरु पौरुष मात्म शक्त्या दैवेन देव मितिकाः पुरुषा वर्दन्ति નું રહસ્ય સમજાયું. કમાન યથાયોગ્ય વિજ્ય મેળવતા થયા, વ્યવહારના ક ભાર આનંદમય ચલાવવા લાગ્યા, અને આવા સમયને વિષે સાભાગ્ય તુર બહેને પણ શાસ્ત્રમાં કહેલા. બાયધુ માત્ર પુકારી. એ સિદ્ધાન્ત ખરેખર વર્તનમાં પ્રકટ કરવા માંડયુ. સમય જતે આ દમ્પતિના ભાગ્યેાદયે પ્રકાશ કરવા માંડયેા, કસ્તુર બેહેનની શાંતિ, ધર્માંતા અને ધર્માંભિમાનપણાના ફળ રૂપ, તથા ગીગાભાઇની સત્યતા, દવા, અને નીતિના દીબ્ય પ્રકાશ રૂપ, આગાામે પુત્ર રત્નના પુર્વ ચોને ધારણ કરેલા અનુભવવા લાગ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ ૧૧ ૯. ܘ ܪ હ ૨૩ www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) અને નિયમાનુસાર એ તસંગ્રહિત ધર્મના પુન્ય પ્રતાપબળે સં. ૧૯૨૬ના શાકે ૧૭૨ના વૈશાક શુદ ૧૧ ના મંગળ પ્રભાતે આપણા ચારિત્ર નાયક પુરૂષોત્તમભાઈનો પ્રાતઃકાળના છા-૮ જન્મ થયે- અતિ આનંદ પ્રવ, ગરીબ કુટુંબ નિરાધાર કુટુંબ અને ઉન્નતિની આશા ઉપર હોળા લેતા. કુટુમ્બને ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ, ઝારને ઉદય અને મહત્વાકાંક્ષાના ફળરૂપ પુત્ર રનના પ્રત્યક્ષ દર્શનના યોગ વડે આપણે ગીગાભાઈ પિતાના સફળ જન્મ માનવા લાગ્યા પુત્ર પ્રાપ્તિના પ્રસંગથી વ્યવહાર કુશળ ક માણસ આનંદ નિમગ્ન નહિ થાતે હોય? વિધિવત્ કાર્ય વ્યવસ્થા થતાં ભાઈ પુરૂત્તમ આ સંસારની લિલામય હવાનું પાન કરવા લાગ્યા, સૃષ્ટિનો કોલાહલ શ્રવણ કરવા લાગ્યા, અને હવે ભવિષ્યની કારકીર્દિ અને પ્રારબ્ધ ભેગન દર્શન કરવા લાગ્યા, બાળચેષ્ટાથી ગીગાભાઈ અને કસ્તુરબાઈને થતો આનંદ, એમના રૂદનથી ખિનવ, એમના હાસ્યથી હાસ્ય, રોમના દુઃખે દુઃખ અને એના સુખે સુખ ઈત્યાદિ સંસાર નિત્યમાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનું અને તજજન્ય આનંદ ગૃહણનું આ પ્રથમ અને મંગળ પ્રભાત થયું. કયુબીઓ તરફના વધામણિના પત્ર, રનેહિઓ તરફના શુભાશિવદો અને આ વડ કરીને પિતાના આનંદમય રાદનમાં મનુષ્યનું નૃતના વાગમન કોઈ વિલક્ષણ આનંદ આપનારું જણાતું હતું, હમેશાં વ્યવહારમાં આનંદના પ્રસંગો અનેક વિધ આવે છે જેવાકે લગ્નની તારીખને આનંદ-દમ્પતિ સંગની પ્રથમની રાત્રી-ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિને આનંદ અને પુત્ર જન્મને આનંદ, ઈત્યાદિ જે કાળે જે આનંદને અનુભવ થાય તે કાળનું વર્ણન કઈ અવર્ણનિયજ છે અને તેને અનુભવ અનુભવકત પણ બતાવી શકવા સમર્થ નથી. તદનુસાર ગીગાભાઈના સદનને આવા મંગળમય આનંદે પ્રકાશમય કરી મૂકયું હતું. આ પ્રમાણે દીવસે નિર્ગમન થતે તે ભાઈ પુરૂષોત્તમ દિવસોના-માસના અને વર્ષોના ગ્રાસ કરી શરીરને બ્રાહત અને બુદ્ધિને ચપળતા કરતા કરતા છ વર્ષની અવસ્થાને પહોંચવા આવ્યા. ઘણા આનંદનો અને સ્વતંત્રાને સાચવનારા કાળને અંત આ. સારી રીતે વ્યવહારનું સંસારનું અને સારા સાર જાણવાનું સામર્થ્ય સમ્પાદન કર્યું. પરંતુ હજુ પરિપકવ નહી પણ કુમળુ જ્ઞાન. બાળકો આ સમય નિર્ભયતા સૂચક નથી કારણકે તે જેમ અત્યારે સ્વતંત્ર કહી શકાય નહીં તેમ પરતંત્ર પણ નહીંજ, જે છ વર્ષની અવસ્થાના બચ્ચાની પાછળ પાછળ રખડાય નહી તેમ ઘોડીયામાં કે ખેળામાં સુવારી હાલરડાં ગવાય નહી આવુ અર્ધ દગ્ધ વર્તન કવચિત્ બાળકને દુઃખદાઇ થઈ પડે છે અને આપણા ચારિત્ર નાયક માટે તે બન્યું પણ તેમજ, બચપણને નિર્દોષ આનંદ, નવિન રૂધિરની ચમત્કૃતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ નિરંકુશ અવસ્થા, એ આદિ અનેક કારણોથી ભાઈ પુરૂષોત્તમના સ્વછંદ આચરણનું પરિણામ એ આવે છે કે ગામડું ગામ, રમવાની પુકળ જગ્યા, નાનાં નાનાં બચ્ચાઓની સોબત અને રમત ગમતના આનંદમાં શારિરિક સ્થિતિનું ભાનજ નહી. પ્રસંગ એવો આવ્યો કે સોબતીઓ સાથે રમવા ગયા જુદા જુદા પ્રકારના ખેલે બેસીને થાય એ ભાઈને ગમે નહીં પણ દોડવું, કૂદવું, ઠેકડા ખાવા, ઈત્યાદિ શારીરિક વ્યાયામવાળી રમતને વધારે ઈચ્છતા હતા. રમવાના રમણીય સ્થાનમાં જેકે ઘણાં ઝાડ હતાં તેમાં એક લીંબડાનું ઝાડ પણ હતું, એક તે મોટું ઝાડ ઘાટી ઘટાવાળું અને ઘણી ડાળીઓથી સુશોભીત જેની એક એક ડાળી એક એકથી સાંધાવાલી એમ અનુક્રમે એક બીજા સાથે સંબંધવાળી હોઈને રમનારાઓને એક ઉપરથી બીજી ઉપર અને ત્યાંથી ત્રીજી ઉપર એમ કુદવું ઠીક પડે, ફાવે તેવી રીતની હતી, મન પસંદ રમત આ ઝાડ ઉપર ચડ ઉતર કરવાની આવી ઉદ્ભૂખલ પ્રગતિ અને આપણું ચારિત્ર નાયકનું બચપણ આવા ખેલે માટે પ્રશંશક હતું. પરંતુ આ લીંબડાના ઝાડ ઉપર ચડતાં હમેશની ગમ્મત પ્રમાણે ચાલતું હતું. દરમીયાન કેણ જાણે ગમે તે કારણે પણ આજે તે આ ગમ્મત ઘણજ પ્રતિકુલ અને દુખદાયી થઈ, એકદમ અનાયાસે આ ઝાડ ઉપરથી ભાઈ પુરૂષોત્તમનું શરિર અકલિત રીતે નિરાધાર પૃથ્વી ઉપર પડયું, શરિર કોમળ માત્ર છ વર્ષની કાચી કાયા, હાડપિંજર નબળું, સ્નાયુમજજા આદિ હજુ કાલ કમે પુષ્ટ બને ત્યારે પણ અત્યારે તે તદન નવીન ઘણુંજ ઈજા થઈ, બીજાં સાથે રમનારા છોકરાઓએ ઘરે ખબર કયા. માતા પીતા ઉચે શ્વાસે દેવના અવિચ્છિન્ન સ્મરણ પૂર્વક દેડતાં આવે છે. ઘણી માનતાઓ અને બાધાઓ પવિત્ર પુરૂષોત્તમનું શરિર જેઈ જળ લેવાની પ્રતિજ્ઞાઓ, આવી સ્થિતીમાં આવી જુએ છે તે પુત્ર ઘણી ઈજામાં ગરકાવ છે, હૃદય ગભરાયું. હિંમત ન રહી. શું કરવું તે સુઝે નહી. ભાન ભૂલી જવાયું. અત્યારના વિગ્રહવાળા મનમાં કશા સંક૯પ આવે નહીં, અને અંતઃકરણ પુત્રની આ સ્થિતીએ ઘણું દુઃખીત બન્યું, ઈશ્વર ઈચ્છા, ચિંતા નન્હીં, ઘર આગળ લાગ્યા. ધોરણ પ્રમાણે ઔષધોપચાર શરૂ કર્યો. કહેવત છે કે “ રામ રાખે તેને કેઈ ન ચાખે” આપણા નાયક આ સિથતીમાંથી લગભગ છ માસ પર્યત ઉભેગળે ઔષધોના સેવન પછી કાંઈક દર્દ મુકત થયા અને ધીરે ધીરે શરીરની પૂર્વ સ્થિતી સમ્પાદન કરવા ભાગ્યશાળી બન્યા સંવત ૧૯૩૨ ની સાલને મહિને ભાઈ પુરૂષોત્તમનેજ દુઃખદાયી થઈ છે એમ નથી, પરંતુ તે વર્ષે કાઠીયાવાડનાં ઘણાં સ્થાનોમાં પિતાનું પરીબળ પ્રકાશીત ક્યનું ઈતિહાસ ઉપરથી જણાય છે. જ્યારે આમ છે તે પછી આપણા નાયક માટે શુંજ અફસોસ હોય? સંવત ૧૯૩૩ ની સાલ એજ સાતમા વર્ષને આરંભ હિંદુ ધર્મ શાસ્ત્ર મરચાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૭) ઓનું સાતમું વર્ષ ઘણું પવિત્ર માને છે, આ વર્ષમાં બાળ મેવાળા ઉતરે. પગેલાગણ થાય, વેશવાળ થાય, લગ્ન થાય અને એ સર્વે ઉપરાંત સરસ્વતિની ઉપાસનાના આરંભ માટે આ વર્ષ ઘણુંજ ઉત્તમ ગણાય છે, એકડે એક કે, ક ખ ગ ઘ ને આર.• નિશાળે બેસવાનું મૂહુર્ત એ સઘળું સાતમા વર્ષમાં થતું હોઈને ભાઈ પુરૂષોત્તમે પણ આ વર્ષમાં પ્રવેશ કરેલ હોઈને હવે સરસ્વતિ ઉપાસનાનો પ્રાગ સાધ્ય કરવા યત્ન શીલ થવું જોઈએ. યાને નિશાળે બેસવું જોઈએ. એક્ત ગામડું ગામ, તેમાં વળી વણિક જ્ઞાતિ કે એવી બીજી ઉચ્ચ જ્ઞાતિની વસ્તિની ગેર હાજરી એટલે વિદ્યાલયની આશાજ કયાંથી રાખવી તેથી હવે ગીગાભાઈ વિચાર નિમગ્ન થયા કે, નિશાળ છે નહીં, ભણાવ્યા વગર કેમ ચાલે? વિગેરે વિચારે અંતે ભાઈ પુરૂષોત્તમના વડીલ કાકા આણંદજી નાગજી ભાવનગર હોવાથી ત્યાં મોકલવાને નિશ્ચય કર્યો, આણંજી સાથે પત્ર વ્યવહાર ચલાવી અને છેવટ ભાઈ પુરૂષોત્તમને ભાવનગર કલ્યા. જુના જમાનાના વીલેની માન્યતા હજુ કાંઈક અંશે એવી જોવામાં આવે છે કે, સરકારી નિશાળે બચ્ચાને મૂકતાં પ્રથમ ગામઠી નિશાળે મોકલવાં, તેનું કારણ એવું મનાય છે કે, સરકારી ધારા ધોરણથી અજ્ઞાતપણું, વળી શિક્ષકો ઉપર કોઈ જાતને અમલ ચાલી શકે નહીં, બરાબર શિખવે વા નહિ, તેપણું કાંઈ કહી શકાય નહિ. મરજી માફક સ્વતંત્રતા રહે નહીં, પુરી પરવાધિનતા, વળી ફી વિગેરેનાં આકરા ધોરણે ઈત્યાદિ કારણોને લઈ વૃદ્ધ વીલે ગામઠી અધ્યારૂનું નિશાળરૂપી ઘર પસંદ કરતા હતા અને તે પ્રમાણે કાકા આણંદજીએ પણ આપણા નાયકને ગામઠી નિશાળનું દર્શન કરાવ્યું, મહેતાજીને ભલામણ કીધી, આ નિશાળ તે કાંઈ ઘરથી દૂર જવું પડે તેવી નહોતી. પણ રહેણાકના ઘરની નીચેના ભાગમાંજ હોવાથી સર્વ રીતે સાનુકુળતા હતી. વળી વિશેષ વદ્ધ માસ્તરનું સ્વામિત્વ તે માસ્તર મહેતાજ બાપુ મહેતાના નામથી ઓળખાતા જેઓએ પૂર્વાશ્રમમાં મહારાજા તખ્તસિંહજીને શિક્ષણ આપવાનું કામ કરેલું હતું. આ માયાળુ મહેતાજીએ ધ્યાનપૂર્વક આપણા આ ચારિત્ર નાયક પુરૂત્તમભાઈને બીજા શિક્ષણ સંગે પાટી ઉપર ચિત્ર કાહાડવાનું કામ ઘણી ઉત્તમ રીતે શીખવેલું છે. જેઓ યથાશકિત અદ્યાપિ સુધી તે કામ કુશળતાથી કરી શકે છે, ભાઈ પુરૂત્તમની ગ્રહ શકિત બુદ્ધિની ચમત્કૃતિથી બાપુ મહેતા તેમના ઉપર ઘણું પ્રસન્ન રહેતા અને દરેક શિક્ષણ તેઓ તેમના પ્રફુલિત હૃદયથી આપતા હતા. નિશાળના અન્ય વિદ્યાર્થીઓ પણ વિદ્યાકુશળ વિદ્યાથીને માનની દષ્ટિથી હમેશાં જેમ જુએ છે તેમ આ સ્થાને પણ ભાઈ પુરૂષોત્તમ અન્ય વિદ્યાર્થીઓ સામે માન અને પ્રેમનું આકર્ષણ કરવા સમર્થ થયા હતા, ધોરણ પ્રમાણે પ્રારંભમાં કક્કા કેવડાની ઓળખાણ કરવા શિખવ્યું. આ નિશાળમાં ચાર વર્ષપર્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) અવિચ્છિન્ન અભ્યાસ કયા પછી હવે ધારણાસર અભ્યાસ કરવાનો હાવાથી તથા આગળ વિશેષ વિદ્યા સમ્પાદન કરવાની હાઇને ગામડી નિશાળેામાં તે શિક્ષણ મળી શકે નહિ માટે હવે સરકારી નિશાળમાં પ્રવેશ કરવાનું ધાર્યું. અને તેવી નિશાળમાં દાખલ થયા. ગીગાભાઈ અદ્યાપિ પર્યંત શાપૂરમાંજ રહેતા હતા, સ’. ૧૯૩૩ ની સારી સાલ નિરવિઘ્ને પરિપૂર્ણ કરી પણ સંવત ૧૯૩૪નું વર્ષ કાણુ જાણે કયા કાળ રૂપી જન્મ પામ્યું. અને ત્યાર બાદ તદ્રુત્તર સ. ૧૯૩૫ ની માટે પણ તેટલીજ ભયંકર પીડાકારક દુઃખદાયક અને અન્નની હાડમારીથી લાકમાં ત્રાહી હી ત્રાસ વિત રહ્યો હતા. તે કાલ હવે ગીગાભાઇને શાપુરમાં નિર્ગમન થાય તેમ નહેાતે કારણકે શાપુરની વસ્તીના ભાગ્યમાં અત્યારે અન્ન વસ્ત્ર કાંઇ હતુંજ નહીં. ત્યાં પછી વેપારીને ત્યાં ખરીદી કયાંથીજ થાય. જ્યા વેપારચાલે નહિ ત્યાં ગુજરાનનું સાધન શું વિગેરે અનિવાય અને દુઃસહ કારણેાવશાત્ ગીગાભાઇને શાપુર છોડવું પડયું. અને તેને અન્તે ભાવનગર આવી નિવાસ કર્યો. અને પૂર્વવત્ ચારે ભાઇઓએ ભેગા મળી અનાજની દુકાન ઉઘાડી. ગીગાભાઇને ત્યાં પ્રથમ પુત્રના જન્મ પછી ૧૯૨૮ માં સાંકળી વ્હેન જનમ્યા હતાં અને ત્યારપછી અનુક્રમે મણિ અને હરકેાર, પુત્રમાં ભાઈ પુરૂષોત્તમ વીના બીજા ત્રણ પુત્રો જનમેલાં પરંતુ ક્ષણિક આયુષ્યને કારણે આ આંગણમાંથી આપણા ખળવાન નાયકવિના સભાઈએ દેહ મુક્ત થયા હતા. સવત ૧૯૩૪-૩૫ ના સુકા અને લીલા દુષ્કાળથી પાર ઉતરી ધીરે ધીરે વિદ્યા અભ્યાસ અને પીતાની છત્ર છાયામાં છેવટે સ. ૧૯૪૦ સુધીના માત્ર ટુંકા અભ્યાસના લાભ લઈ પાંચમુ ધેારણુ ખતમ કરી નિશાળનેાત્યાગ કર્યા. જેમ વિદ્યાભ્યાસના શ્રમની કાયરતા તેમજ પીતાના મનમાં પણ ઉપયોગ પુરતું ભણતાં આવડયું. હવે વધારે શી જરૂર છે, એમ શાંતી રાખી અભ્યાસને ત્યાગ કરાવ્યેા. પોતાના ધંધામાં પ્રવિણતા મેલવવા અને એજ પ્રકારનું મહત્ શિક્ષણ આપવા તરફ ગીગાભાઈનું મન દેરાયું. ધંધામાં પ્રવેશ કરાવ્યા. મુરબ્બી ગીગાભાઇના ધધેા એજ હતા એટલે અનાજ વેચવાના વેપાર કરવામાં તેએ કુશળ, સૂક્ષ્મ નિરિક્ષક અને હિમ્મતવાન હોવા છતાં પોતાના આત્મબળ પુરતાજ વ્યાપાર કરનારા હતા, દાણા તાળવા-રાખ ઉડે–ધુળ ઉડે-ગ્રાહકમાં ઉઘરાણીમાં રખડવું-ત્રાજવાંતેલા ઉપાડવાં, ઉઘરાણીના ગ્રાહકોની નારાજીના અપમાન વાચક શબ્દો સાંભળવાં, ગંદા કપડાં, ઇત્યાદિ કારણેા ભાઇ પુરૂષોત્તમને મૂલથીજ અરૂચિ કરતાં અને તેથી દુકાનની કાર્ય વ્યવસ્થામાં જોઇએ તેવું ધ્યાન આપતા નહીં પરંતુ દુકાને જાય, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #40 -------------------------------------------------------------------------- ________________ તે પણ સારાં સારાં મન પસંદ પુસ્તકનું અવલોકન કરવું, કવિતાઓ બનાવવી. વારતાઓ લખવી ઈત્યાદિ મન પસંદ વિષય તરફ વધારે ને વધારે લક્ષ અપતાં જાણ ગીગાભાઈ પણ તેને કાંઈ ચેક કરતા નહીં. ગદ્ય-લખવા કરતાં પદ્ય લખવાને કાંઈક વધારે શ્રમ અને મસ્તિષ્કને વધારે બળ પડે છે. એમ લેકની માન્યતા છે. અને તે જ કારણે ભાઈપુરૂષોત્તમ પદ્ય કરતાં ગદ્ય વધારે સારૂ લખી શકતા હતા, બુદ્ધિની ચમકૃતિ, સરસ્વતિની પ્રસન્નતા અને ભવિષ્યની ઉન્નતિના આગામિ ચિન્હો આજથી પ્રકાશિત થતા હોવાનું જાણી તથા, પોતે કરે છે તેવો (કહેવાતો) ધુડીબંધ હવેની પ્રજા કરશે નહીં, એવુ સમજી મુરબી ગીગાભાઈ કાંઈ વચ્ચે આવતા નહીં. અને થથામાર્ગે ચાલવા દેતા હતા, આ પ્રમાણે બે વર્ષ પર્યત વ્યગ્રચિતે કામ કર્યે જતા હતા. છતાં માનસિક સૃષ્ટિ ઉપર પ્રમાણે કઈ જુદાજ માર્ગ ઉપર રમણ કરતી હતી. અને તેનું પરિણામ એ આવ્યું કે પિતે કઈ રીતે જાહેરમાં આવે-લોકો ઓળખે અને કીંમત થાય, વળી સ્વતંત્રતા મળે ઈત્યાદિ અભિલાષાએ યુક્ત ભાઈ પુરૂષોતમે સં, ૧૯૪૨ માં પિતાના અભ્યાસરૂપ વૃક્ષના ફળરૂપ, ન્હાના ન્હાના રસિક અને બોધક એવાં ચાર પાંચ પુસ્તકને જન્મ આપી પ્રસિદ્ધ કયની ઉતરે “આયમન રંજન” નામનું માસિક પ્રસિદ્ધ કર વાનો નિશ્ચય કરી અનેક પરિશ્રમે પણ પ્રસિદ્ધીમાં મુક્યું. આવું મહાન કાર્ય આરણ્યું પરંતુ દીર્ઘ વિચાર કર્યો નહિ. કારણ કે માસિકના આયુષ્ય હમેશાં તેના ગ્રાહક ઉપર હોય છે અને તેથી આ પ્રવૃતિ હમેશાં પરાધિન છે. ભાઈ પુરૂષોત્તમન તિવ્ર રૂધિર શાંત રહી ન શકતાં ઉતાવળે આ લાભ લેવા ગયા પરંતુ ગ્રાહકો અને આશ્રિતોના અનુત્સાહથી માસિક દીર્ધાયુષ્ય થઈ શકયું નહીં કારણકે આ અરસામાં ભાઈ પુરૂતમનું શરીર જીણું જવરાન્વિત હોવા ઉપરાંત ઉધરસના વ્યાધિ વડે ગ્રસ્ત થયા હતા. અને તેથી તેવાં ભયંકર દદે વધારે આગ્રહથી આ શરીરમાં ઘર કરી જાય નહીં તેટલા માટે તેને શરૂમાંજ દૂર કરવા માટે કઈ શુષ્ક હવાવાળા સ્થાનમાં જઈ અમુક સમય સુધી રહેવા દાકતરેએ સલાહ આપી તે કારણે દેશ છે પરદેશ ગમન કરવું ઈત્યાદિ ઉપરના બે ત્રણ પણ સબળ કારણે ઉપસ્થિત થવાથી માસિક બંધ થયું. ઘણે અફસોસ ! ધારેલી ઇચ્છાઓને યથા ગ્ય જય થયું નહીં એમ સહજ ખિન્નતા આવી પરંતુ તેથી મનને હિમત રહિત થવા દીધું નહીં. “ ફીરખેલંગે આગે ” એન્યાયે પોતાના ગુહ્યાનિગુહ્ય એકાયને સતત ઉત્તેજીત રાખવા પ્રયત્ન શીલ રહ્યા અને પુરૂષાર્થ કરવાના મહાન નિશ્ચ– ને વળગી રહ્યા છતાં પણ પિતાનું ખાપ કામ જે ખાનગી પુસ્તક લખવા છપાવવા અને વેચવાનું હતું, તેને મદદ થવા દીધું નહતું કારણ કે તેઓ * સમજતા હતા કે “ઉત્તમ ઔષધોને પરિણામે ગુણ ” આથી અનેક પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) લાભ છે, જેનું દર્શન આપણે આગળ ઉપર કરશું અને થયું છે પણ એમજ એ વાંચનાર આપને મુખા સ્પષ્ટ થશે. સં. ૧૯૪૩ માં ભાઈ પુરૂષોત્તમનું ચિત્ત ખરેખર વ્યગ્ર થયું અને કુ વંદુ વાયત આ એક જ સ્થાને બેસી બુદ્ધિને કુઠીત કરવી ઠીક ન લાગવાથી કાઠીયાવાડની મુસાફરી કરી જુદા જુદા વ્યવહારનું અવલોકન કરવું, સારા સારા લેકોના સમગામમાં આવવું, ભિન્ન ભિન્ન પ્રકૃતિ રૂચિના મનુષ્યના સ્વ ભાવને અભ્યાસ કરવો. સારી વખણાતી પ્રતિષ્ઠિત વસ્તુઓનું અવલોકન કરવું, અને પર્યટણથી થતા લાભોને સમ્પાદન કરવાં.– देशाटन पंडितमित्रताच, वारांगना राजसमा प्रवेश, अनेक शास्त्राणि विलोक्यतानि । चातुर्यमूलानि भवंतिपंचः એ સિદ્ધાંતને સ્વશરિરે અનુભવ લેવાનો નિશ્ચય કરી તે પ્રમાણે સંવત ૧૯૪૩ થી સંવત ૧૯૪૫ સુધીનાં બે વર્ષને નિર્ગમન કરી જૂદા જૂદા પ્રકા રને લાભ મેળવે. એટલું જ નહિ પણ આ વર્ષમાં યાવત્ યાદ રહે તેવી રિથતિનો અનુભવ પણ ભાઈ પુરૂષોતમના આ શરિર વડે લેવાય છે કારણ કે પર્યટણ કરતાં લાઠી પાસે આવેલા દામનગરથી લાઠી જતાં રસ્તામાં “દાદાની વાવ” ના નામથી ઓળખાતી વાવ તરફનો રસ્તો લુંટારાઓના મુખ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ હતા. આ રસ્તા ઉપર આશરે દીવસને અંતે અને રાત્રીના પૂવે પસાર થતાં તે સમયે પ્રારબ્ધ એગે જે બીક મનમાં હતી, તે પ્રત્યક્ષ અનુભવવાનો સમય આવ્યે, લુંટારાઓનું સન્મુખ દર્શન થયું. આ વખતે ભાઈ પુરૂષોતમ અને તેમની સાથે તેમને એક રઈ કરનાર માણસ શિવાય અન્ય કોઈ જેમ નહતું તેમ અણ્યમાં અત્યારે કણજ હોય ? સહાય કોણ કરે? રસોયાના જોવામાં આ લોકે દૂરથી આવ્યા રસો અને ભાઈ પુરૂષોતમ એક બીજાની ઘોડે અંતરે દૂરથી ચાલ્યા જતા હતા. અને તે વખતે રચાયે ભાઇ પુરૂષેતમને સહેજ હાથનો ઈશારે કર્યો કે ચેતા પ્રશ્નને પ્રત્યક્ષ થયા છે, પરંતુ સમજે કોણ. ભાઈપુરૂષેતમ તે પિતાના ધ્યાનમાં મગ્ન હતા. રસોયાયે બીકથી ચાલતી પકડી અને ક્ષણ માત્રામાં ગામની આસપાસ પહોંચી જવા આવે. પરંતું તે દરમીયાન લૂંટારાઓએ આપણા નાયકને ઘેયા, સર્વસ્વ વ્યાગ્ર કરવા આજ્ઞા કરી વસ્તુ માગનું હરણ કર્યું પરંતું આટલેથી સંતોષ નહીં પકડતાં ભાઈ પરૂતમને ચારે કેરથી મજબુત બાંધી ખેતરમાં પધરાવ્યા. અને તેઓએ લૂટેલી વસ્તુઓ સહીત રસ્તો લીધે, આ સ્થળે મનની સ્થિરતા જન્મ કુંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) લીના કયાકેન્દ્ર સ્થાનમાં હશે તે કહી શકાતું નથી. સંધ્યા સમય-નિર્જન સ્થાન રાત્રીની શરૂઆત-જંગલમાં જાનવરનો હરવા ફરવાને થતો આવતો સમય-અંધકારની શરૂઆત-જંગલને ભયંકર અને તિવ્યનિ કોચર થતો હતો. અત્યારે કેણ ધણી? શું ઉયાય ? કેવી રીતે બંધન મૂકત થવું ? આ પણ એક અનુભવ, અરે અનુભવ શું. પ્રારબ્ધ! ભાઈ પુરૂષોત્તમ અહી ગમે તેવી સ્થિતીમાં હોય તેની તો ખબર નથી પરંતુ રસોયાએ આગળથી ગામમાં પહોંચતા પિલીસ ખાતામાં આ હકીકત જાહેર કરી અને તે ઉપરથી ગામનાં માણસ વીગેરેએ આવી આ સ્થળે ભાઈ પુરૂષેતમને બધન મૂકત કરી કેટલા એક પ્રકારની મદદ કરી–ભાઈ પુરૂષોત્તમ ઉપર આ એકજ સિંગે પ્રભાવ વર્તા દે છે. એવું નથી પરંતુ આ જ પ્રમાણેનું સં.૧૯૪પનું વર્ષ ભાઈ પુરૂષોત્તમને દુઃખમય સ્થિતીમાં ગાળવું પડ્યું છે તેની હકીકત એવી છે કે સંસ્થાન જુનાગઢ તાબાની વસ્તી પિકી કાદરબક્ષ ઉર્ફે કાદુ નામના માણસના મનની નારાજીથી પોતાના બાહુબળે જુનાગઢ સંસ્થાનની વસ્તીને જુદા જુદા પ્રકારનું દુઃખ દઈ લૂંટફાટ કરી મારી-ફોડી ત્રોડી પોતાની સરકાર જુનાગઢથી પાર પાડવાની નઠારી ઈચ્છાએ કરીને ઊકત કાદુને પિતાના બળમાં પિતાની શકિતમાં બળવાન યોધો પંકાતે તેણે ચડાઈ કરી. અથાત છુપી ચડાઈ જેને “બહારવટું” કહેવામાં આવે છે તે કરવાનું કામ શરૂ કર્યું અમુક કાલ તે ચાલી છેવટ તેને જોકે પરાજય થયો તદપિ કાદુભાઈ જે જગ્યાએ હોવાનું માણસો સાંભળે તે જગ્યા તરફ કોઈ પ્રવેશ કરતું હતું નહીં. કારણ તેની મુખ્ય નેમ “નાક કાપવાની. અમુક મુદત પિતા સાથે ફેરવી યથાયેગ્ય નેકરી લઈ પછી પકડેલા માણસને તે છુટો કરતા હતું, તેને પવિત્ર નિશ્ચય એક એવા પ્રકારને હતું કે જેમાં સ્ત્રીઓ અને બ્રાહ્મણો ઉપર પિતાને પ્રેમ વર્ષોવી, સ્ત્રીઓને પિતાની માતૃ–ભગીની સમાન સમજી કેઈને કાપડું, વસ્ત્ર, કિંવા રેકડ રકમની પસલીના નામથી ભેટ કરો અને બ્રાહ્મણોને સારી સારી રસોઈ કરાવી ભેજન, દાન, ઈત્યાદીથી સંતોષ કરતા, તેમ બીજી તરફ કોઈ પણ જાતિના લોકોને લૂટયા વિના જવા દેતે નહિ, ખાસ કરી કોઈ “ જાન ” જતી હોય તેને તે કોઈ પણ જાતે પીડા નહીં કરતાં પોતાની સરહદ છેડતાં સુધી રક્ષક તરીકે સહીસલામત અમુક ગામ સુધી મુકવા જતો હતો. સ્ત્રીઓ અને બ્રાહ્મણોને સંતોષ આપવાનાં સાધન તરીકે તે લુટેલી, ચેરેલી અને હુમલા કરી મેળવેલી વસ્તુઓને છૂટથી ઉપયોગ કરનારે હતે. કાદુ તેના બળ માટે ઘણો પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તેના માટે કાઠીયાવાડ પૈકી જુનાગઢ સંસ્થાનની સરહદમાં એટલે તે ત્રાસ હતો કે “ માબાપ છેકરૂં રેતું હોય કે તોફાન કરતું હોય તે તેને અટકાવવા ખાતર એમ કહેતા હતા “ જે હમણું કાદુ આવે છે ?” આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ શબ્દો સાંભળતાંજ બાળક શાંત થતાં તેનાં મન ગભરાટ મય રહેતાં ( ૧૨ ) હતાં, કારણ કે કાટ્ટુના ત્રાસની થતી વાર્તાથી અને આવવાની વાત સાંભળી ઇશ્વરનું રમરણ થતું હતું. પ્રસ`ગ એવે આવ્યે કે આપણા ચારિત્ર નાયકને મુસાફરી કરતાં દરમ્યાન દાતરાણા પાસે આવેલી સાજીત નદીના રસ્તા ઉપર જતાં કાદુભાઇની મુલાકાત થઇ. આ ભાઈએ જો કે થાડા વખતથી પ્રસિદ્ધી મેળવેલી હતી, તેથી ભાઇ પુરૂષોતમ તેના ચિરત્રથી જોઇએ તેટલા વાકેફ નહતા, કાદુનુ આ સ્થાને અત્યારે સામ્રાજ્ય હતુ, જેથી કરેાલીયા માંખીને પકડવા પોતાના જાળામાં એક તરફ શાંત રીતે બેસે છે. તે રીતે કાદુભાઈ પણ મુસાફરોની રાહ જોઇ બેઠા હતા, તેવામાં આ મુસાફરનાં દર્શન થયાં, સતાષ થયા, ભેટ લીધી અને સર સામાન, ધન, સમ્પતિ અને ઘરેણાં, દાગીના આદીજે હાચ તે પેાતાને ભેટ ધરવા સૂચના કરી, આ આજ્ઞાા વગર વિલએ અમલ કરવા ક્જ પડી? જો તેમ ન થાય તેા પ્રાણ ત્યાગ શિવાય બીજું કાંઈ બને નહીં, તેથી પાતા પાસેનુ સર્વસ્વ જે કાંઈ હતુ, તે ભાઇ પુરૂષોતમે કાદુભાઇના ચરણમાં "ભેટ કર્યું, પોતે અને માત્ર વસ્ર શિવાય વિશેષ કાંઇ રહ્યું નહિ. સાથે ટીમણુ-નાસ્તા .જે કઇ હશેતે સર્વ ગયુ. લૂટાણા લૂટાણા ભૂખ્યા, તરસ્યા નિરાધાર થયા. આ વખતની પેાતાની સ્થિતી કોઇ મહાન ભયાનક, મોટા દુઃખદ પ્રસંગ, ખચવું મુશ્કેલ, પ્રાણ લઈ નાસવું પણ કયાં? ઇશ્વર શિવાય કોઈનું શરણુ નહી, પરંતુ પ્રારબ્ધાધિન ચિત્ત રાખી ત્યાંથી ચાલવું શરૂ' કર્યું. અને ભૂખ્યા, તરસ્યા, જુનાગઢમાં આવી પહેોંચ્યાં, પાતાને વીતેલી વાર્તા કોને કરે, કહેવાથી ફળ શું ? મનમાંજ સમજ્યા અને જેમ બને તેમ હવે ચેન્જ રસ્તે ચેાગ્ય સ્થાને પહેાંચવાનાજ વિચાર ઉપર આવ્યા. મુસાફીમાં આવતી અનેક વિડ’બણાએ પૈકી, આ પણ એક અમૂલ્ય પ્રસંગ અનુભવમાં આવ્યે. મુસાફરી તે માત્ર મોટાં મોટાં શહેરોનીજ કરવી એમ નહતું, પરંતુ નાનાં નાનાં ગામડાં પણ દરેક જોવાનું ધાર્યું હતું, કારણ કે મુખ્ય શહેશ ઉપરાંત ન્હાનાં ગામે તેએથી પણ કાંઇ નવીન નવીન હકીકતા માસ થવાની જીજ્ઞાસા ત્યાંના લેાકેાની રહેણી કરણી અને સ્થિતીનું પણ દિગ્દર્શન કરવું', ઇત્યાદી ઇત્યાદી વિષયના સંગ્રહ કરવા ઉપરાંત પણ કેટલીએક જાણવા જેવી હકીકતાને! પણ વાસાવડ, ભેંસાણ, રાણપર, આદીના પટણથી એકત્ર કરેલ, પરંતુ તે આ મસગ નહી' હાવાથી તેનુ વર્ણન આ સ્થળે કરવાનું યેાગ્ય ધાર્યું નથી. આ શિવાય બીજા અનેક પ્રકારના મસગાને સહન કરતા કરતા લગભગ બે વર્ષ જેટલેા કાળ વ્યતિત કરી હવે કાઇ સારૂ સ્થાન પકડી ખુશીથી બેસવાનું ધારી અમદાવાદ જેવા વિશ્વ વિખ્યાત ગુજરાતની રાજધાનીનું પાયતખ્ત શહેર પસંદ કર્યું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સંવત્ ૧૯૪૫ ની સાલમાં પેાતાના આ નિશ્ચય પૂર્વક અમદાવાદમાં આવી વાસ કર્યા. આંહી આવી વિચાર કરતાં બીજા કોઇ પણ ધંધા તરફ અંતઃકરણ વહ્યું નહી પરંતુ પુસ્તકો લખવા વાાએ રચવી, કવિતાએ બનાવવી અને આવા પ્રકારનાં વિવિધ કળા કૈાશલ્યતાવાળા લોકોપયોગી પુસ્તકો રચી છપાવી તેમાંથી ચયાશક્તિ ઉપાર્જન કરવુ. આ સાથે નાટક ઉપર પણ ભાઇ પુરૂષોતમને વધારે શેાખ હતા. અને અવસ્થાના મધ્ય બિન્દુને કારણે તેમ હાવાનુ સવિતપણું છે ખરૂ આથી તેએ નાટકના પુસ્તકો પણ રચતા અને છપાવતા હતા. જેમ એક તરફ દ્રવ્યેાપાર્જનની ઇચ્છા તેમ બીજી તરફ જન સમાજની દ્રષ્ટિ ઉપર આવવાની પણ પ્રખળ જીજ્ઞાસા હતી ખરી, અને તદનુસાર સવત્ ૧૯૪૫માં પ્રથમ જઈ શહેરની ખુબસુરતી જોઇ તથા પોતાને આ સ્થાન રૂચીકર થશે કે કેમ ? તે ભાગ્યની પ્રારમ્ભક પરિક્ષા કરી, પાછળથી જ્યારે જાણ્યુ કે સર્વ રીતેઆ સ્થાન અનુકુળ ત્યારે અહીં રહેવું, એવા નિશ્ચય થયા ત્યારે પોતાની પ્રેક્ષક તરીકેની સ્થિતીમાંથી બદલાણા અને અમદાવાદ હમેશ માટે રહેવાનુ સ્થાન નક્કી કર્યું. કાંઇક સારી આશા ઉપર આવ્યા યથાશક્તિ ઉપાર્જન કર્યું. સ્વસામર્થ્ય દર્શન કર્યુ પુરૂષાથનુ ઉંચું ફળ મેળવવા ભાગ્યશાળી થયા. અને તપશ્ચાત્ એ સદ પ્રવૃતિને પરિણામે સંવત્ ૧૯૪૫ની સાલ અમદાવાદમાં અતી આનંદ પૂર્વક નિર્ગમન કરી વૃત્તિ સ્વદેશ તરફ દોરાઇ, પરદેશમાં આખુ દેશના અરધાથી વધારે ન ગણવાનો આપણે ગુજરાતી સિદ્ધાંત ભાઇ પુરૂષતમે વિચાર્યેા. અને તત્કાળ વગર વિલંબે પાતાની અમદાવાદની પ્રાપ્ત સમૃદ્ધિ સ કેલી તુરંત ભાવનગર આપ્યા. સંવત્ ૯૪૬ માં ભાવનગરમાં પશુ ધંધા એજ સરસ્વતિ ઉપાસના વીના અન્ય સાધન દરેક ક્ષણે ભાઇ પુરૂષોતને નિરસ લાગ્યાં. ભાવનગરમાં બુકસેલની મોટી દુકાન જમાવી અને તેથી સારો લાભ સમ્પાદન કરવાની શરૂઆત કરી. હજી વદનાં બિન્દુ વૃક્ષમાં ઉતરી ચુકીયાંના આલિગનને પ્રાપ્ત થયાં નહતાં, તેટલાંમાંતે વાયુના પ્રચ ડ વેગથી આ વૃક્ષને સદંતર નાશ કરી દીધું; તૠત્ આ યુવાનના ઉછરતા રૂધીરને ભાવનગરમાં આ વર્ષમાં આવેલી જીવ લેણુ આગે અસાધારણ અને અનાયાસે શાંત કરી દીધું. ભાવનગર મુંબઇની સમાન ાગ થવાની વાતમાં સુપ્રસિદ્ધજ છે અથાત જ્યારે જ્યારે એ અની પ્રબળ ભાવનગરમાં દાન દે છે ત્યારે તેના મહાન સ્વરૂપનું દર્શન વહીક થઈ શકતું નથી. એવી આગ સંવત ૧૯૪૬ માં લાગેલી. જે વખ્ત ભાઇ પુરૂષોત્તમે માંડેલી ચાપડીએની આ દુકાનની અગ્નીએ મુલાકાત લીધી. અને દુકાનને સદંતર પુસ્તક વિનાની પિરણામે રક્ષારૂપ કરી નાંખી કે, જેનુ' આદ્યત અને અસરકારક વૃત્તાંત સંગ્રઙીત કરી તેનુ એક સૂક્ષ્મ પણુ પ્રત્યક્ષ ચિતારનું દન આપનારૂં ભાવનગરની આગ ” એ નામનું પુસ્તક પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat << www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પ્રગટ કરવામાં આવેલું જેમાં સઘળી બાબતને સમાવેશ થએલા છે. જે વાત આ સ્થાન માટે ચેાગ્ય નહી ગણતાં આપેલી નથી. આવા પ્રલયરૂપ અગ્નિમાં મહાન પરાકાષ્ઠાએ, શારિરિકશ્રમ, આત્મભાગે, દ્રવ્યભાગે અને સમયના ભેગ વડે ઉત્પન્ન કરેલી આ પ્રવૃત્તિના અકાળે અંત આવ્યેા. ભાઇ પુરૂષોત્તમના ચિન્તાને પાર ન રહયેા, પરંતુ લાચાર ! ઇશ્વરી કૃત્ય સામે માનષ શિત કાંઇ ઉપયાગની નથી. દુકાન દહન થઇ, શેષ કાંઇ રહ્યું નહીં, નુકસાનીના પાર નહીં, સ. ૧૯૪૬ની સાલે તે પુરૂષોત્તમભાઈ ઉપર મહાન દુષ્ટ કાર્ય પ્રારમ્ભથીજ શરૂ કર્યું હતું. હવે શું વિચાર કરવા તાપણુ ધન્ય છે. આવા નર વીરાને કે કેળવણી અને પુસ્તકાના સ્નેહથી ગુંથાએલી હીમ્મતરૂપી દ્રઢ ગ્રન્થી છૂટી શકીનહીં. નતંત્ર સાવિત્ત સંબન્યું આ ન્યાયનું સ્મરણ થયું પરંતુ હાલ તુરતમાં તે। હવે શું બની શકે નહીં. જોઇએ શું થાય છે. એમ વિચારી શાંત થયા, પરંતુ પુરૂષાર્થીની ઉપાસના તેટલીજ સતેજ રાખી અને તદવસાને તુર્તજ ખીજી દુકાનની સ્થાપના કરી. તેનુ પણ થાડુંજ આયુષ્ય હશે એવી ૫ના પ્રથમથી કેમજ આવે ? કારણ કે દૃશ્યો ગઢનો મતિ તાપણ ઈશ્વરી કૃત્યમાં કાંઇ ઉચ્ચ હેતુ હશે એવું વિચારી આ દુકાનનું કામ પોતાના તન મન ધન ઉપરના અસહ્ય બેજા છતાં ધમધેાકાર ચલાવવા લાગ્યા. આ પ્રમાણેની સ’. ૧૯૪૬ ની સ્મરણિય સાલની સમાપ્તિને અંતે ભાઈ પુરૂષોતમે ધોલેરા ખદરનો આશ્રય લઈ ત્યાં પણ કરીયાણાની દુકાન કરી તે જાતના વેપારના અનુભવ લીધા, પરંતુ આ દુકાનના વહીવટ ચલાવતાં દરમ્યાન મુરબ્બીશ્રી અચાનક ભાવનગરમાં બિમાર થયાના સમાચાર મળતાં મન વ્યગ્ર થયું, પિતાશ્રીની શેવામાં હાજર થવાનેા પુત્ર ધર્મ વિચા, પીતાશ્રીની સેવાના અમુલ્ય સમય સાચવવાનો આ વખત નહી, ગુમાવવાનુ` પેાતાનું પવિત્ર મન ખેંચાયુ'. અને દુકાનને દંડવત્ કરી પોતે એકદમ ભાવનગર આવ્યા. સમયન્તે પીતાશ્રી દના નિકરાળ પત્રમાં આર વધારે દખાતા ગયા. અને વ્યાધિનાં ચિન્હા પ્રતિ દિવસે વધવા લાગ્યાં. ધેારણસર ઘણા વૈદ્યો અને વર્તમાન જમાનાનાને ચેાગ્ય મેડીકલ પ્રેાફ્રેસોના ઉપચારા કા. પેાતાથી બનતી શારિરિક સેવા કર્યા છતાં પીતાશ્રીનું આ શરીર આ સંસારથી વિરક્ત થયું, (સંવત ૧૯૪૭ ) અત્યારે કુદ્રુમ્બમાંના દરેક માણસા જુદે જુદે સ્થાને હોવાથી ભાઇ પુરૂષોત્તમ અહીંયા તદન નિરાધાર વળી પીતાશ્રી રૂપ વૃક્ષની શાખાઓમાં હરકુંવર, મણિ અને સાંકળી નામની સુશીલ . અને અગ્ર બહેનેા તથા પેાતાનાં પતિંત્ર માતુશ્રી વીગેરે કુટુંબ જાળ પેાતા ઉપર આવી પડતાં ધૈ ને ધારણ કરવું ઘણું મુશ્કેલ થઇ પડે તેવું હતું, આખા ઘરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૫ ) પુરૂષ વમાં આપણા કથનાક્ત નાયક શિવાય બીજુ કાઇજ નહી, વ્યવહારના અનેક પ્રકારના ખેાજાઓને પાતે જો કે પહેાંચી વળતા હતા છતાં ગૃહ સાંસારિક ઉપાધિથી અદ્યાપિ મુક્ત હતા. એટલે જેટલે દરજ્જે તે સ્વતંત્ર હતા. તેટલે દરજ્જે પીતાશ્રીના પરલેાકગમને તેને પરતત્ર મનાવ્યા. વ્યવહારની ઉપાધિ કેવા પ્રકારની છે. તેમાંના અમુક અંશનું ભાન થવાના સમય હવે આજથી પ્રાપ્ત થયા છે. જુદા જુદા ગામ ધામને અનુભવ, પરદેશ પટણ, ફિમની ઈચ્છા પૂર્વક વ્યવસ્થિતિ આદી ધર્માંનું આચરણ અદ્યાપિ સ્વચ્છ ંદ રીત્યા હતું. પરંતુ હવે તેા સઘળુ સ્વમવત્ થશે. મનના વેગને, મનની ઈચ્છાઓને, મનના વ્યભિચારને અને મનના સંકલ્પ વૈકલ્પિક તરંગાને હવે તો ધૈય રૂપી મહાન શૃંખલાથી બન્ધન કરી હૃદય રૂપ વિશાળ અને કાઠિણ્ય લેાહ શલાકાથી જોડાણ કરવાના સૂ ઉદ્દય થય ચુકયે છે, આવા અનેક તરંગ સમુદ્ર સ્થિત વહાણના ઘાટ ઘડતા જતા હતા. તે સર્વને દબાવી વાસ્તવીક કન્ય છે તેજ મજાવવાના હિ...ચાળા સમાન મનમાં હવે પોતે પોતાને શું પાયા ઉપર આરોહણ કરે છે. મૃત્યુને અંતે વ્યાવહારિક ધમે અનુસાર શિષ્ટજના કાટુમ્બીઓને આંહી તરફના વ્યવહારને સાચવી ઉત્તરકાર્ય આદિનુ સમાપ્ત કરવું અને તત્પશ્ચાત ફ્રી ઉદ્યમ વિના પુરૂષોને અન્ય કબ્ય નથી એ સિદ્ધાંત સમજાયા. પરંતુ આ સાથે હજી એક વ્યાધિ તે ખરેખર વ્યાવહારીક રીતે માતૃ પિતૃને હાવા જોઇએ, તે આજથી ભાઇ પુરૂથ્થોત્તમને પેાતાને સ્વાધિન થયા. અને તે એ કે હવે પેાતાનું લગ્ન પાતે કરવું અને આ આન્તરિકસ્થ માતુશ્રી તેમાં અનુમોદન અર્પે એવા સમય ભાઇ પુરૂશાત્તમને જરા વધારે લાગણીવાળેા જણાય. તેપણ નહી ચાલે શું કરવું, આપણા શિવાય આ કા માં અન્ય મદદ કરે એ મનવું મુશ્કેલ છે. મતલબ ઇશ્વર કૃપાથી પુરૂÀાત્તમભાઈનું બાઇ '' વખત ” સાથે લગ્ન થયું, પ્રવૃત્તિમાં જય મળ્યે, વ્યવહારને માણિકય · સ્ત'ભ રોપાયા અને ત્યારપછી તુરત એટલે સ. ૧૯૪૮ના માહા વદ પના શુભ દીવસે સાભાગ્યવતી વખતમાઇ સાથે પાણિગ્રહણ સરકાર થયેા. નોકરી કરવા તરફ મુળથીજ ઇચ્છા નહિ હોવાનું આપણે ભાઇ પુરૂશેત્તમનું હૃદય જોઇ ગયા છીએ. એટલે ટોપીવાળાની દુકાનમાં ભાવનગરમાં એ ધંધા પણ અનુભવમાં આણવા ખાતર સ્વલ્પ સમય રહેલાં પરંતુ તે ધધામાં મનની અસ્થિરતા ઘણીજ પ્રમળ વેગવાળી હતી તે પણ ત્રણ વરસ સુધી સતત રહીને વેપાલાામ શિવા અર્થ સાધવામી ની રીતે કામ ર્યું. આખર શાંતિ નડી રહેતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) સ. ૧૯૫૨ની સાલમાં અલખેલી મુમ્માદેવી–મે હમયી–( મુંબઈ ) નગરીનુ' દર્શન કરવા વૃત્તિ દોડી અને તે અનુસાર મુખઇ ગયા. આ શહેરની ભવ્યતા—સાદ તા અને સ્થિતિ રીતી જોઇ તા દરેક મનુષ્ય પ્રવૃત્તિ પરાયણ જોઈ પોતે પણ મેાટા સાહસમાં ઉતરવા ઇચ્છા કરી અને તેને પિરણામે ભાવનગરમાં છાપખાનું કરવા ધાર્યું, આ વક્તે ભાવનગરમાં છાપખાનાના ધારા-ધરણા ચાને (Press Acts) નહાતા તેથી રાજ્યસત્તાને અરજ હેવાલ કરી તેવી પરવાનગી મેળવવા ગયા, પરંતું કોઇ પણ કારણે અરજ નામંજુર થઇ અને પ્રેસ કરવાની પરવાનગી મલી શકી નહી ભાઇપુરૂશાત્તમ પેાતાના નિશ્ચયમાં અધીક બળવાન અન્યા. નામજીર થએલી અરજી ઉપરના શેરાથી મન જરા કલેશવાળુ થયું. અધિક પુરૂષાર્થ કરવા અન્તઃકરણ દોરાયું અને આ એકજ શેરાથી શાંત ન થતાં તે ઉપર ક્રી નામદાર મહારાજા શ્રી હજુર અરજ કરવાનું સાહસ કર્યું અને પરિણામે જય મેળવ્યેા. સ. ૧૯૫૨થી સ. ૧૯૫૫ના સમયમાં જુદાજુદા પ્રસ`ગે!–યવહાર અને છુટક છુટક ધંધા રાજગાર અને મનેચ્છ પ્રવૃતિ કરી અને છેવટે જ્યારે આહી. ભાવનગરમાં છાપખાનું કરવાની પરવાનગી મળી ત્યારે સ. ૧૯૫૬ના આસેા શુદ ૧૦ વિજયાદશમીના જગન્યમાન્ય તહેવારના રાજ મુદ્રાલયનું દ્વાર હંમેશ માટે ખુલ્લુ કર્યું...દરેક કામ કરવામાં મનુષ્ય માત્રને જેમ પૈસાની જરૂર પડે છે તેવી રીતે ભાઈ પુરૂÀાત્તમને પણ પડે એ સહજ સામાન્ય વાત છે. પરંતુ અવલોકન ઉપરથી જણાય છે કે આ કુટુમ્બની આર્થિક સ્થિતિ બહુ સ્તુતિપાત્ર નહતી, છાપખાનું કરવામાં સાધારણ પણ સારી રકમની ચેાગ્યતા હોવી જોઈએ. પરંતુ ભાઇ પુરૂÀત્તમ પાસે તે વખતે કાંઈ હિંમ્મત થઈ શકે તેટલુ મળ ન હોવા છતાં હિમ્મત કરી પેાતાના નિશ્ચયને અડગ રહેવાને આગ્રહ તેમણે છેડા નહિ. આ વક્તે શેઠ ભાઇચદ દામેાદર અને શેઠ પરમાનદ કેસરી જેવા સ-હદય સ્નેહીએની કીમતી સલાહ, તેએના આશ્રય અને દરેક પ્રસંગે તેઓના પરિશ્રમને માટે ભાઇપુરૂશેત્તમ અદ્યાપિ ઉપકારી છે. સુન્મિત્ર તરિકેના સમ્પૂર્ણ લાભ આપવામાં અને બની શકે તેટલી તનની-મનની અને ધનની મદદ આપવા માટે પણ ઉક્ત મિત્ર વર્ગ પાછા હઠયા નથી. એ તેમની હૃદય વિશાલતા-પવિત્ર સ્નેહ અને કરૂણાજનક પ્રીતિના વિસ્તરણમાં ઉતરી શકાતુ નથી, આ ઉભય મિત્રાની પવિત્ર અનુમતિ-સાચી સલાહ-અને બતાવેલા સરલ માર્ગ ઉપર ગમન કરતાં ભાઇ પુરૂષાત્તમને એજ દૈવી ઉપર આપણે અત્યાર સુધી અવલોકીએ છીએ એ સાળી ઉપકાર તીયુત્ શેઠ ભાઇચ દામેાદર અને શેઠ પરમાનદ કેસરીનેજ ધન્યવાદ અપાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૭) अनुष्टुप् उत्सवे व्यसने चैव, दुभिक्षे शत्रु विग्रहे, राजद्वारे श्मशानेच, य स्तिष्ठति स बान्धव. સાહિત્ય વર્તમાન કાળની ચમત્કૃતિ આપણે સા અનુભવિએ છીએ કે ગમે તે સ્નેહ સંબંધ હોય તદપિ આથીક મદદ કરતાં દરેકનું મન સંકેચ વૃત્તિને પ્રાપ્ત થાય છે. જોકે શારિરિક અને માનસિક શ્રમના ફલનો ભોગ આપવા સઘળા તૈયાર હોય છે, પરંતુ જ્યાં માત્ર આર્થીક અવલંબનની અગત્યતા હોય છે ત્યાં પૂર્વોકત ઉભય પ્રકારના શ્રમના ફલની આવશ્યક્તાજ નથી. સઘળી રીતે નિરાશ, નાસીપાસ અને નિરાવલંબનિય સ્થિતિમાં પોતાના બાહને આશ્રય આપી ભાઈ પુરષોત્તમની ઉન્નતિને પ્રકાશ આગળ ઉપર પ્રજવલિત કરવા અને તે પોતે સ્વતઃ નિરક્ષણ કરવામાં ઉઘુકત થવું એ આજ તે કઈ સામાન્ય સ્થળેજ અનુભવગોચર થાય છે કે જે પ્રવૃત્તિ કરતાં સહોદર બાંધવ પણ સહેજ સંકેચ ધરે છે, તે સામે આ ઉભય મહાત્માઓનાં નિર્મળ નેત્રમાં વાસ કરી રહેલા પ્રેમના ફળદ્રુપ વક્ષના સ્વાદિષ્ટ ફળેનો અદ્યાપિ આસ્વાદ લઈ આ શરિરને, કુટુમ્બને અને યથાપ્રાય સંબંધીઓને નિર્વાહ ચલાવવામાં આવે છે. સં. ૧૯૫૬નું સ્મરણિય વર્ષ લગભગ સમગ્ર ભારતવાસિ જનના બહુ કડવા અનુભવનું અને તેનું સ્મરણ માત્ર ત્રાસનો અનુભવ કરાવનારૂં છતાં એવા વર્ષમાં ભાઈ પુરૂત્તમે મહાન કટે આ મુદ્રાયંત્રને જન્મ આપવાનું સાહસ હસ્તગત કર્યું હતું કારણ કે જયાં ઉભયપાર્થ બળવાન સ્તંભનું અવલંબન હોય ત્યાં પ્રશ્ન જ શું રહે છે. ભાવાર્થ એ છે કે આવા દુષ્કાળ જેવા દુઃખદ સમયમાં પણ જેઓ અન્તઃકરણ પૂર્વક મદદ કરવા ઈચ્છે છે તેઓજ કરી શકે છે. આ દાખલ ખરેખર નેધ કરવા ગ્ય અને અન્યને સ્મરણમાં રાખવા યોગ્ય છે સં. ૧૯૨૬ને સમય એ હતું કે બાપ દીકરાને, અને પતિ પત્નિનો ત્યાગ કરી, ચાલ્યા જતા હતા. તે સમય ખર્ચ કરી દ્રવ્યાત્મભેગે ભાઈપુરૂષોત્તમને નિર્ગમન કરાવે છે. એ કંઈ થડે ઉપકાર નથી. પરતુ– હુન્નર કરે હજાર ભાગ્ય બીન મલે ન ડી.” 1 હમેશાં કહેવત છે કે સારા કામમાં સો વિઘ; એ પ્રમાણે મુકાયંત્રના જન્મને હજુ કાંઈ પણ સમય થયું નથી તેટલામાં તે એટલે માત્ર ૩૦ દીવસ દરમ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સંવત ૧૯૫૭ ના કાર્તિક માસના ગર્ભ સમયમાં કાણુ જાણે કેના દોષ વડે પ ભાવનગર જેવા વિશાળ અને ભુખ્ય શહેરનું મરકીએ દન લીધું. दुरे पसंग द्रष्टवा श्रुत्वा वा सागर ध्वनी, विलयं यांति पापौघा सिंह द्रष्या म्रगाइव. ઉપરના અનુષ્ટુપ માત્ર એક દ્રષ્ટાંતને નિશ્ચય કરવા માટે અપાયેલ છે, એટલે કે જેમ સિંહના દૂરના દર્શન માત્રથી મૃગલાંએ નાશી જાય છે. અને જેમ રત્નાગર સાગરના ધ્વનિના શ્રવણ વડે જેમ અસંખ્ય પાપેથી નિવૃત્ત થવાય છે. (પાપ ભાગી જાય છે) તેવી રીતે ભાવનગરમાં મરકીબાઇના પ્રવેશ માત્રના શ્રવણુ માત્રથી શહેરના મનુષ્યા પોતના ધન, માલ, મેડી મહેલ અને પ્રીય વસ્તુઓના ક્ષણ માત્રમાં ત્યાગ કરી પલાયન કરવા લાગ્યા. કાળના વાતા સુગ્ધાટાના ઉપવનમાં ખાટી હિમ્મત કરી શિરરને નાશ કરવાનું સાહસ ન કરવું એમ ભાઇ પુરૂષાત્તમે વિચાર્યું ત્યારે અત્યારે અનાયાસે એકદમ ઉચાળા લખાચા ઉપાડી કેાના દ્વારને આશ્રય લેવા? ગમે તેમ થાય તોપણ ભાવનગર તે પ્રતિ દિવસે મરકીના, એર વધારે ઝપાટામાં ઝ ંપલાતુ જતું હાવાથી તેના ત્યાગ કર્યા વિના ચાલે તેવું નહોતુ, આટલેથી તે ખસ નહિ; પરન્તુ બીજે સ્થળે પણ આવી હવામાંથી આવનાર માણસને શહેરમાં અગર ગામમાં દાખલ થવા તેને સ્થાનાધિપા તરતું સખ્ત અનાજ્ઞા અને વળી મરકી ખાઇએ ભાવનગરને સ્વાશ્રયે લીધાના વર્તમાન ચતુર્કીસે વ્યાસબ્ય થએલા હોઇને કોઇ પણ સ્થળે ગુપ્તરીતે પણ પ્રવેશ કરી શકાય તેવું નહતું. વળી આવા મદેશમાંથી આવનાર માણસ સાથે બીજો ગમે તેવા સ્નેહી સંબંધી કે કુટુમ્બી હેય તદપિ તેના તરફ બિલકુલ દયાની લાગણી ધરાવાતી નહાતી અને જાણે આપણેજ અત્યારે તેનાં દર્શન માત્રથી કિવા સ્પર્શ માત્રથી કાળના ગ્રાસરૂપ થઇ જશું તે ! આવા મહાન ભચવડે લોકેા આશ્રય આપતાં, પણ કલેશ વશ વર્તતા હતા. આવા દુઃખદ સમયમાં કયાં જવું! એ મહાન વિચાર, ખેર અંતે એમ યું કે “એક પથ અને દો કાજ”. ભગવાનનું શરણ અને કુટુમ્બીના આશ્રય વિના અત્યારે બીજી કશું કબ્ય નથી, માટે એકદમ આંહીથી પાલીતાણા જવું વધારે અનુકુળ જણાયું, પાલીતાણામાં મેન સાંકળીને ત્યાં આશ્રય લેવા–નહી ને ક ંઇ થાય તાપણ ચિન્તા નહીં, ભગવદ્યામ અને સબંધીઓની હાજરી એટલે નિશ્ચિત, આવા છેવટના વિચાર સુધી મન પહેાંચી વળેલુ હતુ, બેન સાંકળીને પાલીતાણામાં વરાવતી હોવાથી તેણીનું ત્યાં શ્વસુરગૃહ હતુ, જો કે તેમનેા આશ્રય લઇ તેમના ગૃહનું જલપાન માત્ર પણ લેવું એ શાસ્ત્ર વિરૂદ્ધ હતુ, તેપણુ આપત્તિ કાળે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧૯) શાસ્ત્ર આપેલી છુટને અત્યારે ઉપયોગ કર્યા વિના નહી ચાલતાં આશ્રય લેવામાં આવ્યું હતું. અહા !!! ઇશ્વરની શું ઈચ્છા છે ? વો જાના િતો પણ દેવને હાથે શું થવાનું છે તે મનુષ્ય જાણી શકતાં નથી, એક ક્ષણ પછી ભાઈ પુરૂષોત્તમનું શરિર કાંઈ જુદાજ અનુભવનું દર્શન કરે છે. અને તે ઉભયરિયાએકતે જેને અવલંબન ઉપર, જેના આશ્રય ઉપર, જેના ભરોસા ને મદદના આધારે ગએલા તેજ સભાગ્યવતી ભગિનિ સાંકળી બિચારી ન્યાર્થિવશ, આતિથ્ય સત્કાર કરવાને લાચાર, કાંઈ પણ શારિારક મદદ કરવાને પરાધિન અને વ્યાધિના પરિબળથી ચિન્તાગ્રસ્ત, અને બીજી તરફ, ભાઈ પુરૂષોત્તમના પિતાના જ શરિ રને વ્યાધીને અનુભવ થે, તે ત્યાં સુધી કે છેવટ છેડા સમયમાં એટલે સુધી દર્દીનું સામ્રાજ્ય થયું કે આ શરિર એક ક્ષણ પણ આ જગતની લીલાની હવા લેશે કે કેમ? એ માટે સંબંધીઓ વિચાર નિમગ્ન થયા. યથાયોગ્ય ઉપચાર કર્યા. ભયંકર સ્થિતિમાં કશું સુઝે નહીં અને દરેક ઔષપચાર જોઈએ તેટલા અને બની શકે ત્યાં સુધી કયા છતાં અને યોગ્ય હકમત ચલાવ્યા છતાં દર્દની શાંતિ જોવામાં ન આવતાં છેવટ તૈચ ફિવિ દૈવ ઉપર વિશ્વાસ રાખવામાં આવે, તો પણ ગમે તેવું છતાં અને ધર્મજ સહાયક છે એવું ગણી પૂજે પાપનાતિ એ વિચારે ધમ ધ્યાન પણ કરી ચુકયા. અને હવે ભાઈ - રૂત્તમનું આ ક્ષણભંગુર શરિર આ પંચમહાભૂતથી સંગ્રહિત કરેલું શરિ એક ક્ષણપછી આ અસાર સંસારનો ત્યાગ કરશે એટલી જ રાહ જોઈ સાળાઓ બેઠાં છે. પરંતુ દેવ નાંખે છે ત્યારે તેની સીમા નથી હોતી, તેને આ પ્રત્યક્ષ દખલે છે. જુઓ, આવા મહાન દુઃખદ સમયમાં એ ઓર્ડર થયે કે મરકીવાળી હવામાંથી આવનારા લોકોને શહેરમાં રહેવા આપવા નહી અને તેથી આ ભાઈશ્રી આવી સ્થિતીમાં અહીં આવેલા હોવાથી તેઓને પણ રાજ્યદંડની આજ્ઞા અનુસાર શહેર છેડવા ફરમાન થયું. લાચાર -સત્તા સામે લાચાર– આવી સ્થિતી તરફ કેણ દયા લાવે ? કેને અરજ કરવી? કેઈ સાંભળે નહીં, મરકીથી સૈ બહે, કેઈ હીમ્મત કરે નહિ. ઠીક છે, કોઈ ચિંતા નહી. ઈશ્વર કરે તે ખરૂં ગાડી કરી. પ્રાતઃકાળ પહેલાં પાલિતાણા છોડયા સિવાય ઉપાય નથી. પરિણામે બ્રાàમહતે પવિત્ર પાલિતાણાને અનિચ્છાપૂર્વક ત્યાગ કર્યો. ગાડમાં વાસ કર એ પણ આપણ નાયકને તે મહાન દુષ્કર હતુ, પાદ છતાં નિષ્પાદ હતા. તમામ ઈન્દ્રીયે છતાં તેથી રહીત હતા. એટલે સ્વતઃ ગાડીમાં બેસવા તેઓ બીલકુલ અશકત, આવી શરિરિક સ્થિતીમાં અજેની મદદથી ગાડીમાં બેઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨૦) પ્રયાણ કર્યું. પાલિતાણાને ફરજિયાત નેહ તળે. હવે જ્યારે શિહેરનાં દર્શન થાય ત્યારે ખરાં? રસ્તામાં શું શું વિટંબણાઓ ભેગવવી પડશે. તેને પિતાને તે ખ્યાલ જ નહતો, કારણ કે ગાડીમાં પોતે તો દંડવત શયન કર્યું. હવે કાંઈ પણ દુઃખદ પ્રસંગ આવે તે તે ઉપરિણાન મનુષ્યોને સહન કરવાનું હતું. શિ– હેર જતાં જતાં પણ રસ્તામાં અનેક વખત શરિરની વ્યવસ્થામાં ક્ષણ ક્ષણમાં અસાધારણ ફેરફાર થઈ જતે જોવામાં આવેલ હતું. જાણેકે હમણ ભાઈ પુરૂષોત્તમનું શરિર હતું નહતું થશે. પરંતુ જેમ તેમ કરી શિહેર સુધી આપણા નાયક સહિસલામત પહોંચી શકયા અને ઈશ્વર કૃપાથી રસ્તામાં કોઈ અનર્થકર પરિણામ આવ્યું નહીં. પાલીતાણથી શિહેરજ આવવું એ પણ નિષ્પોજન નહોતું; કારણકે આવા નિરિશ્ય પિડિત સમયમાં કોઈ સ્થાન સંગ્રહ કરે તેવી સ્થિતી ન હૈિતી. દરેક મનુષ્યની અત્યારે એકજ દષ્ટિ હતી અને તે કાંતે સ્નેહી અગર એકાંતે સંબંધી વિના અન્ય અત્યારે કપિ પુકારે આશ્રય આપે તેવું નહોતું. પ્રથમથી જ વિશ્વાસ હતો કે શિહેરમાં પણ છે પિડા કરશે, તો પણ તે સિવાય અન્ય માર્ગજ નહીં ત્યાં શું ઉપાય ! આખર શિહોર આવ્યા. અહીંયા સંબંધી વર્ગમાં ભાઈ વિઠ્ઠલજી અને તારાચંદ વહાલજી કરીને આપણા શ્રીયુત નાયકના ફઈના દીકરાઓ રહેતા હતા, તેને ત્યાં આવ્યા. મનમાં પોતાને તે ભય હતું. પરંતુ આશ્રિતને પણ તેઓના આવાગમનથી દ્વિગુણ ભય પ્રાપ્ત થયો. તેપણું સ્વબાન્ધવ આવે ત્યાં તિરસ્કાર કેમ જ થઈ શકે ? સુખે વા દુ:ખે, રહે વા અનેહ, કલેશ વા આનંદે, પણ ભાઈ પુરૂષોત્તમનું આવાગમને સફળ ઈશ્ય. મનુષ્ય ઉપર કેવા પ્રકારના દુઃખ દાવાનળ પ્રવેલે છે તેનું વત્તાંત ભાઈ પુરૂષતમના જીવન કાલમાં આટલે વ્યતિત થએલે સમય પણ એક યાવતુ યાદ રાવે તેવે છે. પ્લેગનું રહે તેવું જ હતું, આંહી પણ આવા લેગ સાંસર્ગિક લોકોને દાખલ થવાને બીલકુલ પ્રતિબંધ હતો. તેમાં ભાઈ પુરૂષોત્તમ દાખલ થયા, સરકારી અમલદારે એટલે કે રજદારી દિવાની ન્યાયાધિસ, મ્યુનિસિપાલ ખાતાના કમિશનરે, અને દર્દ રશ્મન ડેકટરે, વિગેરેની ચાલતી પ્રચંડ જ્યેષ્ટીકાના પ્રહારને ભાઈ પુરૂમને ભય વ્યાપે. ઓર્ડરે ઉમર ઓર્ડર નીકળી જાઓ, અહી બીલકુલ રહેવું નહીં. સખ્ત મનાહ છે, શહોર છેડી છે. ગમે ત્યાં જાઓ, ઈત્યાદી ભિન્ન ભિન્ન પ્રકારની એકજ અર્થ સૂચક આજ્ઞાઓએ ભાઇશ્રીને અત્યંત દુઃખીત કર્યા વિહળ બનાવ્યા, હવે શું કરવું? કાને આશ્રય ? કેની ભલામણું? કાંઈ લાગવગ ચાલે તો થાય. લાગવગ કોનીકે કોણ મદદ કરે? ભાઈ વલ અને તારાચંદ તે સાધારણ વ્યાપારી વર્ગના માણસ હતા, તે છતાં અમલદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) તથા ડાકડરના સંબંધવાળા હતાં. અને તે ગામમાં સારા લાગવાવાળા હતા. આવા સમયમાં ઈશ્વર દરેકને સહાય કરે છે. એ ભાઈ પુરૂષોત્તમને પવિત્ર નિશ્ચય અત્યારે ફળદ્રપ થયે. સ્થિતી નઠારી, તબીયત બીલકુલ અલિલ, કયાંય જઈ શકાય નહીં. એવી શારિરિક હાલત, ઈત્યાદી તરફ ડોકટર ધનજીશાહ કરીને ત્યાં તે વખતે ડેકટર હોઇને તેઓ જેવા આવતાં આ રિતીનું તેમને દર્શન થયું. તેમના હૃદયમાં ઈશ્વરશે, દયાએ અને લાગણીઓ પ્રવેશ કર્યો, નરમ થયા. અને ભાઈ પુરૂષોત્તમ સ્થાનાંતર કરે તે શરિર સહન કરી ન શકે એવું જ્યારે પોતાને જણાયું ત્યારે અહી રહેવાની આજ્ઞા કરી. પરવાનગી આપી. અને રહ્યા. પરંતુ જોત જોતામાં પ્રકૃત્તિ એટલી તે પરવશ થઈ કે જોવા આવનાર લોકોના મન સંશય વિપર્યય યુક્ત થયાં અને આપણું ચારિત્રનાયકના શરિરનું તેની અત્યારની સિથતીનું દર્શન થતાં ધાસ્તી એવી લાગી કે વખતે આ કેશ ફેટલ થાય. અહીંયા જે જે મિત્રે સ્નેહી સંબંધીઓ હતાં તે સર્વે સેવામાં શામીલ થઈ યપચાર કરવા લાગ્યાં. પરંતુ સ્થિતી તે ઓર વધારે ભયવાળી જણાતી જતી હતી, એક ક્ષણ પછીતે ભાઈ પુરૂત્તમ જોવા આવેલા લકોને ઓળખવાનું ભાન પણ ભૂલી ચુક્યા હતા. આવા દુઃસહ અને સંકટના સમયમાં આથી પણ વધારે નઠારીસ્થિતી એથઈ કે શ્રી પુરૂષોત્તમનાં અધગના બાઈ વખતને પ્લેગ થવાનાં ચિહે જણાવ્યાં, તુરતજ પતિની સારવારથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પતિની આવી દુર્દશા અને પોતે કાળની છાયામાં આવે છે એ સઘળું મનને કલેશના કારણરૂપ થઈ પડયું હતું. પતિપત્નિ બનેને પ્લેગ છે અને બંનેની એકબીજાની સમક્ષ હાજરી અને તેથી જુદા પડવું એ શું દુ:સહ પ્રસંગ નથી? મનને કયાં સુધી કબજેરાખવું ? હૈયે રાખવાની પણ અત્યારે તો સીમા નથી. ઈશ્વર ઈચ્છા! હવે શું વિચાર કર્તવ્ય છે? અને બાઈ વખતને કોઈ બીજે જ સ્થળે લઈ જવાં. એ સઘળાઓને એકત્ર અભિપ્રય હોવાથી અને બાઈ વખતનાં ભાગ્યેગે પિતાના માતા પિતા સાથેજ હોવાથી ભાઈ પુરૂત્તરથી જુદુ રહેવું હરકત ચરખું નથી. એવું ધારીને જુદા મકાનમાં લઈ જઈ ત્યાં સઘળી વ્યવસ્થા અને યોગ્ય ઉપચાર શરૂ કરવામાં આવ્યા, બાઈ વખતની સ્થિતિ વખત જતે ઘણી ભયંકર હાલતમાં આવી પડ, લેગની એક ગાંઠ તે સામાન્ય મનુષ્યોને પણ નીકળવાનું શ્રવણ થયું છે. પરંતુ આને તે તેથી પણ એક વધારે એમ બે ગાંઠ નીકળી. હવે ઇશ્વર શિવાય વૈદ્ય નહીં અને પ્રારબ્ધ શિવાય ઉપાય અને અવલબન નહી. એજ ખરો વિશ્વાસ રાખવાનું ફરજીયાત હતું, વખત બાઈને અને આપણા શ્રીયુત ચારિત્રનાયકને બે બાજુ કેવી કેવી સ્થિતીમાં આપણે અવલોકીએ છીએ તેનું વર્ણન કરવા હું સમર્થ થઈ શકતો નથી. જો કે મારી હાજરી કયાંથીજ હેઈ શકે, પરંતુ મારા પરમ સુહદય બધુ પ્રિય ભાઈ પુરૂત્તમ જ્યારે આ કથાનું શ્રવણ કરાવે છે ત્યારે રોમાંચ થાય છે, કંપ થાય છે અને કોઈ માનસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ શ છે. ( ૧૨ ) વ્યવહારમાં અચાનક વ્યાઘાત એ તે જોશભેર થાય છે કે જાણે હમણાંજ આ સઘળી પ્રકીયા બનતી કેમ ન હોય ? એવું ભાન થાય છે. પ્લેગ, કોલેરા વિગેરે દર્દો ચેપી છે, અને તેનાં જંતુઓ દરેક માણસને મરણ શરણ કરે છે. એવા વિચારે દરેક મનુષ્યના સમજવામાં આવી ગયેલા હોવાથી પ્લેગ કોલેરાએ ગ્રસિત થએલાં મનુષ્ય પાસે બનતાં સુધી કોઇ જતા નથી, કોઈ સ્પર્શ કરતું નથી અને તેની સારવારમાં ઉતારવાનું પસંદ કરતું નથી. પરંતુ જ્યાં સંબંધ હોય ત્યાં શું કરે લાચાર, અવસ્ય ભવિભાવનાના નિશ્ચય ઉપર આવી સેવાનો સ્વિકાર કરવો પડે છે. આ વસ્તુ ઓપચારિક મનુષ્ય જે કોઈ સગા સંબંધી અને મૈથ્ય વર્ગ હતું, તેના પણ બે વિભાગ થયા. કારણ, અમુકભાગ ભાઈ પુરૂષોત્તમ અને અમુક ભાગ બાઈ વખતની પરિચયમાં ગુથાએલે હતે. તેપણ ભાઈ પુરૂષોત્તમ તો પુરૂષ વર્ગના બલવાન હદય, કઠણ છાતીના અને હીમ્મતવાન હોવાથી પોતે હવે સારી સ્થીતીમાં જ છે. માટે જે કોઈ આવે તેને પિતાના પ્રિય પિનની સારવાર કરવા જવા કહેતા અને પોતાની સારવારમાં એક માત્ર તેઓમાં સૌથી નહાની બેન હરકુંવર કરીને જે છ વરસની ઉમરની હતી તેને રાખી તેનાથી કામ લેતા હતા. એક તે ચેપી રોગ, તેમાં વળી માણસની હિમ્મત સ્પર્શ કરવા ન થાય અને તેથી વધારે તે વળી દર્દી પાસે બીજા માણસને જવા ડેકરની મનાહ, એટલે જે કાંઈ કાર્ય થાય તે સઘળું દૂરથી થઈ શકે, વાત પણ દૂરથી, વ્યવહાર સઘળો દૂર દૂર અને દૂર. આ પણ જીંદગીમાં એક સ્મરણિય નોંધ લેવા જે સમય ભાઈ પુરૂષોત્તમ ઉપર ફરી વળ્યું છે. નાની છડી, અજ્ઞાન છેડી, સ્નેહપૂર્ણ શિશુ ભગિની સેવા અને તેનું અજ્ઞાની હૃદય, લોકો ના કહેતા હતા છતાં ભાઈ કેમ છે, એમ કરી સ્પર્શ કરી જતી હતી, પરંતુ ઈશ્વર અનુકુલ છે, તેને વિષપાન પણ અમૃત રસમાં બદલાઈ જાય છે, જ્યારે સઘળું પ્રતિકુળ હોય છે ત્યારે અનુકુળતા પણ પ્રતિકુળ સ્વરૂપ ધારણ કરે છે જુઓ કે એકતે આવું દર્દ આવી સ્થીતીમાં તેમાં વળી રહેવાનું સ્થાન એક ફકત સાડા ચાર ફુટની લાંબી પહોળી અંધારી ઓરી, બારી નહીં, જાળી નહીં અને હવા અજવાળાની કઈ પણ જાતની સગવડતા વગરની ભેજવાળી દુર્ગધયુકત, અને જંતુઓના સંગ્રહ સ્થાન રૂપ આ એરી ભાઈ પુરૂષો તમના શયન ગૃહનું પ્રીતિપાત્ર રથાન બની હતી. પથારી દઈને ગ્વજ ફાટેલાં તુટેલાં જરી પુરાણ ગાદલાં ગંદડાં અને પર્યક પણ તેવી જ સ્થિતિને. કારણ પાછાં તે નીરૂપયેગી થાય અને કામ ન આવે માટે સારી શોભિત અને મૃદુ પથારી આપવામાં આવી નહોતી, કુસુમ શયાના સુમારને ભૂમિ શયન પણ મલવાને એક સમય આવે છે, તેનું આ એક ઉજજવલ દષ્ટાંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ (૨૩) | વિરણી. कचिद् भूमौ शय्या कचिदपि च पर्यक शयनं काचेच्छाकाहारि कचिदपि च शालयोहनरुचि कचित्कंयाधारेि कचिदपि च दिव्यांवरधरी मनस्विकार्याथै न मणयतीदुःखं न च मुरवं ॥ પરંતુ આ મળેલા ઉપહારો માટે અત્યારે ભાઈ પુરૂષોત્તમ કાંઈ પણ કરી શકે તેવી સ્થીતીમાં નહોતા, કારણ કે હાલને આ સમય તેટલું પ્રાપ્ત કરાવે તે પણ ઇંદ્રભૂવન માની લેવા જેવું હતું. આ પ્રમાણેની સ્થિતિ કાંઈ સ્વલ્પ કાળમાં ચાલી જાય કે સ્વમવત્ ટુંક સમયમાં પૂર્ણ થાય તેવું પ્રારબ્ધ જ નહોતું, અને તેથી અન્તકાળના છેલ્લા દુઃખદદ્વારનાં દર્શન કરી ફરી પર્યટણ કરી દોઢ માસે આ કરેલી પથારીને ત્યાગ કરવાને ભાગ્યોદય થયું હતું. શારિરિક વ્યાધિને અંત આવ્યે, પરન્ત હજી માનસિક આધિની સ્થિતી તે અધિક ચિન્તામાં નિમગ્ન થતી જાય છે. કારણ કે આવા દુષ્ટ દહન દાવાનલ રૂ૫ હેગના પંજામાંથી ભાઇ પુરૂષોત્તમનું શરિર કે પૂર્વના પૂન્ય પ્રતાપે વા વડીલના મહાન સત્કર્મના બળે રહેવા પામ્યું હતું પરંતુ બીજ સંબધી જ પ્લેગના વિકાળ મુખમાં ગ્રાસ રૂપ બન્યાના વર્તમાન મળતાં હદય કાંઈ જુદાંજ આંદોલન ઉપર ચઢયું. જેમ સમય જાય છે, તેમ તેમ એક તરફ મહદુપકારી પરમનેહમિત્ર પરમાણંદ કેશરીનું મૃત્યુ, પ્રેમાલ મૂતિ બેન મણીનું મૃત્યુ, મુરબીવર્ય ફઈ હરખબાનું મૃત્યુ. અને બીજા કેટલાએક આસપાસના કુટુમ્બી જને, મિત્ર વર્ગમાંના યુકે અને નેહી વર્ગમાં ઘણાઓનાં મૃત્યુના સમાચાર મળતા જતા હતા તેમ તેમ તેઓના વિયોગને અસહ્ય દુઃખદ સંતાપ વધારેને વધારે જાગૃત થઈ સંતપ્ત કરતે જતા હતા. આ વિગેરે ઘણું ટુંકા પણ દુઃખદ સમયમાં ભાઈ પુરૂષોતમને ઈશ્વરી લીલા કહો, કૃત્ય કહે, કે શિક્ષા કહે. તેનાથી ઘણી જાતના અનુભવ મળી જતાં હવે આવા પ્રસંગો જેઓ ઉપર આવે તેઓ તરફ સ્વાનુભવના સ્મરણ પૂર્વક દયાની લાગણીથી જોવાય તેને માટે એગ્ય સારવાર, એગ્ય ઉપહાપચારની વ્યવસ્થા તેઓની વસ્તુ પ્રાપ્તિની ઈચ્છાની પૂર્ણતા, આદિ તરફ ભાઈ પુરૂષોત્તમની પ્રવૃત્તિ ઘણી સ્તુતિપાત્ર થવા લાગી, સાજા થયા છતાં જે જે પ્લેગના દરદીઓ જોવામાં આવે તેઓની અંતઃ કરણથી સારવાર અને તેઓને યથાયોગ્ય મદદ કરવાના કામમાં એકદમ પ્રવૃત્ત થવાની વૃત્તિ તેઓની જાગૃત થઈ આવી હતી અને તે ત્યાં સુધી કે પ્લેગથી સપડાએલા મનુષ્યને શાની અગત્યતા છે, તે તથા તેઓને કેવા કેવા ઉપાયોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) "" કેવી કેવી સગવડતાની જરૂર છે તે પુરી પાડવા તથા તેઓને થતા દુઃખનુ ભાન કરાવી તેઓ તરફ તિરસ્કારની દ્રષ્ટિથી નહીં જોતાં દયાની લાગણીથી જોવાની ભલામણ કરવા રૂપ મોટા વિસ્તારવાળા લેખ ( નિબધ ) લખી આ વખતે ભાઈ પુરૂષાત્તમે મુંબઇમાં પ્રસિદ્ધીને પ્રાપ્ત થએલા “મુંબઇ સમાચાર નામના જન જાહેર છાપામાં છપાવેલ હતા, અને આવા પાતા ઉપર ગુજરેલા દુઃખદ પ્રસગના અનુભવ ઉપરથી ગરીખે બિચારાં ઉપર શું હવાલ થતાં હશે, તે વિચારી તેએ અર્થે એક માત્ર દયાની લાગણીથી એક મોટુ ફંડ ઉભુ કરી તે વડે ચેાગ્ય ઉપહારા-સામગ્રી આ વર્ગને પુરી પાડવામાં આવતી હતી, પુરૂષોત્તમ ભાઈની આ ઉપકારક વૃત્તિ દુઃખી મનુષ્યોને જંગલમાં માંગલમય શાંતી કરાવતી હતી, એટલુંજ નહીં પણ આવા પરોપકાર દર્શક અને દુઃખ નિવારણુ લેખની અસરથી સંભવીત ગૃહસ્થા તરફથી મેટા પાયા ઉપર એક ફંડ ઉભું કરવામાં આવ્યું હતું. જેના લાભદરદથી પીડાતા દરદીને અને નિરાધારાને અનાજથી પુરવામાં આવતા હતા. એ રીતના અમુક સમય નિમન કરતાં છેવટ વૈશાક માસના ગર્ભકાળમાં ભાવનગરમાં પ્લેગની શાંતી થવાથી ત્યાં આવ્યા અને વિજય મેળવેલા પધા ઉપર ફરીથી ધ્યાન આપી કામ શરૂ કર્યું. આ સમયે છાપખાનું દાણાપીઠમાં હતું. ત્યાંથી ખસેડી દરબારની ડેલી સામે બદાણીના મકાનમાં લાવવામાં આવ્યું હતું, સારા મારષ્યે ધંધામાં જેમ જેમ દિવસો જતા ગયા; તેમ તેમ વિશેષ લાભ પ્રાપ્ત થતા ચાલ્યું, વેઠેલી દુઃખદ થિતીના સમયમાં અસાધારણ રીતે વ્યવસ્થા થએલી લક્ષ્મીને સંગ્રહ કરવાનેા આ સમય હાલ પ્રાપ્ત થએલા હાઈને ભાઈ પુરૂષોત્તમમાં નવું જીવન આવ્યું, પાછલા કાલનું કાંઇક અંશે વિસ્મરણ થયું અને ઇશ્વરની અત્યારે સાનુકુલતા છે એવાં ચિન્હો વ્યાપારમાં જોવામાં આવ્યાં એટલુજ નહીં પણ સંવત ૧૯૫૮ ના શ્રાવણ માસના ઉત્તર પક્ષના પ્રથમ દિવસેજ પુત્ર પ્રાપ્તીને અવિચ્છિન્ન લાભ મેળવવા ભાગ્યશાળી થયા હતા. આ રીતને ઉગ્ર વ્યવહાર લગભગ વર્ષોં દિવસને પહોંચવા જાય છે એટલામાં વળી સંવત ૧૯૫૯ના ચૈત્ર માસની પ્રથમ રામનવમી નામના જગન્માન્ય અને જગવદ્ય તેહેવારના મગળમય પ્રભાતે શ્રી ભાવનગર શહેરે લંકાપુરીનુ ભગ્ય સ્વરૂપ ધારણ કર્યું,લકાને જે વખતે હનુમાનજીએ અગ્નિથી પ્રદીપ્ત કરી તે સમયના દેખાવનુ સ્વરૂપ અત્યારે ભાવનગરે ધારણ કર્યું, અગ્નિની પ્રચડ શિખા અને તજજન્ય ઉપ શિખાએ સર્વત્ર મસરી રહી હતી, ચતુર્દેિશે અગ્નિમય કેમ જાણે સૃષ્ટિના પ્રલય અર્થે જ આ અગ્નિએ સ્વરૂપ ધર્યું* હાય! એવી રીતે ક્ષણ માત્રમાં ચારે તરફ મેદ્રા વેગથી ફરી વળ્યે, આ પ્રખર અગ્નિ ચક્રમાં ભાઇશ્રી પુરૂષોત્તમની વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) (( દાશિની દશા પુનરખદ્ધ થઈ ઘર તથા મુદ્રાલય આ અગ્નિમાં ભસ્મિભૂત થયાં, સદ ંતર નાશ. કદી વસ્તુનુ પુનરઢન પ્રાપ્ત થયું નહીં આ વખ્ત ભાઇ પુરૂષાત્તમના ઘરમાં પાતે, બૈરાંઓ, છેકરાએ હતાં તેમજ મુદ્રાય ત્રમાં પણ નાકરે માણસે કામ કરતાં હાવાથી તેએ કેથે જઇ શકે તેવી સ્થિતી નહતી, પરંતુ મરણ તરણેને શીખવે. ” એ ગુજરાતી કહેવત અનુસાર આ અગ્નિપ્રલચમાંથી ખચવા અત્યારે કોઇને કાંઇ માર્ગ નજરે પડે નહીં.તેટલામાં એસાણ હથીયાર” પ્રમાણે ભાઇ પુરૂષોત્તમ પાસે શિષ બન્ધ પાઘડી (ફેટા) હોવાથી કઠોરાના વચ્ચેના લાકડાંને ખાંધીએક દમ બનતી ત્વરાએ અનુક્રમે લેાકેાને ઉતારવામાં અસાધારણ હિમ્મત ધારણ કરી હતી. અને સૈાને સલામત ઉતાયા. ખાદ્ય પેતે છેવટ ઉતરવું એવી દુઃસહુ હીમ્મત ધારણ કરેલી હતી. આ વક્તે ઘરના દાદરા સુધી અગ્નિપ્રવેશ થઇ ચુકયેા હતા. પરંતુ ઉપરને મજલે પહોંચે તે દરમ્યાન ભાઇ પુરૂષાત્તમ માણસાને ઉતારી પોતે પણ સહી સલામત ઉતરી શકયાહતા. પાતાનેા છેકરા જે ઘરના ઉપરના ભાગમાં ઘેાડીયામાં શયન કરતા હતા. તે ઘેાડીયાને ચતુરસ તે ખરે પણ ખાસ ઘેડીયાને પણ અગ્નિ સ્પ કરી ચુકયા હતા,તેને શી રીતે બચાવવા, તે કામાં ભાઇ પુરૂષોત્તમનાં અ`ગના ખાઈ વખત આમતેમ સાધન પ્રાપ્તિ માટે ફાંફાં મારતાં હતાં એક તે જાતે સ્ત્રી તેમાં પેાતાનાજ બાળક ઉપર ચારે બાજુ અગ્નિ જેવી આફત, એકાંત મદદ કાઇની નહીં, સર્વ કોઇ પોતપોતાના બચાવમાં, રસ્તા સુઝે નહી, કરવું શું ? શા ઉપાય તેના મનની સ્થિતીનું ભાન અત્યારે કથા પાઇન્ટ ઉપર હશે, તે વાંચનાર ! ! આપ વિચારી જોશા, આવી સ્થિતીનુ દર્શન કરનાર એક પારસી ગૃહસ્થ જે ત્યાં તેવખતે હાજર હતા તેઓની સાધારણ હીમ્મત અને મદદથી બાઇ વખત સન્મુખ એકદમ પહોંચી બાળકને ઉપાડી લઈ મચાવવાનીપ્રવૃત્તિ કરી શકયા હતા. આ રીતના અગ્નિ પ્રલયમાં મુદ્રાયત્રની થએલી મુકિતથી ભાઇ પુરૂષોત્તમ કાંઇ ઓછા બેાજામાં ઉતયા નહતા. આવેલી આફત ફરજીયાત ઉતા છતાં હવે પુનર પૂર્વ સ્થિતિમાં આવવુંઘણુંજ કઠણ કામ થઇ પડયુ, ઇશ્વર કૃપાથી આટલું કા એક સારૂ થઇ ચુકયું હતું કે મુદ્રાયત્રના વિમા ઉતરાવે તેથી ત્યાંથી કાંઈક લાભ મળવાની ભાઇ પુરૂષોતમની આશા હતી. અને તે લાભથી રૂા,૩૦૦૦) ની પ્રાપ્તિ થશે. એવી હિમ્મતે ભાઇ પુરૂષાતમનું જીવન ટકેલુ હતું, ભાવનગરની અગ્નિ પ્રલયની વાર્તાના શ્રવણથી મુંબઇ વિમાકુપનીના સરવૈયરપારસીશાપુરજીકરીને એક મમાણિક ગૃહસ્થ આવ્યા હતા, અને તેની સહાય વડે આ નુકશાની ખટ્ટલ રૂા.૨૦૦૦) આપવાનું નક્કી કર્યું, વિમાના એજન્ટ કૈાહારી આઘડ બાપુ કરીને હતા. જેએ સત્યવક્તા ઞમાહ્વિક અને નિષ્પક્ષપાતી હાવાથી તે તરફને ન્યાય પૂર્વક લાભ મળવાની પ્રબળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) ઇચ્છાને આધિન થઇ ઉપરની નક્કી થયેલી રકમ ગ્રહણ કરવા ઇનકાર કર્યાં ન હતા. પર`તુ કટલાંક ઇષાળુ લેકાએ વીમા ખોટા છે. એમ મુંબઇ ખાનગી પત્ર વ્યવહારથી ખબર આપવાથી વિમાની રકમ મળવામાં અનાયાસે એ વિઘ્ન આવ્યું હતું. અને તેથી ફરીથી કોલમ નકી કરવા વિમા કુપનીના ફ્રીથી કાગળ આવેલ હતા, કુપનીને લખી મોકલવાની નઠારીસલાહ અને તે સલાહને આધારે અમુકમાણસે તેવી પ્રવ્રતિમાં ઉતર્યા પણ હતા,પરન્તુ સત્ય મેવ જયતે” એ નિશ્ચયને ફેરવવા કેઇ સમ થતું નથી. આવા પ્રપ’ચથી કુપનીને વધારેમળ આવ્યું, અને પૈસા નહીં આપવાની નોટીસો મળી ચુકી હતી. પરંતુ આવા જૂઠા અને ક્ષુદ્ર પ્રપંચથી ડર નહી ખાઇને વીમા કંપની પાસેથી સંપૂર્ણ નાણાં મેળવવાની હિમ્મત આગ્રહ પૂર્વક પકડી રાખી હતી. ભાઇ પુરૂષોત્તમ ઉપર ગુજરેલા આકાલીક દાવાનલ પ્રકોપ વડે લેાકેાને દયાની લાગણી ઉત્પન્ન થવાથી ઈષાળુ માણસને સમજાવવા-સંભવીત ગૃહસ્થાએ તેને મદદગાર થઇ પડ્યા હતા. પરંતુ એ સઘળું ભાવનગરનું કાર્ય ચાગ્ય વ્યવસ્થાના રસ્તા ઉપર નહિ આવવાથી આખર મુંબઈ જવું પડયું. મુંબઇ જઇ શુભેચ્છક અને સારા સલાહકારોને મળી આ કામ કો માં લઇ જવા તથા તેમાં અથ ઈતી સુધી કામ કરવા ભાઇ પુરૂષાત્તમ તરફથી બીકનેલ અને મે. મેરવાનજી સેાલીસી ટરને આ કામથી વાકેફ કરી શકવામાં આવ્યા. કુપનીના સોલીસીટર મારફ્ત કુપનીને નોટીસ કરી અને તેને પરિણામે ઘરમેળે સમાધાન કરાવવામાં આછ્યું. આટલા આ પ્રસગને માટે ભાઇ પુરૂષોત્તમને ઘણાં ખર્ચના બેાજામાં ઉતરવા ઉપ રાંત સુ'બઇમાં બે માસ લગભગ રહેવું પડયું હતું. પરિણામે તેઓ વિજય મેળ વવા ભાગ્યશાળી થયા હતા. મુદ્રાચત્ર માટે અગ્નિના કારણ વડે આ પ્રમાણેના સંસ્કાર થવાથી ભાઈ પુરૂષોત્તમ તે શું પણ કોઇ પણ માણસ પરાણે હિમ્મત રાખવા ધારે તાપણ રહી શકે નહી. તેવી સ્થિતિ છતાં અડગ્ગ અને ધૈર્યતાથી ફરીથી મુદ્રાય'ત્રને ખાલવાની, ગત થયેલા સામાનને પુનઃ ગમે તે ઉપાયે નિયત ખરીદ કરવાની ઈચ્છા તેઓની ઘણી મળવાન હતી. અને તે પ્રમલ ઇચ્છાને કુદરત પણ કેમ ાણે મદદ કરતી હોય તેમ તેમના ખાળસ્નેહી ભાઈ ભાઈચંદ દામોદર અને અગ્નિહેાત્રી ભાઇ માધવજી માગજી દવેએ કાપિ ફીત્યા પ્રેસનુ પુનરજીવન કરવા, ન નવિન યાંત્રા લાવવા કટિબદ્ધ થવા ભાઈ પુરૂષાત્તમને મળ અપ્યું. આ ઉભય સ્નેહી વર્ગના અસાધારણુ ખળના અવલંબન વડે ભાઇપુરૂષાત્તમની ઈચ્છાને ટેકે મલ્યા અને તુરતમાં તૈયાર અને સહજ પ્રાપ્ત થઇ શકે તેવા જુનાગઢમાં રા. ભાનુશંકર રણુછોડજી શુકલને પ્રેમ હતા તે એકદમ લઇ આવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) નકી કર્યું. વેચાણ લીધે. ભાવનગરમાં તેનું આવાહન કર્યું અને સંવત ૧૯૫૯ની સાલના શુભકારી જ્યેષ્ઠ માસમાં પરમ હિતચિંતક રાયજાદા બાલુભા પથુભાના મુબારક હાથથી આ પ્રેસને ખુલ્લું મુકવાની જાહેર કિયા મોટા દબદબા અને સારી ધામધુમથી કરવામાં આવી. આ વખતે ભાઈ પુરૂષોત્તમ હજુ વિમા કંપની સાથેના પૂવેક્ત ચાલતા પ્રસંગને કારણે જે કે મુંબઈ હતા તે પણ તેમની પાછળ તેમની ગેરહાજરી છતાં ખરા મિત્રધર્મને સમજનારા ભાઈ ભાઈચંદ દામોદરે સઘળું કાર્ય પિતાને માથે ઉપાડી Opening Ceremony કરી હતી ભાઈ પુરૂષોત્તમને પિતાના સન્મિત્ર મંડળની દરેક પ્રસંગે અસાધારણ સહાયતા મળેલી આપણે જોઈ શકીએ છીએ. તદનુસાર છેવટ જ્યારે મુંબઈથી વિમા કંપની સાથેના વ્યવહારમાં વિજય મેળવી ભાવનગર આવ્યા તે વખતે નેહી-સંબંધીઓ અન્ય પ્રતિષ્ઠિત ગૃહસ્થ સર્વે સ્ટેશન ઉપર લેવા પધારેલા અને જયજયકાર તથા સાબાશીના ઘોષ વચે ભાઈ પુરૂષોત્તમને વધાવી લેવામાં આવ્યા હતા. પ્રેસને ફરીથી સ્થાપન્ન કરી કામ તેવાજ પાયા ઉપર આગળ ચલાવવા માટે વલ વર્ગ પૈકી મુરબ્બી મુળચંદ ભાઈ નથુભાઇની યોગ્ય પ્રેરણા અને સારી હિમ્મત મળવામાં હતી. કારણ કે તેઓશ્રી મારફત થતું આત્માનંદ સભાના કાર્ય વ્યવસ્થાનું સઘળું કાર્ય ભાઈ પુરૂષોત્તમને સોંપવા તેમજ આત્માનંદ પ્રકાશ નામનું માસિક પ્રસિદ્ધ કરવા અને તે કાર્ય પ્રસંગે યથાશકિત સહાસ્ય અપવા કબુલ્યું હતું, તે સિવાય જૈન ધર્મ પ્રસારક સભાના માનવંતા પ્રમુખ સાહેબ મે. કુંવરજી આણંદજીએ સંપૂર્ણ દીલજી બતાવી અને તે કામમાં પ્રવેશ કરતાં યથાવ્ય લાભ મળશે. એવી ધારણા પણ બંધાઈ ભાઈ પુરૂષોત્તમનું હૈયે જાગૃત થએલું હતું એટલેથી જ બસ કિન્તુ મુરબ્બી કુંવરજી આણંદજી ભાઈની અસાધારણ કૃપાનાં ફલ દર્શન રૂપ અગ્નિથી નાશ થએલાં પુસ્તકોને પણ પુનરોદ્ધાર કરવામાં સંપૂર્ણ મદદ કરેલી હતી આપણે ઉપર જોઈ ગયા છીએ કે સં. ૧૯૪૨ના વર્ષમાં “આઈ મનરંજન” નામનું માસિક પ્રસિદ્ધ કરતાં તે અનાયાસે બંધ પડ્યું ત્યારથી તેવી વૃત્તિ હજુ પુનર પણ કેઈ એવું રાપ માસિક પ્રસિદ્ધ કરવા ભાઈ પુરૂષોત્તમની વૃત્તિ અદ્યાપિ ઉછળતી જ હતી અને તેથી વર્તમાન વર્ષ એટલે ૧૯૯૦ની સાલમાં વિદ્યાવૃદ્ધ બધુ શ્રીયુત ભાઈચંદ દામોદરની સહાપ્યતા વડે ખીરતી નૂતન વર્ષના આરંભ માસ માટે જાનેવારીના પ્રથમ દિવસના શુભાર પ્રભાતે સેંદર્ય નામનું માસિક પ્રસિદ્ધ કરવું શરૂ કર્યું જેમ આ માસિકના તંત્રીપદના એ ધાને ભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) માધવજી પ્રાગજી શૈાભાવતા હતા તદવત્ વ્યવસ્થાપક દરને સઘળે પ્રવૃત્તિમય કાર્યભાર શ્રીયુત્ ભાઈ ભાઈચંદ દામાદરે ધારણ કરેલા હોવાથી ઉભયજ્ઞાન સમ્પન્ન બન્યુએના ઉજ્વલ પ્રતાપે સાંય જન્મીને તુરતજ ખાલ્યકાળમાંજ અધિક પ્રકાશને પ્રાપ્ત થઇ અધિક શાભા સંગૃહિત કરવા સમ થયું હતુ પણ ઈશ્ર્વરનું ચિંતવન કોઇ અન્ય માર્ગે ગમન કરતું હશે તેની શી ગર. આ માસિક હજી દુધ પિવાની સહેલ કરતું હતું અન્નપ્રાશન કાલ પ્રાપ્ત ન હતા. જગત વ્યવહારના મખર વાયુના સુવાટને પ્રાપ્ત થયું નહતુ તેટલામાં તે એટલે સ. ૧૯૬૧ ના હુતાશનીના માસમાં પ્લેગના અચાનક સ્પર્શ માત્રથી ભાઇ ભાઈચંદ દામોદરનું ખેદકારક મૃત્યુ થયું એટલુંજ નહી પણ શ્રીયુત્ ભાઇ માધવજી પ્રાગજીનુ પણ આ વર્ષમાં મૃત્યુ થયુ. આ ઉભય મળત્રાન સ્થંભના તુટવાથી ભાઈ પુરૂષોત્તમના સઘળા કાÖભાર જમીનદોસ્ત થયે। સઘળી આશાએ નિષ્ફળ થઈ. હૃદયને માટે ધકકો લાગ્યો. મોટી મોટી ઇચ્છાઓનું પવસાન થયું. મિત્ર જેવા મિત્રા, સહાયક જેવા સહાયક અને સલાહકાર જેવા સલાહકાર ગયા. હવે કાને આશ્રય—કાની મદદ, અને કેની સલાહ, જાણે કે આજે તે સઘળુ નષ્ટપ્રાય થયુ. ભાઇ પુરૂષ-તમને મદદ અને સહામ્ય કરનારા ભાઈ મુળચંદ નથુભાઇ અને ગુલાબચંદ આણંદજી વીગેરે સહાયકોને પુનઃ ઉભા કર્યા, ભાઇ પુરૂષો-તમ તદન નિરાશ અશકત, હાવાથી ભાઇચંદના મૃત્યુ બાદ ભાઈ માધવજી પ્રાગજીએ કટલાક ભાર વહન કરવા હિમ્મત કરી અને તેમ કરવામાં પણ સમર્થ થયા. પરંતુ તેમણે કા માં પ્રવેશ કર્યો નકયેર્યા તેટલામાં તે માધવજી પણ ચગે સિધાવ્યા. અને તેને પરિણામે સાંઢ માસીક પણ દાંત આવ્યા પહેલાંજ ભસ્મિભૂત થયુ. ઉપર પ્રમાણે સ. ૧૯૬૧નું વર્ષ ભાઇ પુરૂષોત્તમના જીવનમાં હમેશના સ્મરણીય પ્રસંગાથી યતિત થતાં ખીલકુલ ચિત શાંત થઈ ગયું. શત્રાના સ્વર્ગ ગમનથી, સહાયકના પરિત્યાગથી હૃદય કાંઇ ધારણા પકડી શકયું નહી. અને હવે શું કરવું એજ વિચારે બે ત્રણ વર્ષ સુધીતેા સાધારણ કાર્યક્રમ યથાયોગ નિવિ હન કર્યું. આપણે ઉપરના સઘળા અવલેાકનથી સમજી શકયા છીએ કે ભાઇ પુરૂષોતમની મુખ્ય નેમ તેમના પવિત્ર સિદ્ધાંત જનસમાજને કોપિ પ્રકારે વિદ્યા સમ્પાદન કરાવવાની તેમની અળવતર ઇચ્છાના ફૂલ ૫ જુદાં જુદાં પુસ્તકોને જન્મ આપી તથા પ્રત્યેક વખતે સમયાનુસાર મિન્ન ભિન્ન પ્રકારનાં માસિકોને પ્રકટાવી યથાશકિત વિવિધ પ્રકારના કળા કૌશલ્ય અને શાસાદિ વિષયે રમતગમત સાથે જ્ઞાન આપે તે રીતે જનસમુહના ચરણમાં અપર્ણ કરેલાં છે. એક કાĆમાં વિઘ્ન આવતાં તે બંધ પડયુ. તેથી ખીજા કાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯ ) આરંભ કરવા માટે સ્હેજ પણ શુસ્ત થયા નથી. એના નમુના દાખલા આપણે તેઓશ્રીના જુદા જુદા માસિકોના જન્મથી જાણી શયા છીએ. સાં માસિકના મદદકર્તા, સહાયક અને તેત્તાના પરિગમન પછી પણ પેાતાની વૃત્તિ સતત્ પ્રચલિત રહેલી તે જ્યારે ફરીથી સ. ૧૯૬૪ ના ખિસ્તિ જાન્યુઆરી માસની પહેલીજ ઘડીએ जैन शुभेच्छक , નામનું પાક્ષિક પત્ર કાઢવુ શરૂ કર્યું ત્યારેજ શાંત થઇ આ પત્ર પોતાના સ્વ તંત્ર્ય ધર્મના સિદ્ધાંતને પ્રકટાવવા માટેજ નહીં હતું પણ આ પત્રથી જન સમાજ, સૃષ્ટિમાં બનતાં અનેક વિધ યંત્રહ:રાનુ જ્ઞાન મેળવી શકે અને વર્તમાન કાળને ચેાગ્ય નવનવિન વિચારને આપલે કરી શકે એક બીજાના હૃદયવિચારાનુ જ્ઞાન મેળવી શકે અને પેાતાના વિચારો બહાર લાવી જન મંડળની સેવા કરી શકે એવા ખાસ સ્તુત્ય હેતુથી આ પત્રને જન્મ આપવામાં ભાઇ પુરૂષોત્તમે પાતાના સ્વવર્ગમાં આ પત્ર કાઢવાનું મથમજ પગલું લઈ શરૂઆત કરી છે, તેનું માન તે મેળવવા ભાગ્યશાળી થયા છે. આપણા ચારિત્રનાયક ભાઇશ્રી પુરૂષોત્તમ માત્ર એક પ્રેસનાજ અધિપતિ અને વાહક હતા તેટલા પુરતુ જ તેઆ કરતા તેમ નહી પરતું ખીજાં અનેક જાહેર કામમાં પણ યથાશકિત ભાગ લેવામાં સામેલ થતા હતા. જેમકે. સંસ્થાન ભાવનગરમાં ચાલુ વર્ષના ચૈત્ર માસમાં સ્વતંત્રજૈન કેન્ફરન્સ ભરાવાની હાવાથી તેનું તમામ છાપવાનું કામકાજ ભાઇ પુરૂષાત્તમ મારફત અને તેમના પ્રેસથી લેવાનુ નકી થયુ હતુ દરરોજ પેપરો કાઢવા અને આ કોન્ફરન્સનુ કામ કરવું એ ભાઈ પુરૂષોત્તમને જરા વધારે શ્રમવાળું હતું. તદપિ પોતાની તિવ્ર બુદ્ધિ અને ચાલાકીથી સમ્પૂર્ણ કાર્યોંમા યશ મેળવવા તે ભાગ્યશાળી થયા હતા. આ વક્તે ભરાએલી કોન્ફરન્સના કાર્ય વાહકા-ધર્મગુરૂ મુનિ મહારાજેઅને પ્રસંગ વશાત્ ભાગ લેવા પધારેલા. નામદાર ભાવનગર નરેશ ઈત્યાદિ જૈન શુભેચ્છક મહાત્માએાના સમગ્ર પ્રતિબિમ્બનુ એક આલ્બમ ( Album ) મટે ખર્ચે ભાઇ પુરૂષોત્તમ તરફથી તૈયાર કરવામાં આવ્યું. ઉપરના મહાત્માએ ઉપરાંત નામદાર ભાવનગરના મે દિવાન સાહેબ અને સાઁભવિત ગૃહસ્થા તથા સુંદર અને ભવ્ય ભાવનગર શહેરમાં જાણવા જેવા લાયેક મકાનના પ્રતિબિમ્બેને એકત્ર કરી પ્રસિદ્ધિમાં મૂકવાનું કડણુ સાહસ ઉઠાવી તે દ્વારા પોતાની કાકૃતિનુ એલખાણ કરાવેલું હતું. આ ઉપરાંત “ કાન્ફરન્સને બેમિયા ” એ નામના કોન્ફરન્સના ચાર વર્ષ જેટલા દીધ કાળના કાર્યક્રમ અને તેમાં ભાવનગરની ટુક હકીકત દાખલ કરી ભેટ તરીકે આપવાનું માટું માન ભાઇ પુરૂષોત્તમે મેળવેલ હતું. આટલા મહાન કાર્યારમાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પ્રવૃત્તિ છતાં પાક્ષિક પત્ર જૈનશુભેચ્છક જેનું વાર્ષિક મૂલ્ય માત્ર રૂા. ૧-૪-૦ રાખેલું તે પણ નિયમિત ત્યિા ચાલું સ્થિતિમાં કિચિત્ વિન આવ્યું ન હતું આ શિવાય જણાવવાને અત્યંત હર્ષ થાય છે કે ભાઈ પુરૂષોત્તમ તરફથી મહારાજ નંદકુમાર, કુસુમ કુમારી-શૂરવીર શિવાજીના લોકપ્રિય ઉપરાંત જૈનધર્મને પુષ્ટ કરના અન્ય ન્હાના મોટા ૪૦ ગ્રન્થ એટલે મોટે ભાગે પ્રસિદ્ધ કરી જન સમાજની ઘણી ઉંચી અને ચિરમ સ્મરણિય સેવા બજાવવા માટે ભાઈ પુરૂષોત્તમે દ્રવ્ય ભોગ અને સારિરિક બેગ અપવા પાછળ બિલકુલ લક્ષ કર્યું નથી. આટલું જ નહીં પણ હજુ ભાઈશ્રીની પ્રવૃત્તિ તેવા લેક પ્રિય કાર્ય તરફથી પાછી હઠતી જ નથી તેના દાખલા તરીકે લવંગલા–મયંક–હિની, જ્યા, નેપાલનું પુરાવૃત, ગવસિષ્ઠ છ પ્રકરણો સાથે, ઈત્યાદિ તૈયાર ગ્રન્થો અવશેષ રહેલાં છે તે વખતના વ્યય સાથે જન સમાજના ચરણ કમલની ભેટ લેવા ભાગ્યશાળી થશે. આ પુસ્તક પૈકી નંદકુમાર નામક ગ્રન્થ એટલો બધો લોકપ્રિય થયેલ છે કે જેની અત્યારે દ્વિતીયાવૃત્તિ જન્મ પામવાતત્પર થઈ રહેલી છે, જૈન ધર્મના નેત્તા પ્રવૃર્તક અને ધર્મ ગુરૂઓનાં સદચારિત્રે એકત્ર કરી લખાવવાનું કામ ચાલું છે જેને પણ ગ્ય સમયે પ્રકાશિત કરવાને લાભ મેળવવા ભાઈ પુરૂષોત્તમની તિવ્ર ઈચ્છા જણાઈ શકી છે. આટલા ઉપરથી સહેજ સમજાઈ શકે કે ભાઈ પુરૂષોત્તમની જેમ સાહિત્ય તરફ પુરી લાગણી તેમજ ધર્મ તરફ પણ તેથી અધિક સદવૃત્તિ સદંતર તેવીજ પવિત્ર ચીજ પ્રવાહિની લેવામાં આવે છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં પુસ્તકાને એજ વાળામાં લાવી જન સમાજની દ્રષ્ટિ સન્મુખ મૂકી તેનું જ્ઞાન જાહેરને આપવા તથા પિતાની કીતિમાં અધિક વૃદ્ધિ થવાની ભાઈ પુરૂષોત્તમની જીજ્ઞાસા કેટલેક દરજજે ફલિભૂત થવા ઉપરાંત તેઓ આવી સવૃત્તિથી સ૬પ્રવૃા સેવતા રહે અને ઈશ્વર એમાં પૂર્ણ પ્રીતિથી મદદ કરે એવું ઈચ્છીએ છીએ. ઉપસંહાર કરતાં મને લખવા જરૂર જણાય છે કે ભાઈ પુરૂષોત્તમનું આ ચારિત્ર લખવાની પ્રવૃત્તિ કરવાનું શું પ્રજન હશે? એમ કઈ વાંચકના મનમાં સંદેહ ઉત્પન્ન થવા સંભવ છે અને તેનું કારણ એવું છે કે આપણા આ આવર્તમાં આવા પ્રકારની પ્રવૃત્તિ મુલથી જ થતી જોવામાં આવેલી નથી. બીજાં ઘણું પ્રકારનાં પુસ્તકઈતિહાસ અને વિવિધ પ્રકારનાં ગ્રન્થો લખાયા જોવામાં આવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩૧) એટલું જ નહીં પણ મન કલ્પિત-કપોલકલ્પિત ગ્રન્થ ભરી આડી અવળી સત્યાસાય વાર્તાઓને પટાં મોટાં પુસ્તકોને જાહેરમાં મુકી તેવી પ્રવૃત્તિથી સંતોષ મનાય છે કિંતુ મહાત્માઓનું અનુકરણિય જીવન કાળમાં તેઓએ કેવા પ્રકારની પ્રવૃત્તિ સેવી છે. કેવા પ્રકારના જનસમાજને પોતાના આ ક્ષણભંગુર શરીરથી લાભ આપેલા છે કેવા પ્રકા- : સાહિત્યમાં પોતાના જીવનથી અધિક વધારાઓ કરી દીધું છે. તથા તેવા દરેક જાતનાં મનનિય-દર્શનિય–અને વર્તનમાં મૂકવા પેચ કામ બજા વેલાં છે તેની સંકલન કરી તેનું જ્ઞાન જન સમાજને આપવા કોઈ તરફથી અથાત્ પૂર્વથીજ કાંઈ શ્રમ ઉઠાવેલ નથી, તેથી આવા કદાચ કે સ્વલ્પ વૃત્તાંતનું દર્શન થાય તો સહજ આશ્ચર્યચકિત થવાથ છે. ભાઈ પુરૂષોત્તમના સમગ્ર જીવનવૃત્તનું અવલોકન આપણને જ્ઞાન અને ગમ્મત સાથે શિક્ષણ આપે છે કે મનુષ્ય માત્રમાં સંકટ સમયે કેવા પ્રકારના પૈયની અગત્ય છે દુઃખ દાવાનળમાં કેવા પ્રકારની શાંતિની જરૂર છે અને આ પત્તિ-વિપત્તિકાળે મનને કેટલી દઢતાની અપેક્ષા છે, તે ભાઈ પુરૂષોત્તમનું જીવન વૃત્ત આપણને બરાબર અનુકરણ કરવા પ્રબોધે છે. લૂંટારાઓના પ્રસંગ–અગ્નિ પ્રલયને સમય-મરકીની સ્થિતિ આદિ તેમજ તેવા પ્રકારના અનેક દુઃખદ પ્રસંગને નિવિને પાર ઉતર્યા છતાં તેજ કાર્યમાં સતત્ મંડયા રહેવાનું તેઓનું અસાધારણ ધર્યબળ મિત્રો તરફના નેહભાવનું સ્મરણ અને ભિન્ન ભિન્ન પ્રકારનાં પુતક બનાવી જનસમાજની સેવામાં ભેટ કરવાની તેઓની પ્રવૃત્તિ અલબત, સંપૂર્ણ સ્તુતિપાત્ર જોવામાં આવે છે. ઈત્યાદિ ઇત્યાદિ પ્રસંગે, નિઃસંશય અનુસરણિય ભાસે છે પછી તો પ્રેક્ષક જેવા પ્રકારની દષ્ટિથી જુવે તેવા પ્રકારને ભાવદ્યોતન કરી શકે છે. એટલે આ સ્થાને હવે વધારે વિવેચન કરવાનું અનુચીત લાગતું નથી. ભાઈ પુરૂષોત્તમ સાથેના હારા સ્નેહ સંબંધનું સ્મરણિય બન્ધન કેવા પ્રકારનું છે. અને જેના વડે મને આટલી સેવા અર્થાત આ જીવનવૃત્ત લખવાની ઈચ્છા ઉદ્દભવી શકી છે. તેનું દિગ્દર્શન મારા વાચક બધુઓને હવે પછી કરાવીશ કારણ કે, મારા અને તેઓ મિત્ર વચ્ચેના સ્નેહને ચિતાર આપવાને આ રથાને અવકાશ નથી કારણ કે એ સંબંધી મારે ડું કે ઘણું જે કંઈ કહેવાનું છે તે માટે હું જુદોજ પ્રસંગ લઈશ, પરંતુ સમાપ્ત કરતાં એટલી વિનંતી કરવા રજા લઉં છું કે આ પ્રવૃત્તિ કરવામાં હું કેટલે દરજે ફળીભૂત થયે છું. તેની પરિક્ષા કરવાનું હું મારા આ ગ્રન્થના અવલોકન કરનારા પુરૂષોને સોંપુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ (૩ર) ભાઈ પુરૂષોત્તમના આ જીવન વૃત્તમાં કઈ અતિક્તિ કરવા અગર તેને સુધારી સંરકૃત કરવા કિવા તેમાં નહાય તેવા ગુણદોષ આરોપણ કરવાના કામથી હું તદન નિરાલો રહી શકો છું એમ હું માનું છું. અને એ માન્યતા પણ મારી કેટલે દરજે ખરી છે તે બાબતની પરિક્ષા તે ફક્ત ભાઈ પુરૂષોત્તમની નિત્યની પરિચયમાં આવનારા મનુષ્યો જ જાણી શકશે એટલે તે સંબંધે બીજુ શું કહું ? ભાઈ પુરૂષોત્તમના જીવન વૃત્તને હવે પછીને સમય જે શુભ કાર્યો અને અને પ્રજાના જે જે હિતાવહ કાર્યોમાં નિર્ગમન થશે તે તે પ્રસંગના સ્મરણ ચિન્ડ તરીકે હવે પછીના પુનરૂદ્ધારમાં સંગૃહીત કરી તેના સ્વતંત્ર ગ્રન્થના સ્વરૂપે જન મંડળની સેવામાં મૂકવામાં આવશે ઈતિ. આંગન યુવિનો મ77. સંવત્ ૧૯૬૭ ના શ્રાવણ ઉત્તર પક્ષ ( દયાશંકર રૂકજી વ્યાવહારિક કૃષ્ણ જન્માષ્ટમી ગુરૂવાર, માંગરોળ–કાઠિયાવહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ 66 ટોડ રાજસ્થાન. Se प्रथमाध्याय. રાજસ્થાન-સૂર્ય વ ચદ્રવંશ-પારાણિકવૃત્તાંત. ક્ષેત્રના યુદ્ધમાં જે વીરમાન્ય આર્ય નૃપતિએ અનંત નિદ્રામાં શયન કરેલ છે તેના ભવિષ્યદ્નશીય 'સ ંતાન સંતતિ, સચરાચર "L રાજપુત, રજપુત ” નામે પરિચિત અને પ્રખ્યાત છે. રાજપુત્ર શબ્દના અપભ્રષ્ટ શબ્દ રજપુત કે રાજપુત ” છે. ભારતવર્ષને જે વિશાળ પ્રદેશ, આ રજપુત જાનની નિવાસ ભૂમિ છે, તેનુ વિશુદ્ધ નામ રાજસ્થાન ” છે. રજપુતરાજ્ય સમજાવવા માટે હાલ, અગ્રેજોએ, “ રાજ ” શબ્દની સૃષ્ટિ કરી છે, તે શબ્દ, રાજપુત્રસ્થાન ” એવા સંસ્કૃત પુતાના શબ્દના અપભ્રંશ છે. 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જે સમયે, પ્રચંડ મુસલમાન વીર શાહુબુદ્દીને, ભારતવર્ષને, અધીનતાની શંખલાથીપ માંધ્યું તે સમયે રાજસ્થાનની સીમા ક્યાં સુધી વિસ્તૃત હતી તે એક પ્રકારના અનુમાનથી મુકરર થાય તેમ છે. ગંગા અને યમુનાના અતિક્રમ કરી રાજસ્થાનની સીમા, હિમાલય પર્વતના ચરણકમલને ચુંબન કરતી હતી. ૩ રચના જોરાવર ૫ સાંકળથી ૧ થનારા વશો ૨ અશવાળા ૬ એાળાંડવું”, (6 www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ઢોડ રાજસ્થાન, ભારતવિજેતા શાહબુદ્દીનના અભ્યસ્થાનની પૂર્વ રાજસ્થાનની ચતુસ માની હર કયાં સુધી હતી તે અનુમાનથી પણ સિદ્ધ થાય તેમ નથી. તે પણ મુસલમાન ઐતિહાસિક વિવરણ અને હીંદુ પૌરાણિક બીનાઓની સમાલોચનાથી માલુમ પડે છે જે રાજસ્થાનની હદ, ઉત્તરે, શત નદીના દક્ષિણ પ્રદેશ જંગલમય મરૂદેશ સુધી, પૂર્વે બુદેલખંડ સુધી, દક્ષિણે, વિધ્ય મેરૂના અચળ પાષાણમય પ્રાકારસુધી અને પશ્ચિમે, સિંધુ નદીની સિકતામય તીર ભૂમિ સુધી વિસ્તાર પામેલી હતી. એ ચતુસ્સીમાં બહુ વિશાળ ભૂ ભાગમાં રાજપુત નામની વીરજાતિ વસતી હતી. તેઓ, કેણ વશમાંથી પેદા થયા, તે વિષયમાં યથાયોગ્ય સમાવેચના કરવાને આપણે પ્રવૃત્ત થઈએ છીએ. સર્ય વ ચંદ્રવંશ જગમાં બે ઘણા પ્રાચીન અને વિખ્યાત રાજવંશ ગણાય છે. સૂર્ય વ ચંદ્રવંશના પૂર્વ ભારતવર્ષમાં અને જગતના બીજા દેશમાં કઈ રાજવંશ પ્રતિષ્ઠા પામ્યું છે કે નહિ તેનું કોઈ રીતનું વિવરણ જગતના ઈતિહાસમાં લેવામાં આવતું નથી. ચીન, આસીરીયા અને મીસરના જે પ્રાચીન ત્રણ વંશનું વિવરણ મળી આવેલ છે, તે વિવરણથી માલુમ પડે છે જે તે ત્રણ પ્રાચીન રાજવંશ, ચંદ્ર વ સૂર્યવંશની પ્રતિષ્ઠા પછી ઘણું વર્ષ ઉપર પ્રતિષ્ઠિત થયેલ છે. સંક્ષેપમાં, સૂર્ય વ ચંદ્રવંશ, દુનિયાના બીજા પ્રાચીન રાજવંશમાં અત્યંત પ્રાચીન છે. ભગવાન સૂર્યનો પુત્ર મનુ, સૂર્યવંશનો પ્રતિષ્ઠાતા કહેવાય છે અને ભગવાન ચંદ્રને પુત્ર બુધ ચંદ્રવંશને પ્રતિષ્ઠાતા કહેવાય છે. આ બે મહા પુરૂષ, બરાબર એકજ સમયે પોતપોતાનું વંશતરૂ આ પુણ્યભૂમિ ભારતક્ષેત્રમાં રાખ્યું છે. વિશેષ વિવેચનાથી જોવામાં આવે તે બુધદેવ, ભગવાન મનુથી એક પુરૂષે પરવર્તી છે એમ મુકરર થાય છે, શાથી કે બુધદેવે, ભગવાન મનુથી એક પુરૂષે પરવતી પિદા થઈ તેની દુહિતા ઈલાનું પાણિગ્રહણ કરેલ છે. પુરાણમાં જે ભારતવર્ષીય જુદા જુદા રાજવંશનું વિવરણ જોવામાં આવે છે તે રાજવંશ, આ મહાવંશ વૃક્ષની શાખા પ્રશાખા છે. આર્યાવર્તની ભૂમિમાં, એ સૂર્ય વ ચંદ્રવંશીય નરપતિનો આદિ પુરૂષ, કયા સમયમાં ઉપનિવિષ્ટ ૧ થયે, તેનું નિરૂપણ કરવું બીલકુલ સાધ્ય છે. પ્રસિદ્ધ પુરાણ, તે વંશના વિવરણની સમાલોચનાથી એટલું તે માલુમ પડે છે જે સર્ય વંશને પ્રતિષ્ઠાતા ભગવાન મનુ, સાતમા મવંતરના સમયમાં પેદા થયેલ છે. 1 જીતનાર ૨ ઉડવું-ઉદય પામવું ૩ જેવું–તપાસવું ૪ પથરમય ૫ કી ૬ રેતીથી ભરપુર ૭ પેઢીનામું ૮ હિંદુસ્તાન સંબંધી-હિંદુસ્તાનના ૮ ઝાડની ડાળમાંથી કળ. ૧૦ વસેલે ૧૧ મુશ્કેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાન-સૂર્ય ચંદ્રવંશ-રાણિકવૃત્તાંત. એ કાળાંતક મવંતરના સમયના વિવરણને લઈ ઘણું કરીને જગતના સઘળા આદિ સૃષ્ટિ ગ્રંથો લખાયા છે, શાથી કે સઘળા ગ્રંથમાં તે વિવરણ સંબંધ એકજ જાતનું લખાણ જોવામાં આવે છે. પુરાણમાં લખેલ છે જે તે સપ્તમ મનંતરનઃ પ્રાકાળે, ભગવાન મનુ એક દીવસ કૃતમાળા+ નદીમાં તર્પણ કરતા હતા, તે સમયે, એક નાનું માછલું નદીજળની સાથે, તેની અંજળમાં આવ્યું તેને જોઈ, મનુએ, તેને નદીમાં નાખી. દેવાનો ઉપક્રમ કર્યો, પણ તે માછલાએ, નિવારણ કરી, તેને કહ્યું, નરોત્તમ ! મને જેલમાં નાંખી દે ! હાલ મને કુંભીર વીગેરે મેટા જલજતુથી મને અનિષ્ટની આશંકા છે; માટે મને કોઈ બીજા સ્થળે રાખ ! માછલાનું વચન સાંભળી મનુએ તેને એક કળશામાં રાખ્યું. માછલું શેડા સમયમાં મટી કાયાવાળું થયું. તેણે પિતાના રક્ષણ માટે હવે મોટું પાત્ર માગ્યું ત્યારે મનુએ, તેને સરોવરમાં રાખ્યું. સરોવરમાં નાંખ્યું કે તુરત, તે મટી કાયાથી વધવા લાગ્યું ત્યારપછી, મનુએ, તેને સાગરમાં નાખ્યું. સાગરમાં તે એકદમ લાખ જન જેટલું લાંબુ થયું ત્યારે, મનુ, અત્યંત વિસ્મય પામી, ભક્તિપણે વચને બોલ્ય: “ હે ભગવન્! તમે કોણ છે ! શા માટે તમે વૃથા માયાવડે મને છેતરે છે, માછલાએ ઉતર આપે આજના દિવસથી સાતમે દિવસ, સાગર, ઉદ્વેલ થઈ સઘળા જગતને બાળી દેશે. તું તે અવસરે, પ્રત્યેક જીવજતુ વૃક્ષલતા વગેરેનાં બીજ લઈ સમર્ષિ સાથે નિકામાં ચઢી જાજે. ત્યારપછી હું ત્યાં આવીશ તેનું નાકું મારા શગડા સાથે બાંધજો તેમ થયાથી તમે સહુનું રક્ષણ થાશે.* ૧ કાળના પેટના ભાગને અનંતર ૨ વર્ણ ૩ પહેલા કાળ મોટા માછલાએક જાતનું મેટું માછલું ૫ તરંગોમાંથી ઉછળી કીનારા બહાર થએલ. જ જેટલા દીવમ એક મન પ્રજાપાલન કરે તેનું નામ મcર. मन्वंतरं मनोः काळो यावत् पालयेत प्रजा एको मनुःसकालस्तु मन्वंतर मितिश्रुतः ॥ कालिकापुराण २१ अध्याय. + મગિરિમાંથી જે નદીઓ નીકળી છે તેમાંથી કૃતમાળા એક નદી છે. कृतमाळा ताम्र पणी पुपा जात्युप्तलावभी માટે સંતાનઃ રતનશ્વિતઃ ___ मारकंडेयपुगणं. * मनुवैवस्तस्यस्तेये वैभुक्तिमुक्तये । एकदा कृतमालायां कुर्वतो जलतर्पणं ॥ तस्यांजलयुद के मत्स्यः स्वल्पएकोभ्यपद्यता । क्षेप्नुकामंजलेपाह नमांक्षिपनरोतम ॥ अग्निपुराणं. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ *, * * , * - - - -.-.-. ^ N ^^ ટૌડ રાજસ્થાન, ભવિષ્ય પુરાણની સમાચના કરવાથી માલુમ પડે છે જે વૈવસ્વત મનુ સુમેરૂ પર્વતમાં રાજ્ય કરતા હતા. તેના વંશધર કુકુત્સ, અયોધ્યાનગરમાં આધિપત્ય સ્થાપ્યું તે પ્રદેશ થકી તેના સંતાને જગતના બીજા સઘળા દેશમાં વંશ વિરતાવા લાગ્યા. એ પવિત્ર સુમેરૂ સંબધે, જુદા જુદા દેશના ધર્મગ્રંથમાં વિચિત્ર વિવરણ કરેલ દેખાય છે. ભિન્ન ધર્મવલબીઓએ અને ભિન્ન સંપ્રદાય ભુક્ત ઉપાસકે એ, પિતાપિતાની રૂચિના અનુસાર તેને ભિન્ન ભિન્ન રૂપે વર્ણવી, પોતપોતાના ઉપાસ્ય દેવનું નિવાસસ્થળ ગણેલ છે. બ્રાહ્મણએ આદીશ્વર મહાદેવનું સુમેરૂને સ્થળ ગણેલ છે, જૈનએ જેનાધિપ આદિનાથનું નિવાસ સ્થળ ગયું છે. ગ્રીકલેકેએ બેકસનું રહેઠાણ ગણેલ છે, સંક્ષેપમાં વિશેષ સાવધાનતાથી એ સઘળાં ભિન્ન ભિન્ન વિવરણ પરીક્ષા કરી જોયાધી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. દરેક પુરાતન પ્રજાએ પોતપોતાની રૂચિના અનુસારે સુમેરૂનું વર્ણન કરેલ છે. જ્યારે ગ્રીક અને હીંદુ એક પરિવારગત ભાતૃભાવે એક સ્થળે રહેતા ત્યારે જ નિશ્ચય થાય છે જે આદીશ્વર, આદિનાથ, આરીરીશ, વાઘેસ, વેકશ મનુ મનુષ્ય અનેનું તે એક માત્ર માનવપિતાનાં ભિન્ન ભિન્ન નામ છે. તે માનવપિતા મનુ છે એમ એ જગતના ઇતિહાસ તેની સુસ્પષ્ટ સાક્ષી આપે છે. તે દેવ નિવાસ પવિત્ર સુમેરૂ પર્વતને ત્યાગ કરી દેવ સરખે વૈવસ્વત મનુએ સિંધુ અને ગંગાના પાણીથી પવિત્ર થએલ આર્યાવર્તમાં આવી, પિતાનું વિશાળ વંશવૃક્ષ રેપ્યું, તે વંશવૃક્ષ, અસંખ્ય શાખા પ્રશાખામાં વિસ્તાર પામી ભારતવર્ષના જુદા જુદા સ્થળે ફેલાવ કરવા લાગ્યું. જ સુમેર સંબંધે પુરાણમાં જુદા જુદા પ્રકારની વિચિત્ર વર્ણન છે. તે વગેરે દેવનું યક્ષ રાક્ષસ, કિન્નર વગેરેનું લીલા સ્થળ છે. तत्रदेवगणाः सर्वे गंधर्वारगराक्षसाः शैलराजे प्रमोदंते सर्वारता अप्सरसस्तथा मत्स्यपुराण. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય વ ચંદ્રવંશના નરપતિઓની વંશાવળી. द्वितीय अध्याय. સૂર્ય વ ચંદ્રવંશના નરપતિઓની વંશાવળી અને તેઓના પરસ્પર સમસમયનું નિરૂપણ. * મરાવતી સરખી અધ્યા, જે સઘળા મહિમાવાળા આર્યનૃપતિના કી શાસને અધીન હતી. અને જે આર્ય નાર પતિના વંશમાં ભુવન વિદિત રામચંદ્ર પેદા થયેલ છે તે આર્ય નરપતિનું મનાય ચરિત કવિ કુળગુરૂ વાલમ કે એ ગાળાબદ્ધ કર્યું છે. તેની ચમત્કારભરેલી વર્ણનાના પ્રભાવે, આજ પણ તે અમલપુજ્ય નરપતિની લીલા સહજે જણાઈ આવે છે. તે રાજાઓની કીતિ, તે ગ્રંથના કર્તથી હાલ મશહુર છે. મહર્ષિ વાલમીકિની રામાશ્રણની રચના પછી અનેક સમયે કવિ કુલતિલક મર્ષિ કૃષ્ણ તૈયાયન વ્યાસે, સૂર્યવંશીય નરપતિઓનું ધારાવાહિક સંક્ષિપ્ત વર્ણન, પિતાના અપૂર્વ ગ્રંથ મહાભારતમાં દર્શાવેલ છે. તેણે વાલમીકિ પ્રણીત રામાયણની છાયા લઈ મહાભારતની રચના કરેલી છે. વાલ્મીકિ અને કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે રચેલ, મહાગ્રંથ રામાયણ અને મહાભારતમાં જે સૂર્યવંશીય નરપતિની વંશતાલિકા આપી છે તે અને ગ્રંથની વંશતાલિકા તપાસીએ તે તેમાં પરસ્પર અનૈશ્ય અને ભેદ માલુમ પડે છે. તે અને કર્યો અને ભેદ સામાન્ય નથી એટલે કે તે બન્નેની મથે ૨૧ પુરૂષને અંતર જોવામાં આવે છે. સૂર્યવંશનો આદિ પુરૂષ વૈવસ્વત મનુ છે. તે મનુથી તે રામચંદ્ર પર્યંત ૩૬ નરપતિ રામાયણમાં અને પ૭ નરપતિઓ વ્યાસકત મહાભારતમાં વર્ણવેલ છે. આ બન્ને મહા કવિઓએ વર્ણવેલ રાજાની વંશાવળીમાં એટલે બધે અસાધારણ ફેર કેમ આવે છે તે સમજાઈ શકાતું નથી. આ સ્થળે પ્રશ્ન ઉઠે છે જે જે અસીમ વિદ્યાબળે ત્રિકાળજ્ઞ ગણાતા હતા, સમસ્ત માનવનું ચરિત્ત જેના નખ દર્પણમાં પ્રતિલિત હતું તેઓ શું ભ્રમમાં પડ્યા છે ! અથવા પોતાના ભવિષ્યવંશને ઠગવાના અભિપ્રાયે છારૂપ એવું કશળ પકડેલ છે? ના, તેમને કદી હેય નહિ. તેઓ મહાપુરૂષના તેઓ ભગવ-તુલ્ય હતા. તેઓના પવિત્ર હૃદ ૧ પૂજવાલાયક ૨ કવિતામાં ૩ દેવેથી પૂજવાલાયક ૪ એકપણું નહીં એકપણાને અભાવ ૫ બેઠદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, યમાં એવી પાપલુષિત પ્રવૃત્તિ અને એ અસામાન્ય ભ્રમ પ્રમાદ હાય નહિ. તેઓ જે લિપિબદ્ધ કરી ગયા છે તે સંપૂર્ણ વિશુદ્ધ ભ્રમરહિત અને પ્રમાદ વર્જીત છે. મૂળ ગ્રંથના અભાવે, તેના પછીના લિપિકારોએ, એવું વૈષમ્ય અને અનેક્ટ કરી દીધું હોય એમ લાગે છે. જે હોય તે ખરું પણ જે કારણથી આવી રીતે અસામાન્ય ફેર આવે છે તે કારણ જોવાનું આપણે સાધ્યમાં નથી. હવે તેની સહજાન વિદેહવંશની શાખા સાથે તેની તુલના કરવી જોઈએ, તેથી કરીને થોડેઘણે ફેરફાર નીકળી જાશે ખરે. એ બને એકતરૂ જાત કુળ શાખાના સમન્વયના સાધનમાં ચેષ્ટા કરી આપણે સૂર્યવંશીય અને ચંદ્રવંશીય નરપતિના ચરિતની સમાલોચનામાં પ્રવૃત્ત થાશું. જેને આપણે વિદેહવંશ કહીએ છીએ. તે સૂર્યવંશની એક શાખા છે. મહારાજ નિમિ તેને ગોત્રપતિ છે, મહારાજ વૈવસ્વત મનુના પુત્ર મહારાજ ઈફવાકન નિમિ બીજો પુત્ર. એમ કહેવાય છે, જે મહારાજ ઈફવાને એક પુત્ર હતા. તેમાંથી જયેષ્ઠ પુત્ર વિકુક્ષિ, પિતૃરાજય ઉપર અભિષિત થયે હતે. નિમિ અને દંડકને મધ્ય પ્રદેશનાં રાજય મળેલાં હતાં. બાકીના બીજા પુત્રોએ છાકમે પિતપોતાના પસંદ કરેલા પ્રદેશમાં એક એક રાજ્યની સ્થાપના કરી. ઉપર કહે નિમિ, વિદેહવંશને પહેલે રાજા અને પ્રતિષ્ઠાતા તેનાજ કુળમાં સતી પ્રધાન સીતા જન્મ પામી છે. નિમિને પુત્ર મિથિ હો, તેણે મિથિલાની પ્રતિષ્ઠા કરી. વાલમિકિ રામાયણમાં વર્ણવેલ છે જે નિમિથી તે જનક વ કુશવજ પર્યંતના એકંદર ૨૩ રાજા મિથિલાના સહાસને બેઠા હતા. સાધ્વી જાનકી તે જનકની પુત્રી. જનકનું નામ શીરવજ હતું. જનકના બીજાભાઈનું નામ કુશદવજ હતું. ભગવાન રામચંદ્ર જાનકીનું પાણિગ્રડણ કર્યું છે એટલે કે રાષિજનક અને મહારાજ દશરથે પરસ્પર સમસામયિક' થયા, પણ શુદ્ધ વાલમીકિની આપેલી તાલિકાના અનુસાર, એ બે વંશ શાખાની મેળવણી કરવા બેસીએ તે બનેની વચમાં અગીયાર પુરૂષનું અંતર આવે છે. નિમિ થકી જનક અને કુશધ્વજ વેવીશ પુરૂષે નીચે છે. નિમિ, મહારાજ ઈશ્વાકુને એક પુત્ર છે. એટલે જનક અને કુશધ્વજ અધ્યાપતિ ઈફવાકુના થકી ચાવીશ પરૂપે નીચે છે. મહારાજ દશરથ, જનક અને કુશધ્વજને સમસાયિક હેઈ ઇફવાકુ થકી ચેત્રીશ પુરૂષ પરવર્તી છે. વિદેહ કુળ કરતાં રઘુકુળમાં દશ પુરૂષનું આધિક્ય થઈ જાય છે. વ્યાસે, આપેલ વંશતાલિકાની સાથે જે તુલના કરવામાં આવે તે રઘુકુળમાં બત્રીશ પુરૂષનું આધિક્ય માલુમ પડે છે. ત્યારે દશરથ અને શીરવજ જનકનું સમસમાયિકપણું શી રીતે થઈ શકે ? ૧ પાપથી મેલી ૨ વીસમપણું. ૩ સમાનતા ૪ બીરાજીત ૫ સમાન ૬ વંચા, વળી ૭ વિશેષતા ૮ વંશપરંપરા છે એકસરખાપણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ - ૭ ચર્ય વ ચદશના નરપતિઓની વિશાળી. annmann - સૂર્યવંશને છોડી હવે ચંદ્રવંશની સમાલોચના કરીએ. તે કર્યા પછી બને વંશના સમસામયિક નૃપતિઓને ચરિતનું અનુશીલન કરશું. ચંદ્રવંશનું અને સૂર્યવંશનું બીજ એકીસાથે રોપાયું હતું. પણ બંનેનું પુષ્ટિસાધન એક સંગે થયું નહિ. ચંદ્રવંશ ધીરે સુદૃભાવે પરિપુષ્ટ થયે, ધીરે ધીરે વધી કમે ક્રમે તેણે બેહદ નેર મેળવ્યું એક સમયે, અધધ એશીયા ખંડ તે બલના પ્રભાવે, તેને સહાય કરવા, કઠેર કાર્યક્ષેત્રમાં ઉતર્યો હતે. પણ સૂર્યવંશની તેવી ગતિ નહોતી. તેનું તેજ એકદમ પ્રખર થઈ ઉઠયું હતું. એકવાર પ્રચડ ભારત મહાસાગરની વક્ષે વિહાર કરતો લંકાદ્વીપ, તેને દિગ્વિદાહી તેજમાં ભસ્મ થઈ ગયે હતે. ચંદ્રવંશ સૂર્યવંશ કરતાં વધારે વિસ્તારવાળે થયો. ચંદ્રને પુત્ર ભગવાન બુધ ચંદ્રવંશને પ્રતિષ્ઠાતા હતે. બુધે, વૈવસ્વત મનુની દીકરી ઈલાનું પાણિગ્રહણ કર્યું હતું. ઈલાના ગર્ભ રાજર્ષિ પુરૂરવા ઉસન્ન થયે. પુરૂરવાથી નીચે ચારમા પુરૂષે, મહારાજ યયાતિ પેદા થયે. યયાતિની બે પત્નિ હતી. શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દાનવરાજ વૃષપની પુત્રી શર્મિષ્ઠા. યયાતિ થકી શામંછાના ગર્ભ યદુ અને તુર્વસુ નામના બે પુત્ર પેદા થયા અને શર્મિષ્ઠાના ગર્ભ કહ્ય, અનુ, અને પુરૂ એવા ત્રણ પુત્ર પેદા થયા. તેને એ પાંચ પુત્રમાંથી, યદુ અનુ અને પુરૂથી સોમવશને સારો વિસ્તાર થયે. વળી તેમાંથી સોમવંશને સારૂ પિષણ મળ્યું. યદુના કુળમાં ભુવન વિજયવીર કાર્તવીર્યન, હેય તાળજો, અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લીધો હતો. અનુના કુળમાં અંગરાજ, રોમપાદ અને વરકર્ણને પાલક પિતા અધિરથી સૂર વગેરે પેદા થયા. અને પુરૂના કુલમાં ભુવનવિદિત પાંડવ, કૈરવ, અને લક લલામભૂત દ્રપદીને જન્મ થયેલ છે. એ કુરૂકુળમાં ધાર્તરાષ્ટ્રને એક સહગોગી મગધરાજ જરાસંધ જન્મે. તે શ્રીકૃષ્ણને પ્રચંડ શબ્યુ હતું, તેના ભયથી શ્રીકૃષ્ણને સદા સતર્ક અને સાવધાન રહેવું પડતું હતું. મધ્યમ પાંડવ ભીમસેન થકી, જરાસંધ હણાયે હતો. હવે જવાનું યુક્ત છે. એ સઘલા રાજાઓમાં પરસ્પર કોણ સમસામયિક છે. તેઓના સમસામયિકપણું વિશે સમાચન કરી આપણે એ ચંદ્રવંશની સાથે સૂર્યવંશનું સમવય સાધન કરશું. ચંદ્રવંશના સઘળા રાજાઓ, ભગવાન બુધના વંશાધર છે. બુધ, સોમદેવને પુત્ર છે. તેણે વૈવસ્વત મનુની પુત્રી ઈલાનું પાણિગ્રડણ કર્યું. ઉપર જે જે ચદ્ર વંશીય રાજાઓનાં નામ આપ્યાં છે તેમાંથી રોમપાદ, કાવીયે જુન, હૈડય અને તાલધ વિના સઘળા રાજાઓ સમસામયિક છે, એટલે કે પાંડવ, ધાર્તરાષ્ટ, શ્રીકૃષ્ણ, ૧ સ્થાપક ૨ વંદનીયા તલફરૂ૫ ૩ ક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ . ટાડ રાજસ્થાન કણું, જરાસ ́ધ અને દ્વૈપદી સમકાલીન છે, તે સઘળાં એકજ સમયે હતા, તે સહુ કોઇના જાણવામાં છે. પણ આશ્ચર્યના વિષય છે જે તેએ અનેકના વચમાં આઠ દશ પુરૂષનું અ ંતર જોવામાં આવેછે. ખુથકી ગણનામાં યુધિષ્ઠિર અને દુર્યોધન ૪૮ પુરૂષ, કર્ણ ૩૮ પુરૂષ, શ્રીકૃષ્ણ ૫૭ પુરૂષે, જરાસ'ધ ૪૮ પુરૂષ અને દ્રોપદી ૪૮ પુરૂષે પેદા થઇ છે. પુરાણના પ્રાચીન ચંદ્રવ’શના અને સૂર્યવ'શના રાજાઓનું સમકાલીનપણુ· પ્રતિપાદિત થયું. હવે તેના ચિરતનું સમાલેચન કરવાનુ ચેાગ્ય છે. અનુમાનની મદદ વિના તેએના ચરિત વિવરણુ વીગેરેના સત્યાસત્યમાં મુકરર કરવાનુ... ખીજું કાંઇ સાધન નથી. ૧ હિરવશમાં જોવામાં આવે છે જે સૂર્યવંશીય કકુસ્થ નીંગા નામની કન્યાસાથે, ચંદ્રવંશીય નહૂષના પહેલા પૂત્રયતિનું પાણિગ્રહણ થયું. એટલે નહુષ અને કકુન્થ સમકાલીન રાજા, ઉપર પ્રતિપાદિત થયું છે. ઇક્ષ્વાકુ અને બુધ સમકાલીનરાજા–શાથીકે બુધે ઇક્ષ્વાકુની એન ઈલનું પાણિગ્ર ુણ કરેલ છે. પણ બુધથી નહુષ ચાયા પુરૂષ અને ઇક્ષ્વાકુથકી ત્રીજે પુરૂષ છે. કેવળ એક પુરૂષનું અંતર છે. થયે. ૨ સૂર્યત્રંશીય યુવનાસ્વની પુત્રી કાવેરીનાસાથે, ચંદ્રવંશીય જન્હના વીત્રાડુ યુવનાશ્વ પ્રસિદ્ધ માન્યાતાના પિતા અને ધુમારના પુત્ર છે. ઇક્ષ્વાકુથકી યુવનાશ્વ નવમે પુરૂષ અને મુધના ત્રીજા પાત્ર અમાવસુ થકી જન્તુ છઠ્ઠો પુરૂષ એટલે મુધથી ગણનામાં તે આઠમે પુરૂષ એ સ્થળે અન્ને વશમાં માત્ર પુરૂષના અતર છે. એકજ ૩ સૂર્યવંશીય યુવનાશ્વની સાથે ચ'દ્રવ'શીય મતિનારની પુત્રીને વિવાહ યે. યુવનાશ્વ પ્રસિદ્ધ માન્ધાતાના પિતા અને ધુમારને પુત્ર થાય. ઈશ્વાકુથી કુમાર આઠમો પુરૂષ અને બુધથકી મતિનાર અઢારમેા પુરૂષ છે. આછામાં ઓછું દશ પુરૂષનું અંતર વ્યાસે આપેલ સૂર્યવશની તાલિકામાં માન્યાતાની પૂર્વ એ યુવનાશ્વરાજા પેદા થયા છે એમ જોવામાં આવે છે. એક યુવનાશ્ત્ર, માન્ધાતાના પિતા, જે ઇક્ષ્વાકુથી અઢારમે પુરૂષ, મીએ યુવનાશ્ત્ર, ઇક્ષ્વાકુથી નવમે પુરૂષ છે. આ સ્થળે વ્યાસે આપેલ તાલિકાનું અાલ બન કરવાથી કેટલુંક સામત્સ્ય થાય છે. ૪ સૂર્યવ’શીય માન્ધાતાએ ચદ્રવ'શીય શબિંદુની કન્યાસાથે વિવાહ કર્યાં. માધાતા, યુવનાશ્વના પુત્ર થાય. એટલે યુવનાસ્ત્ર અને શશòંદુ પરસ્પર સમસામયિક, પન્નુ અનુશીલન કરી જોવામાં આવે તે તે બન્નેની મધ્યે ચાર પુરૂષનુ ૧ એક સમયમાં ૨ એકમેકતા ૩ વીચાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય થ ચંદ્રવ′શના નતિઓની વશાળી. અંતર માલુમ પડેછે. શિંદું, મહારાજ યયાતિના પહેલા પુત્ર યદુના ખીએ પુત્ર કાટુનાવ ́શમાં જન્મ્યા. ક્રષ્ણુ, ભગવાન બુધથકી સાતમે પુરૂષ છે. શશિબ‘દુ કાટુથકી છઠ્ઠા પુરૂષ છે એટલે બુધથકી શશિબંદુ ખારમા પુરૂષ છે. ઉપર બતાવી આપ્યું જે માન્યાતાને પિતા, યુવનાશ્વ, ઇક્ષ્વાકુથી નવમે પુરૂષ છે તે બન્નેકુળમાં ત્રણ ચાર પુરૂષનુ અંતર છે. વ્યાસકૃત રવિકુળની તાલિકાનું અવલખન કરી વિચાર કરવામાં આવે તે વધારે વિપરીત થઈ ાયછે. સૂર્યત્ર શમાં ત્રણ ચાર પુરૂષ ન્યૂન ગાય છે એમ નહિ પશુ છ સાત પુરૂષ વધે છે. ૫પૈારાણિક વિવર્ણનના અનુસારે હરિશ્ચંદ્ર, વિશ્વામિત્ર, પરશુરામ, કાર્ડવીયાજીન અને રામચંદ્ર, પરસ્પર સમકાલીન થઇ શકેછે. શાથી કે હરિશ્ચંદ્ર, વિશ્વામિત્રને સમસામયિક, વિશ્વામિત્ર રામચ'દ્રના સમસામયિક, પરશુરામ, રામચંદ્ર અને કાર્તવીયાજીનના સમસામયિક એટલે કે પરશુરામ અને રામચદ્રના સમકાલિન વિશ્વામિત્ર, જેથી હરિશ્ચ'દ્ર પશુ પરશુરામ અને રામચંદ્રના સમકાલિક થાય છે. એટલે નિશ્ચિત થયું જે ટુરિશ્ચંદ્ર, વિશ્વામિત્ર, પરશુરામ, કાર્તવીયાજુંન અને રામચંદ્ર એકકાળના માણસ હતા. પણ તે સંપુર્ણ અસભવિત છે. પુરાણુ તત્વસ ! વિચારી જો ! પૈારાણિક આર્યરાજાની વચતાલિકા કેટલી જિટલછે. ૬ સૂર્યવંશીય મહારાજ દશરથ અને ચંદ્રશાધિપ' અગરાજ, રામપાદ, બન્ને પરમમિત્ર હતા એટલે કે તેઓ એક સમયના રાજા હતા. રામાયણમાં વર્ણવેલ છે જે મહારાજ દશરથે, પુત્રેષ્ટિયાગર કરવાના અભિપ્રાયે, અગનાથ રામપાદ પાસેથી ઋષ્ય શૃંગઋષિને આણ્યા હતા. એટલે કે રામપાદ અને દશરથ * હીંદુશાસ્ત્રમાં પરશુરામને ચિરંજીવી ગણેલ છે. તેનું ચિરંજીવિત્વ સપ્રમાણૢ ક્રરવા પુરાણકારોએ મેટી હુશીયારી વાપરી છે. વળી રાજર્ષિં વિશ્વામિત્ર, યાગાળે દીર્ધજીવી હતા ૧ ચંદ્રવંશના રાજા ૨ પુત્રની ઇચ્છાવાળા મેગ; તપ. X सुमंत्रस्य वचः श्रुत्वा दृष्टो दशरथो ऽभवत् । अनुमान्य वशिष्ठं च सूनवाक्यं निशाम्य च ॥ १३ सांतः पुरः सहामात्यः प्रययौ यत्र सद्विजः । वनानि सरित स्वैवं व्यतिक्रम्य शनैः शनैः ॥ १४ अभिचक्राप तं देशं यत्र वै मुनिपुंगवः । आसाद्यतमं द्विजश्रेष्ठं रोमपाद समीपगं ऋपि पुत्रं ददर्शिव दीप्यमानमिवानलं । ततो राजा यथा न्यायं पूजां चक्रे विशेषतः ॥ १९ सखित्वात्तस्य वैरासः प्रवृष्टे नांतरात्मना । रोमपादेन चाख्यातंमृषिपुत्रांयधी ममं 11 24 ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ॥ ૨૭ रामायण बालकांड ११ सर्ग www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ટાર રાજસ્થાન. સમસાયિક-પશુ તે બન્નેના અંતરમાં અનેક પુરૂષના અંતર છે. રામાયણુના મતમાં મહારાજ દશરથ, ઇક્ષ્વાકુથી ચૈત્રીશમા પુરૂષ, વળી બુધથકી રામપાદ ત્રેવીશમે પુરૂષ એકંદર અગીયાર પુરૂષના અંતર છે. આ સ્થળે જો વ્યાસે આપેલી વશતાલિકાના અનુસારે ગણના કરી જાયતા તેમાં ભયાનક વિઘ્યેય આવી જાયછે. વ્યાસમતે, ઇક્ષ્વાકુથકી મહારાજ દશરથ પંચાવનમે પુરૂષ એટલે તે રામપાદથી ખત્રીશમા પુરૂષ એવી રીતના સ્થળે કવિ કુલગુરૂ વાલ્મીકિની આપેલી વશતાલિકાનું અવલંબન કરવાથી કેટલુંક સામત્સ્ય આવી પડેછે. જો વ્યાસે આપેલ વશતાલિકાની ગણનાના અનુસારે સૂર્યવ’શીય રાજાની ગણના થાય તે માટા વિપર્યંય આવી જાય છે તેથીકરી કાળ નિર્ણયમાં ભયાનક વિરોધ ઉઠેછે. અવશ્ય કહી શકાય છે જે શ્રીરામચંદ્રથી ઘણુાકાળ ઉપર મહારાજ યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ અને દુાધન પેદા થયેલ છે. અને કુરૂક્ષેત્રનું યુદ્ધ, રામાયણુના યુદ્ધ પછી ઘણાકાળ ઉપર થયેલું છે. શ્રીભાગવતમાં વર્ણવેલ છે જે બૃહુદખલ નામના એક સૂર્યવ’શીરાજાએ કુરૂક્ષેત્રના મેટા સગ્રામમાં મહારાજ દુર્યોધનને પક્ષ પક ડયા હતા. અર્જુનપુત્ર અભિમન્યુના હાથે તેનું મૃત્યુ થયું.” એ બૃહૃદેબલ, ભગવાન રામચદ્રના મેટા પુત્ર કુશના વશમાં પેદા થયા છે, ગણનામાં તે રામચંદ્રથી ત્રીશમા પુરૂષ નીચે છે એટલે સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે યુધિષ્ઠિર, કૃષ્ણ દુર્યોધન વીગેરેની બહુ પૂર્વે લંકા વિજેતા રામચંદ્રના જન્મ થયા ુતા, પણ આ સ્થળે વ્યાસ પ્રકતિ વશતાલિકાના અનુસારે ગણના કરવામાં આવે તેા, યુધિષ્ઠિર વીગેરેથી રામચ'દ્રનુ પૂર્વત થવાના બદલે, તેનુ ઉત્તરત્વ આવી પડે છે. એટલે લક! વિજેતા મહારાજ રામચંદ્ર, યુધિષ્ઠિર વીગેરેથી નીચે આઠમા પુરૂષ થઇ પડેછે. કેવું આશ્ચર્ય ! આવી જટિલવશ પત્રિકાના અંદરથી ઐતિહાસિક સત્યને આવિષ્કાર કરવા તે સામાન્ય વિડંબનાને વિષય નથી. ४ આ સ્થળે એટલું આવી શકાય છે જે બે વાલ્મીકિએ રચેલી વ'શતાલિકા સત્ય ગણી ગ્રહણ કરવાનુ' થાય તે ઉભયપક્ષનુ સામત્સ્ય થાય તેમ છે. વળી યુધિષ્ઠિર વીગેરેથી રામચંદ્રનુ પૂર્વત સાથીત થાય તેમ છે. ૧ વિદ્વતા-કુરક ૨ જીતનાર ૩ પ્રકાશીત ૪ ગ્રહણ કરવું, સ્વીકારવું ■ ततः प्रसेन जिनस्मात् तक्षको भविता पुनः । मनोवृहदबलोयस्तु पित्राते समरहतः । भागवतं ९ स्कंध १२ अध्याय. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન આર્યપતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિષ્ઠા. ૧૧ तृतीय अध्याय. ~ ~ ~~~~~~~~~~~ પ્રાચીન આર્યપતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજય પ્રતિષ્ઠા. ર્યવંશીય રાજાની પ્રથમ અને પ્રધાન કીર્તિ અધ્યાનગરી હતી. તેને પ્રતિષ્ઠાતા ભગવાન વૈવસ્વત મનુ હતું. ક્યા સમયે આ પ્રતિષ્ઠિત નગરીની સ્થાપના થઈ તે મુકરર કરવું ઘણું દુષ્કર છે. એકવાર તે ID 8 મહાનગરી મર્તકમાં અમરાવતી સરખી હતી. તે કવિ કુળગુરૂ વાલમીકિના રચેલ મહાકાવ્યના પાઠથી માલુમ પડે છે. ભગવાન રામચંદ્રના પ્રાદુર્ભાવ અગાઉ કેઈ નગર તેને જેવું સમૃદ્ધિશાળી નહોતું. અધ્યા નગરીએ, એટલી બધી આબાદી અને સંદર્ય ગૌરવ, એક દીનમાં મેળવી છે. ના. તેમ કદાપિ બને તેમ નથી. તેણે કાળક્રમે, તે આબાદી અને સંદર્ય ગરવ મેળવ્યું છે. અક્ષાની પ્રતિષ્ઠાના સમકાળમાં મહારાજ ઈક્વાકુના પત્ર મિથિએ મિથિલાનગરી થાપી મિથિને તનય-જનક નામે કહેવાતું હતું. કેમે એ જનક નામ, તેના સઘળા વંશધરનું પડ્યું. અયોધ્યા અને મિથિલાની પૂર્વે સૂર્યવંશીય રાજાઓએ ભારતભૂમિમાં બીજી કેઈ નગરીએ થાપી છે કે નહિ તે બાબતનું વિવરણ પરાણેથી નીકળતું નથી. कोशलो नाम मुदितः स्फीनो जन पदो महान् । निविष्ठः सरयूतीरे प्रभृत धन धान्यवान् ॥ ५ अयोध्यानाम् तत्रासीत् नगरी लोक विश्रुता । "मनुना मानवेंद्रेण सापुरा निर्मितास्वयं ॥ ६ आयता दशच द्वेच योजनानि महापुरी । श्रीमती त्रीणि विस्तीर्णा सुविभक्त महारथा ॥ ७ रानमार्गेण महता सुविभक्तेन शोभिता । मुक्त पुष्पा वकीर्णन जल सिक्तेन नित्यशः ॥ ८. तां तु राजा दशरथो महाराष्ट्र विवर्द्धनः । ... पुरीमा वासयामास दिवि देवपति यथा ॥ ९ રાના. વા-. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ટડ રાજસ્થાન, એ બે નગરીની પ્રતિષ્ઠા પછી ભગવાન મનુના વંશધરેએ રોતસ ચંપાપુર વગેરે નાનાં નાનાં, નગર સ્થાપ્યાં. ભગવાન બુધે રોપેલું વંશતરૂ અત્યંત વિસ્તારવાળું છે. તેની ભિન્ન ભિન્ન શાખામાં જે જે પરાક્રમવાળા ભૂપાળો પેદા થયા હતા, તેતે રાજાઓએ ભારત વર્ષમાં ભિન્ન ભિન્ન સ્થળે, ભિન્ન ભિન્ન નગર સ્થાપ્યાં તેમાંથી ઘણુંખરાં નગરો અનંતકાળ સાગરમાં વિલીન થઈ ગયાં છે. જે બેચાર નગરનું અસ્તિત્વ છે તે પણ વિદવંસર અને ચણે વિચાર્ણત છે. તેઓના દવંસરાશિમાંથી હાલ પણ. તેઓના ગૌરવ અને અભ્યદયનાં ચિન્હ નીકળે છે. કેટલાક બોલે છે જે પ્રસિદ્ધ પ્રયાગજ સેમવંશીય રાજાની પ્રથમ કીર્તિ છે પણ વિશેષ શેધ અને તજવીજથી માલુમ પડે છે જે પ્રયાગની પૂર્વે એક બીજા નગરની પ્રતિષ્ઠા થયેલ છે. તે નગરનું નામ માહિષ્મતી તે નર્મદાતીરે સ્થાપિત હૈહય કુલોસન્ન મહાવીર કાર્તવીર્જુને માહિષ્મતી નગરી સ્થાપી છે. આજે પણ તે મહિધર નામે પ્રસિદ્ધ છે. જે કુશસ્થળી દ્વારકા, શ્રીભગવાન કૃષ્ણની પ્રધાન રાજધાની તે શૂરપર પ્રયોગ અને મથુરાથી પહેલાનું પ્રતિષ્ઠાવાળું નગર છે. ભાગવતમાં કહેલ છે જે મહારાજ ઈવાકુના એક ભાઈ નામે આનર્તે તેની સ્થાપના કરેલ છે. યશલમીરના પ્રાચીન ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે પ્રયાગની પ્રતિષ્ઠા પહેલી છે ત્યારપછી મથુરાની પ્રતિષ્ઠા થઈ છે. ત્યારબાદ દ્વારકા સ્થપાયું છે. પણ તે વાત કેટલી વિશ્વાસ ગ્ય છે તે કહી શકાતું નથી. એ ત્રણે નગરની અવસ્થા, કોઈ ૧ લેપ ૨ ભાંગાતટા. * તે પ્રદેશના અધિવાસીઓ મહિષ્મતીને હાલ પણ ચાલતી ભાષામાં, સહસ્ત્રબાહુક ચરિત એમ કહે છે. + સાહેબ, આનર્તને કુશસ્થતિને સ્થાપના કર્તા અને ઈવાકુનો બાત કહી મેટા શ્રેમમાં પડેલ છે. વસ્તુતઃ આનર્ત, મહારાજ ઈવાકુના ભાઈને દીકરો છે. તેના પિતાનું નામ શર્યાતિ છે. શર્યાતિને ઉનાનબહિં, આનર્ત અને ભૂરિસેન નામના ત્રણ પુત્ર થયા હતા. આનર્ત રેવના નામને એક પુત્ર પેદા થયે હતો, તે રેવનજ કુશસ્થળીનો પ્રતિકાતા. उनान वहिरानों भूरिसेन इतित्रयः । शर्यातेर भवन्पुत्रा आना वेताऽभवत् ॥१२ सोऽतः समुद्रे नगरी विनिर्माय कुशस्थळी । भागवत । ९ स्कं. ३ अ. * ભાગવતમાં વર્ણવેલ છે જે લમણાનુજ શત્રુત મથુરાનું સ્થાપન કર્તા તેણે મધુરાક્ષસના પુત્ર રાવણને માર્યો છે. नत्रघ्नस्तु मधीः पुत्रं लवणं नाम राक्षसं हत्वा मधुवने चक्रे मथुरां नाम वैपुरीं ॥ ७ માત ! ?? મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન આર્યન પતિ કર્તક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિકા. ૧૩ હીંદુથી અવિદિત નહિ હેય. એટલે કે તે વિષયે વિશેષ બલવાનું નથી. એ ત્રણે નગરમાં પ્રયાગજ વિશેષ પ્રસિદ્ધ છે. એકવાર તે પુરૂવંશીય નરપતિનું લીલાક્ષેત્ર હતું. સુવિખ્યાત દૂતપ્રવર મેગેસ્થનીસ, એકવાર તે નગરનું સાંદર્ય જોઈ વિમોહિતર થયે હતે. અલેકઝાંડરાના સમસામયિક ઈતિહાસ લેખક બોલેલા છે કે જ્યારે ભુવનવીજ્યી અલેકઝાંડર અભિયાને ઘત હેઈ ભારતવર્ષમાં પેઠે ત્ય રે મથુરાની ચારેતરફને ભૂભાગ અને તે ભૂભાગના રહેવાશીઓ શેરની નામે પ્રસિદ્ધ હતા. ભગવાન શ્રીકૃષ્ણના પૂર્વે યદુકુળમાં શરસેન નામના બે રાજા પેદા થયા છે. એક શુરસેનને કંસને બાપ, શ્રીકૃષ્ણને માતામહ થાય, બીજો શૂરસેન, શ્રીકૃષ્ણથી પૂર્વે આઠમી પેઢીનો રાજા હતે. તે બે રાજામાંથી કોણે શુરપુરની સ્થાપના કરી તેને નિશ્ચય થાય તેવું નથી. ઉપર લખેલા ગ્રીક ઇતિહાસ લેખક લખી ગયા છે જે જ્યારે તે દિગ્વિજયી મહાવીર મકદુનીયાને રાજા અલેકઝાંડર ભારતવર્ષમાં આવ્યું ત્યારે શાસેની પ્રદેશમાં મથુરા અને કલીશપુરા નામની બે નગરી હતી. કલીશપુરા એવું નામ શુરપુરના બદલે વપરાણું હશે કે કેમ તે ઠીક રીતે માલુમ પડતું નથી. દુઃખ અને શેકને વિષય છે કે ગ્રીક ઈતિહાસ લેખકોએ પિરાણિક નામને ભયાનક રીતે વિકૃત કરી દીધાં છે. ચંદ્રવંશીય સુવિખ્યાત મહારાજ હસ્તીએ હસ્તિનાપુરની સ્થાપના કરી છે. જે હસ્તિનાપુર એકવાર પિરવ નૃપતિઓના ભાસ્કર તેજઃ પ્રભાવે, મધ્યાન્હ ભાસ્કરની જેમ દેખાતું હતું. જેની ચળકતી ગારવગરિમા, એકવાર ત્રિભુવનમાં વ્યાપી ગઈ હતી. આજે તે હસ્તિનાપુર ભારતવર્ષના માનચિત્રમાં લુપ્તપ્રાય છે. આજે તે, દુર્જયકાળના કઠેર હસ્તના ભયાનક પ્રહારથી ચણે વિચૂર્ણિત અને વિધ્વસ્ત થઈ ગયું છે. તે પ્રચંડ પ્રહારના વંસરાશિમાં પરિણામ પામ્યું છે તે પણ હસ્તિનાપુર તેના પ્રાચીન ગરવનાં સ્મૃતિ ચિહે પિતાના ખંડેરમાંથી આપે છે. દુર્ભાગ્યવશે, ભાગીરથીના નીવ્રત રંગના પ્રભાવે, હસ્તિનાપુર કેટલેક ભાગ નદીના ગર્ભમાં ગયે છે. શિવસેના ગગનભેદી પર્વત પ્રાકારને ભેદી, ગંગાનદી. જે સ્થળે પુણ્ય ભારતક્ષેત્રમાં પેઠી છે તે પવિત્ર સ્થળ હરિદ્વારથી વિશષ દક્ષિણે હાલ પણ, હસ્તિનાપુરનાં વંસાવશિષ્ટ ચિન્હ જોવામાં આવે છે. પણ તીવ્રતગિણી ગંગાના કરાળ ગ્રાસમાંથી તે રહેલાં ચિન્હ રક્ષા પામશે તેની આશા રાખવામાં આવતી નથી. ૧ સેનાધિપતિ ૨ આશ્ચર્ય ચકિત ૩ ફેરફાર ૪ સૂર્ય ૫ ગેરવતા ૬ પથ્થર ૭ નાશ થતાં બાકિ રહેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ટૌડ રાજસ્થાન, | કુરુક્ષેત્રના મહાયુદ્ધની ઘટનાની પૂર્વે એ હસ્તિનાપુર સ્થપાયેલ છે એમ સઘળા હીંદુના જાણવામાં હશેજ. એ ભીષણ અને સર્વ નાશકર મહાસંગ્રામ પછી કેટલાક સેંકડો વર્ષ ઉપર એટલે ઘણુંકરી આઠસો વર્ષ ઉપર સુપ્રસિદ્ધ માસીડેનયન મહાવીર અલેકઝાંડર ભારતવર્ષમાં આવ્યું હતું. તેની સાથે કેટલાક ગ્રીક પંડિત હતા. તેઓએ ભારતવર્ષનાં ઘણું કરી અનેક નગરને વૃત્તાંત, પિત પિતાના ગ્રંથમાં લિપિબદ્ધ કરી રાખેલ છે. પણ આશ્ચર્યને વિષય છે કે હસ્તિનાપુર સંબંધે કઈ રીતનું વર્ણન તેઓના ગ્રંથમાંથી નીકળતું નથી. મહારાજ હસ્તીના પછી ચંદ્રવંશ વૃક્ષના અજમઢ, દ્વિમીઢ અને પુરૂમીઠની ત્રણ વિસ્તીર્ણ શાખા બહાર પડી. તે ત્રણ શાખા બહુ વિસ્તારવાળી થઈ. પણ તેમાં અજમઢની શાખા વિશેષ પ્રતિષ્ઠા પામી, બીજી બે શાખાનું વિવરણ પુરમાં માલુમ પડતું નથી. અજમીઢના વંશમાં ચેાથો પુરૂષ બાહ્યાવ નામે એક રાજા થયે. તેણે સીધુ નદીની પાસેના કે પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. બાહ્યાવના મુદગળ, યવીનર વૃહદીષ સંજય અને કપિલય નામના ધુરંધર પાંચ પુત્રો પેદા થવા. કાંપિલયે કપિલય નગરને ઉથાપ્યું. - ચંદ્રવંશમાં કુશ નામને એક રાજા પેદા થયે. તેના દેવતુલ્ય તેજસ્વી ચાર પુત્ર પેદા થયા. જેનાં નામ કુશિક, કુશનાભ, કુશાંબ અને મૂર્તિમાન હતાં. તે ચાર ભાઈઓમાં કુશના અને કુશાંબ વધારે પ્રતિષ્ઠાવાળા થયા. જાણવામાં આવેલ છે જે સરિદ્વરા સુરધુનીના તીરે, કુશનાભે, મહદય નામની નગરી સ્થાપી. કેટલેક કાળ ગયા પછી તે મહદયના બદલે તેનું નામ કાન્યકુબજ કહેવાનું. તે કાન્યકુબ્સ અનેક સમય મોટા ગૌરવ અને સમૃદ્ધિથી વિરાજીત હતું. છેવટે ભારતવિજેતા શાહબુદ્દીનના શાસન કાળમાં તેના અગ્ય અધિપતિ કુપુરૂષ જયચાંદ ( જયચંદ્ર) ના પ્રાયશ્ચિત્ત સાથે તેના પ્રાચીન ગૈરવનું પથ્યવસાન થયું. કાન્યકુજનું એક બીજું પિરાણિક નામ ગાધિપુર છે. ( પુરાણુદિ ગ્રંથમાં જે કૈલાંબી નામના એક પુરાતન નગરને ઉલ્લેખ છે. તે કેશાબનગરી, ઉપર કહેલા કુશળ રાજાએ સ્થાપેલી છે. એકવાર તે કૌશાંબીનગર ભારતવર્ષમાં અધિક પ્રતિષ્ઠાવાળું અને વિશેષ ગૌરવવાળું થયું હતું. પણ આજ તે પ્રતિષ્ઠા અને ગૌરવનું સ્મૃત્તિ ચિન્હ જોવામાં આવતું નથી. તે નગર હાલ દસ્તાવસ્થામાં છે. કેટલાક પુરાતત્વવિદ્ અનુમાન ઉપર આધાર રાખી કહે છે જે કને જથી કેટલેક દરે દક્ષિણે ગંગાતીરે શોધ કરવાથી વૈશબીનાં વસાવસિષ્ઠ ચિહુ માલુમ પડે તેમ છે. ૧ મહાન ૨ ન્યુનત્ય ૩ યાદગાર ૪ નાશ પામેલી સ્થિતિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન આર્યનૃપતિ ક્રુતૃક ભિન્ન ભિન્ન નગર અને રાજ્ય પ્રતિષ્ઠા, ૧૫ વળી મહારાજ કુશના બે પુત્રાએ, ધમારણ્ય અને વસુમતી નામનાં એ પુરા સ્થાપ્યાં પણ તેની સ્થાપના માટે સાષજનક પ્રમાણ મળતાં નથી. કૈારવ કુળપતિ મહારાજ કુરૂના સુધન્વા અને પરીક્ષિત નામના બે પુત્ર પેદા થયા. તેમાં સુધન્વાના ગેત્રમાં મહાવીર જરાસ ́ધ પેદા થયા અને પરીક્ષિતના ગેત્રમાં શાંતનુ અને બાલિક પેઢા થયા. પાંડવ અને ધાર્તરાત્, શાંતનુના વંશધરા. જરાસંધ પાંડવ અને ધાર્તરાષ્ટ્રને સમકાલીન રાજા હતા. જરાસ'ધની રાજ ધાની રાજગૃડ નામના શહેરમાં હતી. ધાર્તરાષ્ટ્ર તનય દુર્યોધન પ્રાચીન હસ્તિનાપુરમાં વાસ કરતા હતા. પાંડવે તેનાથી જુદા થઈ યમુનાતીરે ઇંદ્રપ્રસ્થમાં વસવા લાગ્યા. તે ઇંદ્રપ્રસ્થની સ્થાપના પાંડવાએ કરી. એ નામ અનેક દીવસસુધી સમભાવે ચાલ્યું આવ્યું. પણ પ્રીસ્ટીય આઠમા સૈકાના મધ્યભાગમાં તે નામ બદલાઇ ગયું અને તેના બદલે તે દીલ્હી નામે કહેવાણું. વાલિડુકના પુત્રાએ પાલિવત્ર અને આરેહુર× નામનાં બે રાજ્ય સ્થાપ્યાં. તેમાં પાલિવાત્ર ગંગાની સકત ભૂમિ ઉપર અને આવાર સીંધુનદના તીરે આવ્યા હતાં. એ સઘળા ચંદ્રવશીય રાજાએ, મહારાજ યયાતિના પ્રથમ અને છેલા પુત્ર યદુ અને પુરૂનાવશમાં પેદા થયેલ છે. યયાતિના બીજા ત્રણ પુત્રના કામેાનાં વિવરણ આપણે આપ્યાં નથી. હાલ પ્રત્યેાજનવશે તેએના ચરિત્રનાં વિવરણુ આપવા યેાગ્ય છે. * ગંગા મૂળા કારા નામના સ્થાન ચકી એક શીલાલાપ દ્વાયમાં આવી છે. જે યશઃપાલ નામના એક રાજા કે!શાંખીને અધિપતિ હતે. પુરાતત્વવિત ખ્યાત નામ વી←ાર્ડ સાહેબ, પેાતાએ બનાવેલ પૈારાણિક ભૂમેળમાં એક સ્થળે લખે છે, જે કૈાશાંખી. અલ્લાહાબાદની પાસે છે. મહારજ કુશના ત્રીન પુત્ર અમૂર્તિજશે, ધર્મારણ્યની અને મેથા પુત્ર વસુએ વસુમતી સ્થાપના કરી. 11 अमूर्त रजसो नाम धर्मारण्यं महामतिः । चक्रे पुरवरं नाम वसूराजा गिरिव्रजं एषा वसुमती नाम वमोस्तस्य महात्मनः । रामायण. बालकांड ३२ सर्ग. × -આરેારવા આલેર, સીંધુદેશની પ્રાચીન રાજધાની. તે સીંધુનદીની એક શાખા ઉપર અવસ્થિત જ્યારે માસીડેનીયન મહાવીર અલેકઝાંડર ભારતભૂમિમાં આવ્યા ત્યારે તે આરારનગર બહુ પ્રસિદ્ધ હતુ. વાલિહકવંશીય શલ તેને સ્થાપન કર્તા છે. ખ્યાતનામાં ઇતિહાસવેત્તા અબ્દુલ જલે તે વિવરણ પોતાના ગ્રંથમાં પ્રકટીત કર્યુંછે. પણુ તે, આરારને વર્તમાન ડાડા નગર કહી મેટા ભ્રમમાં પડયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ઢાડ રાજસ્થાન. મહારાજ યયાતિના તે ત્રણ પુત્રામાં અનુ વિશેષ પ્રતિષ્ઠવાળા નીવડયેા. તેના વશમાં અંગ, વગ, લિંગ, કૈકય, અને મદ્રેક વીગેરે કેટલાક મહાપુરૂષા જન્મ્યા તેમાં તેઓએ, તેઓના નામાનુસારે એક એક શહેર વસાવ્યું. ૧૬ નરનાથ યયાતિના બીજા પુત્ર તુર્વસુની કીર્તિનું કાંઇ વિવરણ જોવામાં આવતું નથી. માલુમ પડેછે જે તે, ભારતભૂમિને ત્યાગ કરી, ખીજા સ્થળે ઉપનિવિષ્ટ થયા છે. તેના ત્રીજા ભાઈ નાકુળમાં ગાંધાર અને પ્રચેતા નામના બે રાજાએ પેદા થયા. તેઓએ એક એક રાજ્ય સ્થાપન કર્યું. પૈારાણિક ગાંધાર ( કંદહાર ) ગાંધારરાજાનુ પ્રતિષ્ઠિત છે. પ્રચેતાની કીર્તિનું કઈ રીતનુ ચિન્હ જોવામાં આવતું નથી. માલુમ પડયું છે જે તેણે મ્લેચ્છ દેશમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. કલિજર, કેરલ, પાંડ અને ચાલ નામના મહારાજ દુષ્યંતના ચાર પાત્ર હતા. તેઓએ પ્રત્યેક, પોતપોતાના નામે એક એક રાજ્ય સ્થાપ્યું. : મલખાર ઉપકૂલે પાંડમ`ડળ નામના એક પ્રદેશનુ વિવરણ જોવામાં આવેછે. તે એમ માલુમ પડેછે જે પાંડના સ્થાપેલ છે. પાશ્ચાત્ય ભૂગાલવેત્તા તેને “રજીચાપાંડીયાના ” નામે કહેછે. હાલનુ તજાવર. તે પાંડુમડળની રાજધાની છે. ચાલ, સારાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ દ્વારકાની પાસે આવેલ છે. આજ તેજ નામ કહેવાય છે. પણ તેનુ ભગવાન મનુ અને બુધથી અરબી, શ્રીરામ અને શ્રીકૃષ્ણ સુધીના સૂર્ય અને ચંદ્રવંશના રાજાના ચરિતનુ સક્ષિપ્ત સમાલેચન કર્યું. વિશાળ પુરાણુશાસ્ત્ર સાગરનું મંથન કરવાથી જે દીવસે તેમાંથી ઐતિહાસિક રત્ન સમૂહેા નીકળશે, તે દીવસે જગતમાં એક નવા યુગના પ્રાદુભાવ થાશે. તે દીવસે ડીન ભારત, એક નવા જીવનમાં ઉન્નત્તિ થાશે. પણ તે દીવસ હાલમાં નિકટ નથી, લાંખી કાળ નિશાનુ... વિશાળ રાજ્ય એળાંડતા એળાંડતા તે ધીરે ધીરે ભારતવર્ષ તરફ આવેછે. ભારતના ભવિષ્ય ગગનમાં પ્રાચીદ્વારે તેની ક્ષીણુ રશ્મિરેખાપ ઘણા મદભાવે, પ્રતીભાત થતી આવે છે. આજકાલ પુરાણાન: ઘણા પ્રચારથી અમરપૂજ્ય આર્ય મહેાદયની કીર્તિ ક્રમે ક્રમે પ્રકાશમાં આવતી જાય છે. તે કીર્ત, પૈારાણિક જાળમાં ઢંકાઈ ગઇ છે. તે જાળ ઉપાડી લઈ તેમાંથી કાઇ ઐતિહાસિક સત્યના ઉદ્ધાર કરવા ચેષ્ટા કરતું નથી, એવી ચેષ્ટા કરવાથી ચેષ્ટા ક્ળવતી થાય તેમાં કઈ રીતના સ ંદેહ નથી. ૧ વલાવવું ૨ પ્રકાશ ૩ વધારે જીવતું, ઉતમ પ્રકારના જીવતવાળું ૪ રાત્રી ૫ ઝરણુની રેખા ૬ દિપ્તિવાળી ૭ મત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજવંશની સમાલોચના, ૧૭ अध्याय. રામ અને યુધિષ્ઠિરના પરવત સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓનું સંક્ષિપ્ત વિવરણ અને બીજા રાજવંશની સમાલોચના. હારાજ ઈફવાકુથી આરંભી, શરામચંદ્ર પર્યંતન, અને બુધથી આરંભી શ્રીકૃષ્ણપર્યંતના સૂર્ય અને ચંદ્રવંશના રાજાઓના ચરિ તની સમાલોચના કરી. હવે આપણે, તેઓને પછીના રાજાઓના ચરિતની સમાલોચના કરવામાં પ્રવૃત્ત થયા છીએ. જયપુર અને બીકાનેરના રજપુતરાજાએ, પિતે રામચંદ્રના વંશધર છે એમ કહી સગર્લે આમપરિચય આપે છે. વળી યશલમીર અને કચ્છના રજપુત રાજાઓ પતે શ્રીકૃષ્ણનાવશમાં પેદા થયેલા છે એમ કહી પિતાના કુળના મહિમાને પ્રચાર કરે છે. મહારાજ યુધિષ્ઠિર, જરાસંધ, અથવા બીજા ચંદ્રવંશીય રાજા થકી ભારતવર્ષમાં કઈ હીંદુ રાજવંશ ઉપન્ન થયેલ છે કે નહિ તે વિષયના અનુ. શીલનમાં કમે કમે પ્રવૃત્ત થઈશું. ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણના પરવતી સમયમાં સૂર્ય અને ચંદ્રવંશમાં જે સઘળા રાજા પેદા થયેલ છે, તેની પવિત્ર નામાવળી, બીજી વંશતાલિકામાં પ્રગટ થઈ છે. તે તાલિકામાં કમાન્વયે ત્રણ રાજકુળ સન્નિવેશિત છે. ૧ સૂર્યવંશ વ રામચંદ્રના વંશધર. ૨ ચંદ્રવંશ વ મહારાજ પરીક્ષિતના વંશધર. ૩ ચંદ્રવંશ વ મહારાજ જરાસંધના વંશધર. શ્રી રામચંદ્રથી સતી સીતાના પેટે બે યમપુત્ર પેદા થયા હતા. તેમાં મોટા પુત્રનું નામ કશ અને નાનાનું નામ લવ હતું. લવ થકી, મેવાડના રાણાઓ ૧ ઓળખાણ ૨ એકજ ગર્ભમાંથી પર થયેલા. ક રોડ, સાહેબ, લવને રામચંદ્રનો મેટો પૂત્ર કહી મેટા ભ્રમમાં પડે છે. રામઘણુ વગેરે ગ્રંથમાં કુશને મો પૂત્ર કહેલ છે. यस्तयोः प्रथमं जातःस कुशे मंत्र संस्कृतैः निर्माजनीयो नाम्नाहि भविता कुश इत्यसो। यश्चा वरज एवासीलवणेन समाहितः। निर्माजनीयो वृद्धाभि नाम्ना स भवितालवः રાવાથvi, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાડ રાજસ્થાન. પેાતાની પેદાશ છે એમ માનેછે. કુશનાથકી મારવાડ અને અખરના રાજાએની ઉત્તિ છે. કુશના વંશધર ગણાઇ તેઓ કુશાવહ નામથી પરિચિત છે. એરીતે મારવાડના રાજાએ રામચંદ્રના પુત્ર કુશ થકી પોતાની ઉત્તિ છે એમ માની, પોતે સૂર્યવ’શીય છે એમ પરિચય આપેછે. પણ અનેક હીંદુએ તે વાત ઠીક નથી એમ માનેછે. તેએ બેલેછે જે મારવાડના રાજા, રાષિ વિશ્વામિત્રના પૂર્વ પુરૂષ કુશના વંશધર છે એમ તેએ સ્વીકારે છે. જે દીવસે રવિવશ તિલક શ્રીરામચંદ્રે, કઠેર ભ્રાતૃશાકાનલે પોતાના જીવનનુ બલિદાન આપ્યું તે દીવસથી, જે સઘળા રાજાએ, કમાન્વયે અયેાધ્યાના સીંહાસને બેઠા હતા, તેઓના જીવનચરિતનુ વર્ણન એક માત્ર ભાગવત પુરાણમાં સારીરીતે અને ચેાખ્ખી રીતે આપેલ છે. તેમ પુરાણમાં વર્ણવેલ છે જે શ્રીરામચદ્ર પછી ૫૮ રાજાએ અયેાધ્યાના સીંહાસને કૅમાન્વયે બેઠા. તેમાંથી છેલા વંશધરનું નામ સુમિત્ર-મહારાજ સુમિત્રના પરવર્તી કેાઇ રાજાનું ચિરત, પુરા ણામાં માલુમ પડતું નથી. અખરના પ્રસિદ્ધ રાજા પંડિતવર જયસીંહે સૂર્યવ શની જે વશતાલિકા સકલન કરીછે, તેમાં લખેલ છે જે મહારાજ સુમિત્ર પછી અનેક રાજા સૂર્યવંશમાં પેદા થયા છે. તે સઘળા રાજાએ મેવાડના રાણાએના પૂર્વ પુરૂષ છે. અભિમન્યુ તનય,૪ મહારાજ પરીક્ષિત, પાંડત્ર પ્રવીર મહારાજ યુધિષ્ઠિરને ઉત્તરાધિકારી, પરીક્ષિત પછી એક દર ૬૬ રાજાએ પાંડવની લીલાભૂમિ ઇંદ્રપ્રસ્થ નગરના સીંહાસને બેઠા હતા. તેએના શેષ ઉત્તરાધિકારીનું નામ રાજપાલ હતું. રાજતરંગિણીગ્રંથ શીવાય, બીજા કેઇ ગ્રંથમાં તે રાજાાનુ` સ્ફુટ વર્ણન જોવામાં આવતું નથી. રાજપાળ, મહારાજ વિક્રમાદિત્યના સમસામયિક હતા. એમ કહેવાય છે જે મહારાજ રાજપાળે કુમાયુન ઉપર હુમલા કર્યો તેમાં, કુમાયુનના અધિપતિ સુખવત રાજાથી તે હણાયા. વિજયી સુખવત, ફતેઢુનાઙર્ષમાં કુલાઇ, પોતાના દેશવેરી રાજપાળની ઇંદ્રપ્રસ્થ નગરી હસ્તગતપ કરવાના અભિપ્રાયે, તે દેશતરફ ચાલ્યા હતા. સુખવ તે, રાજપાળની રાજધાની હસ્તગત કીધી ખરી, પણ તે અધિકદિન કબજામાં રાખી ભેગવી શકયે નહિ, ઘેાડા સમયમાં તે વિક્રમાદિત્યના પ્રચ‘ડ વિક્રમખળે તે પ્રદેશમાંથી ચાલ્યેા ગયે. ૧ રાજ ચક્રવર્તી મહારાજ વિક્રમાદિત્યે કુમાયુનપતિ, સુખવતના ગ્રામમાંથી ઇંદ્રપ્રસ્થપુરીના ઉદ્ધાર કર્યો ખરા, પણ તેની પુર્વ શેાભાનેા તે પુનરૂદ્ધાર કરી શકયા નહિ. ૧ શાકના અગ્નિ ૨ ક્રમસર ૩ સંગ્રહ ૪ પૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ તામે. www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ རབ་འབའང་རང་ནར་འབལ་ રાજવંશની સમાલોચના મહારાજ વિક્રમાદિત્યે, પાંડવોની લીલાભૂમિ, ઈદ્રપ્રસ્થને, તેના પ્રાચીન ગેરવના ઉંચા પગથીયા ઉપર લાવવા જે ધાર્યું હતું તે અવશ્ય તેને ઉદ્ધાર કરી શકત પરંતુ તેમ ન કરતાં તે સુખવંતના હાથમાંથી છોડાવી ઈદ્રપ્રસ્થને પિતે ત્યાગ કરી પોતાની નગરી ઉજજ્યનીમાં ચાલ્યા આવ્યા. ત્યારપછી કુમાગત ઇંદ્રપ્રસ્થ, આડ સિકા સુધી રાજ્યસન વિનાનું રહ્યું. જે ઈદ્રપ્રસ્થ, પિતાના સેંદર્ય અને ગાવે, એકવાર સુરનગરી અમરાવતીનું સમકક્ષ હતું, તે ઈદ્રપ્રસ્થ એ દીર્ધકાળ વ્યાપી, અરાજકતાથી કમે કમે ભીષણ સમશાનક્ષેત્ર જેવું થઈ ગયું. પણ તેટલામાં અનંગપાળ નામના એક રાજાએ સંજીવની સત્તાની સહાયે, ઈદ્રપ્રસ્થને ફરીથી ઉજજીવિત કરી દીધું. અનંગપાળ ક્ષત્રિય હતું, તે પાંડ્રવંશમાં પેદા થયેલ છે એમ ભટ્ટગ્રંથમાં લખેલ છે. પૂર્વમુની મેટી કીર્તિને તેણે વંસસલિલમાંથી ખેંચી કહાડી ખરી. પણ તે પ્રાચીન ઈદ્રપ્રસ્થને અગાઉના ગારવામાં લાવી શકે નહિ. પ્રસિદ્ધ રાજાવાળી નામના ગ્રંથમાં વર્ણવેલ છે જે “ભારતવર્ષના ઉત્તરભાગના હુમાયુન ગિરિત્રજના સુખવત નામના એક રાજાએ, તે ગિરિધ્વજ થકી આવી ઈદ્રપ્રસ્થમાં ચાર વર્ષ રાજ્ય કર્યું. ત્યારપછી મહારાજ વિક્રમાદિત્યે, તેને હણી તે નગરને ઉદ્ધાર કર્યો. મહાભારતના યુદ્ધના સમયથી તે આ સમય સુધી ૧૬૫ વર્ષ વ્યતીત થયાં છે. “ તે ગ્રંથમાં વળી એક રથળે ગ્રંથકારે કહ્યું છે જે મેં, અનેક પિરાણિક ગ્રંથ જોયા છે, પણ યુધિષ્ઠિર અને પૃથ્વીરાજના મધ્યવર્તી સમયે, દિલ્લી સીંહાસને એકથી વધારે ક્ષત્રિય રાજાઓને, બેઠેલા કેઈ ગ્રંથમાં જોયા નથી. એ એક રાજાએ એકંદર દિલ્લી સીંહાસને બેસી, ૪૧૦૦ વર્ષ રાજ્ય કર્યું. તેઓના રાજયના અવસાને ઇંદપ્રસ્થપુરી સૂર્યવંશીય રાજાના કબજામાં ગઈ.” જે દિવસે મહારાજ યુધિષ્ઠિરે, અભિમન્યુ પુત્ર, પરિક્ષિતના હાથમાં રાજ્ય ભાર સંપી મહાપ્રસ્થાનની યાત્રા કરી તે દીવસથી આરંભીને મહારાજ પૃથ્વીરાજના અભિષેક દિન સુધીમાં, ઈદ્રપ્રસ્થના સીંહાસન ઉપર એકંદર સે રાજાઓ બેઠા હતા. ચંદ્રવંશમાં મહારાજ જરાસંધ એક પ્રબળ પરાક્રમી રાજા થયેલ હતું. તે રાજગૃહમાં રાજ્ય કરતા હતા. ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ છે જે, જરાસંધને પૂત્ર સહદેવ અને પિત્રમા જર્જરિ, તે મહાયુદ્ધના સમયે હયાત હતા એટલેકે તેઓ મહારાજ પરીક્ષિતના સમકાલિક હતા. મહારાજ જરાસંધ પછી તેના વંશના તેર રાજાઓ, મગધના સીંહાસને બેઠા હતા. તે તેર રાજાઓમાંથી છેવટના રાજાનું નામ રિપંજય હતું. રિપંજયને, તેના મંત્રી શનકે પદસ્થૂત કર્યો અને ૧ ક્રમસર ૨ બરોબર કરનારૂં ૩ રાજ્યવ્યવસ્થા વિના ૪ ફરી જીવન આપનારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭ ઢાડ રાજસ્થાન. મારી નાંખ્યું. શનકે, પેાતાની જીદગી, રાજધૃતા કરી કલકીત કરી પણ તે રાજ્યને ભાગ કરી શક્યે નડુિ, તેણે પોતાના પુત્ર પ્રદ્યાતને તે રાજ સાંપ્યું અને તે સંસારત્યાગી થઇ ગયા. રાજધાની શનકના પુત્ર પ્રત્યેાત પછી તેનાવના પાંચ રાજાએ, મગધના સીંહાસન ઉપર આવ્યા. છેવટ, છેલા રાજા મહારાજ નવિર્ધન સાથે શનકના રાજકુળના પŻવસાન આવ્યા. એ પાંચ રાજાએએ એક દર એકસેસ આડત્રીશે વર્ષ રાજ્ય કર્યું. તે સમયે, શિશુનાત્ર નામના એક પ્રશ્નલ રાજાએ, જરાસ'ધતું સીંહાસન કબજે કર્યું, તે ભારતભૂમિને રાજા નહેાતે. એમ કહેવાયછે જે તક્ષક સ્થાનથી વા નાગદેશથી ભારતભૂમિમાં આવ્યે હતા; તે શિશુનાગ સર્હુિત તેના વંશના સઘળા થઇ દશ રાજાઓએ મગધની ગાદી ભાગવી. તેના વના છેલા રાજાનુ નામ મહાનંદ હતું એ દૃશ રાજાઓએ ઘણાજ થાડા વર્ષ મગધનું રાજ્યશાસન ચલાવ્યું, ત્યારપછી કેટલાક શુદ્રરાજા મગધની ગાદીએ આવ્યા. ૧ શિશુનાગના વશને લેાપ થયે! ત્યારપછી તરત માવશે મગધના સીંહાસને આવી બેઠા, ભુવન વિખ્યાત, મઠ્ઠારાજ ચંદ્રગુપ્ત તેમાં પહેલે રાજા ગાદીએ બેઠો. નૃપવર ચ`દગુપ્તની કીર્તિ અને યશેાભાતિ, દૂર પાશ્ચાત્ય પ્રદેશસુધી ફેલાણી હતી. તે ઇતિહુાસપાઠકને માલુમ હશેજ. ચંદ્રગુપ્ત માર્યવ શના હતા, તે માર્યવ શમાં એકદર દશ રાજા પેદા થઇ મગધના સીંહાસને બેઠા હતા. તે દશ રાજાએએ એકસા સાડત્રીશ વર્ષ રાજ્ય કર્યું. માર્યવ ́શના છેવટના રાજા બૃહદ્રથને રાજ્યમાંથી હરાવી હાંકીકહાઢી, અષ્ટમિત્ર નામના એક રાજા મગધના સીંડાસને બેઠે. એ અમિત્રથી, મગધમાં પંચમવ’શની પ્રતિષ્ઠા થઈ. એમ કહેવાયછે કે અષ્ટમિત્ર શૃંગીદેશથી આવ્યા હતા. તેના વશમાં આઠ રાજાએ થયા. તેઓએ એકદર એકસાબાર વર્ષ મગધમાં રાજ્ય કર્યું. તેના ઘેલા રાજાનું નામ દેવભૂત હતું. દેવભૃતના રાજ્યસમયમાં ભૂમિત્ર નામના એક પ્રબળ રાજાએ કણ્વદેશથી આવી મગધ ઉપર હુમલેા કર્યો. ભૂમિત્રે સંગ્રામમાં દેવભુતને હરાવ્યે અને મારી નાખ્યા. છેવટે તેણે મગધના રાજ્યના કળો કર્યો. શૃગીદેશીય અષ્ટામિત્રના વશને! અત, મહારાજ દેવભૂતસાથે આણ્યે. વીરભૂમિત્રે, પોતાના વિક્રમના સહાયે જે સીંહાસનના અધિકાર કર્યો તે સીંડાસન, તેના વશધરા ત્રેવીશ પુરૂષએ ભાગ ભૂમિત્ર પછી ચોથા પુરૂષે, કૃષ્ણ નામે એક રાજા થયેા. તે શૂદ્રાણીના પેટે પેદા થયેા હતેા. ત્યારપછીના ૧ વિખ્યાત, લહેજલાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ રજપુત જાતિના સાદ્રયની સમાલોચના, ૨૧ તેના વંશધરમાં શકત્વ દાખલ થયું. તેમાંને છેવટનો રાજા શાળબુધિ નામે થયે. એ શાળાબુધિથી મગધ દેશમાં રાજવંશનું પર્યવસાન આવ્યું. ત્યારપછી મગધના સીંહાસને કોઈ બેસી શકે નહિ. અપ્રતિમ મહારાજ જરાસંધની લીલાભૂમિ, મહાનંદ અને ચંદ્રગુપ્તની સાધનભૂમિ. મગધદેશ, ભારતવર્ષનું એક શોભનીય અંગ હેઈ દુર્જયકાળના કઠોર હસ્તના ભીષણ પ્રહારે આજ ચુર્ણ વિચૂ હિંત થઈ ગયું. पंचम अध्याय. શાકદ્દીપની અને સ્કંદનાજની જાતિસાથે રજપુત જાતિના સાદૃશ્યની સમાલોચના. ત્રિ ગવાન મનુ અને બુધથી આરંભી, મહારાજ વિક્રમાદિત્યના નીચેના છે ભારતવર્ષીય આર્ય રાજાઓનું સંક્ષિપ્ત વિવરણ આપણે ઉપર આપ્યું. છે કે આ સમયે હવે, એ પવિત્ર આર્યવંશને ક્ષણવાર ત્યાગ કરી કેટલાક અનાર્યવંશના ચરિતની સમાલોચનામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. શાકદ્વીપ, કંદનાભx અને બીજા અનાર્ય દેશથી જે સઘળી જાતિઓ સમયે, સમયે, ભારતભૂમિમાં આવી છે તેના આચાર વ્યવહારના વિષયનું અનુશીલન કરવું એ આપુસ્તકના ચાલતા પ્રસ્તાવને મુખ્ય ઉદ્દેશ છે. તેઓના સઘળા # શાકદી૫ (સીથીયા ) ને ગ્રીક ઇતિહાસવેત્તાઓએ શાકનાઈવા સીથાયાના નામે કહેલ છે. પુરાણમાં તે જંબુદ્વીપથી બમણે ગણેલ છે. સ્થાનિધ્યરાત્રી દિનોત્તમઃ | જુદાધિતા-પિતાવિત છે કgFI સુવિ ખ્યાત ઇતિહાસ લેખક સ્ટાબોએ લખેલ છે જે કાસ્પીયન સરોવરની પૂર્વદિશાએ આવે પ્રદેશને સીથીયા ( શાકદીપ ) કહે છે. તે પ્રદેશમાં અનેક પર્વત અને નદીઓ છે. નદીમાં પ્રધાન નદી એક્ષસ ( અલ્સ) છે. હવે પુરાણમાં શાંદીપની એક નદીનું નામ ઈશું એવું છે. સુરાવલયા તથાપુનાશકૂ ને શપુરાશે. ત્યારે ઈક્ષ શબ્દને અણુ અને એક્ષસ એવો અપભ્રંશ હશે. ૪ રકંદનાભ ( ફેંકીનેવીયા ) હાલના નો અને સ્વીડનનું નામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન, આચાર વ્યવહાર સાથે રજપુત જાતિના આચાર વ્યવહારનું કેવી રીતનું સદશ્ય છે તેનું પણ સમાલોચન કરવાને અમારે મુખ્ય હેતુ છે. જે સઘળી જાતને અમે અનાર્ય કહી આ પ્રસ્તાવમાં લખેલ છે તે જાતિ, અશ્વ, તક્ષક અને શત વંશમાંથી પેદા થયેલ છે. એ જાતિના પિરાણિક ઉદ્દભવ સાથે, વંશવિવરણ સાથે, આચાર વ્યવહાર વગેરે સાથે આર્યજાતિના ઉપરના વિષયને સંબંધ અને સાદૃશ્ય જોઈ સર્વને માલુમ પડશે કે તે બને જાતિ એકજ વંશની છે. તે અનાર્ય જાતિઓ ભારતમાં બરાબર કયા સમયે આવી તેને નિશ્ચય કરવા દુષ્કર છે. પણ તેઓ કયા દેશમાંથી આવ્યા, ભારતભૂમિમાં વસ્યા તેનું નિરૂપણ કરવામાં કઈરીતની આપત્તિ નથી. જે તાતાર વ મેગલ જાતિનું વિવરણ, ભારત ઇતિહાસમાં પર્યાપ્ત પરિમાણે વણવેલ છે, જેના કુર્લાતલક નૃપતિઓએ ભારતભૂમિને, એક માત્ર ભૂ વિલાસમાં, હાલકડોલક સ્થિતિમાં આણી હતી તેમાં પણ તે અનાર્યવંશની પેદાશના હતા. પ્રખ્યાત નામવાળા આબુલગાજીએ ઉપર કહેલ મેગલ અને તાતારની પેદાશ માટે જે લખેલું છે તેની પલોચના આ સ્થળે કરવી યોગ્ય છે. આબુલગાજીએ કહેલ છે જે, મહાપુરૂષે, તાતારવંશની સ્થાપના કરી છે તેનું નામ મેગલ. તે મેગલને અગુજ નામને એક પુત્ર હતા. તેજ તાતાર અને મેગલકુળને ખરે પ્રતિષ્ઠાતા હતે. તે અગજના છ પરાક્રમી પુત્રે પેદા થયા, તેમાંથી પહેલાનું અને બીજાનું નામ કાયન અને આય હતું. તે કાયન અને આય, સૂર્ય વ ચંદ્ર સરખા હતા એમ તેઓના કુલાખ્યાન ગ્રંથમાં લખેલ છે. વાંચનાર ! વિવેચન કરી દેશે જે “ આય ” શબ્દ આયુરને અપભ્રંશ કહેવાય કે નહિ ! તાતારના લેકેએ આયને પિતાને ગોત્રપતિ કેહેલે છે અને પિતે ચંદ્રવંશીય છે એમ માને છે. અગાઉ આપણે કહી ગયા જે તાતારના લેકના મતમાં આય ચંદ્ર સરખે છે. એટલે કે તેઓ ચંદ્રવંશની પેદાશના છે એમ તેઓ કહે તેમાં વિચિત્રતા શી છે ! તાતારના આયને જુલસ નામને એક પુત્ર થયું હતું, તે જુલસના પુત્રનું નામ હય હતું તે હયથી ચીનનું પ્રથમ રાજફૂલ પેદા થયું છે. આયથકી નવમે રાજા એલખાં નામે તેના વશમાં પેદા થયે. એ એલખાનના કેયાન અને નાગસ નામના બે પુત્ર પેદા થયા. તેનાજ વશે વ્યાપક થઇ ભારતભૂમિમાં ઉતરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ રજપુત જ્ઞાતિના સાદૃશ્યની સમાલેાચના, ૩ જે મહાવીર જ'ગીઝખાંના પ્રચંડ વીયાનળે એકવાર અડધું જગત્ દીપિત થઈ ગયું હતુ તે જંગીસખાં પાતે, કેયાનના વશર છે એમ પરિચય આપતા હતા. પુરાણમાં જે તક્ષક અને નાગજાતિનું વિવરણ માલુમ પડેછે. તે ઉપર કહેલ નાગસના વંશમાંહે ઉત્પન્ન થયેલ જાતિ હોય એમ લાગેછે. સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા દીગાયન, તક્ષક ને તકયુક મેગલના નામે કહેલ છે. પૈારાણિક ચંદ્રવંશની પેદાશના વિવરણ સાથે, તાતારના ઉપર કહેલ ચંદ્ર વંશની પેઢાશના વિવરણના મુકાબલે થયા. તે મુકાબલે કરવામાં સ્થાને સ્થાને, તેઓનું પરસ્પર સાદૃશ્ય જોવામાં આવ્યું. પણ તે સાદૃશ્ય કેવી રીતનુ છે તે ક્રમે ક્રમે જોવાનુ છે. પહેલાં આપણે, પ્રત્યેકના ગોત્રપતિના સભવના અને તેના પ્રાચીન દેવત્વના વિષયનુ અનુશીલન કરવા પ્રવૃત્ત છીએ. પ્રથમમ-પૈારાણિક ભગવાન વૈવત્રત મનુની પુત્રી ઇલા એકવાર વનમાર્ગે વિચરણ કરતી હતી એટલામાં ચંદ્ર તનય બુધસાથે તેની મુલાકાત થઇ. બુધે તેને પત્ની કરી લીધી. અને તે એના સ’મીલનથી ચંદ્રવ ́શની ઉત્તિ થઈ. દ્વિતીય–ચીનના પ્રથમ નૃપતિ યુ ( આયુ·) નુ.જન્મવૃત્તાંત-એકવાર કોઇ શ્રીમતિની, ફરતાં ફરતાં ફે! ( બુધ ) ગ્રહની સમુળે ઉપસ્થિત થઇ. ફેએ ખલ પૂર્વક તે સ્ત્રીના ઉપભોગ કર્યા. થોડા દિવસમાં તે સ્રીને, ગર્ભલક્ષણ જણાવવા લાગ્યાં, ક્રમે તે સ્ત્રીને પેટે એક પુત્ર પેઢા થયેા. તે પુત્રનુ નામ યુ હતું ચીનદેશના પ્રથમ રાજવંશના પ્રતિષ્ઠાતા. ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ૨૨૦૭ વર્ષ ઉપર ચીનના નવ પ્રદેશ કરી, ચુએ રાજ કરવું શરૂ કર્યું. યુ આ ક્ષણે સુસ્પષ્ટ માલુમ પડેછે જે તાતારીય આય, ચીનને યુ અને પારાણિક આયુ. તે ત્રણે જાતના ચંદ્રવ ́શના પ્રતિષ્ઠાતા એકજ છે. પારાણિ ચ ંદ તનય બુધના ચિત્રના માત્ર છાપા લઈ ચીનના લેાકેાએ અને તાતારના ટેકે એ પેતાના ચંદ્રવ‘શની વહુના કરેલ છે. વળી ભગવાન બુધે, જે ધર્મનેા પ્રચાર કરેલ છે, તે ધર્મ, તે સમયની અનેક જાતિનેા મુખ્ય ધર્મ થઇ પડયા હતા. અનેક દિનસુધી તે ધર્મનુ તેએએસમ ભાવે પ્રતિપાલન કર્યું. જ્યારે ક્રમે ક્રમે સૂર્ય!પ:સક, પ્રચંડ પરાક્રમથી પેદા થયા ત્યારે બુધની ધર્મ પ્રતિપાલના અને ઉપાસના એકદમ બદલાઇ ગઇ. પ્રચરિત બુધ ધર્મ બદલાઇ છેવટે શાંતિમય જૈનધર્મમાં તે પરિણામ પામ્યા. ૧ ઓળખાણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન, મહાત્મા દિદારાએ, શક જાતિની ઉત્પતિ સંબધે જે વિવરણ પ્રગટ કર્યું છે તે વિવરણ આપણું સમાલોચિત હીંદુ, તાતાર અને ચીનના વંશવિવરણ સાથે સારી રીતે મળતું આવે છે. આ સ્થળે પ્રયજન વિશે આપણે, તેનું સંક્ષિપ્ત વિવરણ કરીએ છીએ. દીદારાએ કહેલ છે જે– ૭ આરક્ષેશનદની વિશાળ તીરભુમિ, શક કે નું પહેલું વાસસ્થાન હતું. અદ્ધમાનુષી અને અદ્ધિસપરૂપિણી કોઈ સ્ત્રીના ગર્ભ તેઓએ જન્મ લીધે છે. ઉપર કહેલી અપૂર્વ રૂપવાળી સ્ત્રી પૃથિવીની દુહિતાનું જીપીટરે પાણિગ્રહણ કર્યું. તે સ્ત્રીના ગર્ભથી શીઘેશ નામનો એક પુત્ર પેદા થા. શીયેશની સંતતિઓ તેના નામે પરિચિત થઈ. શીયેશના પલસ અને નાપસ નામના બે પરાક્રમી પુત્ર પેદા થયા. તે એટલાબધા પ્રબલ પરાકાંત થઈ પડયા કે આફ્રીકાને વાસસ્થળ વિહારી નીળવદ અને પુર્વ મહાસાગરના મધ્યમાં આવેલ સુવિશાળ મહાદેશ તેના કબજામાં આવ્યા હતા. મહાવીર શીર્થશે જે મહા વંશતરૂ રેપ્યું તેમાંથી અનેક રાજકુળની શાખા પ્રશાખા થઈ તે શાખ પ્રશાખામાં શાકન, મસાજતી અરીધે પપન વિગેરે પ્રધાન છે. એક સમયે, તે સઘળ. વીરવંશીય લોકો પોતાના પ્રચંડ ભુજબળે આસીરીયા અને મીડીયાનાં રાજ્ય જીતી લીધાં હતાં. અને આસીરીયાના અને મીડીયાના અધિવાસીઓને આરક્ષેશ નદીના કાંઠા ઉપર વસાવ્યા હતા. શકપતિ શિથશે જે વિશાળ વંશવૃક્ષ રોપ્યું તેની શાખા થકી અનેક રાજકુળ પેદા થઈ તેઓએ રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં પ્રતિષ્ઠા મેળવી છે. ક્યા સમયે, તેઓ શાકઢીપ ( સીથીયા ) ને છોડી ભારતભૂમિમાં આવી રાજસ્થાનના જ શક ( સીલીયન ) ઑછmતિ છે. તે જતિએ સૂર્યવંશીય બાહુરાજાને રાજ્ય થકી દૂર કર્યો હતો. પણ બાહુરાજાના પુત્ર મહારાજ સારે તેનું સારું શાસન કર્યું. કુળપુરોહિત વશિષ્ટના અનુરોધે સગરે તેઓને વધ ન કર્યો. પણ તેણે, તેઓનું અડધું માથું મુંડાવી, તેઓના સહયોગી કાબેજ પÇવ પારદ અને યવને તે વિશેષ ચિહ કરી કાઢી મુક્યો. ततः शकान् सयवनान् कांवोजान् पारदां स्तथा । परे लहवांचापि निःशेषान् कर्तुं व्यवसितो नृपः ते हन्यमाना वीरेण सगरेण महौजसा । वसिष्ठं शरणं जामुः सूर्यवंश पुरोहितं वशिष्ठः शरणापन्नान् समरे स्थाप्यता नृषिः। सगरं वारयामास तेभ्यो दत्वाऽभयं तदा सगरस्तां प्रतिज्ञातु निशम्य सु महाबलः । धर्म जधान् तेपांच वेशानत्यांश्च कारहः अर्द्ध शिरः शकानांतु मुंडयामास भूपत्तिः पाद्मस्वर्गखंड १५ अध्याय. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ રજપુત જાતિના સાદૃશ્યની સમાલાચના, ૧૫ રાજકુળમાં પ્રતિષ્ઠા મેળવી ગયા તેનું વિવરણુ હુવે પછી અપાશે. હવે આર્ય વી૨૨૪પુતાના ધર્મ, સમાજ, નીતિ, વ્યવહારનીતિની સાથે, અને શાકદ્વીપના રાજકુળના ધર્મ, વ્યવહાર, નીતિ, સમાજનીતિના મુકાબલે કરી તે બન્નેના વચ્ચે કેટલી એકમેકતા છે તે દેખાડી આપવું ચેાગ્ય ગણાશે; તે સાદશ્ય એવું ગાઢ છે જે તેનુ અનુશીલન' કરતાં તે સઘળી જાતિ અભિન્ન છે એમ સહેલાઇથી માલુમ પડે તેવું છે. વેશવિન્યાસ-પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા ટસીટસે કહેલ છે. જે જમને લાંખા અને સ્લથર કપડાં પહેરતા હતા. તેએ શય્યામાંથી ઉડતાંજ શરીરને ધાત કરતા હતા. કે!ઇ દીવસ કેશશ્રુ કહડાવતા નહિ હતા. તેઓના કેશકલાપ, એક વેણીમાં બાંધેલા ગુચ્છાકારે માથા ઉપર ગ્રથિમદ્રુપ રહેતા હતા. એ સમયે, જર્મને જો, હિંમ પ્રધાન પ્રદેશમાં વાસ કરતા હાય તેા ઉપરના વર્ણનમાં કહેલ આચરણ અને વેશવિન્યાસ, તે પ્રદેશના ઉપયાગી તેને થાય નહિં અવશ્ય તેએ એશીયાના ગ્રીષ્મ પ્રધાન પ્રદેશથી તે સઘળા આચાર વ્યવહાર શીખ્યા હૈાય તેમ લાગે છે. と દેવવશ-ટુઇષ્ટ ( મંગળ× ) અને આર્યા+ ( પૃથ્વી ) પ્રાચીન જર્મનોની દેવતા સ્વરૂપે હતી. તેઓના મતમાં ભગવાન મન્સના આરસે આર્થાના ગર્ભ ટુઇષ્ટના જન્મ થયે. * તેથી ૧ અવગાહન ૨ જાડાં ૩ ધાવું, સાક્ કરવુ' ૪ અબેડે ૫ ગાંઠવાળે. એ શિવાય, તેની નિત્ય નૈમત્તિક ક્રિયાનું વિવરણ મળી આવેછે માલુમ પડેછે જે તે શાકીપીય જીત, કાનિ, કીંબ, શૈલી વીગેરે જાતિના સાથે એક વંશ સભૂત ગણાયા છે. ટેક્ષમીસે જર્મનને એક માલિક જાતિ ગણીછે. એશીયાના ઉષ્ણુ પ્રધાન દેશમાં તેને આદિમ નિવાસ છે એમ તેણે સ્પષ્ટરીતે જોકે લખ્યું નથી તેપણુ તે તે સંબધે કિ'ચીત લખ્યુંછે જે જર્મનદેશમાં વાસ કરવાથી અંગ પ્રત્યંગ વિકૃત થાય છે તે જર્મતીના માટે એશીયાને શિતે પ્રદેશ ત્યાગ કરવા તે શું અક્કલવાળાનું કામ છે ? તેથી નિઃસદિગ્ધત્તિ ખેલી શકાય છે જે એશીયાને હરકાઇ દેશ જર્મનને આદિ મુનિ વાસ હતા એમ ટાંટસ જાણતા હતા. × હીંદુશાસ્ત્રના મતમાં મંગળ પૃથ્વાથી ઉપન્ન થયાછે. સપાનાપૂચિવ્યાંતુ મંજી:મુળનાયત | ત્રાવૈવર્તવુરાનં. ખીન્ન પુરાણામાં મગસને ધરણીપુત્ર કહેલ છે. + ખ્રીસ્ટીય પાંચમા સૈકામાં ચાલીદ્રપુર (મસાલપુર ) માં જીત ન્નતિને એક રાજા રાજ્ય કરતા હતેા. તેના રાજ્યનુ થોડુ વિવરણ કનારી એક શિક્ષાીપિ હાથ લાગીછે. તે લિપિના એક સ્થળે તે ટુર્સ્ટ કુલે ભત્ર હતા એમ વર્ણવેલ છે ત્યારે એ ક્રયેટ ટુર્સ્ટ ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન જર્મનોએ, ટુઇષ્ટ હું મ ́ગળ )ને અને ધેન ( બુધ )ને એકગણી મોટી ભુલ કરી દીધી છે. • ૨૬ પૂજાવિધિ–સ્કંદનાભ ( સ્કેંડીનેવીયા ) દેશમાં જીત નામે એક મહા પરાક્રમી જાતિ વાસ કરતી હતી તેને વશ અનેક શાખા પ્રશાખામાં વિભક્ત થયે હતા. તે શાખા પ્રશાખામાં રાવાશેવીએ અત્યંત પ્રતિષ્ઠાવાળા હતા. તે શૈલેાકેા ભગવતી પૃથ્વીની પૂજા કરતા હતા. અને તેને સતાષિત કરવાને માટે તેઓ નરલિના ઉત્સર્ગ કરતા હતા. તેઆના ગ્રંથમાં વળી લખેલ છે જે તેએના આરાધ્ય દેવતા વસુમતીના રથ, એક ગાયથી વાહિત થતા હતા. શૈવીએ અત્યંત મૂર્તિપૂજક હતા, તેએ આયાનુ પૂજન કરતા નહોતા, પણ ઇશી નામની દેવી જેને હીંદુશાસ્ત્રમાં ઇશાની વા ગારી કહેછે તેની પૂજા કરતા હતા. તે ઈશી, પ્રાચીન મિશ્રદેશની આરાધ્ય દેવી હતી. મીશ્રદેશીએ કેવળ ઇશીની પૂજા કરતા હતા કંડુ પણ તેએ યુગલ મૂર્તિ એશીરીશ અને શી ( હરગૈારી ) ની ધૃજા કરતા હતા. ઉદયપુરના વિશાળ સરેવર ઉપર આજપણ ભગવતી ઇશાની ( ઇશી ) ની મૂર્તિ ” છે. તેની ચાલતી પૂજા પદ્ધતિ જોતાં માલુમ પડેછે જે તેવી ધૃજાપદ્ધતિ એકવાર મિશ્રદેશમાં ચાલતી હતી. ઐતિહાસિક પ્રત્રર હીરોડેટસના વર્ણનથી એ પૃજાપદ્ધતિને સ્પષ્ટ દાખલા નીકળી આવેછે. વીરવ્યવહાર—ભુવનવિખ્યાત યદુકુળમાં બાહ્યાસ્વ નામના એક મા તેજસ્વી પ્રચંડ રાજા પેદા થયા હતા. તેના વંશજો, સીંધુનદના પારને એળડી ભારતભુમિના દૂર પ્રદેશમાં વિસ્તાર પામ્યા હતા, તે ક્ષત્રિય કુમારના તે સમયને જેવે આચાર વ્યવહાર હતા તેવાજ જીત, શૈવી અને સ્કદનાભના વાસીએને હતેા. એમ કહેવાય છે જે તે શૈવીજીત અને સ્કંદનાભના વાસીએ ભગવાન હરિકુલેશ× ૧ એક દેવી, * હીંદુશાસ્ત્રમાં ભગવતી પૃથિવી પણ વિશેષ પૂજનીય અને માન્યછે. તે વાત હીંદુ સંતાનના જાણવામાં હશે ખરે ખુદ વિષ્ણુએ તેની જુદા જુદા પ્રકારે પૂજા કરીછે. પૃથ્વાને ગાયને રૂપ કાવ્યપુરાણમાં ઘણે ઠેકાણે આપેલ છે. पयोधरीभूतचतुः समुद्रां जुगोपगोरुपधरामिवोर्वी રઘુવંરા. × ગ્રીસના હરકયુલીસ સાથે ભારતના હરિકુલેશ ( બલદેવ) નું અનેક વિષયમાં સાસાદૃશ્ય જોવામાં આવે છે. મહાત્મા ટેડસાહેબે, તે ખેતે એકજ દેવ ગણેલાછે. તે બાબતમાં ટાસાહેબના અનુમાન યુક્તિમુક્ષક છે. તેણે હરકયુલીશ અને હિરકુલેશ ( બલદેવ ) તુ' સાદૃશ્ય પ્રતિપાદન કરવા માટે જે પ્રમાણ બતાયેલાં છે, તે પ્રમાણુના અહીં ઉતારા કરી મંથની વૃદ્ધિ કરવાનું મને યુક્ત લાગતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ રજપુત જાતિના સાદૃશ્યની સમાલોચના. ર૭ ( હરકયુલીસ ) ઈસ્ટ અને બોધનનો તિવાદ કરતાં કરતાં તેઓની દવા હાથમાં લઈ યુદ્ધમાં જતા હતા. અને પાસેનાને અને દૂરનાને મારવા માટે હથીયારમાં તેઓ મગદળ અને શળને વ્યવહાર કરતા હતા. આર્યો જેમ ત્રિમૂર્તિની આરાધના કરતા હતા તેમ સ્કદનાભ દેશવાસીઓ ત્રિમૂર્તિની આરાધના કરતા હતા. થર, બધેન અને યાકી નામની ત્રિમૂર્તિનું તેઓ આરાધન કરતા હતા. તે ત્રિમૂર્તિ ત્રિગુણાત્મિકા' હતી. તે પ્રમાણેની ઉપસના પણ શૈવીકે પોતાના મંદિરમાં કરતા હતા. વસંતઋતુના સમાગમે જ્યારે પૃથ્વી નવા જીવને જીવિત થાતી ત્યારે સ્કંદનામવાસીઓ ક્રયાનો મહત્સવ કરતા હતા. તેઓ તે દેવતાની સમક્ષ વન્યવરાહું ને બલીદાનમાં આપતા હતા. હરવનિતા વાસંતીદેવી, રજપુતની આરાધ્યદેવી વસંતકાલના સમાગમે રજકુતરાજાઓ સિન્ય સામંતસાથે શીકારને માટે બહાર જાતા અને વરાહને શીકાર કરી તેનું માંસ ખાતા. તેઓ તે દીવસે, પિતાના જીવનની મમતા છેડી શીકાર કરતા હતા. તે દીવસે તેઓ સારા શુકન જોતા હતા. કુમાર કાર્તિકસ્વામી રજપુતોને દેવ સેનાપતિ. હીંદુઓના પુરાણમાં તે ષડાનન કહેવાય છે શાકસેન લેકિન દેવ પણ ષડાનન છે. શાકસેન કાંતિ શૈવી, છત અને કે સ્ત્રી કે, તે ષડાનનને, યુદ્ધદેવ ગણી પૂજતા હતા. વીરાચારી રજપુત, મૃગ, વરાહ, હંસ, જંગલી કુકડાનો શીકાર કરી, તેનું માંસ ભક્ષણ કરતા હતા. ઘેડે, સૂર્ય, અને તલવાર તેઓના ઉપાસ્ય દેવ છે. બ્રાહ્મણની શાંતીમય કથાના કરતાં ભાટની વીરરસમય કથા ઊપર તેઓની વિશેષ ભક્તિ છે. તે ભક્તિ અચળ અને અટલ છે. તે તેના જીવનનું મૂળમંત્ર સ્વરૂપ. જે દીવસે તે ભક્તિનો વિલેપ થાશે તે દીવસેજ આ વિશ્વમાંથી રજપુત નામ ઉડી જાશે. હાલ પઝુ તે દરના સ્પંદનાભ દેશના વીરપુરૂષની સાથે આર્યવીર રજપુતનું સાદસ્થ જોવામાં આવે છે. તે સાદૃશ્ય જેવાને આપણે પ્રવૃત્ત છીએ. પણ હવે તે અવ સ્થા ક્યાં છે ? તે કંદનાભની તેજસ્વિની અવસ્થા ક્યાં છે ? હાલ તે શક્તિ તેના પુત્રના નિષ્કર આચરણથી, ત્યાગ કરી ચાલી ગઈ છે. હાલ જે મહતભાગીની ભારતભમીમાં આચાર વ્યવહાર, ધર્મનીતિ વિગેરે નષ્ટપ્રાયઃ થયેલા દેખાય છે તેવીજ રીતે તે સ્કંદનાભની ભુમીમાં પણ ઉક્ત વ્યવહારો નષ્ટપ્રાયઃ થઈ ગયેલા છે. ૧ સત્વ, રજસ અને તમો એ ત્રણ ગુણવાળી ર જંગલનું ભુડ. * હીંદુઓની ત્રિમૂર્તિની જેમ તેઓની ત્રિમૂર્તિ પણ ત્રિગુણાત્મિકા છે થર ( ર ) સહારક, બેધન પાલન કરતા, ક્રીયા આધાશક્તિ પ્રકૃતિ સ્વરૂપિણ દેવીરૂપે કપિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ A ઠોડ રાજસ્થાન, ભાટ-કવિ-રજપુત રાજાઓના વંશને અને ચરિતમાળાને જે જાતિ, ગાયાબદ્ધ કરી રાખે છે અને સમયે સમયે તે ગાથાબદ્ધ ચરિત અને વંશને જે જાતિ તેઓના સમક્ષ પાઠ કરી બતાવે છે તેનું નામ ભાટ-કવિ કહેવામાં આવે છે, એવી જાતના ગાથાના કરનારા ભાટકવિઓ પ્રાચીન જર્મનમાં પણ હતા. મહાત્મા ટેસિટના ઇતિહાસમાં તેનું સ્પષ્ટ પ્રમાણ જોવામાં આવે છે. તેણે કહેલ છે જે યુદ્ધયાત્રકાળે, જ્યારે એ વીરરસાદી ' કવિઓ, અમૃત ટપકતી વણાતંત્રી નામના શુરત્વ આપનાર મધુર અવાજમાં, પિતાને મૃદુ ગંભીર કંઠસ્વરે મેળવી તે ગાથાઓ ગાતા હતા ત્યારે ચંદ્ધા, પિતાના જીવનની મમતા છોડી ભયંકર સંગ્રામમાં જવા તૈયાર થતા હતા. યુદ્ધરથ-ભારતવાસીઓ અને શાકઢીપવાસીઓ સઘળા રણસંગ્રામમાં યુદ્ધરથ વાપરતા હતા. એટલે રથે, ચતુરંગિની સેનાનું એક અંગ ગણાતું હતું. મહારાજા દશરથના સમયથી તે, મુસલમાન બાદશાહએ ભારતવર્ષ ઉપર હુમલા કર્યા તે કાળસુધી આર્યલેકે જે યુદ્ધ વ્યાપારમાં ગુંથાતા હતા તે સઘળા યુદ્ધવ્યાપા૨માં યુદ્ધરથને તેઓ વાપરતા હતા. પણ જે દીવસથી ચવનેએ ભારતનું સ્વાતંત્ર્ય ખેચી લીધું તે દીનથી યુદ્વવ્યાપારમાં યુદ્ધરથ વપરાતા બંધ થયા. કુરુક્ષેત્રના મહા સંગ્રામમાં, શ્રીકૃષ્ણ, પ્રિય મિત્ર અર્જુનના સારથિ થઈ, તેને રથ હાંકતા હતા. તે પ્રમાણે જારાક્ષેશ, જ્યારે ગ્રીસના શેલખંડિત પ્રદેશમાં પિતાની વિજયી સેના ચલાવવા લાગે અને ડરાપુસ જે સમયે વિશાળ આરાલાક્ષેત્રમાં પોતાની વિજય પતાકા ઉડાડવા લાગ્યો ત્યારે યુદ્ધમાં યુદ્ધરજ રણસંગ્રામનું પ્રધાન અંગ ગણાતું હતું. ઉપરની ઘટનાના સમય પછી અનેક દિવસો સુધી ભારતનાં દક્ષિણ પશ્ચિમ પ્રાંત માંહેલા વિશાલ પ્રદેશમાં યુદ્ધરથને વ્યવહાર થતો હતો. જે સઘળી જાતિઓ તે સમયે યુદ્ધરથને વ્યવહાર કરતી હતી. તેમાં કાઠીકેમની, અને કોમારી જાતિ, વિશેષ ( ૧ વારરસમાં આનંદ આપનાર ૨ ગ્રીસને રાજા. - બઘવૈવર્ત પુરાણમાં લખે છે કે શૂદ્ધથી વેશ્યાના ગર્ભે ઉપન્ન થયેલ જે જતિ તેને ભાટજાતિ કહેવામાં આવે છે. वैश्यायां शुद्ध वीर्येण पुमानको बभूवह सभट्टोवावदूकश्च सर्वेषांस्तुतिपाठकः રાધ્યાપ. વળી ને પુરાણમાં બીજા એક સ્થળે લખેલ છે જે ક્ષત્રિય થકી વિપકન્યાના પેટે પેદા થયેલ પુત્ર ભાટ કહેવાય છે. क्षत्रिया द्विमकन्यायां भट्टोजातोऽनुवाचकः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ་་ ་ ་ ་ ༢ར་རཱཀ ན - રજપુત જાતિના સાદરથની સમાલોચના. ર૮ પ્રસિદ્ધ છે. તે સઘળી જાતિઓ, આજ પણ રાષ્ટ્રદેશમાં વાસ કરી, પિતાના પૂર્વ પુરૂષ શક લેકેના પ્રાચીન આચાર વ્યવહારને સમભાવે પાળે છે. આપણે તેઓના પર્વના પાષાણ સ્તંભ ઉપર સ્પણાક્ષરે લખેલ છે જે તેના પુર્વ પુરૂષ રથમાં બેશી સંગ્રામ કરતાં કરતાં, સંગ્રામમાં હણાયા છે. સ્ત્રી જાતિ તરફ વ્યવહાર-આર્ય વીરરજપુત જેમ પિતાની ગૃહલક્ષ્મી સ્વરૂપ સ્ત્રીને તરફ શિષ્ટ વ્યવહાર ચલાવે છે તેમ પ્રાચીન જર્મન, કંદનાભીય અને છત કો પણ પોતાની સ્ત્રીઓ તરફ શિષ્ટ વ્યવહાર ચલાવતા હતા. એ વિષયમાં એ સઘળી જાતિમાં જેવું પરસ્પર સાદૃશ્ય જોવામાં આવે છે તેવું સાદ, શ્ય બીજા વિષયમાં બહુજ ડું જોવામાં આવે છે. ટસિટસે વર્ણવેલ છે જે જર્મનલે કે પ્રાચીનકાળમાં સંકટ સમયે, શ્રી નીમંત્રણ દૈવવાણી માની જાણતા હતા. કવિવર ચંદભાટના ગ્રંથમાં રજપુતનું તે વિષયમાં તેવું વિવરણ માલુમ પડે છે. તેઓ કુળકામિનીના નામની સાથે “દેવી એવું ઉપનામ દાખલ કરતા હતા. રજપુત અને જર્મને પોતાની સ્ત્રીને પિતાના જીવનનું જીવન સ્વરૂપ અને હૃદયની અદ્ધભાગિની છે એમ માનતા હતા. રજપુતે અને જરમનમાં એવી પ્રથા હતી કે તેઓ પોતે જીવતાં છતાં પિતાની સ્ત્રીઓને કેઈપણ પ્રકારે હરીજવા દેતા નહી હતા. પરંતુ જે કદાચ એવો પ્રસંગ આવે અને કઈપણ જાતને ઉપાય નહેય તે પિતાની સ્ત્રીઓને ચીતામાં ખડકી, બાળીદઈ, તેઓ શત્રુ સાથે લડતા હતા. અથવા પોતાના હાથે તે સ્ત્રીનું છેદન કરી, શત્રુની સાથે યુદ્ધ કરતા હતા. એ હૃદયવિદારક વતાનુષ્ઠાનનું વિસ્તૃત વિવરણ, મેવાડના ઇતિહાસમાં પ્રકટિત થશે. છૂત-જર્મન, રજપુત શીથ વિગેરે સઘળી પ્રાચીન જાતિની દ્યૂતકડામાં વિશેષ આસક્તિ જોવામાં આવે છે. એ અનર્થકારી ખેલથી બહુ અનિષ્ટ બનાવ બનવા પામ્યા છે તે સહુ કેઈથી અવિદિત નહિ હેય. જર્મનલે કે, પિતાનું સર્વસ્વ અને પિતાની સ્વતંત્રતા દૂધૂત રમવામાં મૂકી દેતા હતા અને તે ખેલમાં હારતા હતા ત્યારે તેઓ જીતનારથી દાસભાવે રહેતા હતા અને તેઓને જાહેર સ્થળે ગુલામ તરીકે વહેંચવામાં આવતા હતા. એ સર્વે નાશ કરનારી યુતકીડામાં વિહિત થઈ, પાંડવો પોતાની ધનસંપત્તિ હારી છેવટે હૃદયની અદ્ધભાગિની ટ્રિપદીને પણ જુગારની રમતમાં મુકી દેવાને જરાપણ લજજા પામ્યા નહોતા. તેઓની આ ભંયકર તાસક્તિથી ભારતનું જે વિષમ અનિષ્ટ થયું છે તેનું પ્રસિદ્ધ ચિહ, હાલ પણ કુરૂક્ષેત્રના ભીષણ સ્થાનમાં સ્પષ્ટભાવે રહેલ છે. ૧ સરખી રીતે ૨ પાળીયો ૩ સારે ૪ સલાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ટોડ રાજસ્થાન, તે ચિન્હ આર્યજાતિનું અધ:પતન હજીસુધી સૂચવે છે. એવી દંતકીડાથી ભારતમાતાના વક્ષસ્થળમાં વિષમ આઘાત લાગ્યા છતાં હાલ પણ રજપુત વગેરે મોટા આનંદ સાથે તે અનિષ્ટ કરનારી કાડામાં પ્રવૃત્ત થાય છે ! કેવું આશ્ચર્ય ! શું એ ભીષણ પા પા ચરણ તેઓના પવિત્ર ધર્મગ્રંથમાં કરવા લાયક ગણવામાં આવે છે ? તે નિધાનના અનુસારે તેઓ આજે પણ પ્રતિવર્ષ “દીવાળી ના+ ઉત્સવના ઉપલક્ષે ભગવતી લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા તે અનર્થકારી કિડા કરે છે એ ખરેખર ખેદ ઉપજાવનાર છે. શાનિક અને સામુદ્રિક ગણના પક્ષીનું ઉડવું બોલવું પાંખનું હલાવવું વિગેરે અને તેની બીજી અંગભંગીની કયા ઉપર વિશ્વાસ રાખી રજપુત લે કે તેને શુકન અપશુકનમાં ગણે છે. તેના ઉપર આધાર રાખી આર્યલે કે પિતાના અદષ્ટ ફળની ગણના કરે છે. પંખી કઇ દિશાથી કેવા ભાવે ઉડી ગયું, ક્યા સમયે, તે કેવા ભાવે બધું, કેવા ભાવે તેણે પોતાની પાંખ ફફડાવી, તે બાબતમાં જીત અને જર્મને પણ વિશેષ લક્ષ રાખી પોતાના શુભાશુભની ગણત્રી કરતા હતા. એ શીવાય સામુદ્રિકશાસ્ત્ર ઉપર અને જ્યોતિષશાસ્ત્ર ઉપર તેઓ સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા. જ્ઞાનના આલોક વિશ્વાસમાં પણ હજીસુધી તેઓના હૃદયમાંથી તે ભાવ નષ્ટ થયું નથી અને ભવિષ્યમાં આ મિથ્યાભાવ નાશ પામશે કે નહી એ કહી શકાય તેમ નથી. વિકટ મદિરાપાના સક્તિ–વીરજીત કુળથી ઉખન્ન થયેલ, મન અને કંદનીય લેકે મદ્યપાન કરવા હમેશને માટે ઉકત રહેતા હતા તેમ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. આર્ય વિરજપુતે પણ તે વિષયમાં કોઈપણ કામમાં ન્યૂન નથી. ઉપર કહેલ સ્કંદનાભીય અને જર્મન લો કેની માફક તઓ વારૂણ દેવાની પુજા કરતા હતા. રણસંગ્રામમાં દેવારાધનામાં અતિથિ સત્કાર વગેરેમાં રાજપુત મદિરા વ્યવહાર પુરસથી કરતા જોવામાં આવે છે. સ્વદેશ રક્ષણાર્થે રણાંગણમાં દેહ પડવાથી અનંત સૂખના ધામ વર્ગમાં સુરસુંદરીઓ મદિરાપુર્ણપાત્ર લઈ તેઓની અભ્યર્થના કરે છે એ જેમ રજપુતને વિશ્વાસ છે તેમ, જીતવીરને પણ વિશ્વાસ હતે. એ વિશ્વાસને આધીન થઈ તેઓ મહાન ઉત્સાહથી રણસં. ૧ હૃદય નિમિતે ૨ સુરાદેવી. * તક્રીડા હીંદુ શાસ્ત્રના મતમાં સંપૂર્ણ નિષિદ્ધ છે. द्यूतमेतत्पुरा कलपे सृष्टं वैर करं महत्तस्माद् द्यूतनसेवेत हास्यार्थ मपिबुद्धिमान् મનુ + આ ઉત્સવ વ્યાપારમાં આર્ય લોકો ઘેર ઘેર દીપમાળા પ્રજવલિત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ રજપુત જાતિના સાદૃશ્યની સમાલોચના. ૩૧ ગ્રામમાં યુદ્ધ કરવા ઉતરી પડતા હતા અને શસ્ત્રશસ્યામાં સૂતેલા છતાં હાસ્ય કરી કહેતા કે અમે માનવ જન્મથી મુક્ત થઈ સ્વર્ગનાં નિત્ય સુખમાં અમરલેકની સાથે હવે મદ્યામૃત પીશું. છંદનાથીય વીરગણના ઉપાસ્ય દેવનું નામ ઘર છે. તેઓના મતમાં નરકપાળજ તે રણદેવનું સુરાપાત્ર છે. વીરસ્કદનાભીય લેકની એ દેવ ક૬૫ના રજપુતના યુદ્ધદેવ હર ઉપરથી ગ્રહણ કરવામાં આવેલ છે. રજપુત કે ઉત્તમમાં ઉત્તમ કીડા અથવા લીલાનું સ્થાન યુદ્ધક્ષેત્રને ગણે છે, પીવા લાયક વસ્તુમાં ઉત્તમમાં ઉત્તમ મદીરાને ગણે છે અને તે મદિરા પિતના યુદ્ધ દેવે ભૂતભાવન ભગવાન હરને ઉપાસ્ય ગણી તેને પ્રસન્ન કરવાને માટે મદિર લેહીસાથે નૈવેદ્યમાં ધરે છે અને તેઓ તેમ કરવામાં વિશેષ આનંદ માને છે. અંત્યેષ્ટિસત્કાર–આ વરરજપુતે જેવી રીતનો સત્કાર કરે છે તેવી રીતે કંદનાભવાસીઓ અને શાકઢીપવાસીએ શબ દેહને સત્કાર કરતા હતા. તે અંતિમ સંસ્કારના સાધનમાં તે સઘળી જુદી જુદી જાતિમાં જે સિ સદશ્ય જોવામાં આવે છે તેથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે જે ઉપર લખેલ પ્રથા, માનવજાતિની કઈ આદિમ જાતિ પાસેથી લીધી હોય એમ અનુમાન થાય છે. સ્કંદનાભવાસીઓ ઉપરની પ્રથા જે કાળ જેવી પાલતા હતા, તેકાળ, તેઓના ગ્રંથમાં દર્શાવ્યો છે અર્થાત્ જેકાળે તેઓ મૃતદેહને દગ્ધ કરતા હતા તેમાળ, “અગ્નિયુગ અને જે કાળે તે શબને ન બાળતા અને ભૂમિમાં ભંડારતા, તે કાળ “ મેયર ” નામે કહેવાતું હતું. સ્કંદનાભવાસીના પ્રાચીન ગ્રંથમાં લખેલ છે જે તેઓ અગાઉ શબદેહને બાળતા નહીં પણ ભૂમિમાં ભંડારતા હતા અથવા પર્વતની ગુફામાં મુકી આવતા હતા. ત્યારપછી બધેરે, તેઓને શબ બાળવાનો વિધિ શીખવ્યું. બધેનના શીખવવા ઉપર વિશેષ આસ્થા રાખી, તેઓએ, તે સમયથી શબને દાહ કરવાનું શરૂ કર્યું અને શબની રાખ ઉપર એક ઊંચો એટલે કરવાની રીત તેઓએ દાખલ કરી. વળી મૃત આશામીના અગ્નિસંસ્કાર સાથે તેની વિધવા સ્ત્રીને પણ તેઓ સતી થાવા દેતા હતા. હીરોડોસ બેલે છે જે એ સઘળી પ્રથા શાકદ્વીપમાંથી , તેઓએ ગ્રહણ કરી છે. સતીના સહમરણના વિષયમાં સ્કદનાભના શૈવી લોકમાં એક નવી પ્રથા ચાલેલી હતી. જે મૃત આશામી જે બહુ પત્નીવાળે છે તે તેની મોટી પત્ની તેની પાછળ સતી થાય. ધેન સાથે જે સઘળા મહાપુરૂષે કંદનાભમાં ઉપનિવિષ્ટ ૧ મનુષ્યની ખોપરી ૨ મૃત શરીર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ટૌડ રાજસ્થાન, થયા તેમાં એકનું નામ બલદાર હતું તે બલદારનું મરણ થયું. તેની સાથે તેની મોટી પત્ની પિતાના પતિની બળતી ચિતામાં બળ સતી થઈ હતી. એ પ્રથા ઉપરથી અંદનામના લેકની કમે કમે શ્રદ્ધા ઉઠતી ગઈ. વિખ્યાત હીરોડસે વર્ણવેલ છે જે શાકઢપનાવાસી જીત લોક પિતાના પ્રિયતમ ઘડાસાથે અગ્નિદગ્ધ થતા હતા અને સ્કંદનામવાસી લેકે પિતાના ઘોડાસાથે જમીનમાં દટાતા હતા. એવી રીતના મૃત સત્કારનું મૂળ કારણ એવું હતું જે અશ્વ શીવાય ચાલતાં ચાલતાં, ભગવાન ધનની પાસે ન જવાય એમ તેઓને દઢ વિશ્વાસ હતો સ્કંદનાભનાવાસીના અને શાકઢાપવાસીના ઉપર લખેલા વ્યવહાર સાથે રજપુતની અંત્યેષ્ટિ ક્રિયાના નિધાનની તુલના કરવામાં આવે તે માલુમ પડે છે જે તે સઘળાની પરસ્પરની પ્રથામાં અંયંત સાદૃશ્ય છે. આર્ય વીરમૃત રજપુતને અસ્ત્રશસ્ત્ર સજજીત કરી મશાનભૂમિએ લઇ જાય છે તેને પ્રિય તમ ઘેડે પણ તે કાળે તેની સાથે હોય છે, તે ઘડાને બાળતા નથી, પણ તેને ઉત્સર્ગ કરી, તેને પુરોહિતના હાથમાં આપે છે. જે ચિતાના સ્થાન અગ્નિમાં એવું રૂ૫ લાવણ્ય અને વીરવિકમ દેહ દગ્ધ થાય છે, તે સ્થાન અતિ પવિત્ર ગણાય છે. તે પવિત્ર સ્થાન સંબંધે, જુદી જુદી જાતમાં જુદી જુદી જાતના વિસ્મય પમાડનારા ગપાછકે ચાલે છે. ઘણું કરી સર્વેળા દેશીય લેકના મુખથી સાંભળવામાં આવે છે કે એ ભયાનક સ્મશાનક્ષેત્રમાં પ્રતિદિન અ રાત્રીએ એક જાતનું અજવાળું જોવામાં આવે છે તે અજવાળું ભગવાન બેધન કરે છે. સ્કંદનામવાસીઓ અને જાક્ષારનીવાસીઓ, મૃત આશામીના સ્મરાશિ ઉપર એટલે બનાવતા હતા. આર્ય રજપુત લોકોમાં પણ એવી રીતની પ્રથાનો પ્રચાર છે. જે રજપુતે રણસંગ્રામ કે ધીંગાણામાં પિતાના પ્રાણ ત્યાગ કરે છે. તેઓ ની પવિત્ર ચિતાના ઓટલા ઉપર તેઓની પાષાણ પ્રતિમતિ સ્થાપિત થાય છે તે સઘળી પ્રતિમૂર્તિ પથ્થરમાંથી કોતરી કાઢે છે. કતરેલી પ્રતિમૂર્તિને હથીયારથી સુસજજ અને ઘોડા ઉપર બેસારેલી હોય એમ રાખે છે, તેઓની ડાબીબાજુએ તેની અનુમૃત પત્નીની મુર્તિ હોય છે. વળી તે પાષાણ ઉપર સૂર્યચંદ્રની મૂર્તિ પણ કરેલ હોય છે. અસ્ત્રપુજા–વીરાચારી રજપુતે ઘોડાની માફક અસ્ત્રશસ્ત્રને વિશેષ આદર કરે છે તે બંને વસ્તુ તેના વીરધર્મનું પ્રધાન અંગ છે તેથી જ તેઓ ભક્તિસહ ૧ છેવટની ૨ છોડવું ૩ ઢગલે ૪ પાછળ મરી ગયેલી, સતી થયેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ રજપુત જાતિના સાદૃશ્યની સમાલાચના. સાથે વારવાર તેને નમે છે તેએ પાતાની તરવારને સ્પર્શ કરી સમખાય છે. શાકદ્વીપના જીત લેાકેા પણ એવી રીતની પ્રથા પાળતા હતા. જે સમયે તે વીરજાતિના વીયાનળે સઘળા યુરોપખંડ ઉત્તમ થઇ ગયા હતા, તે સમયે, એ પ્રથાને વિશેષ ઉત્કર્ષ હતા. પ્રચર્ડ જીતવીર આટીલા આથેન્સ નગરમાં મેટી ધામધૂમે પોતાના અસ્ત્રશસ્ત્રની પૂજા કરતા હતા. વિખ્યાત મહાત્મા ગીબને પેાતાના વિશાળ ઇતિહાસ ગ્રંથમાં એ વિષયનું અતિ મનેહુરભાવે ચિત્ર આપેલ છે. પણ તેણે રજપુતાન ખડગપૂજા જો જોઇહત તેા તેના ઉપરના મનેાહર ચિત્રમાં શિથિલા દર થઇ જાત. ૩૩ અશ્ર્વમેધ-સ્થાવર જંગમ જગતમાં ઘણીજ ઘેાડી ચીજ જોવામાં આવેછે જે કેઇપણ કાળે માનવજાતિથી પૂજ્ય થઇ નહાય. સૂર્ય, ચંદ્ર, ગ્રહમ’હળી, નક્ષત્રસમાજ, તરવાર, પાષાણુ, નદ, નદી સર્પ, ગાય વીગેરે સમયે સમયે, સઘળી જાતના માણસની આરાધના અને પજાને પામેલ છે. જ'તુમાં ગાયની જેમ કેઇ પુજાપાત્ર અને ઉપાસ્ય થયું નથી, તે રીતે અશ્વને આરાધ્ય ગણવામાં કઇ રીતની કસર ગણાઈ નથી. અશ્વની સાથે મહાન પદાર્થ સૂર્યની પણ પૂજા થતી હતી અને થાયછે. પરોઢીયાની આનંદમય અને શુશેાભીત શેશભાને છોડીદઇ રાત્રીની અધિકાર શશીને વિદૂર કરી, જે દીવસે, તેજ પૂજ ભગવાન ભાસ્કર અજ્ઞાનાંધ માનવના નયન સમક્ષે પ્રકાશિત થયે, તે દીવસે તેનુ તેજ, અને વિરાટમૂર્તિ જોઇ માનવ વિસ્માયન્વિત, ભયાન્વિત અને ભક્તિ રસાન્વિત એકદમ થઈ ગયા. ત્યારપછી જે દીવસે, તેનું જ્ઞાનચક્ષુ ઉઘડયું તે દીવસથી તે સમજવા લાગ્યો જે સૂર્ય થકી રાત્રી દીવસ, શીત, ગ્રીષ્મ, વર્ષા, શરદ વીગેરે પેદા થાયછે અને જીવ જંતુના આવીરભાવ તેમજ વૃક્ષલતા વીગેરેની પેદાશ અને પોષણ પણ તેથી થાય છે. તે દીવસે તે ગંભીર આનદ અને ભક્તિરસે ખાલી ઉડયેા. “ જે મહાપુરૂષ જગતના સવિતા, જે અમારી બુદ્ધિ વૃત્તિને પ્રેરેછે તે જોઇ અમે વરણીય તેજનું ધ્યાન કરીએ છીએ ” તે દીવસથી તાતારના સુવિસ્તૃત જ'ગલમાં સી*યાના ઉન્નત્ત મરૂદેશના પારયન ગિરિગહનમાં ગગાની તીરભૂમિમાં અને અરી નાકાના મહાવનમાં સઘળાએ સમભાવે સૂર્ય દેવનુ સ્તુતિગાન કરી તેની પુજા કરવા લાગ્યા. જે દેશના લેાકેાની જેવી રીતની રૂચિ અને જેવી રીતના આચાર વ્યવહાર અને રીતિનીતિ, તે દેશના લેાકેા તે અનુસારે ભગવાન સૂર્યદેવની પૂજાવિધિનુ અનુષ્ઠાન કરતા હતા. એશીયાના ખલપૂજક અને બ્રીટન અને ગેાલ્ડના ખલીનસ ૧ વીર્યરૂપી અગ્નિ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૪. : ' ટોડ રાજસ્થાન દેવના ઉપાસક કેટલાકે, પિતપતાના ઉપાસ્ય દેવની તૃષ્ટિના વિધાનના અર્થે પિતાના માનવભ્રાતાને બલિસ્વરૂપ ઉત્સર્ગ કરી ભીષણ નરમધનું અનુષ્ઠાન કરતા હતા. ઇથેરાપૂજક બાબીલીયન લેકે વૃષને ઉત્સર્ગ કરતા હતા. ગંગા અને નાક્ષાર તીરવાસી સૂર્યોપાસક હીંદુઓ અને છત કો અને ઉત્સર્ગ કરી, પિતાના પૂજનીય દેવની પ્રસન્નતા મેળવવા પ્રયાસી થતા હતા આ સ્થળે અવશ્ય સમજવું જોઈએ કે એશીયાના બળ, બ્રીટન અને ગોલના બલીનસ, અને બાબીલનના મીરા એવાં નામ તે સૂર્યનાં નામ છે. આર્યવીર રજપુત, જે રૂપના આડંબરનું અને રૂડી રૂચિનું અનુસરણ કરી, એ અશ્વમેધ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરતા હતા, તે અનુસરણનું દષ્ટાંત ભગવાન વાલમીકિ અને વ્યાસદેવના અમૃતમય મહાકાવ્યગ્રંથ જેવાથી માલુમ પડશે. જે દીવસે, ક્ષત્રીયવીર પૃથ્વીરાજના અધ:પતન સાથે ભારતનું અધઃપતન થયું છે તે દિવસથી એ જાતને મહાયજ્ઞ ભારતવર્ષની ભૂમિમાંથી લુપ્ત થઈ ગયે છે. ભવિષ્યમાં હવે તે વીરપ્રથા, કેઈ દીવસ, આ વિષાદતમ સારછન્ન નિર્જીવ દેશમાં કરી આચરણમાં આવશે એવી આશા રાખવાનું સાસ થતું નથી.+ षष्ठ अध्याय. - ~--- રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિય વિવરણ. Dર-જિ આ ર્ય વીરજપુતના આચાર વ્યવહાર, સમાજનીતિ, રાજનીતિ અને C છા ધર્મનીતિ સાથે બીજી પ્રાચીન જાતિના ને તે વિષયમાં સાદૃશ્યની સમાલોચના કરી આ ક્ષણે આપણે રાજસ્થાનના છત્રીસ રાજકુળની સંક્ષિપ્ત સમાલોચના કરવા આગળ વધીએ. ૧ બળદ ૨ શેકરૂપી અંધકારથી છવાયેલ. જ રાજસ્થાનના અનેક પ્રદેશમાં બલનાથનાં મંદિર છે. + અંબરમાં વિખ્યાત મહારાજા સવાઈ જયસીંહ થઈ ગયેલ છે. તેણે છેવટમાં અશ્વમેધ કર્યો હતો પણ તે અશ્વને રાઠોડ રજપુતેએ પકડી બાંધે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ, ૩પ ભારતવર્ષના પ્રાચીન આર્યરાજાએ, એ મેટા વશમાંથી પેદા થયેલ છે તેનું વર્ણન ઉપર થઇ ગયુંછે. કાળક્રમે એક માટે વશ, તે એ વશની સાથે સયુક્ત થઇ ગયા. તે વશનું નામ અગ્નિવ'શ. એ અગ્નિવશના રાજાચ્યાએ એક સમયે ભારતવર્ષમાં પ્રચ`ડ પ્રતાપથી શાસન ચલાવ્યું હતું. એ અગ્નિવ ́શના રાજાઓએ એટલીબધી કુશળતા, નીતિ, રીતિ અને હિંમતથી રાજ્ય ચલાવ્યું હતું કે સૂર્ય અને ચંદ્રવ ́શના રાજ્યકત્તાઓની રાજ્યકુશળતા તેની આગળ તદૃન ઝાંખી પડી ગઈ હેાય તેમ દેખાતુ હતુ. અગ્નિકુળમાં પેદા થયેલ રાજાઓના પ્રતાપ ભારતવર્ષમાં વિશેષ ઉદીપ્ત થઇ ગયા હતા. એ ત્રણ રાજવશમાંથી ક્રમે ક્રમે તેત્રીશ નાનાં નાનાં રાજકુળ થઇ ગયાં, તેમાંથી કેટલાંક કુળે સૂર્યવ‘શમાં અને ચન્દ્રવ‘શમાં પેદા થઇ, સ્વતંત્ર કુળ સ્થાપ્યાં. ગ્રહલેાટ વા ગિલ્ડાટ-ગિÈાટવશના રજપુત, પોતે શ્રીરામચંદ્રના વ’શધર છે એમ ઓળખાણ કરાવે છે. રાજસ્થાનના ભાટલેકે પણ તેઓના મતનુ સપૂર્ણ સમર્થન કરેછે. ઉપર આપણે કહી ગયા છીએ જે મહારાજ સુમિત્ર પછીના સૂર્યવ ́શના કાઇ રાજાનુ નામ પુરાણમાં જોવામાં આવતું નથી. એ ગિલ્ડાટ રજપુત્તે, પોતે મહારાજ સુમિત્ર થકી પેદા થયેલા છે એમ કહેછે. કેવી ઘટનાના પ્રવાહમાં પડી શી રીતે તેએના પિતૃ પુરૂષ કૈાશલ રાજ્યના પરિત્યાગ કરી બીજા સ્થળે કયા ક્યા પોતાના વશતક્ની શાખા પ્રશાખાને પી હતી તે બાબતમાં સમાલાચના કરવાના મુખ્ય ઉદેશ છે. વળી તે કુળમાં પ્રખ્યાત રાજાએ દસન્ન થયા હતા. તેના રિતનું વિવરણ આ સ્થળના ઇતિહ્રાસમાં આપવાનું અમને મુક્ત લાગેછે. અનુશીલન દ્વારાએ જેટલું જાણી શકાયું છે તેલાથી એક પ્રકારનું અનુમાન થઈ શકેછે જે ભગવાન રામચંદ્ન પછી ઘણી પેઢીએ એટલે અનુમાન સવત્ ૨૦૦ ( ઇસ્વીશન ૧૪૪ વર્ષ ઉપર કનકચેન નામ ના એક સૂર્યવ‘શીય રાજા, પેતાના ભાષિકા રાજ્યને છેાડી સાટ ભૂમિમાં આવ્યા. ત્યાં આવી તેણે પોતાના પિતૃ પુરૂષનુ વિશાળ શરૃદ્ધ રાખ્યું. રાજ્યધનથી વાંચિત થઇ પાંડવાએ જે વિરાટનગરમાં ઘણી છુપી રીતે રહેવાના સમય પસાર કર્યા હતા તેજ વિરાટનગરમાં કનકસેને પાતાનું નવુ રાજપાટ સ્થાપ્યું, ત્યારપછી કેટલાંક વર્ષ ગયાં પછી, તેના વાધર વિજયસેને, ત પ્રદેશમાં વિજય નગરની સ્થાપના કરી. 66 મહારાજ કનકસેનના વીરકુળમાં ઉન્ન થયેલ રાજાનાએ ઘણા વર્ષ વાલીપુરમાં રાજ્ય શાસન કર્યું. ત્યાં, તે ક્રમે ક્રમે માલકાય ” નામથી પ્રસિદ્ધ વિજયપુર તે વિરાઢગઢ કહેછે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રાડ ગુજસ્થાન. (C મા ,, થઇ પડ્યા. શા કારણથી ભગવાન રામચંદ્રના તે વશધર રાજાએનુ નામ લકરાય પડયું તેનું અનુમાન થવું બહુ મુશ્કેલ છે. જેમ હોય તેમ ખરૂં, પણ તે નામ ઘણું કરીને લગભગ એક હજાર વર્ષ સુધી પ્રચલીત રહ્યું હતું. કાળના અનિવાર્ય પ્રભાવના અનુસારે સૈારાષ્ટ્રદેશમાં એ ખાલકાય રાજાઓના રાજય શાસનના ક્રમે ક્રમે અંત આવ્યે. છેવટે ખ્રીસ્ટ્રોય પાંચમા સૈકાના પહે લાના કાળમાં તેને છેવટને રાજા મહારાજ શિલાદિત્ય સ્વેચ્છાથી યુદ્ધમાં હાઈ ગયે. જેથી કરી તે પ્રદેશમાંથી સૂર્યવ’શનુ' વશ'તરૂ વિનાશને પામ્યું, ત્યારપછી, તે પ્રદેશની પાસેના ઇડર પ્રદેશમાં તે શતરૂ રાપિત થયું ત્યાં ગૃહાદિત્ય નામના રાજાએ થાડા વર્ષ રાજ્ય કર્યું. એ ગ્રાદિત્યથી મહારાજ કનકસેનના વંશધરે ગ્રહુલેટ વા ગિલ્હોટ નામે ઓળખાવવા લાગ્યા. કેટલાંક વર્ષ પછી ગિલ્હોટ રજપુતોએ ઇડરના ત્યાગ કરીને તેઓ આહુર નામના દેશમાં વસવાટ કરવા લાગ્યા. તેઓ ગયા ત્યાંથી તેઓ ગિલ્ડાટના બદલે આહર્ય નામથી એળખાવા લાગ્યા. ત્યારપછી આર્ય નામ બદલાઈ છેવટે શીશેદીયા નામથી તેઓ પ્રખ્યાત થયા. એ શીશે દીયા જાતિ કાળક્રમે અતિ બળવાન અને વિખ્યાત થઇ ગઇ. વિદમાં, સંપદમાં અને અદૃષ્ટચક્રની કાયમ ગાંતમાં પણ શીશેઢીયા નામ અક્ષત' રહ્યું. એક દીવસ શીશેાઢીયા રાજવ’શ. પેાતાના પ્રચં’ડ પ્રતાપથી સભાગ્યના ઉંચા પગથીયાએ ચડયા હતા. હાલ દુભાગ્યવશે, અવન્નતિના ઉંડા ગ્રૂપમાં પડી અત્યંત દુર્દશાને પામ્યા છે. રાજસ્થાનના ભાટલેકે શીશેાદીયા વશને ગિલ્ડેાટવ શની એક શાખા ગણેછે. ગિલ્ડાટ કુળ એક’દર ચાવીશ શાખામાં વ્હેંચાઇ ગયેલ છે, તે ચેાવીશ શાખામાં આર્ય અને શીશેાદીયા એ બેઉ વશ વિશેષ પ્રસિદ્ધ છે. યદુ —અગર જો કે મહારાજ યયાતિએ, પોતાના માટા પુત્ર યજ્જુને ભારત વર્ષનુ* આધિપત્ય ન આપતાં, નાના પુત્ર યહુને તે આપ્યું હતુ. પણ પરિણામે કાળક્રમે યદુના વંશધરા વિશેષ પ્રસિદ્ધિમાં આવી ગયા. શ્રીકૃષ્ણે માનવલીલા સવરણ કરી, ત્યારે પાંડવે મહાપ્રસ્થાન માટે હીમાલય તરફ ચાલ્યા તે સમયે યદુકુળ તિલક શ્રીકૃષ્ણુના વધરા પાંડવાસાથે ચાલ્યા, પરંતુ તેઓ પાંડવાસાથે આગળ વધી શકયા નહિ અને પંચનદ ક્ષેત્રના ગિરિપ્રદેશમાં અટકી ગયા. તે પ્રદેશમાં તેઓએ કેટલાક વખત કહાયા, તે પ્રદેશની કેટલીક બાબતે તેઓને પ્રતિકૂળ પડવાથી, તે શૈલમસે ભૂભાગ તેઓએ ૧ અખડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૩૭ છેડી દીધું. ત્યારપછી તેઓ સિધુનદના પરપારે રહેલ જાબાલીસ્તાનમાં ઉપનિવિષ્ટ થયા, અને તે જ પ્રદેશમાં તેઓ પિતાનું રાજપાટ સ્થાપવા અભિલાષી થયા. ત્યાં તેઓએ પ્રસિદ્ધ શ્રીજની નગરીની સ્થાપના કરી. તે જાબાલીસ્તાનમાં યાદવેનું આધિપત્ય દઢ રીતે સ્થપાયું હતું, એક સમયે, તેઓએ પોતાના આધિપત્યને દૂર સમરકંદસુધી વિસ્તાર્યું હતું. પણ વિધિલિપિના અવસ્થંભાવી વિધાનાનુસારે તેઓ લાંબે સમય ત્યાં રાજ્ય કરી શકયા નહિ. ભટ્ટ ગ્રંથમાંથી માલુમ પડે છે જે તેઓ તે પ્રદેશમાંથી પાછા ફરી ભારતવર્ષમાં આવી વસ્યા. શ્રીકૃષ્ણના એ વેશધર, શી દૈવઘટનાથી ફરીવાર ભારતવર્ષમાં આવ્યા તે વિષયને નિશ્ચિત્ત કરવાનું પુરેપુરૂં અસંભવિત છે પણ તે સંબંધે, જુદા જુદા ઐતિહાસિકોએ જે જુદા જુદા મત દર્શાવ્યા છે તેમાંથી સાર સંકલન કરી એટલું અનુમાન કરી શકાય છે જે એલેકઝાંડરના પરવતી ગ્રીક રાજાઓએ તેઓને તે પ્રદેશમાંથી હાંકી કહાડ્યા તેજ કારણને લઈને યદુવંશધરે ફરી ભારત વર્ષમાં આવી પડ્યા. ભારતભૂમિમાં આવ્યા કે યદુ વંશજો પંજાબમાં આવી રહ્યા. ત્યાં શાળભાન પુર નામનું એક નગર તેઓએ સ્થાપ્યું. તે નવા સ્થાપેલ નગરમાં તેઓ વધારે વખત રહી શક્યા નહિ. ત્યાંથી પણ થોડા સમયમાં શત્રુઓએ તેઓને હાંકી કહા વ્યા, ત્યારપછી તેઓને રાજસ્થાનના મહાક્ષેત્ર મરુક્ષેત્રમાં રહેવાની ફરજ પડી, તે સમયે, તે ક્ષેત્રમાં લગહ, જાહીયા, મહીલ વીગેરે અસભ્ય જાતિઓ રહેતી હતી. યાદવોએ, તેઓને દૂર કરી તે પ્રદેશ કબજે કર્યો અને ત્યાં તેઓ કમે ક્રમે પિતાનું રાજ્ય વિસ્તારવા લાગ્યા અને ત્યાં ઘણા નગરની સ્થાપના કરી તે નગરોમાં જટીનેટ દરવાળ અને યશલમીર વિશેષ પ્રસિદ્ધ થયા. દેવ દુર્ઘટનાના પ્રચંડ પ્રભાવે, જ્યારે યાદવે જાબાલીસ્તાનથી નાશી ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓ અનેક ગેત્રમાં વહેંચાયેલા હતા. તે સઘળા ગેત્રમાં ભટ્ટીગેત્ર વિશેષ મશહુર છે. તે અત્યંત પ્રબળ પાકમી થયું. કાળક્રમે તે ભટ્ટીગેત્ર યદુકુળમાં વિશેષ પ્રતિષ્ઠાવાળું થયું. યદુકુળની એક પ્રસિદ્ધ શાખાનું નામ જાડીજા હતું, તે શાખા શ્રીકૃષ્ણના વંશધરોની છે. યદુકુળના દવંસ પછી તરતજ એ શાખાને મૂળ નાયક બાકી રહેલ પરિવારને લઈ ભારતવર્ષના પશ્ચિમ પ્રદેશ તરફ ચાલ્યા. ભઠ્ઠીવંશની જેમ જ ઇસ્વીસન ૧૧૫૬ (સંવત ૧૧૧૨ ) માં યશલમીરની પ્રતિષ્ઠા થઇ તે પ્રતિષ્ઠા થઈ તેના અગાઉ યદુવંશધરે દુર્વ પત્તન નામના શહેરમાં વસ્યા હતા. તે શહેર તેઓએ એક અસભ્ય જતિ પાસેથી છીનવી લીધું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ટોડ રાજસ્થાન, જાડીજા પિતાનું આધિપત્ય દૂર પ્રદેશમાં વિસ્તારી શક્યા નહિ, પરંતુ કેટલાએક અનુમાન કરે છે કે, જાડેજાએ સિંધુનદના પશ્ચિમ તીર શિવસ્થાન નામને એક પ્રદેશ હતે. તે પ્રદેશમાં પિતાનું આધિપત્ય સ્થાપ્યું અને તેઓએ અખંડિત રીત ઘણો સમય રાજ્ય ચલાવ્યું. તે એલેકઝાંડરના સમસામયિક ઐતિહાસીક લેખકના ઈતિહાસથી સાબીત થાય છે. મકદુનીયાના મહાવીર અલેકઝાંડરે ભારતવર્ષ ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે તે જાડેજાના કુળને સાંબનાગનો રાજ અલેકઝાંડરની વિરૂદ્ધમાં સંગ્રામમાં ઉતર્યા હતા. મહારાજ સાંબનાગના યુદ્ધના વાવટા નીચે જે સૈન્ય સામંત એકઠા થયા હતા, તે સઘળા હરિકુલેસન્ન હતા; અગર જો કે તે સમયે તેઓની અવસ્થા બીલકુલ હીન અને ક્ષણ હતી તે પણ તેઓએ યુદ્ધમાં પિતાના પર્વ પુરૂષનું પ્રાચીન ગૈરવ બતાવી આપવા કસર રાખી નહોતી, અને તેઓની અટલ શ્રદ્ધાને લઈને યુદ્ધમાં તેઓને પ્રયાસ ફળવાળે નિવડે હતે. મહારાજ સાંખનાગ શ્યામ નગરમાં રાજ્ય કરતા હતા. શ્રીકોએ તે શ્યામ નગરને મીનગઢ નામ આપ્યું છે. અનર્થકર અંદર અંદરના ભયંકર કલહથી ભગવાન શ્રીકૃષ્ણના વંશધરોને કેટલેક અંશે નાશ થઈ ગયે હતો પણ તે કાળ સ્વરૂપ અંદર અંદરના કલહથી રક્ષા પામી કેટલાક યાદવેએ, પિતાને પ્રભાવ અખંડ રાખ્યું હતું. તે કલહમાંથી બચેલા યાદવેની સંખ્યા સામાન્ય નહતી, તે પ્રત્યેકના વંશધર, કમે કમે અસંખ્ય શાખા પ્રશાખામાં વિભક્ત થઈ આજ પણ ભારતવર્ષને અનેક સ્થાનમાં વિ. સ્તારપામી પડ્યા છે. એકંદર આઠ શાખામાં યદુકુળ વિભક્ત છે, તે અડ શાખામાં ભઠ્ઠીની અને જાડેજાની શાખા વધારે પ્રતિષ્ઠાવાળી છે. . તયાર—ઘણું લેકે, ત્યારને યદુકુળની એક શાખા ગણે છે પણ મહા કવિ ચંદ બારોટે તેને મહારાજ પાંડુના વંશધરની એક શાખા ગણે છે તે બનેમાં કાનું વચન યુક્ત અને સત્ય છે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે. હવે તે શાખાની ખ્યાતિ અને પ્રતિષ્ઠા માટે બોલવું એગ્ય છે. તે શાખાને રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં ઉંચુ આસન આપ્યા વિના ચાલે તેવું નથી. - તે શાખાની, પ્રતિષ્ઠા અને ખ્યાતિ, તે શાખાના બે મહાપુરૂષે મેળવેલી છે. તેઓનું પવિત્ર નામ, આજ પણ દરેક હીંદુસંતાનની જપમાળા સ્વરૂપ થઈ પડેલ છે. તે બે મહાપુરૂષને સમય, ભારતવર્ષના અદૃષ્ટમાં સુવર્ણ યુગ હતો તે સમયે, ભારતવર્ષ જગન્માજ્ય પંડિતોથી અલંકૃત થઈ જગતના સઘળા રાયે કરવામાં ભારતવર્ષ આ બે મહાપુરૂષોના તેજસ્વીન બાહુબળથી શીર્ષસ્થાન ભોગવતું હતું. તે ત્યારે કુલેસન્ન બે મહાપુરૂષના અપુર્વ ચરિત ગુણોથી ભારતવર્ષમાં બે નવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૩૯ ગારવવાળા યુગ ચાયા હતા. તે બે મહાપુરૂષમાંથી પ્રથમ-હીંદુરાજ ચક્રવર્તી ઉજજયિની નાથ મહારાજ વિક્રમાદિત્ય દ્વિતીય હીંદુ રાજકુળ તીલક દિલ્લીશ્વર મહારાજ અનંગપાળના સમયમાં કુરૂક્ષેત્રના છેલા લેહીલેડાણ યુદ્ધથી ભારતર્ષનું જે ગારવ અને જાહેરજલાલીવાળું દ્રષ્ટિગત થાતું હતું તે યુદ્ધના અન્તર પછી ભારતવર્ષને ગેરવરૂપી સૂર્ય અંધકારમાં ઢંકાઈ ગયે હતે. પણ એ ગાઢ અંધકાર દૂર કરી, પ્રચંડ ભાસ્કરની જેમ પ્રકાશી, એક મહાપુરૂષ અમરાવતી સરખી અવંતીનગરીના સીંહાસને બેઠે; જેની કીર્તિ, ભાતિ, અને ગેરવગરિમા, સઘળા ભારતવર્ષમાં ઉજજવળ થઇ રહેલ હતાં. જેની મહાસભામાં પંડિત લેકેએ ભારતમાતાના કંઠમાં અમૂલ કઠાભરણ પહેરાવ્યા હતાં તે મહા પુરૂ પનું નામ રાજાધિરાજ વિક્રમાદિત્ય હતું, મહારાજ વિક્રમાદિત્ય જે રાજકુળમાં જન્મે હતે તે રાજકુળ હાલ અંધકારરૂપી સાગરમાં ડુબી ગયું છે. આજે તેનું સાધારણ ચિન્હ પણ રહ્યું નથી. એટલે સમય તેણે ઉજજયનીના સીંહાસન ઉપર બેસી કાર્ય કુશળતાથી રાજપાટ ચલાવ્યું તેટલે સમય, વિદ્યાગુણને સુવર્ણયુગ થઈ રહ્યા હતે. મહારાજ વિક્રમાદિત્યનું રમણીય નામ હીંદુ સંતાન ભૂલે તેમ નથી. જ્યાં સુધી જગતમાં સંસ્કૃત ભાષાની ચર્ચા રહેશે ત્યાં સુધી વિકમાદિત્યને શક જગતમાં ચાલુ રહેશે. મહારાજ અનંગપાળનું કેટલુંક ચરિત આપણે ઉપર કહી ગયા છીએ હવે તેના સંબંધમાં વધારે બોલવું પિષ્ટપેષણ જેવું અને ચર્વિત ચર્વણ જેવું છે. માત્ર એટલું બોલવું જરૂરનું છે જે એ મહાપુરૂષે, પિતાના સંજીવનમંત્ર બળે પતને ભૂખ અને મોતના બીછાને સુતેલા ઈ દ્રપ્રસ્થને ફરી ઉજજીવિત કરી દીધું હતું. તે, મહારાજ વિક્રમાદિત્યના આવિર્ભાવ પછી આઠસો વર્ષ ઉપર પેદા થઈ ઈસ્વીસન ૭૯૨ ( સંવત ૮૪૮) માં ઈદ્રપ્રસ્થના સીંહાસને બેઠે. તેણે ઈંદ્રમથના નાશ પામેલા ગારવને પુનરૂદ્ધાર કર્યો. મહારાજ અનંગપાળ પછી વશ રાજાઓ ઈદ્રપ્રસ્થના સીંહાસને કેમે કમે બેઠા. તેમાંહેલે છેવટને રાજા અનંગપાળ હતું તે બીજ અનંગપાળ અપુત્રક હતે તેને બીજે કઈ ઉતરાધિકારી મળે નહિ તેથી પિતાના દૈહીત્ર ચેડાણ પૃથ્વીરાજને ઈસ્વીસન ૧૧૬૪ ( સંવત્ ૧૨૨૦ ) માં દીલ્લીનું રાજ સીંહાસન સેંપી દીધું અને વૃદ્ધાવસ્થાથી શાંતિમયી મુનીવૃતિ ધારણ કરી. જ્યારે તે આ લેકને ત્યાગ કરી પરલોક ગમે ત્યારે તેની સાથે પ્રસિદ્ધ તૈયાર કુળને અંત આવ્યો. ૧ ચાવેલું ચાવવા જેવું. જ તૂવાર લે, એક સમયે વિશાળ રાજ્યને અધિકાર કર્યો હતે. આજ માત્ર બે નગરે તના ગરવનાં ચિન્હરૂપે હયાત છે તેમાં પ્રથમ નગર તુવારગઢ અંબરના દક્ષિણ તીરે આવેલ છે ક્રિતીય નગર પટ્ટનનુ પાટવતી ( જે હાલ જયપુર રાજ્યના તાબામાં છે. ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ઢાડ રાજસ્થાન. રાઠોડ- —આ પ્રસિદ્ધકુળની ઉન્નત્તિ સબંધે જુદી જુદી જાતના વિવરણુ નેવામાં આવેછે. રામચદ્રના જેષ્ઠપુત્ર કુશથકી, પેાતાની ઉત્તિ છે એમ તે પ્રમાણ આપેછે. અગર જે તે બાબતમાં તેઓના મત યુક્તિયુક્ત નથી તેપણ ખેલવાની ફરજ પડેછે જે રાઠેડ રજપુત્તા રામચંદ્રના વંશધર છે. રાજસ્થાનના ભાટે તેએની ઉત્તિ સબધે જુદી રીતની હકીકત કહેછે; તેઓ આલે છે જે રાઠેડ રજપુતે, પોતાની ઉન્નત્તિ, મહારાજ રામચંદ્રના જેષ્ઠ પુત્ર કુશથકી છે એમ એલેછે પણ તેમ ખેલવામાં તેના માટા ભ્રમ છે. તેએ મહર્ષિ કશ્યપના વંશમાં ઉપન્ન થયેલ કોઇ રાજાના આરસે કેઇ દૈત્યકુમારીના ગર્ભે ઉપન્ન થયાછે. ૪૦ ભટ્ટગ્ર થામાં લખેલછે જે રાર્જષ વિશ્વામિત્રનુ` લીલાસ્થળ ગાધિપુર (કનાજ) કે જે રાઠોડ રજપુતનું આદિક નિવાસ સ્થળ હતુ. અને જ્યાં ઇસ્વીસનના પાંચમા સૈકામાં તે, ગાધિપુર ( કનેજ ) ના સીંદ્ઘાસને બેઠા હતા તે સમય પહેલાનુ તેઓનું વિવરણ કેઇ સ્થળે જોવામાં આવતુ' નથી. જે વિવરણ નીકળી આવેછે તે કેવળ કલ્પના જાળથી ઢંકાઈ ગયેલ છે. તે કલ્પનાજાળને છુટી કરી, તેમાંથી વિવરણના સત્ય વિષય શેાધી કડાડવા એ તદૃન અસભવીત લાગેછે. ઇશ્વીસન ના પાંચમાં સૈકાને, રાઠાડના ઐતિહાસિક જીવનના પ્રથમ યુગ કહીએ તે તેમાં કોઇ રીતની અત્યુક્તિ નથી, કારણકે તે સૈકાથી તેઓના ચરિત્રનુ', ચેાગ્ય વિશ્વરણુ મળી આવેછે. એ સમયથી તેએનુ જીવનચરિત્ર સ્પષ્ટ રીતે, અને વિશદરૂપે જોવામાં આવે છે. ભટ્ટગ્રંથમાં જોવામાં આવેછે જે મુસલમાન વીર શાહબુદીનના અભ્યુત્થાન કાળે, રાઠોડ રજપુતા, સાર્વભામ આધિપત્ય મેળવવા માટે દીલ્લીના તૈયાર રજપુત સાથે અને અણુહીલવાડના બાલકરાય સાથે પ્રચ’ડડ લડાઈના યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા. રાજ્ય, ધન, ગારવરમા વીગેરે સઘળાં અનિત્ય છે. સઘળુ અચિરસ્થાયી રાજ્ય અને ગારવમાટે રાઠોડ રજપુતએ જે મહા અનર્થનું મૂળ પેદા કર્યું તેથી, તેઓનાં સદન્તર નાશ થયા. અને સઘળા ભારતવાસીના કંઠમાં યવનના દાસત્વની સાંકળ ન ખાણી. જો રાઠોડ રજપુતે તે અનર્થ કારીણી ગૈારવતાની ઇચ્છાને તાબે ન થયા હ।ત તા મુસલમાને ભારતવર્ષને કખજે કરી શકત નહિં. ×રાઠોડ રજપુતેની તે સર્વ નાશ કરનારી રાજ્યપૃહાથી ભારતનુ અધઃ૫ × રાઠોડકુળ, ધડુલ, ભેકેળ દુહરીયા વીગેરે ગ્રેવીશ શાખામાં વહેંચાયલુ છે તેઓના ગાત્રાચાર્ય ગતમ છે. તેનીશ!ખા મર્દિની છે. તેઓને ગુરૂ શુક્રાચાર્ય છે. તેમને ગુપાટ આનિ છે તેઓની દેવી પાંક્ષિણી છે. તે એને ગૈતમગેાત્રવાળા જાણીને મહાત્મા ટાડસાહેબ તેઓને ગૈાધ' ધમાવલખી ગણેછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૪૧ તન થયું આર્યવીર પૃથ્વીરાજ શત્રુના હાથમાં આવી પડે. સમર કેસરી સમર સીંહે રણક્ષેત્રમાં આત્મજીવનનું બલિદાન આપ્યું. વળી સ્વદેશ હી પાપિષ્ટ જયચંદ ગંગાજળમાં ડુબી, પિતાની વિશ્વાસ ઘાતકતાનું ઘટે તેવું ફળ પામ્યા. રાઠોડરાજ જયચંદન શીવજી નામને એક પુત્ર હતું. તે શિવજી, પોતાના પિતૃરાજ્ય થકી પલાયન કરી મારવાડના મરૂ પ્રાંતમાં જઈ આશ્રય કરી રહ્યા. ત્યાં સુંદર નામનું એક પ્રાચીન નગર હતું તે સમયે, તે નગર ટીફટી અવસ્થામાં હતું. શિવજીએ તે નગરને સુધારી તેમાં પિતાનું રેઠેડરાજ્ય સ્થાપ્યું, કમે કમે મારવાડમાં તે એક મેટા રાજ્ય તરીકે થઈ પડયું અને જોતજોતામાં તે ઘણું ગેરવતામાં આગળ વધવા લાગ્યું, અને ત્યાં રહેડરાજ શિવજીની સંતતિ મહા પરાકમશાળી થઈ. એકવાર તે સંતતિઓએ, પિતાનું લેહી આપી મેગલ બાદશાહને મદદ કરી હતી. હાલ તેઓની વિરકીર્તિ અને તેજસ્વિતા સ્વમ કથા પ્રમાણે ઇતિ સમાપ્તિને પામી છે. હાલ તે મહાવીર શિવજીની સંતતિને જોવાથી તેઓની પ્રાચીન ગૈરવગિરિમાનો એક પણ દાખલે ચિન્હ સ્વરૂપે જોવામાં આવતું નથી. કુશાવહ-કુશાવહ કુળ, ભગવાન રામચંદ્રના પુત્ર કુશથકી ઉત્પન્ન થયેલ છે. કેશલ રાજ્યમાંથી બે શાખા બહાર ગઈ છે. તેમાંથી એક શાખાએ, બહુ દૂર પંચનદ ( પંજાબ ) દેશમાં જઈ લાહોર નગર સ્થાપ્યું. બીજી શાખા બહાદૂર જઈ શકી નહિ તેણે શેણુ નદીના તીરે રોટસ નગર સ્થાપ્યું. જે શાખા પંજાબ પ્રદેશના લાહોરનગરમાં થોડા સમય સુધી વસી હતી, તેણે નરવર નામે એક બીજું શહેર સ્થાપ્યું. એમ કહેવાય છે જે તે નરવર શહેર વિખ્યાત નળરાજાની લીલાભૂમિ હતી ત્યાં તેના વંશધરેએ અનેક વર્ષ અખંડિત, ભાવે રાજ્ય કર્યું હતું. તાતારના અને મેગલના શાસનકાળમાં પણ તેઓ, પિતાના પિતૃસીંહાસનને સારી રીતે જાળવી રહ્યા હતા. અનેક દીવસ રાજ્યભેગા કર્યા પછી મહારાજ નળને એક વંશધર છેવટે મરાઠા લોકોથી સીંહાસન ભ્રષ્ટ થયે. મહારાજ કુશના વંશધરે અનેક દિવસ નરવર શહેરમાં એકત્ર રહ્યા. છેવટે ખ્રીસ્ટીય દસમા સૈકામાં તેઓ બે શાખામાં વહેંચાઈ ગયા. તેમાંથી એક શાખા ત્યાં રાજ કરવા લાગી, બીજી વિદેશને ત્યાગ કરી, અનાર્ય અને અસભ્ય મીન લોકેની આવાસભૂમિમાં વસવાટ કરવા લાગી, ત્યાંથી તે દેશના લેકેએ, ઘણ ; ચેષ્ટા કરી તેઓને હાંકી કહાડ્યા. છેવટે તેઓએ અંબર નગરીની સ્થાપના કરી. તે અનાર્ય અને અસભ્ય મીનદેશના મધ્યભાગમાં મહારાજ કુશના વંશધએ અંબરનગરની પ્રતિષ્ઠા કરી. તે રાજસ્થાનનાં બીજાં મોટાં નગરમાં વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન, પ્રસિદ્ધ થઈ પડયું. તૈમુકુળ તીલક બાદશાહ અકબરના રાજ્યશાસનના કાળથી અનેક રાજપુતકુળને અધ:પાત થયે. પણ અંબરનું કુશાવહ કુળ તે સમયે, પિતાનું ગૌરવ અને મોભે સારી રીતે જાળવી રહેલ હતું. અગ્નિકુળ–જગન્માન્ય સૂર્યવંશ અને ચંદ્રવંશ, જેમ સૂર્ય અને ચંદ્રથી ઉત્પન્ન થયેલ છે તેમ અગ્નિકુળ પણ આઝિથકી ઉત્પન્ન થયું છે. હીંદુ કુલાચાર્ય ના મતમાં, તે વંશતરૂની ચાર શાખા છે. પ્રથમ પરમાર, દ્વિતીય-પૂરીહર-તૃતીય ચિાલુક્ય વંશ વા સોલંકી ચતુર્થ-હાણ. એમ કહેવાય છે કે જ્યારે ધર્મવાર પાર્શ્વનાથે અવતરી, સમગ્ર સમાજમાં ધર્મનું મેટું આંદોલન કર્યું. તે સમયે અગ્નિકુળની ઉપત્તિ થઈ હતી. ધર્મના તે ભીષણ સંઘર્ષણકાળે પરાકમશાળી લોકોના આક્રમણથી પિતાના ધર્મના રક્ષણ માટે બ્રાહ્મણએ તે અગ્નિવીરની સૃષ્ટિ કરી છે - રાજસ્થાનમાં અબુંદ વા આબુ નામે એક પર્વત છે. તે પર્વતની ઉચી ટોચે એ ભીષણ ધર્મ વિપ્લવનું પ્રધાન રંગ સ્થળ છે. એમ કહેવાય છે જે તે ઉચી ટેચ ઉપર બ્રાહ્મણોએ અગ્નિ કુંડ સળગાવ્યા તેમાંથી વીર અગ્નિની સૃષ્ટિ કરી છે. જે સ્થળે તે પવિત્ર અગ્નિકુંડ સળગાવ્યા હતા તે સ્થળ હાલ પણ જોવામાં આવે છે. બ્રાહ્મણોના અભુત તપિ બળે પાપનાશન અગ્નિ થકી જે વીરકુળ ઉત્પન્ન થયું છે તે વરકુળે, અનેક વર્ષો સુધી પિતાને પ્રચંડ પ્રભાવ અને અલ્ય ધર્મનુરાગ અટલ અને અચળ રીતે રાખ્યું હતું, પણ મુસલમાનના ભારત વર્ષમાં આવવા ઉપર અગ્નિકુળને ઘણે ખરે ભાગ બ્રાહ્મણુ ધર્મને ત્યાગ કરી તે ધર્મમાં અને દ્ધ ધર્મના અનુયાયીઓ બન્યા હતા. ૧ પરસ્પર ધસારે. ૨ બળવે. * ટેડ સાહેબના મતમાં ચાર બુદ્ધનું અસ્તિત્વ સપ્રમાણ કહી શકાય છે. તેણે કહેલ છે તે ચાર આશામી, એકેશ્વરવાદી હતા. મધ્ય એશિયામાંથી બે ધર્મને તેઓએ આ અને તેને ભારતવર્ષમાં પ્રચાર કર્યો. તેઓના ધર્મશાસ્ત્ર એક ખીલાના માથાના આકાર જેવી લીપીમાં લખાયેલ હતા. સૌરાષ્ટ્ર જેશલમીર વગેરે રાજસ્થાનમાં જ્યાં જ્યાં બિદ્ધ અને જનને વાસ હતું, ત્યાં ત્યાં ટોડ સાહેબે ફરી અનેક શીલાલેખો શોધી કાઢેલ છે તે ચાર બુદ્ધ નીચે પ્રમાણે છે. પ્રથમ બુદ્ધ ( ચંદ્રવંશ પ્રતિકાતા ) અનુમાન બ્રી પૂ. ૨૫૫૦ વર્ષ ઉપર અવતરેલ છે. દ્વિતીય બુદ્ધ નેમિનાથ (જન મતમાં બાવીસમા તીર્થંકર ) ,, ૧૧૨૦ , વતીય પાર્શ્વનાથ ( , વીશમાં , ) , ૧૫૦ , . ચતુર્થ મહાવીર છે , વીશમા , ) , ૫૩૩ , , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૪૩ પ્રમાર-વા–પરમાર-પ્રસિદ્ધ અગ્નિ કુળમાં સર્વની પહેલાં અમારવશે સારી પ્રતિષ્ઠા મેળવી. સોલંકી અને ચહાણ કુળની માફક તે વિશેષ સમૃદ્ધિશાળી અને પરાક્રાંત થઈ શક નહિ પણ તે ત્રણે કુળને ઈતિહાસ જોતાં સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે તે સોલંકી અને ચિહાણ કુળ કરતાં સર્વના અગ્રે પ્રમાર વંશ સમૃદ્ધિશાળી થઈ પડયે હતે. તે પ્રમાર કુળના તાબામાં અગ્નિ કુળની એક શાખા પુરીહરકુળે સારાં કામ કરેલ છે. એમ કહેવાય છે જે વીરપુંગવ કાર્તવીર્જુનની પ્રાચીન માહેશ્મતી નગરીમાં પરમાર વંશે, પહેલી પ્રતિષ્ઠા મેળવી. તે માહિષ્મતી નગરીમાં થડે કાળ રાજ્યકરી તેણે, વિંધ્યાચળના મૂંગદેશમાં ધારા અને માંદુ નગરીની પ્રતિષ્ઠા કરી, વળી ઘણા લેકે કહે છે જે પ્રસિદ્ધ ઉજજ્યની નગરીની સ્થાપના પણ કરેલી છે | નર્મદાનદીનું અતિકમણ કરી, તેની દક્ષિણે બદ્દર પરમાર કુળનું રાજ્ય વિસ્તાર પામ્યું હતું. ભટ્ટ ગ્રંથમાં કહેલ છે જે ઈસ્વીસન ૭૧૪ (સં ૭૭૦)માં રામ નામને એક પ્રસિદ્ધ રાજા પરમારકુળમાં પેદા થયે. તેણે કૈલંગ પ્રદેશમાં એક સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. કવિવર ચંદ ભાટે તે સંબંધે લખેલ છે જે રામ પ્રમાર ભારત વર્ષમાં સાર્વભૌમ અધિપતિ હતું, તેના તાબામાં અનેક અનેક રજપુત રાણાઓ સામંત સ્વરૂપે વિરાજતા હતા. રામ પરમાર ભારતવર્ષને સાર્વભૌમ અધિપતિ હરે, તેના પરલેકવાસ થયા પછી કેટલાએક સામતેઓ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં હતાં. ગિલહોટકુળના પ્રાદુર્ભાવ ઉપર પરમાર વંશનું પૂર્વ સૈારવ ઘણે ભાગે અસ્ત દશામાં આવી ગયું હતું. પરમારકુળમાં ભેજ નામને એક પ્રબળ પરાક્રમશાળી રાજા પેદા થયે હતે. તેનાજ યશથી અને પુષ્કળ કીતી વિકમથી તેને વશ ઉજળે થયે હતે. હીંદુરાજ ચક્રવર્તી મહારાજ વિક્રમાદિત્યની માફક તેની રાજસભામાં પણ નવ રત્ન * પરમાર કુળે જે સઘળાં નગરો અધિક્રત કર્યા તેમાં નીચે લખેલાં વિશેષ પ્રસિદ્ધ છે. મહેશ્વર ( મહેતા કે ધારા, માંદુ, ઉજજયિન, ચંદ્રભાગા, ચિત, આબુ, ચંદાવતી મેં, મેદાન, અમારવતી, અમરકોટ, વિખાર વગેરે. તે સઘળમાંથી કેટલાંક તેઓએ જીતેલા અને કેટલાક સ્થાપેલાં છે. - + પ્રસિદ્ધ ચંદ બર્ડાઇમાં લખેલ છે જે કૈલંગના રાજ્ય ચક્રવ મહારાજ રામમારે સીંહાસન ઉપર આવી રાજસ્થાનના છત્રીસ રાજકુળને ભૂમિતિ આપેલી છે. તુઆર વંશને દીલી, સૈરવંશને પતન, ચાહાકુવંશને અંબર, કામધ્વજને કનોજ, પરીકરને મરદેશ, યદુવંશને સુરડ, જાળને દક્ષિણ, પારણને કચ્છ, કીહરને કાઠીયાવાડ અને રાયપુકાર સીંધ દેશ આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ટાર રાજસ્થાન હતાં. તેના રાજ્ય કાળમાં સંસ્કૃત ભાષાની સ’પુર્ણ ઉન્નત્તિ થઇ હતી. તે ઉત્કર્ષથી મહારાજ ભેજનુ નામ પ્રખ્યાત થયું. હીંદુ સંતાન, તેને હવે ભુલે તેમ નથી. જ્યાંસુધી પૃથ્વીમાં અમૃતપમ સંસ્કૃત ભાષાનુ. અનુશીલન રહેશે ત્યાં સુધી, પૃથ્વીમાં તેનું નામ હમેશને માટે સુવર્ણના અક્ષરેામાં કેતરાયેલ રહેશે એટલુંજ નિહ બલ્કે પુજ્ય નામવાળા પવિત્ર રાજાની નામાવળીમાં પણ તેનું નામ સદાને માટે યશવંતુ બની રહેશે. પરમાર કુળમાં ભાજ નામના ત્રણ રાજા પેદા થયા છે. તે ત્રણે ભેજ વિશેષ વિદ્યાનુરાગી અને પરાક્રમશાળી હતા પણ આ સ્થળે કયા ભેજનુ' નામ મુકરર કરવુ તે દુષ્કર છે. જે ચંદ્રગુપ્તને મહનીય કીર્તકલાપ અને અત્યંત ગૈારવને વિષય ભારતના ઇતિહાસમાં સુવર્ણના અક્ષરોથી કોતરાયેલા છે. જેચંદ્રગુપ્તને ગ્રીક ઇતિહાસ લેખકે એ દિગ્વિજયી અલેકઝાંડરને માટે પ્રતિપક્ષી કહેલ છે. તે ચદ્રગુપ્ત, પરમાર વશની પ્રધાન શાખા ઐર્યવશમાં પેઢાથયેલ છે. પશુ ભટ્ટ કવિ સ્ક્રુત કુળાખ્યાન ગ્રંથમાં તેને તક્ષકકુળમાં ઉપન્ન થયેલ જણાવવામાં આવેછે. અને વળી પ્રમારકુળ સ બધે જે પ્રાચીન લિપિ શેાધાઇ હાથમાં આવી છે, તે સઘળીની સમાલેચના કરતાં માલૂમ પડેછે કે તે માર્ય શાખાકુળનેા પ્રધાન પુરૂષ તક્ષક કુળમાં ચદ્રગુપ્ત પેદા થયા છેં. શાળીવાહનનામના મહાવીર રાજાના પ્રચંડ બાહુબળે હીંદુરાજ ચક્રવતી મહારાજ વિક્રમાદિત્યનુ સીહાસન ચલાયમાન થઈગયું હતું. તે શાલિવાહન તક્ષક વંશના છે. ઉજયની નાથ વિક્રમાદિત્યને સી'હ્રાસનથી પદચ્યુત કરી શાલિવાહન ઉજ્જયનીના અધિપતિ રાજા થયા હતા. અને દક્ષાગુઆદિ દેશમાં વિક્રમ સંવત ચાલતા હતા તે સવત ચાલતે મધકરાવી પોતાના નામને શક ચલાવ્યે હતે. જે હજુ ચાલે છે. જેમ પ્રમાર રજપુત્તેએ એકવાર પોતાના અપ્રતિમ પ્રતાપે અને વિપુલગૈારવ ના પ્રભાવે, રજપુતરાજાઓના શીર્ષસ્થાને બેસવાના અધિકાર મેળવી શક્યા હતા, તે પ્રમાર રજપુતે દુર્ભાગ્યવશે અવન્નત દશામાં આવી ગયેલા જોવામાં આવે છે. ભારતવર્ષમાં સ્થાને સ્થાને તેની જે કીર્તિ સ્થાપિત હતી તે કી ંત કાળના ગ્રાસકાઈ એક શીલાિિલપથી માલુમ પડેછે જે સંવત્ ૧૧૦૦ ( ઇ. સ. ૧૦૪૪ ) માં ત્ર!જો ભારાજા રાજ્ય રીંહાસને બેઠા. વળી તે શીવાય ભોજપ્રબંધ નામના ગ્રંથમાં તેજ વર્ષ નિરૂપિત છે, મેટલે કે તે શીલિપિ સપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય છે. તે ગ્રંથમાં એમ પત્તુ કહેલ છે. પહેલે અને બીજો બાજ સ`વત્૬૩૩ માં અને ૭૨૧ માં પૈદા થયા હતા. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સક્ષિપ્ત વિવરણ, ૪૫ માંપડી આજ લેાપ પામી છે આ જગતમાં કાળનું માહાત્મ્ય કાણુ જાણીશકે છે? કાળ સૃષ્ટિકર્તા અને કાળ પાતેજ તેના સ ંહાર કત્તા અને દુઃખના નિયામક છે. આજ જે આસામી, વિપુલ ધનના અધિકારી થઈ અહંકારથી સઘળા વિશ્વ બ્રહ્માંડને તૃણવત્ ગણેછે અને પેાતાના અનુજીવીઓને પશુવત્ ગણેછે, તે આશામી, ઘેાડા દીવસમાં સર્વનિયતા કાળના અખ`ડનીય નિયમાનુસારે છિન્ન મસ્તક થઇ સ્મશાનમાં આલેાટતે જોવામાં આવે છે, આજે તે, શીયાળ, કૂતરા વીગેરે અધમ જાનવરોની ઠાકર ખાતા જોવામાં આવેછે. જે અખડિત કાળ માહાત્મ્ય એ સઘળાં અવશ્યભાવી પિરણામે જોવામાં આવેછે તે કાળના અપાર મહિમામાં પરમારકુળનું પ્રાચીન ગારવ લેાપ પામી ગયું છે. જે પ્રમારકુળ, મહારાજ ચંદ્રગુપ્ત વીગેરે ભુવન વિદિત રાજાઓના પ્રદીપ્ત પ્રતાપથી ઉજવલ હતું. અને એક વખત એવા હતા કે મોગલ બાદશાહ હુમાયુન પોતાના સીંહ્રાસન ઉપરથી પદચ્યુત થઇને એક સામાન્ય પરમારકુળના વંશધરની પાસે આશ્રય પામી જીવનનુ રક્ષણ કરી શકયેા હતેા. તે પરમારકુળની કીર્તિ અને પ્રભાવનું ચિન્હ આજ કાઇ સ્થળે જોવામાં આવતું નથી. પરમારકુળ એકદર પાંત્રીશશાખામાં વિભક્ત છે. તે પાંત્રીશશાખામાં ભીહાલશાખા વિશેષ પ્રખ્યાત તી. તે ભિહિલશાખામાં જે સઘળા રાજાએ ઉપન્ન થયા છે તે સઘળા રાજાએએ અનેક વર્ષ સુધી, આરાવળીની તળેટીમાં આવેલી ચંદ્રાવતીમાં રાજ્ય કર્યું હતું. ચાહુમાન વા ચાહાણ—વાચકવૃંદને યાદ હશે કે ચાઢાણકુળના ગારવ અને પ્રતિષ્ઠાતાના વિષય આપણે ઉપર વર્ણવી ગયા છીએ. જેથી આ સ્થળે તેનુ વિશેષ વિવરણ કરવાની કોઈપણ જાતની જરૂર નથી. જે વિષય પહેલાં ચર્ચાઇ ગયેલા નથી તે વિષયનું વિવરણુ કરવું અમાને યથાયેાગ્ય લાગેછે. પવિત્ર અગ્નિકુળમાં જે જે શાખાએ ઉસન્ન થઇ હતી તે તે શાખામાં ચાહાણુની શાખા વિશેષ બલિષ્ઠ હતી. કહેાય છે, જે એકવાર ચાહાણુ રજપુતેા એવા બળશાળી અને શૂરા બન્યા હતા કે તેઓના પ્રચંડ વીર્ય પ્રભાવથી ભારતવર્ષના ખીજા રજપુતે નુ ગારવ તદૃન ઝાંખુ અને હીન પ્રભાવવાળુ બની ગયું હતું. રાજ સ્થાનના છત્રીશ કુળમાં અનેક કુળે આખરૂ, જાહેાજલાલી અને વિપુલ અળ મેળવીને પ્રખ્યાત થયા હતા પરન્તુ અહિં‘આ જણાવવુ. ચેાગ્ય થઈ પડશે કે વધારે પરમાણેાનુ અનુશીલન કરતાં સ્પષ્ટ માલુમ પડેછે કે, પ્રચ'ડ વર્યશાળી વીર ચૈ:હાણ રજપુતે રજપુત જાતિમાં મુકુટસ્થાને મુકાઇ ગયા હતા. ઉપર કહેલ પ્રસિદ્ધ રાજકુળમાં જે કેટલીક શાખા ઉપન્ન થઇ છે, તેઓએ પેાતાના મૂળ વશતરૂના યથાર્થ ગારવનુ રક્ષણ કરેલ છે. એ સઘળી રક્ષણ કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ઢોડ રાજસ્થાન, નારી શાખાઓમાં ચેડાણ રજપુતની શાખા અગ્રેસર છે. તે શાખાઓમાં હાર, ખિચી દેવરા, શનિ, ગુરૂ, વિગેરે વિશેષ પ્રસિદ્ધ છે. તેઓના વીરત્વ અને ગૌરવ ગરિમાનું વર્ણન ભટ્ટી ગ્રંથમાં સુંદર રૂપે રચીત થયેલું છે. આજે પણ તે શાખાના વશરો તે ભટ્ટકવિપ્રણીત ગાથા વાંચી પિતાની ચાલતી સ્થિતિને ભુલી જાય છે. ચેહાણુકુળના પ્રતિષ્ઠાતા વિરવર ચહાણનું કાલ્પનિક જન્મ વિવરણ અતીવ મનહર છે, અગરજે કે તે મહિની કલપનાની જાળથી ઢંકાઈ ગયેલ છે તે પણ તે જાણવાથી હદયમાં વિલક્ષણભાવ પેદા થાય છે. પૂર્વે આપણે કહી ગયા છીએ જે પ્રસિદ્ધ સુમેરૂ અને કેલાસની વાફક અને બુદાચલ ( આબુ ) અતીવ પવિત્ર પર્વત છે. અગ્નિકુળમાં પેદા થયેલ રજપુત વીરે, આબુ પર્વતને અચળેશ્વરની આવાસભૂમિ કહે છે. તે પર્વત, કંદમૂલ ભક્ષણ કરનાર તપસ્વીઓને સેવનીય છે. યેગશીલ બ્રાહ્મણોએ, પાખંડી ને હણી, પિતાના સનાતન ધર્મનું રક્ષણ કરવા, તે ઉચા ગિરિરાજની ટોચ ઉપર તપશ્ચર્યા કરતા હતા. સનાતન ધર્માનુરાગી બ્રાહ્મણે એક દિવસ નિત્ય કોણમાં, પિતાનો હામ કુંડ ખોદી સળગાવી પિતાના ઈષ્ટદેવને આહુતિ આપતા હતા. એ સમયે. રાક્ષસોએ આવી, ભયંકર તોફાન મચાવ્યું અને તે સ્થળે પુષ્કળ ધૂળ ઉડાડી બ્રાહ્મણેની ક્રિયામાં વિદ્મ પાડ્યું હતું. વળી દુરાચારી દૈત્યોએ, તે સમયે લેહી, માંસ, હાડકાં વગેરે અપવિત્ર પદાર્થને યજ્ઞકુંડમાં ફેંક્યા હતા. તે દુવૃત્ત રાક્ષસોના ભીપણ અત્યાચાથી બ્રાહ્મણના વેગને ભંગ થયે, તેઓ અભણ વર મેળવવામાં કૃતકાર્ય થયા નહિ. સનાતન ધર્મ વિદ્વેષી પાપાચારી દૈત્યના એવા અત્યાચારથી પણ પ્રતિજ્ઞાવાળા બ્રાહ્મણોને કઠોર અધ્યવસાય તિલમાત્ર ચલાયમાન થયે નહિ. તેઓએ ફરીવાર અગ્નિકુંડ સળગાવી આહુતિ આપવાનું શરૂ કર્યું, અને કુંડની ચારે તરફ બેસી અનર્ગળ મંત્રોચ્ચારણ કરી, દેવ મહાદેવની પ્રસન્નતા મેળવવા તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. તે પવિત્ર અગ્નિકુંડમાંથી એક મૂર્તિ પેદા થઈ, તેને સર્વાગે વીરનું લક્ષણ જોવામાં આવ્યું નહિ ત્યારે બ્રાહ્મણોએ તેને રોકીદાર રૂપે બારણમાં ઉભે રાખે, ત્યારપછી અગ્નિકુંડમાંથી બીજી મૂર્તિ પેદા થઈ. ચુલકની જેવી જેની આકૃતિ હોવાથી બ્રાહ્મણએ તેનું નામ ચાલુ રાખ્યું. કમે ત્રીજી મૂર્તિ, અગ્નિકુંડમાંથી ૧ ઈતિ , ઇડેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ, ૪૭ પેદા થઈ, બ્રાહ્મણેાએ તેને પરમાર એવું નામ આપ્યું. તે સ્મૃતિ વીર્ ચિન્હ યુક્ત અને યુદ્ધકળામાં પ્રવીણ જાણી બ્રહ્મણેાએ, તેને અસુરોની સામે લડવા મેકચે પ્રમારવીર, બીજા વીરાને સાથે રાખી, દૈત્યના સંગે સ'ગ્રામમાં પ્રવૃત્ત થયેા પણ તે, યુદ્ધમાં જય મેળવી શકયા નહિ. ત્યારપછી વશિષ્ટદેવ, અદ્ધપદ્માસને ફરીવાર બેઠા અને અવિરામ મ`ત્રપાઠ કરી દેવને ખેલાવવા લાગ્યા. તેણે અગ્નિમાં જેમ આહુતિ આપી, તેમ તે પવિત્ર અગ્નિકુંડમાંથી એક વીરમૂર્તિ પેદા થઇ. તેનાં અવયવ લાંબા હતા, તેનું લલાટ વિશાળ હતું, તેને કેશરાશિ કાજળના જેવા કાળા હતા, તેની આંખે કાળી અને વિશાળ હતી, વળી તેનુ વક્ષ:સ્થળ વિશાળ હતું, તેની મૂર્તિ અતીવ ભયાનક હતી, તેના સઘળા અંગ ઉપર બખ્તર હતું, તેની પીઠ ઉપર ખાણથી ભરેલ મોટા ભાગ્યેા હતેા, તેના હાથમાં વિશ!ળ સરાસન અને તલવાર હતાં, તેના ચાર હાથમાં જુદી જુદી જાતનાં અસ્ત્રશસ્ત્ર હતાં, તે વીરપુરૂષને આ વીરતા ધરાવનાર વિપુલ બળશાળી જોઇ બ્રાહ્મણાએ તેનું નામ ચાહુ!ણુ રાખ્યું. તે પ્રશ્નલ પરાક્રાંત ચૈાહાણુ વીર, વગર વિલંબે, રણસંગ્રામમાં ચાલયેા. જ્યારે તે રસ'ગ્રામમાં ચાલ્યે કે તુરતજ તપોધન વિશિષ્ટદેવે, ભગવતી આશાપૂર્ણી દેવીની પ્રાર્થના કરી તેથી કરી એકદમ, ત્રિશુળધારિણી શક્તિદેવી સીંહની પીઠ ઉપર બેઠેલી, તેએ સઘળાની સન્મુખે પ્રગટ થઇ અને ચાહાવીરની મદદે વિશ વીગેરેને રણસંગ્રામમાં મોકલી, આશાપૂર્ણા ભગવતી સ`ગ્રામમાં જ, ચેડાણ વીરને ઉત્સા દ્વિત કરી અંŕર્હુત થઇ ગઇ. બ્રહ્મણાએ તે ચાહાવીરને આનહલ નામે કહ્યા. વીરવર ચાહાણુ અથવા આનલ વિશેષ ઉત્સાહિત થઇ, પેાતાના સેનાદળ સાથે સગ્રામમાં અસુરની સામે થયે, બન્ને દલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું, વૃત્ત હૈયે, આનહલનુ' પ્રચ'ડ પરાક્રમ સહ્ય કરી શક્યા ન ુિ જેથી છેવટે તેને અત્યંત પરાજય થયા; તેમાંથી કેટલાક અસુરે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી ગયા. કેટલાકે તે સ`ગ્રામમાં પ્રાણત્યાગ કરી, એ પ્રમાણે દુરાચારી દાનવેા પરાજય પામ્યા, અને બ્રાહ્મણેા નિર્ભય થઇ ગયા. તે મહાન બલિષ્ટ અને ક્ષત્રીકુળદીપક ચેહાણુકુળમાં વીરવર પૃથ્વીરાજે જન્મ લીધેા છે. ચૈાહાણુકુળની તાલિકા જોવાથી માલુમ પડેછે જે વીરવર આનલથી તે મહારાજ પૃથ્વીરાજ સુધી ચડ્ડાણુકુળમાં એકંદર આગણુચાલીશ રાજાએ પેદા થયા છે. તે તાલિકા શુદ્ધ છે કે ન ૢિ તેના વિચાર કરવાનો કોઇ ઉપાય નથ પરંતુ વિશેષ અનુશીલન કરવાથી માલુમ પડેછે જે તે તાલિકા વિશુદ્ધ છે. કારણકે ભટ્ટ કવિ ગ્રંથમાં વર્ણવેલ છે કે મહારાજ વિક્રમાદિત્યના આવિર્ભાવ પહેલાં ઘણા વર્ષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૪૮. ટેડ રાજસ્થાન, ઉપર અગ્નિકુળની સૃષ્ટિ થઈ છે. વળી ઇતિહાસ જોવાથી માલુમ પડે છે કે મહારાજ વીર વિક્રમાદિત્યથી ૧૨૫૫ વર્ષ ઉપર પેદા થયેલ છે. ત્યારે એવા લાંબા સમયમાં માત્ર એગણચાળીશ રાજાનું અસ્તિત્વ શી રીતે સંભવે ? ચાણકુળમાં અજેપાળ નામને એક પ્રતિષ્ઠાવાળે રાજા પેદા થયે છે તે પ્રસિદ્ધ અજમેર (અજમેર) ના કીલ્લાનો પ્રતિષ્ઠાતા છે. કેટલાક અનુમાન કરે છે કે એ અજમેરની પ્રતિષ્ઠાના પ્રાકાળે પ્રસિદ્ધ શંભર* નામના તળાવ ઉપર શંકર નામનું એક નગર, ચેહાણ રજપુતોએ સ્થાપ્યું હતું. તે શંભર નામના અનુસારે નગરના રાજાએ શંભરીરાજ નામે ઓળખાવા લાગ્યા. ચેહાણ રજપુતને ગારવ અને પ્રતાપ, તે સઘળા નગરોમાં અખંડીત ભાવે લાંબો કાળ વિરાજીત હતું. છેવટે જે દિન હીંદુરાજ ચકવર્તી મહારાજ પૃથ્વીરાજ માતામહના દીલ્લીના સીંહાસને બેઠે તે દિન રોહાણુકુળ એકવાર પ્રચંડ તેજે ઝળકી રહ્યું હતું, પણ તે ઝળકાટ, તેજ બુઝાઈ જતા દીવાના જેવું ક્ષણ સ્થાયી હતું. એટલે કે પૃથ્વીરાજના સંગે ચેહાણુનું ગૌરવ અને તે સઘળાં નગરોની જાહોજલાલિ વિનષ્ટ થયાં. પવિત્ર અગ્નિકુળે, ચોહાણ વીર રજપુતેના અકિક વીરત્વે, અને ગરવે, અમરતા મેળવી છે. જે સધળા ધુરંધર રાજાઓ ચેહાણુકુળમાં પેદા થયા છે તેમાં માણુકરાય મહારાજનું નામ સમરણીય છે. પંજાબ પ્રદેશમાં મુલસમાનના હુમલાને મહારાજ મણિકરાયે, મોટા જોરથી રેયા હતા. કેવળ પૃથ્વીરાજ અને માણિકરાયના પરાક્રમની વાત છોડી દઈએ તો પણ ચેહાણ કુળના બીજા વિર રાજાઓની વાતનું વિવરણ કરવાની આપણને ફરજ પડે છે. મુસલમાન ઈતિહાસ લેખક મુકતકંઠે સ્વીકાર કરી ગયા છે જે દુર્ઘર્ષ મુસલમાન વીર મહમદે, જ્યારે પ્રચંડ એનાદળની સાથે સારાષ્ટ્ર તરફ કુચ કરી, ત્યારે અજમેર નગરમાં એક પ્રતાપાન્વિત રાજાએઝ તેને, મોટા ભયાનક સંગ્રામમાં હરાવ્યું. તે ચેડાણ વીરના પ્રચંડ ખડગ બલના પ્રભાવે મહમદે વિજયની આશા છેડી દઈ રણસંગ્રામમાંથી પાછા ફર્યા હતા. હીજરીના પહેલા સૈકાના શેષભાગમાં વિખ્યાત સેનાપતિ કાશીમે મહારાજ માણિકરાય ઉપર હુમલો કર્યો, તે ભીષણ યુદ્ધમાં માણિકરાયના પ્રચંડ પ્રતાપથી રજપુતોની પ્રધાન આરાધ્ય દેવી ભાગવતી શાકંભરી માતાની એક પાષાણ પ્રતિમા શભરની હદના મધ્યભાગે સંસ્થાપિત છે તે શાકંભરી થકી તેનું નામ શંકર કહેવાયું છે. * તે રોહાણુ વીરનું નામ ધમાધિરાજ તે વિશાળ દેવને પિતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ, ૪૯ મુસલમાન સૈન્ય હારી ગયું. જે સમય મુસલમાનના ઇતિહાસમાં વર્ણવેલ છે. તે સમય પછી મુસલમાને એ વારંવાર ઉપરા ઉપરી ભારતવર્ષ ઉપર હુમલા કરી, ભારતવર્ષનું પુષ્કળ ધન લુટી લીધું. જે સમયે મહારાજ વિશાળદેવ અજમેરના સીંહા સન ઉપર બીરાજતા હતા તે સમયે મુસલમાન લેકે ભારતવર્ષ ઉપર ત્રીજીવાર ચડી આવ્યા હતા. ચેહાણુ વીર વિશાળદેવ, દેશરી અને સનાતન ધર્મ વિદ્વષી મુસલમાનના અપવિત્ર ગ્રાસમાંથી, પિતાના રાજ્યને અને ધર્મને બચાવવા, વિશાળ સેનાદળ સાથે મુસલમાનની સામે ચાલ્ય, બને સેના વચ્ચે ઘોર યુદ્ધ થયું, તે ભીષણ સંગ્રામમાં મુસલમાને પરાજય પામી રણક્ષેત્ર થકી પલાયન કરી ગયા. તે ભયાનક સંગ્રામના સમયે, અનેક હીંદુ સામંત રાજાઓ, મહારાજ વિશાળદેવને સહાય કરવા, તેના વાવટા નીચે એકઠા થયા હતા. તે રાજાઓમાં પરમારકુળમાં ઉન્ન થયેલ, વીર ઉદયાદિત્ય વિશેષ પ્રસિદ્ધ હતે. ઘણું કરીને સઘળા ભટ્ટગ્રંથમાં માલુમ પડે છે કે વીર ઉદયાદિત્યે ઈસવીસન ૧૦૯૬ માં પ્રાણ ત્યાગ કર્યો. તે મુકરર કરેલ સમયનું અવલંબન કરવાથી નિશ્ચય પ્રતિપન્ન થાય છે જે તે મહા સંગ્રામને વ્યાપાર મહમદની ચોથી પહેડીના વિખ્યાત પુરૂષ મેદાદના રાજ્યમાં થયું છે. મહારાજ વિશાળવે, તે યુદ્ધમાં જય મેળવ્યું છે. તેનું યથાર્થ સત્યપણું દિલ્હીના પ્રાચીન વિજયસ્તંભની શીલાલિપિ સારી સાબીતી આપે છે. ચેહારાજ વિશાળદેવના પ્રચંડ પરાક્રમથી મુસલમાનવીર માદાદ સંપૂર્ણ રીતે પરાજય પાયે ખરો, પણ તેથી તેની ભારતવર્ષ ઉપરની જીતવાની વૃત્તિ શાન્ત થઈ નહિ. મુસલમાને ટોળાબંધ ભારતવર્ષમાં આવવા લાગ્યા અને તેઓ ભારતવાસી ઉપર વિશેષ અત્યાચાર કરવા લાગ્યા, તેઓના આવા અત્યાચારથી ભારતવર્ષીય રાજાએના રાજ્ય ઘેર અશાંતિમાં પડ્યા, તેથી તેઓનું ગૌરવ અને માન, કમે કમે હીન થઈ ગયું. છેવટે ચેહરુકુળના શેષ નરપતિ મહારાજ પૃથ્વીરાજના કારાગંધ સાથે અને મરણ સાથે ભારતવર્ષમાં ચેહાણ રજપુતનું ગૌરવ અને વિક્રમ એકદમ અસ્ત પામ્યું. ચોહાણુકુળ એકંદર ચોવીશ શાખામાં વિભક્ત છે. તે ચોવીશ શાખામાં, હરાવતી પ્રદેશમાં બુંદી અને કોટાને રાજવંશ વિશેષ પ્રસિદ્ધ છે. તે હાણ રાજાઓ, પિતાના પૂર્વજોના રવને સારી રીતે રક્ષણ કરી શક્યા છે. તે બે રાજકુળના પૂર્વપુરૂષમાંથી છ પુરૂષોએ, વીરત્વ બતાવી, પિતૃહી, નિષ્ફર ઔરંગજે. બના હાથમાંથી ઘરડા શાહજહાનની રક્ષા કરવા માટે ઘણી પ્રસન્નતાથી પોતે લડ્યા હતા અને છેવટે તેને માટે પ્રાણ અર્પણ કર્યો હતો * એ શીવાય, ગાન અને રઘુગઢના ખીચી, મીરાહીના દેવર ઝાલેરના શનિગુરૂ સુવા અને શનીચરના ચહાણ અને પાલગઢના યાચ, પોતપોતાનાં નામ અમર કરી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૫૦. ઢોડ રાજસ્થાન, ચેહણકુળના અનેક સામંત રાજાઓએ, પિતાની નીવાસ ભૂમિના રક્ષણ માટે પોતાના પિતૃપુરૂષને પવિત્ર સનાતન ધર્મ છેડી દીધો હતેન તે કામમાં પહેલા પૃથ્વીરાજને ભત્રીજો ઈશ્વરદાસ છે. ચાલુક્ય વા સેલિકી– ઉપર કહેવાય ગયું છે જે સેલકીકુળ, પ્રમાર, અને ચેહાણ એ બે કુળના સમયમાં ઉન્ન થયેલ છે. ઐતિહાસિક વૃત્તાંતના ઉપગી ઉપકરણ વગેરેના અભાવે સેલંકીને પૂર્વવૃત્તાંત યથાર્થ મળી શકતું નથી. ભટ્ટકાવ્ય ગ્રંથમાંથી માલુમ પડે છે કે જ્યારે રડેડ રજપુતોએ કનેજને કબજે કર્યું તે સમય પહેલાંથી સોલંકીકુળ વિશેષ પ્રતિષ્ઠાને પામ્યું હતું. લંગર લેકે અને તે અથવા માલખાની લોકો પવિત્ર સોલંકીકુળમાં જન્મ્યા હતા. કાળક્રમે તેઓએ મુસલમાન ધર્મ સ્વીકાર્યા, તેની પહેલાં તેઓ મલયદ્વાર ( મલબાર ) ના કિનારા ઉપરના કલ્યાણ નગરમાં વસતા હતા હાલ તે કહયણ નગરમાં તેઓની ખ્યાતિનાં અને કીર્તિનાં ચિન્હ જોવામાં આવે છે. તે નગરમાંથી સોલંકીકુળની એક શાખા બહાર નીસરી કાળક્રમે તેણે અણહીલવાડ પાટણમાં પ્રતિષ્ઠા મેળવી. પ્રાચીન સારકુળમાં ભેજ રાજ નામને એક રાજા ઉન્ન થયે હતો. તે રાજા પછી અણહીલવાડ પાટણમાં બીજે કઈ સાવંશીય રાજા, ગાદીએ બેઠે નથી. કારણકે સંવત ૯૮૭ ( ઈ. સ. ૯૩૧ ) ના વર્ષમાં તે ભોજનું મૃત્યુ થયું, તેના ઠેકાણે તેને દોહિત્ર સોલંકી મૂળરાજ અણહીલવાડના સીંહારને બેડે. મૂળરાજે . માતામહના સીંહાસન ઉપર બેસી અઠ્ઠાવન વર્ષ રાજ્ય કર્યું. તેના પરોકવાસ ઉપર તેને પુત્ર ચંદ્રરાવ તેની ગાદીએ બેઠે. તેનાજ રાજ્યકાળમાં દુર્ઘર્ષ મુસલ માન વીર મહમદ ગજનીન વિજયી લશકરે અણહીલવાડ-પાટણ પાસે આવી સખ્ત હમલી કરી અને તે સંગ્રામમાં જય પામી મહમદ પુષ્કળ રાજય ધન વિગેરે લુંટી લઈ તે પ્રાચીન જાહોજલાલી ભેગવતા શહેરનો નાશ કરવા લાગ્યું. મુસલમાનના હલ્લાથી અણહીલવાડ ફરીથી આબાદીમાં આવ્યું નહીં. આ સંગ્રામ થયા પછી ૧ મોસાળ પક્ષ માતાને બાપ. + ચોહાણુકુળના કેટલાએક રજપુતેએ મુસલમાનધર્મનું અવલંબન કર્યું હતું તેમાં કાખાની સર્વાની, લેબાની વિગેરે સંપ્રદાયવાળા વિશેષ પ્રસિદ્ધ છે. સોલંકી ગેત્રનું વિવરણ મધ્યાની શાખા પારાજગોત્ર, ગહટ નિવાસ સરસ્વતી નદી, શામવેદ કપિલેશ્વર દેવ, કીજદેવી મહીપાલ પુત્ર * કલ્યાણનાર મુંબઈ પાસે આવેલ છે. v મૂળરાજના પિતાનું નામ જયસીંહ, જ્યની ભોજરાજની પુત્રીનું પાણીચર હણ કરેલું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છંત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ, પા અને ત્યારપછીના રાક્ષએના રાજ્યાસનમાં અણહીલપુરપાટણની વિશેષ ઉન્નતિ થવા પામી નહી હતી, પરંતુ જ્યારે સિદ્ધરાજ જયસિંહુ તે પુરાતન શહેરના સીંહ:સહારૂઢ થયા ત્યારે તે વીશેષ ખ્યાતિવાળું થયું. કણાટ અને વિધ્યાચળના મધ્યમાં આવેલ ખાવીશ જનપદ એકવાર સિદ્ધરાજના રાજ્યછત્ર નીચે હતા, પણ એટલુંબધું વિસ્તારવાળું રાજ્ય, તેના વશધરા લાંબે વખત ભાગવી શકયા નહિ. એમ કહેવાય છે જે મહારાજ સિદ્ધરાજનાજશધર ઉત્તરાધિકારીએ, કોઇ કારણવશે, ચાહાણુ પૃથ્વીરાજના કાપાનળ ઉત્તીપિત કયા, જેથી તેણે તેને સીંદ્ગાસન ભ્રષ્ટ કર્યા હતા. સિદ્ધરાજના ઉત્તરાધિકારી રાજ્યસ્તૃત થયા, તેના સીંહાસન ઉપર કુમારપાળ નામનેા એક ચેડાણ નૃપતિ ગાદિએ એસી રાજ્ય ચલ:વવા લાગ્યા. કુમારપાળ ચાઢાણવશમાં ઉપ્તન થયેલ હેાઇને સેલકીવંશના રા ઉપર પોતાનુ' આધિપત્ય ચલાવવા અણહીલવાડપાટણની કાયમની જે ઉતરાધિકાર વિધિ ચાલી આવતી હતી તેમાં કેટલાએક ફેરફાર થઇ ગયા. મહારાજ સિદ્ધરાજ અને કુમારપાળ અને રાજાએ દ્ધધર્મના અનુયાયી હતા. તે બન્નેના રાજ્યમાં કોતરકામને વિશેષ ઉત્કર્ષ થયે હતેા. શાથી કે તે સમયે ઘણા વિજયીસ્તભ બન્યા હતા. તે વિજયસ્ત ંભ વીગેરેનુ નિમાણકૈાશલ્ય જોઇ વિસ્મિત્ત અને આનદિત થયા વિના રહેવાતું નથી. કાઇ હીંદુરાજાની કારકીર્દીમાં એવી ઉમદા કારીગીરના ઉદ્ધાર થયા નથી. મુસલમાન વીર શાહબુદીનના પ્રતિનિધિઓએ, ઘેર અત્યાચાર કરી કુમારપાળના બાકીના રાજ્યમાં ઘણીજ અશાંતિ કરી દીધી. તે પ્રતિનિધિઓના જુમાટ અને અત્યાચારથી પ્રજા બહુ કષ્ટ ભોગવવા લાગી. અંતે કુમારપાળ, .તે જીમાટ કરનાર જુમાગારાને કબજે કરી શકયા નહુ છેવટે કાર દુઃખમાં અને મનેવેદનામાં તેણે આ લેાકના ત્યાગ કર્યો. મડારાજ કુમારપાળના મૃત્યુ પછી બલૂમૂલદેવ ગાદીએ બેઠા. એ મુદેવના મરણુ સાથે સં. ૧૨૮૪ ( ઇ. સ. ૧૨૨૮ ) માં અણુહીલવાડપાટણમાં સાલકીવશના રાજ્યના અત આવ્યેા. અણુહીલવાડપાટણનુ સીંહાસન શેલ કીવશના હાથમાંથી જતાં પણ તેનું સીંહાસન ખાલી રહ્યું હતું નહિ. વિશાળદેવ, નામના એક વીર પુરૂષે તે સીંહાસન કબજે કર્યું. વિશાળદેવ સિદ્ધરાજની એક વાઘેલા નામની શાખા કુળમાં પેદા થયે હતા. મહારાજ વિશાળદેવ સીંહાસન ઉપર બેઠા. તે રાજ્યનુ સાભાગ્ય અને સાદય * સિદ્ધરાજ સીંઢુ સર ૧૧૫૦ થા તે સ. ૧૨૦૧ સુધી રાજ્ય કર્યું. પ્રસિદ્ધ જ્યુબીયન ભૂઞાળવેત્તા એલેએદ્રીશી તેની રાજસભામાં હતા એલેએદ્રીશીએ કહેલ છે જે જયસીંહ રાા બાદ મતાવલખી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પર ટાર રાજસ્થાન. વધારવા વિશેષ યત્નવાન્ થયે, સનાતન ધર્મ વિદ્વેષી મુસલમાનોએ ભીષણ અત્યાચારે નગરનાં સઘળાં સ્થળે નષ્ટ અને ભગ્ન થયાં તેમાં સોમનાથ મહાદેવનુ પવિત્ર અને ભવ્ય દેવાલય ભગ્ન અને નષ્ટ થયું હતુ. તે પવિત્ર મ ંદિર વીગેરે ખીજા લગ્ન અને નષ્ટ સ્થાનકે, વિશાળદેવાલયેા ફરીથી સુધારી ચણાવ્યાં. માલકરાયનુ લીલાક્ષેત્ર અણુહુીલવાડપાટણ ધીરે ધીર પોતાનુ પ્રાચીન ગૈારવ મેળવતું હતું એટલામાં યમાનુચર સરખા અદ્યાઉદ્દીને ભીષણુ પરાક્રમ સાથે, તે પ્રદેશમાં પ્રવેશ કર્યા. અને તેના ઉપર હુમલા કર્યા તેના પ્રચંડ હુમલાનેા આધાત સહ્ય ન કરી શકવાથી મહારાજ ગિઝુલકણું રાંગણમાં પડયા. ત્યારપછી અણહીલવાડપાટણુ વિશ્વસ્ત અને પાયમાલ થઇ ગયું. તે હિંદુ વિદ્વેષી તાતારરાજના નિષ્ઠુર પ્રતિનિધિએના ભીષણ દારાત્મ્ય, અત્યાચાર દુરાકાંક્ષાથી, ગુર્જરનાં અને સૈારાષ્ટ્રનાં સમૃદ્ધ નગરો એકદમ મશાન સરખાં થઇ ગયાં. ચારેતરફ ભાંગી ગયેલાં ઘરાના વિષાદમયવેશ અને ચારેતરફ પ્રકૃતિની ાચનીય માર્ત જોવામાં આવતી હતી. અણુહીણવાડપાટણમાં સર્વસ્થળે ( જાણે તે દુદાંતયત્રના મુર્તિમાનૢ જુલમ નાચતા નહેાય એમ લાગતુ હતું ) મારી નાંખવાની પ્રખળ ઈચ્છા અને કુપ્રવૃત્તિથી ઘેરાઇ તેઓએ આદિનાથનુ પવિત્ર મદિર વિર્ણિત કરી નાખ્યું. અને તેના બસરાશિવાળા સ્થળ ઉપર તેઓએ એક મુસલમાન ફકીરની કબર બંધાવી દીધી. એ પ્રમાણે જે કાંઇ સુ ંદર હતું જે કાંઇ પવિત્ર હતુ. તે સઘળું દુદાંત મુસલમાનના વિષમ વિદ્વેષથી એકદમ નષ્ટ થઈ ગયું. સનાતન ધર્મ વિદ્વેષી નિષ્ઠુર મુસલમાનના જુલમથી વિશાળ સૈારાષ્ટ્રદેશ જે કહેલી રીતે શોચનીય શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યા. તે સમયે સાલ કારાય ને લક્ષ્મી પણ છોડી ચાલી ગઇ, ઉપર પેાતાના પિતૃપુરૂષની રાજ્યભૂમિમાંથી પલાયન કરી આશ્રય મેળવવા સાલકી રાજકુળ ભારતવર્ષમાં ચારેતરફ દોડયું, ત્યારપછી રાજ્યસીંહાસન એક સેા વર્ષ માલી રહ્યું, તેટલા લાંબા વખતમાં કેાઈ હીંદુરાજા ગાદીએ બેઠે! નહી. તે દીર્ધકાળ વ્યાપિની અરાજક્તા પછી તક્ષક વાશીય એક વીરપુરૂષ સ્મશાન તુલ્ય સારાષ્ટ્ર પ્રદેશના ભગ્ન સીંહાસન ઉપર બેઠે, અને થ્રેડા સમયમાં તેની પૂર્વશે।ભા લાવવા સામર્થ્યવાળા થયે, તેનું નામ શીહરણ તક્ષક હતું. શીહરણે, સારાષ્ટ્રના પૂર્વ ગારવના ઉદ્ધાર કર્યો ખરે, પણ જે સાલકી ગૈારવ એકવાર અહિંત થઇ ગયું હતું તેનેા પુનરૂદ્ધાર તે કરી શકયા નઢુિ. શીહરણે, પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ N રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ- ૫૩ પૂર્વપુરૂષના સનાતન ધર્મને જલજળી આપી ને મુસલમાન ધર્મ અંગીકાર કર્યો હતા અને મજાફર નામ ધારણ કરી તેણે રાજ્યશાસન ચલાવ્યું હતું. અત્યાચારી મુસલમાનના ભયંકર ઉત્પીડનથી સોલંકી વંશવૃક્ષ સમુળું નાશ પામ્યું હતું. તે વંશતરૂમાંથી સોળ શાખા પેદા થઈ હતી, તે સેળ શાખામાં વાઘેલાની શાખા વિશેષ પ્રસિદ્ધ છે. તે વાઘેલા જે દેશમાં વાસ કરતા હતા તેનું નામ વાઘેલખંડ છે. મહારાજ સિદ્ધરાજના વંશધરેએ લાંબા કાળસુધી વાઘેલખંડનું સીંહાસન કબજામાં રાખ્યું હતું. પ્રતિહાર વા પુરીહાર–પુરીહારકુળ અગર જો કે અગ્નિકુળમાં નીચા આસન ઉપર છે તે પણ તેનાં અનેક ગૌરવ સૂચક વિવરણ જોવામાં આવે છે. તેઓ એ કઈ દીવસ સ્વાધીન રાજ્ય ભગવ્યું નથી. ભટ્ટીના કાવ્યગ્રંથમાંથી માલુમ પડે છે જે પુરીહાર રાજાઓ દિલ્હીના મુવારવંશના રાજા નીચે અને અજમીરના ચેહાણુવંશના રાજા નીચે સામતરાજારૂપે વિરાજતા હતા. તે તાબેદારીવાળા જીવનકાળમાં તેઓએ સ્વાધીનતા મેળવવા અનેક ચેષ્ટા કરેલી હતી, તે ચણ થકી તેઓનાં જીવનચરિત અક્ષય સુવર્ણવર્ણ ઈતિહાસમાં લખાયેલ છે. માત્ર એકજ વરના વીરાચારથી પુરીહારકુળ વિખ્યાત થયેલ છે, તે રજપુતવીરનું નામ નાદુરરાવ. પ્રચંડ વીર નાહરરાવ પૃથ્વીરાજના તાબામાં સામતરાજારૂપે રહેતો હતે. એ પરતંત્રતામાં રહીને પણ એકવાર સ્વાધીનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તેણે જે કાર ઉદ્યમ અને અધ્યવસાય કરેલ છે તેથી તેનું નામ બીજા રજપુત વીરેની તાલિકામાં દાખલ થયેલ છે, અગર જો કે તેને તે ઉદ્યમ અને અધ્યવસાય સફળ અને સાર્થક થયે નહિ પણ તે કરવામાં તેનું વીરત્વ રૂડી રીતે દેખાઈ આવ્યું હતું. પુરીહારકુળની પ્રાચીન રાજધાનીનું નામ મંદવાર હતું તેને સાધુભાષા ( સંસ્કૃત )માં મંદા કહે છે. વીરચરિત રાઠેડ રજપુતના પ્રાદુભાવની પૂર્વે પુરીહાર રજ પુતોએ મારવાડ પ્રદેશમાં પ્રતિષ્ઠા મેળવી હતી. મંદવાર, હાલના જોધપુરથી ત્રણ કેશ દૂર છે. અગર જો કે તેની હાલત હાલ વિશ્વસ્ત છે, પણ તેના પ્રાચીન સ્ત વગેરેની આબાદી અને સમૃદ્ધિને સૂચવી આપે છે. કાન્યકુજ–(કને જ ) ને પરિત્યાગ કરી રાઠેડ રજપુતે પુરીહારના મંદવાર નગરમાં આવી રહ્યા, ત્યાં આવી કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી તેઓએ, નૃશંસ વિશ્વાસઘાતતાની મૂર્તિ ધારણ કરી. તેઓએ પિતાના આ * મહારાજા સિદ્ધરાજના પૂર્વ ભાગ્યરાજના નામથી જણાય છે જે તે શાખાકુળનું નામ પડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ટોડ રાજસ્થાન, શ્રયદાતાને જ સર્વ નાશ કર્યો. ડેડ રજપુત માં એવું કુકૃત્ય કરનાર ચંડ નામને એક અધમ માણસ હતો. ચડે ખરા પાશવ ધર્મને અનુસરી, પિતાના ઉપકારી અને વિશ્વાસુ રાજકુળને માટે ધકકે માયો હતે. મંદવારના કીલ્લા ઉપર, પિતાની કુકીર્તિના દાખલા વરૂપ પડેડને નામાંકિત વાવટો તેણે ચઢાવી દીધું. તે ઘટનાથી પુરીહારકુળની અધોગતિ થઈ. પુરીહારરાજા અગાઉ રાણના નામે ઓળખાતા હતા. ગિબ્લેટ રાજા હુયે, મંદવાર ઉપર હુમલે કરી, પુરીહારવંશને હરાવી દીધું. ત્યારે પિતાના વિજયના ચિમાં, તે રાણાને ઈલ્કાબ પાછો ખેંચી લીધો હતો. પુરીહારવંશ, આજ ભારતવર્ષમાં ચારે તરફ વિસ્તૃત થઈ પડે છે. પણ દુઃખને અને પરિતાપનો વિષય છે જે તે વંશમાંથી કોઈએ નૃપતિનું સ્વાધીન જીવન ભેગવ્યું નહિ. કેહારી, સિંદ અને ચબળ નદીના સંગમ સ્થળે પુરી હાર રજપુતોનું હાલ એક વસવાટવાળું ગામ જોવામાં આવે છે. ચોત્રીશ ગામ અને નાનકડાં કેટલાંક ગામડાને એ ઉપનિવેશ છે. પુરીહારવંશનો તે જનપદ અગાઉ સીંધીયા સરકારના તાબામાં હતો. પણ હાલ બ્રીટીશ સીંહે તેને પોતાના વિરાટરાજ્યનો અનર્ગત કરી દીધું છે. પુરીહારકુળ એકંદર બાર શાખામાં વિભક્ત છે તે બાર શાખામાં ઈદો અને સીંધીલ વિશેષ પ્રસિદ્ધ છે. લુણીઝ નદીના તીરના પ્રદેશ ઉપર તે બે શાખાનું સામાન્ય નિદર્શન હાલ પણ જોવામાં આવે છે. સાર-એકવાર એ જાતિ ભારતીય ઈતિહાસમાં વિશેષ ખ્યાતિ મેળવી શકી છે. એકવાર તેના વિપુલ ગોધે ભારતવર્ષ અધિક ગેરવવાળું થયું હતું. ભારતના સીએ તેઓની કીર્તિ અને ગૌરવનાં ગાન વિશેષ હર્ષ અને આદરે કરે છે. પણ દુર્ભાગ્યવશે આજ ભારતવર્ષમાં કોઇ સ્થળે તેઓની કીર્તિનું ચિન્હ જોવામાં આવતું નથી. ભટ્ટના કાવ્યમાં જે સારકુળનું વિવરણ વાણિત ન હતા તે ભારતના ઈતિહાસમાંથી સ્રરકુળનું મહનીય નામ લેપ પામત–સારકુળની ઉપતિનું વિવરણ અમારાથી અવિદિત છે કારણ કે ચંદ્રવંશમાં અને સૂર્યવંશમાં તેના નામને ઉલેખ જોવામાં આવતું નથી. તેથી કરી મહાત્મા ટેડ સાહેબે, તેઓને શાકવંશીય કહેલ છે.. * જે પુરીહાર રાજાને હરાવી, રાહુયે “ રાણા ” ની ઉપાધિ લઈ લીધી, તે રાજાનું નામ મફલ. * મારવાડ રાજ્યના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એ નદી પ્રવાહીત થઈ વહી જાય છે, - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ. ૫૫ તેઓનું આદિસ્થાન ભારતભૂમિ જે ન કહેવાઈ હોત તે અવશ્ય સ્વીકારવું જોઇએ જે ઘણુ જુના કાળમાં તેઓનું વંશતરૂ ભારતવર્ષમાં રોપાયેલ હેવું જોઈએ, શાથી કે ભદ્રમાં માલુમ પડે છે જે મેવાડના રાજા પૂર્વ પુરૂષ જ્યારે વલભીપુરના સીહાસને બેઠેલ હતા ત્યારે સૈરવંશ, તેઓની સાથે લગ્નાદિ સંબંધ બંધાયેલ હતા. રિવંશ, સૂર્યોપાસક હતા, તે તેના નામથી જ નિવિંવાદ રીતે સિદ્ધ થાય છે. તેના નામ ઉપરથી સારા એવું નામ પડેલ છે, તેણે અનેક નગરની સ્થાપના કરી છે. તે સઘળા નગરોમાં દેવબંદર વિશેષ પ્રસિદ્ધ છે. સોમનાથના પ્રસિદ્ધ મંદિ. રની અને બીજા કેટલાંક દેવાલયની તેણે પ્રતિષ્ઠા કરી છે. એમ કહેવાય છે જે દેવબંદર અધિપતિ ચારવૃતિને અવલંબન કરી ભિન્ન દેશવાસી વેપારીના વહાણમાંથી વેપારનો સામાન લુંટતે હવે, તેથી સમુદ્ર તેના ઉપર રેષ પામી, તેના નગરને નાશ કર્યો. અહિં દંતકથા ઉપર ભરૂસો રાખવાને નથી. પણ તાત્કાલિક વાણિજ્ય અવસ્થાની આલોચના કરવાથી સચ ધી શકાય છે. ભારતવર્ષ તે સમયે, આરબ દેશ સાથે વાણિજય વ્યાપારથી બધેલું હતું. આરબીય વેપારીઓ વેપારને શામાન લઈ સારાષ્ટ્ર પ્રદેશમાં આવતા હતા. કારણ કે ભારતવર્ષનું વેપારનું પ્રધાન સ્થળ તે દેવબંદર હતું. એટલે કે દેવબંદરના રિરાજાઓ તે બંદર પાસે થઈ જશેઆવતા વેપારીના વહાણમાં લુંટ. ફાટ કરતા હતા તે ઉપરથી આરબ દેશવાસીઓ દળથી સારષ્ટ ની સરહદ ઉપર આવી તે પ્રદેશનો નાશ કરવાને તતર થયા હતા અને ત્યાંથી તે લેકે એ એરવંશને હાંકી કહાડ્યા, તે રાજ્યના ઇતિહાસથી માલુમ પડે છે, જે સરવંશ, દેવબંદરથી વિતાડિત થયે ત્યાંથી નીકળી તેણે મેવાડના રાજાને આશ્રય લીધે. ત્યારપછી સંવત્ ૮૦૨ ( ઈ. સ. ૭૪૬ ) માં સરકત્પન્ન બાણ રાજાએ અણહીલવાડ પાટણની સ્થાપના કરી. તેની પહેલાં વલ્લભીપુર સૌરાષ્ટ્ર પ્રદેશની રાજધાનીના નામથી પ્રસીદ્ધ હતું. પણ જ્યારે અણહીલવાડ પાટણની સ્થાપના થઈ ત્યારે વલ્લભીપુરની સમૃદ્ધિ રહી નહી. ત્યારે બાણની અભિનવ રાજધાની, તેને ઠેકાણે આબાદીવાળી અને સમૃદ્ધિવાળી થઈ. અણહીલવાડ પાટણ, મહારાજ બાણુના વંશધરેના કબજામાં એકસે ચોરાશી વર્ષ રહ્યું-તેમાં કમાન્વયે આઠ પુરૂષે રાજ્ય કર્યું. છેવટે તે વંશધરનો છેલ્લો સૈારાષ્ટ્ર સૈરરાષ્ટ્ર શબદને અપભ્રષ્ટ શબ્દ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ટૌડ રાજસ્થાન, રાજા ભેજ ગાદીએ બેડે, જે તેને ભાણેજથી સીંહાસનથી ભ્રષ્ટ થયે તેમ થવાથી અણહીલવાડ પાટણમાં સૈરવાશનું આધિપત્યપણું સર્વથા નષ્ટ થયું.* તક્ષક અતિ પ્રાચીનકાળમાં શાકટ્રીપ ( સીથીયા ) થકી તે સઘળા મહાવીર પુરૂષો હીંદુસ્તાન ઉપર ચઢાઈ કરી આવેલ હતા. તેમાં તક્ષક પ્રધાન છે, તક્ષકનાં તે વિશાળવશ થકી ભિન્ન ભિન્ન શાખા પેદા થઈ ચારે દિશા તરફ વિસ્તાર પામી. જે જીતવંશ, અસંખ્ય ગેત્રમાં ભેદ પામેલ છે, તે જીતના અસંખ્ય ગેત્રમાં અસંખ્ય મહાવીરે પેદા થયા છે તે છતવંશ એ તકવંશ પાસે ઘેડી પ્રતિષ્ઠાવાળો થઈ જાય છે. આબુલગાઝી તે તક્ષકને તુંકને પૂત્ર કહે છે. ચીનના ઈતિહાસવેત્તાએ તેને કયક કહે છે બેએ તેને નકારી કહેલ છે. તે તકારીઓએ, સુપ્રસિદ્ધ બાકટ્રીયા * સોલંકીના વિવરણમાં લખેલ છે જે ઈ. સ. ૮૩૧ માં ભોજરાજાનું મૃત્યુ થયું, તેને દેધિત્ર મૂળરાજ તેની ગાદીએ બેઠો પણ આ સ્થળે તે બાબતમાં સંપૂર્ણ વિપરિતપણું જોવામાં આવે છે. ટોડસાહેબે શા માટે આવીરીતની ગડબડ કરી દીધી તે કાંઈ માલુમ પડતું નથી. એલ્ફીન્ટનપ્રણીત “ભારતવર્ષના ઈતિહાસમાં વળી એક પ્રકારનું વિવરણ મળી આવે છે જે “ સારકુળને છેવટનો રાજા અપુત્રક અવસ્થામાં મરી ગયો તે ઈ. સ. ૮૩૧ માં પરલોકવાસી થશે. તેને જમાઈ તેના રાજસીંહાસને બેઠે ” હવે સઘળા મનમાં કો મત સત્ય છે તેનો વિચાર કર દુષ્કર છે. એ સઘળા મત બિજાકારમાં છે ખરા, પણ વિશેષ સાવધાનપણથી તેને વિચાર થાય તો તેમાં એક જાતનું ગૂઢ એકય રહેલ છે તેમ માલુમ પડે છે તે ત્રણે મતને પાઠ કરવાથી એમ તે નિશ્ચય થાય છે જે ઈ. સ. ૯૩૧ માં સેકુળનું પર્યાવસાન થયું. અણહીલવાડ પાટણમાં ચાલુકાનું રાજ્ય સ્થપાયું. તે પહેલે ચાલુકયરાજ કઈ સૈારકુળની સ્ત્રીના પેટે જન્મ્યો હતો. તે સ્ત્રીને પુત્ર કે સ્વામીએ રાજ્યનું આધિપત્ય મેળવેલું હોવું જોઈએ તેમ થવાથી થયેલ ગડબડ દૂર થાય છે. વિશેષ વિવેચના કરી જેવાથી સિદ્ધાંત ઉપર આવી જવાય છે જે માતામહના મૃત્યુ ઉપર મળરાજ તે ગાદીએ બેઠે. પણ તે બાલક હોવાથી, તેને પિતા જયસીંહ રાજકારેબારની દેખરેખ રાખને હતે. * આબુલગાઝી કહે છે જે નકાને ત્યાગ કરી, આ પૃથી ઉપર ઉતર્યો. તેણે તેના ત્રણ પુત્રને અવનીમંડળ વહેંચી આપ્યું. તેના નાના પુત્ર જાફેટને “કત૫સામાથ” નામને પ્રદેશ મળશે કાસ્પીયન સરોવર અને ભારતવર્ષના મધ્યમાં રહેલ પ્રદેશ, “ કતપસામાય " નામે પ્રસિદ્ધ હતો, એમ કહેવાય છે જે જાફેટે તે પ્રદેશમાં અઢીસો વર્ષ રાજ્ય કર્યું. અનટના આઠ પુત્ર થયાં તે આઠ પુત્રમાંથી મોટાનું નામ તુર્ક હતું અને સાતમાનું નામ કામારી હતું. તુર્કના આઠ પુત્ર થયા. તેમાં મેટા પુત્રનું નામ તનક હતું. તનક પછી ચોથી પહેડીએ મોગલ નામે એક આશામી અવતર્યો. પ્રસિદ્ધ ગુજખાં તે મોગલને પુત્ર હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ પણ રાજ્યને જીતી એશીયા ખંડમાં એક વિશાળ દેશ પોતાના નામના અનુસારે સ્થાછે જેનું નામ તકારીસ્થાન વા તુર્કસ્થાન પડયું. 2ષ્ટ, તક્ષક અને તાકની અનેક શિલાલિપિ, રાજસ્થાનમાં અનેક સ્થળે શોધાયેલી છે જે શિલાલિપિથી તેઓના ઇતિહાસ સંબધે કેટલીક હકીકત મળી આવે છે, તે શિલાલિપિમાં તક્ષકોના આચાર વ્યવહારનું વર્ણન વર્ણવેલ છે. પુરાણમાં વર્ણવેલ તક્ષકના આચાર વ્યવહારના વર્ણન સાથે તે સારી રીતે મળતું આવે છે. તે તક્ષકજાતિથી ભારતીય આર્યજાતિનું બહુ અનિષ્ટ થયેલ છે. અનેક અર્યરાજાઓ તેઓના કર આચરણથી અકાળે મરણને શરણ થયા હતા. ભગવાન કુન દ્વયાયનના અમૃતમય અનુપમ મહાકાવ્ય ગ્રંથમાં તેનું સુસ્પષ્ટ ઉદાહરણ આપેલું છે. મેવાળી કહપનાની ઘાટી જાળમાં તેણે જે સઘળું અમૂલ્ય એતિહાસિક વિરવણ નાંખેલ છે તે સંપૂર્ણ રીતે ઉધૃત કરવાથી ભારતવર્ષમાં એક નવો યુગ પ્રવર્તશે. પરવ નૃપતિ મહારાજ પરીક્ષિત, ક્રુર ચરિત તક્ષકનાં વિષ દંશનથી મરણ પામ્યું. તેના પુત્ર જનમેજયે, પિતૃઘાતી ઘાતક તક્ષકને તેના નિબહુરાચરણનું પ્રતિફળ પામવા માટે મહા સર્પ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે હકીકત દરેક હીંદુસંતાન જાણતા હશે, પણ તે રૂપકના આવરણમાં જે ઐતિહાસિક સત્ય ગુપ્ત અવસ્થામાં રહેલ છે તે ઈતીહાસીક સત્ય કઈક હીંદુસંતાન ભાગ્યેજ જાણવા ભાગ્યશાળી થયે હશે.* * એ રૂપકમય વર્ણનને પાઠ કરવાથી, તે અસત્ય વર્ણન છે એમ પહેલા બોધ થાય છે. પણ જેમ જેમ ગંભીર વિતર્ક સાથે તેને પાઠ થાય તેમ તેમ તેમાંથી અતિહાસિક સત્યનો આવિષ્કાર થાય છે. કાલ્પનિક સર્પનો વિષય છોડી દીધાથી અવશ્ય જણાઈ આવે છે જે કોઈ તક્ષકે, મહારાજ પરીક્ષિતની અન્યાયરૂપે હત્યા કરી છે. પોતાના પિતાના મારનાર પાખંડીના પાપાચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત વિધાન કરવા માટે જ જમે તેને પકડી અગ્નિમાં બાળ્યો, આવી રીતનું વિવરણ કેવળ અનુમાનિક નથી. તેની સત્યતા સંબધે નીચે લખેલ વૃત્તાંત વાંચવાથી પ્રતિતી આવશે. ઇ. સ. ૧૮૧૧ માં મહાત્મા રોડ સાહેબ ચંબલનદીની રેતાળ ભૂમિના ગુજરગઢ નામના સ્થાનને માપવા માટે ગયેલ હતું. તે ગુજ. રગઢમાં ગુજર નામની એક દુર્ધર્વ અને પ્રચંડ પરાક્રમવાળી જાતિ વસતી હતી. ટેડસાહેબે ત્યાં જઈ સાંભળ્યું જે તે ગુજરને સૂર્યમલ નામને એક અધિપતિ હતા. તેણે તે પ્રદેશના ઘણાખરા અધિવાસીઓને એક રાત્રીમાં, સાંકળે બાંધી ધગધગતા અંગારાથી ભરેલા અગ્નિકુંડમાં નાખી દીધા હતા. એ રીતે તે બનશીબ લોકો નિરાચરણથી મરાયા હતા જયારે ઇતિહાસમાં એવા ભયાનક નરમેઘયજ્ઞનું વિવરણ જોવામાં આવે છે ત્યારે પુરાશૈક્ત નાગયજીનું વિવરણ કેમ અસત્ય કહેવાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ાડ રાજસ્થાન. જે સમયે મહાવીર અલેકઝાંડર ભારતવર્ષ ઉપર હુમલો કરી આવ્યા હતા તે સમયે પારાપમીશન+ પર્વતમાં કેટલાક તક્ષકના વાસ હતા, જે તક્ષકશીળે, મહા રાજ પુરૂના પક્ષ છેડી અલેકઝાંડરને ચેાગ્ય મદદ આપી હતી. તે તક્ષકશીળ તક્ષકવ'શનેા હતેા. વળી ભટ્ટીઓના ઇતિહાસમાંથી માલુમ પડેછે જે જાખાલીસ્તાનમાંથી વિતાડિત થયેલ ભટ્ટીએએ સીંધુતીર વી તક્ષાની પ્રાચીન આવાસભૂમિ કબજે કરી તે તક્ષકાની શાલીવાહનપુરી નામની એક નગરી હતી, તે નગરી ભાટલેાકેાએ કખજે કરી, તે મનાવ યુધિષ્ઠિરના શક ૩૦૦૮ માં બન્યા છે. હવે સુસ્પષ્ટ પ્રતીત થાય છે જે શાલીવાહન નરપતિ, મહારાજ તુયાર નરપતિ વિષ્ણુ માદિત્યના હરાવનારે, તે શાલીવાહુન નગરીના પ્રતિષ્ઠાતા છે. ઘણા લેાકેા એવુ· અનુમાન કરેછે જે ઇસ્વીસન અગાઉ છઠ્ઠા કે સાતમા સૈકામાં તક્ષકા મહાવીર શિશુનાગની સરદારી નીચે રહી, ભારતભૂમિમાં આવ્યા હતા, તે અનુમાન અનેક પરિણામે યથાર્થમાની સ્વીકાર કરવા લાયક છે, શાથીકે ખીજા ઇતિઙાસામાં માલુમ પડેછે જે ખરેખર તે સમયે, તક્ષકલેાકેા મીસર અને સીરીયાના રાજ્યમાં હુમલા કરી આવ્યા હતા. પ્રાચીન તક્ષકકુળના વૃત્તાંત વર્ણનમાં હવે વિશેષ આખર કરવાની જરૂરીયાત નથી. હુવે આપણે તેના વર્તમાન વશધરાનું વર્ણન કરવા પ્રવૃત્ત થઇએ છીએ. ભટ્ટીના કાવ્યગ્રંથામાં વર્ણત છે જે ગહ્વાટવશે જ્યારે ચીતડ કબજે કર્યું તે સમયની પુર્વે તક્ષકકુળથી ઉસન્ન થયેલ એક માર્ય નૃપતિએ ચીતેાડ નગરના કબજો કર્યા હતા. ત્યારપછી ઘણા સમયે ચીતાડના સીંહાસને ગિડ઼ેાટવ’શત્રુ રાજ્ય દૃઢ થયું. ત્યારપછી જે સમયે મુસલમાનેાએ, પ્રચંડ હુમલા કરી ચીતા ડને ધ્રુજાવવા માંડ્યુ ત્યારે અનેક હીંદુનરપતિ, સ્વદેશ અને સ્વજાતિ પ્રેમે ઉત્સાહિત થઈ ગિÈાટ રાજાની સહાય કરવા યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા, તે સઘળા હીંદુરાજાઓમાં આશીરગઢપતિ- તક્ષકરાજ પણ હતા. તે આશીરગઢમાં તેણે અનેક વર્ષ રાજ્ય કર્યું. કવિવર ચંદખારેટે પૃથ્વીરાજરાસામાં વર્ણવેલ છે જે તે આશીરગઢપતિને એક વંશધર પૃથ્વીરાજની સેનામાં એક પ્રધાન અધિનાયકનું કામ કરતા હતા.+ + હીંદુકુશ પર્વતની દક્ષિણદિશાએ રહેલી પર્વતમાળાનુ પાપમિશન નામ અપાયેલ છે. તે કાહીસ્થાનની પાસે આવેલ છે. કાબુલ નદી, તેને તળેથી ધોઈને બહાર આવે છે. × તે ખાનદેશ નામના જનપદમાં એક સ્થળ રહેલું છે. હાલમાં તે બ્રીટીશરાજ્યના તાબામાં છે. ધ્વજાવાહક તેને વર્ણવેલ છે જેનું નામ + કવિવર ચાઁદખારારે પૃથ્વીરાજને શત તક્ષક હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 44 در www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ સક્ષિપ્ત વિવરણ પહે ઉપર આપણે કહી ગયા છીએ જે તક્ષક કુળસન્ન શિહરણ નામના રાજા, પોતાના પૂર્વપુરૂષના ધર્મ ત્યાગ કરી, મુસલમાન ધર્મમાં દીક્ષિત થયે હતા. તે શિહરણથી ક્રમાન્વયે ચાદ રાજાએએ ગુર્જરદેશનું રાજ્ય કર્યું. છેવટે તેના છેલે રાજા ખાજાફર આવેકના ત્યાગ કરી પરલેાકમાં ગયા ત્યારે વીર તક્ષકનું વ’શ તરૂ સમૂળગું નાશ પામ્યું. જીત—રાજસ્થાનના છત્રીશ રાજકુળની સઘળી પુરાતન અનુક્રમણીકામાં જીતનુ નામ જોવામાં આવેછે પણ કેઇ ઠેકાણે તેને રજપુત કડેલા નથી. વળી કાઇપણ રજપુતજાતિ તેની સાથે વૈવાહિકસૂત્રે બંધાયેગ્ન નથી. જીતા પુરાતન ઇતિવૃત્ત સબધે ઉપર ઘણી સમાàચના થઇ ચુકી છે. હવે તેએના પ્રાચીન આચાર વિચાર વ્યવહાર સંબંધે જોવાનુ આવશ્યક્તા ભરેલું નથી. સાઇરસના રાજ્યકાળથી, ખ્રીસ્ટીય ચાદમા સૈકાસુધી, છત લેકેએ પાતાના આચાર થવડુાર વીગેરે અક્ષયભાવે રાખેલા હતા. પણ તે સમય પછી તેએ, પિતૃપુરૂષે સ્વીકારેલ ધર્મમૂર્તિ પૂજાને ત્યાગ કરી મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા. હીરાડોપ્ટસે કહેલ છે કે જીતલાકે એકેશ્વરવાદી હતા અને તે આત્માનું અમરત્વ સ્વીકારતા હતા. વળી એક ચીન ઇતિહુાસ લેખક વર્ણવે છે જે જીતલેાકે, પ્રાચીનકાળમાં ઐાદ્ધ ધમાવલંબી હતા. જીતલેકેની, સીંધુનદના પશ્ચિમ પડખા ઉપર વાસભૂમિ હતી. તેએ યદુકુળમાંથી ઉસન્ન થયેલ છે, ઇસ્વીસન પાંચમા સૈકાની એક શિલાલિપિ મહાત્મા ટોડસાહેબે શેાધી કાઢેલ છે. તેમાં લખે છે જે જીતશના કાઇક રાજા યદુકુળસન્ન સ્ત્રીના પેટે પેદા થયા હુ, તે ઉપરથી માલૂમ પડેછે કે જીતàાકા પોતાને યદુવંશથી ઉસન્ન થયેલા માનેછે. ઉપર કહેલા સૈકાની પૂર્વે કેટલાક વર્ષ ઉપર જીતલેાકેા રાજસ્થાનમાં પેઠા તે બાબતને નિર્ણય થઈ શકે તેમ નથી, પણ તેના જીવનચરિતનું વિશેષરૂપે અનુશીલન કરવાથી સ્પષ્ટરીતે માલુમ પડેછે જે ઇસ્વીસન ૪૪૦ ના વર્ષમાં જીતજાતિના ગારવને એક અવનવા યુગ માલુમ પડેછે. એ સમયે તેઓના વીયાનળે, સમસ્ત એશીયા અને યુરેપ એકદમ મળી ગયું હતુ * ૪. સ, ૪૪૮ માં જીતશીય હૈ ? અને દુર્ણ નામના બે ભાઇઆ હતા છતાં જાટલાંડથી, વિજયી સેનાદળસાથે નીકળી શ્વેતદ્વીપમાં આવી ત્યાં પ્રસિદ્ધ કે રાજ્યની સ્થાપના કરી હતી. ત્યાં તેઓ વીરપણાના પૂર્વ જોશે, અને પ્રચંડ પ્રતાપે ઉપનિનિટ થયા, વળી ખીન્ન તેના સ્વાતિ ભાઇમાએ દુનીયાના બીજા સ્થળેામાં પેાતાની વિજય પતાકા ઉડાડવામાંડી તેઓ એશીયા આફ્રીકામાં આા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬૭. રાડ રાજસ્થાન, નગ સીંધુનઢતીરવી શાલીવાહનપુર+ થકી વિતાડિત થઇ યાદવેએ સતલજ નદી ઉતરી, ભારતીય મરૂભૂમિ નિવાસી, દેહીયા અને જોડીયા રજપુતના ૨માં આશ્રય લીધો, ઘેાડા કાળ પછી તેઓએ દેલવાડાની સ્થાપના કરી. તે નગ૨માં તે થાડા દીવસ રહ્યા, પણ મુસલમાનના જુલમથી તેએ ઇસલામ ધર્મમાં દાખલ થયા. તેએ સ્વધર્મચૂત થઇ જાટ નામે પ્રસિદ્ધ થયા, યદુખેના પ્રાચીન ભટ્ટગ્રંથોમાં એ જાટની વીશશાખાનુ વર્ણન માલુમ પડેછે. છતાતિ, 'ચનદ પ્રદેશમાં રહીને અનેક દીનસુધી સંપુર્ણ આખાદી અને જાહેાજલાલી ભાગવવા લાગી હતી. મહુમૠગીજનીના હુમલાને વૃત્તાંત વાંચવાથી એ ખામતની સારી ખાત્રી થાય છે. એમ કહેવાય છે જે સારાષ્ટ્રને લુંટી મહમદગીજની જ્યારે પેાતાના દેશ તરફ જાતે તે ત્યારે તે જીત લેાકેાએ તેને એટલું દુ:ખ અને અપમાન આપ્યું હતું કે તે તેઓના દુરાચરણનું ચેાગ્ય ફળ આપવા માટે ફરીથી ઇ. સ. ૧૦૨૬ માં ભારતવર્ષ ઉપર હુમલા કરવા આવ્યા. પચનઃ પ્રદેશમાં ઉતરી, મહમદ જાટ સાથે યુદ્ધમાં ઉતર્યો, તે યુદ્ધ સબધે ફેરીસ્તા ગ્રંથમાં વર્ણન કરેલું છે. તે ભયાનક કાળયુદ્ધમાં સઘળા જીતવશ નિર્મૂળ થયેા હતેા, પણ તે વશના કેટલ!ક સ્માશામી પ્રાણનુ' રક્ષણ કરી શકયા હતા. તેઓ મહમદના ભયંકર હાથથી ખચવા ખીજા સ્થળે આશ્રય લેવા ચાલ્યા પણ તે પંચનઃ પ્રદેશને એકદમ છેડી શકયા નહિ, પેાતાના દેશ ત્યાગ કરી જે રમણીય પ ́જાબ દેશમાં તે। ઉપનિવિષ્ઠ થયા હતા, તેએના ઉપર હજારા આપત્તિએ આવી પડ્યા છતાં તેઓ તે દેશને છેડી શકયા નહિ× મહુમની મારીનાખવાની ઇચ્છાથી તે છીન્ન ભીન્ન થયા પણ તેઓએ પ્રિય પ'જામદેશને છેડયેા નહીં. હુણ—શાકદ્વીપના સઘળા વીરપુરૂષ રાજસ્થાનના છત્રીશ રાજકુળમાં આસન પામેલ છે, તે વીરપુરૂષોમાં હુતિ એક છે. કયા સમયે, એ જાતિ ભારતવર્ષમાં આવી તેનુ અનુમાન કરવું દુષ્કર થઇ પડેલું છે. કાઠી, બર્લે, માણા વીગેરે કેટલીક શાકદ્વીપની જાતિ, વિશાળ સારાષ્ટ્ર વ કાઠીયાવાડમાં હાલ વસેછે, એમ માલૂમ પડેછે કે તે જાતિ જ્યારે ભારતવર્ષમાં આવી ત્યારે હુણુજાતિ ભારતવર્ષમાં આવેલ હતી. + તેનું બીજું નામ શાલપુર પ્રોટ્રીય બારમા સૈકામાં એ નગર વિશેષ આબાદ હતુ, તે સમયે તે પજા દેશનું પ્રધાન નગર હતુ, શાલકીકુળના કુમારપાળના રાજ્યસ”ધન) એક શિલાપિ મળી આવીછે તેમાં લખેલ છે જે કુમારપાળ પેતાની વિજયી સેતા રાત્રપુરસુધી લઇ ગયેા હતે. x ગંગા યનાના રેતાળ પ્રદેશમાં તેને જાટ કહેછે અને સારાષ્ટ્ર પ્રદેશમાં પણ તેઓ ૮ નામે એળખાય છે, તેએમાના ઘણાખરા મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ, ૬૧ એક શીલાલિપિ થકી માલુમ પડેછે જે વિદ્વારદેશના એક રાજાએ, દિગ્વિજય કાળે બીજા દેશાને જીતી હુણ લોકોના અહુકાર તોડી નાંખ્યું, એ બનાવની પૂર્વે હુણુ જાતિનુ કઇ જાતનુ વિવરણ કાઇ સ્થળે માલુમ પડતુ નથી વળી મેવાડના પ્રાચીન ભટ્ટગ્રંથમાંથી નીકળી આવે છે જે જ્યારે પ્રથમ ચીતેાડપુરી ઉપર મુસલમાનોએ હુમલા કર્યેા ત્યારે જે સઘળા રાજાએ ચીતે ડપુરીના રક્ષજી માટે એકઠા થયા હતા તેમાં હુણરાજ ઉંગુસીંઠુ પણ હતા. તે ઉપરથી સિદ્ધ થાયછે જે તે હુમલાના સમય પહેલાંના હુલાકે ભારતવર્ષમાં હોવા જોઇએ. અતિ પ્રાચીનકાળમાં ચંબલ નદીના તીરે ખારેટ્લી નામની એક નગરી હતી. એમ કહેવાય છે જે હુણ લેાકેા પહેલા તેજ નગરમાં ઉપનિવિષ્ટ થયા ત્યાં તેએ એ ઘેાડા સમયમાં મેાટી પ્રતિષ્ઠા મેળવી. વળી તે શહેરમાં તેએએ, પોતાના ગારવ અને સમૃદ્ધિનાં ચિન્હસ્વરૂપ માટી મેાટી હવેલીએ બાંધી, ત્યાં તેઓએ “ સેનગઢ ચારી ” ના એક વિશાળ અને સુંદર આન ંદદાયક બાગ બનાવ્યેા હતેા. ગુજરાતના ઇતિહુાસમાં તેનું જે વિવરણ જોવામાં આવે છે, તે ઉપરથી નિશ્ચય બાંધી શકાય છે કે હુણ લેાકે ઇસ્વીસનના બારમા સૈકામાં વિશેષ ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામ્યા હતા. એકવાર તે પ્રખળ પરાક્રાંત હણુજાતિના પ્રચંડ પદ તળે, સઘળા એશીયા અને યુરોપ, દબાઈ ગયા હતા. સેંકડો નગરો અને જનસ્થાના તેઓના ભય'કર વીયાનળે મળી ગયાં હતાં. આજ યુરેપ અને એશીયામાં કેાઈ કેઇ સ્થાને તેએની સમૃદ્ધિ અને પરાક્રમનાં ચિન્હ જોવામાં આવેછે. ' કાઠી વ કાત્તિ—વાંચÝાને યાદ હશે કે આપણે કાડીજાતિના સંબધમાં અગાઉ અનેક વિવરણ જોઇ ગયા છીએ, પણ હવે માત્ર તેના આચાર વ્યવહાર રાજનીતિ વીગેરેના સબંધમાં કેટલુંએક ખેલવું રહી જતુ હોઇને અત્રે સંક્ષેપમાં તેને વર્ણવું યુક્ત ધાયું છે. રાજસ્થાન અને સારાષ્ટ્ર પ્રદેશના સઘળા ભટ્ટ'થાથી માલુમ પડેછે જે રાજસ્થાનના છત્રીશ રાજકુળમાં કાઢીને આસન મળેલ છે. તેઓએ એકવાર સૈારાષ્ટ્ર પ્રદેશમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી છે, તેઓની પ્રતિષ્ઠાના અને ગારવના પ્રભાવે, સારાષ્ટ્ર નામ બદલાઇ એક પ્રદેશનુ” નામ કાઠીયાવાડ પડયું. તે ધટનાના પૂર્વકાળથી હુણ લેકે ભારતીય આર્યના પરિચિત છે તેમાનાં નામ પુરાણુ વીગેરે પ્રસિદ્ધ ગ્રથામાં માલુમ પડેછે. અગાઉ વશિષ્ટ અને વિશ્વામિત્રના વચમાં જે મહા સગ્રામ થયેા હતેા. તેમાં હુણા વિશષ્ટની મદદે ઉતર્યા હતા. चिबूकांच पुलिदांश्च चीनान् हूणान् सकेरलान् ॥ महाभारत आदिपर्व तत्रहणावरोधानां भर्तृषु व्यक्त विक्रमः कपोल पाटलादेश बभूवरघुचेत्कृतं ॥ रघुवंश Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ઢોડ રાજસ્થાન, શાકદ્વીપમાંથી ઉપનિવિષ્ટ થઇ જે જાતિએ સિરાષ્ટ્રદેશમાં આવી આધિપત્ય મેળવેલ છે, તે જાતિમાંથી અનેક લોકોએ પોતાના પૂર્વજને આચાર વ્યવહુર નીતિ વગેરેનો ત્યાગ કરી દીધેલ છે. પણ કાઠી જાતિએ, તે પિતાના આચાર વ્યવહારના અસલી રીત રીવાજોને સમભાવે સાચવી શક્યા છે, તેઓને આચાર વ્યવહાર, ધર્મચના વેશવિન્યાસ વિગેરે હાલ સુધી જેવા ને તેવા રહેલ છે. જે કાળે મકદુનીયાને અધિપતિ મહાવીર અલેકઝાડર ભારતવર્ષને જીતવા ભારતવર્ષમાં આવ્યું હતું તે કાળે કાઠીઓ, સીંધુનદની પંજાબના સંગમસ્થળે રહેતા હતા. એમ કહેવાય છે કે, વિજયી અલેકઝાંડરને તેઓએ એટલીબધી હરકત કરી હતી કે તેને બદલે લેવા અલેકઝાંડર ખુદ સંગ્રામમાં ઉતર્યો હતે. તે સંગ્રામમાં અલેકઝાંડર મહાકટે પિતાના જીવની રક્ષા કરી શકે હતે. સંક્ષેપમાં કાઠીઓના હાથથી તે સંગ્રામમાં તેને પ્રાણ જાત. તે દૂરના પંચનદના પ્રદેશના દક્ષિણ પૂર્વપ્રાંતના પ્રદેશોને ત્યાગ કરી ઈચ્છીસનના આઠમા સૈકામના પૂર્વકાળમાં કાઠીઓ સારાષ્ટ્ર પ્રદેશમાં વસ્યા. જેશલમીરના અગાઉના ભટ્ટમાંથી માલુમ પડે છે જે કાઠી જાતિ, અનેકવાર યાદવસાથે યુદ્ધમાં ઉતરી હતી. જે કાલ સંગ્રામમાં, રજપુત કુળ તિલક મહારાજ પૃથ્વીરાજ સ્વદેશની સ્વધીનતાથી ઠગા તે કાળસંગ્રામમાં જે મહાવીરે તેની નીચે અને તેના પ્રતિદ્વિદિ કરાચારી જ્યચંદની નીચે હતા, તેમાં કાઠીઓ પણ હતા. અગર જો કે તે સમયે કાઠીઓ અણહીલવાડ પાટણના અધિપતિને નીચે સામંત રાજારૂપે રહેતા હતા તેપણ વિશેષ અનુશીલન કરવાથી માલુમ પડે છે જે તેઓએ, છાવશે પૃથ્વીરાજ વગેરેને યુદ્ધમાં સહાય કરી હતી. કાઠીઓ હાલ પણ સૂર્યદેવની પૂજા કરે છે. શાંતિમય જીવનમાં તેઓ અત્યંત ઉછાંછળાપણું ધરાવે છે અર્થાત્ તેઓને શાતિમય જીવન ગાળવું ગમતું નથી અને તેઓ લુંટારાનાં ધંધાનું અવલંબન કરીને પોતાના જીવનને નિર્વાહ કરે છે અને તેમાંજ તેઓની વિશેષ આસક્તિ છે. બલ–-નવા અને પુરાતન ભાટગ્રંથમાં છત્રીસ રાજકુળના એક આસન પર બદ્ધજાતિને વિરાજતી જોઈ શકાય છે. ભાટ લેક તેને “ ઠ મુલતાનનારાવ ” કહી બોલાવે છે. તેથી માલુમ પડે છે જે તેઓ સિંધુનદીના રેતીવાળા પ્રદેશમાં વાસ કરતા હશે. બલૂજાતિ પિોતે સૂર્યવંશની છે એમ બેલે છે. મહારાજ રામચંદ્રના પુત્ર લવના વંશમાં બલ્લુ વા બાપા નામના મહાવીર પુરૂષના વંશધર છે એમ પરિચય કરાવે છે. બાપા નામને મહાવીર પેદા થયે હતું તે બલજાતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીશ રાજકુળનુ' સક્ષિપ્ત વિવરણ, ૬૩ મૂળ પુરૂષ હતા અને તેએ બલ્રજાતિ, સારાષ્ટ્ર પ્રદેશમાં પેશી પ્રાચીન ઘક નગ૨માં વસવા લાગી, તે ઘક નગરને પ્રાચીનકાળમાં મ‘ગીપત્તન નામ કહેતા હતા. ઘેાડાકાળ પછી તેઓએ તે નગરની ચારેબાજુના પ્રદેશ લીધે, ત્યારપછી તેનું નામ અશ્ર્વક્ષેત્ર પડયું. વળી ચંદ્રવંશમાં પેદા થયેલ અવ્રુતિના એક સંમુડુ જોવામાં આવેછે. તે કહેછે જે સીંધુદને કીનારે આવેલ જે બાહ્નિક રાજાએ રાજ્ય કરતા હતા તે રાજાએ તેએના પુર્વપુરૂષ છે. એટલે કે ખરી રીતે બન્નુજાતિ કયા વશથી પેદા થયેલ છે તેને નિર્ણય કરવા મુશ્કેલી ભરેલો છે. ખ્રીસ્ટીય તેરમાં સૈકામાં ક્ષુજાતિ, વિશેષ પ્રતિષ્ઠિત થઇ હતી. તેકાળે તેએ મેવાડક્ષેત્રમાં આવી રહ્યા હતા. હમીર રાજાએ, તેને હરાવી, તેના રાજાને વધ કર્યેા હતેા. ઝાલા માર્કવાહન-ઝાલાકુળ રજપુત છે એમ કહેવાયેલ છે પણ ચ'દ્રકુળમાં સૂર્યકુળમાં કે અગ્નિકુળમાં તેએનું વિવરણ માલુમ પડતું નથી. તે ભારતવર્ષના ઉત્તરદેશમાંથી સૈારાષ્ટ્રમાં આવ્યા છે. માત્ર એકજ કાર્ય માટે જીલાકુળ ભારતવર્ષમાં વિશેષ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવી ગયેલ છે. તે કર્યે અસામાન્ય અને અસાધારણ છે, તે કાર્ય વિસ્મયકર વીરત્વનું અને અમાનુષિક આત્મત્યાગનુ છે. જે સમયે વીરવર પ્રતાપસીંહુ દીલ્લીશ્વર અકબરના પ્રચર્ડ સેનાદળથી આક્રાંત થઇ પીડિત થયા તે સમયે ઝલાવશીય એક મહાવીર પુરૂષ, આત્મ જીવનનું બલિદાન આપી, મહારાજ પ્રતાપસીંડુનું જીવન ખચાવ્યું હતુ. તે અપુર્વ આત્માત્સર્ગથી અને વીરાચરણથી ઝાલારજપુત વશધરા, તે દીવસથી રજપુતકુળમાં પ્રતિષ્ઠા અને સન્માન પામવા લાગ્યા. કોઇપણ ઇતિહાસમાં ઝાલાકુળનું પ્રાચીન વિવરણું માલુમ પડતું નથી. અને બરાબર કયા સમયમાં તેએ સૈારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા તેને વૃત્તાંત પણ કેાઈ સ્થળથી મળી આવતા નથી. પણ માત્ર એટલું જણાઇ આવે છે જે જ્યારે પ્રથમ, ચીતાડ ઉપર મુસલમાનએ હુમા કર્યો ત્યારે ભારતવર્ષીય બીજા ૨૪પુત વીરાની સ્વાફક ઝાલા રજપુતા પણ પોતાનુ સૈન્ય લઇ ચીતાડેશ્વરની સહાય કરવા યુદ્ધક્ષેત્રમાં ઉતરેલા હતા. જૈત્વ જીવ વા કામારી-તેએએ અતિ પ્રાચીનકાળે સારાષ્ટ્રદેશમાં * એ જાતિથી સારાષ્ટ્રને એક વિશાળ ભાગ ઝાલાવાડ નામે કહેવાણા, વાંકાનેર હળવદ ધ્રાંગધ્રા વીગેરે કેટલાક સમૃદ્ધિશાળા નગરથી તે વિભાગ શાહિત છે. X એ જૈવથી સારાષ્ટ્રનાં એક જનપદ જેતવાર નામે કહેવાય ઇં, તે દ્વીપકલ્પના પશ્ચિમ ભાગમાં તેનુ રહેઠાણુ જોવામાં આવેછે તે હાલ પેરા દરમાં રહેછે અને તે જૈવ નૃપતિએ રાણા એવા બરૂદથી ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪ ? ટોડ ગુજસ્થાન * J પ્રતિષ્ઠા મેળવી હતી, સઘળી કુળતાલિકામાં કામારીને રજપુત ગણેલા છે. કામારી લેાકેાના પ્રાચીન જીન્નનચરિત્ર સંબંધે ઘણું સામાન્ય વૃત્તાંત પ્રકટિત થયેલ છે . પરતુ તે, કલ્પના જાળે વીંટાયેલું છે. તેઓ, પાતે હનુમાનના વ'શથી પેદા થયેલ છે એમ જણાવવામાં આવેછે અને તે મત દ્રઢ કરવા માટે તેઓ પેાતાના રાજાને પચીરીયા અથવા દીર્ઘ પુકડીવાળા કહીને ખેલાવે છે. રાજ્ય કરતા અતિ પ્રાચીનકાળમાં કામારી લેાકેા ગુમળી નામના નગરમાં હતા. તે નગરમાં તે વશના એકસેા આઠ રાજાઓએ રાજ્ય કર્યું છે. ઇસ્વીસનના આઠમા સૈકામાં તેએ એટલા બધા પ્રસિદ્ધ અને વિખ્યાત થયા અને દીલ્લીના પ્રતિછાતા મહારાજ અનંગપાળની પુત્રીનુ તેમાંથી કેઇએ પાણીગ્રહણ કર્યું હતું. જેઠવા જાતિ એટલીખષી પ્રસિદ્ધિમાં આવી નથી. ગેાહીલ–એ જાતિ એકવાર ભારતવર્ષમાં વિશેષ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ થઇ હતી. પણ કાળના નહિ ફેરફાર થઇ શકે તેવા વિધાનાનુસારે તેની તે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આજ કાઇ ઠેકાણે અસ્તગત થઈ ગયેલ છે, આજ તેના વર્તમાન વંશધરા, પેાતાનુ પુર્વ ગારવ ભુલી જઇ માત્ર વાણિજ્યના વ્યવહાર કરી પેાતાની આજીવિકાને નિર્વાહ કરેછે. ગેહીલ રજપુતે પહેલાં લુણી નદીના તીરના જુના ક્ષીરગઢમાં વસેલા હતા, કયાંથી કયા સમયે તેમે તે સ્થળે ઉપનિર્વિષ્ઠ થયા તેનુ વિવરણ મળી આવતું નથી. એમ કહેવાય છે જે ક્ષીરખે નામના ભીલરાજાને વધ કરી, તેઓના પુર્વપુરૂષોએ તે સ્થળને હસ્તગત કર્યું હતું. ગોહીલના વંશના વીશ વશરાએ ક્ષીરગઢમાં રાજ્ય કર્યું. છેવટે ઇશ્વીસસના ખારમા સૈકામાં દુર્દૂર્ય રાઠોડવીરાએ, તેને તે સ્થળથી હાંકી કડુાઢ્યા, ત્યારપછી તેઓએ, સારાષ્ટ્રમાં પરમગઢ ( પેરમ ) માં પેાતાનું આધિપત્ય સ્થાપ્યું. પણ તેના દુર્ભાગ્યવશે, તે નગર પણ થાડા સમયમાં વિધ્વસ્ત થઈ ગયું. ત્યારપછી ગાહીલ લેાકેા બે ઢેળામાં જુદા થઇ જુદા જુદા બે સ્થાનમાં આશ્રય લીધે. એકદળે વાગેાયા નામના દેશમાં જઇ તેના અધિપતિની છાયા નીચે આય લીધેા હતેા. બીજી દળ સીહેરમાં ઉતરી, છેવટે ભાવનગર અને ગાઘા એ નામના એ નગરે સ્થાપી ત્યાંજ રંહેવા લાગ્યું. તે ભાવનગર અને ગાઘા એ બન્ને શહેર ઉપસાગરના કીનારા ઉપર છે. તેજ આધુનિક ગેહીલેનુ નિવાસ સ્થળ છે. ગાહીલેાના નામ ઉપરથી સારાષ્ટ્ર ખંભાતના દ્વીપકલ્પના પુર્વભાગ, ગેહીલવાડ નામે કહેવાયે. ચિન્હ ભારતવીગેરે તેઓની www.umaragyanbhandar.com સારવ્ય વા સારીયાપ્ય તેની ખ્યાતિ અને પ્રતિષ્ઠાનાં વર્ષમાં કાઈ સ્થળે પણ જોવામાં આવતા નથી, લોકશ્રુતિ ગપ્પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૫ પ્રતિષ્ઠાને પરિચય આપે છે. બટ્ટકવિના ગ્રંથમાં તેઓને “ક્ષત્રિયસાર ” કહે છે. સીલાર વા સલાર–સારની સ્વાફક સીલારનું શુદ્ધ નામ માત્ર, આજકાલ વિશાળ સમાધિક્ષેત્રમાં અવશિષ્ટ છે. તેઓનું સ્મૃતિ ચિન્હ કઈ સ્થળે જોવામાં આવતું નથી. ટેલેમી વગેરે પાશ્ચાત્ય પ્રાચીન ભૂગલત્તાએ, સારા દેશને લારીક નામે કહેલ છે, અનેક લોકોનું અનુમાન છે જે તે લારીક નામ સુધારમાંથી ઉપન્ન થયેલ છે. એકવાર તે લારજાતિએ સૈારાષ્ટ્ર પ્રદેશમાં મોટી વિખ્યાતિ અને નામાંતિતા મેળવી હતી. એમ કહેવાય છે જે મહારાજા સિદ્ધરાજ જ્યસીંહે તેઓને તેના રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા. દેવીએ જાતિ સારાષ્ટ્રમાં એકવાર સુપ્રસિદ્ધ થઈ હતી. પણ તેના સંબંધમાં આજે કઈરીતનું વિવરણ મળી આવતું નથી. માત્ર લેકમૃતિજ તેના પ્રાચીન ગરવને પરિચય આપ છે, તેની ઉપત્તિ સંબંધે કઈ જાતનું સતિષકારક વૃત્તાંત મળી આવતું નથી. કેટલાક તેને યદુકુળની એક શાખામાં ગણે છે. ગર–એ ગરજાતિ એક વખત રાજસ્થાનમાં સન્માન અને ખ્યાતિ પામેલ હતી પણ તે વિશેષ પ્રતિષ્ઠા અને પ્રભુતા મેળવી શકેલ નથી. કેટલાક લોકે કહે છે કે બંગાળદેશના પ્રાચીન રાજાઓ તે જાતિના વંશધર છે દુઃખને વિષય છે કે તે જાતિના ગૌરવનું ચિન્હ હાલ ભારતવર્ષમાં જોવામાં આવતું નથી. - દર વા દેદા–સઘળી વશતાલિકામાં તેનું નામ જોવામાં આવે છે. પણ તેની જીવની સંબધે કઈરીતનું ધારાવાહિક વિવરણ જોવામાં આવતું નથી. દર લકો ઉપર વિજય મેળવી પૃથ્વીરાજ, પિતાને વિશેષ ગૌરવાન્વિત માનતે હતે. આજ તે દર લેકનું પુરાતત્વ કાળસાગરમાં ડુબી ગયું છે. ઘરવાલઘરવાલકુલ, રજપુતેચિત વીરાચારે અલંકૃત હતું, રાજસ્થાનના છત્રીશ કુળમાં તે કુળને ઊંચુ આસન મળેલું છે. હાલ સુધી કોઈ રજપુતકુળ તેની સાથે વિવાહસૂત્રથી બંધાયેલ નથી. ઘરવાળ લો કે પહેલાં કાશીમાં રહેતા હતા. તેની એક શાખાના કુળને બુંદેલ કહે છે. ઘણા લોકો અનુમાન કરે છે જે એ બુંદેલ નામથી બુંદેલખંડ પ્રસિદ્ધ થયેલ છે. - ઈશ્વસનના તેરમા સૈકામાં માનવીર નામને એક વીરપુરૂષ બુંદેલાવંશમાં પેદા થયે તે વીર થકી બુંદેલાવંશની પ્રતિષ્ઠા વધી હતી. માનવીર પછી તેમાં પુરૂષે મધુકરશા પેદા થયે, મધુકરશાએ પ્રસિદ્ધ અચ્છી રાજ્ય સ્થાપ્યું. મેગલકુળતીલક અકબર બાદશાહના રાજ્યમાં બુંદેલા લેકે ના વીરાચરણના વિશેષ દાખલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ - ઠૌડ રાજસ્થાન, માલુમ પડે છે. મેગલ બાદશાહનું આનુકુત્ય અને પ્રસન્નપણું મેળવવા તેઓએ એકવાર જે બેહદ વીરપણું અને પ્રભુભક્તપણું બતાવેલ છે. તેનું યથાર્થ વિવરણ, અકબર, શાહજહાન, અને ઔરંગજેબના જીવનચરિતમાં જોવામાં આવે છે. વીરગુજર–ભદ્રુગ્રથોમાં તેઓ સૂર્યવંશીય છે એમ લખેલ છે. ગિતહોટ રજ. તેની જેમ, તેઓ પોતાની ઉક્ષત્તિ, મહારાજ રામચંદ્રના પુત્ર લવથી છે એમ માને છે. વીરગુજર રજપુતેએ એકવાર ધુંધર દેશમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી હતી. મારી જનપદના રાજોર ગિરિદુર્ગx માં તેઓએ ઘણા દીવસ પ્રતિષ્ઠાને ભંગ કર્યો છે. પણ કુશાવહ રજપુતના પ્રાદુર્ભવે તેઓ તે પ્રદેશ છેડી ચાલ્યા ગયા. સેનગડ–તેના માટે કઈ રીતનું વિશેષ વિવરણ જોવામાં આવતું નથી. વળી તેઓએ કોઈવાર ગૈરવ અને પ્રતિષ્ઠા મેળવેલ છે કે નહિ તેનું શુદ્ધ નિરાકરણ થઈ શકે તેમ નથી. યમુના તીરવર્તી જગમોહનપુર એ સેનગડકુળના પ્રાચીન ગરવની પ્રતીતિ કરી આપે છે. શીકારબલ–સેનગડકુળની જેમ, શીકારબલવંશ, રાજસ્થાનના રાજાઓમાં કઈ દિવસ પ્રતિષ્ઠા કે આબરૂ મેળવી શકેલ નથી. ચંબલ નદીના તીરવર્તી યદુવતીના પાસે તેણે શીકારવાર નામના એક જનપદની સ્થાપના કરી છે. તે હાલ ગ્વાલીયરના રાજ્યને અંતર્મુક્ત પ્રદેશ છે. વાઈસ-આ કુળને છત્રીસ રાજકુળમાં આસન મળેલું છે ખરું, પણ ચંદબરદાઈ અને કુમારપાળ ચરિતમાં તેના ચરિતને ઉલ્લેખ જોવામાં આવતું નથી. રજપુતેચિત પ્રતિષ્ઠા, તેણે કઈ દીવસ મેળવી હેય એમ માલુમ પડતું નથી, હાલ વાઈસ અસંખ્ય રાજકુળમાં વિભક્ત છે. દહિયા–આ એક પ્રાચીન રાજકુળ છે સીંધુ અને શતદ્રના સંગમ સ્થળે તેને વાસ હતે. યશલમીરના ભાટના કુલાખ્યાન ગ્રંથમાં તેઓનું ડુંઘણું વિવરણ જોવામાં આવે છે અલેકઝાંડરે મુકરર કરેલ લખેલા દાહી તેજ આ દહીયા છે. જૈહા-તેઓ દહીયાની સાથે વાત કરતા હતા. છેડા સમયને, તેઓ સાથી વાસ કર્યા પછી જૈહા રજપુતે ગારા નદીને ઓળંગીને ભારતીય મરૂભૂમિમાં પ્રતિષ્ઠા મેળવેલી છે. પ્રાચીન ભટ્ટમાં તેઓને “જગલ દેશપતિ” નામે કહેલા છે. * જયપુર અને માહારી પ્રાચીન ધુંદરના અંતર્મુક્ત હતા. * હાલના રાજગડથી આઠ કોશ પશ્ચિમે રાજોરદુર્ગ માં ખંડેર જોવામાં આવે છે. તે માં ભગવાન નીલકંડનું એક પ્રાચીન દેવાલય છે, તે દેવાલય જુદી જુદી શિલાલિપિથી અલંકૃતા. છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ་་་་ રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ ૭ મેહલ-કેવા વિશેષ ગુણવશે આ રજપુત જાતિઓ, રાજસ્થાનના છત્રીશકુળમાં આસન મેળવેલ છે તેનું વિવરણ કે સ્થળથી મળી આવતું નથી. ભટ્ટગ્રંથ માંથી તેઓનું જે કાંઈ પુરાતન વિવરણ નીકળી આવે છે તેથી માલુમ પડે છે જે હાલનું બીકાનીર રાજય જ્યાં સ્થપાયું છે ત્યાં તેઓ વાસ કરતા હતા અને રાજ્ય પણ કરતા હતા. ત્યારપછી રેડેડ રજપુતેએ તે પ્રદેશમાં પ્રવેશ કરી તેઓને ત્યાંથી હાંકી કાઢ્યા. નિપ-સઘળા ભટ્ટમાંથી નીકળી આવે છે જે નિકુંપે કુળ એક સમયે પ્રસિદ્ધ હતું. પણ કેવા ગુણથી તે પ્રસિદ્ધ થયા તેનું વિવરણ કેઈ સ્થળથી નસરી આવતું નથી. ગિફટવશે મંડલગઢને જે સમયે કબજે લીધે તે સમયની અગાઉ તે મંડલગડ નિકુંપકુળના તાબામાં હતું. રાજપાળી–તેનું કઈ જાતનું વિશેષ વિવરણ માલુમ પડતું નથી. સઘળા ભદ્રયમાં તેને રાજ પાળ રાજપાળીક અને પાળ નામે કહેલ છે. કેટલાક લેકે બેલે છે જે રાજપાળીવંશ, શકવશમાંથી ઉપન્ન થયેલ છે. દાહિર-કેવળ કુમારપાળ ચરિતના વર્ણનના અનુસાર તે રજપુતકુળને રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં આસન આપી શકાય છે. વસ્તુતઃ તેને મૂળ ઈતિહાસ હજીસુધી મળી શકી નથી. પહેલાં મુસલમાન લોકોએ ચીતડપુરી ઉપર હમલે કર્યો તે સમયે જે સઘળા રાજાઓ, ચીતડેશ્વરની મદદમાં આવ્યા હતા, તેમાં દેવલાધિપરિ* દહીરના નામ લેવામાં આવે છે. સિંધુ દેશ, તેના તાબામાં હતું આબુલફજલે, જે દેવલપતિના શોચનીય મૃત્યુનું વિવરણ કરેલું છે તે દેવાધિપતિ દાહિર કુળમાં ઉન્ન થયેલ હતો. દાહિમા-આ રાજકુળે એક સમયે વિપુલ ક્ષમતા અને પ્રતિષ્ઠા મેળવેલી હતી. એક સમયે તેણે વીરચરિત બનાવી રાજાઓના નામમાં પિતાનું નામ ગારવવાળું બનાવી દીધું છે. પણ હાલ તે પ્રતિષ્ઠા ક્ષમતા અને વીરચરિતનાં ચિન્હ કર્યો સ્થળે લુપ્ત થયાં તે જાણી શકાતું નથી. વિયાના નામને પ્રસિદ્ધ પહાડી કાલે તેના અધિકારમાં હતે. ચેહાવીર પૃથ્વીરાજના તાબામાં તે કુળના રજપુતે સામંત સ્વરૂપે નોકરી કરતા હતા, તેઓની વીરત્વનું વર્ણન મહાકવિ ચંદ બારેટે * બિહેટકુળની તાલિકામા લિપિ કરતા પ્રમાદવા “ લ” શબ્દને બદલે “ દીલી ” શબ્દ લખાયેલ છે પણ વિશેષ અનુશીલન દ્વારાએ માલુમ પડી આવે છે કે જે સમયે ઘટના કરવામાં આવી તે સમયે દીલ્હી એ શબ્દ નહીં હતા. ચીડના ભાટકાવ્ય ગ્રંથોમાં દેવિલ વિષે થોડું વર્ણન જોવામાં આવે છે ખરું પણ તે થોડું વાવ વિશેષ વિશ્વાસને પાત્ર છે એમ અમારે કહેવું જોઈએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન પોતાના મહાકાવ્ય પૃથ્વીરાજ રાસામાં સ્પષ્ટ રીતે પ્રગટ કરેલું છે. દીલ્લીશ્વર પૃથ્વીરાજના સમયે, તે કુળના ત્રણ વીરભ્રાતા, તેના તાબામાં ઉંચા અધિકારે નીમાયા હતા. તે ત્રણ ભ્રાતાનું નામ કૈમાસ, ઉંદીર, અને ચામુંડરાય હતું. મેટે કૈમાસ દિલ્લીશ્વરને પ્રધાન મંત્રી હતું. તે જ્યાં સુધી તે ઉચી પદવીના આસને રહે ત્યાં સુધી ચહાણરાજ પૃથ્વીરાજનું જીવન ઉજળું અને જાહેરજલાલી જોગવતું રહ્યું હતું. બીજો ભ્રાતા પંદીર, ભારતવર્ષના સંમુખ ભાગના રક્ષણ માટે લાહો૨માં રહેતું હતું. ત્રીજે ભ્રાતા ચામુંડરાય, પૃથ્વીરાજને પ્રધાન સેનાપતિ હતા. પ્રસિદ્ધ કાગા નદીના તટના કાળ સંગ્રામમાં જે દીવસે, ભારત ગૌરવરવિ અસ્ત થયે તે દીવસે દાહિમ વીર ચામુંડરાયે જે અદ્ભુત વીરત્વ બતાવ્યું હતું તેનું સ્પષ્ટ વિવરણ ચંદબાટના મહાકાવ્યમાં સ્પષ્ટ અક્ષરે આપેલું છે. વળી શાહબુદ્દીનના સમસામયિક મુસલમાન ઈતિહાસવેત્તાઓએ. તે દાહિમવીરના તે વિસ્મયકર વીરત્વને મુક્તકઠે સ્વીકારેલ છે, અને પિતાના ઈતિહાસ ગ્રંથમાં લખેલ છે જે “ એ ખાંડેરાવની પ્રચંડ તલવારથી શાહબુદ્દીન પોતાના પ્રાણની રક્ષા ઘણું મુશ્કેલીએ કરી શક્યા હતે.” તે દુર્દિનમાં, તે ભારતવર્ષના સાર્વજનીન પ્રલયકાળમાં કમનશીબ ભારત સંતાનના અનિવાર્ય અધઃપતન સાથે, પૃથ્વીરાજને એક અનન્ય મદદગાર, યવન દર્પહારી, મહાવીર ચામુંડરાયના વીર દાહિમકુળને સદતર નાશ થયે.૪ મક અ ઇતિહાસમાં મુસલમાનોએ ચામુંડરાયને ખાંડેરાવ કહેલ છે. * સંબધમાં પૃ રાજ દાહિમવીર ચામુંડરલેન બનેવી થા હને, ચામુંડરાયની બેન પટે પૃ વીરજનો એ પુત્ર નામે રણસીંહ જપે હતે. દાહિમકુમારીની સાથે પૃથીરાજના વિવાહમાં જે હકીકત બની છે તેનો વૃતાંત મહાકવિ ચંદ બારેટે તેના મહાકાવ્યમાં સુંદર રીતે વર્ણવેલો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ : ૦૦૦૦૦ મેવાડ, મેવાડ. प्रथम अध्याय. રાજસ્થાનના ભાગ, પ્રમાણ રવરૂપ, જુદા જુદા ભગ્રંથ અને શિલાલિપિનું વિવરણ, કનકસેન, સારાષ્ટ્ર પ્રદેશમાં કનકસેનના ઉપનિવેશ, વલ્લભીપુર, શિલાદિત્ય, વલ્લભીપુર ઉપર હુમલો, મ્લે વલ્લભીપુરના .. મ્લેચ્છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૯ મ્લેચ્છેને કરેલ ૦૦૦૦૦૦ ( આ કાર્ય વીર રજપુત જાતિની વ'શાવિલ અને ઉન્નત્તિ સબધે અ યથા સાધ્ય અનુશીલન કરી હવે અમે વિશાળ રાજસ્થાસાવ નના પ્રદેશના ઇતિહાસના વર્ણનમાં પ્રવૃત્તિ થઇએ છીએ. સુવિસ્તૃત રાજસ્થાન એક દર આઠ રાજ્યમાં વિભક્ત છે, મહાત્મા ટોડ સાહેબે જે ક્રમનુ અવલ`બન કરી, તે આઠ રાજ્યનું વર્ણન કરેલું છે. તે ક્રમનુ અનુ સરણ કરી અમે હવે પ્રસ્તાવિત વિષયની સમાલેાચના કરવા પ્રવૃત્ત થયા છીએ. ૧ મેવાડ વા ઉદયપુર ૨ મારવાડ વા જોધપુર ૩ વીકાનેર વા કીષનગઢ ૪ કાટા વા હારાવતી ૬ અગર વા જયપુર ૫ ખુદી વા હારાવતી યશલમીર ७ ૮ ભારતવર્ષીય મરૂભૂમિ. રાજસ્થાનનાં એ વિશાળ આઠ રાજ્યામાં મેવાડ વા ઉદેપુર અને યશલમીરનાં રાજ્ય વિશેષ પ્રાચીન અને ગૈારવાન્વિત હતાં. જે દીવસે ભારતવર્ષ પાસેથી સ્વાધીનતા ચાલી ગઇ તે દીવસથી આજસુધીમાં વર્ષના આઠ સૈકા પસાર થઇ ચુકયા. એ દીર્ધકાળ વ્યાપિની પરાધીનતામાં ભારત રાજ્યમાં કેટલાક રાજનૈતિક ફેરફાર અને તાકાને થયાં છે. કેટલાક વિદેશીય, વિજાતિય રાજાએએ ભારતવર્ષનાં રત્ન લુંટી લીધાં છે અને ભારતવર્ષનાં હૃદય શૈક્ષણિતને ચૂસી લીધુ છે. તે નિર્દયતાનુ વર્ણન અત્રે કરવુ અશક્ય છે. તેઓના કઢેર શાસન દંડના પ્રતુારે ભારતવર્ષનાં કેટલાંક રાજ્યે એકદમ ચૂર્ણવિર્ણિત થઇ પરમાણુંમાં વિલીન થઇ ગયાં www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ટ્રાડ રાજસ્થાન છે. હાલ તેમાંથી અનેક રાજ્યનાં સામાન્ય ચિન્તુ પણ કોઇ સ્થળે જોવામાં આવતાં નથી. એ લાંખા સમયમાં ભારતવર્ષના ખીજા જનપદની સ્વાફક મેવાડરાજ્ય પણ કેટલાક દુર્ધર્ષ શત્રુના પ્રચંડ પદ પ્રહારથી કેટલીકવાર વિદલિત થઇ ગયું હતું. કેટલાક હીંદુ વિદ્વેષી હુમલા કરનારાએએ મેવાડ રાજ્યમાં આવી મેવાડનું ધનરત્ન લુટી લીધેલ છે, અને મેવાડના નગરેને પાયમાલ કરી નાંખ્યા છે. એકવાર મેવાડ, પુષ્કળ ગારવના બળે સઘળા રાજસ્થાનના શીર્ષસ્થાનના અધિકાર લઇ બેઠું હતુ. આજ તે મેવાડ કાળ માહાત્મ્ય, ઉંચા આસનથી નીચા આસન ઉપર આવી પડયુ છે. પણ તે કાળમાં તેને જેટલે વિસ્તાર હતે તેટલેા વિસ્તાર હાલ સમભાવે રહેલ છે. સક્ષેપમાં તે સમયે મેવાડરાજ્ય જેટલું લાંબુ પહેાળુ હતુ તેટલું હાલ પણ છે. પ્રકૃતિનાં પરિવર્તનશાળી નિયમને, મેવાડરાજ્યની લંબાઇ અને પહેાળાઇ તાબે થઇ નથી એમ કહીએ તા અત્યુક્તિ ન કહેવાય. મેવાડની હાલની અધઃપતિત શૈાચનીય અવસ્થામાં પણ તેની અગાઉની સરહદ તેવી તે તેવી હાલ પણ રહેલી છે. અથવા 66 જે પુરાતન ઇતિહાસગ્રથામાં મેવાડના ઐતિહાસિક વૃત્તાંત ૧૯૫ અધિક પરિમાણે પ્રગટ થયેલ છે તે સઘળા ગ્રંથામાં જયવિલાસ, રાજરત્નાકર અને રાજવિલાસ ” વિશેષ પ્રસિદ્ધ અને વિશ્વાસપાત્ર ગ્રંથો છે. વળો તે શીવાય, ખામાનરાસ, મામદેવ પ્રશિષ્ટ, જુદા જુદા જૈનગ્રંથા અને ભાટના ગ્રંથા પણ મેવાડ સંબધી વૃત્તાંતનુ વર્ણન કરેછે. એ સઘળા ગ્રંથમાં ઘણું મતભેદ જોવામાં આવેછે ખરૂ પણ યથાચિત સાવધાનતા સાથે તેઓનું અનુશીલન કરવાથી, તે ભિન્ન ભિન્ન પુસ્તકામાંથી એક અભિન્ન ઐતિહાસિક સત્યના આવિષ્કાર થાય છે. એ સઘળા સત્યની સહાઇ લઇ અમે મેવાડના ઇતિવૃત્તનું સંકલન કરવા પ્રવૃત્ત થઇએ છીએ, * મહાત્મા રાડ સાઢુએ, મેવાતુ પ્રતિવૃત્ત સ`કલન કરવા માટે જે ઉપકરણ અને સામગ્રીને! સંગ્રહ કર્યો છે. તે ઉપકરણ અને સામગ્રીનું આ સ્થળે વિવરણ આપવું યેાગ્ય છે. તે સઘળાં ઉપકરણ સંગ્રહ કરવા તેને મહાત્માને વિરોષ કષ્ટ શ્રમ અને વિટ બના ભાગવવી પડીછે. ઉદયપુરની રાજસભામાં જઇ મહાત્મા ટેડ સાહેબે ભાટલોકો પાસેથી મેવાડના રાજાઓની વશતાલિકા મેળવી, ઉદયપુરના રાણાની સ`મતિથી, તેના પુસ્તકામારના પુરાતન પાંડુ લેખા વાંચી, કેટલાક મેવાડના પ્રાચીન શ્રૃતિહાસના અન્ય ખાર મેળવ્યા. તેણે વાંચેલા ગ્રંથે વીગેરેમાંથી નીચે લખેલા વિશેષ ખાસ ગ્રથા છે. ૧. ખેામા નરાસ-આ ગ્રંથ આધુનિક હોઇ સધળા ગ્રંથા કરતાં અધિક પ્રસિદ્ધ અને પ્રત્યેાજનીય છે ભગવાન શ્રી રામચંદ્રના સમયથી તે તેના બતાવવાના સમય સુધીમાં જેટલા સૂર્યવંશીય રાજા થઇ ગયા તેટલાનુ ધારાવાહિક વિવરણ કરવામાં આવેલ છે. ૨ ૫ રાજવિલાસ માનકુવેશ્વર પ્રણીત, આવેપાંત વ્રજ ભાષામાં વિરચિત. ૩ ય રાજરત્નાકર-સદાશિવ ભટ્ટ રિચિત. ૪ ર્ય, જયવિલાસ રાજસીંહપુત્ર રાણાજયસીંહના રાજ્યકાળમાં તે મહાલત થયા છે મેવાડના નૃપતિનુ વીરાચરણ અને યુદ્ધના કાર્યનુષ્ઠાનની ઘટના લઇ કવિએ તે ગ્રંથની અવતરણિકા કરેલી છે. ૫ મ. મમદેરાજી કમલીરસ્થ દેવમાત:ના મ ંદિરના ગાત્રે, જે સધળી શિલાિિલપ છે તે સ‰ળીને, દસ્તારિત કરી, તે ગ્રંથમાં નાખેલ છે. હું છુ. શત્રુંજ્ય માહાત્મ્ય ( જૈન ગ્રંથ ) ઉપર ડેલા સધળા ગ્રંથ હસ્તાક્ષર્પિત છે, તે શીવાયના જુદા જુદા અપ્રસિદ્ધ ભટ્ટગ્રંથા, વશપત્રિકા, શિલાલિપિ, તામ્રશામન, જળગ્રંથે, શાઇને અકબરી, ફેરીતા, શાતેમા, જાહાંગીરનામા વગેરે જુદા જુદા ફારસી ગ્રંથે। અને અનેક આરતી ગ્રંથેામાંથી મેવાડના ઐતિહાસિક વૃત્તાંત સકલિત કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ મેવાડ. ૭૧ ઉપર અમે કહીગયા છીએ જે રાજસ્થાનના ભટ્ટ કવિઓએ મહારાજ કનકસેનને મેવાડને પ્રતિષ્ઠાતા કહેલ છે. તેએના મતમાં મહારાજ કનકસેન ભારત વર્ષના કાર્ડએક ઉત્તર પ્રદેશમાં (લેહકેટ) વાસ કરતા હતા. કાલક્રમે તેણે તે પ્રદેશના પરિત્યાગ કર્યેા. સ ંવત્ ૨૦૦ (ઇ. સ. ૧૪૪ ) માં તે સૈારાષ્ટ્ર રાજ્યમાં આજ્યે. ભટ્ટલેાકાને તે અભિપ્રાય જયપુરાધિરાજ મહારાજ જયસીંહે અનુમેદત કર્યા છે. પડિતવર જયસી હું સ્ત્રપ્રણીત ઇતિહાસ ગ્રંથમાં તે અભિપ્રાયની પાશકતા કરી સૂર્યવશસાથે રાણાકુળનું સમન્વય કરેલ છે. સુદૂર લેહકાટનું રાજ્ય છોડી મહારાજ કનકસેન સ. ૨૦૦ (ઇ. સ. ૧૪૪) માં સારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિષ્ટ થયે. પણ તે કયા રસ્તા ઉપર થઇ સૈારાષ્ટ્ર પ્રદેશમાં આવ્યે તેને નિશ્ચય થઇ શકયે નથી, કારણ કે કેઈ ભટ્ટ ગ્રંથમાં તેનું વિવરણ નથી. કહેવાય છે કે જ્યારે તે સારાષ્ટ્ર પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા ત્યારે તે પ્રદેશમાં પરમાર વંશીય કેાઈ રાજા રાજ્ય કરતા હતેા. કનકસેને પુષ્કળ પરાક્રમ કરી તે પરમાર વશીય રાજાને સ ુાસન ભ્રષ્ટ કરી દીધા, અને તેના સી'હુાસનના અધિકાર પોતે લઇ લીધેા. ઘેાડા સમયમાં તેણે પેાતાનું રાજ્ય દૃઢ કરી દીધું. સં ૨૦૦ (ઇ. સ. ૧૪૪ ) માં તેણે વીરનગર નામનુ એક નવુ શહેર સ્થાપ્યું. કનકસેન થકી ચાથી પહેઢી નીચે, વિજયસેન નામના એક પ્રસિદ્ધરાજા થયે. કહેવાય છે જે તે વિજયસેન રાજાએ વિજયપુરનગર સ્થાપ્યું. અનેક વિજ્ઞાનાના અભિપ્રાય છૅ જે તે વિજયપુર સૈારાષ્ટ્ર પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલું હતું. કાળક્રમે તે નગરને વિધ્વ ંસ થયે. તેના 'સરાશિ ઉપર હાલની ધોળકા નગરી સ્થપાએલી છે. ભટ્ટગ્રંથામાં માલુમ પડે છે જે મડારાજ વિજયસેને વઠ્ઠલાપુર અને વિદર્ભ એવાં એ નગરે સ્થાપ્યાં, તે નગરોમાં વધુલી વિશેષ પ્રસિદ્ધ થયુ. પશુ દુ:ખને વિષય છે જે વલ્રભીપુરની કયા સ્થળ ઉપર પ્રતિષ્ઠા થઈ હતી તેનું અનુમાનિક નિશાન જોવામાં આવતું નથી. તે પણ જુના ઇતિહાસ વેત્તાઆના અનુસ'ધાનથી એવી રીતના સિદ્ધાંત ઉપર આવ્યા છીએજે વર્તમાન ભાવનગરની પાસે પાંચકેશ ઉત્તર પશ્ચિમે વળા નામનું એક શહેર છે તેજ પ્રાચીન વહ્યુભીપુરના વસાવશેષ માત્ર છે ‘શત્રુંજય મહાત્મ્ય” નામના એક જૈની ધર્મ ગ્રંથમાં ઉપર કહેલ રાજયની સત્યતા વિશેષભાવે અને સપૂણભાવે પ્રમાણિત થઈ છે. કેટલાક વિદ્વાનેાનું કહેવું એવુ છે જે ઉપર લખેલા વલ્લુબીપુર થકી મેવાડને રાજ્યવંશ પેદા થયેલા છે. તે વાત સત્ય છે કે નડુિ તે સ્થિર અને નિશ્ચિત કરવાને જુદા જુઢા વિદ્વાનેાએ જુદાજુદા મત દર્શાવ્યા છે. પણ કેટલાક સમય ગયા પછી એક સમયે રાણાના રાજ્યની પૂર્વક્રિશાએ એક ભગ્ન દેવાલયના ધ્રુવસ રાશિ માંથી એક શિલાલિપિ હાથ લાગી છે. તે શિલાલિપમાં મેવાડ રાજ્યના રાજકુળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ હર ટૌડ રાજસ્થાન, નું સર્વ વિવરણ સંક્ષિપ્ત ભાવે વર્ણવેલ છે. યથાસંભવ ઘટનાળીનું વર્ણન કરી લિપિકાએ પિતે પ્રગટ કરેલ વત્તાંતની સત્યતા સપ્રમાણ કરવા માટે એ લિપિમાં એક સ્થળે લખેલ છે જે “ આ ઘટના સત્ય છે કે નહિ તેને સત્યસાક્ષી વલ્લભીને પ્રાચીન કોટ છે, તે શિવાય રાણા જયસીંહના રાજ્યની ઘટનાળીનું અવલંબન કરી એક ગ્રંથ રચાણે છે તેની અવતરણિકામાં લખેલ છે જે પશ્વિમે સૌરાષ્ટ્રનામે એક પ્રસિદ્ધ પ્રવેશ છે. મહેચ્છ લોકોએ તેના ઉપર હમલે કરી બાલકનાથને જીત્યું હતું. વલ્લભીપુરના વિનાશ કાળમાં એક માત્ર પરમાર રાજ્યની દુહિતા શિવાય સઘળાને નાશ થયે હો ?વળી એક કુલા ખાન ગ્રંથમાં જોવામાં આવે છે જે વલ્લભીપુરને વિદવસ થયા પછી ત્યાંના નાગરીક લોકો( પુરવાસીઓ ) મદ્રદેશ ( મારવાડ ) માં પલાયન કરી ગયા ત્યાં વાલ્લા, સંદેરી, અને નાંદોદ નામનાં ત્રણ નગર તેઓએ સ્થાપવાં ” એ ત્રણે નગર હાલ એક ભાવે પ્રસિદ્ધ છે. ખ્રીસ્ટ્રીય છઠ્ઠા સિકામાં જે દીવસે તેઓએ વલ્લભીપુરને વિધ્વંસ કર્યો તે દીવસે જૈન ધર્મ પ્રાદુન હતું તે પણ આજ ઓગણીસમા સિકાના શેષ કાળમાં સમભાવે ચાલે જોવામાં આવે છે. તે ત્રણ નગરનાં નામ શીવાય વળી એક પાંડુ લિપિમાં એક નગરનું નામ જોવામાં આવે છે. તે નગરનું નામ ગાયનીઝ એમ કહેવામાં આવે છે જે વઠ્ઠભી પુરાધીશ મહારાજ શિલાદિત્યને પરિવાર વર્ગ સિરાષ્ટ્ર પ્રદેશથકી પલાયન કરી, તે ગાયની નગરમાં આવી વ. ભટ્ટલેકેએ વળી આ કાવ્યગ્રંથમાં સૂચવેલું છે જે “પ્ટેએ મહારાજ શિલાદિત્યનું ગાયની નગર જીતી લીધું ” “ મહારાજ શિલાદિત્ય, નગરની રક્ષા કરવા જતાં, તેના સહકારી મેટા મેટા વીરલોકે સાથે રણગણમાં પડે, તેને વંશ નિર્મળ થઈ ગયે, અને તે વંશનું માત્ર નામજ અવિશિષ્ટ રહ્યું. કઈ પ્લેચ્છ જાતિએ વલ્લભીપુરને વિધ્વંસ કર્યો તે મુકરર કરી દેવું મહા દુષ્કર અને કઠિન છે. અવશ્ય તે પિરાણિક શાકઢીપમાંથી ભારતવર્ષમાં ઉપનિવિષ્ટ થયેલી હોવી જોઈએ. પણ કઈ જાતિના અને કયાંના હતા તેનું વિવરણ સાચા ઈતિહાસથી નીકળતું નથી. પ્રાચીન ઈતિહાસ સમૂહથી માલુમ પડે છે જે ખ્રીસ્ટ્રીય ૪ ગાળી વા ગાજળી તે હાલના ખંભાતનું પ્રાચીન નામ હાલના નગરથી ત્રણ માઈલ દૂર દક્ષિણમાં તે નગરને ભષ્મ ભાગ હાલ જે માં આવે છે. ભગ્રંથમાં એ પ્રમાશેના બીજા પ્રાચીન નગર અને લુમ નગરમાં કેટલાંક નામે જોવામાં આવે છે. તે સધળા નગરોનું વિવરણ વાંચવાથી માલુમ પડે છે જે બાલકાય રાજાઓ, ભારતવર્ષના દક્ષિણપદેશમાં એક ડર રાજ કરતા હતા. ભટ્ટગ્રંથોથી વળી નીસરી આવે જે હાલનું દેવગઢ અગાઉના સમયમાં તિલતિયપુર પત્તન નામે કહેવાતું હતું. મહાત્મા ટેડ સાહેબે મો શ્રમ ભોગવી તે નગરની ખરી સરહદ શોધી કહ.ઢી છે. આ સમયે સ્પષ્ટ જણાઈ આવે છે જે તિલતિયપુર પત્તન સૌરાષ્ટ્ર દેશમાં આવેલું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ મેવાડ, ૭૩ બીજા સિકામાં સિંધુ નદીના કિનારા ઉપરના શ્યામ નગરમાં કેટલાક પારદ લેકે વસતા હતા. એમ જણાય છે જે તેઓએ વલ્લભીપુર ઉપર હમલે કરી તેને વિધવસ્ત કરી દીધું. એમ કહેવામાં આવેલ છે જે પ્રથિત યાદવવશે, તે થામનગરમાં ઘણા વર્ષ રાજ્ય કર્યું સુપ્રસિદ્ધ પંડિત એરીયને, શ્યામનગરને મીનગઢ કહેલ છે. અને આરબીય ભૂગોલવિત્ લોકો, તેને મનકર કહે છે. સિંધુનદના પવિત્ર જળથી ધોવાયેલ જે વિશાળ પ્રદેશમાં ઉપર કહેલા પારદ લોકો વસતા હતા, તે પ્રદેશ તે સમયે, જુદા જુદા હુમલા કરનાર લોકો દ્વાર સ્વરૂપ હતે. તે મુક્ત દ્વારા થી તે જુદી જુદી જાતિઓ ભારતવર્ષમાં આવી ભારતવર્ષ ઉપર હમલે કરી તેને સર્વ નાશ કર્યો. જીત, હુણ, કાકી, કામારી, માકવાહન બત્રુ અને અધારીયા વગેરે જે સઘળી પ્રચંડ વિકમવાળી જાતિ હુમલે કરી સૌરાષ્ટ્રમાં આવી, તે જાતિ ભારતના તે દ્વારમાંથી રાજસ્થાનમાં આવી છે. સુપ્રસિદ્ધ મહામા કમસ, જસ્ટીનયન અને ચન લેમવંશીય પ્રથમ રાજ્યના સમયે ભારતવર્ષમાં વિરાજીત હતા. તે વઠ્ઠભી રાજ્યમાંનું એક કલ્યાણ નગર જેવા ગયે હતે. મડાનુભવ કમસે, આત્મભ્રમણ વૃત્તાંતમાં લખેલ છે જે “ બરોબર વફ્લભીપુરના દવંસકાળમાં કેટલાક ધૂળ હણલોકો સિંધુનદના તીરે વસતા હતા. તે કાળે તેઓને ગોલસ નામને એક અધિપતિ હતો. ? વળી એરીયન પાસેથી જુદા રૂપનું વિવરણ મળી આવે છે. ખ્રીસ્ટીય બીજા સૈકામાં મહાત્મા એરીયન બારીગાઝા ( ભરૂચ ) માં વાસ કરતા હતા, તેણે કહેલું છે જે સિંધુ અને નર્મદાની રેતાળ ભૂમિના મધ્યના વિશાળ ભૂભાગમાં તે કાળે પારદકેનું એક વિસ્તૃત રાજય સ્થાપિત હતું. મીનગઢ તેઓની રાજધાનીનું શહેર હતું. હવે હુણ જાતિ અને પારદજાતિનું વિવરણ અને ગ્રંથકાર કરી આપે છે તેથી એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે. મીનગઢના અધિપતિ પારદજાતિ કે હુણુજા તિને હતા. પરંતુ એમ તે નિશ્ચય થાય છે જે તે બને જાતિમાંથી હરકે એક જાતિએ, વલ્લભીપુર ઉપર હુમલો કરી તેને વિવંસ કર્યો જોઈએ. સૂર્યવંશીય નૃપતિ મહારાજ કનકસેનની નીચે આઠમી પેઢીએ, શિલાદિચ નામે એક રાજા થયે તેનાજ શાસનકાળમાં તેની રાજધાની વિઠ્ઠભીપુરનો, સ્વેછે. એ વિવંસ કર્યો. મહારાજ શિલાદિત્ય સંબંધે એક વિચિત્ર ગપ ચાલતે સાંભળવામાં આવે છે. તે ગ૫માં તેની બાલ્યાવસ્થાનું જમનું અનુવિવરણ પ્રકાશિત થાય છે. પ્રજાવશે તેને અહીં અમે સન્નિવેશ કરીએ છીએ. ગુર્જર રાજ્યમાં કૈયર નામનું એક નગર હતું. તે નગરમાં દેવાદિત્ય નામને વેદ વિશારદ બ્રાહ્મણ વાસ કરતા હતા. તેની એક માત્ર દુહિતા હતી. તે દુહિતાનું નામ સુભગ હતું. દેવાદિયે પિતાની કન્યાનું વિવાહાદિ કાર્ય સંપાદન કર્યું ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ G ટ્રાડ રાજસ્થાન 66 પણ એનશી” સુભગા વિવાહની રાત્રીએજ વિધવા થઇ. સુભગાના ગુરૂએ તેને સૂર્યને ખીજમંત્ર શીખવ્યેા હતા. એકવાર તેણે અસાવધાનતા વશે તે મત્રને પાડ કર્યા તેટલામાં ભગવાન દિવાકર તેની સમક્ષ અવિભૂત થયા અને તેનું ભંગવાને આલી’ગન કયું. છેવટે ભગાન ભાસ્કર દેવ અ ર્હુિત થઇ ગયા. ઘેાડા દીવસ પછી સુભગાને ગર્ભ લક્ષણ જણાવા લાગ્યાં તેથી દેવાદિત્ય મનમાં બહુ ખેદ પામવા લાગ્યો. પણ તેણે યાગખળે તેનું મૂળ કારણ જાણી લીધું, ત્યારે તેને સઘળે ખેદ અને મનોવિકાર દૂર થયા. પણ સુભગાને તે પાતાના ઘરમાં રાખી શકયા નહિ. તેને એક દાસી સાથે ભ્રુભીપુરમાં મોકલી દીધી, તે નગરની પાસે જતાં સુભગાએ, પુત્ર અને પુત્રીને એકસાથે જન્મ આપ્યું,જ્યારે સુભગાના પુત્ર મોટા થયા ત્યારે નીશાળે ગયા, તેના સહાધ્યાયીઓએ તેનુ' શુદ્ધ જન્મ વિવરણ જાણ્યું. તેથી તેએ તેને ગેબી’ નામે ખેલાવવા લાગ્યા. વળી તેના ઉપર તેએ જુદા જુદા અત્યાચાર કરવા લાગ્યા. એ સઘળા અત્યાચારથી તેનું હૃદય અતિશય વ્યશ્ચિત થયું. શયનમાં, સ્વમમાં અને ભાજનમાં તેને શાન્તિ મળતી નહેાતી તેના મનમાં સર્વદા ચિંતા અને તર્ક થવા લાગ્યા, તેના સહાધ્યાયીએ તેને તેના પિતાનું નામ પુછતા હતા, પણ તે ઝંખવાગે મેઢ નિરૂત્તર થઈ રહેતા હતે. તે શુ સામાન્ય દુઃખને અને પપિ તાપના વિષય કહેવાય ? જે પિતાએ તેને જગત્માં આણ્યા તે પિતા કણ તે તેના જાણવામાંજ નહાતું. સભગાના તનયના હૃદયમાં તેના જન્મના વૃત્તાંત માટે મહા ચિંતા રહેતી હતી; ગેબીના સહાધ્યાયીએ, તેના પિતાનું નામ પુછી ક્લેશપૂર્ણ અને ઉપહાસપૂર્ણ વાકયે ખેલતા હતા. મનનું દુઃખ મનમાં રાખી તે ફતે તે ઘેર આવતા હતા અને પેાતાની જનનીની પાસે તે વૃત્તાંત જાહેર કરી પોતાના બાપનું નામ પુછતા હતા. પણ સુભગા કોઇ રીતના ઉત્તર આપતી નહેાતી તે તેને પડખામાં લઇ જુદી જુદી જાતનાં સાંત્વના વચના કહેતી હતી. એ પ્રમાણે કેટલેક સમય વ્યતીત થયે એકવાર ગેબી, પોતાના સદ્ભાધ્યાયીઓથી વિશેષ પીડીત થયા અને ક્રોધ પામેલ સીંડુના બચ્ચાની જેમ તે પાતાની મા પાસે કુદીને આવ્યે. અને તે કર્કશ અવાજે તેની માને મેલ્યા, તું જે હવે મારા આપના વિષય નદ્ધિ ખેલ તે હું તુને મારી નાંખીશ. ગેમીનાં ભાતિવ્ય જક વાયને અવસાન આવ્યે નઠુિં તેટલામાં ભાસ્કરદેવ તેની સન્મુખે આવિર્ભૂત થયા અને તેને સઘળી હકીકત કહી. તેણે એક શિલાખડ તેના હાથમાં આ પીતે ખેલ્યા, આ શિલાખંડ લઈ જેને તું સ્પર્શ કરીશ તે તત્ક્ષણ પડી જશે ’” ગેખીએ તે શિલાખડદ્વારાએ, તેના કલેશ ઉપજાવનારાઓને હરાવ્યા. થાડા સમયમાં તે સમાચાર વધ્રુભીપતિના કણગોચર થયા. તેણે ગેમીને પોતાના રૂબરૂ ખેલાવી ભય દેખાડયા. આથી ગેમીએ પેાતાને મળેલા શીલાખડા રાજાને સ્પર્શ કરાવ્યા અને તેથી તે તુરત મરણાંત થયે અને તેના સિંહાસનને! અધિકારી થયા “ ત્યારથી ગેમીનું નામ શિલાદિત્ય કહેવાણું. CC ભારતવર્ષના ઇતિહાસમાં વળી એક શિલાદિત્યનું નામ જોવામાં આવેછે. પણ તે શિલાદિત્ય વૈશ્ય હતેા. વળી ખ્રીસ્ટ્રીય સપ્તમ શતાબ્દના મધ્યમાં કનેાજના સિંહાસન ઉપર હતા. સુપ્રસિદ્ધ ચિત પરીવ્રાજક વ્હેનસીયગ તે શિલાદિત્યના શાસનકાળમાં ફના જમાં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ મેવાડ, ૧૫ વશ્વભીપુરાધિપ મહારાજ શિલાદિત્યના સંબંધે એવી રીતના જુદા જુદા અદભત અને મને ડર પે સંભળાય છે. એમ કહેવાય છે જે વલ્લભીપુરમાં તે કાળે “સૂર્યકુંડ' નામે એક પવિત્ર કંડ હતું. જે સમયે યુદ્ધ વ્યાપાર ચલાવવાનો હોય તે સમયે, મહારાજ શિલાદિત્ય તે પવિત્ર કુંડ પાસે જઈ ભગવાન દિવાકરની પ્રાર્થના કરતું હતું. તે સમયે તેમાંથી સૂર્યને રથવાહી સતાધ નામને સમાન ઘેડ નીકળતું હતું, તે પ્રચંડ અશ્વને પોતાના રથે જોડી યુદ્ધક્ષેત્રમાં જઈ શત્રુકુળને નાશ કરી, તે જય મેળવતા હતા. પણ તેને કઈ પાપમતિ મંત્રીની વિશ્વાસઘાતકતાથી, તે ભીષણ મ્યુચ્છ યુદ્ધ સમયે તે પવિત્ર દેવાનુકુથી વંચિત થયે. તે મંત્રીએ શિલાદિત્યની ગુપ્ત વાત શત્રુઓને કરી દીધી અને પવિત્ર કંડમાં ગાયનું લેહી નાંખવા તેણે તેઓને સલાહ આપી, તેના કહેણના અનુસારે તે પવિત્ર કુંડ અપવિત્ર થયે, મહારાજ શિલાદિત્યના રસ્તામાં કંટકનો પથારી થઈ. તેના સર્વ નાશનો સૂત્રપાત થ, દુર્ઘર્ષ સ્વેચ્છાએ પ્રચંડ વેગે તેના નગર ઉપર હમલેર કર્યો. શિલાદિત્ય, વેગ કરી પવિત્ર કુંડ પાસે ગયા અને કાતરવરે, ભગવાન દિવાકરને વારંવાર બોલાવવા લાગ્યો. તેની સઘળી પ્રાર્થના વ્યર્થ ગઈ, બહ પેદન કરી અશ્વ પાડી ભગવાન ભાસ્કરની તે ઈબાદત કવ્વા લાગે, પણ તે સમાનન દેવતુરગ ફંડમાંથી નીકળ્યા નહિ, નિરાશતાનું વાદળું છયું, ઘોર નિરાશાની પિશાચ મૂર્તિ નાચવા લાગી, તેણે ચારે દિશાઓ અંધકારમય જોઈ, આવું છતાં પણ તેની દરકાર કર્યા વગર હીમત ભીડી, શિલાદિત્ય, મ્લેચ્છની સામે થયો. વિદ્યાલક્ષ્મીએ તેને છોડી દીધું. તે દિવસથી તેના તે શોચનીય અપાત સાથે, વલ્લભીપુરમાંથી તેનું વંશતરૂ પણ ઉપાટિત થયું. | # શક લેકીન અને પારસીલોકના ગ્રંથમાં અવા રાતના સૂકિડનું વર્ણન છે. એ સમાલો સર્યકુંડનું વિવરણ સંપૂણ કુપનાજાળથી આરંત રહેલ છે તેને નિયુક્ત કરવાથી ખરો વિષય ખુલ્લો થાય તેમ છે. ત્યારે સહજે સમાઈ શકાય છે જે શત્રફળે. કઈ જાતની વિષય સામગ્રોથી મહારાજ શિલાદિત્યના કીલ્લાની ખાદીનું જળ દૂષિત કર્યું. વિષમય જળપાને સૈન્યને નારા થતો જોઈ તે દુર્ગધાર ઉઘાડી શત્રની સામે થયે એવા રીતના ટોપા લીધાથી અનેક લોકોએ અનેક રાજય લીધાં છે. અલ્લાઉદીને પણ એવા પ્રપંચ કોશલનું અવલંબન કરી, ગાગરોના ખોટીરાજ અચલસીહનો દુજોય કીલો અનાયાસે જીતી લીધા હતે પણ કયા હુમલા કરનારથી વલ્લભીપુર વિધ્વસ્ત થયું તેને મતભેદ છે. કલનલ ટોડ માહેબે, તે હુમલા કરનારને પાદ કે હણું કહેલ છે, પણ વેદેન તેને cવકgય ગતિ કહે છે. એ ફીસ્ટન સાહેબ, તેને પાસિક જાતિ કહે છે. એ સઘળા મતની સમાલોચના કરવાથી મહાનુભવ એલફીંસ્ટન સાહેબના મતને સઘળા મતના ઉપર આસન આપવાનું યુક્તિ યુક્ત છે; તેણે પોતાના મતનું સમર્થન કરવા, જે સઘળાં પ્રમાણ દેખહ્યાં છે તે સઘળાંના કરતાં સ્વીકાર કરવા લાયક છે. મહાભ એલસ્ટને કહેલ છે જે, જે પ્લેચ્છ જાતિએ વલભીપુરનો વંમ કર્યો. તે પ્લેચ્છ જાતિને કશનલ કેડે પરદ જાતિ કહીછે અને વેદેન સાહેબે ઈદુવકત્રીવ જતિ કહેલ છે. પણ વિશેષ વિચાર કરી જેમાં આવે તો તેઓને પારદ કહી શકાય નહિ. તેઓને પારસિક નતિ કહીએ તે અસંભવિત કહેવાય નહીં, કારણ કે ઈ. સ. ૫૩૧ થી તે ૫૭૮ સુધી નશરવાને રાજય કર્યું સર જોન અનેક પાર ગ્રંથકારોના મતનો ઉદ્ધાર કરી પ્રતિપાદન કરે છે જે તે પારતિવાલ રવાને પૂર્વમાં ભારતવર્ષમાં પોતાની વિજય પતાકા ઉડાડી હતી. તે શેરવાનનું લશ્કરજ વલભીપુરમાં આવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઢોડ રાજસ્થાન, द्वितीय अध्याय. ગેહનું જન્મ વિવરણ, તેની ઇડર રાજ્યની પ્રાપ્તિ, બિહોટ શબ્દની ઉત્તિ, બાપાને જન્મ ગિલ્લોટની પુરાતન પૂજાવિધિ, બાપાનું વિવરણ, અગુણાપાનેર, બાપાનું શૈવ મંત્રગ્રહણ, બાપાની ચિતોડ પ્રાપ્તિ, બાપાનું આશ્ચર્યકર અંતિમ વિવરણ, દ્વિતીય અને એકાદશ શતાબ્દીના મધ્યવર્ત મેવાડના ઇતિહાસના ચાર પ્રધાન કાળનું નિરૂપણ. સન છોના ભીષ્મ વિકમાનળમાં મહારાજા શિલાદિત્ય, પતંગની જેમ પડી ‘બળી મુઓ. તેનું વલ્લભીપુર પણ વિવસ્ત થઈ શેચનીય શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યું. તેના આત્મીય લેક અને સૈન્ય સામતે તેની સાથે શસ્ત્રશસ્યા ઉપર શયન કરી, અનંત નિદ્રામાં લીન થઈ ગયા. મહારાજ શિલાદિત્યની પત્નીઓ બહુ હતી તેમાંથી પાણી પુષ્પવતી શીવાય સઘળી પત્નીએ તેની વાંસે સતી થઈ ચિતાનળમાં બળી મરી. વિંધ્યગિરિના પાદમૂળે ચંદ્રાવતી નામની એક પ્રસીદ્ધ નગરી હતી, તે નગરી સમર્થ પરમારવંશીય નરપતિના તાબામાં હતી. રણ પુષ્પવતીએ, તે પવિત્ર પરમારકુળમાં જન્મ લીધો હતો. એ અનર્થકર સંગ્રામ થયું તેના પૂર્વે તેને ગર્ભલક્ષણ જોવામાં આવ્યા હતા. પુત્રની કામનાએ, તે કાળ સંગ્રામના સમયની અગાઉ અનેક દેવદેવીની માનતા કરવા માટે અને પિતાના વડીલેની જગન્માતા ભવાનીની છેડ. પચાર પૂજા કરવા માટે તે પિતાના બાપના ઘેર ગઈ હતી. માનતા પૂજાવિધિ વગેરે સમાપન કરી, તે પુષ્પવતી પોતાના પતિના ઘેર આવતી હતી, એટલામાં માર્ગ મળે તેણે સમસ્ત સર્વ નાશની ઘટનાના ખબર સાંભળ્યા. પુષ્પવતીના મસ્તકે વાઘાત લાગે, તેની ભાવી આશા નિષ્ફળ ગઈ, નિદારૂણ શેકવેગનું સંવરણ ન કરી શકવાથી, તે તેજ સ્થળે મૂચ્છિત થઈ પડી. પુષ્પવતી બેનશીબ અને દુર્ભગ્યવતી તેણે એક દીવસ એવી આશા કરી હતી જે પિતે રાજમાતા થાશે. તે આશા સફળ થઈ. નહિ તે શું સામાન્ય દુર્ભાગ્યને વિષય કહેવાય ખરો સાથે આવેલી સહચરીઓની શુશ્રુષાથી પુષ્પવતીની મુચ્છ વળી ગઈ. તે પોતાના અદષ્ટને હઝારો ધિક્કાર આપી વિલાપ કરવા લાગી. પિતાની આશા ફળવાળી ન થઈ તેના માટે તે એટલીબધી દુઃખિત નહતી પણ જે પુરૂષથી તે જીવિત હતી, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ બાપ્પાનું જીવન વૃત્તાંત. પુરૂષ તેના જીવનનું માત્ર એકજ અવલંબન હતા, તે જીવનના જીવન સ્વામીરત્નને કરાળ કાળે એકદમ ઝડપી લીધે. તે બાબતની પીડા તેના હૃદયમાં સહુન થઈ શકી નહેાતી. જે તે ગર્ભવતી નહેાત તે તે તેજ ક્ષણે ચિતાનળમાં ખળી દેહના ત્યાગ કરત, પણ શુંકરે ! નિરૂપાય ! છેવટે પ્રસવકાળસુધી જીવન ધારણ કરવુ' એવે નિશ્ચય કરી, તેણે માળીયા નામની શૈલમાળાની એક ગુફામાં આશ્રય લીધા. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્ટે. وی એ માળીયા ગિરિમાળાની પાસે વીરનગર નામનુ... એક સામાન્ય ગામડું હતુ' ત્યાં કમળાવતી નામની એક બ્રાહ્મણી વાસ કરતી હતી. પુષ્પવતીએ, તે બ્રાહ્મણીના કરમાં પોતાન! બાળકને સોંપ્યા, અને પેાતાના સ્વામીની વાંસે, ચિતાનળ પ્રજવલિત કરી તેમાં તેણે પ્રાણ ત્યાગ કર્યો. ચિતાનળમાં પ્રવેશ કર્યા અગાઉ પુષ્પવતીએ, કમળાવતીના ચરણે પડી અનુનય વિનય કરી તેને કહ્યું “ વિ, મારા હૃદયના ધન, પ્રાણપ્રિય કુમારને મેં તમારા કરમાં સોંપ્યું છે. હાલ તમે તેની મા થયા છે જો જો, તમે, તમારા પુત્રની જેમ તેનુ લાલનપાલન કરો, વળી એક નિવેદન એવું છે જે તેને બ્રાહ્મણાચિત શિક્ષા પ્રદાન કરી ચગ્ય સમયે એક ૨૪પુત કન્યાસાથે તેનું પાણિગ્રહણ થાય તેમ કરો. 66 ,, પ્રાણપતિની વાંસે ચિતાનળમાં પડતી વખતે પુષ્પવતીએ, જે અનુનય વિનય કર્યેા હતેા, તે બ્રાહ્મણ કુમારી કમળાવતી ભુલી નહુિ. તે અનુનય વિનય, તેના કાનમાં દેવાદેશની જેમ ધ્વનિ કરવા લાગ્યા ટુંકામાં, કમલાવતીએ પુષ્પત્રતીના કુમારનુ` પ્રતિપાલન કરવામાં કેઇ પણ કસર રાખી નહિ હતી. એક સમયે તેણે કટાર ગર્ભવેદના ભાગવી હતી તેથી તે જાણતી હતી જે પુત્રન તે કેવી પ્રિય વસ્તુ છે? આ સમયે કમળાવતી, તે બાળકનું પુત્રવત્ પ્રતિપાલન કરવા લાગી, રાજકુમારને ગુહા ( ગુફા ) માં જન્મ થયે તેથી તેનુ નામ “ગાહુ” પડયું તે, ગેાહનુ પોતાના પુત્રની જેમ લાલન પાલન કરવા લાગી ખરી પણ તેથી તે એક ક્ષણ પણ સુખ પામી નહીં, શાથી કે ગેહ અત્યંત દુર'ત અને અસા ય નિવડસે. વાવૃદ્ધિ સાથે તેનુ દારાતમ્ય પણ વધી ગયું. તે કમળાવતીના નિષેધ બંધન કરી, સમવયસ્ક રાજકુમાર ખાલક સાથે તે ખેલ્યા કરતા હતા. વિદ્યાશિક્ષામાં તે મનનેા નિવેશ કરતા નહિ, કેઇ કેાઇવાર પંખીના બચ્ચાંને લેઈ નિષ્ઠુર ભાવે તેના વધ કરતા હતા, કેઇ કોઇવાર ગંભીર અરણ્યમાં પેસી મૃગયાભ્યાપારમાં ગુંથાતા હતા એ રીતનાં કાર્ય કરતાં તેની વય:ક્રમ અગીચાર વર્ષના થયે, તે સમયે તા તેનુ દારાત્મ્ય એકદમ વધી પડયું. તેના પ્રતિપા લક બ્રાહ્મણેા તેનુ કઇ રીતે દમન કરી શકયા નહિ. એ સ્થળે ભટ્ટકવિએ બેલે છે જે વ દિવાકરના પ્રચ'ડ તેજના આવરણને કેઈ દમન કરી શકે ? અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ટડ રાજસ્થાન, એવી શક્તિ કોનામાં હોય કે વનના કેશરી સીંહને સાધારણ માણસ પિતાને ત્યાં રાખી શકે ? ” મેવાડના દક્ષિણ પડખામાં શિલમાળાની મથે ઇડર નામે એક જનપદ છે, માંડ. લક નામના એક ભીલરાજા, તે સમયે ત્યાં રાજ કરતો હતો. ઈડના તે ભીલેની સાથે ગોહ વને વન વિચરણ કરતો હતો, તેઓની ઉદ્ધત પ્રકૃતિ સાથે ગેહની ઉદ્ધત પ્રકૃતિ મળી ગઈ. તેણે શાંત સ્વભાવ બ્રાહ્મણનો સહવાસ છોડી દઈ પરાક્રમશાળી હીસાથે રહેવાનું શરૂ કર્યું. ભીલે પણ તેની સાથે અનુરક્ત થયા, કમે તે વનપુત્રને અનુરાગ એટલે વધ્યો જે તેઓ એકવાર શૈલ કાનનવાળી સઘળી ઈડરમૂમિ ગેહના હાથમાં આપી દીધી. આબુલફજલે અને ભદ્રકોએ તે વિવરણ નીચે પ્રમાણે વર્ણવેલ છે. જે રજપુત બાલક, ગેહની સાથે એકવાર ભીલકુમારો સાદ ખેલતા હતા એટલામાં તેઓએ, પિતામાંથી એક આશામીને રાજા કરવાનું વિચાર્યું, સઘળાઓએ ગેહને રાજા કરે એમ પસંદ કર્યું. તક્ષણ એક ભીલકુમારે, પોતાની આંગળી કાપી, ગોહને રૂધિરનું તિલક કર્યું. વૃદ્ધરાજ માંડલિકને તે વિવરણની ખબર પડી તેણે આનંદથી ગેહને ગાદીએ બેસાર્યો અને પિતે રાજ્યકાર્યમાંથી ફારગ થયે. ગોહે કૃતતાનું અને વિશ્વાસઘાતકતાનું ચરિતા વાપરી પિતાની જીદગી કલંકિત કરી, એમ કહેવાય છે જે ભીલરાજે પિતાના દીકરાને વંચિત કરી, અછાવશે અને આનંદે તેને સીંહાસને બેસાર્યો. ગેહે તેને જ પ્રાણ લીધે. શા હેતુએ ગોહે તે કામ કર્યું તેની હકીકત કાંઇ મળતી આવતી નથી. અબુલફજલે અને ભટ્ટલકોએ તેનું કોઈ કારણ બતાવ્યું નથી. ગેહના નામ ઉપરથી તેના વંશધરનું ગત્રાખ્યાન ગેહિ વા ગિલ્હોટ કહેવાયું. એ સઘળા પ્રાચીન રાજાઓના જીવન સંબધે ઘણું જ થતું વિવરણ મળી આવે છે. જે મળી આવે છે તેથી એટલી પ્રતીતિ થાય છે જે ગેહથી નીચે આઠમી પેઢીના પુરૂષ સુધીના રાજાઓએ તે ગિરિકાનન ઈડર પ્રદેશમાં રાજ્ય કર્યું. તે આઠ પુરૂષ સુધી હલકો પિતાની ગયેલ સ્વાધીનતા થાટે કોઈ બોલતા નહોતા અને પરાધીનતા સહ્ય કરતા હતા. પણ તે જાતિ જન્મસ્વાધિનતામાં લાલિત અને ઉછરેલી હતી. સ્વાધીન જીવન તેઓની અભિષ્ટ વસ્તુ હતી. તેઓના પૂર્વજોએ સ્વાધીનતા ભેગવી હતી આજ કોઈ દુષ્કર્મના હેતુએ તેઓ સ્વાધીનતાનું સુખ ભોગવતા ન હતા ટુંકામાં પરાધીનતામાં રહેવાનું ભીલ લોકો પસંદ કરતા નહીં હતા. ગેહથી નીચે આઠમી પેઢીએ નાગાદિત્ય નામને રાજા થયે, તે એકવાર મૃગયાના વ્યાપારમાં આસક્ત થઈ એક હરણની પછવાડે જતું હતું તેવામાં ઉદ્ધત ભાવ ભીલ લોકોએ તેના ઉપર હમલે કર્યો અને તેજસ્થળે તેને તેઓએ મારીનાખે ત્યાર પછી તેઓ પિતાના પૂર્વજની ગાદીએ બેઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃત્તાંત, જે દીવસે બે નશીબ નાગાદિયે, ભલેના હાથથી પોતાનું જીવન એવું તે દીવસે તેના પરિવારમાં ઘોર હાહાકાર થઈ ગયે. વિપદની વિકટમર્તિ સઘળાને ભયંકરતા બતાવવા લાગી, ચારે તરફ ભીલ-કયાં પલાયન કરી જાવું, કોણ તેઓને ભીલના હાથથી રક્ષા કરી શકે? અંતે તેઓને વંશનિમેળ થયો તે રજપુતે જુદી જુદી જાતની ચિંતાથી વ્યાકુળ થવા લાગ્યા. નાગાદિત્યનો બાપા નામને એક ત્રણ વર્ષને પુત્ર હતા તેના રક્ષણ માટે તેઓને વધારે આપત્તી લાગવા લાગી. પણ બાપાની મદદ વિધાતાના હાથમાં હતી. વિધાતાની કરૂણાથી તે અનાથ રજપુત બાલક સહાય સંપન્ન થયે. જે વીરનગરવાસિની કમળાવતીએ અનાથ ગેહના જીવનની રક્ષા કરી હતી, તે કમળાવતીના વંશધરે એ સંકટકાળમાં મહારાજ શિલાદિત્યના રાજવંશને અનંત વિનાશમાંથી બચાવવા પ્રાણ આપીને ચેષ્ટા કરવા લાગ્યા. તેઓ ગિબ્લેટ રાજ્ય પરિવારના કુળ પુરોહિત હતા. આજ પુરોહિત નામ સાર્થક કરવા માટે, પોતાના જીવનને અપત્તિમાં નાંખી રાજ પુતબાપાનું સંરક્ષણ કરવા તેઓ તતર થયા. નાગાદિત્યના બાલક રાજકુમારને લઈ બ્રાહ્મણો ભાંડી નામના કિલ્લામાં આવી પહોંચ્યા, ત્યાં યદુવંશીય એક ભીલે તેઓને આશ્રય આપે. ત્યાં પણ તેઓ સપર્ણ રીતે નિર્ભય ન રહ્યા, ત્યાંથી તેઓ બાપાને પરાશર નામના મેટા અરણ્યમાં લઈ ગયા. ત્યાંથી તેઓ ત્રિકુટના ઉંચા શીખર ઉપર ગયા. ત્રિકુટની તળેટીમાં નરેંદ્ર નામનું એક નાનું નગર હતું, ત્યાં શિવે પાસક શાંતિપ્રિય રોત્રિય બ્રાહ્મણે વસતા હતા. તે બ્રાહ્મણ, બાપાને તે શાંતિસંપન્ન બ્રાહ્મણોના હાથમાં સેં. બાપે, તે બ્રહ્મણોના લાલનપાલન નીચે સ્વરછતાથી અને શાંતિથી એ પર્વતવાળા પ્રદેશમાં ભટકવા લાગ્યું. તે પરાશર મહારણ્યના ગંભીર પ્રદેશમાં, વિરાટ ત્રિકુટ પર્વતની ઘોર અંધકારવાળી ગુફામાં જળધર શેભિત ઉતુંગ શિખર ઉપર નાના નાના પાણીના ઝરા ઉપર હાલ પ્રાચીન દેવાલયે જોવામાં આવે છે. તે અરણ્ય પ્રદેશના અધિવાસીઓ માત્ર મહાદેવની જ પૂજા કરતા હતા. તે સઘળા ગંભીર અને પ્રશાંત પ્રદેશમાં, ભૂતભાવન ભગવાન મડદેવની પૂજાવિધિ અનેક કાળથી ચાલુ રહી હતી. આજ પણ મેવાડરાજ્યની ચાલતી અધઃપતિત અવસ્થામાં પણ તે પૂજાવિધિનું આડંબર નિસ્તેજ થયું, છે ખરું પણ શિવરાત્રી વગેરેના પ્રસિદ્ધ ઉત્સવમાં ઉદયપુરમાં, શિવપાસનાનો વિશેષ ઉત્કર્ષ જોવામાં આવે છે. વળી ભિન્ન ધર્મવલબી વૈષ્ણવે વિગેરે તે ઉત્સવમાં મોટા આનદથી ભાગ લે છે. મેવાડના રાણાએ “ આજ પણ પિતાને એકલિંગને દિવાન,” એમ કહી અભીમાન પૂર્વક પિતાની ઓળખાણ કરાવે છે. ગંગા અને યમુનાના તીર ઉપરના પ્રદેશમાં જે જુદા જુદા દેવ દેવીની પૂજા ન ચાલતી હતી તે શિવપૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ટોડ ગુજસ્થાન. આજદીન સુધીમાં પૂર્ણ પ્રકાશમાં આવી શકત. ઉદયપુરમાં પેસતાં, એક સાંકડા પર્વતના ભાગ ઉપર એકલિ’ગ મહાદેવનુ પવિત્ર મંદિર છે. મદિર ઘણુ મોટુ છે, તે ઘણું મનને આકર્ષવા લાયક ન છતાં રમણીય છે, તે દેવાલય ધેાળા આરસપહાણનું બનાવેલ છે, તેની અંદર સુંદરરીતનુ કાતરામ છે. તે મંદિરને જોવાથી માલુમ પડેછે જે તેને બનાવવામાં પુષ્કળ નાણુ ં જોયાં હશે. એકલિંગ મહાદેવનુ દેવાલય દર્શનીય છે ખરૂં પણ હીંદુ દ્વેષીઓએ, તેના દાખલ થવાના રસ્તાના ચણતરને તેડી નાંખ્યા છે. એ મદિરના સન્મુખે એક આંગણું રાખવામાં આવેલ છે; તેના ઉપર વેદિકા, વૈદ્રિકાની ઉપર એકલિંગ મહાદેવની મૂર્તિ સન્મુખે ધાતુના ખળધની મર્તિને સુંદર રીતે સ્થાપીત કરેલી છે. અર્થ લેાભી સ્વેચ્છાએ, ધનરત્નની શેષમાં કઠણુ મુગળના પ્રહારે તે મતિનાં કેટલાંક અંગ તેાડી નાંખ્યા છે. આપ્પાની બાળલીલા સંબધે અનેક અપૂર્વ અને અલૈાકિક વિવરણુ માલુમ પડેછે. જે બ્રાહ્મણના હાથમાં તેના રક્ષણાવેક્ષણના ભાર સોંપાયા હતેા, તે બ્રાહ્મણુની ગાય આનંદો ચારતા હતા, અને આમતેમ ખુશ મીજાજથી તે રજ પુત બાળક ભટકતા હતા. સૂર્યવંશીય મડ઼ારાજ શિલાદિત્યના વશધર જ ગાયે ચરાવે છે.. કેાઇ તેના ભવિષ્યના વિષયને વિચાર કરતું નહતું. ખાપ્પાની એ શાંતિમય જીવન ઘટનાવળીને લઇ ભટ્ટલેકેાએ જુદા જુદા પ્રકારના સુંદર અને સ્વીકરણીય ગપ્પા રચ્યા છે. રજપુતાના પક્ષમાં શારદીય નુલનાત્સવ એક પ્રસિદ્ધ આનંદ વ્ય!પાર છે. તે ઉત્સવમાં અનેક ખાલિકા અને બાળકે, આનમાં મત્ત થઈ ઝુલન લીલામાં પ્રવૃત્ત થાયછે. નગેન્દ્રનગર, તે સમયે કાઇ શેલ કીવંશીય રાજાના શાસનમાં હતું. ઝુલન ઉત્સવમાં તે રાજાની પુત્રી, પેાતાની સહુચરીએ સાથે ક્રીડાર્થે કુંજકાનનમાં ફરતી હતી, પશુ દાલામ'ધનને ઢોર ન હોવાથી તે સહુચરી સાથે શેાધવા અહીતહી ભટકતી હતી. તે સમયે બાપ્પા ત્યાં આવી પહેાંચ્યા, તેને જોતાંજ રજપુત કુમારીએ તેની પાંસે દાર માગ્યે. બાપા બાલક હાઇ ચંચળ સ્વભાવવાળા અને કૌતુક પ્રિય હતો. ખાલિકાની સાથે એક કાતુક કરવાની વાસનાએ, તેણે હસતાં હસતાં કહ્યું, “ તમે પહેલાં મારી સાથે વિવાહ કરો તા હુ હાલ દાર લાવી આપું કૈાતુકના ઉપર કૈાતુક, લીલાપ્રિય રજપુત રાજકુમારીએ તે કબુલ કર્યું. તે સમયે ક્રીડા વિવાહ થયે, અને બાપા તે શેલકી રાજકુમારી સાથે એક આંબાની કરતા ફેરા . એવી રીતના વિવાહુથી ખાપાના ભાવી સાભાગ્યના સૂત્રપાત થયા. હવે તે નગેન્દ્ર નગરમાં રહ્યા નહિ. તેણે તેને થાડા સમયમાં છેડયું. તે સમયથી તેનું ભાગ્યાકાશ નિર્મળ થયું ખરૂ પણ તેના સાભાગ્યદયમાં વિશેષ વિઘ્ન આવવા લાગ્યાં. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃત્તાંત, કીડા કેતુક પુરું થયું, રજપુત બાલિકાઓ, પોતપોતાને ઘેર ચાલી ગઈ, અને તે દિવસે જે બનાવ બન્યા હતા તેને તદૃન તેઓ ભુલી ગઈ. એ રીતે કેટલેક સમય નીકળી ગયે, સોલંકી રાજકુમારીની ઉમ્મર વિવાહ યોગ્ય થઈ ગઈ, એટલામાં એક સામુદ્રિક બ્રાહ્મણે આવી રાજકુમારીને હાથ જોયો. હાથ જોઈને તે બે જે “ રાજકુમારીને વિવાહ થઈ ગયે છે ” એ આશ્ચર્યકારક વાત સાંભળી રાજાના કુટુંબીમાં મોટો કોલાહલ થયે. સઘળા એકદમ દિમૂઢ થઈ ગયા. એ નાટકને અભિનેતા કેણ, તે શેધી કાઢવામાં સઘળા ગુંથાયા હતા. એકદમ ચોતરફ કાશદને મોકલ્યા, બાપાને કેમે ક્રમે તે હકીકતની જાણ થઈ. તેણે જાણ્યું જે તે ગઢ વિવાહ સંબંધની કોઈ વાત જાહેર થઈ કે તેને સર્વ નાશ થશે. ત્યાર પછી તેણે તેના સહચરોને વિશેષ સાવધ રહેવાનું ફરમાવ્યું, તેના સહચરે તેની સાથે સારી રીતે ભક્તિભાવે વર્તતા હતા. બાપાએ તેને સપથ કરાવી કહ્યું જે “ સુખમાં દુઃખમાં સંપમાં વિપદુમાં તેઓએ બાપાના અનુગત થાવું ” બાપાની કઈ વાત પણ પ્રાણાંતે, કોઈની પાસે જાહેર કરવી નહિ ” “ બાપાના વિષયની જે વાત તેઓ સાંભળે તે આજે પાંત બાપા પાસે જાહેર કરવી” તેના સહુચરાએ તે શપથ લીધા. તેઓએ શપથ લીધા પ્રમાણે આચરણ કર્યું, પણ વિવાની તે ગઢ ઘટના છાની રહી નહિ. તે ઘટનાને પ્રકૃત વિષય સોલંકી રાજના કર્ણગોચર થયું. તેણે નિશ્ચય કરી જાણ્યું કે એ નાટકનો અભિનેતા બાપ છે. બાપાના સહચરોને આ હકીકત જાણવામાં આવી, તેઓએ ગુપ્તભાવે તે હકીકત બાપાને જાહેર કરી. પિતાની વિપદ શંકા જાણ બાપાએ તે પર્વતમાળાનો એક એકાંત ભાગ, પિતાના વાસ માટે મુકરર કર્યો. જે સ્થાને તે પલાયન કરી ગમે તે સ્થાન અત્યંત નિર્જન હતું. વળી તે નિર્જન સ્થલ અનેકવાર, તેના વંશધરોનું આશ્રય રથળ થઈ પડ્યું હતું. જે સમયે તે નાગદગામથી પલાયન કરી ગયે તે સમયે તેની સાથે બાલીય અને દેવ નામના બે ભીલકુમાર હતા. તે ભીલકુમારે, સુખમાં દુઃખમાં અને વિપદના યંકર હુમલામાં પણ બાપાને સંગ ત્યાગ કરતા હતા, તેઓનું, જીવન બાપાના જીવન સાથે હતું. સૈભાગ્યલક્ષ્મીની પ્રસન્નતાના જોરે જ્યારે બાપાએ ચિતોડના રાજસિંહાસનને અધિકાર કર્યો ત્યારે બાલીય ભીલકુમારે, પિતાના. લેહીથી, તેના કપાળમાં રાજતિલક કર્યું હતું. અસભ્ય ભીલકુળમાં બાલીય અને દેવ ભીલકુમારનો જન્મ થયે હતે પણ તેઓનું હૃદય, પવિત્રભાવે પરિપૂર્ણ હતું. તે પવિત્રભાવ, સુસભ્ય લેકના હૃદયમાં ભરેલો જોવામાં આવતું નથી. તે ભીલકુમારે જે પવિત્ર ચરિત આ જગતમાં રાખી ગયા છે તેના જેવું ચરિત કે આ જગમાં રાખી ગયું નથી. તેઓએ " જે પ્રતિજ્ઞા લીધી હતી, તે પાળવામાં તેઓ અકૃત કાર્ય થયા નહિ. તેના માટે ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ટૌડ રાજસ્થાન, તેઓએ ગૃહવાસ, આત્મીયજન, અને શારિરીક સુખને ત્યાગ કરી, બાપાની સાથે કષ્ટકર વનવાસ વ્રતનું અવલંબન કર્યું હતું. અનાહાર હાલતમાં તેઓએ ઘણા દીવસો કહાલ્યા, અનિદ્રાવસ્થામાં તેઓએ ઘણું દિન કહાવ્યા. એક ક્ષણ પણ બાપાને સંગ તેઓએ છોડ્યો નહી. વાસ્તવિકરીતે જોતાં તેએાજ બાપાના જીવન રક્ષણ કરનાર હતા. તેઓ જ બાપાના સુખદુઃખના સમભાગી હતા. બાપાને એવા બંધુ ન મળ્યા હતા, તે બાપાનું શું થાત તે કોઇથી કહી શકાય તેમ નથી. તે બે ભીલકુમાર તરફથી બાપાને મહોપકાર થયો છે તે બાપે ભુલી ગયે નહોતે, તે તેઓના સહુવાસે, પિતાને સુખી અને સમ્માનિત માનતો હતે. જે દીવસે, વીરકેસરી બાપ, તે ભીલકુમારના સહવાસથી અતુલ આનંદ ભગવતે હતે, તે દિવસે તેના સિભાગ્યની લમી તેના પડખામાં આવી વસી, જેથી ચતોડના મસીહાસન ઉપર બેસી તેણે તે ભીલકુમારના હસ્તથી પવિત્ર હદયે રાજતિલક સ્વીકાર્યું હતું. તે ચીતડ આજ ભગ્નાવસ્થામાં છે, તે ચીતડ આજ ચર્ણવિચર્ણિત છે, તે ચીતડ આજ ધુળમાં રગદોળાતું થઈ ગયું છે. એકદિન, જે જગમાન્ય રાજકુમારની લીલાભૂમિ હતી, તે આજ શીકારી પશુઓનું આશ્રય સ્થળ થયું છે. સઘળા ભારતવર્ષમાં એકમાત્ર અગુણાપાનેરના અધિવાસીએ, એક જાતના પ્રાકૃતિક સ્વાતંત્ર્યને સંભોગ કરી શક્યા હતા. તે રાજ્ય કોઇના રાજ્યના અંધીન નહતું. કોઈપણ રાજા સાથે તેને કઈ રીતને સંશ્રવ નહે. તેને અધિપતિ, “ રાણું ” એવી ઉપાધિ ધારણ કરી હઝાર ગામડાં ઉપર આધિપત્ય ચલાવતો અને પ્રજનવશે પાંચહઝાર ભીલોને લઈ યુદ્ધ સ્થળમાં ઉભે રહેતે હતે. સોલંકી રજપુતની સ્ત્રીના ગર્ભ અને ભેમીયા ભીલના ઐરસે તેના પૂર્વ પુરૂષની પેદાશ હતી, તેથી તે પિતાને રજપુત જાતિને છે એમ કહેતે. અગુણાના તે ભીલકુળમાં મહાત્મા દેવની પેદાશ હતી. આપણે પ્રકૃત્ત પ્રસ્તાવથી દૂર નિસરી ગયા છીએ હવે બાપાને વિષય ફરી આચિત કરીએ, અનુશીલન કરવાથી, બાપાનું પલાયન અને પલાયન કરવાનું કારણ. સ્વાભાવિક અને સુસંગત હતું એમ માલુમ પડે છે. સંપૂર્ણ દૈનિર્દેશવશે નરેંદ્ર નગર છેડવાની તેને ફરજ પડી હતી. જગત્ પ્રાચીન મહાપુરૂષેનું વિવરણ જેમ કલ્પનાજાળથી લખાયેલ હોય છે તેમ બાપાનું વિવરણ પ્રાચીન ભટ્ટાથી લખાયેલ છે. જે બાપ, સેકડો વીરપુરૂષ આર્ય રાજાઓનો પૂર્વ પુરૂષ હતો તે બાપ પ્રકૃત વિભાવે પુજાય છે. જે બાપ્પાનું શરીર, પરમાણમાં લીન થઈ ગયું છે તે બાપે હાલ ચિરંજીવી, મનાઈને અને કહેવાઈને પ્રખ્યાત અને પુજીત થયો છે. ભટ્ટલેકેએ વર્ણવેલ છે જે બાપે, નરેંદ્રનગરની વિસ્તૃત ભૂમિમાં પિતાના પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃત્તાંત. ૮૩ પાળક બ્રાહ્મણની ગાયો ચરાવતો હતો. સૂર્યવંશીય શિલાદિત્યને વંશધર ગોપચાર ણનું કામ કરી આનંદથી સમય કાઢતે હતા. પણ તેના તે આનંદમય સમયમાં વ્યાઘાત આવી પડે. તે જે સઘળી ગાયો ચારી ફરતા હતા. તેમાં એક સારી દુધાળ ગાય હતી. તે ગાય જ્યારે દિનાંતે બ્રાહ્મણના ઘેર આવતી ત્યારે રાત્રીએ દેહતી વખતે તેના આઉમાં દુધ માલુમ પડતું નહિ, તેથી બ્રાહ્મણના મન માં વિષમ સંદેહને ઉદય થયે. તેઓએ નિશ્ચય કર્યો જે બાપે ગાયને દેહી તેનું સઘળું દુધ પી જાય છે. તે સંદેહ કમે કમે તેઓના હૃદયમાં દ્રઢીભૂત થયે, ત.. સાવધપણાથી અને સત્યપણાથી બાપાનાં સઘળાં કામ જેવા લાગ્યા. બાપો પણ તે સઘળું જાણી ગયે. બ્રાહ્મણના સંદેડ માટે તે વારંવાર વ્યથિત થાતે હતું. તેણે તે ગાયના ઉપર વધારે દેખરેખ રાખવા માંડી. બીજા દિવસે ભરવાડને લઈ બાપે તે ગાયની વાંસે વાંસે ફરવા લાગ્યા. ગાય જે દિશાએ જાતી, તે દિશાએ બાપ ગાયનું અનુસરણ કરતો હતો. ગાય, પર્વતની એક ગુફામાં પડી, બાપે પણ તેની વાંસે વસે ચાલ્યો. અકસ્માત એક અદ્ભુત દૃશ્ય તેને દૃષ્ટિગોચર થયું. તેણે જોયું જે ગાય, એક લતાના ઢગલા ઉપર પિતાના દૂધનું સિંચન કરે છે. બાપે તે જે વિસ્મિત થશે. તેણે તે લતાના ઢગલાની પાસે જઈ જોયું. તેની નીચે એક શિવલિંગ પ્રતિષ્ઠીત તેણે જોયું, તે શિવલિંગ ઉપર જ ગાયનું દુધ પડતું હતું. તે શિવલિંગની પાસે વળી એક દૃશ્ય તેણે જોયું ત્યાં તેણે નેતરના વનમાં ધ્યાનારૂઢ યેગીને જોયા. એ નીરંજન વનમાં બાપાના પદ સંચારથી યેગા ધ્યાન ભંગ થયે, પણ કારૂણિક તપોધન યોગી, ધ્યાન વિઘારી બાપાને કાંઈ બોલ્યા નહિ. તે પર્વત ગુફા અતિ નિર્જન હતી. તેની અંદર ગંભીર શાંતી વિરાછત હતી. પુરાકાલીન યોગી કે તાપસ વિના એ સ્થળ કેઈન જોવામાં આવે તેવું નહતું. બાપ્પાનું વિશેષ પુણ્યબલ-નહિ તે વે ચેષ્ટા વિના, યત્ન વિના તે પવિત્ર સ્થળે. કેમ જોઈ શકે ? તે લેગીનું નામ હારિત હતું. યોગી હસ્તિને પણ તે ગાયનું દુધ મળતું હતું. હારિતને ધ્યાન ભંગ થયે, બાપ હારતના ચરણકમળમાં પડે અને સાછાંગ પ્રણામ કરવા લાગે, એગીએ, આશીર્વાદ આપી. તેનો પરિચય પુછયે. રજપુત બાલક પોતાના સંબંધમાં જેટલું જાણતો હતો, તેટલું તેણે ગીરાજ પાસે જાહેર કર્યું કે ગીરાજ હારિતને આશીર્વાદ પામી. બાપા. પિતાના ધનુદળને લઈ પિતાના આશ્રમમાં આવ્યું. ત્યારપછી તે પ્રતિદિન ચેગિવર હરિત પાસે આવવા લાગે. પ્રતિદિન તેના ચરણકમળ છે તેને પીવા માટે દુધ આપતે હતે. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ડેડ રાજસ્થાન, હર પૂજનમાં જોતાં પુષ્પો વીણું લાવી ચેગિવરને તે આપને હતે. બાપાના આ અનન્ય ભક્તિભાવથી યે ગિરાજ હારિત પ્રસન્ન થયા અને તેને તેણે જુદી જુદી રાજનીતિ કહી. એ પ્રમાણે કેટલાક કાળ નીકળી ગયે. કમે ગીરાજ હારિત તેના ઉપર એટલે બધે સંતુષ્ટ અને પ્રસન્ન થયે જે તેણે તેને શિવમત્રે દીક્ષિત કર્યો. અને તેના ગળામાં પવિત્ર યજ્ઞોપવિત પહેરાવ્યું. વળી તેણે મહા ૌરવના સઘળા સ્વરૂપ “ એકલિંગના દીવાન ” એવા નામની ઉપાધિ આપી છે. બાપાની અકપટ ભક્તિ અને પ્રગાઢ શિવપુજા જોઈ ભગવતી ભવાની પણ સુપ્રસન્ન થઈ, તે તેને આશીર્વાદ આપવા સીંડ ઉપર ચઢેલી, તેના સન્મુખે પ્રકટ થઈ. અને તેને તેણે, સ્વહસ્તે, વિશ્વકર્માએ કરેલ ળ ધનુષશર, તુણીર, અસિચર્મ પ્રકાંડ ખડગ વીગેરે ઉત્તમોત્તમ દિવ્યાસ્ત્ર આપ્યાં. આદિ દેવ ભગવાન ભૂતનાથના મંત્રથી એ પ્રમાણે બાપ દિક્ષિત થયે, વળી ભગવતીએ આપેલા દિવ્યાએથી સજજીત થયેલ બાપ સંગ્રામમાં અજેય થઈ પડે. ત્યારપછી તેના ગુરૂદેવ હારિત, તેને છેડી શિવલોકમાં જવાનો સંકલ્પ કર્યો, તેણે બાપાને તેના સંક૯૫ના ખબર કર્યા અને સ્વર્ગારોહણુના દીવસે પરોઢીયામાં બાપાને આવવાનું કહ્યું, પણ બાપ, રાત્રીની ઘોર નિદ્રાને વશ થઈ જઈ તે સ્થળે તે સમયે જઈ શક્ય નહિ. ત્યારપછી મુકરર કરેલ સમય વીત્યા બાદ તે તે સ્થળે ગયે અને ત્યાં જઈ તેણે જોયું જે ગિરાજ અસરવાહિત દીપ્તિમય રથમાં બેસી ગગનમંડળમાં કેટલેક ઉચે જાય છે. મહર્ષિએ, પિતાના શિષ્યને જેવા રથની ગતિ અટકાવી અને આશીર્વાદ ગ્રહણ કરવા માટે બાપાને તેણે ઉંચે ઉડવા કહ્યું. દેખતાં દેખતાં બાપાનું શરીર વીશ હાથ ઉંચું થયું તે પણ ગુરૂની પાસે પહોંચી શક્યો નહિ. ત્યારે મુનીવરે, તેને તેનું મુખ ઉઘાડી દેવાનું કહ્યું, તક્ષણ બાપાએ પોતાનું મખ ઉઘાડયું, હરિતે તેમાં પોતાનું થુંક નાંખ્યું, થુંક મોમાં ન પડતા બાપાના ચરણ પાસે પડ્યું. બાપ્પાએ ઘૃણાથી ગુરૂએ આપેલ ઉપહારની અવમાનના ન કરી હતી તે તે અમરપણું મેળવત, પણ તે બન્યું નહિં, તે અમર થઈ શક્યો નહિં, પણ તેનું શરીર અસ્ત્રશસ્ત્રથી વેધ થાય નહિ એવું થયું. દેખતાં દેખતાં હારિત બિરાજ સુનીલ ગગનમંડળમાં અહિત થઈ ગયે. જે દીવસે, બાપ એવી રીતથી દૈવાનુગ્રહિત થયે તે દિવસથી. તેનું અદ પ્રકાશ નિર્મળ તેજથી શોભવા લાગ્યું. તે દીવસથી તે મૂળમંત્રની સાધનામાં અને સીમ ત્રિમાં ઉતરી પડે. વરદાયિની મૂર્તિથી કાર્યસિદ્ધિ પણ, થોડા સમયમાં તેના સમક્ષ આવી ઉભી રહી. બાપાએ તેની મા પાસેથી સાંભળ્યું હતું જેમાં તે, તે વખતના ચીડના મિર્યરાજાને ભાણેજ છે. તે નિકટ સંબંધ બંધનને વિષય જાણી લઈ, બીપિ પિતાના મંત્રની સાધનામાં બમણે ઉત્સાહિત થયે તે ગંભીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃત્તાંત. અરણ્યને વાસ છેડી, કેટલાક સહચરને સાથે લઈ તે લોકમાં જાહેર પડયે. લોકની ઘીઘીચતા તેને હાલ પ્રથમ જ જોવામાં આવી. જનસમૂહવાળો ભૂભાગ કેવો હોય તે તેણે પહેલાં જોયેલ નહોતું. આ ક્ષણે જનસમૂહ ભૂભાગમાં જીવંત ભાવ જોઈ તે વધારે ઉત્સાહિત થયો. અદૃષ્ટદેવ જ્યારે સુપ્રસન્ન હોય ત્યારે લેકમાં સઘળા વ્યાપાર ફલદાયક નીવડે છે. તે નિબીડ અરણ્યમાંથી નીસરતાં રસ્તામાં નાહરા મુગરા+ નામના ગિરિ પર્વતની તળેટીમાં પ્રસિદ્ધ સિદ્ધ પુરૂષ ગોરખનાથના તેને દર્શન થયાં. બાપાને, તે મહા પુરૂષ પાસેથી બે ધારવાળી તલવાર મળી, ઉપયુક્ત મંત્ર પવીત્ર કરેલી તલવારથી પર્વતનું વિદારણ થઈ શકતું. હવે બાપાને સભાગ્ય માર્ગ પરિષ્કૃત થયે આ સમયે. જે તેને પ્રતિરોધ કરનાર હતું તે દેવી તલવારના બળે દૂર કરી તે અભીષ્ટ લાભ મેળવવા કૃતકાર્ય થયું. પરમારવંશની મર્યકુળની એક શાખાનો રાજા તે સમયે માળવાના સાંહાસન ઉપર હતું અને તે જ સમયે ભારતવર્ષનો સાર્વભૌમ રાજા હતા. બાપો જે વખતે ચીડમાં પહોંચે, ત્યારે ચીતડ માનસીંહ રાજાના તાબામાં હતું. મહારાજ માનસીંહ અભ્યાગત ભાણેજને યાચિત આદર સાથે ગ્રહણ કર્યો. અને તેને પિતાની સામંત સમિતિમાં દાખલ કર્યો. તેના ભરણપોષણ માટે તેણે તેને ગરાસ આપે. મહારાજ માર્યવંશીય માનસીંહના રાજ્યશાસન સમયની જે શિલાલિપિ હાથ લાગી છે, તેના પાઠદ્વારા એ જાણવામાં આવે છે જે રાજસ્થાનમાં તે સમયે સામંત પ્રથા, વિશેષ પ્રચલિત હતી. રજપુત સામતે પુષ્કળ ભૂમિવૃતિને ભેગ કરતા હતા અને રાજાની મદદે, રણક્ષેત્રમાં ઉતરતા હતા. બાપે, માનસીંહને નેહપાત્ર થ. પણ જે દિવસથી બાપ, માનસીંહની હદ્રષ્ટિમાં પડે તે દિવસથી, સામંતકોનો રાજા તરફ વિરાગ થયે, તેઓએ જાણ્યું જે બાપે, તેઓના અનર્થનું મૂળ છે તેથી તેઓ બાપ તરફ વિશેષ વિદ્વેષ ભાવ ચલાવવા લાગ્યા. ટુંકામાં બાપાનું અનિષ્ટ કરવા તેઓ દ્રઢ પ્રતિજ્ઞાવાળા થયા. તે સમયે, એક વિદેશીય શત્રુએ ચતેપુરી ઉપર હુમલે કર્યો. મહારાજ માનસીંહે, પોતાના સામતને યુદ્ધમાં પ્રવૃત્ત થવા અનુમતિ આપી, તેઓએ પતાની ભૂમિવૃત્તિના પટ્ટા ફેંકી દીધા અને તેઓ બોલ્યા “ મહારાજ! જે આપને વધારે પ્રિય છે તે સેનાધિપતિને યુદ્ધમાં મેકલે ” બાપાએ તે પિતાના કાનથી સાંભળ્યું. પણ તે તેનાથી કોઈપણ શકિત ન થયે, તે વિશેષ પ્રોત્સાહિત થઈ એકલો દેશરીના સાથે યુદ્ધમાં ઉતર્યો. વિદ્વેષભાવોસન્ન સામંતોએ પોતાની ભમિવૃતિ છેડી દીધી ખરી પણ લેકલજજાથી બાપાની વાંસે જવાની તેઓને ફરજ પડી. + ઉદયપુરના પૂર્વભાગ ઉપર આવેલ ગિરિમાથા સાત માઈલ દૂર નાહરા મુગ અર્થાત વ્યાઘ્રમે આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન, ~~~ ~ ~~~~~~ ~~~ ~ ~~ તેનું પ્રચંડ વિર્ય અને વિકમ સહ્ય ન થવાથી શત્રુદળ પરાજીત થયું અને નગરનો ત્યાગ કરી તે પલાયન કરી ગયું. તે વીજવિશે બાપ ચિતોડમાં આવ્યો નહિ અને પિતાના પિતૃપુરૂષની રાજધાની ગીજની નગરમાં તે ગયે. ગીજનીનગર તે સમયે એક પ્લેચ્છ નરપતિના કબજામાં હતું. તે નરપતિનું નામ સેલીમ હતું, બાપાએ તેને સીંહાસન ભ્રષ્ટ કર્યો. અને તે કડસન ઉપર સૂર્યવંશ કુલઅન્ન એક સામંતને બેસારી દીધે, પછી તે પિતાની સેના સાથે ચીતાડમાં આવ્યું. એમ કહેવાય છે જે તેણે પોતાના સામાવાળા સેલીની પુત્રીનું પાણી ગ્રહણ કર્યું હતું. - અભિતસ સામંતસરદારે માનસિંહ રાજા ઉપર રોષ પામી ચોતેડને ત્યાગ કરી બીજા સ્થળે ચાલ્યા ગયા. રાજા, તેથી અત્યંત દુઃખિત થયે. ચીડનગરમાં આવી રહેવાનું કહેવા, તેણે તેના તરફ દૂત મોકલ્યા પણ તેથી તેનું કાંઈ વન્યું નહિ. રોષાધ સામતે, શાંત થયા નહિ અને અનેક સમજણ આપવા છતાં તેઓએ વિષભાવ છોડ નહિ. તેઓએ માનસીંહના આગ્રહ સ્વીકાર કર્યો નહિ, જે આશામી, તેઓની પાસે ત વરૂપે ગયે હતું, તેની સાથે તેઓએ માનસીંહને કહેવરાવ્યું જે “અમે તમારું નિમક ખાધું છે, તેથી એક વર્ષ સુધી અમે તમારી સામે થઈશું નહી ” તેઓ પોતાના વૈરને બદલો લેવા, એક ઉપયુક્ત નાયકને શોધ કરવા લાગ્યા. જે બાપે, તેઓના મનોવિકારનું મૂળ કારણ હતું, તે બાપ્પાના અપ્રતિમ શૌર્યથી અને ગુણૌરવથી વશીભૂત થઈ તેઓએ, સંમાનસહુ તેને અધિનાયકના પદે નીમવા પસંદ કર્યો. રાજ્યલિસા કેવી ભયંકર છે ? તેની મોહિની માયામાં વિમઢ થઈ માણસ હિતાહિતના વિવેકનો પરિત્યાગ કરે છે. ધર્મજ્ઞાનમાં જલાંજલિ આપે છે, અને કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી ઉપકારી મીત્રનો પણ સમળ નાશ કરવાને જરાપણ ખાશી પકડતા નથી. અને તેવી રીતે ખરાબ આકાંક્ષાવાળા બાપાએ તે કર્યું. જે માર્ય નૃપતિ તેને મામે જેના અનુગ્રહ તેના સાભાગ્યને ઉદય થયું હતું અને જેના માટે પિતાના સામંત સરદારને વિષપાત્ર થયે હતું, તેને ઉપકાર બાપો છેવટ ભુલી ગયે. પાષાણ જેવું કઠણ હદય કરી, બાપાએ તેને સીંહાસનભ્રષ્ટ કર્યો. અને તે વિષવાળા સા તેની મદદથી તેણે તેના સિંહાસનને કબજે કર્યો. આ સ્થળે ભટ્ટકવિઓએ વર્ણવેલ છે જે “ બાપાએ, મૈર્ય નરપતિના હાથથી સિહાસન કહાઢી લીધું અને તે પર ટ સ્વરૂપ તે થા.' ચતોડના સીંહાસન ઉપર બેઠા પછી, તેણે પ્રા તરફથી, સંમતિ વડ “ હ રચે ” “ રાજગુરૂ ” “ ચાકુઆ " ( સાર્વભામ) એવા ત્રણ ઉપનામની પદવી મેળવી. બાપાને અનેક સંતાન થયાં તેમાંથી કેટલાંક પિતાના પિતૃપુરના પ્રાચીન રા, સારાષ્ટ્રમાં આવ્યા. તેને વંશજે અત્યંત બળશાળી અને પરાક્રમી નીવડ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃતાંત, ૮૭ આઇને અકબરી નામના ગ્રંશમાં માલુમ પડે છે . . . ? , પુરૂ પેદા થઈ અકબરના સમયમાં વિશેષ પ્રસિદ્ધ થયા છે ના ઇ. ૧કુ રમાંથી પંચ કુમારો મારવાડ પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા. ત્યાં તેઓ ગોહિલ નામે કહેવાયા પણ તે પ્રદેશમાંથી, તેઓ વિતાડિત થઈ, તેઓ વલ્લભીપુરના છીન્નભિન્ન થયેલા ભાગ ઉપર રહેવા લાગ્યા હતા. - વીરકેસરી બાપાના અંતિમ જીવનનું વિવરણ, સઘળાં કરતાં વિશેષ અદ્ભુત છે તે અદ્દભુત વૃત્તાંત ગુપ્ત રાખવા, તેના સજાતીય લેક અતિશય આગ્રહાવિત છે. વૃદ્ધાવસ્થાના વયક્રમમાં આવવાથી બાપ્પાએ, પોતાની માતૃભૂમિને સંતાન સંતતિને અને આત્મીય જનને ત્યાગ કરી બાપ, પૂર્વના ખેલ રાસાન રાજ્યમાં ઉપનિવિષ્ટ થયે, અને તે દેશનો જય કરી ત્યાં અનેક પ્લે સ્ત્રીઓને પર, ત્યાં તેઓના ગર્ભ અનેક પુત્રપુત્રીઓ પેદા થઇ. એકસો વર્ષનું પરમાયુ ભેગવી, બાપાએ માનવલીલા બંધ કરી દેવરાના અધિપતિ પાસે એક પ્રાચીન ઇતિહાસ ગ્રંથ છે તેમાં જોવામાં આવે છે જે, ઈરફહાનના, કંદહારના, કાશ્મીરના, ઈરાકના, ઈરાનના, તુરાનના, અને ફીસ્તાનના રાજાઓને પરાજય કરી, બાપાએ તે તે રાજાની પુત્રીનું પાણિગ્રહણ કર્યું. અંતિમ દશામાં તાપસ ધર્મનું અવલંબન કરી, સુમેરૂ પર્વતની તળટીમાં બાપાએ તેનું ચરમજીવન વ્યતીત કર્યું. એમ કહેવાય છે જે તે સ્થળે તે સજીવન સમાધિસ્થ થયા. તે સઘળી પત્નીઓના પેટે બાપાના એકસે ત્રીશ પુત્ર પેદા થયા. તે પુત્રે, “ નાશેરા પઠાણ” નામે કહેવાયા. તેઓએ પોતપોતાની જનનીના નામના અનુસાર એક એક સ્વતંત્ર વંશ સ્થાપે. હીંદ પનીઓના પેટે બાપાના અઠાવન પુત્રે પેદા થયા, તેઓ સઘળા અગ્નિ-ઉપાસી સૂર્યવંશીય, નામે પ્રસિદ્ધ થયા. ભગ્રંથમાં વળી એક વિચિત્ર વિવરણ માલુમ પડે છે જે બાપાના મરણના સમયે, તેના શબના સત્કાર સંબંધે તેના હીંદુ સંતાન અને મહેક સંતાન વચ્ચે મેટા ઝગડે ઉઠ. હીંદુ સંતાનોએ, તે શબ બાળવાનો નિશ્ચય કર્યો, મુસ લમાન સંતાનોએ તે શબ દાટવાનો નિશ્ચય કર્યો, તે નિશ્ચયના ઝગડામાં કોઈને જય થયે નહિ; એ ઝગડો કરતાં કરતાં તેઓ સહુએ બાપાનું શબ ઉઘાડી જોયું તે એશ્વર્યા વિનાની કાયાના બદલે તે સ્થળે સ્વેત કમળને ઢગલે તેઓએ જોયે. મેવાડના રાજવંશના આદિ પ્રતિષ્ઠાતા, શિહોટ ફળતિલક વિશ્વર બાપા રાઓળની સંક્ષિપ્ત જીવનીનું વિવરણ આપણે આપી ચુક્યા. હવે આપણે, તેના આવિ. ભંવને પ્રકૃતિ સમયનું નિરૂપણ કરવા પ્રવૃત્ત થઇએ. ઉપર આપણે કહી ગયા છીએ જે મહારાજ શિલાદિત્યના રાજ્યશાસનકાળમાં ( સંવત ૨૦૫ ) માં નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન, પામ્યું. શિલાદિત્યની નીચે નવમી પેઢીએ બાપ્પા રામેળને જન્મ થયા. વલ્રભી પુરના નાશ સવત ૨૦૫ ના વર્ષમાં થયા. રાણાના મહેલમાં જે સઘળા ભટ્ટગ્રંથે છે તે જોવાથી માલુમ પડેછે જે સંવત્ ૧૯૧ ( ઇ. સ. ૧૩૫ ) માં બાપ્પારાએળના જન્મ થયે. વળી એક શિલાલિપિથી માલુમ પડેછે જે સંવત્ ૭૭૦ ( ઇ. સ. ૭૧૪ ) માં ચીતાડપુરીમાં માર્યવશીય નાનસિંહુરાજા રાજ્ય કરતા હતા. ८८ બાપ્પા રાણાના મહેલમાં રાખેલા ભટ્ટગ્રંથ સ્પષ્ટ વાચે જાહેર કરેછે જે, રાએળ, માનરાજાને ભાણેજ હતા. તે પદરવર્ષની ઉમ્મરે, માનરાજા ( માનસિહ ) થી સામ'તસરદારની નેકરીમાં દાખલ થયા અને સામત સરદારના અનુકુળથી, પોતાના મામા માનસહુને ભ્રષ્ટ કરી, બાપ્પા ચીતેાડના સીંડાસન ઉપર બેઠો. આ ક્ષણે એ સઘળા વિસવાદી મતેામાં હવે કયા મત સત્ય ગણવે! ? બાપ્પારાએળને માર્યવશીય માનસીંહના ભાણેજ અને સમસામયિક ગણીએ તે તેનેા કાળ નિર્દેશ શીરીતે સદ્ધ થઈ શકે? કાલ્પનિક અલ'કારવાળી વાતમાં ખરી વાત ઢંકાઇ જાયછે. કાલ્પનીક વાલેને વિકૃત નહી ગણતાં પ્રકૃત ગણવી જોઇએ, જ્યારે આમ છે ત્યારે ગિલ્ડાટ કુળતિલક વીર કેસરી બાપ્પારાએાળનુ જીવનવૃત્તાંત જીઠું અને કલ્પનાજાળથી ઢંકાયેલ મનાઇ શકે કે ? મહાનુભાવ ટાડ સાહેબના હૃદયમાં એકવાર એ વિતર્કને ઉદય થયા હતા. તે, તે વસવાડી મતનું સમન્વય સાધન કરી પ્રકૃત વૃત્તાંતને ઉદ્ધાર કરવા તૈયાર થયેા. હર્ષના વિષય એટલે છે જે તેને તે સ ંકલ્પ સિદ્ધ થયા, શિલાલિપિની, તામ્રશાસનની, પ્રાચીન મુદ્રાની, કાતરેલા સ્ત'ભ વીગેરેની શેાધનાં, જે કાંઇ ઉપકરણ મેવાડરાજ્યમાં જે કોઇ સ્થળેથી તેને મળ્યાં, તે ઉપકરણ થકી, અધ્યવસાય અને અનુસંધાન સાથે તેણે સત્યવિષયને અવિષ્કાર કરવામાં યત્ન કર્યો. એવા યત્નમાં છ વર્ષ નીકળી ગયાં તાપણુ યત્નનું સાફલ્ય થયું નહિ. જુદા જુદા સંદેહથી અને ચિંતનથી આકુળ થઇ છેવટે તે ઉદ્દે પુરથી વિદાય થઇ સારાષ્ટ્ર તરફ આવવા નીસર્યા. તેના મનની વાસના હતી જે ગિÈાટકુળના આદિ સ્થાન સૈારાષ્ટ્રને હેવાથી તેના મનેરથ સફળ થાશે. ભાગ્યવશે, ત્યાં તેના મનેરથ સિદ્ધ થયે. તેના અસીમ પરિશ્રમ અને અવ્યવસાય પિરણામે સુફળ થયે. મહુ શેષ કયા પછી મહાત્મા ટેડ સાહેબને સેમનાથ ચિતાડપુરીના પ્રસિદ્ધ માનસરાવરના તટ ઉપર એક વિજય સ્તંભ છે. તેના ઉપર એક શિલાલિપિને શોધ થયા છે તે શિલાલિપિમાં એક સ્થળે લખેલ છે જે મહારાજ માનૂ એકવાર્ નગર ભ્રમણ કરતા હતા. તે સમયે એક જરા જીર્ણ વૃ, તેની પાસે અતિ કષ્ટે ચાલ્યેા ગયા, તેમે તેને તેના મનમાં એક ગ ંભીર ભાવ ઉપન્ન થયેા. તેણે વિચાર્યું. માનવ જીવન ક્ષણ સ્વ:સી, પદ્મપત્ર સ્થિત જળબિંદુ જેવું 'ચન્ન, રાજ્યરત્ન ધનભડાર વીગેરે ક્ષણુભંગુર, ” એ રીતના વિચાર કરી નરનાય માનસીંડું તાતું નામ અક્ષય રાખવા, આ વિશાળ સરેશ્વરની પ્રતિષ્ઠા કરી. .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાપાની જીવન વૃત્તાંત, દેવના પવિત્ર દેવાલયની ભી'ત ઉપરથી એક શિલાલિપિ માલુમ રાયેલી શિલાલિપિની મદદથી તેના સઘળા સદેહુ દૂર થયા. તે, તે વાદી મતનું સમન્વય સાધન કરવામાં કૃતકાય થયા. તે શાલિપમાં સંવત્ નામના એક સ્વત’ત્ર સવા ઉલ્લેખ ને. તે સ ંવત્ માદિત્યના સવા ત્રણસો પચેતેર વર્ષે પ્રચલિત હતા. ,, ઉપર આપણે કહી ગયા છીએ જે સવત્ ૨૦૫ ના વર્ષમાં વધ્રુભીપુર વિઘ્નસ્ત થયું. આ સમયે નિશ્ચય રીતે માલુમ પડેછે કે તે સવત્ વલુબી સ ંવત્ હાવા જોઇએ. વળી વહૂબી સવત્ વિક્રમ સંવત્તા ૩૭૫ વર્ષે શરૂ થયે છે, એટલે કે ૩૭૫+૨૦૧=૫૮૦ વિક્રમાદિત્યના સ ંવત્ ( ઇ. સ. ૧૨૪ ) માં મ્લેચ્છેાથી વધુભીપુર વિધ્વસ્ત થયું. 6% પડી. તે- સ્વસઘળા વિષ “ વધુબી પ્રસિદ્ધ વિક્ર વળી માર્યવશીય નૃપતિની શાસન “સંક્રાંત શિલાલિષિથી માલુમ પડેછે જે ૭૭૦ વર્ષે બાપ્પારાએળના જન્મ થયા. એ ૭૭૦ માંથી ૫૮૦ માદ કરીએ તે ૧૯૦ બાકી રહેછે. માત્ર એક વર્ષ તેમાં મેળવીએ તેા ભટ્ટ કવિએ એ નિરૂષિત રેલા સવજંતુની ખરેખર આર્વા લાગે છે. સ. ૧૯૧માં બાપ્પારાએળના જન્મ થયે એટલે કે અમે જે સંવત્ ૧૯૦ ના નિશ્ચય કરેલ છે તેમાં એક વર્ષની ન્યુનતા આવે છે, ટુંકામાં એવા વિષય નિરૂપણ કરવામાં એક વર્ષનું ન્યુનાધિકય સ્મૃતિ સામાન્ય બાબત ગણી શકાય. જે સમયે બાપ્પા, ચીતાના સિંહાસને બેઠા તે સમયે તેની ઉમર ૫દર વર્ષની હતી. પણ ઉપર માત્ર એટલુ' પ્રદર્શીત થયુ છે જે તેનુ જન્મ વર્ષ માર્ય શિલાલેખાકત વર્ષથી એક વર્ષ ન્યુન છે, અર્થાત્ તેના જન્મકાળ સંવત્ ૭૬૮ વર્ષમાં છે. એટલે કે સ. ૭૬૯+૧૫=૭૮૪ ( ઇ.સ. ૭૨૮ ) માં ગિšાટકુળ *સરી બાપ્પાાએળ, ચિતાડના સિહાસને બેઠો અને તેજ વર્ષમાં ચિતમાં ગિલ્ડાટકુળનું આધિપત્ય થયું; તે સમયથી માંડી ક્રમાગત અગીયારસે વર્ષ સુધી મેવાડના સિંહાસને એકદર ૫૬ રાજાઓએ રાજ કર્યું. ગિલ્ડે ૮ કુળ તિલક વીરવર બાપ્પારાએળના આવિર્ભાવના પ્રકૃતકાલનિમાણુ થયે તેમાં રાજસ્થાનના ભટ્ટ કવિની - કૈાશળ રચિત કલ્પનાજાળ પુષ્કળ હાવાથી, તે નિયુક્ત કરવાથી થાપારાએળનુ પ્રાચિનત્વ ઘણા દરજજે નિશ્ચિત થયું. મેવાડન! રાજ્યમાં “ આઇતપુર ” નામનું એક પ્રાચીન અને સમૃદ્ધ નગર હતુ, તે નગર આજ અનત કાળસાગરના પ્રચર્ડ તર`ગથી ચણવિધૃિત અસય ભીન્ન અને વન્યાપદનું લીલા છે. આજ તે તું શિલાલિપિમાં શિવસહ સવા વળી એક નવા સત્ર વિક્રમાદિત્યના સવત્ ૧૧૬૯ ના વર્ષથી શરૂ થયેા છે ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ્થુળ થઈ પડ્યું ઉલ્લેખ છે (સિદ્ધ www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રોડ રાજસ્થાન, છે. આજ અનેક લેકના સ્મૃતિપટમાંથી તેનું નામ માત્ર વિલુપ્ત થઈ ગયું છે. આઈતપુરના વંશરાશિમાંથી એક સમારકલિપિ હાથ આવી છે તેમાં મહારાજ શક્તિકુમાર પર્યંત, મેવાડના ચાદ રાજાનું ધારાવાહિક વિવરણ છે. તેમાં બાપારાઓળના નામનો ઉલ્લેખ પણ છે, તેમાં તેનું નામ શિલ છે. ભદ્ર ગ્રંથની સાથે અને રાજપરિવારની કછીપત્રીકા સાથે તે શિલાલિપિને ઘણું કરીને સઘળ વિષય મળતા આવે છે. કેવળ તેમાં એક અતિરિત નામ દાખલ થયેલ છે. પંડિતવરહ્યુમે કહેલ છે જે “અગર જો કે કવિકુળ પિતાના કલ્પનાબળે સત્ય એતિહાસિક બીનાને વિકૃત કરી નાંખે છે. તે પણ કવિકુળ પિતાની સંસ્થાના વશે, સત્યઘટનાને અદ્ભુત અલકારથી અલંકૃત કરી અસત્યાભાસમાં લાવી મુકે છે, તે છતાં તેજ માત્ર જગતના એક ઇતિહાસ સેવતા કહેવાય છે, તે પણ તેના ગભોર અતિરંજનની અંદર પ્રકૃતિ વૃત્તાંત સર્વદા વિરાજમાન હોય છે. એ જ્ઞાનગર્ભ મહા વાક્ય આ સ્થળે સુસંગત છે. શાકારણથી કે વિવસ્વ આદિત્યપુર ( આઈતપુર) ના વસરાશિને સાથે જે નામાવળી ધીરે ધીરે લેક લેચનથી અંર્તાહત થઈ ચાલી ગઈ, તે નામાવળી, મેવાડના ભદ્રકવિકુળની - હિની કલ્પનાની નિબીડ જાળમાં ગુપતભાવે વિરાજે છે. વિરવર બાપારાઓળના સમયમાં મુસલમાન લોક સીંધુ નદી ઓળંગી પ્રથમ ભારતવર્ષમાં આવ્યા હતા. હીજરીના ૯૫ મા વ ખલીફાવાલીદને સેનાપતિ મહમદ બીનકાસીમ સિંધુ દેશ જીતી ભાગીરથીની રેતાળ ભૂમિસુધી આવ્યું હતું. આ વિવરણ આરબીક ઐતિહાસિક ગ્રંથથી નીકળી આવે છે. અગર જો કે એલમેકીનના ગ્રંથમાં સિંધુ પ્રદેશ ઉપર મુસલમાને કરેલા હુમલાની હકીકત માલુમ પડે છે, તે પણ ભારતવર્ષની તાત્કાલીક અવસ્થાની પર્ચ્યુલોચના કરવાથી સારી રીતે માલુમ પડે છે, જે ભારતવર્ષના અનેક પ્રદેશ, શત્રુઓથી કંટાયા હતા. ખ્રિસ્તીય આઠમા સેકામાં માણિકરાયનું અજમેર રાજ્ય, શત્રુઓએ નાશ કર્યું. એમ કહેવાય છે જે તે શત્રુઓ, વહાણુમાં બેસી, અંજર નામના સ્થાને ઉતર્યા હતા. જે તે હમલે કરનાર કાસીમ છે એમ મુકરર કરવામાં કઈને સંદેહુ થાય તે, સિંધુ રાજ દાહિરનું શોચનીય મરણ વિવરણ વાંચવાથી તે સંદેહ અનેક પરિણામે દૂર થાય છે. પંડિત પ્રધાન અબુલ ફજલે કહેલ છે જે“હીજરી ૯૫ (ઈ. સ. ૭૧૩)માં કાસીમે, દાહીરને મારી નાંખે, અને તેનું રાજ્ય વિધ્વસ્ત કરી દીધું. તેને પુત્ર ચિતેડમાં પલાયન કરી શકે અને ત્યાં તેણે માણ્યું રાજાને આશ્રય લીધે. બાપારાઓળ અને શક્તિ કુમારની વચ્ચે બસો વર્ષ મળે નવરાજાઓએ ચિતોડના સિંહાસને બેસી રાજ્ય કર્યું તે અસે. વર્ષમાં જે ચાર રાજાઓ પિદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ બાપાનું જીવન વૃતાંત, થયા છે, તેને લઈ ચાર પ્રધાન યુગની અવતારણે થઈ છે. ૧લે રાજા કનકસેન ઈ. સ. ૧૪૪માં, ૨ જે શિલાદિત્ય (જેના રાજ્યમાં વલ્લ. લભીપુરનો દવસ ) ઈ. સ. પરજ માં, ૩ જો બાપારાઓળ ( બાપારાઓને ચીડ મેળવ્યું. ) ઈ. સ. ૭૨૮ માં ૪ થો શક્તિકુમાર ઈ. સ. ૧૦૬૮માં. तृतीय अध्याय. બાપારાએળ અને સમરસિંહના મધ્યવર્તી રાજાઓને વૃત્તાંત, બાપારાઓળની સંતતિ, આરબ લેકને ભારતવર્ષ ઉપર હુમલો, ચિતેડેના રક્ષણ માટે જે સઘળા હીંદુરાજાએ તરવાર શત્રવિરૂધે લીધી હતી તેઓનું સક્ષમ વિવરણ તષ્ઠMષ્ઠહટ છે ઉપર આપણે કહી ગયા છીએ જે બિટ કુળ તિલક બાપારાએળ, , # સ. ૭૮૪ (ઈ. સ. ૭૨૮ ] માં ચિતોડના સિંહાસને બેઠે ત્યાર પછી જે દિવસથી તે ચિતે રાજ્ય છોડી ઈરાન દેશમાં ગયે, તે દિવસથી તે મહારાજ સમરસિંહના રાજ્ય કાળ પચ્ચતનું વિવરણ હટ્ટ ગ્રંથની વિ વરણાવળીમાંથી સંગ્રેડ કરી અત્રે સંકલિત કરવા આપણે હવે પ્રવૃત થઈએ છીએ. એ સમયે કેવળ મેવાડમાં તે શું પણ સમગ્ર ભારતવર્ષમાં એક નવો યુગ ઉત્પન્ન થયું હતું, જે દિવસે પ્રચંડ મુસલમાન વીરના આકાશને ભેદી નાંખે તેવા અને કાનને ભયંકર લાગે તેવા સિંહનાદે, ભારત લક્ષ્મી ચંચળ થઈ ભારતવર્ષને રાજય મુકુટ ભારતવર્ષીય નૃપતિના માથા ઉપરથી ઉતરી યવન રાજાના માથા ઉપર ગયે, તે દીવસે સઘળા ભારતવર્ષમાં એક નવા યુગની અવતારણ થઈ તે કેણ સ્વીકાર નહિ કરે? બાપોરાળ ઈરાનમાં ગયા ત્યારથી અને સમરસિંહ સિંહાસને બેઠે ત્યારસુધીમાં વર્ષના ચાર સૈકા ચાલ્યા ગયા. એ ચાર સૈકામાં મેવાડના સિંહસન ઉપર બેસી અઢાર રાજાઓએ રાજય કર્યું. તેઓના શાસનકાળનું વર્ણન જે કે ભટ્ટ ગ્રોથી મળી આવતું નથી, તે પણ તેમાંથી જે કંઈ મળી આવે છે, તેનાથી સુસ્પષ્ટ ખાતરી થાય છે કે, તેઓ વીરવાર બાપારાઓળના ગ્ય વંશધર હતા, તેઓના કીર્તિલેખે આજ પણ રાજસ્થાનના અનેક ગિરિગાત્રે અક્ષયભાવે વિરાજે છે. આઇતપુર (આદિયપુર ) ની શિલાલિપિની મદદે પ્રતિપાદીત થાય છે જે બાપ્યા અને સમરસિંહના મધ્યે શક્તિકુમાર નામને એક રાજા સં. ૧૦૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ હર રોડ રાજસ્થાન, ( ઇ. સ. ૯૬૮ )માં મેવાડના રાજ્ય સિહાસને બેઠા. વળી એક પુરાતન ઉત્કૃષ્ટ જૈન પાંડુ લેખથી માલુમ પડે છે જે મહારાજ શક્તિકુમારથી ચાર પેઢી પૂર્વે સંવત્ ૯રર ( ઈ. સ. ૮૬૬ )માં એક પ્રતિષ્ટાવાળા રાજા ચિતાના સિ'હુાસને બેઠે હુતે. તેનુ નામ ઉલ્લુટ હતુ. ખામાનરાસ નામના એક પુરાતન કાવ્યગ્રંથ થો માલુમ પડે છે જે, ખાપારાએળના અને સમરિસ'ના મધ્યકાળમાં એક વાર મુસલમાનેએ ચિતાડ ઉપર હુમલા કર્યા હતા જે રાજાના રાજ્યકાળમાં તે બનાવ બન્યા તે રાજાનુ નામ પ્રેમાન હતું, મહારાજ ખેામાને ઇ. સ. ૮૧૨ થી તે ઇ. સ. ૮૩૬ સુધી રાજ્ય ર્યું. તે સમયે ભારતીય ઇતિહાસ, પુષ્કળ અલકારમાં સ`પૂર્ણ રીતે ઢ‘કાયેલ હતા એટલે કે તે અંધકારમય અતીતકાળ ગર્ભમાં પેસી, ભારત વર્ષના ઐતિહાસિક વૃત્તાંતના ઉદ્ધાર કરવા દુષ્કર છે. ભટ્ટ કવિએના ગ્રંથ, આઇનેઅકબરી, ફેરીસ્તા વીગેરેના લેખે, તે અંધકારમાં સામાન્ય તેજ આપે છે, અને આપણે તે લેખની સહાયથી મેવાડના તે કાળના ઇતિહાસ શોધવા પ્રવૃત થઇએ છીએ. હવે આપણે બાપ્પારાએળના સંતાન સંતતિના વિવરણમાં ચેડા એક વખત વ્યતિત કરીએ. ઉપર આપણે કડ્ડી ગયા છીએ જે ગિડ઼ેટકુળ એકદર ચેાવીશ શાખામાં વીભક્ત છે, તે ચાવીશ શાખામાં કેન્રી શખા, બાપ્પારાએળી પેદા થઈ છે. ચિતેાડ જીત્યાને થોડા સમય થયે ત્યાર પછી તુરત બપ્પારાએળ સૈારાષ્ટ્ર પ્રદેશ માં ગયે. સૈારાષ્ટ્ર સન્નિહિત બંદર દ્વીપ તે કાળે ઇસક્ઝુલનામના રાજાના તાબામાં હતા, માહારાજ ઈશગુલનો એક પુત્રી હતી. બાપાએ તેનું પાણી ગ્રહણ કર્યું અને તેને લઈ તે ચીઝેડમાં આબ્યા. તે સમયે, દેવબંદરમાં ખાણમાતા નામની એક દેવમૂર્તિ હતી. નવાઢા પત્ની સાથે બાપ્પા રામેળે, તે મૂર્ત પોતાની રાજધાનીમાં આણી. તેણે તે દેવમાત્તને જે મંદિરમાં સ્થાપિત કરી તે આજે પણ તે મદિરમાં સમભાવે વિરાજીત છે. આજપણુ ભગવતી ખાણુમાતા, મેવાડના ભગવાન એક લિ`ગની સાથે સમાન પૂજાને પામે છે. દેવબંદરાધિપતિ ઇસગુલની પુત્રીના પેટે બાપ્પારાએળના અપરાજીત નામના એક પુત્ર પેદા થયા, વળી બાપ્પા ાએળે, દ્વારકાં પાસે કાળીબા નગરના પ્રમાર રાજાની દુહિતાનું પાણિ ગ્રાણ કર્યું, તેના ગર્ભ, ખપ્પા રાળના અશીલ નામે પુત્ર પેદા થયા. તે સર્વમાં માટે હતા. તે પિતૃરાય પરિત્યાગ કરી મામાના શજ્યમાં રહેતા હતા, તેથી ચીતેડના સિંહાસને બેસવાના લાભ મેળવી શકયા નહીં. તેથી તેની કનિષ્ટ એરમાન માતાના દીકરા અપરાજીત ચિતાડના સિંહાસને એડૉ. અશીલને તુરાજ્ય મળ્યું નşિ, પણ તેણે સૈારાષ્ટ્ર પ્રદેશમાં એક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #156 -------------------------------------------------------------------------- ________________ બાપાળ અને મધ્યવતી રાજાઓનાવન વૃત્તાંત. હ૩ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું, અને ત્યાં પોતાનું શાખાકુળ ઉભું કર્યું, તેના નામના અનુસારે તેના વંશધર અશીલ ગિઢડેટ નમે કહેવાણા. તેઓ કાળક્રમે એટલા બધા વધી ગયા કે મેગલ કુળ તિલક સમ્રાટ અકબરના શાસનકાળમાં પચાસ હજાર સૈનિકને સમરાંગણમાં સજજત કરી લાવવા સમર્થ થયા હતા. અપરાજીતના રાજ્યશાસન કાળમાં કોઈ જાતનો પ્રયજનીય બનાવ બન્યું નથી. અપરા છતના ખળભેજ અને નંદકુમાર નામના બે પુત્ર પેદા થયા. ઉત્તરાધિકારિત્વના ચિરંતન વિધિના અનુસારે જેષ્ઠ પુત્ર ખળભેજ પિસિંહાસને બેઠે. ઉપન્યક ભૂમિમાંથી એક શિલાલિપિ મહાત્મા ટેડ સાહેબના હાથમાં આવી છે. તે શિલાલિપિ માં જે સધળો વૃત્તાંત લખેલ છે. તે વાંચવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે મહારાજ અપરાજીત એક પ્રબળ પરાક્રમી રાજા હતા. કનિષ્ઠ નંદકુમારે દારવંશીય રાજા ભીમસેનને સંહાર કરી દક્ષિણ રસ્તે આવેલું દેવગઢનું રાજ કબજે કર્યું મહારાજ ખળભેજના પરલોકવાસ ઉપર પ્રસિદ્ધ ખેમાન, ચિતડના સહસને બેઠો. મેવાડના ઈતિહાસમાં ખેમાનની વિશેષ પ્રતિષ્ઠા અને ખ્યાતિનું વિવરણ જોવામાં આવે છે. ખ્રિસ્તીય નવમા સૈકાના પ્રારંભકાળે ખેમાન ચિતેડના સૌહાસને બેઠે હતે. ખેમાન, જે રાજ્ય સિંહાસને બેઠે કે મુસલમાનોએ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો, સ્વાધીનતાનું લીલા સ્થળ ચિતેપુર, મુસલમાનેથી આકાંત થયું તે જઈ તે કાળના ભારતવર્ષના ક્ષત્રિય રાજાએ સેનાદળ સાથે ચિતોડના રક્ષણે રણક્ષેત્રમાં આવ્યા, તેઓની મદદથી મહારાજ ખેમાને દુધે શત્રુ કુળના પ્રચંડવિક્રમને અદ્ભૂત વીરતાથી પ્રતિરોધ કર્યો, તેનું યથાર્થ વર્ણન માનરાસ કાવ્યમાં વર્ણવેલ છે. માન રાસકાવ્ય કવિની જીવંત વર્ણનના પ્રભાવે જેવી તેજસ્વી મૂર્તિ ધારણ કરેલ છે, તેવી જ તેજસ્વી મૂર્તિને આબેહુબ ચિતાર તે કાવ્ય ગ્રંથને પાઠ કરવાથી લબ્ધ થઈ શકે તેમ છે. એમ કહેવાય છે કે પ્રચંડ પરાક્રમવાળા ઑપ્ટેએ ચિતેપુરી ઉપર હુમલે કરી, ખેમાનરાજ પાસે કર માંગે. તે માગવાથી બેમાન રાજ પગથી માથા સુધી બળી ઉઠશે, તેના દરેક રૂવાડાંમાંથી અગ્નિ નીકળવા લાગે, દથિી, દંભથી, વિષમધૃણાથી મલેચ્છની તે અધમ માગણે અગ્રાહ્ય કરી તેણે પ્રચંડ નિષે રણશીગુ વગડાવ્યું, જેતજોતામાં ક્ષત્રીય વીર રાજાઓ રસજજામાં સજજીત થઈ ઘોર ઉત્સાહ સાથે શત્રુ વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રે ઉતર્યો. વીરવર બાપારાએળને “ લાલ વિજય વાવટે” ઉંચે કરી ક્ષત્રિય સેના સ્વેચ્છની સાથે ઘરસંગ્રામમાં લડવા તૈયાર થઈ, દુરંત સ્વેચ્છાએ કુક્ષણે ચિતડ ઉપર હુમલો કર્યો હતું, અને તેથી તેને ઘણે ભાગ રણક્ષેત્રમાં માર્યા ગયે. કેટલેક ભાગ રણુંગણથી પલાયન કરી ગયે, પલાયન કરી ગયેલા સ્વેચ્છાને પલાયનથી વિસ્તાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ હર રાંડરાજસ્થાન, થયા નહિ, વિજયી ખેમાન, તેએની વાંસે ધાયે, તેણે સ્વેચ્છના સેનાપતી મહમદને પકડી લીધે, તેને કેદ કરી ચિતાડમાં તે લાળ્યે, એ મહમદ કેણુ તે સબધે નિર્ણય કરવા આરબદેશીય ઇતિહાસ ગ્રંથ જેવા જોઇએ. સ્ત ભારતવર્ષની રત્નશાળીતા, દુરત મ્લેચ્છની દ્રષ્ટિએ પડવાથી, મ્લેચ્છની તે જીતવાની દુરાંકાક્ષા વધી ગઇ. તેવી અધમ દુરાકાંક્ષાથી પ્રેરિત થઇ તેએ યમના અનુચરના રૂપે ભારતવર્ષમાં આવ્યા, અને નૃશંસ મૂર્તિ ધારણ કરી ભારતવર્ષના ધન વીગેરે તેઓએ લુંટી લીધાં, વળી ભારત સંતાનને પુષ્કળ દુઃખમાં તેઓએ ડુખાવી દીધા, ભારતવર્ષનાં નગર તથા ગામડાને તેએએ સ કરી નાંખ્યે. જે સમયે ખીફાઉમર બગદાદના સીંડાસને એડા હતા તે સમયે, પહેલીવાર મુસલમાન લેાકેા ભારતવર્ષમાં આવ્યા. તે સમયે, ગુર્જર રાય અને સિંધુ રાજ્ય ભારતવર્ષમાં પ્રધાન વાણિજ્ય સ્થળ ગણાતાં હતાં. તે બન્ને રાજ્યના દ્રશ્ચ ગત કરવા માટે ખલીફાઉમરે, પ્રસિદ્ધ ટાઇગરસ નદીનાં કીનારા ઉપરના પ્રદેશમાં અસરા નગરી સ્થાપી, ભારતવર્ષની વાણિજ્ય સામગ્રી જોઇ દુરાકાંક્ષા ક્રમે ક્રમે વધવા લાગી, પણ્ય દ્રવ્યના બદલા કરતાં છતાં તેની દુરાકાંક્ષા પરિતૃપ્ત થઇ નહિ, જે સુવર્ણપ્રસુભૂમિમાં, ભવ્ય વાણિજ્ય દ્રવ્ય પેદા થતુ' તે સુવર્ણ ભૂમિ જેવાને અને તેની સ્થિતિ જોવાને માટે તેને આબુલઆયેષના સેનાપતિપણા નીચે એક માટું લશ્કર ભારતવર્ષમાં મોકલ્યું, અબુલઆયેષ પોતાનુ સેનાદળ લઇ સિ ંધુ રાજ્યમાં આવી પહેાંચ્યા, પણ આર્ય સતાનનુ વીર્યવળુ લેહી તે સમયે પણ ના: પામ્યું નહાતુ, મ્લેચ્છ લેાકેાનું દુષ્કૃતપણુ જોઇ થોડા સમયમાં આર નામના ક્ષેત્રમાં તે આર્યને વિક્રમાગ્નિ પ્રચાંડ તેજથી પ્રજવલિત થવા લાગ્યું. દુરંત આયેષે, તેમાં તૃણુની જેમ બળી જઈ આશાપિપશિનુ શાંત વિધાન કર્યું, તાપણુ તે થકી ખલીફાની દુરાકાંક્ષા વૃત્તિ કઇ રીતે શાંત થઈ નહિ. ઉમરના પરલેાકવાસ ઉપર ખલીફે ઉસમાન તેના સિ`હાસને બેઠા. ઉસમાન ખગદાદના રાજ્યાસને બેઠે કે તુરત ભારતવર્ષની અંદરની સ્થિતિ જોવા માટે તેણે તે મેકલવા શરૂ કર્યા. વળી એક તરફથી પોતે ભારતવર્ષ ઉપર હુમલેા કરી તે સઘળુ લઇ લેવાને માટે એક સેનાદળની મેટી તૈયારી કરી; પણ તેને સંકલ્પસિદ્ધ થયે નહિ. થાડા સમય પછી બીજો ખલીફા આથી બગદાદના સીંહાસને બેડા.ના સેનાપતિએ સિધુ રાજ્ય ઉપર જય મેળવવા શક્તિવાળા થયા, પણ ઘણા વર્ષ સુધી સિંધુ રાજ્યને તે અધિકાર કરી શકયા નઠુિ, તે સમયના બગદાદના ખલી. ફાના મૃત્યુ પછી તે સેનાપતિએ ઘટનાના પ્રવાહુના ઘાર વમળમાં પડી ભારતવર્ષ ના ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્યાર પછી બગદાદના અધિપતિ ખલીફા અબ્દુલ મલેકના અને ખારાસાનના અધિપતિ ઇયાજીદેના રાજશાસનના સમયમાં, ભારત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ બાપારાઓળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત, હw વર્ષ ઉપર જય મેળવવાની યેજના ચાલી પણ તેઓની યોજના સાર્થક અને સફળ થઈ નહિ. એ રૂપે કેટલોક સમય નીકળી ગયે, કર્મ, વિધિલિપિના અવસ્થંભાવી લેખાનુસારે ભારતની કહેર ભવિતવ્યતાને નિર્દષ્ટ સમય કાળ રાત્રી રૂપે ધીરે ધીરે ભારતવર્ષ તરફ ચાલ્યા આવ્યા. એ સઘળી ઘટના પછી ખલીફા વાલીદ પિતૃરાજ્યના સિંહાસને બેઠે. એવામાં તેણે રાજ્યશાસન સૂત્ર હાથમાં લીધું તેવામાં તેણે વિશાળ સેનાદળ સાથે આવી ભારતવર્ષ ઉપર હુમલો કર્યો. તેનો પ્રચંડ હુમલો કોઈ અટકાવી શકયું નહિ. ઉમે સિંધુરાજ્ય, તેની પાસેના કેટલાક જનપદ સાથે તેના વિકાળ મુખમાં આવી પડયે, એમ કહેવાય છે જે ગંગાના પશ્ચિમ કીનારા ઉપરના પ્રદેશના અધિપતિઓ, વિધિ વાલિદના પ્રચંડ પરાક્રમથી હારી જઈ તેને કર આપવા ખુશી બતાવી હતી. મુસલમાન વીરે માટે તે સુરૂર્ણ યુગ હતો એમ. કહીએ તે અત્યુક્તિ ગણ શકાય નહિ. શાથી કે એ સમયે, તેઓને વિક્રમવદ્ધિ એટલે બધા સળગી ઉઠ હતો કે તેને અટકાવવા જતાં અનેક પરાક્રમી રાજા એ તેમાં પતંગની માફક બળી ગયા હતા. તે વિક્રમોશ્વાસનું વિવરણ પાઠ કરવાથી એકદમ સ્તબ્ધ થઈએ તેવું છે. એટલે એક જ સમયે પ્રાચ્ય અને પ્રતી મંડળના બે વિશાળ રાજ્ય દુર્ઘર્ષ મુસલમાનોને બળતા પરાક્રમમાં નાશ પામ્યાં. એક તરફ સિંધુ નદીના સિત પ્રદેશના દેવલાધિપતિ દાહીર રાજના અધ:પતન સાથે ભારતવર્ષનો સર્વ નાશ થયે. બીજી તરફ વિરવર રાજા રડારીક રણક્ષેત્રમાં પડવાથી પિતાનું વિપુલ આંદાલુણરાજ્ય, અને ગોથરાજ્ય કુળનો અંત આવ્યું. એ બને ભયકર ઘટનાથી મુસલમાન પરાક્રમને અક્ષય અને જીવંત દાખલો, જગતના ઈતિહાસ માં લેહીના અક્ષરે અનંત સમય માટે લખાઈ ગયે છે. ખલીફા વાલીદના સેનાપતી વીરમહમદ બીનઘસીમે, હીજરી ૯(ઈ. સ. ૭૧૮)ની સાલમાં ભારતવર્ષમાં આવી સીંધુ રાજ દાહિરના રાજ્ય ઉપર હુમલે કર્યો. દેશરી મલેચ્છના કરાળ ગ્રાસમાંથી પિતાના દેશની રક્ષા કરવા રાજા મેટા સંગ્રામમાં ઉતરી પડે. પણ દૈવઘટનાએ, તે પોતાના સ્વાર્થનું સંરક્ષણ કરી શક્ય નહીં, તે મુસલમાનના હાથમાં પડે, જેથી તેણે રાજધન વગેરેની સાથે પિતાનું જીવન ગુમાવ્યું. વિજયી બીનકાસીમે જયમાં મેળવેલ અને લુંટ માં મેળવેલ દ્રવ્ય સામગ્રી સાથે, ક્ષત્રિય રાજ દાહિરની બે ખુબસુરત પુત્રીઓને યવન રાજની પાસે મોકલી આપી. પણ તે ક્ષત્રિય કુમારીથી જ તે સેનાપતિને સર્વ નાશ થયે. આઇને અકબરીમાં અને ફેરીસ્તા ગ્રંથમાં વર્ણવેલ છે જે તે બે ક્ષત્રિય કુમારીને દુમાસ્કસ નગર માં લઈ ગયા. ખલીફાએ તેની અનુપમ ખુબસુરતીની વાત સાંભળી ખલીફાનું લ્લાસિત હદય બમણું પ્રફુલ થયું. તે બને સુંદર પ્રમદાનું અપ્રમેય ખુબસુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ડોક જમાન, - - - - - - * * * * * ----- - , - - - - - - - - - - તીને ઉપભેગા કરવા, તેના હૃદયમાં પાપતૃષાને ઉદય થયે, પ્રેમદ્ભવનમાં જઈ યવન રાજે મેટી ક્ષત્રિય કુમારીને પિતાની પાસે લાવવાને હુકમ કર્યો, જે હુકમ એકદમ પ્રતિપાત થયે, પવિત્ર ક્ષત્રિય કુળકામિનીને, કામન્મત્ત રાવણ સદ્દશ નિદેવયવનરાજ પાસે લાવ્યા, નિઃસહાય, નિરાશ્રય, અનાથ, રજપુત પ્રમદા, પપ સ્વેચ્છના વિલાસભેગના કાર્ય ક્ષેત્રમાં આવી પડી, તેની રક્ષા કેણ કરે? સિધ્ધરાજ હિરના પવિત્ર કુળને અનંત કલંકમાં પડતું કેણ બચાવે સ્વેચ્છાસમાંથી પોતાના પવિત્ર સતીત્વના રક્ષણ કરવા માટે બીજો કોઈ પણ જાતને ઉપાય ન માલુમ પડવાથી મટી રાજ પુત્રીએ એક સારા કશાળનું અવલંબન કર્યું. યવન રાજની સમક્ષ જ્યારે તે આવી ત્યારે તે રોતાં રેતાં બેલી, મહારાજ? મને સ્પર્શ કરશે નહિ. આ શરીર આપના કર સ્પર્શ થવા માટે ગ્ય નથી. દુર્મતિ કાસીમે અગાઉ બળાત્કાર કરી અમારે સતીત્વ ધમે નષ્ટ કર્યો છે. આ રૂવાંડા ઉભાં થાય એવાં વિસ્મયકર વાકય સાંભળી ખલીફે પગથીતે માથા સુધી સળગી ગયે, તેનાં દરેક રૂવાંડા માંથી અરિ કણે નીકળવા લાગ્યા, તેણે એકદમ કાસીમના વિરૂધે નીચે પ્રમાણે દડની આજ્ઞા કરી કે કાસીમને જીવતિ અવસ્થામાં ખરાબ વાળા આળ ચામડામાં બાંધી જલ્દીથી રાજધાનીમાં લા” એકદમ તે કઠેર દંડાણાનું પ્રતિપાલન થયું, બેનસીબ કાસીમે, ખલીફાના રેષાનળમાં પડી પોતાના જીવનની અને વિજય ગરવની આહતિ આપી, પવિત્ર હદય રજપુત કુમારીએ કે શાળનું અવલંબન કરી, પિતાની સતી પણાની રક્ષા કરી, યવન રાજને સર્વમ અધિપતિ રાજકુમારીનું કેશળ કળી રાયે નહિ. ઉપર કહેલ ઘટના અને બીના પછી યવન લોકોએ ભારત વર્ષમાં આવી કેઈ હીંદુ રાજ્યને હસ્ત કર્યું છે કે નહિ તેનું વિવરણ કેઈ ઇતિહાસથી નીકળતું નથી. માત્ર એટલું માલુમ પડે છે જે વાલીદ પછીના ખલીફા આલમનસુરના સાશન કાળમાં, તેને સેનાપતિ ઈયાજીત વિદ્રોહી હાઈ સમ્રાટના રેષાનળમાં પડયે, તે તેના રાષાનળથી બચવા માટે પરિવાર સાથે સિંધશમાં પલાયન કરી ગયે, માત્ર એટલેજ ઉલ્લેખ ઇતિહાસથી નીકળી આવે છે, એટલે એ વિષયમાં હવે વિશેષ આંદોલન કેવળ પ્રયજન વિનાનું છે. આલમનસુર જ્યારે ખલીફા અબ્બાસના પ્રતિનિધિ પણ નીચે નીમાયે હતું ત્યારે સિંધુ રાજ્ય અને પશ્ચિમ રાજય, તેનાં શા મનમાં હતાં + તેનાજ શાસન સમયમાં વીરવર રાળ બાપ રદેશને ત્યાગ કરી ઈરાન દેશમાં ગયે હતે. - + રામ સામાયિક હિટ રાળની અને મુસલમાન રાજના સંક્ષિપ્ત તાધિકા બિહેટ રાજા બાવિર્ભવકાળ મુસલમાનરાજા આવિભાવિકાળ બાપારામેળ ૪. ૭૬૮ ઇ. સ. ૭૧૩ ખલીફા વાલીદ વી. ૮-૮૬ ઇ.સ ૭૦૫-છાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ બાપ્પારામેળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત, ભુવિદિત બાદશાહુ શાલેમાનના સમકાલીન પ્રસિદ્ધ ખથીફા હારૂન-ઉલરસીકે, પેાતાના પુત્રને પેાતાના રાજ્યના ભાગ કરી આપ્યા, તેમાં બીજા પૂત્ર આલમામુનના ભ:ગમાં, ખેરાસાન, જામાલીસ્તાન કાબુટ્ટીસ્તાન, સિંધુ અને ભારત વર્ષના પ્રદેશે। આવ્યા. હારૂન-ઉલ-૨સીઝના પરલેક વાસ ઉપર આલમામુને, મેટા ભાઈને રાજય સિ ુાસન ભ્ર! કરી, ઈ. સ. ૮૧૭ માં તે તેને અધિષ્ઠાતા થયે. આલમામુને ઇ. સ. ૮૩૩ સુધી પેાતાનેા શાસનદડ ચલાવ્યે. તેના રાજ્યાધિકારના સમયે મડ઼ારાજ ખેમાન ચિઝેડના સહ્રાસન ઉપર હતે. ઉદયપુરના રાજે મહેલન: ભટ્ટ ગ્રૉંચે'થી નીકળી આવે છે જે, ખારાસાનાધિપતિ મામુદ્દે, [મડુમદ્ર ] જાબાલીસ્ટ નથી માની ચીઝેડનગર ઉપર હુમલે કા, મામુનના બદલે મસુદ એવું નામ લિપીકરના પ્રમાદથી તે ગ્રંથામાં લખાયેલ છે. ૮૫૦ માં ઉપરની ઘટના પછી વીશ વર્ષ સુધી મુસલમાને ભારતવર્ષમાં આવ્યાજ નહિં. તે સમય પછીથી તેઓના પ્રચંડ પ્રતાપ ક્રમે ક્રમે હીન તેજવાળા થયે, ભારતવર્ષમાં જે જે પ્રદેશે તેએ હસ્તગત કરી શકયા હતા, તેમાંથી સિપ્રદેશ સિવાય સઘળા પ્રદેશે, તેઓના હાથમાંથી ચાલ્યા ગયા છે. ઈ. સ. હારૂન-ઉલ-રસીદને પૈ:ત્ર મેતાએકલ બગદાદના સીંહાસને બેઠા. મેતાએકલના પરલેાકવાસ ઉપર તેના પિતૃપુરૂષનુ પ્રાચીન રાજ્ય, ક્ષય પામેવા છઠ્ઠું વૃક્ષની માક કપવા લાગ્યું, છેવટે તેનુ અભ્યંતરીન ખન્ન નિ:શેષ થઈ ગયું. જેથી કરી તે રાજ્ય એવી શેચનીય દશામાં આવી પડયું જે તેનું વર્ણન ચાંભળવાથી હૃદય વિદ્યીણું થાય તેમ છે. જે બગદાદના ખલીફાએ યુરોપખડને અને એશિયાખંડ ને કંપાવ્યા હતા, તેના રાજ્ય, ખીજા પશુ પણ દ્રની જેમ જાહેર સ્થળે વેચાવા લાગ્યાં. અપરાકત ખુલમાજ ઉમ્મર તી. હી. ૯૯-૧૦૨ ઈ. સ. ૭૧૮-૭૨૧ મામ હી. ૧૦૪-૧૨૫ ઈ. સ, ૭૨૩-૭૪૨ અલમાનપુર. હી. ૧૩૬-૧૫૮, ૪. ૭૫૪-૭૭૧. હાફનારસી, હી. ૧૭૦-૧૯૭ ઇ. સ. ૭૮-૮૦૯ ખામાન સ, ૮૬૮-૮૯૨ ઈ. સ. ૮૧૨-૮૩૬ આલેખામુન. હી, ૧૯૮-૨૧૮ ઇ. સ. ૮૧૭-૮૩૩ • માઢ સિંહુલજી ૯૧. નરવાહન. ૯૭ શાલભાહન. શક્તિકુમાર, સ. ૧૦૨૪, ૪. સ. ૯૬૮. શ્યાžગીન અબપ્રસાદ નલવમે . યજ્ઞાવર્મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગીઝની રાજાઓ. હી. ૩૫૦ ઇ. સ. ૮૧૭. સબક્તગીત. હી. ૭૬૭ ઈ. સ. ૭૭, મહમદ. હી. ૩૮૭=૪૧૮ ૪. સ, ૯૯૭૨૦૨૭, www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ઢાડ રાજસ્થાન. જે દિવસથી બગદાદ રાજ્યના ઉપર લખ્યા પ્રમાણે શેચનીય નિઢારૂગ્રુ અધઃપાત થયા, તે દીવસથી ભારતવર્ષ સાથે ખલીફાઓના સંબંધ તૂટી ગયે. તે દીવસથી થેોડા સમયના માટે ભારતભૂમિ, મુસલમાનની સખ્ત ઠોકરોથી બચવા પામી. ત્યારપછી ઘેાડા સમયે, ભારતવર્ષના ભાવી સર્વનાશનુ બીજ રોપવા માટે ખારાસાનને શાસન કા સમક્તગીન પ્રચર્ડ પરાક્રમ સાથે ભારતવર્ષમાં આગે હીઝરી ૩૬૫ (ઈ. સ. ૯૭૫)માં સખક્તગીન સિંધુ નદી ઉતરી ભારતવર્ષમાં આવ્ય તેના પ્રચંડ પરાક્રમના સ`મુખે હુજારા હિંદુ વીરા પતગની જેમ ગળી ગયા. કેટલાક હીંદુસંતાને, જીવન રક્ષણ માટે, સનાતન ધર્મને ત્યાગ કરી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. તે સૈકાના શેષ ભાગમાં દુર્ધર્ય સમક્તગીને ક્રીથી ભારતવર્ષ ઉપર હુમલે કર્યું. તે સમયે, તેના વિજયી સૈનિકે, કુરાન અને તલવાર હાથમાં લઈયમદૂતના વેશે ભારત સ તાન ઉપર ઘે!ર અત્યાચાર કરી નૃશ’સતા અને કા પુરૂષતા ની પરાકાષ્ટા દેખાડવા લાગ્યા. પણ તે સમયે ભારતવર્ષના મહા અનિષ્ટને સૂત્ર પાત થયા, તે સંભાળવાથી આજપણ હૃદય ફાટી જાય છે. સશક્તગીન, તે છેવટના હુમલામાં પેાતાના પુત્ર મહુમદ ( મામુદ ) ને ભારતવર્ષમાં તેની સાથે લાગ્યે હતા. તે સમયે છેકરાની ઉમ્મર નાની હતી, તે સુકુમાર વયમાં પણ મહમ્મદ, પિતાના અનર્થંકર મંત્ર દીક્ષિત થશે. ભારતવર્ષની રત્નશાળતા એઈ, તે ભારતવર્ષને; સર્વ નાશ કરવાનો કલ્પનાને પેાતાના હૃદયમાં પેષજી આપવા લાગ્યું. ચેડા દીવસમાં તે પિતૃ સિંહ્રાસને આવી પેાતાનું ઇચ્છિત સાધવા તત્પર થયા. તેની પૈશાચિક કલ્પનાની તૃપ્તિ સાધવામાં ભારતવર્ષા જે સર્વ નાશ થયે છે તેનાં શેાચનીય ચિન્હ ઘણા ખરા સ્થળે જોવામાં આવે છે. આજ સેમનાથ, ચિતોડ ગિરનારના દેવાલયા વીગેરે તેની તે લિંગ્સા અને પશુના જેવી પ્રવૃત્તી કલ કીત કહાણી જગતમાં જાહેર કરે છે. નિષ્ઠુર પ્રતીવાળા મહુમરે ખ:૨ાર, ખાર યમરાજની જેમ ભારતવર્ષમાં પેસી ભારતવર્ષનાં ધત રત્ન વીગેરે લૂંટી લીધાં ? ભારતવર્ષનાં નગર, ગ્રામ, ચૈત્ય વીગેરેને તેણે તેાડી નાંખ્યાં, તે૨ે ભારતવર્ષને ભાષણ સ્મશાન સ્થળ જેવું કરી દીધુ` ! ઉપરા ઉપરી ખાર ભયંકર હુમલાથી ભારતવર્ષના હૃદયમાં જે ગભીર અસ્ર લેખા અંકિત થઈ તે હાલ સુધી કેાઈ દૂર કરી શકયું નથી. જે ગિજની નગરને, સજીત કરવા માટે અને શૃંગારવા માટે તેણે ભારતવર્ષની અમરાતિ તુ‚ રાજધાનીએની સમૃદ્ધિ લટી લીધી છે, તે ગજની નગરી મરૂ ભૂમિ જેવી થઈ શેાચનીય દશામાં આવી પડી છે. ટ હીઝરીના પહેલા સૈકાથી તે ચેાથા સૈકાના શેષ ભાગ સુધી ભારતવર્ષના ખથીા સાથે જે સંબંધ હતા તે સંબધનુ' વિવરણ આપણે આપ્યું તે ત્રિવરણ આપવાની આવશ્યકતા જાણી આપણે પ્રકૃત વૃત્તાંત આપવાથી દૂર નીસરી ગયા છીએ. હવે આપણે તે પ્રકૃત્ત વૃત્તાંતનું વિવરણ આપવા પ્રવૃત્ત થઇએ છીએ, ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ બાપ્પારાળ અને મધ્યવતી રાજાઓના જીવન વૃત્તાંત, ૯૯ આપણે કહી ગયા છીએ જે માર્યવંશીય રાજા માનસિંહના રાજ્ય શાસનમાં સ્વેચ્છાએ તેની રાજધાની ચીતાડપુરી ઉપર હુમલેા કર્યાં, તે સમયથી વરવર ખાપારાએળના અભ્યુદયના સૂત્રપાત થયે. એમ માલુમ પડે છે જે, ઇયાજી પ્લેચ્છાનેા અધિનાયક હતા અથવા સમદખીનકાશીમ સીંધુ નદથી મેાટી સેના સહીત આવીને માનસીંહ રાજા ઉપર હુમàા કર્યા હતા એમ હાવું જોઇએ. પરંતુ ચેસપણે ક્રયા મુસલમાન વીરે ચીતે:ડ ઉપર હુમલેા કર્યે તેને નિશ્ચય કરવા એ તદ્દન મુશ્કેલ છે. મહમદખીનકાસીમ મેાટી સેનાનેા નાયક હોઈ મુસલમાનવીરે તે સમયે ચીતાડ ઉપર હુમલા કર્યા તેનું ખરૂં નામ નીકલી આવતુ' નથી. એ યુદ્ધને વૃત્તાંત ભાટ પ્રત્યેામાં ઠીક રીતે આપેલ છે + ખમરો તે સઘળે વૃત્તાંત, અસ્પષ્ટ રૂપે કલ્પના જાળે ઢંકાયલ છે તે પણ્ અનુસ`ધાન કરવાથી, તેમાંથી સારીરીતે ઐતિહાસિક વૃત્તાંત મેળવી શકાય છે. એ સઘળા ખત્રીફાના શાસન કાળમાં ભારત વર્ષમાં એક નવા યુગ ચાલ્યેા હતે. ઘશાં સે’કડ રાજ્યે નાશ પામ્યાં, સેંકડા રાજાએ હØાયા, અને પદચ્યુત થયા. તે સમયે ચારે દિશામાં હાહાકારને મહા નાદ તુતે, એ દુદાંત મુસલમાનોથી ભારતવર્ષમાં જે સઘળા હૃદયને ભેદી નાખે તેવા અત્યાચાર બનેલા છે, તે સંબધે હીંદુ ઇતિહ્રાસમાં જુદાં જુદાં વિવરણુ જોવામાં આવે છે. તે હીંદુ મુસમાન વૈરી મુસલમાનને કોઇ સ્થળે રાક્ષસ, કેઇ સ્થળે એંદ્રજાળિ અમુર કહેલ છે. તે કેટલીકવાર મુસ્કી રસ્તે સિધુ પ્રદેશથી ßિંદુસ્તાનમાં ચાલતા કેટલીકવાર સમુદ્ર રસ્તે વહુાગ્રુમાં બેસી હીંદુસ્તાનમાં આવતા હતા, ટૂંકામાં ભારત વર્ષના તે શાંતિ વિઘાતક શત્રુ કણ હતા તેના માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય જોવામાં આવે છે. × ભટટેના ગ્રંથમાં વર્ણવેલ છે, જે રાશનઅલી નામના એક ફકીરે ગઢપીટલી (અજમેર) માં પૈસી માં રાજાના દર્દીના પાત્રમાં હાથ નાંખ્યા. રાન્તના હુકમથી તે. મપરાધ માટે તેની એક આંગળી કાપી નાંખી. કાપેલ આંગળી આકાશ માર્ગે ઉડી મકકામાં ગઈ ત્યારપછી તે આંગળીને ખસી પાસે આણી. ખલીકાએ તત્કાળ તે આંગળીને એ ળખી અને સધળી વતથી વાકેફ્ થઇ હીંદુ રાજના અત્યાચારથી ક્રૂ થઇ તેને મેગ્ન દંડ આપવા માટે એક સેનાદળ તૈયાર કરવા તેણે હુકમ આપ્યું, તે સેનાદળ, વેપારીએ (સાદાગર)ના છાના વેશમાં અજમેરમાં આવ્યા અને તેણે અજમીર નર્ ઉપર હુમલા કર્યો. તે સમયે અજીરને અજયપાળ નામા એક રાજા હતા તે મુસલમાનેના ગંભીર અને સખત હુમન્નાના અટકાવ કરી શકયું નહી. છતાં રસગ્રામમાં પડયે, તે રણુાંગણમાં વેદિકા બનાવવામાં આવી, તે વેદિકા ઉપર મહારાજ અજયપાળની પથ્થરમાં કાતરેલી એક પ્રતિમૂર્તિ છે તે પ્રતિમહિં સ્વરૂઢ છે. જેના દ્વાયમાં કર્યુ. ભાલું છે. તે સ્થળે હાલ અજયપાળના મેળે” એવા નામદે એક વાર્ષિક દર્શનીય મેળા ભય કે તે મેળાવડામાં મેટા ભભકાથી માયુસેાની ભીડ થાય છે અને દ્વારા માણસે તે દિવસે સાં એકઠા થઇને આનંદુથી તે દિવસ વ્યતિત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ડેડ રાજસ્થાન, ગિહોટના. ચોહાણુના, સિારના અને યાદવના ઈતિહાસ ગ્રંથથી નીસરી આવે છે જે સં. ૭૫૦ થી તે સં. ૭૮૦ ( ઈ. સ. ૬૯૪ થી તે ૨૪ ) સુધી ઉપર કહેલ રાજાઓના રાજ્યમાં મોટી ઉથલ પાથલ થઈ હતી. પણ તે સઘળી મોટી ઊથલપાથલ કોનાથી થઈ તેનું વિવરણ મળી આવતું નથી. એમ કહેવાય છે જે, હીજરી ૭૫ (ઈ. સ. ૭૫૦ માં યદુવંશીય એકજ રાજાએ પોતાની રાજધાની શાવલપુરને બદલી શતલજ નદીના પરપારે મરૂ ભૂમિને આશ્રય કરી ત્યાં રહ્યા હતા. જે શત્રુએ તેની એ રૂપની શોચનીય દુર્દશા કરી હતી તે શત્રુનું નામ ભટ્ટ ગ્રંથમાં “ ફરીદ ” એવું નામ આપેલ છે. વળી માલુમ પડે છે જે અજમીરને માણેકરાય, ચોહાણ રાજા હોઈ શત્રુઓથી પરે દાવમાં આવવાથી યુદ્ધમાં ઉતર્યો હતે, બરાબર તે સમયેજ ચેહાણ રાજ માણિકરાયે, શત્રુઓની સાથે યુદ્ધ ક્ષેત્રમાં પ્રાણ છોડયે હતે. પંજાબ પ્રદેશ માંહેલ સિંધુ સાગર નામને દેઆર દેશ, તે સમયે, ખીચી વંશીય પ્રથમ રાજના કબજામાં હવે અને હાર કૂળને પૂર્વ પુરૂષ ગોવળ કાંડા માં રહેતું હતું. જે શત્રુએ તેને રાજચુત કરેલ છે તે શત્રુને ભાટ લોકે દાનવ કહે છે, તેનું નામ “ગેર આરામ” અર્થાત વિશ્રામહીન હતું. એમ કહેવાય છે જે ગંગાત્રિના પાસેના ગજલીબંદ (ગજારણ્ય) નામના સ્થાનથી તે દાનવ ભારતવર્ષ માં આવ્યું હતું. વળી પત્તન નગરનો પ્રતિકાતાના પૂર્વ પુરૂષ પણ તે ભીષણવિપ્લવ સમયે સિરાષ્ટ્રના ઉપકુળના દ્વીપ બંદરથી દુર થયેડુતે. આશ્ચર્ય એ શાન્તિ મય કાલમાં ભારતવર્ષના ભિન્ન ભિન્ન પ્રદેશ ઉપર કોઈ પણ વિદ્વેષ દ્રષ્ટી પડી નથી? કેણે ભારત વર્ષમાં એ મોટું યુદ્ધ ઉત્પન્ન કરી ભારત સંતાનને શાંતિ મુખમાંથી કાઢી નાંખ્યા? હીંદુ ઇતીહાસ લેખકની લિપિદ્વારાએ એ સમસ્યાની મીમાંસા થાય તેવું નથી. મુસલમાન ઈતીહાસથી જાણવામાં આવે છે જે ખલીફ ના પ્રતીનીધી રૂપે ઇયાત બરોબર તે સમયે ખરસાનમાં રહેતે. હો અને ખ લીફાની વિજયિની સેના ગંગાતીર પર્યંત અગ્રેસર થઈ હતી. તે સીવાય બીજા કેઈ મુસલમાનના પ્રાદુર્ભાવનું વિવરણ કઈ ૨થળે મળતું નથી. એથી માલુમ પડે છે જે યાદ કિવા કાસીમ અથવા વાલીદ ખલીફાને કઈ પ્રતીનીધી વા સેના નાયક ભારત વર્ષમાં આવેલ હોવું જોઈએ. ઘણું કરીને મુસલમાન ઈતીહાસમાં ઈ યાજીદ અને કાસીમનું વિશેષ વિવરણ માલુમ પડે છે. એટલે નિઃસંદેહ રૂપે માલુમ પડે છે કે ઈયાજીદથી કે કાસીમથી એ પ્રમાણે ભારત વર્ષના રાજા વગેરે ઉપર ઉત્પીડ થઇ. ચિતેડનાં માર્યરાજ માનસીંહને મદદ આપવા માટે જે સઘળા રાજાઓએ તલવાર લીધી હતી, તેઓના નામોને પાઠ કરવાથી એ રીતના ( અનુમાનની સત્યતાની અનેક પ્રકારે પ્રતીતિ થાય છે. મહારાજ માનસીંહ, મર્યકુળ માં પેદા થયેલ છે એ બાબતનું વિવરણ ઉપર થઈ ચુકયું. ને માર્યવંશના મુળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ બાપારાઓળ અને મધ્યવર્તી રાજાઓનું જીવન વૃત્તાંત, ૧૧ , જાડ વંશ પ્રમાર વંશના રાજાઓ, ભારત વર્ષમાં સાર્વત્રિમ પદવી જોગવતા હતા, ભટ્ટ ગ્રંથથી માલુમ પડે છે જે પ્રમાર વંશીય રાજાઓ કેાઈવાર ઉજજઈનીમાં આ ને કે ઈવાર ચીતડમાં રાજયાસન સ્થાપતા હતા. + તે ભીષણકાળમાં યવનાક્રમણ થકી સ્વાધીનતાના લીલા નીકેતન ચડેડ પુરીને બચાવવા જે સઘળા રાજાઓએ માનસીહની સહાયે રણક્ષેત્રમાં ઉતર્યા હતા, તેઓની નામાવળી નીચે આપવામાં આવે છે. અજમેર રાજ સૈરાષ્ટ્ર રાજ, ગુર્જર રાજ, હુણ રાજ, ઈગટસહ, ઉત્તર દેશાધિપતિ બુસા, જાડેજા રાજકુમાર શિવ, જંગલદેશપતિ હીયા રાજ, અશ્વરીયા, શિપત, કુલહર, માલુન, હિલ, સુલ વિગેરે જુદા જુદા સામાન્ય અધિ મોટા ઉત્સાહ સાથે પિત પિતાની સેના લઈને દેશ વૈરી મુસલમાનની વિરૂધ્ધ રણસંગ્રામમાં ઉતર્યા હતા, તે સિવાય બીજા ઘણા રાજાઓનાં નામ માલુમ પડે છે, તેઓને વંશ હાલ સંપૂર્ણ રીતે નાશ પામેલ છે. તે સઘળા રાજાઓમાં દેશળ દેશપતિ દાહીર વિશેષ પ્રસિદ્ધ હતે. અગર જો કે અનુ લિપિકારના પ્રમાદ અને ભયથી દાહીરના બદલે તુઆર રાજધાની દિલ્હી લખેલ છે. પણ સેનાપતિ કાશીમની સાથેના યુદ્ધમાં દેહીલપતિ, દાહીર રાજનું વિશેષ પ્રસિદ્ધ વિવરણ જોવામાં આવે છે. સિંધુરાજ દાહીર ઢેથી યુદ્ધમાં હણાયે, તેના પુત્રે ચીતડ નગરમાં આશ્રય લઈ પિતૃઘની યવનના વિરૂધ્ધ સંગ્રામમાં સારૂં શૈર્ય બતાવ્યું હતું. તે પ્રચંડ સ્વેચ્છાક્રમણ થકી, ચિતડપુરી બચાવવા માટે વીરબાલક બાપ્પાએ અધિક વિરત્વ બતાવ્યું હતું. તેનાજ પ્રબલ પરાક્રમે શત્રુઓ, સિંધુ . અને સૌરાષ્ટ્રમાં પલાયન કરી ગયા. વિજયી બાપે, તેનું અનુસરણ કરતે પિતૃ રાજય ગીજનીમાં આવી પહોંચે, અગાઉ આપણે કહી ગયા છીએ જે સાલી નામને સ્વેચ્છ, ગીજનોને રાજ્ય ઉપર હતે. બાપાએ તેને રાજધભ્રષ્ટ કર્યો અને તેના ઠેકાણે તેના ભાણેજ ને સિંહાસને બેય બાપાએ તે યવન રાજની + મૈયે રાજાની રાજસભામાં જે સામંત હતા તેનું વિતરણ માંથી પ્રતીતી થાય છે જે મહા કી ચંદ બારોટે રામ મારા તાબામાં જે સામત ગણાવ્યું છે તે સત્ય છે, શાથી, પ્રમાર રાજા તે સમયે ચક્રવર્તી હતા. સેલ્યુકસના સમકાલીન ગ્રીક છે તહાસ વેદકાના ગ્રંથ વાંચવાથી માલુમ પડે છે જે મીકરાજ સેલ્યુકસે, મહારાજ ચંદ્રગુ અને પિતાની દુહિતા પરણવી અને તેની સાથે સુદઢ મૈત્રી સૂત્ર બાંધ્યું. વળી રાજ્યચકવર્તી ચંદ્રગુપ્તના તાબામાં પણ પગાર ખાનાર ગ્રીક સૈનિક હતા તે ગ્રીક ઇતિહાસિકના ગ્રંથી ' મળી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, દુડીતાનું પાણી ગ્રહણ કર્યું ત્યારબાદ તે ચીડમાં આવ્યું. એમ માલુમ પડે છે જે બાપે, તે યવન કુમારીના પ્રેમમાં અને રૂપમાં મુગ્ધ થઈ વૃદ્ધાવસ્થામાં, મુસલમાન ધર્મમાં દિક્ષિત થયે. આક્ષણે આપણે, મહારાજ ઓમાનના શાસન કાલીન ( ઈ. સ. ૮૧ર થી ૮૩ ) યવન વિલવની સમાલોચના કરવામાં પ્રવૃત થઈએ છીએ. તે ભીષણ આક્રમણ કરનાર, અધિનાયક રાસાનપતી મામુદ ( મમઃ ) તે એક ઉપર કહેલ છે ખરું, પણ તે મહમદ કોણ તેનું અનુશીલન કરવું તે આ સમયે આવશ્યકતા ભરેલું છે. આ ભયાવહ યવનાકમણથી ચિતડપુરીનું રક્ષણ કરવા જે સઘળા હિંદુરાજાઓ આવ્યા હતા તેની નામ તાલિકા વાંચવાથી માલુમ પડે છે જે રાસ્તાન પતિ મામુદ, સબક્તગીનો પુત્ર મામુદ પહેલાં વર્ષે ઉપ્તન્ન થયે છે એક તરફથી એમ માલુમ પડે છે જે બરોબર તે સમયે ખત્રીકા હારૂન અલરસીદે પોતાના પુત્રને પોતાનું રાજ્ય વહેચી આપ્યું તેના વિભાગના અનુસારે તેને બીજો પુત્ર મામુન, ખેરાસાન સિંધ દેશ અને ભારતીય યવન રાજ્યને અધિપતી થયે તેજ મામુનના નામના બદલે, વિપિરના પ્રમાદથી. મામુદનામ લખાયેલ છે. તે સમયને વૃત્તાંત અતિ અલ્પ પરિમાણે છે. ઈતિસમાં વર્ણિત છે જે તદન નિરૂપયેગી અને નિરસ છે, અગર જો કે તે નિરસ અને અપ્રીતિકર હોવા છતાં સમાલોચના કરવી આ સ્થળે જરૂરની - છે. ગજની થકી ગહેટ, આસીર થકી તલક, નાદાલથી ચહાણ, બાહીરગઢથી ચાબુક. સેટ બંદરથી છકેર, મુંદર થકી ખિરવી, માંગરોલ થકી માકવાહન, જીતગઢ થકી જેડીયા, તારાગઢથી રેવર, નારાવારથી કુશાવહ, શનવરથી કલમ, યયન ગઢથી દશા, અજમેરથી ગડ, લેહદથી ચંદનઉં, કાસુડીથી દર, દિલ્હીથી તુઆર, પત્તનથી રાજધરેસર, ઝાલેરથી શનિગુરૂ, શીરેઈથી દેવર ગાગરણથી ખીચી, યુનાગઢથી યદુ, પત્રીથી ઝાલા, કનોજથી રોડ. ચેટીયાથી બળ, પરાણગઢથી ગોહીલ, યશવગઢયો ભતિ, લાહોરથી બુરા, રોપાથી શંકલા, ખેરલીગઢથી શીત, મંડળગઢથકી નમુળ. રાજોરથકી વીરગુજર, કર્ણગઢથી ચાંદેલ, શીકરથકી શીકરબલ, અમરગઢથી જેવ, ૫રીથકી વીરઘાટ, ખનતુરગઢથકી જાડેજા, જીરો થકી લીવર, અને કાશ્મીર થકી પુરીહર. x 1 x તે મિષણ ધવન વિના સમયમાં જે સઘળા હીંદુ રાજાઓને, મહારાજ ખોમાનની સહાયતા કરવા, શત્રુ વિરૂધે તરવાર લીધી હતી. તેઓના નામની તળિકા આપણે ઉપર આપી ચૂકયા. હા હવે છે ડા સમયના માટે તેઓના ચરિત્ર ની સમાલોચના કરામાં આપણે પ્રવત થઈએ. આરસીરગઢના અધિપતિ તક્ષક માટે આપણે કાંઇ બોલવા નથી કારણકે તેને માટે આપણે ઉપર કહી ગયા છીએ. જે આસીરગઢ તલના તાબામાં હતું તે હાલ બ્રીટીશરાજ્યનું અંતર્મુક્ત છે. જે નદાલયથી [ પ્રદેશ) ચેહાણ આવેલ હતા તે હાણ અભિરના રાજાની અા શાખા થકી પેદા થયેલ હતા. તેઓના ગેત્રમાં ઝાલરને શનિગુરૂ અને શીરહીને દેવર પેદા થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ બાપ્પારાએળ અને તેના મધ્યવર્તી રાજાઓના જીજ્ઞન વૃત્તાંત ૧૦૩ ખારસના અધિપતિએ, ચિતોડ ઉપર હુમàા કર્યા, તે સમયે તેને મદદ આપવા જે સઘળા હીંદુ રાખ્તએ સ`ગ્રામ ભૂમિ ઉપર ઉતર્યા હતા તેની તાળિકા આપી. દેશવરી સ્વેચ્છના હુમલામાંથી રવાધીનતા સ્થજ્ઞ ચિતેડ પુરને બચાવવા, તેઓએ જે પ્રચડ વીરત્વ અનુપમ રકાશળ, અને વિસ્મયકર આત્માત્સર્જનનુ પ્રદીપ્ત દ્રષ્ટાંત ખતાવ્યું છે તે ભારતીય ઇતિડાસમાં જવલઃક્ષરે લખાયેલ છે. મહારાજ ખેામાન ચેાવીશ વાર શત્રુન! વિષે રક્ષેત્રમાં ઉતા હતા, તે સઘળા સંગ્રામેમાં તેણે જે અદ્દભુત વીર્ય બતાવ્યુ છે તેથી રામસમ્રાટ સીઝરની જેમ તેનું પવિત્ર નામ તેના વશરાની જપમાળાના જપસ્વરૂપે થઈ ગયુ છે. તેના સ્વદેશીય રજપુતો તેના ગુણગ્રામે એટલા બધા વિમાહીત થયા છે જે તેએ હાલ પણ પ્રાંત રમણીય ખીજા રજપુત રાજાઓના નામ સાથે મહારાજ ખામાનનુ' નામ જપમાળથી જપે છે. ઉયપુરમાં કાઈ છીંક ખાય તે અથવા કેાઈનું` પદખળન થાય તેા તેની પાસે રહેલ આશામી ઉચે સ્વરે એટ્ટી ઉઠે છે “ ખેામાન તારાં રક્ષા કરે ” બ્રાહ્મણે!ના પરામર્શના અનુસારે, મહારાજ ખેમાનને પેતાના નાના તનય, જખરાજના હાથમાં રાજ્યના શાસનભાર સોંપ્યા પણ ઘેાડા સમયમાં તેના મનનેા વિચાર બદલાઇ ગયે, ત્યારે રાજય શાસનભાર પાતે હાથમાં લીધા બ્રાહ્મણેાએ તે કામ ક્ીથી ન કસ્સા વિશેષ પરામર્થ અને સલાડુ આપી, પણ તેણે તેઓની હત્યા કરી અને પુત્ર પાસેથી રાજ્ય છીનવી લીધું. ગરીબ બ્રાહ્મણેા ઉપર એટલે બધા ગુસ્સા થયા હતા કે તેણે દ્વિજ કુળને પોતાના રાજયમાંથી ૧ સેટખ૬ર મલબાર કીનારા ઉપર થપિત, પણ તેના અધિપતિ દકતા સંબધે }ાઇ જાતનું વિવ ́ણુ મ:લુમ પડતું નથી. ૨ સુંદરથી આવેલા ખેરડીના સંબધે જે ક્રાં વિવરણ માલુમ પડે છે તેથી એટલુ માત્ર જગુાય છે જે પ્રમાર વંશની એક સાખા છે. ૩ દર અને તેની રાજ્યધાની શુધી ( કામુકી ) સબંધે જે પ્રકટિત છે, તેમાંથી એટલું માત્ર નિરૂપિત થયુ' છે જે તે રાજધાની ગંગાતીરે તેમની પાસે આવેલી હતી. ૪ તે સામન્ય શાક અને પરિતાપને વિષય નથી જે કાષ ભટ્ટ ગ્રંથામાં દિલ્હીના તુર રાજ્યનું નામ જોવામાં આવતુ' નથી, પણ વિશેષ વિવેચના કર્યાથી માલુમ પડે ૐ જે આ યુદ્ ટ ની અગાઉના વર્ષ પૂર્વે પ્રથમ અંતગપાળે, દીલ્લીની પુન: પ્રતિષ્ટા કરી, ૫ ઝાલેરથકી જે શનિગુરૂ આવેલ હતા, તે ચેાડાણની એક શાખામાં ઉત્પન્ન થયેલ હતા. પશુ તેના વક્ષધરા કેટલેા સમય તે ક્રિલ્લાના અધિકાર કરી રહ્યા, તે કાઈ કહી શકતું નથી. ૬ જુનાગઢ (ગીન્દર) થકી યાદવ રાજ રેન્ન હતા.તેના વશધરીએ ધણા કાળ તે પ્રદેશમાં રાજય કર્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ટાર રાજસ્થાન, કહાડી મુકયું. પાપ માહુને વશવર્તી થઋ ખેામાને જે દુષ્કર્મ કર્યું હતું તેનું ફળ તેને થોડા સમયમાં મળ્યુ. ગરીબ દ્વિજકુળના શાણિતથી પેાતાના હસ્ત કલકત કરી પે:તાના રાજય સિંહાસને બેઠા ખરે પણ તેને ભેગ તે લાંબેા કાળ કરી શકયા નહી; થોડા સમયમાં તેના એક દીકરા નામે મગળે તેને સિહાસન ભ્રષ્ટ કરી દીંધા અને તેને વધ કર્યો. સામાન્ય સિંહાસનના લાભ માટે દુષ્ટપતિ મંગળે સ્વડુતે પિતૃ શૈાતિનેા પાન કર્યું ખરે પશુ તે રાજયસેગ ઘણા દિવસ કરી શકયા નહી. મેવાડના સરદારાએ એકડા થઇ મગળને સિ ંહ્રાસન શ્રુત કરી દીધા રાજ્યભ્રષ્ટ થયા પછી પિતૃડુતા મગળે ઉત્તરમેરૂની સરઢુદમાં આશ્રય લીધે, અને ત્યા તેણે લદુર્વા નામના સ્થાનના કળો કર્યો અને ત્યાં પેાતાનુ વશરૢશ્ રાખ્યું, તે દુર્વા શહેરમાં તેના વશરા માંગીય ગિલ્ફેટના નામથી ઓળખાયા. : પિતૃઘાતક મગ પછી ભર્તા2 ચિતાડના સિંહ્રાસને બેઠે તેના અને તેના પછીના રાજાઓના શાસન કાળમાં ચિઝેડની અધિકાર સીમા અનેકાંશે વધી ૭ ભાહાર ચકી બુસાર જ આવ્યા તેનું ખરૂં કુત્ર વિવરણ કેઇ સ્થલયા નીકળી આવતું નથી. માત્ર ફેરીસ્તામાંથી નીકરેછે જે પહેલ વહેલા જ્યારે મુસલમાનેા ભારત વર્ષમાં આવ્યા ત્યારે લહેરા અધિતિ ઉપર કાઇ હીં; રાઘ્ન હતા તે હીન્દુ રાજા કાણુ,અને કયા કુળમાં પેદા થયેલ હતા તેતુ' પરગુ ફેડ્ડીસ્તામાં નથી. ખલીફ્રાઅલમનસુરના( ઇ.સ. ૭૬૧ )શાસનકાળમાં પેશાર અને કરમાનના અધાને એટલા બધા પરક્રમી થઇ પડયા હતા કે તેઓએ સિંધુના એ,ળાંડી લાડુરના હિંદુરાજ પાસેથી અનેક રાજય લઇ લીધાં તેઅો તે સમયે ઇલમ ધર્મા દિક્ષિત નહે!તા ખલીફા સેનાપતીએ તેઓને મદદ આપવા જાબાલીસ્તાનમાં આવ્યા હતા. લડાઇમાં હિંદુ રાજને પરાજય થવાથી તેઓના વચમાં સન્નિપત્ર થયું સધિપત્રમાં એવુ મુકરર થયું જે સિંધુના પશ્ચિમ પ્રાંત ઉપર આવેàા સળા પ્રદેશ અક્ાન લેકને આપવા તેઅં,એ ત્યાં રહી વિદેશીયો લેક થકી ભારતવર્ષની રક્ષા કરી. તે સરહદના રક્ષગુ માટે કહીદ વન ગિરિમાર્ગે એક મેટા કિલ્લ્લા બનાવી ત્યાં તેઓએ રક્ષક તરીકે રહેવુ અને તે સચિપત્રના લેખના અનુસારે તે ગિરિમાર્ગના શિર્ષસ્થાને વિખ્યાત ખાખર નામને કિલ્લા તૈયાર થયા. લાહેરના રાજા સાથે એ સધિપત્રથી અનેક દિન અફગાન લોકો બધાયેલ હતા. ને બન્ને રાજ્યે અલેગીનના શાસન સમય ઈ. સ. ૯૭૬ સુધી પરસ્પર મિત્રભાવે રહ્યા આલબીરૂની નામના એક ઐતિાસિક પડિતના નૃતાંતથી જાણવામાં આવે છે જે પ્રોસ્ટીય દશમા સૈકામાં કામુક અને લાહેરમાં એક દાદુ રાજવંશનું અધિપંય હતું. તેમાં જયપાળ નામને એક અધિપતિ હતા. જયપાળના પુત્ર અનČગપાળની મુદ્રાઓમાં તે સાત ઉલ્લેખ છે. મહારાજ ગામાનના રાજ્યમાં સા વર્ષ ઉપર એટલે .ઇ. સ. ૯૭૬ માં જયપાળતેા જન્મ હતા એટલે અનુમાન થાય છે જે મહારાજ સામતના કુળમાં બુસા નામે કહેવાતા તાવા જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ બાપ્પારાઓળ અને મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત ૧૦૫ પી. મહીનદી અને આબુપર્વતના મધ્યસ્થ વિશાળ પ્રદેશમાં જે સઘળા અસભ્ય માણસે વસ્તા હતા, તે સઘળાએ ચીડના અધિપતિના પ્રચંડ પ્રતાપે પરાભૂત થઈ તેની આધીનતા સ્વીકારી હતી. તે વિસ્તૃત અરણ્ય પ્રદેશમાં જે સઘળા કીલ્લા હતા, તેમાંથી ધરણગઢ અને અજરગઢનામના બે કિલ્લા હાલ મોજુદ છે. મહારાજ ભતૃભાટે ગુર્જર અને માળવે રાજ્યનાં તેર સ્વતંત્ર રાજ્યને અધિકાર પોતાના તેર પુત્રને આયે. તેના તે તેર પુત્રે ત્યારપછી ભાટેરા ગિટના નામે પ્રસીદ્ધ થયા. મહારાજ બોમાનના નીચેના જે પંદર રાજાઓ કમે કમે ચીતડના સિંહાસને બેઠા તેઓના રાજ્ય કાર્યમાં કાંઈ જાણવા જોગ ઘટના કે બીના બની નથી. તે પંદર રાજાઓની કારકીર્દીમાં ઘટનાળીની મનેહરવિચિત્રતા નથી એટલે કે તેનું વર્ણન, વાંચનાઓને મનોગ્રાહી અને મને રંજક થઈ પડે તેવું નથી. તે સમયમાં ચિતેડના ગીહાટ વંશને અને અજમેરના ચેહાણ વંશને કઈ કઈવાર મિત્રભાવ અને અમિત્ર ભાવ જોવામાં આવે છે. કોઈવાર પરસ્પરનાં હૃદયણિત પાડવા કઠેર યુદ્ધક્ષેત્રમાં ઉતરવા તૈયાર થાતા અને કોઈવાર તેઓ સુદઢ મિત્રતામાં બંધાઈ, મલેચ્છાની સામે થાતા. ચિતડાધિપતિ વીરસિંહે કવાટીયા નામના રણક્ષેત્રમાં ચેહાણરાજ દુર્લભને પાડી દઈ હરાવ્યું પણ રજપૂત જાતિનું કેવું અપૂર્વ અને અલોકિક મહાત્મ છે! દુર્લભના પૂત્ર મહારાજ વિશાલદેવે પિતૃકને વિસ્મૃત કરી, સ્વદેશ પ્રેમિકના સ્વર્ગીય મંત્રમાં પ્રચંડ વિદ્વેષ ભાવ છેડી દઈ પિતૃહંતા વીરસિંહના ઉત્તરાધિકારી રાળ તેજસિંહ સાથે અભિન્ન મિત્રતાથી બંધાઈ બાધવ જેવાં કાર્ય કર્યું, અને હિંદુ વૈરી મુસલમાન નને પ્રચંડ પ્રતાપ રેકવા રણાંગણમાં તે ઉતર્યો હતો. મહનીય રજપુત ચરિતની એ અપૂર્વ અને લકત્તર ગુણ વર્ણના કેવળભટ્ટ ગ્રંથમાંથી નીકળી આવે છે, એટલું જ નહી પણ અનેક શિલાલિપિથી પણ તે વર્ણના નીકળે છે. એ સઘળા ગ્રંથોથી અને શિલાલિપિથી તેઓના જે આચરણને વૃત્તાંત મળી આવે છે, તેનાથી સ્પષ્ટ પ્રતીત થાય છે જે તેઓ સ્વભાવતઃ વર્ણ જ્ઞાનહીન અને તેજસ્વી હતા. પ્રચંડ મૂતિ ધારણ કરી યૌવનકાળમાં તેઓ પરધનનું હરણ કરતા હતા અને વૃદ્ધાવસ્થાના કાળમાં ચિત્યાદિનું નિર્માણ કરી યવનકાળમાં કરેલા પાપ દૂર કરવા સચેષ્ટ થાતા હતા, હથીયાર, ઘડા અને શીકાર, તે તેના હૃદયની સામગ્રી હતી. તે ત્રણ વસ્તુથી તેઓ ડીવાર પણ દુર રહેવા ખુશી રહેતા હતા, અને જ્યારે શત્રુકુળનાં રંજાડના અભાવે મેવાડ શાંતિ ભગવતું હતું, ત્યારે તેઓ પોતાના સરકારી સામે તેની સાથે નિષ્કારણ વિવાદ વિષુવાદેમત્ત થઈ તે શાંતિનો ભંગ કરતા હતા. તેઓએ તેર રાજ્યની સ્થાપના કરી તેમાં માત્ર અગીયાર રાજ્યનાં નામ મળી આવે છે તે કુલનગર, ચંપારિ, ચોરતા, ભોજપુર, લુનાર, નીમખોર, સોદારૂ, યોધગઢ મંદપુર, આઈતપુર, અને ગંગાભાવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ટોડ રાજસ્થાન. चतुर्थ अध्याय. અહા કવિ ચંદ બારોટ પ્રભુત ઐતિહાસિક વિવર્ણવળી, અનંગપાળ, પૃથ્વીરાજ, સમરસિંહ, તાતારના લેકને ભારત વિજય, સમરસિંહની વંશાવળી, રાહુપ, રાહુપના ઉતરાધિકારીઓ, ચક * . . . – " સ વધુ ૧૨૦૬ માં સમરસિંહને જન્મ થયે. ચિતોડના રાજભુવન માંકે હેલાં ભટ્ટ લોકોએ સમરસિંહની જીવનનું વિસ્તૃત રીતે સમાલોચન કર્યું ન ' છે ખરું પણ આપણે એક માત્ર ચંદબાટ પ્રકટિત વિવર્ણવળીનું અવલંબન કરી તેની પવિત્ર જીવનની અનુશીલન કરવા પ્રવૃત્ત થઈએ. આ ક્ષણે તે સમાચના કરવા લાયક વિષય ઉપર મને નિવેશ કયા પહેલાં આપણે એક પ્રજનીય ઐતિહાસિક વૃત્તાંતની આચના કરવા અગ્રેસર થઈએ છીએ. પ્રસિદ્ધ દીલ્લી નગરીમાં વીરચરિત તુંઆરવંશીય રાજાઓનું આધિપત્ય પૂરું થઈ રહ્યું તે સમયે ભરતવરાજનૈતિકચિત્રમાં કેવી મૃતિ ધારણ કરી હતી અને ભારતવર્ષના કયા કયા પ્રદેશ કયા કયા હિંદુરાજ્યના કબજામાં હતા તેની આલોચના આ સમયે આસ્થળે ઘણી જ પ્રજનીય છે એમ અમને લાગે છે એટલે કે પ્રસિદ્ધ મહા કવિ ચંદબારેટના નામાંકિત ગ્રંશમાંથી તેનું પ્રકૃતવિવરણનું યથાર્થ અનુવાદ આ સ્થળે સંકલીત કરવું ઘણું જ સન્માનનીય અને આદરણીય થઈ પડશે. એવી રીતે જે “વોઢા જેવા મજબુત શરીર વાળો વરચાલુકયરાજ ભેળભીમ પત્નનગરમાં રાજ્ય કરતા હતા. આબુ પર્વતમાં પર માર વંશીય જીન હતાતે રણ ક્ષેત્રમાં ધુવનક્ષત્રના જે અચળ હતે.મેવાડમાં સમરસિંહ હત, તે પાકાંત રાજાઓ પાસેથી કર લેતો હતો, અને તે દીલીશ્વરના દુરંત શત્રુ યવનને પથાવરોધકારી હાઈ પ્રચંડ લોહશલાકા જે વિરાજતો હતો. મરૂ ભૂમિને પ્રતાપ સ્વરૂપ, આત્મબળે બળીયાન નિર્ભય તેજસ્વી, મુંદરાજ નાહુરાવ, તેઓ સઘળાના મધ્ય સ્થળે વિરાજતા હતા. દિલી નગરીમાં તે સઘળાને આધીશ્વર મહારાજાધિરાજ અનંગપાળ હતો. તેને આદેશ માથા ઉપરચઢાવી, મુંદરનાગોર સિંધુ જલાવતું અને તેની પાસે રહેલા બીજા દેશે પેશાવર, લાહોર, કાંગ્રા વગેરેના પ્રદેશના અધિનાયક અને કાશી પ્રયાગ ગડદેવ વિગેરેના અધિપતિઓ મહારાજ અનંગપાળના ન ચ બારોટ પ્રણીત બઈ અતીવ ઉપાદેય ગ્રંથ છે તેમાં અમુલયવનાથી ઐતિહાસિક ઘટના તેને સારી રીતે ગોઠવી છે જે પાઠ કરવાથી, હૃદય, અપૂર્વ ભકિત, પ્રીતિ અને કૃત તાથી ભરાઈ જાય છે તેનો ગ્રંથ ગણોતેર સર્ગથી ભરપૂર છે તે સર્ગોમાં એકંદર એક લાખ 2 ક છે ગ્રંથમાં રાજસ્થાનના ઘણું કરી સઘળા રાજવંશનું વર્ણન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવરણાવળી. ૧૦૭ પંચડ પ્રરાક્રમથી તેમને શરણ થયા હતા અને તેમને આદેશ ( હુકમ) માથે ચડાવતાં હતા. દિલ્લીના શેષતુંઆર સમ્રાટના રાજકાળમાં એ સઘળા રાજાઓ ભારત વર્ષમાં જુદા જુદા ભૂભાગે પિતાનું રાજ્ય કરતા હતા. મહારાજાધિરાજ અનંગપાળ તે સઘળા રાજાઓના શિર્ષસ્થાને રહી એ સઘળાને આદેશ આપતા હતો. જે દિવસે ભદ્દી લેકે, જાબાળીસ્તાનથી પિનાડિત થઈ ભારતવર્ષમાં ફરી પેઠા તે દિવસથી, છેડા સમયમાં તેઓ પંજાબના શાલીવાહન પૂરને ભાનેટને, અને મરૂ ભૂમિના લહુવા નામના શહેરને હસ્તગત કરવા સમર્થ થયા. અને દેરવાલ નગરીનું સ્થાપના કરી તેમાં પ્રસિદ્ધજેસલમેર નગરી સ્થાપન કરવા ગોઠવણ કરવા લાગ્યા. તે સમયે, ચોહાણવીર પૃથ્વીરાજ દીલીના સિંહાસને બેઠો હતો. ભક્ટિ લોકો તે સમયે જેસલમેર નગરની પ્રતિષ્ઠા કરવા મશગુલ હતા. તે સમયે, તે નગરી વિશેષ ખ્યાતિ મેળવી શકી નહિ. જેસલમેરની સ્થાપનાના પૂર્વે ભક્ટિ લોકે તે અપ્રશસ્ત ભૂભાગમાં રહી ખલીફાના સેનાપતિઓ સાથે યુધ્ધમાં ગુંથાયા હતા. બન્ને પક્ષમાં ભીષણ યુધ્ધ થયું હતું તે યુધ્ધ વ્યાપારમાં ભટિંઓ સમયે સમયે જય મેળવી સિંધુનદની તક્ષકની રાધાની પ્રર્યંત પિતાને પ્રતાપ ફેલાવતા હતા અને છેવટે તે સ્થળ પર્યંત, પિતાના પૂર્વ પુરૂષનું વિસ્તૃત રાજ્ય મેળવી શક્યા હતા. જે સમયે, મુસલમાનના દુધર્ષ વિક્રમપ્રભાવે, ભારતવર્ષમાં મેટી ઉથલપાથલ થઈ. ભટ્ટીવાશીય રજપુતો તે સમયે તે સંકીર્ણ રાજ્યમાં રહી રાજનૈતિક જગતમાં અતિ સામાન્ય ઉન્નતી મેળવી શકયા હતા, પણ ચેહાણ રાજ દીલ્લીશ્વર પૃથ્વીરાજના શાસનકાળમાં તેઓની ઉન્નતિને સૂત્રપાત થયું. તે સમયથી તેઓની વીરતા કમેકમે વધતિ ગઈ. ભારતીએતિવૃત્તિમાં વર્ણવેલ છે જે પૃથ્વીરાજના તાબામાં અખીલેશ નામને એક સેનાપતિ હતો તે ભઠ્ઠીવંશને રજપુત હતા. ઉપર આપણે કહી ગયા કે મહારાજ અનંગપાળ તે સમયે ભારતવર્ષમાં સાર્વભૌમ રાજા હતા. તે દીલ્હીના પ્રથમ તુવાર રાજા વિલનદેવથી નીચે ઓગણીશમે પુરૂષહતો. મહારાજ યુધિષ્ઠિરનું લીલાનિકેતન પ્રાચીન ઇદ્રપ્રસ્થ સેંકડો વર્ષ સુધી શ્મશાન ભૂમિ રૂપે પરિણામ પામી પડી રહ્યું હતું. એ દીર્ઘકાળનવ્યાપીની અરાજકતા. મળે જે મહાપુરૂષે મૃતસંજીવનના મંત્રબળે તેઇંદ્રપ્રસ્થની પૂર્વશેભાને ઉદ્ધાર કર્યો તેનું નામ વિનળદેવ, વિનળદેવે અનંગપાળ નામ ધારણ કરી, યુધિષ્ઠિરના રાજસિંહાસને બેઠે.તેના ઉતરાધિકારીઓના રાજ્યકાલમાં અજમેરમાં ચેહાણ રજપુતે, દીલીના રાજાની આધીનતામાં સામંત રાજારૂપે વિરાજતા હતા. પણ હાણરાજ વિશાળદેવના વિક્રમ પ્રભાવે એ આધીનતા અલિતથી માત્ર નામની રહી હતી કાલના અપૂર્વ મહિમાએ તે આધીનતા ચેહાણ રજપુતાના પક્ષમ કઈ રીતે કણકર થઈ શકી નહી કારણકે નહીતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ટડ રાજસ્થાન. તે સમયથી ચહાણની સૌભાગ્યલક્ષ્મી કમેકમે વધતી જતી હતી. એ ભારતવર્ષનું સાર્વભોમ આધિપત્ય, તેના એકવંશધરના હાથમાં આવવાને સૂત્રપાઠ થ. જે સમયે દીલ્લીના સિંહાસન માટે મહારાજ અનંગપાળની સાથે કને જના રાઠોડ રજપુતેને ઘેર સંગ્રામ ચાલતું હતું. તે સમયે, સેમેશ્વર નામને એક ચેહાણ રાજા અજમેરની ગાદી ઉપર હતે. સોમેશ્વરે તે સંગ્રામકાલમાં મહારાજાધિરાજ અનંગપાળને વિશેષ મદદ આપી. તેથી દીલ્લીશ્વર અનંગપાળ તેના ઉપર અતિવતુષ્ટ થયો. તેણે પિતાની પુત્રીને સામેશ્વરને આપી, સોમેશ્વર સાથે જમાઈને સંબંધ બાંધે. એ પુત્રીના ગર્ભે વરવર પૃથ્વીરાજને જન્મ થયો. મહારાજ અનંગપાળે તે સમયની અગાઉ પોતાની એક પુત્રીને કનોજરાજ વિજયપાળને આપી હતી. વિજ્યપાળને એક પુત્ર સ્વદેશદ્રોહી જયચંદ્રપદા થયે. જયચંદ્ર અને પૃથ્વીરાજ અને દીલ્લીશ્વર અનંગપાળના દૈહિત્ર થાય. જયચંદ્ર પૃથ્વીરાજ કરતાં વડિલ હતું. બને દોહિત્રો, માતામહના સમાન સ્નેહવાળા અને પ્રીતિપાત્ર હતા. અનંગપાળ અપુત્રક હતા. તે નાના દોહિત્રના ઉપર વધારે સ્નેહ રાખતે હવે એટલેકે અંતિમ વયમાં અનંગપાળે પૃથ્વીરાજના હાથમાં, પિતાના વિશાળ સામ્રાજ્યનું સૂત્ર આપી દીધું. જયચંદ્ર મેટ દોહિત્ર હોઈ તે સામ્રાજ્ય મેળવવા આશા રાખતા હતા. પરંતુ તે આશામાં તે દરેક રીતે નીષ્ફળ નીવડયે માતામહનું સિંહાસન તેને મળશે એવી તેની જે વાસના હતી તે પૂર્ણ થઈ નહીં તે સમયે પૃથ્વીરાજની ઉમર આઠ વર્ષની હતી તે પણ વજેક્ટ દોહિત્ર જયચંદ્રને છે અનંગપાળે પિતાના સામ્રાજ્યનું સૂત્ર પૃથ્વીરાજના હાથમાં આપ્યું. માતામહ અનંગપાળ પાસેથી ભારતવર્ષનું સામ્રાજ્ય પૃથ્વીરાજ પામ્યું. એ અન્યાય અને પક્ષપાતપણું જ્યચંદના હૃદયમાં કટક રૂપે થઈ પડયા. દારૂણ વિશ્લેષાનળે અને ઈષાવન્તિએ તેનું હદય કાયમ બળવા લાગ્યું. તે વિષમ હદયઅરિન નિવારણકરવા માટે તેણે જે ઉપાય જ્યા, તે ઉપાયથી તેણે પોતાના જ ચરણ ઉપર કુઠારા ઘાત કર્યો અને સમગ્ર ભારત ભૂમિને સર્વ નાશ કર્યો. પૃથ્વીરાજ દિલ્હીના સિંહાસને બેઠો ત્યારે જયચંદ્ર પહેલા તે તેનું સાર્વજોમ સ્વિકાર્યું નહિ. અને સઘળી ભારત ભુમિમાં પોતે સમ્રાટ અને એકેશ્વર કહેવાય તેમ કરવાને ગઠવણ કરવા લાગે. મુંદરને પુરીહર વંશને રાજા અને અણહીલવાડ પાટણને અધિપતિ હાણ વં શના કાયમના શત્રુ હતા. આ ભયંકર અંતવિલવ કાળમાં તેઓએ જયચંદ્રને પક્ષ સ્વીકારી લીધે, અને પૃથ્વીરાજના વિરૂદ્ધ ઉતરવા તેઓએ જયચંદ્રને ઉકે. અગર જો કે પૃથ્વીરાજના જાણવામાં તે હકીકત આવી હતી. પણ તે પહેલાં અણહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત એતિહાસીક વિવર્ણવી. ૧૦૯ લપાટણના અને મુંદરના રાજાને કાંઈ બોલે નહિ. છેવટે જ્યારે પુરહારરાજે તેના વિરૂદ્ધ ઘેર ઠગાઈ અને દગલબાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેની સામે તલવાર લીધી. પૃથ્વીરાજ જ્યારે દિલ્હીના સિંહાસને બેઠે ત્યારે, સુંદરરાજે પોતાની પુત્રી, તેને પરણાવવા સ્વિકાર્યું હતું. વિવાહ કરવાની ગોઠવણ થવા લાગી. પણ દુષ્ટ મતી પુરીડરરાજે, તેની પુત્રી તેને પરણાવી નહિ. તેથી પૃથ્વીરાજ ઘોર અપમાનિત થયે. તે અપમાનના બદલાને માટે તેણે તેના વિરૂદ્ધ યુદ્ધ યાત્રા કરી. એ યુદ્ધમાં ચાહાણ વીર પૃથ્વીરાજની ભાવી આબાદીની સૂચના થઈ. અને તે સમયથી તેનું પુષ્કળ વીરવિકમપણું ડેથેડે જાહેરમાં આવવા લાગ્યું તેની તે અભ્યન્નતિ, કૃરચરિત્રજયચંદ્રના હૃદયમાં ઝેરથીચડેલાબાણની જેમ લાગવા માંડશે. તેની આબાદી એના પાપહદયમાં સહ્ય થઈ શકી નહિ. તે અલ્યુન્નતિને પ્રતિરોધ કરવાના અભિપ્રાયે, બીજે કઈ ઈલાજ મળે નહી ત્યારે છેવટ; તેણે સંગ્રામપટુ તાતાર સેનિકને પોતાની સેનામાંપગાર આપી શખ્યા. તેથી તેના અધઃપાતને રસ્તો પરિષ્કૃત થયે. તેનું ભવિષ્ય ભાગ્ય ગગનઘોર તર ઘન જાણે સમાર છન્ન થઈ પડ્યું. તેણે પોતાના પાપ કલુષિત હૃદયની પરિતૃપ્તિ સાધવા માટે જે ઉપાયનું અવલંબન કર્યું તેથી તેનું અને સઘળા ભારતવર્ષનું અહિત થયું. કારણકે વૈરી દુદતિ મહમદગેરીતે સુયોગે ભારતભૂમિમાં પડે. અને તેને ભારત સંતાનની સ્વાધીનતા છીનવી, ભારતના પવિત્ર હૃદયમાં ઈસ્લામ ધરમને વિજય વાવટો રે. ચિતોડના અધિપતિ સમરસિંહ, દીલ્હીશ્વર પૃથ્વીરાજની બેન પૃથાની સાથે પર, એ મંગલમય, સંબંધ બંધને તે બન્ને રાજાઓ કઠેર સોહાઈ સૂત્રે બંધાયા. હઝારે આપદ વિપદમાં એક ક્ષણ પણ તે બંધનથી તેઓ વિશ્રુત થતા નહિં. તે બંને રાજાઓ, એક મુહર્ત પણ પરસ્પર અમિત્રતાના ચિન્હ પણદેખાડતાનહેતા, જે દીવસેદષદવતીની તટેસ્વદેશ પ્રેમિકના પવિત્ર મંત્રદીક્ષિત થઇ, તે બન્ને રાજાઓએ અનંત ધામમાં યાત્રા કરી, તે દીવસે તેઓ આલેકમાં પરસ્પર સોહાઈથી વિચ્છિન થયા ખરા પણ તેઓ અનંત ધામે એક મિત્ર થયા નહીં. એવું કઈ બોલી શકશે નહી. હાય! ક્યા કુક્ષણમાં ભારતવર્ષમાં ગૃહવિ છેદને સૂત્રપાત થયો. હાય ! યા કુક્ષણે અભાગી ભારત સંતાને, સ્વજાતીય ભાઈઓનું હૃદય શેણિત પીવા સીખ્યા ! દદવતીના તીર્થ સ્થળ ઉપર થયેલા યુદ્ધ દીવસથી ભારતવર્ષના સર્વ નાશને સૂત્રપાત થયે. સુખી ભારતવર્ષ અનંત દુખના સમુદ્રમાં ડુબી ગયું. કુરૂક્ષેત્રની ભીષણ શ્મશાન ભૂમિ આર્ય લેકના ગૃહ વિચ્છેદના લેહી ભરેલ દેખાવ સ્વરૂપે હાલ બિરાજે છે. તે જોઈને હજુપણ કમનશીબ ભારત સંતાન, તે અનર્થકર પરસ્પર યુદ્ધ કરવાનું છોડતા નથી !! ભારતવર્ષ કેઈ દીવસ એ અનર્થ કરનાર પરસ્પર યુદ્ધના સર્વ નાશ થકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ટાડે રાજસ્થાન. અચી શકે તેમ નથી. ભારતવર્ષમાં એ અંતરવિવાદ, પરસ્પર લડાવી, હાલ પણ ભારત સંતાનને ઘણા દુઃખદાયક સાગામાં લાવી મુકે છે તે સમયે કેટલાંક ભારત સંતાન તે અંતરવિવાદથી અકાળે મૃત્યુગ્રાસમાં પડયાં. ઉન્મતની જેમ ભારતવર્ષીય લોકોએ પોતાના સર્વનાશ કરેલો છે. તેને શાક ઉત્પન્ન કરાવનાર દાખલા આજ પણસ્વર્ણ પ્રસુ ભારતભૂમિના હૃદયે ભીષણ શ્મશાન તુલ્ય વિરાજે છે. હાલ પણ ભારત સંતાનના ગ્રહ વિવાદનું એક અપૂર્વ વિચિત્ર ભાવ જોવામાં આવે છે. પરસ્પર વિકાળ મૃતિ ધારણ કરી પરસ્પરનાં લેાહી પીવાની પૃથા ભારત સંતાને અગાઉથી અભ્યાસમાં સીધી છે. તેજ ભારતીય રાજ સમાજની કાયમની નીતિ છે. તેવુ જ ભારતવર્ષના અ ચક્રમાં લખેલ છેતે નીચ દુરાચરણને અનુસરી, તે રજપુતાએ પોતાની કંગના કુંડાર ઘાત કર્યાં, પોતાનાજ સૈાભાગ્યના માર્ગમાં કાંટા રોપી દીધા તેઓની એકી દી તિથી ભારત ભૂમિ વિજાતિ શત્રુના ગ્રાસમાં પડી. સુખનું નદન! શેનીય મરૂક્ષ્મશાનમાં પરિણામ પામ્યું, આજતે રૂઢીના આધારે જામદગ્ન્ય, ક. વીત જુન, ભીષ્મ, દ્ર, ભીમ, પા વિગેરે શુરવીરેાની જનની ભારતભૂમિ શૃંખલાથી શૃંખલિત થઇ પડી હતી. કે.ડ પૃથ્વીરાજના પ્રચંડ શત્રુ પત્તનરાજ અને કનોજ મહારાજ સમરસિંહ તરફ શત્રુતા ચલાવવામાં શાંત રહ્યા નહિ. તે માટેજ મહારાજ સમરસિંહું અન્ને રાજા તરફ તલવાર ઉપાડી તે શિવાય તેને પેાતાના મિત્ર પૃથ્વીરાજી સહાયતા માટે રણક્ષેત્રમાં ઉતરવું પડયું નગરકેટના કોઇ સ્થળે સાત કેપ સોનામહાર આવીશકૃત થઇ એમ કહેવાય છે જે:તે મહાર ત્યાં કોઈ સ્થળે દાટી ૨૦ હતી. પૃથ્વીરાજે તે સોના મહે ઋગત કરી જેથી કનાજનારાજાના મનમાં અને અણુહીલવાડપાટણના રાજાના મનદોષ આશકા પેદા થઇ. એક તરફ પૃથ્વ રાજનુ સેનાબળ અધિક હતું અને બીજી તરફ તેને આ પુષ્કળ નાણાં મળ્યાં આર્થ એ બન્ને રાજાએ તેના વિરૂદ્ધ ઉભા થઇ લડાઇમાં ઉત્તરી પૃથ્વીરાજની સાથેજય મેળવે એવી આશા ખીલકુલ તે રાજાઓના મનમાં રહેવા પામી નહી. તાપણ આશ’કામાં ઘેરાઇ પૃથ્વીરાજનું પ્રચર્ડ ખળ અટકાવવા, તેએ શાહુખુદીનની મદદ માગી જે દીવસ તેઓના હૃદયમાં એ સનાશ કરનારી કલ્પનાને ઉદય થયેા તે દીવસથી ભારતવનું અદૃષ્ય ગગન એક ભારે મેઘજાળથી ઢંકાઈ ગયું. શાહબુદ્દીનની વિદ્રેશ દૃષ્ટિ ભારતવષ ઉપર પડી. તે પેાતાના મનેાભીલાષ પૂર્ણ કરવા માટે સુયોગ અને ચાગ્ય તક જોતા હતા. હવે તે સુયાગ અને સારો તક તેની પાસેઆવી ઉભા રહ્યા, આથી હવેતે ધીરજ રાખી શકે ખરો કે ? કનાજ રાજ જયચંદ્રની સાથે મળી જવા, સત્વર તે મેટી સેના લઈ તેના રાજ્ય તરફ ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવળી. ૧૧૧ દુરાચારિ જયચંદ્ર, જે તેને સર્વ નાશ કરવા તૈયાર થયે છે તે હકીકત પૃથ્વીરાજન જાણવામાં હતી. એટલે કે દુરાચારની દુરભીસંધિ અટકાવવા, અને તેના તે દુષ્કર્મનું પ્રતિફળ આપવા, તે ગોઠવણ કરતા હતા. તે સઘળી તેની હકીકતો કહેવા માટે, તેણે પોતાના પ્રિય બંધુ સમરસિંહ તરફ દુત મોકલ્યો. મંદીર નામને એક સામંત રાજા, તે કાળે લાહોરમાં શાશન કર્તાના અધિકાર હતો. પૃથ્વીરાજે તેનેજ સમરસિંહ પાસે દૂત સ્વરૂપે મેકલ્યા. દીલ્હીશ્વર પૃથ્વીરાજના તાબામાં સામતેમાં ચંડ પુંડીર પરમવા સામંત હતા. તેના પ્રચંડ પરકમનું, અદભૂત દેશ હિતેચ્છાનું, કઠોર ઉદ્યમનું અને અધ્યવસાયનું વિવરણ ચંદ બારેટે તેના મહાકાવ્યમાં જલદક્ષરે વર્ણવેલ છે. જે દીવસે તે, ગૌરવ સૂચક દૂતપણે નમાણે. તે દીવસથી તે તેના જીવનના શેષ કાળ સુધીમાં લાહોર રાજ ચંદjડીર ભારતના તફાસમાં પિતાનું નામ સુવર્ણક્ષરે કેતરાવ ગયો છે. તેના મહનીય ચરિતના વર્ણન વાંચવાથી સ્પષ્ટ સમજી શકાય છે. જે તેણે સ્વદેશના માટેજ જીવન ધારણું કરેલું હતું. અને તેણે સ્વદેશના માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો અને છેવટે તે સ્વર્ગમાં ગયા હતા. જ્યારે શાહબુદદીન મોટી સેના દળે ભારતવર્ષમાં આવ્યો ત્યારે તે ચંડપંડીરે, તેની પ્રચંડ ગતિ અટકાવવા માટે રાવિ નદીના કાંઠે પિતાનું શુળ દંડ ઉંચું કર્યું. અગર જો કે તે પોતાના અભીષ્ટ સાધનમાં કાર્ય થયે નહિ પણ તે સાધનમાં જે વિસ્મયકર વીરત્વ બતાવ્યું છે તેથી તેનું પવિત્ર ના ઇતિહાસમાં કામના માટે અક્ષય રહેલ છે. દૂતવર ચંડ પુંડીર, દીલ્હીશ્વર, પૃથ્વીરાજ પાસેથી વિદાય થઈ. પુસ્કલ દવ્ય વગેરે લઈ મોટી ધામધુમે ચિત્તડ નગરમાં આવ્યું. મહારાજ સમરસિંહે આદરી તેને ગ્રહણ કર્યો અને તેના વાસ માટે એગ્ય ઘર આપ્યું. થોડા સમય પછી દુવર ચંડપંડી મહારાજ સમરસિંહની મુલાકાત માટે કહેવરાવ્યું. તરતજ તેની વાસના સફળ થઈ. ચિતડાધિપતી સમરસિંહના હુકમના અનુસારે તે રાજ હજુરમાં આવ્યું. તે સમયે મહારાજ સમરસિંહ પોતાના વિશ્રામ મંદીરમાં બેડે હતો. તેનું આસન વ્યાઘ્રચર્મનુ. હતું, તેનાં કપડાં લાલ હતાં, તેના સઘળા અંગે વિભૂતિ ચળી હતી, ગળામાં તેને પાબીજને રે હારહતે, મસ્તક ઉપર લ જટા હાર હતો, ફતવર ચંડપંડીર તેની પાસે આવ્યું કે તેને આદરથી બોલાવી સંમુખે આસન લેવા તેણે તેને અનુરોધ કર્યો. તેની શાંત ગભીર મુતિ ગીશ્વરનો ગ્ય વેશ અને અત્યુત્તમ વ્યવહારઈ ચંડપંડીરના હૃદયમાં ભક્તિરસ ભરાઈ ગયે. તે તેને યોગીનામે બોલાવી ભક્તિપૂર્વક ગદગદ સ્વરે બે “ આપ યથાર્થ ભગવાન મહાદેવના પ્રતિનિધિ” એ સઘળા વૃતાંતને પરસ્પર વાયાલાપ તે બન્નેના અંદર થયે, તેનું પ્રકૃત વિવરણ ચંદબઈ ગ્રંથમાં સુંદર ભાષામાં વર્ણવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. છે. દીવસમાં મહારાજ સમરસિંહ, પ્રિય સાળા પૃથ્વીરાજનુ નિમંત્રણ ૩ખુલ કરી, દીલ્હી તરફમોટી સેના સાથે ચાલ્યા. પૃથ્વીરાજે તેને ઉમદા સામૈયુ કરી, ગ્રહણ કયે ત્યાર પછી તેઓએ પરસ્પરનું કુશળ વીગેરે પુછ્યું. ત્યાર પછી ચેગ્ય વાતચીત કરી કૃતવ્ય કરવાને તત્પર થયા. તે વરામાં બે કબ્ય કરવાનું મુકરર થયું, પ્રથમ પત્તન રાજનું દ હરણ, દ્વિતીય. મુસલમાનના હુમલામવહનેાત્પાદન, સમરસિંહ, પત્તનરાજ સાથે વૈવાહીક સૂત્રે બધાયા હતા, એટલે કે તે તેના વીરૂદ્ધે લડવા ન જતાં મુસલમાનના હુમલામાં વ્યાઘાત કરવા દીલ્હીમાં ગયો. ૧૧૨ પૃથ્વીરાજ, સેનાદળ સાથે અણુહીલવાડ પત્તન તરફ ચાલ્યેા. થોડા સમયમાં રણુંજ્ન્મત્ત યવનાના યુદ્ધના વાળના ધ્વનિ દિલ્હીની પાસે સાંભળવામાં આવ્યા. એટલામાં રજપૂતવીરાએ, તેનેા વાજાથી યોગ્ય જવાબ આપી મોટા ઉત્સાહે તેના વિરૂદ્ધે કુચ કરી. થોડા કાળમાં અન્ને સેનાની વચ્ચે સામ શરૂ થયો. પણ તે સંગ્રામમાં અન્ને પક્ષમાં જય પરાજયના ચિન્હ દેખાણા નહિ. એ પ્રમાણે એક ક્ષેત્રમાં વિજય લક્ષ્મી કાઇની થઇ નહિ. એટલામાં પૃથ્વીરાજ, પાટણનારાજના અહંકાર તોડી નાંખી મેટા ઉલ્લાસે આવી અવરને ભેટયા, ત્યારે ઉભયવીરનું પ્રચંડ વિક્રમ એકથી પ્રખર તેજથી ઉદ્યપિત થઇ. જજ્જવલંત વિક્રમાનલે, મુસલમાના પતંગની જેમ પડી ખળી મુઆ. મુસલમાન શાહબુદીન અનેક કષ્ટે પ્રાણ બચાવી પલાયન કરી ગયેા. તેના સેનાપતિ વિજયી રજપૂત શુરાઓના હાથમાં બંદી થઈ પડયા. પૃથ્વીરાજ જયી થયા. તેના સઘળાં વિઘ્નો દૂર થઇ ગયાં નગરકેટના ભૂગર્ભથી જે પુષ્કળ સંપત્તી પામ્યા હતા, તેમાંથી અસંપતિ તેણે તેના બનેવી સમરિસંહને આપી, પણ સમરિસંહે તે લીધી નહિ અને તેના સૈન્ય વીગેરેને તે વહેંચી દીધી. ત્યારપછી મહારાજ સમરિસ’હ, પૃથ્વીરાજ પાસેથી રજા માંગી ચિતાડ તરફ ચાલ્યા. એટલામાં કેટલાક વર્ષેા વીતી ગયા, સામાન્ય સામાન્ય રણસંગ્રામમાં વિજય મેળવી પૃથ્વીરાજ અને સમરિસંહ શાંતિ સુખ ભોગવવા લાગ્યા. ત્યારપછી થોડા સમયમાં ભારતવર્ષની ભવિતવ્યતાની કાલ રજની કરાળ વેશે આવી પહેાંચી. યવનાના ઉપર જય મેળવી પૃથ્વીરાજે વિચાયુ. જે આ ગારવ અને સમૃદ્ધિ સાથે તારા કાયમના સમય ચાલ્યા જાશે. એટલે કે તે નિશ્ચિત ભાવે પ્રિયતમા સંયુક્તા + સાથે પરમાનંદે રાત્રી દીવસ કહાઢવા લાગ્યે. પણ વિધિલિપિના × સંયુક્તા કનાજ રાજ જયચંદની પુત્રી રાજા જયચંદે, પેાતાની પુત્રીના સ્વયં વરમાં ભારતવર્ષના સઘળા રાતને નિત્રણ કર્યું હતું. પણ તેની સાથે વિવાદ હોવાથી મહારાજ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ મહાકવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણાવળી, ૧૧૩ ક્રમાનુસારે તેના સુખના દીનના અવસાન આન્યા. ક્રમે તેને કાલ પૂર્ણ થયે.. તેને આળસુ અને ગાફીલ જાણી શાહબુદ્દીન ક્રીથી મોટી સેના સાથે ભારતવર્ષમાં આન્યા. વળી તેનું ભયંકર રણવાદય ભારતવર્ષને કપિત્ત કરવા લાગ્યું તેની સાથે પૃથ્વીરાજનું સિંહાસન, પણ ફરવા અને ક'પવા લાગ્યું. પૃથ્વીરાજની માહિનદ્રા ભાંગી. તેણે જાણ્યુ હવે તેની પાસે વિષમ સકટ આવી પડયુ.. એટલેકે તે સ’કટમાંથી બચવા ઉપર્યુક્ત ઉપાય અને ઇલાજ લેવાને તત્પર થયા તેમાં તેણે માતાના ખંધુ સમરસીંહતું આનુકુન્ય માગવા દૂત મેકલ્યા. જે પૃથ્વીરાજ મનેામેાહિની સયુક્તાના પ્રેમાલાપમાં મુગ્ધ થઈ, આલસ ભાગવી સમય ગાળતા હતા તે પૃથ્વીરાજ પોતાની સગિની પત્નીથી આળસની નિદ્રામાંથી જાગ્યા. સંયુક્તાએ, પ્રકૃતવીરનારીની જેમ જવલંત ઉત્સાહમાં ઉત્સાહિત કરવા, બેધ આપ્યા અને રણક્ષેત્રમાં જવા માટે પ્રાણપતિને કહ્યું.તે સબધે મહા કવિ ચદખારોટે પૃથ્વીરાજ રાસામાં જે વર્ણન કરેલ છે..તે વર્ણન વાંચવાથી પાઠ કરનારના રેશમાંચિત ખડા થાય તેવું છે. જે દિવસે, શાહબુદીન, છેવટની વારે સૈન્ય સાથે પૃથ્વીરાજની વિરૂદ્ધે સુહુમાં ઉતયે. તે દિવસે રજનીયેાગે પૃથ્વીરાજે એક ભયકર સ્વપ્ન જોયુ. તેથી તેનુ હૃદય કાપિત થયું, અને તેને મનમાં વિષમ ચિંતાનો ઉદય થયા . રજનીના અવસાન આવી પ્રભાત થયું, તેણે પ્રિયતમા સયુક્તાની પાસે તે અદભૂત સ્વપ્ન દનના વૃત્તાંત જાહેર કર્યાં અને કહ્યું ગઈ રાત્રીએ જ્યારે, હું નિદ્રાના સુકામળ ક્રેડમાં વિરામસભાગ કરતા હતા ત્યારે, મેં જોયું જે રંભાના જેવી લાવણ્યવાળી સ્ત્રીએ, આવી કઠોર ભાવે મારા હાથ પકડયા. અને તેજ રીતે તે સ્ત્રીએ તુનેપકડી ત્યારે તે પોતાના રક્ષણ માટે જુદી જુદી ચેષ્ઠા કરી. અહા ! એ ભયાનક સમયે ભીમ દન ચક્ષસના જેવા, એક મેટ મોન્મત હાથી પ્રચંડ વેગે શું હલાવતા હલાવતા, મારા તરફ દોડી આન્યા. ભયથી નિદ્રા ભગ થયા. ભય પામેલ અને ચકિત થયેલ હું ચારે તરફ જોવા લાગ્યા, પણ તે રંભા અને તે મદોન્મત હાથી જોવામાં આવ્યા નહિ. હૃદય ક...પી ઉઠયું, સાંઈંગ રોમાંચિત થઈ ગયુ, રૂદ્ધક મૃદુવરે, હર ! હર ! એમ જચંદે, તેની પ્રતિ રૂપે દ્વાર રાજ અને સમરસીંહ તે સ્વયંવર સભામાં ગયા નહીં તેથી પાસે રખાવી, પણ સંયુક્તા એ સભાના કોઇ રાજાના ગળામાં વરમાળા નાંખી નહિ. તેણે પૃથ્વી રોજની સ્વર્ણ મૂર્તિના ગળામાં વરમાળા રાપી. પૃથ્વીરાજ રાજભવનમાં કપટવેશે છૂપાઇ રહ્યા હતા. સંયુક્તાની તે હકીકત તેણે જાણી, સભાસ્થળે આવી, સંયુક્તાની ઉપાડી પોનાના નગર તરફ કુચ કરી ગયા. છતાં સભાના કોઇ રાજાએ તેની પ્રચંડ ગતિનો રોધ કર્યો નહીં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ટાડ રાજસ્થાન. ખેલી. હું શય્યા છેાડી ઉઠયે.. આ જે! હજી સુધી હૃદય કંપે છે. હાલ ને! હજી યક્ષુ સોંગ રામાંચિત છે પ્રભુ જાણે ! અષ્ટમાં શુ હશે ! સાંભળતાં સાંભળતાં સંયુક્તાનાં પ્રભાત કમળ જેવા વદન મંડળમાં એક અપૂર્વ કાંતિ પ્રકાશિત થઈ. તે મૃદુ ગંભીર વરે ખોલી “ હું ચાહાણુ કુળના ગૈારવ સૂર્ય ! આ જગમાં આપની જેમ, કાણુ એટલી બધી સુખ સમૃદ્ધિ ભાગવે છે, તેપણુ આપને તૃષાની શાંતિ કયા ! તેપણ આપ સામાન્ય સ્વપ્ન દેખી ભવિષ્યની મીનાની ચિતામાં વ્યાકુળ થાએ છે ! પણ પ્રાણેશ્વર ! મૃત્યુ એક જીવનીની એક માત્ર નિયતિ છે. એદુનિર નિયતિના હાથથી દેવતા પણ નિષ્કુતિ મેળવી શકતા નથી, પુરાતનના પરિત્યાગ કરી નૂતન ધારણ કરવા ની વાસના ન હોય ! પણ હા નાથ ! આપ વિચારી જુઓ જે સત્કાર્યમાં જીવનને હામ આપે છે. જે ગારવના માટે મૃત્યુનુ આલીંગન કરે છે તે સુએ છે પણ કાયમ જીવત છે. હું સ્રી છું હું તમને વધારે શું સમજાવી શકું. આપ સ્વાના વિષયને પહેલાં :મનમાં થાન આપે નહિ. તેમ કરવાથી આ ક્ષણભંગુર જગતમાં અમરતત્વ મેળવાય છે, હવે ઉપયુક્ત ઉપાય લેવાની આપ ચેાજના કરે, આ આપની કરાળ તલવાર લઈ શત્રુ કુળનો નિપાત કરો હું દાસીના માટે કાંચિંતા ન કરો ! હુ આપના અર્ધા "ગનું કામ કરીશ. પૃથ્વીરાજે રાજ સભામાં આવી, ભટ્ટ કવીને બેલાવી સધળું નીવેદન કર્યું. ભટ્ટ કવિઓએ તેના ભાવાર્થ ભાંગી કહ્યું કે રાજ કુળગુરૂએ એક દિવ્ય કવચ તેને આપ્યુ. દીલ્લીસ્વરે, તે મંત્ર પૂર્ણ કવચ પોતાના મુગટમાં રાખ્યું. ગ્રહની પ્રસન્નતા માટે હઝારા ઘડા દુરૢ સૂર્ય ચંદ્રના પાન માટે દ!નમાં આપ્યાં. દશદીગપાળના ઉદ્દેશે, દશ પાડાના ઉસ થયા. વળી દીન દરિદ્રને સોના રૂપાનાં દાન અપાણાં પણ શૈાણિતના ઉત્સગ કરવાથી, દુધનું” ઉત્સર્જન કરવાથી, અને દીન દરિદ્રને સેાના રૂપાના દાન કરવાથી કાઇ નીયગતીને રોધ કરી શકે છે! જે ગતીના રાધ કરી શકેતેા નળસુધીપ્રીર,રામ વીગેરે મહાપુરૂષા કડાર દુઃખને શરણ ભાવી કે થયા ? વીષમ સંકટમાં પડી, પૃથ્વીએ પ્રીય મધુ સમરસીંહની મદદ માંગી. મહે!રાજ સમરસીંહ, શુ' તેથી નીક્ષિત રહે ખરા ! તે અધીકકાળ વીલંબ ન કરતાં સત્વર મેટી સેનાથી દીલ્હી નગરમાં જવા ગોડ! ફરવા લાગ્યા. પૃથ્વીરાજ પણ સેનાપતી ચામત વીગેરેને એવી યુદ્ધ વીષયની મંત્રણા કરવા લાગ્યા. આ ભચકર યુદ્ધ કાલમાં ભારતવર્ષને સઘળે ક્ષત્રીયરાજ સમાજ એક સ૫માં આવી દેશ વેરી યવનની સામે કયાંથી પૃથ્વીરાજની મદદે આવે ! તે રાજસમાજમાંથી કેટલાક રાજા. તટસ્થ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #178 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવરણાવળી. ૧૧૫ રહી, યુદ્ધ વ્યાપારમાં સામેલ થયા હતા, કેનેજના અધીપતી અને પાટણના અધીપતી અને ધારાનગરના અધીપતીએ પૃથ્વીરાજ ઉપર વિશ્વેષ ભાવ રાખી. તેને સર્વ નાશ કરવા, જનાઓ કરી તે અધમ રાજપુરૂષોએ પાપ અને મોહને વશવર્તી થઈ જે અધમ કાર્યો કર્યા છે તેનાં વિષમય ફળ તેઓને ભેગવવાં પડયાં છે અને તેઓ થોડા વખતમાં યવનેના ગુલામ તરીકે થઈ ગયા હતા. દિલ્લી યાત્રાના સઘળાં આજન સંપૂર્ણ થઈ ગયાં. રાજકાર્યને ભાર. પિતાના નાના પુત્ર કે કર્ણને સોંપી મહારાજ સમરસીંહ પોતાના સૈન્ય સામંત સાથે દીલી નગર તરફ ચા. ચીતડપુરીને છેડી કે તેનું હૃદય સહસા કંપી ઉઠયું. સહસા જાણે તેના કાનમાં કોઈ મૃદુર વડે બોલતું હોય તેમ લાગ્યું. જુઓ ! ચીડનગરીને એકવાર જોઈ લો. હવે પછી તમે તેને દેખશો નહી. સમરસીંહ ચમકીત થયો. પણ તેથી તે અશુમાત્ર નીરૂત્સાહ થયો નહી. તે ઈસ્ટદેવને સંભારી ગંતવ્ય માગે ચા. ચંદબઈન, “મહાસમર ” ના શેષસર્ગમાં મહારાજ સમરસીંહની એ કુચનું વિવરણ મહાન તેજસ્વી ભાષામાં વર્ણવેલ છે. પૃથ્વીરાજ સામતને લઈ ત્રણકાશદુર સામેયુ લઈ મહારાજ સમરસીંહની સામે ગયે. ત્યાં મોટા સમાને અને સંભ્રમે પરમબંધુને મળે. સમરસીંહને જોઈપુરવાસીઓ આનંદીત થયા. દિલ્લીમાં ઘેરઘેર ગીતવાદય વાગવા લાગ્યાં. દરેકઘરના દ્વારે મંગળ ઘટ મુકવામાં આવ્યા. દીલ્લી નગરી અસંખ્ય વિજા પતાકાથી અને પુષ્પમાળાથી સુશોભીત થઈ ગઈ. બ્રાહ્મણ ઘણું આનંદે સ્વયેચેન કરવા લાગ્યા, અને બંદીલોકે સ્તુતીપાઠ કરતા કરતા સમરસીંહની અભ્યર્થના કરતાં અગ્રેસર થયા. ટૂંકામાં તે દીવસ પરમ આનંદને હતે. તે આનંદના દીવસમાં અસમ આનંદથી ઉત્કલ થઈ દીલ્લીની સઘળી પ્રજા આનંદથી સમરસીંહની અભ્યર્થના કરવા લાગી. થડે સમય વિશ્રામ સંભોગ કરી સમરસિંહ પ્રિય મિત્ર પૃથ્વીરાજની સાથે યુદ વ્યાપારની લેજના કરવામાં ગુંથાયે શત્રુ લોકેની ગતિ રેકવા પૃથ્વીરાજે કોઈ ઉપાય એજ્યા છે કે નહિ તે બાબતમાં સમરસિંહે પૃથ્વીરાજને પુછ્યું તેના પ્રત્યુત્તરમાં જે વાત તેણે જાણી તેથી તેમહા વિસ્મિત થયે. તેણે પ્રત્યુત્તરમાં સાંભ ળ્યું છે તેના પ્રીય બંધુ પૃથ્વીરાજે, શત્રુની ગતી રોકવામાં કોઈ પણ રોજના કરી નથી, તેથી સમરસિંહે તેને ધીક્કાર આગે. પછી હવે શું ઈલાજ લેવા તેની તે મંત્રણા કરવા લાગ્યો એ સઘળાનું ઉપયુક્ત વર્ણન મહા કાવ્ય ચંદબરદાઈમાં સારી રીતે કરેલ છે તે મનહર વીવરણ વાંચવાથી વાંચનારનું હૃદય બને રજપુત વીરના મહનીય ચરીત્ર તરફ સમભાવે ખેંચાય તેમ છે. - નાના કર્ણ ઊપર એ અહિક અનુરાગ થવાથી મટકુંવર કુંભકર્ણ પિતા ઉપર બહુજ વિરક્ત થયે. અને કેટલાક સહચરને લઈ પિવરાજ્ય છોડી દઈ તે દક્ષિણ દેશમાં ગયે ત્યાં વિદ્યાર નામના એક હશી પાદશાહના આશય નીચે તેણે એક નવા રાજ્યની પ્રતિષ્ઠા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ટાઢ રાજસ્થાન. યુદ્ધેાપયેગી સમસ્ત ગોઠવણ સંપૂર્ણ રીતે કરવામાં આવી. મહારાજ સમરસીંહના આદેશથી વીશાળ રજપુત સેના, દીલ્લીના તારદ્વારથી નીસરી, શત્રુની સેના સામે, પ્રચંડ ગીરી નદની જેમ આગળ વધી, સસ્ત્રના અણુત્કાર, પ્રમત્તણમાં તંગનાઅનેરણતુરંગનાવીકટનીનાદ, અને રણાન્મત રજપુતાના ગભીર શ્રવણ ભૈરવ ચીત્કાર થવા લાગ્યા જેથી પૃથ્વીતળ કપવા લાગ્યું. જે રસ્તા ઉપર થઈ સેનાનું ગમન થતું હતું તેતે રસ્તામાં કયા કયા સ્થળે વીશ્રાંત લેવા ગાઢવણેા થઈ ગઈ તેના માટે સમરસીંહની સલાહ લેવામાં આવી અને ટુકામાં સમરસીંહની સલાહ વીના એક પણ કામ, મહારાજ પૃથ્વીરાજ કરતા નહેાતે મહા કવી ચંદ ખારાટે, તેને રજપુત સેનાના યુલીસીસ કહેલ છે તે સાહસી, ધીરસ્વભાવ, સમર ચતુર, પરમ પંડીત, શાસ્રવીશારદ, અને મંત્રાણા નીપુણ હતા. સુગાળ વીહગ વીગેરેની ગતીવીધી જોઇ લેવામાં પરમ તે નીપુણ હતા. શકુર શાસ્ત્રમાં તેની પારદર્શિતા હતી તે જ્યાતીષીની જેમ સુંદર રૂપે ભાવી ફુલા ફૂલની ગણના કરી જાણતા હતા. સંગ્રામ સમયે, સેનાગૃહ કરવામાં, અને યુદ્ધ કાળે તુરંગની ગતી કરાવવામાં અને ભાલા વીગેરે ફૂંકવામાં તે સમયે સમરસીંહની બરોબરી કરી શકે તેવા ખીજો કોઇ રજપુત નહાતા સમરસીંહના એ અપ્રતિમ ગુણ ગારવ માટે ગીલ્ડે ટકુળના અને ચાહાણ કુળના સઘળા રજપુત સામતા તેના ઉપર અત્યંત શ્રદ્ધા ભક્તી રાખતા હતા. નિત્યની યુદ્ધ યાત્રા અને રાભીનય પુરો થાય ત્યારે દરેક સૈનીક અને સામંત,સમરસીંહની છાવણીમાં એકઠા થતા હતા. અનેતેનીસાથે તે આદર અને વીનયથી સંભાષણ કરતા હતા. વળી તે સમયે, તે તેનીપાસે નીતીમૂલક ભાષણ આપતા હતા તેની મનેાહારીણી વાણી અને શીક્ષા સાંભળી છાવણીના સઘળા લેાકે પુરા આનદીત થતા હતા. મહાકવી ચંદખારોટે મૂક્તક ઠે સ્વીકાર કર્યા છે જે તેના મહા કાવ્યમાં જે સઘળી શાસન વીષયીણી નીતી શીક્ષા દાખલ થઈ છેતેને ઘણેા ખરા અંશ, ખામાન કુળ મણી સમરસીંહના મુખથી નીકળેલ છે. અને વળી ધર્મ નીતી, રાજનીતી, સમાજનીતી, મની ચન,અને રાજદૂતાચરણ વીગેરે સંબધમાં જે સઘળા સુંદર સુંદર વૃત્તાંત છે તે સઘળા ઃત્તાંતના વક્તા ઘણું કરી ચિતડાધીપતી મહારાજ સમરસીંહ છે. ૧૧૬ પુન્યભૂમી બ્રહ્માવર્ત્તના પ્રાંત ઉપર વહેનારી, પવીત્ર પાણીવાળી ઢશદવતીના તીરે ક્ષત્રીય અને મુસલમાનની વચ્ચેત્રણ દીવસ ધાર સંગ્રામ ચાલ્યું. પહેલાં એ દીવસમાં ઉભય પક્ષનાં જય પરાજયના કાંઇ લક્ષણ જોવામાં આવ્યા નહી. ક્રમે ત્રીજો દીવસ, કાળનીશારૂપે ભારત વર્ષના પૂર્વ દીશાએ કાળરૂપી કાળી રાત્રીએ દેખાવ આપ્યા, ભગવાન દીનકર, જાણે. * તેનું આધુનિક નામ ફાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવાળી. ૧૧૭ એકવારના માટે ભારતવર્ષના સંતાનનું ગૌરવ જેવા માટે ધીરે ધીરે ઉદયાચળ ઉપર થયે હેયની શું? એમ લાગ્યું. રજપુત દષદવતીના પવીત્ર પાણીમાં નાહ્યા. અને. પ્રાતઃકૃત્ય કરવા લાગ્યા એ સમયે પૃથ્વીરાજ પ્રિયતમા મહીષી સંયુક્તાની પાસે ઉભે હતે. સંયુક્તા સ્વહસ્તે તેને રણસજજામાં શજજીત કરતી હતી બખ્તર વગેરે પહેરાવી તેણે પ્રાણપતીના કટી પ્રદેશે અસીકેષ ઝુલાવી દીધો. એટલામાં સંગ્રામનું નગારું વાગ્યું તે વાઘશ્વનીથી રજપુત વીરે સીંહનાદ કરી ઉઠયા, પૃથ્વીરાજ ચમકિત થયો. આટલા પઢીયામાં યવન લેકે વિશ્વાસઘાતકતાનું કામ કરશે એવું તેના ધારવામાં નહોતું. એટલે કે એક ઘડી પણ વિલંબ કર્યા વીના તે જલદીથી રણક્ષેત્રમાં તે દેડ. છેવટના રણુભીનયે ભારતનાતે છેવટના ગેરવના દીવસે, તે સમયના તે ભારતવર્ષના અદ્વીતીય મહાવીર સમરસીંહ અને તેને પુત્ર કલ્યાણસીંહ પ્રચંડ પરાક, અગણ્ય રીપુ સૈન્ય ને સંહાર કરી વિદેશ પ્રેમીકર્તાનું અને અદભૂત વીરતાનું ઉદાહરણ બતાવી પિતાના તેર હજાર રજપુત સૈન્ય સાથે અને પ્રસીદ્ધ સામંતની સંગે સંગ્રામસ્થળે અનંત કાળના માટે લાંબી નીંદ્રામાં સુતા. તે દીવસે, તે દુર્દીને દૂષદવતીના તીરેંદ્ર શેણું નવ જળ ઉપર ભારતવર્ષના ગાર સૂર્ય અસ્ત થયે. ભારતવર્ષના ભાવી આશા સઘળી વિલુપ્ત થઈ. વીરશેખર સમરસીંહ પ્રતીવ્રતા મહીષી પૃથા, પ્રાણપતીના સ્વર્ગ રેહણના સમાચાર સાંભળતાં પીયતમ સહેદર પૃથ્વીરાજના બંટી રૂપે પકડાયાના ખબર સાંભળતા એક મૂડુત પણ વીલંબ ન સહન કરતાં પિતાના સગા સંબંધીનાં વચને લક્ષમાં ન લેતાં ચીતાનળમાં બળી સતી થઈ ગઈ. દષદવતીની સૈક્તમ્મી આજ ભીષણ સમશાન ભૂમીમાં પરીણામ પામી જેના પવીત્ર તીર ઉપર બેસી, આર્ય મહષી લેકે, સુધામય સામગાને દેવતાઓને આનંદીત કરતા હતા. આજે તે નદીની પુણ્યમય સિક્ત ભૂમી મસાણ જેવી થઈ ગઈ. તેના ઉપર અસંખ્ય વીકાળ જાનવરે મડદાનાં માંસ ખાવા ઉડતાં હતાં. દષદવતીનાં સ્વચ્છ પાણી રૂધીરથી મીશ્રીત થઈ ગયાં, તે ભયંકર સ્મશાન ભૂમીને ભીષણ દક્ય બમશ વધારી પીશાચની જેમ યવન સૈન્ય, સંગ્રામમાં પડેલ આય સેનીકનાં આ ભરણો લેતા હતા. હાય ! હવે તેની પ્રચંડ ગતી કેઈ અટકાવી શકે તેવું રહો નથી. ભારતવર્ષમાં આજ કાઈ રહ્યું નહી પ્રકૃતી ચીત્કાર કરી બોલી-કેઈ નથી ભારતવર્ષની રાજ્યલક્ષમી યવન સુંખલાથી સુંખલીત થઈ આતના બેલી–મેઈ નથી. ભારત ભૂમી આજ અનાથ. પતી પુત્ર વીહીન, થઈ ગઈ. ભારતભૂમી આજ , શત્રુના હાથમાં બંદીવી થઈ ગઈ. વીન્મત શાહબુદ્દીન, ત્યાંથી દીલ્હી તરફ ચાલ્યો. ત્યાં રણસીહ લડી અપૂર્વ વિરત્વતાનાં લક્ષણ બતાવ્યાં. તે યવને સાથે વીરતાથી લડવામાં સંગ્રામમાં પડે. તેના શોચનીય અધપાતથી દીલ્હી નગરી રક્ષક શુન્ય થઈ ગઈ. રક્ષક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રોડ રાજસ્થાન. શુન્ય જનરહીત સમશાન ભૂપી જેવા નગરમાં પિસી દુદાંત યવનોએ પાંડવ વીર સુધીષ્ઠીરનું રાજ સીંહાસન હસ્તગત કર્યું. ક્ષત્રિય કુલાંગાર પુરૂષાધમ જયચંદ્ર વીશ્વાસઘાતક્તાનું અને સ્વદેશીતાનું ચચીતપ્રફળ પામે.ડાસમયમાં યવનેએ તેનું કને જરાકબજે કર્યું જેથી જયચએકદમત્યથીતની આશા સાથેનાશી જવા લાગે અને ગંગા નદીના કિનારા પર આવેલા વહાણ ઉપર બેસી તે પલાયન કરવા લાગ્યો. પરંતુ તે વહાણ પવનના ગંભીર પ્રવાહથી ડુબી ગયું, અને તેની સાથે પાપી જયચંદ્રને અંત આવ્યું, અને તે જ દિવસથી સ્વેચ્છાએ ભારતભૂમીના પવીત્ર સંતાને ઉપર જેટલું બને તેટલું ઘાતકીપણું અને જુલ્મટ ગુજારવાનું શરૂ કર્યું. યવનેએ ભારતવર્ષનાં ભાવાળાં ગામો દેવમંદીરે અને નગરે ચુર્ણવિચુર્ણનાત કરી દીધાં ભારતવર્ષનાં ધનના ભંડારે લુંટી લીધા. ભારતવર્ષના પ્રાણ પુત્રના હૃશ્ય શણત તેઓએ પીધાં, ભારતભૂમી તેઓનાથી શમશાન ભૂમીમાં પરીણામ પામી સર્વને સંહાર કરનારી, પ્રેતમતિ ભારતવર્ષમાં ઘેરઘેર જાણે નાચતી ન હોય! એમ જોવામાં આવ્યું. જે સઘળી વસ્તુઓ પવીત્ર હઈ દેવતાની જોગ્ય વસ્તુ ગણાતી હતી બ્રાહ્મણ શીવાય બીજા કોઈ દઈ જેને સ્પર્શ કરી શકતા નહી. તે સઘળી વસ્તુઓ યવન એ પગતળે દળી નાંખી છે. નવા દ્ર, આલોકેની કારીગીરી ના નમુના હતા. તેને નષ્ફર હૃદયવાળા તેઓએ દવંસ કર્યો, જાણે ભારતવર્ષને પ્રલયકાળ આવી પહોંશે શું ! એ ભયંકર પ્રલયકાળને દુર્વિશહ અત્યાચાર સહા રી આયવીર રજપુતે નીલમ દુખી થયા. તે આવીર રજપુતે હીન બળવાળા થયા ખરે પણ તેમની નમાંથી અને શીરામાંથી વીરતાનું લેડી હજી ગયું નથી. પ્રતીત્ય જગતની વીરતા અને સ્વાધીનતાના લીલા સ્થળ રેમ અને ગ્રીસ હાલ દુર્દશામાં અને પતીતાવસ્થામાં છે પણ તેનું જાતીય જીવન હજી નઈ થયું નથી, તે શું ફરી ઉન્નત મસ્તક કરી ઉન્નતીમાં આવશે નહીં ત્યારે શું ભારતવર્ષ વીરતા, સભ્યતા, અને સ્વાધીનતાનું લીલાસ્થળ હે ભારતવર્ષ, મસ્તક ઉન્નત કરી ઉન્નતીમાં આવશે નહીં. - સ્વભાવથી રજપુત તેજસ્વી, ધેય, ગાંભીર્ય, સહીષ્ણુતા, સહી વગેરે વીસચીત ગુણથી તેઓનું હૃદય વિભૂષીત છે, એ સઘળા ગુણેથી તેઓની વીટ્યમત્તા અને તેજસ્વીના નીયમીત થઈ તે કઠોર અત્યાચાર સહન કરી, તેને બદલે લેવા ગ્ય અવસર તેઓ જતા હતા, પૃથ્વીની કઈ જાતી, વીરત્વમાં, મહત્વમાં, તેજસ્વીતામાં, અને સ્વાધીનતામાં, રજપુત જાતીની બરોબરી કરી શકે તેવી કઈ છે? હઝારે વર્ષને દાસત્વ અને પારકાનું દુઃખ સહન કરી, ભોગવી, રજપુત જાતીની જેવી : જમતની બીજી કઈ જાતીએ, પિતાના પુર્વ પુરૂષોની સભ્યતા, આચાર વયવહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિષ્ણુ વળી. ૧૧૯ વિગેરે સમભાવે રાખેલ છે, આ વીરરજપુતની પ્રકૃતી પ્રચંડ અને નીર્ભીક ખરી. તાપણુ તે પ્રત્યેાજન વસે સહીષ્ણુતા રાખી અતીદુઃસ્તુ દુઃખ સદ્ઘ કરી, વૈર લેવા માટે કાઇપણ ચેાગ્ય તકની વાટજેચા કરતી હતી. નીય,નીષ્ઠુર પાષણ હૃદય મુસલમાનેાના અત્યાચારથી રાજસ્થાનના ઘણા દેશે, ઘણા શહેરો, અને ઘણાં ગામડાં નાશ પામ્યાં, ઘણાં રજપુત કુળે! વીધ્વસ્ત થયાં, શઘળા વીષ્નાએ શઘળી આફત અને શઘળા અત્યારૢારે, શરાણનીજેમતેઓના સાહશ રૂપી અસ્ત્રને સહસ્ત્રવાર શુશાણીત કાં`. રામન લેાકના એકજ આઘાતથી બ્રીટન લેાકેા એકવાર અધઃપતીત થઈ ગળ્યા, તેની દારૂણુ અધઃપાતમાંથી ઉભા થઇ રોમન લોકેાના કરાળ ગ્રાશમાંથી છૂટવા તેઓએ ચેષ્ટા કરી અને તે ચેષ્ઠા પરીણામે સાર્થક થઇ નહિ. શમન લેાકેાની ગુલામગીરીની શ`ખળા તાડી સ્વતંત્ર થવા જતાં બ્રીટન ટૉકી શેકશન લેકેની ગુલામગીરીમાં આવી પડયા તેમાંથી પણ તેઓ છુટી નીકળી શકયા નહી. ત્યારે ડેન્માર્કના લેાકેાએ આવી, તેઓને પરાધીનતાની રાંખળા પહેરાવી. વળીતે જીતેલા અને જીતનાર સંચેગથી કેટલીક શંકર ાડી ઉત્પન્ન થઈ આ વીર રજપુત સાથેતેઓની તુલનાકરી જુએ, કોઇ અંશમાં તે તેની સમકક્ષ થાય તેમ નથી રજપુત, પેાતાના રાજસીંહાસનથી વીચ્યુત થયા. તેપણ તેઓએ પેાતાના પૂર્વજોને સનાતન ધર્મ છેડયેા નહીં. સાતીશત્રુતા અને સ્વદેશ Àાહીતાના વૌષમય પ્રતીફળ સ્વરૂપ ગતિ રાડાડવુ' ગરન્નત કનેાજ અને ગારવાન ચાલુકય વશનુ અણુહીલવાડ આજ નામ માત્રમાં વીરાજે છે. માત્ર એક મેવાડે પવીત્ર ધર્મના અચળ કીલ્લો થઇ હજારા તાકાના સહન કરી પેાતાની રક્ષાનાવીનીમયે કોઇ દીવશ પાતાનું ગારવ વેચ્યું નથી. પુષ્કળ પુન્યના બળે આજ પણતે પૂર્ણ ગારવમાં વીરાજે છે. જે દીવશેઆ વીર સમરકે શરી શમરસીદે સ્વદેશાનુરાગને સ્વીચ મંત્રસાધવામાં યુદ્ધ સ્થળે પ્રાણ ત્યાગ કચે†, તે દીવશથી મેવાડભૂમીનુ તે ગારવ તે ધમ અને તે સ્વાધીનતા રાખવા માટે તેના વશરા પેાતાનાં હૃદયનુ લોહી આપી પ્રથાશ કયા કરે છે. મહારાજ સરરસીહના મૃત્યુ પછી તેની વીધવા મહીપીક દેવીએ . ઘેાડા દીવાના માટે રાજકાર્યની પર્યાાચના કરી રાજકુમાર કહ્યું જ્યાંસુધી પુષ ઉમ્મરના તથયા ત્યાંસુધી રાજ્યના કારોબાર કહેવીએ ચલાવ્યા. રાણી કર્મ દેવીના જન્મ પટ્ટન રાજકુળમાં થયા હતા. જેવા વીરકુળમાં તેને જન્મ હતા, તેવાજ વીરકુળમાં તેને વવાહ થયા હતા. વીરનારી. વીરપુત્રી, વીરપત્ની, કમદેવી,પા તાનુ શાન અને ગૈારવ રાખવામાં પરાંગપુખ નહેતી. ગીર ઉમ્મરના કુંવર ક પુષ્ઠ ઉમરને શત્રુ ત્યાંસુધી કદેવીના હાથમાં રાજ્યશાસન હતું તેવામાં તેણે જે અમૃત શ્રીરતા બતાવી છે તેથી તેનું નામાવાળી રજપુત રાજ શ્રીનાશીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ટોડ રાજસ્થાન. સ્થાને મુકાઈ ગયું છે. ચીડના હુમલામાં તેના પરાક્રમ પાસે કુતુબુદદીન હેરાન પરેશાન આહત અને પરાજીત થયો. તે અતી પ્રાણ લઈ પલાયન કરીને મેવાડ ઉપર હુમલો કરવાને યવનપ્રતી ઉદેશે નીધી, સેન્ય શાથે શમરસીંહ રાજધાની તરફ ચાલ્યો છે એવી વાત જ્યારે મહારાણી કર્મદેવીના કર્ણ ગોચર થઈ, ત્યાં રે ઘણાં રેષ અને જીધાંશાથી તેનું શરીર રોમાંચીત થયું. તેના દુરાચરણનું પ્રત્તિમાં ફળ આપવા માટે કમ દેવીએ પિતાના સેનાપતીને અને શાંમને બોલાવ્યા અને યુદ્ધની યોજના કરવા તેઓને આજ્ઞા આપી. પોતે પણ યુદ્ધના વેશમાં શજીત થઈ રાણીએ સુકોમળ દેહ ઉપર લોહનું બખ્તર પહે વું. હાથમાં શાચા મેતીના કંકણો શેભતા હતા. તે હાથમાં આજે લોખંડની વીજ્ય તરવાર લીધી અને તે છુટા કેશવાળી ભયંકર રૂપવાળી કમદેવી ઘોડાઉપર ચડી રણચંડીના વેશે યુદ્ધક્ષેત્રમાં ઉતરી. નવ ક્ષત્રીય રાજાઓ અને અગીયાર રાવત શામંતે તેની સહાય કરવા તેની સાથે ચાલ્યા. અંબરની પાસે વીરનારી કર્મદેવીએ કુતુબુદદીનની સેના જોઈ. કેમે ઉભય સેના વચ્ચે ઘેર યુદ્ધ થયું યવનરાજને વીરપ્રતીનીધી, રજપુત શુરનારીથી હણાયો. તેનું સેના : મરજીમાં આવે તે રસ્તે પલાયન કરી ગયું. છેવટે કુતુબુદદીન અતિ કરે જનની રક્ષા કરી શકે. કર્ણ શગીર વયને મટી મેટી વયને થયે. શ. ૧૨૪૯ (ઇ. સ. ૧૧લ્સ) માં તે પીતૃસીહાસને બેઠો. પણ વીધાતાના કઠોર અનુશાશનથી તેના વંશધર વિશેષ પ્રતીષ્ટાવાળા થયા નહી. જે ઘણું કરી સઘળા ભાટ ગ્રંથમાં જોવામાં આવે છે જે કર્ણના રાહુ અને માહપ નામના બે પુત્ર હતા. પણ વિશેષ વીવેકથી જોવા બેસી એ તો તે હકીક્ત ભ્રમાત્મક ખોટી લાગે છે. મહારાજ શમરસીંહને એક ભાઈ સૂર્યમટ્ટ નામે હતો. તે સૂર્યમલ્લને એક પુત્ર ભરત નામે પેદા થયો. અગાજે કહી ગયા છીએ. જે કર્ણ સમરસીહને પુત્ર ચિહાણ વંશની એક રાજપુત્રી સાથે કર્ણને વીવાહ થયો ને રાજપુત્રીના પેટે માહુપ જમ્યો કર્ણ રાજસીંહાસને બેઠો કે સરદારોએ ભરતને મેવાડમાંથી દૂર કર્યો. ભરત સીધુ દેશ તરફ ગયે. સીધુ રાજ્યનું આરોટ નગર, તે કાળે એક મુસલમાન રાજાના શાસનમાં હતું. ભરતે તે નગર મુસલમાન રાજા પાસેથી મેળવ્યું પુગલના ભઠ્ઠીરાજની પુત્રી સાથે ભરતનો વિવાહ થયે. એ શુભ વિવાહનું ફળ રાહુપ. કર્ણને ભરત ઉપર બહુ પ્રેમ હતે. તે પિતાના પુત્ર કરતાં તેના ઉપર વિશેષ સ્નેહ રાખતું હતું. જે દીવસે ભરત, તેનું રાજ્ય છોડી ચાલ્યા ગયા હતા તે દીવસથી કર્ણનું હૃદય દારૂણ શેકથી વ્યથીત સમરસિંહનાં અનેક પુત્ર હતા. તેમાંથી મોટો કલ્યાણરાય, પિતાની સાથે રણસંગામમાં હણ. બીજો પુત્ર કુંભકર્ણ પિતૃ રાજ્ય છોડી દક્ષિણાવતા પ્રદેશમાં વિદરની પાસે એક સ્થળે જઈ રહેયો, ત્રીજો પુત્ર ભારતના ઉત્તર પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે ગેરખ કુળની પ્રતિષ્ટા કરી, કર્ણ બધા ભાઈએથી નાનો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણ વળી. ૧૨૧ થયું હતું. તેને પુત્ર રાહુપ બલકુલ નાલાયક હતો રાહુપ પીતૃભવન ત્યાગ કરી મામાને ઘેર રહેતું હતું. ભારતના વીરચ્છેદના દુઃખે અને રાહુપની નાલાયકના શકે કમે કમે કર્ણનું હૃદય ભંગ થયું. છેવટે તે આ ફાની દુનીયાને ત્યાગ કરી અમરધામે ગયે. કર્ણની એક પુત્રી હતી તેને તેણે ઝાલોરના શનીગુરૂવંશીય સરદારને પરણાવી હતી. તે રાજકુમારીના ગર્ભે રણધવલ નામને એક પુત્ર થયે. શનીગુરૂવંશીય સરદારની વાસના હતી જે રણધવલને ચીતડનું સીંહાસન મળશે, તે પિતાની વાસના પુરી કરવા આજદીન સુધી રાહ જોતા હતા. તે વાસના પુરી થવાને આજ અવસર પાસે આવ્ય, મહારાજ કર્ણ પરલોકમાં ગયે. તેનું સિંહાસન ખાલી. તેને નાલાયક પુત્ર રાહુપ, જાણીબુજી સીંહાસન ઉપર બેસવા આવ્યું નહી. તે સરદારે ચીડના કેટલાક સામતને હણી પોતાના પુત્રને ગાદીએ બેસાર્યો, ગીલેટ કુળ કેસરી રાળ બાપ્પાનું સીંહાસન શું સામાન્ય સરદારના હાથમાં જાય ખરું? તેમ થાય તો “ગી હોટ ” એવું નામ મેવાડમાંથી વિલુપ્ત થાય. ઉપર પ્રમાણેની ગંભીર ચીતા, રાજપરીવારના એક ભાટના મનમાં ઉદય પામી. તે ભાવી અનર્થ પાતનું પ્રતીવીધાન કરવા ખુદ વૃદ્ધ ભરત પાસે ગયા અને ભારતને સઘળું નિવેદન કરી મેવાડમાં ચાલ્યો આવે. ભરતે વીલંબ કર્યા વીના સિંધુદેશીયસેનાદલ લઈ પોતાના પત્રને ચીતડ ઉપર મોક, દુર્મુતી શનીગુરૂ સરદાર ભરત પુત્ર રાહપની સામે કુચ કરી ચાલ્ય, રસ્તામાં પલ્લી નામના સ્થળે બને દળ એકઠાં થયાં. લડાઈ જામી, તેમાં રાહુપ જયી થયે, રાહુપના જયના શુભ સંવાદ જાણી ચીતડ સરદારસામંત મોટા ઉલ્લાસ સાથે રાહુપની વીજ્યપતાકા નીચે એકઠાં થયા. તેઓએ તેને ઉદ્ધારકારક જાણું ચીતડને સીંહાસને બેસાર્યો. સીંહાસને બેઠા પછી રાહુપે, પોતાના પીતા ભરતને અને મા રંગદેવીને સીંધુદેશથી લાવવા માણસ મોકલ્યાં. સંવત્ ૧૨૫૭ (ઇ. સ. ૧૬૦૧ ) માં રાહુપ ચીડના સીહાસને બેઠે. રાજ્યસાંહાસને બેડા પછી તે એકવાર યવન સેનાપતી સમસુદીન સાથે મોટા સંગ્રામમાં પ્રવૃત થશે તે યુદ્ધ વ્યાપાર, નાગરકોટ નામના સ્થળે થયે. તે સંગ્રામમાં વીજ્ય લક્ષ્મી, શહુપને સહાયીની થઈ. રાહુપના જ સમયમાં મેવાડમાં બે મોટા ફેરફાર થયા. એકતા રાહુપ પછી આજસુધી મેવાડનું રાજકુળ ગીહોટ નામે કહેવાતું હતું. પણ મહારાજ રાહુપના રાજસમયમાં તે * શીશદીયનામે કહેવાયું. બીજે ફેરફાર કક કર્ણના શ્રવાણ નામે એક પુત્ર હતો. તેણે વણિકત્તિનું અવલંબન કર્યું તેથી તેના વંશધર વાણિયા કહેવાયા. શિશોદા નામના નગરથી શિશદીય નામ પડેલ છે. તે શિશોદ નગર મેવાડના પશ્ચિમ પાંત ભાગના પર્વતની તળેટીમાં આવેલું એમ કહેવાય છે, મેવાડના નિવસિટ રાજાએ, અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ટૅડ રાજસ્થાન. ગીલહોટ રાજાઓ, રાઓળ એવી ઉપાધીથી પરીચીત હતા, પણ રાહુપના રાજ સમયથી તેઓ “ રાણા ” એવા નામે પરીચીત થવ્યા. એ અભીનવ ઉપનામ શી રીતે તેઓએ મેળવ્યું તેનું વિવરણ નીચે પ્રમાણે છે. મુંદરાધિપતી પુરીહારરાજ મુકુલ રણે રાહુપને એક પ્રચંડ દુશ્મન હતે. તેની દુઃખદાયક દુશ્મનાઈથી પીડીત થઇ રાહુપે સેન્ય સાથે જઈ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો, અને તેને સંપૂર્ણ રીતે જીતી તેણે તેની રાજધાનીમાં કેદ કી. આત્મધાર ના બદલામાં મુકુલરાણાએ પોતાની ઉપાધી “રાણે ” અને ગદવાર નામના શમૃદ્ધ પ્રદેશ વીજ્યી રાહુપને આપ્યા. ત્યારપછી રાહુપ પિતાના નગરમાં આવી “રાણા એવી ઉપાધીથી મશહુર થયે. આડત્રીશ વરશ રાજ્ય ચલાવી- રાહ૫ પરલોકવાસી થયે. મેવાડ રાજ્યનું પ્રનષ્ટ ગોરવ ઉદ્ધાર કરી ઘેર શંકટ કાળમાં જે દક્ષતાથી તેણે કામ ક્યા છે તે કામનું પાચન કરવાથી માલુમ પડે છે જે શપ એક રાજચીતગુણવાળો રાજા હતો. મહારાજ રાહુપના પછી નવમી પેઢીએ રાણે લમણસીહ પેદા થા. એ નવ પુરૂષના રાજ્યકાળમાં અડધો સેંકડો વર્ષ ચાલ્યાં ગયાં. એ નવમાં છ જણાએ રણસ્થળે પ્રાણ આપ્યાં. પાપિષ્ટ મુસલમાનના કરાળગ્રાસમાંથી ગવાતીર્થ બચાવવામાં જતાં તે ક્ષેત્રમાં તેઓને શરીરપાત થયે, તે છ જણાઓમાં જે મહા પુરૂષે, પિતાના શરીરનાં તાજાં લેહી આપી પવિત્ર સનાતનધર્મની રક્ષા કરી તેનું નામ પૃથ્વીમલ. પૃથ્વીમદ્ઘના દેહપાત પછી યવને અનેક વર્ષ સુધી હીંદુના સનાતન ધર્મનું નામ લઈ શકયા નહિ. તે દિવસથી તે અલ્લાઉદીનના શાસનકાળના દિવસ સુધી આર્યલેકે, પિતાના સનાતનધર્મની સુખ શાંતિથી પચ્યાચના કરતાહતા. પણ એ શાંતિમય સમયમાં એકવાર ચિત્તોડપુરી શિસદીય કુળના હાથમાંથી સ્નલિત થઈ. ભગ્રંથમાં લખેલ છે જે રાહુ અને લક્ષ્મણસિહના મધ્યવર્તી કાળમાં ભણસીંહ નામને એક શિશદીય રાજા ચિત્તોડના સિંહાસને હતા. ઘણું કરી તેના હાથથી ચિત્તોડપુરી ખલિત થઈ હતી. રાહુપ અને લમણસીંહના મધ્યવર્તી કાળમાં જે નવરાજાઓએ પચાસ વર્ષહ. રાજ્ય કર્યું તે રાજયકારકીર્દીમાં માત્ર હલકાં હલકાં ધીગાણાં થયેલાં જોવામાં આવે છે. તે સિવાય બીજા જાણવા લાયક ઐતિહાસિક બીના તેઓના રાજયમાં બની નથી. વાર પાછળ પડી સસલાને જે સ્થળે વધ કરેલ. તે સ્થળે શશદા (શિશોદા ) નામનું એક નગર તા. રથયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષમણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૨૩ पंचम् अध्याय રાજા લક્ષ્મણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલો, અલાઉ દીનની વિસ્વાસઘાતકતા, ભીમસિંહને ઉદ્ધાર કરવા ચિતોડના સરદાર સામે તેનું અસિધારણ, રાણાને અને તેના પુત્રોને અપૂર્વ આત્મત્સર્ગતાતાર લેડેથી ચિતોડનું ઉત્સાદન, રાણે અજયસિંહ, હમિરની ચિતડપ્રાપ્તિ, મેવાડની ખ્યા તીનું અને શ્રીવૃદ્ધિનું વિવરણ, ક્ષેત્રસિંહ અને લાખાણે. ક ૧૩૩૧ (ઈ. સ. ૧૨૭૫) માં પોતાના પિતૃરાજ્ય સિંહાસન ઉપર લહમણસિંહ અભિષિક્ત થયે. તેના રાજશાસન કાળમાં ચિતડમાં એક ન યુગ પ્રવૃ; કારણ કે જે ચિતોડનગર શુરવીરતાવાળું અને સ્વા પણ ધીનતાનું અછત કીલ્લા સ્વરૂપ હતું અને ભારતવર્ષનાં બીજાં નગર યવન લેકેના જુલમથી વિધ્વસ્ત થયાં હતાં પરંતુ ચિતડ નગર છેવટ સુધી આબાદ સ્થિતિમાં રહી શકહ્યું હતું એટલું જ નહી બલ્ક યવન લેકે તેને નાશ કરવાને માટે શકિતમાન થઈ શક્યા નહી હતા. તે ચિતોડ આજ કુર હદયવાળે, નિષ્ઠર અલાઉદીનના ભયંકર વિદ્વેષાનળમાં અને પશુ જેવા અત્યાચારમાં તે વિદધ વિભગી અને નષ્ટ થયું એ દુધર્ષ હીંદુ વેરીએ ચિડ ઉપર બે વખત હુમલો કર્યો. જ્યારે તેણે પેહલે હમલે ચિતોડ નગર ઉપર કર્યો ત્યારે મેવાડના સરદાર સામતેઓ એકઠા થઈ તેના રક્ષણ માટે પોત પોતાના જીવનનાં બેલીદાન આપ્યાં હતાં જેથી તે સમયે, તે દુરાચારી અલ્લાઉદીન પિતાના પ્રયત્નમાં નિષ્ફળ નિવડશે અને તેથી ચિતડ નગરી તેના સર્વસંહારકારક ગ્રાસમાંથી બચવા ભાગ્યશાળી નીવી. ત્યારપછી દુવૃત્ત અલાઉદીને ચિતડ ઉપર બીજી વાર હમલે કર્યો. યવનના એ બીજા હુમલાથી ચિતોડ પુરી વિધ્વસ્ત અને ઉત્સાદીક થઈ ગઈ તેમાં ચિતડનું સૌભાગ્ય સૌદર્ય અને જાહેરજલાલી સર્વથા નાશ પામી. - લક્ષ્મણસિંહ, નાની ઉમ્મરમાં પાટવી કુમાર અવસ્થામાં અભિષિક્ત થયે. તેની નાની અવસ્થામાં, તેને કાકો ભીમસિંહ, રાજ્યકાર્યની પચ્યાચના કરતે હતું. ભીમસિંહ, લકલામભૂત વિખ્યાત પદ્મિનીનું પાણીગ્રહણ કર્યું. પતિની ચોહાણ કુળમાં પેદા થઈ હતી. તેના પિતાનું નામ હમીરશંક હતું. તેનું પિત્રાવાય સિંહલ હતું. તૈની એ અપ્રતિમ ખુબસુરતી, શિશદીયા રજપુતનું અનર્થ કરનાર કારણભુત થઈ પી. કારણ તેના સૌંદર્યની ખ્યાતિ એટલી બધી વિસ્તારને પામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ટાડ રાજસ્થાન. ,, હતી, જે ભારતવર્ષમાં સર્વાગ સુંદરી શેાધવામાં આવે તો તે પદ્મિનીજ માલુમ પડે તેવું હતુ. આજ પણ અનેક રજપુતા, પોતાની પુત્રીનું નામ દ્મિની રાખે છે. સુરસુંદરીપદ્મિનીનુ અલેાક સામાન્ય સાદ, ગુણ ગારવ, મહિમા અને મરણના વૃત્તાંત અને તેની આનુષંગિક ખીજી ઘટનાવળી રાજસ્થાનમાં અતિ પ્રસિદ્ધ ગપ્પાના આધારરૂપ થઇ પડેલ છે. ભટ્ટ કવિઓએ વર્ણવેલ છે જે પદ્મિનીને મેળવવા અલાઉદીને ચિતાડ ઉપર હુમલા કર્યો. જીતવાની અને યશ મેળવવા વિપ્સાથી તે મહાસંગ્રામ કરવા આવ્યા નહાતા, પરંતુ એમ કહેવાય છે જે તેણે ચિતાડ નગરને ઘેરો ઘાલી. સઘળાં ઠેકાણે ઢંઢેરા ટીપાળ્યા જે “ તેને પદ્મિની મળે તેા તે ચિતાડ છેડી પાછે ચાલ્યેા જાય પણ ખીજા કેટલાક પ્રથાનું અનુશીલન કરવાથી માલુમ પડે છે જે દીર્ઘકાલ સ્થાચિ અવરોધ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે અટ્ઠાઉદ્દીને ઉપર પ્રમાણે ઢંઢેરા ટીપાન્યેા. દુરાચાર અઠ્ઠાઉદ્દીનનું એ દુરભિષ્ટ વૃત્તાંત જાણી, રજપુતા અત્યંત ક્રોધમાં અને જીધાંસામાં ઉન્મત થઈ ઉઠયા. જીવનની જીવનસ્વરૂપિણી ગૃહલક્ષ્મી પદ્મિની શું! ચવનની વિલાસ સામગ્રી થાય ખરી ! દેવકન્યાને પાપિષ્ટ દાનવ ઉપલેાગ કરી શકે ખરો ! આ હલકા અને નિંદનીચ પ્રસ્તાવનુ કાઈ હૃદયવાન પુરૂષ અનુમેદન કહે ખરા ! રજપુતે શું વીર નથી ! તેને દેહ શું. નિરજીવ માંસ પિંડ માત્ર છે ! તેએની નસેાનસમાં છુ પવિત્ર આાશાણિત પ્રવાહીત થતું નહિ હતું ! ત્યારે તેઓ આ નિનિય પ્રસ્તાવમાં સંમત થાય ખરા ! ના, ના, કોઈ દિવસ સ`મત થાય નહિ. દુરાચારી અલ્લાઉદીનનું દુરભિ સિદ્ધ થયું નહિ. તાપણુ પદ્મિનીને તે પેાતાના હૃદયમાંથી સ્થાનાંતરિત કરી શકયેા નહિ. છેવટે તેણે એવી ઘેાષણાને પ્રચાર કયે જે તે ખુબસુરત પદ્મિનીમેાહિની પ્રતિચ્છાયા. સ્વચ્છ દર્પણમાં તે દેખવા સામે તેા તે ચિતાડના પરિત્યાગ કરી ચાલ્યા જાય. ભીમસીંહે તે દરખાસ્તમાં સંમતિ આપી. અલ્લાઉદીન ને હૃઢ વિશ્વાસ હતા જે રજપુતેા વિશ્વાસઘાતક અને મિઆાવાદી નથી. તે વિશ્વાસ ઉપર ભરૂસો રાખી તે કેટલાક રક્ષકને સાથે રાખી . ચિતાડ નગરમાં પેઠા અને સ્વચ્છ દર્પણમાં પદ્મિનીની મેાહીની પ્રતિચ્છાયા જોઈ પાતાની છાવણીમાં પાછે આયે. જે દુષ્ટાચારી શત્રુથી ચિતાડનુ ઘાર અનિષ્ટ થયું. જે એકવાર રજપુત કુળના પવિત્ર ચિરત ઉપર મસ લગાડવા તૈયાર થયા હતા, આજ તે અજ્ઞાઉદીન ચિતાના અતિથી થયા. તે ચિતાડમાં અતિથી થઈ નિર્ભશ્વ અને નિઃશંક ચિતે પેઠે, વીર હૃદય રજપુતેાએ તેના અપવિત્ર ઘેર અપરાધેા મા કરી તેને અભાવે સ્વીકાર્યાં. ભીમસિંહ યથા ચેાગ્ય આદર અને સમાન બનાવી. તેની શાથે કિટ્ટા સાથે ચાલ્યા ગયા, અહ્વાઉદીને સીષ્ઠ વ્યવહાર સાથે પેાતાની કસુર કબુલ કરી ભીમિસંહ પાસે માપી માંગી. એવી રીતે જુદા જુદા શિષ્ટાલાપ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હમલે ઈ. ૧૨૫ મિષ્ટ વાકયે બોલતો બોલતે ભીમસિંહ સાથે અલાઉદીન ચાલતો હતો. એટલામાં પાસેના ગુપ્ત સ્થાનમાંથી કેટલાક અસધાર પુરો નીકળ્યા. તેઓએ રાજા ભીમસિંહને કેદ કરી લીધો. ભીમસિંહને ત્વરા સાથે અફ્લાઉદીનની છાવણીમાં તેઓ લઈ ગયા. હાથ ! દુરાચાર વિશ્વાસઘાતક યવને, રજપુત પ્રગાઢ અને પવિત્ર વિશ્વાસનું એવી રીતનું પ્રતિદાન કર્યું ! સરલ હૃદય ભીમસિંહ દુર હૃદયવાળા અલાઉદીનના પ્રપંચના ફસામાં આવી પડ્યા. છેવટે તે દુરાચારી અલ્લાઉદીને એવી ઘોષણાને પ્રચાર કર્યો જે પદ્મિનીને મેળવવાથી ભીમસીંહ છુટો થાશે, નહિતો છુટ નહિ થાય.” એ શોચનીચ સમાચાર થોડા સમયમાં ચિતોડ નગરમાં પ્રચારિત થઈ ગયા - ચિતોડવાસીઓ વિષમ નરસ્થ વડે એકદમ વિમૂઢ અને ભગ્ન હૃદય થઈ ગયા. ભીમસીંહને છોડાવવામાં શું પદ્મિનીને આપી દેવી ! શું તલવાર ધારણ કરી તેને યોગે રાજપ્રતિનિધિ ભીમસિંહ છુટે તેમ નથી ! જ્યારે તેઓના પ્રયાસ વ્યર્થ જાય ત્યારે પ્રાણનો પરિત્યાગ કરી ભીમસિંહનો ઉદ્ધાર થાય તેમ શું નથી! ત્યારે હવે પધિની'પરિત્યાગ કરે. રાણાના સરદાર સામંતોમાં એવી રીતના તર્ક વિક ચાલવા લાગ્યા. તેઓ કઈ પણ જાતના સ્થિર સિદ્ધાંત ઉપર આવ્યા નહી. પશ્ચિીને જલદીથી આ સઘળા સમાચાર મળ્યા. પતિનીએ ભીમસિંહના ઉદ્ધાર માટે કેવી જના ઘટાવી, તે વૃત્તાંત સાંભળવા સહુ કોઈ ઉત્સુક હશે ખરા ! જલદીથી સઘળાના જાણ વામાં આવ્યું જે ભીમસિંહના ઉદ્ધાર ઉપર પધિની યવનના હાથમાં જવા ખુશી બતાવે છે. એ ખબર સાંભળી નગરવાસીઓ વિસ્મય સાગરમાં ડુબી ગયા. પ્રતિપ્રાણા પતિની ઉપર લખેલી અધમ દરખ્યાત યથાર્થ કબુલ કરી ! યથાર્થ, તે પવિત્ર સવ – યવનનાં હાથમાં પશે એવા તકે નગરવાસીઓમાં થવા લાગ્યા. પદ્મિની પિતાને ગુઢ અભિપ્રાય, જાહેરમાં મુકયો નહિ તે તેના પિતૃરાજના બે રજપૂતો તે સમયે, ચિતડમાં રહેતા હતા. તેમાં એક આસામી ગોરાં નામે તેને કાકે થાય, બીજે આશામી બાદલ નામ, તેને ભાઈ થાય. પમિનીએ તે બંને રાજપુતોને બોલાવી ગુપ્ત પરામર્શ કર્યો. તે બંને આશામીઓ જેવા વીરત્વવાળી હતા. તેવાજ મંત્રના કુશળ હતા. શીરીતે નિષ્કલંક શરીરે પ્રાણપતિ નીમસેનનો ઉઢાર કરી શકે તે પરામશન પ્રધાન ઉદેશ હતા. આનંદનો વિષય છે તે પરમશ રચિય થયો. તે બન્ને રજપુત વીરએ ભીમસિંહના ઉદ્ધાર માટે જે સદુપાય જ્યા, તેથી સાધ્વી પવિનીના પવિત્ર પાતિવચ ધર્મને તિલપાત્ર હરકત પહોંચી નહી. વળી તેથી ભીમસિંહ, કોઈ પણ ઈ વિના ઉદ્ધાર પામ્યો. છેડા સત્રમાં અલ્લાઉદીન પાસે એક દૂત ગયો, તે દૂત જેવો તેની ૩બરૂ હાજર થયો કે તરતજ તેણે મહા સંન્માને અને મોટી મર્યાદાએ, અલ્લાઉદીન પાસે નિવેદન કર્યું જે “સમ્રાટ જે દીવસે, ચિતોડ ઉપરથી ઘરે ઊઠાવી લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ १२६ ટેડ રાજસ્થાન. પિતાની સેના સાથે, પિતાના દેશમાં જવા નિસરે, તે દીવસે, મહીષી પદ્મિની સમ્રાટ પાસે આવી હાજર થાય, વળી તે સમ્રાટને એ પણ નિવેદન કર્યું જે હે મહીપાલ ! આપ ખુદ સમ્રાટ છે. પદ્મિની પણ આબરૂદાર રજપુત કુટુંબની મહિલા છે. તેમાં યથાપ્રવક્ત સંમાન જળવાય અને બન્નેની આબરૂમાં વ્યાઘાત ન આવે તેવા ઉપયોગી આયજન સાથે તે પદ્મિની આપના રૂબરૂ આવશે, જે સઘળી રજપુત સીએ, તેની બાળ સહચરીઓ છે. જેઓને નહી દેખવાથી પધિની એક ક્ષણવાર પણ જીવન ધારણ કરી શકે તેમ નથી તે સઘળીઓ છેવટની વિદાયગીરી લેવા તેની સાથે સમ્રાટની છાવણી સુધી આવશે. વળી તે શીવાય જે ક્ષત્રીય સ્ત્રીઓ દિલ્લી સુધી તેની સંગે આવવાની છે તેઓ પણ પદ્મિની સંગે આવશે. તેઓ સઘળી કુળ કામિની છે. તેઓએ કઈ દીવસ ઘરની બહાર પગ મુક્ય નથી. આજ પણ તેઓ પિતાના જ ઘરમાં રહે છે. પણ તે સમ્રાટ ! આપની પાસે અમારૂં વળી એક નિવેદન છે. જે એ સ્ત્રીઓ જેવી રીતે આપનીજ મનપસંદતાના માટે કુળ માદાને જળાંજલી દઈ આપની પાસે આવે છે. તે આપ, તેઓની કુળ મર્યાદા જળવાય તેમ કરવામાં વિશેષ મનોયોગી થશે. જે જે સમ્રાટ ! કોઈ પણ લેક કેતુહલથી પણ તેઓની પાલખી તરફ જોઈ ન શકે. તેમ થવાથી અંતઃપુરના ચાલતા નિયમમાં વ્યભિચાર થાશે. અલ્લાઉદીન, તે સઘળા વિષયમાં સંમત થયે નિરર્થક આશા ભરેસામાં ભેળવાઈ અલાઉદીને એવું ન જાણ્યું જે સતી પ્રધાન હીંદુ મહિલા સ્વહસ્તે પિતાના હૃદયપિંડને છેદન કરે? અને સહાસ્ય વદને અગ્નિ શીખાને આલિંગન કરે! પણ પ્રાણ થકી વહાલા અને સ્વર્ગ થકી પવિત્ર સતી ધર્મને હીંદુ મહીલા ત્યાગ કરેજ નહિ. કમે મુકરર કરેલ દીવસ પાસે આવ્યો જોતા જોતામાં સાત પાલખી ચિતેડ પુરીની બહાર નીસરી. તે સમ્રાટની છાવણી તરફ રવાના થઈ. પ્રત્યેક પાલખીને ગુપ્ત અસ્ત્ર ધારણ કરનાર કપટ વેશધારી છે પુરૂષ વહન કરતા હતા. પ્રત્યેક પાલખીમાં ચિતોડને એક વીર, શસ્ત્ર સજજીને બેઠા હતા. જોતા જોતામાં એ સાત સે પાલખીએ સમ્રાટના તંબુ પાસે આવી પહોંચી. પાલખીઓમાંથી એકએક પાલખીઓ તંબુમાં ગઈ. પત્નિ પદ્મિનીની સાથે અડધી કલાક મેળાપ કરવાને ભીમસિંહને હુકમ મળે હતો, તે હુકમના અનુસાર તે સઘળી પાલખીની પાસે આવ્યું. તેના સૈનીકેએ સાવધાન થઈ તેને એક પાલખીમાં બેસારી દીધા. તક્ષણ પાલખી વહન કરનારાઓ તે પાલખી લઈ છાવણની બહાર આવ્યા. તેની સાથે વળી બીજી કેટલીક પાલખીએ બહાર આવી, બાકીની પાલખીવાળા અને પાલખીમાં બેઠેલ રજપુતે અલાઉદીનની આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. અડધી કલાક ચાલી ગઈ. ભીમસિંહ, તેટલા સમયમાં પાછો ન આવવાથી અલાઉદીનના મનમાં શંકા ઉત્પન્ન થઈ. ઈષ્ય પરવશ થઈ, અલાઉદીન તે સઘળી પાલખીઓ પાસે આવ્યે, એટલામાં તેમાંથી સશસ્ત્ર રજપુતે બહાર આવ્યા. તેઓએ કુદી અલ્લાઉદીન ઉપર હુમલો કર્યો. અલ્લાઉદીન પાસે પણ સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલો ઈ. ૧૨૭ રીતના રક્ષક હતા. તે સમયે તે સ્થળે બન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ થયું. પલાયન કરતા ભીમસિંહને પકડી પાડવા એક યવન દળ આગળ વધ્યું, પણ રજપુતોએ તે દળને ચિતોડ તરફ, ભીમસિંહની પછાડી જવા દીધું નહિ. ભીમસિંહના માટે એક તેજ પવનવેગી ઘેડ તયાર થયે. તે ઘોડા ઉપર ચઢી ભીમસિંહ ચિતોડના કિલ્લાની અંદર પેસી ગયે. યવન સેનાએ કિલ્લાને ઘેરી લીધે, તે કિલ્લાને ઘેરે અટકાવવા, ચિતેડના પ્રધાન, સામંત સરદારે યુદ્ધમાં ઉતર્યો. તે ભયાવહ યુદ્ધમાં વિરવર ગેર અને બાદલે વિશેષ વીરતા દેખા. તેઓની વીરતા અને તેજસ્વિતા જોઈ બીજા રજપુતે મહત્સાહે યુદ્ધ કરવા લાગ્યા. બાર વર્ષની ઉમ્મરના રજપુત બાળક બાદલની વીરતા જોઈ યવન સૈન્ય વિસ્મિત અને ખંભિત થયું. તેના હાથમાં રહેલ તલવારથી અને ભાલાથી કેટલાક યવને રણ સ્થળે માર્યા ગયા. તેના અપૂર્વ રણભિનયે ઘણા હીંદુ અને યવન શુના દપ ભંગ થયા. શી રીતે પહિમનીનું સમ્માન અને શિશદીય વંશની કૂળ મર્યાદા જાળવી શકાય તેમ કરવાને તે બન્ને રજપુતાને ઉદ્દેશ હતો. વીર બાળક બાદલના વીરમંત્રથી ઉત્સાહિત થઈ રજપુત રણસંગ્રામમાં પ્રચંડવેગે શત્રુની સામા થયા. તે મહાસંગ્રામમાં વીરપર ગરો, અદભૂત શુરતા બતાવી અનંતકાળના માટે શસશધ્યામાં સુતે. અનેક રજપુતોએ તેનું અનુમાન કર્યું. તે ભયાવહ કાળ યુદ્ધમાંથી વીરનર બાદલ અને કેટલાક રજપુતો ચિતોડમાં પાછા આવ્યા. દુવૃત્ત અલાઉદીનને ખરાબ અભિપ્રાય, થોડા સમયના માટે અટ, રજપુત વીરેને યુદ્યમ, વીરત્વ અને આત્મોત્સગ જોઈ અલાઉદીન યુદ્ધ વ્યાપારમાં થોડા સમયના માટે વિરામ ભેગવવા લાગ્યું. ઘર યવન સંગ્રામમાં વીર ગોરાએ આત્મજીવનનું બલિદાન આપ્યું. તેને બાળક ભત્રીજે બાદલ રક્તાક્ત અને ક્ષત વિક્ષત દેહે કાકી (ગરાની વહ) ની પાસે આવી ઉભું રહયે. તેને એકલે આવતાં જોઈ ગેરાની પત્ની હદય વિષમ શેકેછવસે ઉચ્છવસિત થઈ, પણ તેના પ્રાણપતિએ, સ્વદેશના માટે પ્રાણ આપ્યા તે જાણું તેને મોટી સાંત્વતા મળી. વીર બાળક બાદલને સંમુખે સંગે આવી ઉભેલે જોઈ ગારાની શેકાત વિધવા પત્નીએ ધીરે ધીરે કહ્યું બાદલ, “હવે શું બોલાઈ શકાશે નહિ.”? મેં સઘળું જાણી લીધું છે. આ ક્ષણ માટે એટલું જ પુછવાનું છે જે શી રીતે યુદ્ધ કરી મારા પ્રાણેશ્વરે યુદ્ધસ્થળે દેહ ત્યાગ કર્યો. બેલ? પુત્ર! તે સાંભળી મને એક સાંત્વના થાશે. બાદલના નયનપ્રાંતમાં અશ્રુબિંદુ આવી ગયાં તેના ક્ષત સ્થાનમાંથી વધારે રૂધિરશ્રાવ થવા લાગ્યું. તે બલ્ય, જનનિ ! મારા કાકાના અદભૂત શૌર્યની વાત હું શું કહે ! માત્ર તેનાજ અપૂર્વ શોર્ય શિશોદિયાકુળનું ગૌરવ અને કુળમદા સચવાયેલ છે, તેણે અગણ્ય શત્રુ સન્યને તૃણની જેમ કાપી નાંખેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ટાડ રાજસ્થાન. છે. હુ તેની વાંસે વાંસે શત્રુઓને કાપવા રહેતા હતા. પણ તેના કરાળ ગ્રાસમાંથી જે કઇ બે ત્રણ યવના અય્યા તેનેજ હું કાપી શકયા છુ. છેવટે ગારવની લેાહિતશય્યા ઉપર શત્રુ કુળના શબની આસ્તરણ ( પથારી ) કરી અનંત નિદ્રામાં સુતાં. અનંત યવન સનિકા રક્ષકરૂપે તેની પડખે સુતા. રજપુત સ્રીએ ફરી પુછ્યુ એલ ! અચ્ચા બદલ ! મારા પ્રાણ વલ્લભે, રણસંગ્રામાં કેવું શાય બતાવ્યુ? બાદલે કહ્યું કે શું કહું! તેનું તે વિસ્મયકર શા ોઇ ભય પામી ચકિત થઇ શત્રુ સૈન્ય તેની એક મુખે પ્રશ'સા કરતું હતું. હાલ તે! શત્રુ સૈન્યમાંથી કાઇ રક્ષા પામ્યું નથી. વીર નર ગારાની વિધવા પત્ની હાસ્ય મુખે બાદલ પાસેથી ચાલી ગઈ અને વિલંબ થયાથી પ્રાણેશ્વર મને ઠપકો આપશે એમ ખેલી તેણે પલિત અગ્નિકુંડમાં કુદકા મારી પાતાના જીવનની આહુતિ આપી. પ્રસિદ્ધ ખામાનરાસમાં ચિંતાડના આક્રમણનું વર્ણન અતિશય વીરરસથી વણવેલ છે. આ ભયંકર ક્ષતિમાંથી કાંઈક થેડી શાંતિ મળવાના સમય આવ્યે. એટલામાં ચિતોડ ઉપર ફરીથી દુદીત યવનાએ હુમલો કર્યો. એ હુમલામાં હવે ચિતાડના નિસ્તાર નહાતા. અત્યંત સેના ખળ વધારી દુદાંત અલ્લાઉદીન ચિતોડ ઉપર હુમલો કરવા આવ્યા; એ હુમલામાં ચિતાડપુરીની રક્ષા કાણુ કરે ! સ્વદેશ પ્રેસિતાના મહામંત્રથી ઉત્સાહિત થઇ યવનના હુમલામાંથી ચિતાના કાણુ બચાવ કરે! જે મહાપરાક્રમશાળી વીરા, ચિતાડના અલકાર સ્વરૂપ તે સઘળા ગયા હતા. યુદ્ધમાં મરણુ પામ્યા. હાલ ચિતોડ બળ શુન્ય હતું. આ ભયાનક અને શોચનીય અવસ્થામાં આવી પડેલ ચિતાડપુરી ઉપર અલ્લાઉદ્દીનના હુમલા થયા. તે હુમલાથી સં. ૧૩૪૬ ( ઈ. સ. ૧૨૯૦ ) માં માટુ' યુદ્ધ થયુ. ફેરીસ્તા ગ્રંથમાં તે યુદ્ધના સમય જુદો વર્ણ - વેલ છે. યવન બાદશાહ અલ્લાઉદીને, ચિતોડના દક્ષિણ પડખાના ગિરિ ફૂટમાં પેશી તેના અધિકાર કયો અને ત્યાં તેણે પોતાના લશ્કરની છાવણી કરી, અને ત્યાં તેણે ચારે તરફ ખાઇ કરી દીધી. શિશેાદી ફળના અતિ સંકટ કાળમાં નિષ્ઠુર યવનાએ ચિતાડ ઉપર હુમલા કર્યા પણ તેથી શું ચિતાડપુરી વીર શુન્ય થઈ ગઈ ! તેથી શું ચવના નિર્વિવાદે, નિષિને સ્વાધીનતાની લીલાભૂમી ચિતોડને એકદમ કખજે કરી શકયા ? ના ! તેમ બન્યું નહિ જ્યાંસુધી વીર્ય વાળા રજપૂતાની ધમનીમાં અને શીરામાં એક બિન્દુ પણ લોહી વહે છે. ત્યાં સુધી તેઓના દેહમાં જીવ છે ત્યાં સુધી તેએ સ્ત્રીઓના પડખામાં જનાનખાનામાં બેસી રહેશે નહિ. ચિતાડપુરીને ફરીવાર અલ્લાઉદ્દીને અવરોધ કયા કે તરત ચિતાડના વીર રજપુતે પ્રચંડ રાષથી સામા થવા ઉભા થયા અને અલ્લાઉદીનનાં તે દુરાચરણાના પ્રતિકૂળ આપવા તેઓએ તલવાર હાથમાં લીધી. ખામાનરાસના કર્તાએ, એ ભયાવહ યુદ્ધે ઘટનાનુ અવલખન કરી, પેાતાની માહિની કલ્પનાને જુદા જુદા મનોહર વર્ણનથી વર્ણવેલ છે. એ સઘળા મનેહર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૨૯ વર્ણવાળા ચિત્રના વર્ણનમાં એક અદભૂત વર્ણન તેણે ખેમાન રાસમાં દાખલ કરેલ છે. “ દિવસના ભાગમાં ઘેર યુદ્ધ કરી એક વાર રાત્રીએ, પિતાના વિશ્રામભૂવનમાં બેસી રાણે ઘોર ચિંતામાં પડી વિચાર કરતે હતો, રાત્રીનો બીજો પ્રહર નીકળી ગયે, સઘળું વિશ્વ, નિદ્રાના કોડમાં લીન હતું. કેઈ સ્થળે માણસ વગેરેને અવાજ નહોતો. કેવળ રાત્રીને પવન થાકલા ખાઈ પ્રચંડ વેગથી બારી ઉપર અથડાતો હતો. એ ગંભીર રાત્રીના સમયે રાણો પોતાના વિશ્રામભુવનમાં બેસી એકાગ્રહધ્યાનથી જાણે, ચિતડના ભવિષ્ય ભાખ્યપટના ગુઢલેખનો વિચાર કરતો હોય નહિ!એમ લાગ્યું. ચિતોડના પ્રધાન વીર, યવનોના પ્રચંડ હુમલાથી પ્રતિદિન રણક્ષેત્ર ઉપર રક્ષા કરવા માટે કાયમની નિદ્રા ભેગવતા હતા. શિશદીય કુળની રાજ્ય લક્ષમી પ્લાનવદને ચિતોડપુરી ત્યાગ કરવા તૈયાર થઈ હતી. હાલ ચારે દિશાથી આફત, ચારે દિશાથી સંકટ, ચારેદિશામાં અંધકાર ! ચારે દિશામાં અસંખ્ય વિભિષિકા એવા ભયંકર સમયમાં ચિતડપુરીની કોણ રક્ષા કરે ! એ મહા વિપદના સર્વ સંહારક ગ્રાસમાંથી, રાણાના બારે પુત્રમાંથી પિંડદાન આપવા એક પણ પુત્ર રક્ષા પામે ખરે! શીરીતે બાપારાઓળનાં વંશને અંત ન આવે ! રાણે તે ગંભીર ભાવના સાગરમાં નિમગ્ન હતું એટલામાં તે ઘેર નિશાની ગંભીર શાંતી ભાંગી. કેઈ ગંભીર કઠે બેહ્યું “હું ભૂખી છું (મેં ભુખા હું) તે સાંભળી રાણાને ગંભીર ચિંતાને પ્રવાહ રોકાઈ ગયે. એટલામાં એક અપૂર્વ દશ્ય તેની આંખો આગળ હાજર થયું. તેણે ચિતડની અધીષ્ઠાત્રી દેવીની ભયંકર સ્મૃતિ ઈ. ભગવતીને જોઈ રાણાનું હદય ઘર વિષાદ અને અભિમાનથી ઉછળ્યું. તેણે વિષાદવાળા કંઠસ્વરથી કહ્યું “ હજી પણ તમારી સુધાની શાંતિ થઈ નહી,” અમારા રાજવંશના આઠ હજાર પુરૂષોએ, રણગણે મરણ પામી, તમારું ખપ્પર લેહીથી ભરી દીધું, તેથી પણ તમારી દારૂણ શોણિત તૃષા પ્રશનિત થઈનહી. ! ભગવતીએ કહ્યું “હું રાજબળી ચાહું છું” એટલે રાજ મુકુટધારી બાર રાજપુત્રો ચિતોડની રક્ષા માટે યુદ્ધમાં પ્રાણત્યાગ નહિ કરે તે મેવાડ શિશદીય વંશના હાથમાંથી ગયું એમ સમજવું” ભગવતી એમ કહી અંતતિ થઈ. રણ, વિષમ સંકટમાં પડે, તે રાત્રીએ, નિદ્રાદેવી, એ મુહર્તપણે તેની ચનો આશ્રય કયે નહી, પરોઢીયું ન થયું તેટલામાં તેણે સઘળા સામંત સરદાર અને સેનાપતિને બોલાવી રાત્રીને વૃત્તાંત કહી સંભળાવ્યું પણ તેથી તેઓને વિશ્વાસ અને ભરૂસો પેઠો નહિ. રાણાએ તેઓને કહ્યું “તમો સહુ મારા વૃત્તાંતનો અવિશ્વાસ કરે છે ખરા, પણ આજ રાત્રીએ આ મહેલના તે ઓરડામાં રહી તો સહુ જુઓ. દેવી ફરી આવી કહે છે કે નહી” તેઓ સહુ સંમત થયા રાત્રીમાં તેઓ સહ તે ઓરડામાં ગયા તે વિશ્રામભુવનમાં તેઓએ તે દશ્ય જોયું, દેવી ફરી આવી પહોંચી અને બોલી, પ્રતિદિન હજારો àછે મરી રણાંગણમાં પડે १७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ટડ રાજસ્થાન. છે. પણ તેથી મારું શું થાય ! હમેશ એક એક રાજકુમારને રાજસિંહાસને બેસારો, એવી રીતે બારે રાજકુમારને સિંહાસને બેસારે. તેઓ રણસ્થળે લડી પ્રાણ ત્યાગ કરે તેજ હું ચિતડમાં રહીશ. દેવી એમ કહી ચાલી ગઈ. ચિતડના સરદાર સામંત વિગેરે ઘોર વિસ્મયમાં આવી પડયા. દેવીને આદેશ કઠેર અને મુશ્કેલ હતું તે પણ તે પાળવા રજપુતા. ઉત્સાહીત અને રાજી થયા. તેઓ જીવતા છતાં દુરાચાર યવને ચિતોડમાં પેસી તેઓનાં ધન લુંટી જાય, તેઓના જીવનની જીવન સ્વરૂપિણી મહીલાનું અમુલ્ય સતીત્વ હરણ કરે, તે વાત તેઓના મનમાં અસહ્ય હોઈ સાલતી હતી. દુકામાં ભગવતીને આદેશ પાળવા તેઓએ એકલીંગ મહાદેવના શપથ લીધા. અને તેઓએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તેઓના દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી તેઓ યવનને ચિતેડમાં પેસવા દેશે નહિ. હવે ભગવતીને આદેશ પાળવામાં બાર પુત્રમાંથી પહેલાં કયા પુત્રે સિંહાસને બેસી, રણાંગણમાં જવું તેના માટે તે સઘળામાં મેટું આંદોલન થયું. અરિસિંહ સૌથી મોટો હતો, પિતાની અગ્રજન્મતાને હેતુ દેખા દેવીના આદેશના અનુસાર તે રાજ સિંહાસને બેઠે ત્રણ દિવસ તેણે રાજ સંમાન રૂદ્ધ રીતે ભોગવ્યું. ચેથા દીવસ રણસંગ્રામમાં યવને સામે પુષ્કળ વિરપણું બતાવી, તે આ મરધામને ત્યાગ કરી અમર ધામે ગયે. ત્યાર પછી નાને અજયસિંહ મેટા અરિસિંહને ચરિતનું અનુકરણ કરવાને તૈયાર છે. બીજા પુત્ર કરતાં, રાણાને સ્નેહ તે પુત્ર ઉપર અધિક હતું. એટલે રાણાએ તેમ કરવા તેને અગ્રેસર થવા દીધું નહી. અજયસિંહે દેવીને આદેશ પાળવા અત્યંત આ ગ્રહ બતાવ્યું પણ રાણાએ તેને સારી રીતે વારી અટકા. અજયસિંહ રાણાના અટકાવની ઉપેક્ષા કરી. દેવીને આદેશ પાળવા અતિશય આગ્રહ બતાવ્યું. રાણાએ દેવીના આદેશ પ્રમાણે વિધાન કરી સંગ્રામમાં જવાની અજયસિંહને સંમતી આપી. એ પ્રમાણે અગીયાર કુમારો દેવીના આદેશના અનુસારે રણગણમાં પડયા, હાલ રાણાને માત્ર એક પુત્ર જીવિત હતું તે પુત્ર તેને પ્રાણ કરતાં વધારે વહાલે હતે રાણે પિતાનું જીવન આપી તેનું જીવન બચાવે તેમ હતું. જે તે પુત્ર રણસંગ્રામમાં પ્રાણ ત્યાગ કરે તે શિશદીય કુળનું મુળ જાય તેમ હતું, વિરવર બાપારાઓળના વંશજોમાંથી કોઇ જળાંજળી આપે એવું રહ્યું નહીં. ત્યારે હવે કેમ થાય! દુદંતિ યવનના હુમલા થકી ચિતડપુરીને કણ ઉદ્ધાર કરે ! ગિલ્હોટ કુળને અનંત વિનાશમાંથી કોણ બચાવે ! છેવટે યુદ્ધ ક્ષેત્ર. પોતે પ્રાણ આપવા એ નિશ્ચય કરી તેણે સામને બોલાવી કહ્યું. “ હવે મારો કાળ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયે હું ચિતોડની રક્ષા માટે જીવન આપીશ.” છેવટે પિતાના હૃદયનું શોણિત આપી, ભગવતીનું અપર ભરી. ચિતડને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૧ ઉદ્ધાર કરવા લડાઈમાં ઉતરવાની રાણાએ ગોઠવણ કરી. આ ભયંકર ગોઠવણ પુરી ન થઈ એટલામાં એક ભયંકર વ્યાપાર સાધવાની ગોઠવણ કરવાનું આવી પડયું. તે ભયંકર ગ્યાપારનું નામ “જહરવૃત” રજપુત કુળની કામનીઓને અગ્નિ કુંડમાં નાંખી વિજયી શત્રુ કુળના હાથ થકી તેઓના સતીત્વનું રક્ષણ કરવા માટે ભયંકર “ જહરવૃત ”ને સ્વીકાર કરવામાં આવતું હતું. શત્રુના હુમલામાંથી સ્વદેશને રક્ષવાને અને સ્વાતંત્ર રાખવાને રજપુત પાસે કઈ બીજો ઉપાય ન હોય ત્યારે, તે ભયંકર કાળમાં, રજપુતે, તે ભયાવર જહરવુતનું ઉઘાપન કરતા હતા. આજ ચિતોડને તે ભયંકર કાળ આવી પહોંચે. હાલ ચિતોડના રક્ષણ માટે કાંઈ ઉપાય રહ્યું નહિ એટલે કે હવે તે ભયંકર જહરવૃતનું ઉદ્યાપન ખરેખરૂં પ્રજનીય હતું રાજપુરીના જનાનખાનાના મહેલમાં અક ભૂમિ ગર્ભમાં સુરંગ હતી તે સુરંગમાં દિવસના સમયે ઘોર અંધકાર રહેતું એ સુરંગમાં મેટાં સાગનાં લાકડાં નાંખી અગ્નિ પ્રજવલિત કયે, જોતા જોતામાં છુટા કેશવાળી રજપુત સ્ત્રીઓ હદયવિદારક શેક સંગીત ગાતી ગાતી તે ભયંકર સુરંગ તરફ અગ્રેસર થઈ ચિતેડના વીરરજપુતે, મુખમાં આંગળી ઘાલી મુંગા થઈ તે ભયંકર દુશ્ય જોતા હતા. અનંત કાળના માટે તેઓના પાસેથી વિદાયગિરિ.લઈ તેઓની સંમુખે, રજપુત સીએ પાવન પાવકમાં પડવા ચાલી, તોપણ રજપુત વિરેની આંખમાં આંસુનું એક બિંદુ નહોતું પડયું, આજ તેઓના નયન સુકાં અને કેરાં હતાં, આજ તેઓના નયને ધગેલ તાંબા જેવાં લાલચળ હતાં જેઓના હદય એક દિવસ પ્રેમસુધાના ઝરા સ્વરૂપે હતાં. આજ તે હૃદયે, સુકા મરૂ સ્મશાનમાં મણિન્ત નાશ થયાં હતા. દેખતાં દેખતાં તે સ્ત્રીઓ સુરંગદ્વારે આવી તેઓના સંમુખે પગથીઆની પંક્તિ હતી તે ઉપરથી ધીરે ધીરે તેઓ ઉતરી. એટલામાં ઉપરના ભાગમાં થઈને સુરંગનું લેહકપાટ બંધ થયું. અસંખ્ય હતભાગિની રજપુત સ્ત્રીઓને કરૂણ સ્વર એક દમ લીન થઈ ગયે, પછી કાંઈ સાંભળવામાં આવ્યું નહિ, હાય ! સઘળું ઉડી ગયું રૂપ, વન, લાવણ્ય, ગૌરવ વગેરે સઘળું સર્વસંહારક પાવકમાં ભસ્મીભૂત થઈ ગયું! એ ભયકારક મહરશક જહરવૃતનું ઉદ્યાપન થઈ ચુકયું. ખુદ રણાંગણમાં ઉતરી લડી :જીવન આપવા રાણે તૈયારી કરવા લાગ્યું પણ તેનાં પ્રિયતમ પુત્ર અજયસિંહે તેને તેમ કરવા બાધા આપી. તેણે પિતાને રણાંગણમાં ઉતરવા દીધો નહિ, પિતા પુત્ર વચ્ચે અનેક તર્ક વિતર્ક વાગ્વિતંડા થઈ પણ છેવટે રાણ તેમાં જયી થયે, અજયસિંહને પિતાને હુકમ પાળવા ફરજ પડી, તે ચિતેડ છડી ચાલ્યા ગયા. કેટલાક સૈનિકે સાથે લઈ શત્રુની છાવણ વીધી તે આહત વિના, કેલવાર પ્રદેશમાં જઈ પહોંચે. હવે રાણાની ભાવના રહી નહિ. પિતૃ લેકને પિંડદાન કરવા ઉપયુક્ત પાત્ર જીવતે રહ્યા. બાપારાઓળને વંશ અનંત વિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ટાઢ રાજસ્થાન. શમાંથી રક્ષણ પામ્યા. હવે પરાણા, નિશ્ચિત અને નિશંક થઇ રણસ્થળે પ્રાણ છેડવા ઉત્સાહિત થયા. પ્રચંડ શબ્દ રણતુ વગડાવી, તેણે પોતાના સરદારોને પોતાની પાસે બાલાવ્યા. આજ તે સઘળા સરદારો ઉન્મત થયા, તેઓએ પાતાના દેહ ઊપર આસ્થા કે મમતા રાખી નહિ. દુદ્વાર ઉઘાડી, પેાતાના અધિપતિ સાથે તેઓ મોટા નિનાદે સગ્રામમાં ચાલ્યા. અસ`ખ્ય યવના તે રજપુતની ભય‘કર તલવારેાથી તૃણવત્ કપાઇ ગયા. સઘળું વૃથા ગયું. મહાસાગર સરખી યવન સેનામાં થોડી સંખ્યાવાળા રજપુતા ખુડખુડીયાની જેમ વિલીન થયા. ચિતાડપુરી આજ જીવ વિનાની થઈ. આજ ચિતાડ પુરી બિભત્સ શ્મશાનમાં પરિણામ પામી, તેની ચારે તરફ અસંખ્ય શમ દેહ જોવામાં આવ્યા. આજ તેનાં સઘળાં સ્થાન માંસ શાણિતના કાદવથી કલકત થયાં, એ હૃદય સ્ત ંભન સ્મશાનના ભય’કર દેખાવ સેાગણેા વધારી, યવન સૈનિકા, પિશાચના ટોળાની જેમ તે સ્થળે ચાલત્રા લાગ્યા. પિશાચતિ અલ્લાઉદીને તે જીવન શુન્ય ચિતાડ સ્મશાનનો કબજો કર્યો. ચિતાડનો કબજો કરી, તે પાતાની જીવનતાષિણી પદ્મિનીના અહી તહીં શોધ કરવા લાગ્યા અરે મૂર્ખ, હજી પણ ભ્રમ ! દુરાચારી હજી પણ પદ્મિનીની લાલચ છેડી શકયા નહિ ! પદ્મિની.કયાં રાક્ષસના ચિત્રને માહ કરનારી માનસરોવરની પ્રપુલ કમલિની, સતિ શિરામણ પદ્મિની કયાં ! નૃશંસના, પાપીના, નારકી પિશાચના, પીડનથી, તે સતી શિરોમણિ સુરસુંદરી આજ જગતને પરિત્યાગ કરી, ચિતાડને સ્મશાનમાં પરિણામ પમાડી આ પૃથ્વીના ત્યાગ કરી અમરધામમાં પહોંચી ગઇ. જે સુરંગમાં તે રજપુત સ્રીએ ખળી સુઇ છે તે સુરગ હાલમાં જોવામાં આવે છે. અને તેમાં હાલ પણ ધુમાડા નીકળતા જોવામાં આવે છે. ઈ. સ. ૧૩૦૩ માં એ પ્રમાણે અમરાવતી તુલ્ય ચિતાડપુરી અલ્લાઉદીનના ભીષણ પ્રહારે, અડધી ઉત્સન્ન દશાને પામી. તેણે ચિતાડપુરીના કખો કયે જાલેારવંશીય માલદેવ નામના એક સરદારના હાથમાં તે પુરીના શાસન ભાર તેણે સાંપ્યા. અલ્લાઉદ્દીન એક તેજસ્વી અને અકલમંદ માહેશ ખાદશાહ હતા. અભીષ્ટસિદ્ધિના અન્ય ઉપાય કપટ છે તે વાત પેાતે સારી રીતે જાણતા હતા. એ ઉપાય લેવામાં પોતે અત્યંત ચતુર હતો એથી કરીને તે જય મેળવવામાં ઘણું કરી સફળ મનોરથવાળા થાતા હતા. એ વિષયમાં તે હીંદુ વિદેષી ઔર ગજેબથી ઉતરે તેવો નહાતા. રાજ સિ’હાસન ઉપર બેઠા પછી અલ્લાઉદીન સીંકદરસેની અથવા બીજો અલેકઝાંડર * મહાત્મા તાડ સાહેબે એ ભયંકર સુરંગમાં પેસવા ઉદયેાગ કર્યો હતા પણ જુદી જુદી જાતના કાળસના ભયે અને પ્રાણુનાશક ષિત હવાના ત્રાસે તેણે તેમાં પેસવાના ઉદયાગ છેાડી દીધા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ 3 - 4 -. , - - - - - - - - રાજા લમણસિંહ, ચિતડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૩ એ નામે કહેવાતો હતો. તે ઉપાધિ તેણે પોતાના ચલની નાણાંમાં લખાવી દાખલ કરી. તેના કઠોર હસ્તના ભયંકર પ્રહારે રાજસ્થાનના ઘણા પ્રદેશ શોચનીય અવસ્થામાં વિદવસ્ત કર્યા. મદગવિત અણહીલવાડ, પ્રાચીન ધારાનગર પ્રખ્યાત અવંતી, નામાંકિત સુંદર સમૃદ્ધદેવગઢ વિગેરે જે સઘળા, ગારવાન્વિતપુરમાં એક કાળે પ્રસિદ્ધ સોલંકી, પરમાર, પુરીહાર, તક્ષક વંશના રાજાઓ રાજ્ય કરતા હતા, તે સઘળા પ્રદેશ હીંદુ વિદ્વેષી અલ્લાઉદીને વિધ્વસ્ત કર્યો, જે અતિકુળમાં ઉત્પન્ન થયેલ રાજાઓના ભૂગુટી પાસે એકવાર સઘળા ભારતવર્ષનું અદઇચક નિયમિત હતું. આજ તે રાજાઓ, મુસલમાનોના અત્યાચારના પ્રભાવે પોતાના વંશની સાથી નાશ પામ્યા, આજે તેઓના વિપુલ વંશનું એક સામાન્ય નિદર્શન પણ જોવામાં આવતું નથી. ભદિવંશના, ખીચીવંશના અને હારવંશના રાજાઓના લીલાસ્થળ જેસળમીર ગણોત અને બુંદીને અલ્લાઉદીને શોચનીય અવસ્થાને પમાડયાં. પણ કાળના અવશ્ય ભાવી પ્રભાવના આધારે તે અધ:પતિત શહેરો પાછા મતક ઉઠાવી સમૃદ્ધ થયાં છે, જે સમયે અલાઉદીને મેવાડમાં પ્રવેશ કર્યો તે સમયે મારવાડના રાઠોડ રજપુતે અને અંબરના કુસાવહ રજપુત ભારતવર્ષના ઈતિવૃતમાં થેલી પ્રતિષ્ઠા મેળવી શકયા છે. તે સમયે રાઠોડ રજપુતો પુરીહાર વંશીય રાજાના તાબામાં સામંત રાજ રૂપે રહેતા હતા. એ પરતંત્રતાવાળા જીવનમાંથી તેઓ ધીમે ધીમે પિતાનું માથું ઉચું કરતા હતા. પણ કુશાવહકુળ ઘરહીને દુર્દશામાં આવી ગયું હતું. તેઓની દુર્દશા જોઈ આદિમ અસભ્યમીન જાતી વારંવાર તેઓ ઉપર હલ્લો કરી પીડા કરતી હતી. તે હલાને પ્રતિરોધ કુશાવહ રજપુતો કરી શક્યા નહોતા. વિજયેત્સવે મત્ત થઈ અલ્લાઉદીન શેડા જ ચીતડમાં રહ્યા. તે રહેવાના સમયમાં ચિતોડની શોભનીય હવેલીઓ, રમ્ય દેવ મંદીરે, સુંદર મહેલ, ચૈત્ય વિગેરે તે સનાતન ધર્મ વિદ્વેષી યવનના હાથથી ચુર્ણ વિચુર્ણ થઈ ગયાં. પણ એક માત્ર આલોક સામાન્યા પતિની નીવાસ મહેલ, તેના સર્વ સંહારક હાથના ભયંકર પ્રહારથી બ. પિતાની ચિત્ત વિદીનીની યાદગીરીની નીશાનીની સારૂ તે નિવાસ મહેલ, અલ્લાઉદીને તે નહી. તે ભયંકર યવન વિપ્નમાં શિશોદીયા કુળમાં પિંડદાન કરવા માટે એક માત્ર અજયસિંહ જીવિત હતા. અગાઉ વર્ણિત થયું છે જે અજયસિંહ કેલવારા જનપદમાં જઈ રહ્યો હતો. મેવાડના પશ્ચિમ પાસે વિશાળ આરાવલી પર્વતની તળેટીના પ્રદેશમાં શેરોનલ નામનો એક અતિ સમૃદ્ધ પ્રદેશ છે. તેના શિર્ષ સ્થાને કેલવારા સ્થાપિત તે દુરના પર્વતવાળા પ્રદેશમાં રહી રાણે અજયસિંહ, પોતાના પિતૃરાજ્યના ઉદ્ધાર માટે પ્રતીક્ષા કરતા હતા, જેચિતોડ તેના પૂર્વ પુરૂષનું લીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ટાડ રાજસ્થાન. સ્થળ હતું તે ચિતાડ આજ એક સાધારણ સામંત સરદારના હાથમાં અપીત હતું. આજ તે ચિતેાડ માટે તે સપૂર્ણ અપરિચિત્—એ પ્રમાણે જુદી જુદી યત્રણામય ચિંતાથી પીડીત થઈ તે એક મુહુર્તના માટે પણ નિરૂત્સાહ થયે નહિ. અમણા સાહસ અને આગ્રહથી ઊત્તેજીત થઇ કાર્યક્ષેત્રમાં ઉતરવા તે ગેાઠવણુ કરવા લાગ્યા. રાણા લક્ષ્મણસિંહે માનવલીલા સવરણ કા અગાઉ તેને કહ્યુ હતુ જે અન્ત્યસિંહના મૃત્યુ પછી તેના અગ્રજ અરિસિંહના પુત્ર ગાદીએ બેસશે. એ વાત અજયસિંહ ભુલી ગયા નહાતા. શયનમાં, સ્વસમાં, ઠાર મનેા વેદનામાં, બ્યવહારીક કામમાં તે અરીસિહના પુત્રના વિષયનું ચિંતન કરતા હતા, પણ તેનું કાંઇ પણ સધાન મળતુ નહાતું. પોતાના પુત્ર ખીલકુલ અકર્મણ્ય નીવડ્યા હતા. પેાતે પણ વૃદ્ધાવસ્થાની સીમમાં પગલું મુકયું હતું. એ રીતની અવસ્થામાં, તેના પિતાના ભવિષ્યના ઉપદેશ ળવાન નીવડશે તે સ્પષ્ટ સમજતા હતા. તે ભાવિઉપદેશ પૂર્ણ કરવા માટે પેદા થયા તેનુ નામ હમીર, તે હમિરજ, ચિતાડની સ્વાધીનતાને અને શીશેાદીય કુળના નષ્ટ ગારવના ફરી ઊદ્ધાર કરવાવાળા. તેના જન્મના વિષયમાં, અને બાળક જીવન સંબંધના વિષયમાં, મેવાડના ભટ્ટ લેાકેાના કાવ્યમાં અતિ વિસ્તૃત વિવરણ જોવામાં આવે છે. રાણાના પ્રથમ પુત્ર, અરિસિંહ, તરૂણાવયના કેટલાક સરદાર સાથે અંદરા નામના અરણ્યમાં એકવાર શીકાર કરવા ગયા. ત્યાં એક ડુકરની ઉપર નીશાન માંડી તેના ઉપર તેણે ખાણ ફ્રેંકયુ, પણ તેમાં તેનુ નિશાન વિલ ગયું. વરાહ પ્રાણ લઈ પલાયન કરી ગયા, તે અરણ્યના એક મકાઇના ખેતરમાં વરાહ પેસી ગયા. અરીસિંહ તેનું અનુસરણ કરતા, તે ક્ષેત્રમાં પેઠે, તે ક્ષેત્રમાં ઊંચાં માંચડા ઉપર એક સ્ત્રી તેના જોવામાં આવી, અરિસિંહને જોઇ તે સ્રી માંચડા ઉપરથી ઉતરી અને તેની પાસે આવી નમ્ર વચને ખેલી. “ આપે હવે પરિશ્રમ લેવા નહિં હું વરાહને હાલ લાવી આપુછુ. ,, તે ખેતરમાં મકાઇના છેડા સાત આઠ હાથ ઉંચા હતા, રજપુત ખાળાએ તેમાંથી એક મકાઇના છોડ ઉત્પાટીત કર્યો. તેનો અગ્રભાગ તેણે ભાલાની અણી જેવા તીક્ષ્ણ અને સૂક્ષ્મ કર્યું. તે સાધનથી તેણે વરાહને પાડી દીધા. તેને રાજકુમારની પાસે લાવી, રજપુત બાળા પોતાના કામ માટે ચાલી ગઇ. વીવાળા રજપુત સ્ત્રીઓની અપૂર્વ વીતા અને પરાક્રમના વિવરણ, તેના કાને આવ્યાં હતાં ખરાં પણ એવી રીતના અદભૂત વ્યાપાર તેઓને દષ્ટિગોચર થયા નહોતા. રાજકુમાર અજયસિંહ, અને તેના સાખતી અધિક વિસ્મય પામ્યા. અને તે વીવાળી માળાની પ્રસંશા કરતા કરતા તેઓ પાસેની એક નદીના કીનારા ઉપર આવ્યા. ત્યાં તે ઘેાડા ઊપરથી ઊતર્યા અને ખાનપાનનીતૈયારી કરવા લાગ્યા. ક્રમે ખાનપાનના પદાથે તૈયાર થઈ ગયા. સઘળા ભેાજનપાન કરવા બેઠા, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવી. ૧૩૫ તેઓ તે બાલિકાના પરાક્રમની પ્રસંશા કરવા લાગ્યા. તે સમયે તે મકાઈના - ત્રમાંથી એક માટીનું ઢેકું રાજકુમારના ઘોડાને પ્રચંડ વેગથી વાગ્યું. તે ઢેકું વાગતાં ઘડે પૃથ્વી ઉપર પડી ગયો. વિસ્મય સાથે તેઓએ તે ક્ષેત્ર તરફ દ્રિષ્ટ કરી ત્યાં તેઓએ જોયું તો તેજ બાલિકા માંચડા ઊપર ઊભી રહી માટીના ઢેફાં મારી પંખીઓને ઊડાડે છે. તેઓને ખાત્રી થઈ જે તે બાળાએ ફેંકેલ ઢેકું ઘેડાના પગમાં વાગ્યું અને તેથી તેને પગ ભાંગે. તે બાળાએ પિતાની તકસીર જાણી અને તે પિતાના દોષની માફી માગવા રાજકુમાર પાસે આવી. તેની નિર્ભીકતા, સત્યતા અને શીળતાને જોઈ, તે સઘળા અતિશય ચસ્તકૃત થયા. સામાન્ય કૃષકની પુત્રી શું એવા ગુણોથી અલંકૃત હોય ! તે સ્ત્રીએ તેની તકસીર કબુલ કરી અને છેવટ તે ખેડુત પુત્રીના સંબંધે રાજપુત્રના હૃદયમાં વિષમ સંદેહ પેદા થવા લાગ્યું. મૃગયા વ્યાપારની સમાપ્તિ કરી, અરિસિંહ, પિતાના સોબતીઓ સાથે પિતાના ઘેર આવ્યા. રસ્તામાં ફરીથી તે બાળા તેઓની નજરે પડી તે સમયે, તે કૃષક પુત્રી, માથે દુધનું વાસણ લઈ બે હાથે ભેંશના બે બચ્ચાને હાંકી ચાલતી હતી. અરિસિંહને એક સોબતી, તે કૃષક પુત્રીના માથેનું દુધનું વાસણ જમીન ઉપર પાડવા તેની સામે ચાલ્યું. તરૂણના જાણવામાં તે આવ્યું, રાજસોબતીને પોતાની પાસે આવતો જોઈ તેણે ભેંસના બચ્ચાને તેના ઘોડાના પગમાં આવી પડે તેમ ધકેલ્યું. તેથી તે રાજસેબતી ઘોડા સાથે પૃથ્વી ઉપર પડયે. અનુસંધાનદ્વારા રાજપુત્રને માલુમ પડ્યું જે ચંદૃના કુળના એક દીને રજપુતને ઘેર તે છોકરીને જન્મ છે. રજપુતની દુહીતા સાથે શું રજપુતને વીવાહ ન થાય! બીજા દીવસે તે પિતાના સોબતીઓ સાથે તે પ્રદેશમાં ગયા. ત્યાં તેઓ તે તરૂણીના પીતાને મળ્યા. રાજકુમારને અભીપ્રાય તેઓએ તેને જાહેર કર્યો, તરૂણને પિતા, તે રજપુત સાથે રાજભુવનમાં આવ્યો. રાજકુમારે તેની કન્યાનું પાણી ગ્રહણ કરવાનું તેને કહ્યું. તે રજપુત રાજપુત્રના પ્રસ્તાવ ઉપર અસંમતિ આપી. પોતાની આશા પૂર્ણ ન થવાથી, અરીસિંહ ખિન્ન વદનવાળો થયો, પણ ભવિતવ્યતાના ગુઢ લેખનું કઈ ખંડન કરી શકે તેમ નથી, તે રજપુત વૃદ્ધ ઘેર આવી સઘળી હકીકત પિતાની પત્નીને કહી સંભળાવી. તેની પત્ની વિશેષ અક્કલવાળી હતી. સ્વામીનું અજ્ઞાનચિત કાર્ય જોઈ તેને અત્યંત ઠપકો આપવા લાગી ને વળી થછે, કમરની માફી માગવા તેણે પિતાના પતિને કહ્યું. પત્નીને ઠપકાથી વૃદ્ધ રજપુતને જ્ઞાનનો ઉદય . . તે રાજકુમારને મળે, અને પિતાની પુત્રીને તેના કરમાં આપવા સંમત થયો. - તે ચહાણ કુળની એક શાખા છે. ચલા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ટૅડ રાજસ્થાન. થોડા સમયમાં રાજકુમાર અરિસિંહ, તે દરિદ્ર રજપુતની કન્યા સાથે મંગળમય વિવાહ સૂત્ર બંધાઈ ગયે. તે બે સ્ત્રી પુરૂષના શુભ સંગનું ફળ હમિર ચિતોડનગર ભીષણ વિલવથી જે સમયે ઉદ્વિગ્ન હતું તે સમયે રાજકુમાર હમિરની ઉમ્મર બાર વર્ષની હતી, અને તે અરસામાં તેને કઈ જાણતું નહોતું. તથા તે શાંતિમય કૃષિ જીવનમાં સમય સાધી તે મામાને ઘેર રહેતું હતું, પણ તેણે અધિકકાળ તે શાંતિ ભોગવી નહિ, તેની સંમુખે કઠેર કાર્ય ક્ષેત્ર હતું, ભયંકર તલવાર હાથમાં લઈ છેડા સમયમાં તે શિશદીય વંશના નષ્ટ થયેલા ગરવને પુનરૂદ્ધાર કરવા તૈયાર થયે. દીલીની યવન સેનાના પ્રચંડ પદભારથી, તે સમયે મેવાડ ભૂમિ કંપિત થાતી હતી. તે સમયે, વિજયેન્જત તાતાર સૈનિકોને ભયંકર અવાજ ચિતોડના કિલ્લાની ટોચ ઉપર સાંભળવામાં આવ્યું. આજ દુરાચાર દાનવ સેનાથી વૈજયંત ધામ અધિકૃત થયું. આર્ય લક્ષ્મી પાષાણ હદય યવનથી સ્ખલીત થઈ. આવી આફતમાંથી ચિતડપુરીને કેણ ઉદ્ધાર કરે ! સ્વદેશ પ્રેમિકના મહા મંત્રથી દીક્ષિત થઈ, પીડિત, નિધહીત અને પદલિત, આય લક્ષ્મીને કોણ ઉદ્ધાર કરે ! એક માત્ર અજયસિંહ ! તે એકલે શીરીતે રક્ષણ કરે, તેની પાસે સહાયની સામગ્રી બીલકુલ નહોતી. વળી તેની ચારે બાજુએ વિપદ, એક બાજુએ જેમ દુરંત યવનના કાળગ્રાસથી ચિતડને ઉદ્વાર પ્રજનીય હતે. તેમ બીજી બાજુએ એ પર્વતના ભીલ લેકના અત્યાચાર અટકાવવાનું તેનું ખરેખરૂં કર્તવ્ય હતું. હવે પહેલાં તેને અમલ કરે. ભીલ સરદારોમાં મુંઝબલેચા નામને એક પ્રચંડ વીર હત, તે અજયસિંહને કટ્ટે શત્રુ હતો. એક સમયે તેણે રાણની આવાસભૂમિ કેનાલ ઉપર હમલે કર્યો હતો. તેમાં રાણે, તેની સાથે યુદ્ધમાં ગુંથાયે હતો. તે ઠંદ્વ યુદ્ધમાં રાણાએ તેના માથા ઉપર ભાલાને પ્રહાર કર્યો હતો. રાણાના બે પુત્ર હતા મેટાનું નામ આજમસિંહ અને નાનાનું નામ સુજનસિંહ હતું. તે સમયે, મેટાની ઉમ્મર પંદર વર્ષની અને નાનાની ઉમ્મર ચંદ વર્ષની હતી. એ તરુણવયમાંજ રજપુતના વીર ચરિતના ઉદાહરણો જોવામાં આવે છે, પણ અજયસિંહના દુર્ભાગ્યથી તેઓ તે ભયંકર સંકટ કાળમાં તેના અત્યંપ ઉપકારક થઈ પડયા હતા. તે વિપદકાળમાં ચિતોડની એ અધપતિત અવસ્થામાં, આફતમાં આવી પડેલે અજયસિંહે અનેક અનુસંધાન કરી હમિરને તેના મામાને ઘેરથી આયે. બાર વરસને રજપુત બાળક રમત ગમતનું કામ છેડી. સ્વદેશના ઉદ્ધારના કાર્ય ક્ષેત્રમાં ઉતરી પડયે. પહેલાં અજયસિંહે પિતાના પ્રચંડ વૈરી ભીલ સરદાર મુંઝની સામે લડાઈ કરવા મેક. બાળક હમિર ઉપયુક્ત અસ્ત્ર શસ્ત્રથી સજજીત થઈ અસભ્ય શત્રુનાદળન માટે અગ્રેસર થયે. વિદાય થતી વખતે તે પિતાના કાકાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણુસીંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનનેા હુમલા ઈ ૧૩૭ ચરણના સ્પર્શ કરી ખેલ્યા. “ો મુ ંઝનુ મસ્તક છેદન કરી શકીશ તાજ દેશમાં ફરી આવીશ. નહિ તે દેશમાં આવીશજ નહિ. ત્યારપછી ઘેાડા સમયમાં સઘળાના જોવામાં આવ્યું જે વીર ખાળક હમિર મુંઝનુ છેદેલ મસ્તક પલાણુ ઉપર નાંખી કૈલવારના માર્ગોમાં પેસે છે ધીર ભાવે, અને નમ્રભાવે હમિરે પોતાના જયનુ ચિન્હ મુંઝુનું મસ્તક કાકાના ચરણ પાસે મુકી કહ્યું. “ આપ ! આ આપના શત્રુનુ` મસ્તક ઓળખી લ્યે.” અજયસિંહ અતિશય આનંદિત થયા. તે સમયે રાણા લક્ષ્મણસિંહની ભવિષ્યવાણી તેને યાદ આવી. તે સમયે જે વિધાતાએ ડુમિરના ભાગ્યમાં રાજ્ય પ્રાપ્તિ લખી છે. પ્રીતિ પ્રફુલ્લ હૃદયે તેણે વિજયી ભત્રીજાને સુખન કર્યું. અને તે વિજીત શત્રુનાં મસ્તકથી નીકળતું લોહી લઈ તેના લલાટમાં તેણે તેનાથી રાજ તિલક કર્યું. અન્યસિંહના પુત્રાએ જાણ્યું જે તેના અદૃષ્ટમાં રાજ્યપ્રાપ્તિ નથી. પારકાના રૂડા ભાગ્ય ઉપર આધાર રાખી તેને જીવીકા ચલાવવાની છે. એવી 'વિષમ ચિ'તાના વિષદશને વડે જરીભૂત થઈ મોટા પુત્ર અજીતસિંહે કૈલવારામાં દેહ છેાડયા, સજનસિંહ પ્રદેશ છેડી ચાલ્યા ગયા. મનદુઃખથી અત્યંત ગ્લાનિ પામેલ, સૂજનસિ ંહે દક્ષિણાવતમાં જઇ પેાતાનું વંશ વૃક્ષરાખ્યું. તે વશમાં એક કાળે એક મહાવીર પેદા થયા. જેના પ્રચંડ પ્રભાવે સઘળુ ભારત વર્ષ ખળભળીત થઈ ગયું. તે મહાવીર મહારાષ્ટ્ર કુળતિલક ચવનંદદ્વારક શીવાજી # હતા. સંવત ૧૩૫૭ ( ઈ. સ. ૧૩૦૧ ) માં વીરનર હમિર, મેવાડ રાજ્યે. અભિષિક્ત થયા પણ તેનું રાજ્ય ધન વીગેરે દુશ્મનના કબજામાં હતુ. જે દિવસે તેના કાકા અજયસિહૈ, તેના લલાટમાં રાજયતિલક કર્યું` તે દિવસથી તે ચેાસઠ વર્ષના કાળમાં વીરનર હમિર મેવાડના પ્રનષ્ટ ગૈારવના ઉદ્ધાર કરવા શક્તિવાળા થયે. રાજથ્થાનમાં ટીકાડાર નામનુ વીરાનુષ્ઠાન પ્રચલિત છે. એ પ્રથા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. જ્યારે રજપુત પિતૃરાજ્ય ઉપર અભિષિક્ત થાય ત્યારે સૈન્ય સામ'ત સાથે નિકટના કે દૂરના કોઇ શત્રુના રાજ્ય ઉપર હુમલા કરે, ત્યાં શાંતિનો ભંગ કરી તે ચાલ્યા આવે. હમિર જ્યારે પિતૃ રાજ્ય ઉપર આ ત્યારે તે પ્રથાને અનુસરી, પિતૃવૈરી અલૈચાના રાજ્ય ઉપર હુમલેા કરવા ગયે, ત્યાં તેણે તેના વૈરીને પથેલીઉ નામના કિલ્લા હસ્તગત કર્યાં. એ પ્રસિદ્ધ ટીકાડાર નામના પ્રસિદ્ધ વીરાનુષ્ઠાનમાં તેણે જે પ્રચંડ વીરતા બતાવી છે. તેથી તેના ભવિષ્ય વીરચરિતનું પૂર્ણ પ્રતિબખ પ્રતિભાત થાય છે. * મેવાડના ભટ્ટ ગ્રંથમાં શિવાજીનું વરા વિવરણ સવિસ્તર આપેલ છે. પ્રયાજનાનુસારે તેને ટુંકસાર અહીં આપવા યાગ્ય છે, અસિંહ, મુજનસિંહ, દિલીપ, શીવજી, તરતજી, દેવરાજ, ઉગ્રસેન, માહુલજી, ખેલજી, જનક, સત્ય, શંભુજી, શિવષ્ટ, (શિવાજી મહારાષ્ટ કુળને સ્થાપના કર્તા ) રામરાજા, ત્યારપછી પેશવાના કબજામાં મહારાષ્ટ્ર સિહાસન આવ્યું. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ટીડ રાજસ્થાન ભટ્ટ ગ્રંથોમાં લખે છે, “ જે દીવસ અજમલ (અજયસિંહ) પરલેકવાસી થયે, તે દીવસે, અરીસિંહના તન મીત્યાનમાંથી તલવાર કહાડી. તે તલવાર તેના હાથમાં હમેશને માટેજ રહી. વાસ્તવીક છે જે હમિરના હાથમાંથી, તેના કામને શત્રુના વિરૂદ્ધ જતાં, તલવાર મયાન કરવાનો સમય મળી શકે નહોતા. દીલ્લીશ્વરના સેના દળ સાથે માલદેવ ચિતોડનગરે રહેવા લાગ્યો, વીરવર હમીરની પાસે મુકીભર દળ હતું એ ન્યુન દળ લઈ તે શી રીતે દીલ્લીશ્વરની સાથે લડવા રણસંગ્રામાં ઉતરી શકે? એવી અવસ્થામાં તેણે જે માગ લીધો તેથી તેનું અભીખ શી રીતે સિદ્ધ થયું. તેણે શત્રુઓના માટે ખાઈએ રાખી. અને તેથી લોકોને નાશ થવા લાગ્યું. ત્યાર પછી ચારે તરફ એવી ઘોષણને તેણે પ્રચાર કર્યો. જે “જેઓ મહારાજ હમિરનું પ્રભુત્વ સ્વીકારે છે. તેઓ પિતપિતાનું વાસસ્થાન છેડી પરિવાર સાથે મેવાડના પૂર્વ પશ્ચિમ પ્રાંતમાં રહેલ ગિરિત્રજમાં જઈ આશ્રય ગ્રહણ કરે. નહિ તેઓ દેશ શત્રુમાં ગણાશે અને તેના ઉપર સંકટ આવી પડશે. એ ઘોષણા પ્રચારિત થઈ કે તુરત, લોકનાં ટેળાં, પિતાના નિવાસ સ્થળ છોડી દઈને આરાવલીની પર્વતમાળાની અંદર રહેવા ગયાં. દેશરી યવનના ઉપર બને તેટલે અત્યાચાર કરવામાં હમિરે કંઈ પણ કસર રાખી નહી. મેવાડના પ્રદેશ છેડી, બીજા સ્થળે પ્રજા મંડળી રહેવા ગઈ તેથી રસ્તાઓ દુર્ગમ થઈ પડયા. એ રીતની નીતીનું અવલંબન કરવાથી કમેકમે શત્રુઓને અધપાત કરવા હમિર સમર્થ થયે. શત્રુઓ તે દુર્ગમગિરિ પ્રદેશમાં તેનું અનુસંધાન કરી શકતા નહિ. કમેકમે તેઓના સેનાદળનો નાશ થવા લાગ્યો હમિરના એવા આચરણથી મેવાડની નીચેની ભૂમિ કમેકમે ઉજડ થઈ ગઈ, જે સઘળાં ક્ષેત્રો, લીલામહેલની લહરી "લીલામાં હાસ્ય કરતાં હતાં. તે સઘળાં જંગલી વેલા અને તૃણથી ઢંકાઈ ગયાં, હાટ બજાર વિગેરે ઉત્સાહરહીત નિસ્તેજ થયાં. એવી રીતની સમયોચિત બુદ્ધિનું અવલંબન કરવામાં વિરવર હમિરે ખરેખર બુદ્ધિશાળીનું કામ કરેલ છે. એ રીતની - નીતિ, ગિલહોટ ફળની હિતકારક હતી. ઈસ્વીસનના દસમા સૈકામાં જ્યારે ભારત- વર્ષ, દુધર્ષ ગજનાનવીર મહમદની પ્રચંડ પીડાથી કંપીત થયું. તે સમયથી તે - ઈસ્વીશનના અઢારમાં સૈકામાં દીલીવર મહમદના રાજ્યકાળ સુધી મેવાડના • રાજાઓએ યવનના અત્યાચારથી બચવા એવી રીતની કુટ નીતિનું અવલંબન કરેલ છે. તેનું વિવરણ મેવાડના ઈતીહાસથી માલુમ પડે છે. હમિર કેલવારામાં વસવા લાગ્યો. કેલવારા હાલ સુધી વિજન પાર્વતીય પ્રદેશમાં ગણાતું હતું, હવે તે હમિરના રૂડા કૌશલથી મોટી વસ્તીથી આબાદ થયું. મેવાડના ઘણાખરા પ્રદેશવાશીઓ ત્યાં આવી વસ્યા હતા. આવા સંકટના સમયમાં પર્વતમાળાને આશ્રય લઈ હમિરે જે પ્રદેશે આબાદ કયાં તેમાં તેની પ્રખર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ રાજા લમણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૯ બુદ્ધિ જણાઈ આવે છે. અસંખ્ય પર્વત વ્રજમાં તે પ્રદેશ તેણે સ્થાપે. તે ૫ર્વતમાળામાં મધ્યે મળે બે ચાર ગીરિ સંકટ દૂર્ગમ કુટ માર્ગ હતા. એક ઊંડ શેલકુટની તળેટીમાં કેલવારા આવેલું છે. તેજ શિલ શીખરે, એ ઘટના પછી ઘણક કાળે પ્રસિદ્ધ કમલમીર કીલે બંધાયે. તે કેલવારા લેવામાં મને હર હતું તેની ચારેતરફ વનમાળા હતી. મધ્યમથે અસંખ્ય પાણીને નેરા તથા ઝરા, પર્વત ગાત્ર તોડી બહાર પડતા હતા. તે પ્રદેશમાં સારા કંદ મુળ માલુમ પડતા હતા. કેલવારા પચીસ કોશ વિસ્તારમાં હતું. તે પૃથ્વીતળથી આઠસો હાથ અને સાગરથી બે હજાર હાથ ઊંચાઈમાં છે. એ ઉંચા ગીરીકુટમાં કેટલાક ગુપ્તકુટ મા છે. તે કુટમાર્ગથી ઊતરી, ત્યાંના અધીવાસીઓ ગુજરાતમાં અને મારવાડમાં જઈ શકતા હતા. અગુણાપાનેરના ભીલ સરદાર પાસેથી, ગીહોટ રાજાઓને જે જે મદદ મળી છે તે વર્ણન થઈ શકે તેમ નથી. ગીહેટના કુળના રક્ષણ માટે તેણે પોતાના હૃદય શેત આપ્યા, અનાહારમાં અનિદ્રામાં, અતિ દુઃસહ પીડા ભેળવી તેણે ગીતહોટ કુળને સારી સહાય આપેલ છે. એ સઘળા મહેપકાર માટે મેવાડના રાજાઓ તેની સાથે કૃતજ્ઞતાના પાશથી બંધાયેલ છે. જે સંબંધ કઈ રીતે તુટે તેમ નથી. તે મહોપકારનો ખરો બદલે કઈ રીતે વળી શકે તેમ નથી તે મહાપકારપવિત્ર અને સ્વગય છે. જો કે આ સેલમાળામાં વસ્તી, નિર્ભય રીતે રહી સુખ ભોગવતી હતી, પણ નિહુર અલ્લાઊદને, તે સઘળા પ્રદેશમાં ભમી, તેઓને સદંતર નાશ કર્યો હતો. જે સમયે, મેવાડ ભૂમિ એવી રીતની શોચનીય દશામાં આવી પડી. તે સમયે તેના કિલા. સઘળા આબાદ : નગરો દુદત શત્રુકુળના કરાળગ્રાસમાં આવી ગયા. તેના શસ્યક્ષેત્ર અને શાન્તીમય આવાસભૂમિ ભયાનક શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યા. તે સમયે, ચિતોડ રક્ષક માળદેવના પાસેથી એક વિવાહ સંબંધ આવ્યું. આવા વિગ્રહકાળમાં માલદેવે શા અભિપ્રાયે પિતાના પ્રચંડ શત્રુ હમિર સાથે પિતાની દુહિતાને વિવાહ કરવા દરમ્નાસ્ત બતાવી તેનું કારણ કોઈ સમજી શકયું નહિ. ટુંકામાં તે દરમ્નાસ્ત સંબંધે હમિરના મંત્રિ વર્ગમાં જુદા જુદા સંદેહને ઉદય થયે. હમિરે, મંત્રિવર્ગના નિષેધ વાક્ય અગ્રાહ્ય કરી, વિવાહ કરવાની સમંતિ આપી. તેણે એકવાર પણ વિચારી જોયું જે આ સંધર્ષના સમયમાં માલદેવ, કેવા ઉદ્દેશથી તેની પાસે વિવાહ સંબંધ સૂચક નાળીયેર મોકલે છે, તેણે હમિરને અપમાનિત કરવા કે વિપદમાં પાડવા આ સંબંધ કયે? હમિરના સંબંધીઓ વિપતિઓમાં આવી પડશે એવી આશંકા કરવા લાગ્યા, પણ હમિરે તેઓના કહેવા ઉપર લક્ષ કર્યું નહિ. તેના સેવતીઓ તેને તે કામથી ફરી જવા બોધ આપતા ત્યારે તે તેઓની તરફ ધીરસ્વરે બોલી ઉઠશે. તમે સહુ ભવિષ્યને વિચાર કરી વ્યર્થ ચિંતામાં શામાટે વ્યાકુળ થાઓ છે. ઠીક ! માલદેવને સુજે ઈસદે હોય! નારીયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : , હ રાજસ્થાન, લેવામાં હાની શું છે. તેમાં માલદેવમાં સુજે તેવા ખરાબ વિચાર હેય પણ હું તે નારીયેલ સ્વીકારીશ. મને તેનાથી કઈ રીતને ભય નથી, એ વિવાહના સુગથી હું મારા પૂર્વ પિતૃ પુરૂના ચરણથી અંકિત થયેલ પગથીયાની પંક્તિ ઉપર વિચરણ કરવા પામીશ તેજ મારા પક્ષમાં યથેષ્ટ છે. હઝારે આફત કેમ આવી પડતી નથી તે આફતે સહન કરવા હું છાતી પાથરી બેઠો છું તેમ કરવાનું રજપુતને એકાંત કર્તવ્ય છે. જે છાતીમાં હિમત રાખી મૂળ મંત્રને હૃદયમાં ધારણ કરી રજપુત કાર્ય ક્ષેત્રમાં ઉતરે તે વિજય લક્ષ્મી અવશ્ય તેની અંકસાયિની થાય. એક દિવસ તે કઠેર કાર્ય માટે રક્તાક્ત અને ક્ષતવિક્ષત દેહે પિતાની અને વાસભૂમિ તેને છોડવી પડે પણ બીજે દિવસે તે મસ્તક ઉપર રાજ મુગટ ધારણ કરી રાજસિંહાસને બેસે. વીર હમીરની એવી દ્રઢ પ્રતિજ્ઞા જેઈ કઈ મંત્રિ તેને આ દુસાહસિક કામમાંથી પાછા વાળવા ચેષ્ટા કરી શક્યા નહિ. વર યાત્રાના સઘળા આજન થઈ ચુક્યા. પાંચસે ઘોડા સ્વાર સાથે તરૂણ હેમિર પિતૃ રાજ તરફ ચાલ્યા. વિવાહ કરવાને તેને માત્રમીસ હતું, પણ હુદયમાં ચિતડ રાજ્યને ઉદ્ધાર કરવાને મૂળ મંત્ર તે રાખતું હતું. વરયાત્રીલોકો મે કમે ચિડના દરવાજા પાસે આવી પહોંચ્યા, ચૌહાણના પાંચ પુત્રએ સામૈયે જઈ તેઓને સહાદરે ગ્રહણ કર્યા. નગરના દરવાજાએ તોરણ વિગેરે વિવાહ સૂચક ચિન્હ હમિર વગેરેએ જોયું નહિ. તેથી હમિરના ચિત્તમાં સંદેહ છે. તેણે જાણ્યું તેના બંધુઓએ ભાવિ પરિણામ યથાર્થ રીતે બતાવ્યું હતું તેથી તે નિરૂત્સાહ થયે નહિ. હમિરે માલદેવના પુત્રોને તેમ કરવાનું પ્રકૃત કારણ પુછયું તેના ઉતરમાં તેણે જે સાભળ્યું તેથી તેના હૃદયની પરિતૃપ્તિ થઈ નહિ. પણ તેને પૂર્વ સદેહ શેડો ઘણે દૂર થયે તે ક્રમે ક્રમે ચિતડ દુર્ગનાં માર્ગમાં આવી પહોંચ્યું. વિપૂજ્ય પિતૃ પુરૂએ બનાવેલી સ્તંભશ્રેણિ તેની નઝરે પડી તેણે એકવાર મન દઈને જોયું જેથી હૃદયમાં કેટલાક સુખને અને કેટલાક દુઃખને સંચાર થયે. એ વિષમ ચિંતામાં જોતાં જોતાં તે પિતાના પિત્રુ પુરૂષના સુંદર મહેલના અંદર પેઠે. બીજા સામંત સરદારએ અંજલિપુટ કરી, હમિરની અભ્યર્થના કરી જોતા જોતામાં હમિર વિવાહગારમાં પહોંચી ગયે પણ ત્યાં તેણે વિવાહ પગી કાંઈ પણ આયેાજન જોયું નહિ. માલદેવે તેની દુહિતાને ત્યા લાવી, તેના કરમાં .' સોંપી. તેમાં વિવાહ સૂચક કઈ રીતનું અનુષ્ઠાન થયું નહી. માત્ર વરકન્યાના , વસ્ત્રોની ગાંઠ એકત્ર બાંધી. હસ્તમેળાપ કરાવ્યું. કુળપુરોહિતે ધિરે અને નમ્ર ધથને કહ્યું “પૈયા વલંબન કરે ” સમયે સઘળી વાસના પૂર્ણ થાશે. હમિર '' : તે રજપુત માં વિવાહ સંબંધ સુચક ચિન્હ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતાડ ઉપર અલ્લાઉદીનનો હુમલે ઠા૦ ૧૪૧ (6 તે વાકયનો મર્મ સમજી શકયા નહિ. તેના હૃદયમાં જુદી જુદી જાતના દેશા પેદા થવા લાગ્યા. ત્યારપછી પતિ વાસગૃહમાં ગયાં પણ હમિર ખીલકુલ વિમનસ્કભાવે સમય કહાડતા હતા. તેને એવી રીતનાં વિમનસ્ક નેઇ નવવધુ તેના પગમાં પડી અને વિનયથી કાતર સ્વરે ખેલી “ સ્વામીન્ ! હૃદચનાથ ! આ દાસીને અપરાધ મંનમાં લાવશેા નહિ, તમે શા માટે આટલા બધા વમનસ્ક થયા છે તે હું જાણું છું. પિતાએ છાની રીતે આ દાસીને આપના કરમાં શા માટે આપી દીધી તેનુ નિશુઢ કારણ છે. જો આપની અનુમતે હાચ તા તે કારણ શ્રીચરણે નિવેદન કરૂં.” હમિરે તે ખાળિકાના મુખ તરફ્ ષ્ટિ કરી. જોયું તો તેનુ મુખમંડળ સુકુમાર જે મુખમંડળ ઉપર અસાધારણ જ્યોતિ ક્રીડા કરતુ હતુ.તેણે આદરથી વિનયથી પ્રેમપૂર્ણ હૃદયે પોતાની વિનતાને જમીન ઉપરથી ઉઠાડી તેને સંપૂર્ણ અભયદાન આપી તે ગુઢ વૃત્તાંત જાહેર કરવા તેને કહ્યું. વિનતાએ ફરીથી કહેવાનું શરૂ કર્યુÇ, “ પ્રાણેશ્વર ! વિસ્મિત થાશે। નહિ ? હુ વિધવા પણ તેથી આ દાસી ઉપર ધૃણા અને તિરસ્કાર કરશે નહિ અતિશૈશવાવસ્થામા ભટ્ટી વંશીય એક રાજકુમાર સાથે આ દાસીને વિવાહ થયા. તે સમયે મારી ઉમ્મર એટલી નાની હતી કે જે વીવાહની વાત શું તે આ દાસીના જાણવામાં નહોતી. સ્વામી કેવો છે તેની પણ આ દાસીને ખબર નહોતી ત્યારે જનની પાસેથી જે સાંભળ્યું છે તે આપની પાસે જાહેર કરૂ છુ. વિવાહ થયા પછી થોડા દિવસ ઉપર મારા પૂર્વ સ્વામી યુદ્ધમાં હણાયે તે સમયથી આ બેનશીબ દાસી વિધવા અને અનાથ હતી. આજ આપને પરણી મનની પીડા મે દૂર કરી. પણ મારા અદૃષ્ટમાં શું છે તે કંઇ કહી શકાતુ નથી. ” એમ કડ્ડી રજપુત પુત્રી ખેલતી અધ થઈ. પણ સરળ બળિકા રાવા લાગી. હમિર સી વાકયથી તેની સાંત્વના કરવા લાગ્યા. તેને પ્રગાઢ પ્રેમ જોઇ હમિરે તેનાં આંસુ લાયાં. તે સમયે રજપુત લાક વિધવા વિવાહને નિંદિત કા સમજતા હતા. આજ માલદેવે ચતુરાઇ કરી તે નિદિત કાર્યની સમજ હિમરના મનમાં આવવા દીધી નહી. તેજસ્વી હમીર પોતાની વનીતાના પ્રેમપૂર્ણ વદન સામુ જોઇ તે અપમાન સહન કરવા લાગ્યા. તે પ્રતીપ્રાણ કુમારીએ થયેલા. અપમાનના બદલે આપવા પોતાના પતિને ઉત્તેજીત કર્યા, તેણે પીતૃપુરૂષના રાજ્યના ઉદ્ધાર કરવા પરામર્શ આપ્યા. વનીતાની સલાહ પ્રમાણે હમીરે પાતાના સસરા પાસેથી વીવાહની પહેરામણીમાં જલધરનામના સરદારને માગ્યા, જલધર મહા વંશના માણુપ્ત હતા,તે ચીતેાડમાં એક ચતુર કર્મચારી હતા. માલદેવ જમાઈની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકયા નહી, જલપરને લઈ સ્રી સાથે હમીર કૈલવાર નગરમાં આળ્યે, હવે ચીતાડને મેળવવા માટે હમીર વીચાર કરવા લાગ્યા. ઘેાડા સમય પછી, માલદેવની પુત્રીના પેટે હમિરથી એક પુત્રને પ્રસવ થયા જેનુ નામ ક્ષેત્રસિહ રાખ્યુ. એ આનોત્સવના સમયમાં માલદેવે પોતાના કબજાને પાત્ય પ્રદેશ હમીરને આપ્યા. કુમાર ક્ષેત્રસીહું જ્યારે ખાર માસમાં પગ મુકયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ટડ રાજસ્થાન. ત્યારે એક જોશીએ ગણના કરી કહ્યું જે ચીડના ક્ષેત્રપાળનો આક્રોશ આ યુમાર ઉપર પડેલ છે. આ સમયે તે આક્રોશ ખંડન કરવામાં નહિ આવે તો રાજપુત્રનું અમંગળ થશે. હમીરની વનીતાને તે શાપના બદલે વરદાન મળ્યું. તે આ સમયે ચીડમાં જઈ પ્રાણવલભની અભીષ્ટ સીદ્ધી માટે પ્રયત્ન કરવામાં તેને સુગ જે થઈ પડશે. તેણે દેવના આકાશ સંબંધને એક પત્ર માલદેવ ઊપર લખ્યો. તે પત્ર વાંચતાંજ માલદેવે, પિતાની પુત્રી અને દોહીત્રને લાવવા કેલવારામાં સશસ્ત્ર સેનીકે મોકલ્યા. તે સિનીક સાથે, હમીરની સ્ત્રી, પિતાના પુત્ર સાથે પિતૃભૂવનમાં આવી. તેણે ચીતડમાં આવી જોયું જે માલદેવ માદેરીયાના મીર દમન કરવા, સામંત સરદાર સાથે તે પ્રદેશમાં ગયે છે, જેથી હમીરના સિભાગ્યનું દ્વાર ખુલ્લું થયું. તે સમયે કુમાર ક્ષેત્રસીંહની જનની, જલધરની રૂડી સલાહથી ચીતડના બાકીના સામંતને વશ કર્યો. એ સમયે હમીર લશ્કર સાથે ચીતડ પાસે આવી પહોચ્યું. તેને બાગોર નામના સ્થળે ખબર મળ્યા, જે સઘળી ઊપયુક્ત તૈયારી થઈ ચુકી છે. એટલે કેઈ પણ જાતને વિલંબ ન કરતાં તે ચીડમાં આવી પહેર્યો. તેની ગતીને પ્રચંડ પ્રતિરોધ મળે. તે પ્રતિરોધ જે તે દુર ન નકરી શકત તે તેના જીવનની હાનિ થાત–તેને ઉદ્દેશ આકાશ પુષ્પવત નિરર્થક થાત. પણ એક માત્ર અસામાન્ય અશ્વસાયના બળે ખડગ હાથમાં લઈ સઘળી બાધા વિપતી તેડી પૂર્વજના આવાસમાં પિસવા પામ્યા. વીરવર હમિરે, ચિતોડને અધીકાર કર્યો તેને વશવતિ થઈ રહેવામાં નગરના લેકેએ કસમ લીધા. શત્રુનું દમન કરી માલદેવ ચિતડમાં આવ્યું. તેને વિલાસ, એકદમ નિરાશા અને નિરૂત્સાહમાં પરિણામ પામે. લોકેનીંઅને સામંત સરદારોની રહેણી કરણી જઈ, માલદેવના મનમાં વિષમ સંદેહ પેદા થયો. તે નગરમાં પેઠે કે તેને સઘળા સમાચાર મળ્યા. તેની આશા વિલુપ્તપ્રાય થઈ. ચિતોડના સરદાર સામંત વગેરેને હમિરે એવી રીતથી હસ્તગત કર્યા હતા કે જેથી માલદેવની આશા સફળ થવાની તિલમાત્ર સંભાવના રહી નહિ. ત્યારપછી તે નિરૂપાય હોઈ અલાઉદીનના ઉતરાધિકારી મહમદ ખીલજીની પાસે આ સઘળી હકીકત કહેવા દિલી ગયો. રાણી લક્ષ્મણસિંહની ભવિષદગણના આજ યથાથી અને સાચી નીવડી. ફેરતા ગ્રંથમાં આ યુદ્ધનો વૃત્તાંત નથી. એટલેકે તે મહમદ કાણુ! તેનું નિરૂપણ કરવું મુશ્કેલ છે. ભારતીય ઇતિહાસથી માલુમ પડે છે જે અલાઉદીન ખીલજીના પછી, ખીલજી વંશીય એક રાજા ગાદીએ બેઠો છે. તેનું નામ મુબારક છે. મુબારક અલ્લાઉદીનને ત્રીજો પુત્ર એ મુબારકના મૃત્યુ સાથે, દિલ્લીમાં ખીલજી વંશન પણ વસાને આવ્યો. ત્યારે તે મહમદ ખીલજી કોણ? ' પંડિતવર એલફીસ્ટને કહેલ છે જે અલ્લાઉદીનના મૃત્યુના પુર્વે (ઈ. સ. ૧૩૧૨) થોડા સમય ઉપર હમિરે ચિતોડને પુનરૂદ્ધાર કર્યો. ઈ. સ. ૧૩૧૬ની ૧૮મી ડીસેમ્બરે અલ્લાઉદીન પરલોકવાસી થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ રાજા લમણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૪૩ આજ અરિસિંહને પુત્ર વિરવર હમિર તે ભવિષ્યનું વચન પૂરણ કરવા ચિતોડના સિહાસને બેઠે. ચિતોડવાસી લોકોની આનંદની સીમા રહી નહિ. દુરાચાર યવનના કરાળગ્રાસમાંથી ચિતેપુરીને મુકન થયેલી જોઈ રાજ્યના સઘળા માણસ આનંદમાં મગ્ન થયાં. નગરમાં ઘેર ઘેર આનંદની લહરી ઉછળી રહી. શિશદીય સજાના વંશધરે આજ શિશદીચ કુળના ગારવને પુનરૂદ્ધાર કર્યો, વળી બાપ્પારાઓળની પ્રચંડ વિજ્યજયંતી ચિતોડના કિલ્લા ઉપર ફરકવા લાગી. લેકે મોટા આનંદથી ચિતોડમાં ભરાઈ ગયાં. એ રીતે તે મેવાડને પ્રકૃતઉદ્ધારક હમિર છે, એમ માની લે કે તેને અને ભિવંદન આપવા માટે ટોળે ટોળાં આવવા લાગ્યાં, તેના સ્વાર્થના સંરક્ષણ માટે તેના તરફથી માલદેવની વિરૂદ્ધ સઘળા લોક ઉભા થડ્યા. હમિરે આ આવેલ - સુગને છેડી દીધો નહિ, રાજ રક્ષણ કરવા માટે લેક સમાજ એ મુખ્યત્વે ઉપદાન કારણ કહી શકાય છે, તે લોક સમાજ આજે હમિરના માટે પોતાના હૃદક્ય શોણિત આપવા તૈયાર થયે. આવો રૂડો સોગ, હમિર જે બુદ્ધિવાળો માણસ ભુલી જાય ખરે? એ સમયે ખબર આવી પહોંચ્યા કે માલદેવની સલાહના અનુસારે મહમદખીલજી, પિતાના પ્રમુખ અધિકારને ઉદ્ધાર કરવા સૈન્ય સાથે ચિતોડ તરફ આવે છે. હમિર હવે વિલંબ કરી શકે નહિ. તે પિતાના સામતોને અને સેનાદળને લઈને યવનરાજની ગતિ શેકવા તેની સામે ચાલે. મહમદ કુક્ષણમાં હમિરની સામે અસ્ત્ર લીધું હતું. જય છે તે દુર રહ્યા, પણ તે વિક્રમશાળી રજપુત વીર હમિરના હાથે, પિતાનું સ્વાતંત્ર સુદ્ધાંત ખેાઈ બેઠે. પિતાની ટુબુદ્ધિનાવશે તે વિષમ બ્રમમાં પડ. મેવાડના પૂર્વ પ્રાંતસ્થ દમગિરિમાર્ગમાં તેણે પિતાની સેના ચલાવી. તેમાં તેને ભારી નુકશાન થયું તે પ્રદેશ એટલે બધે ઉજજડ અને વેરાન જે હતે જે તેમાંથી તેની સેના બહાર નીસરી શકી નહિ. છેવટે અનેક પ્રયાસ કરવાથી બહાર નિસરી. પરંતું સઘળું સામર્થ્ય નષ્ટ થયું. અને ઘણા સનિકે મરણ પામ્યા. વિપુલ બાધા, પુષ્કળ ક્ષતિ અને વિષમ કષ્ટ ભોગવી તેણે શિંગોલી એલફિન્સ્ટન સાહેબને એ અભિપ્રાય લઇ વિચાર કરવામાં આવે તે સ્પષ્ટ ખાત્રી થઈ આવે છે જે અલ્લાઉદીનના મૃત્યુ અગાઉ ચાર વર્ષ ઉપર હમિરે ચિતોડ ફરી મેળવ્યું. પણ અલ્લાઉદીને હમિરના હાથથી ચિતપુરી લઈ લેવા માટે કોઈ જાતનો ઉયોગ કર્યો નહિ. એલફન્સ્ટન સાહેબે કેવળ એટjજ લખેલ છે. છે “એવા ખરાબ સમાચાર અને અમંગળ વૃત્તાંતે સાંભળી અલ્લાઉદીનની માનસિક અને શારીરિક સ્થિતિમાં આધિવ્યાધી વધી. અને તેથી તે બેડા સમયમાં મૃત્યુ મુખે પડ્યો “ તેથી જણાય છે કે તેના પુત્રનું નામ મુબારક હતું. તેના પુત્ર મુબારકનું બીજું નામ મહમદ હતું, મુબારક ખુદ જ્યારે ગુજર દેશમાં અને દક્ષિણ પ્રદેશમાં યુદ્ધ યાત્રા કરી ગયો. ત્યારે ચિતોડના પુનરુદ્ધાર કરવા તેણે પ્રયાસ કર્યો હતો એમ અનુમાન થાય છે. કેરીનામાં એ વિષયનું. વિવરણ કરવામાં આવેલ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ . ૧૪૪ ટાડ રાજસ્થાન. નામના સ્થાનમાં પોતાનુ સેનાદળ દાખલ કર્યું. હમિરે સૈન્ય સાથે ત્યાં જઇ તેનાઉપર હુમલા કર્યાં. બન્ને સેના વચ્ચે ધાર યુદ્ધ ચાલ્યુ, હમિર એકલા પ્રચંડ વીય વાળા કેશરીની જેમ યવન સેનાને દળી નાંખવા લાગ્યા. તે સ્થળે, માલદેવના પુત્ર િિસંહની તે દ્વંદ્વ યુદ્ધમાં પ્રવૃત થયે. પણ એનશીખ હિરિસંહ, હમિરના પહેલા ઘાએ મરણ પામ્યા. બેનશીખ માલદેવના અનુનય વિનયમાં ભુલ ખાઇ વ્યવનરાજ ખીલજીએ અતી અશુભ ક્ષણમાં વીરવર હમિરના રાજ્ય ઉપર હુમલા કર્યાં. તે જે આશા રાખી યુદ્ધ કરવામાં પ્રવૃત થયા હતા; તે તેની આશા નિષ્ફળ ગઇ. હમિરના પ્રચ’ડ પરાક્રમથી હાર ખાઈ તેણે તેના હાથમાં કેદીપણું સ્વીકાયુ`. હમિર જય પામ્યા. જીતેલા થવન રાજને કેદ કરી તેણે ચિતાડના કેદખાનામાં નાંખ્યા, ત્રણ માસ કઠોર કારાવાસની પીડા ભાગવી, અજમેર, રણથંજીર, નાગાર, જીયાપુર, પચાશ લાખ રૂપૈઆ અને એકસે હાથી હમિરને આપી, તે કારાગારમાંથી છુટયા. તેને વિદાયગીરી આપવાના સમયે અહ‘કારની સાથે તેજસ્વી હમિર એલ્સેા કે “ મનમાં લાવવું નહિ જે હમિરે દિલ્હીના સમ્રાટ જાણી તમને છેાડી દીધા છે. તમારા જેવા સેકડા હઝારેા રાજાઓની પ્રચ’ડગતિ રોકી દેવા અમારૂ ખડક હમેશને માટે તૈયાર છે તમે વૃથા મગ ઉન્નમત્ત થઇ, ચિતાડપુરીને તમારૂ રાજ્ય જાણી, તેને કબજે લેવા આવ્યા. તેથી તમારી આટલી દુર્દશા થઈ. તેમાં તમારી સમુચિત અવગણના થઇ છે એમાં કઈ રીતના સંદેહ નથી. હવે આ અવગણનાનેા બદલા લેવા ફરીથી તમે અમારા રાજ્ય ઉપર હુમ કરવા આવશે. તે હમિર તમારી અભ્યર્થના કરવા ચિતાડના દરવાજાથી તમારી સામે આવશે.” માલદેવના સઘળા ઉદ્યમા વિક્લ થઈ ગયા ત્યારે તેના જેષ્ઠ પુત્ર વનવીરે હમિરની તાબેદારી સ્વીકારી. હમિરે આદરથી તેને ગ્રહણ કર્યાં. તેને પોતાના નિમચ, જીરણુ, રતનપુર, કૈરાર વિગેરે કેટલાક જનપદ તેના નિર્વાહ માટેતેણે તેનેભૂમિ વૃત્તિ તરીકે આપ્યા. એ ભૂમિવૃત્તિના દાનપત્રમાં સહી કરવાના સમયે તેણે તેના સાળાને કહ્યું નિખાલસપણે તમે અમારી સેવા કરે! ! તમે તમારા નિર્વાહ સારી રીતે ચલાવે ! એક સમયે તમે તુર્કના દાસ રૂપે રહ્યા હતા. પણ હાલ તમે સનાતન ધર્મવાળા એક હીંદુરાજની સેવામાં જોડાયા છે, તમારા પિતાનું શાસન કન્ય લેાપ પામ્યું છે એમ જાણી તમે દુ:ખિત થાશેો ખરા પણ વિચાર કરી જુએ જે આ રાજ્ય કેાનું ! કાનુ રાજ્ય મેં કખજે કયુ ? આતા અમારૂ જ રાજ્ય એટલે કે મારા બાપદાદાનું રાજ્ય મને મળ્યું. મેવાડના જે શૈલગાત્ર અમારા પૂજના શોણિતથી આ થયાં છે. તે શૈલગાત્ર સાભાગ્યલક્ષ્મીની અનુંકપાથી હું પામ્યા છે. અને તેજ સાભાગ્યલક્ષ્મી મેવાડમાં મારી પાસે નિીવાદે અને નિરામદે રહેશે. તમા જાણશે નહિ જે અમારા પૂર્વ પુરૂષનું રાજ્યધન હવે છેડી દઉં, અનેવીનાં ઉપદેશ વચનેા વનવીરના હૃદયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૪૫ થરે થરે અંકિત થયા. તે મેવાડ રાજ્યના કલેવંરની વૃદ્ધિ કરવા સંકલ્પવાળી થયે. થોડા સમયમાં ભીનહર કબજો કરી તેણે તે મેવાડને અંતભૂક્તિ પ્રદેશ કરી દીધું. એ રીતે વરવર હમિરના પ્રચંડ પ્રતાપે મેવાડનું પૂર્વ ગૌરવ પૂર્ણભાવે વિરે જવા લાગ્યું. તે સમયે સઘળા ભારતવર્ષમાં એકમાત્ર હમિરજ પ્રબળ પામશાળી રાજા હતા. ભારતવર્ષના બીજા પ્રાચીન રાજ્ય યવનના કરાળ આઘાત-ચુવિચણિત થયાં. મારવાડના, પુરના, બુંદીના, રવાલીયરના, ચંદેરીના, રાઈસિીનના શીકીના, કાલપીના અને આબુના રાજાએ અતિ વિનીતભાવે ચિતોડના હમિરનું આધિપત્ય કબુલ કરી તેનું સમ્રાટ તરીકે પુજન કરતા હતા. વળી પોતપોતાનું નાળ લઈ - હમિરની મદદમાં યવનની સામે યુદ્ધાંગણમાં ઉતરતા હતા. . . . - જે દિનમાં ભારતવર્ષને સ્વાધીનત હાર તાતારના કે દેશમાં અપિત થયે તે દિને મેવાડનો પર્વ પ્રતાપે અનેક અંશે મંદ થઈ પડે. તે પ્રતાપે અતિ વિપુલ અને પ્રચંડ હતો ખરે, પણ તેના અપચયથી મેવાડને કાંઈ હાનિ થઈ નહતી. - વિરવર હમિરના રાજ્યશાસનમાં મેવાડને પ્રચંડ પ્રતાપ પૂર્ણ માત્રાએ વિરાજતો હતો. મેવાડની એ સુદઢ પ્રભુતા. બાબરના સમય સુધી કયાહત અને અખંડિત રહી હતી. તે સમયમાં અનેક ગારવાન્વિત રાજાઓ મેવાડના સિંહાસને બેઠા હતા. તેઓ નિષ્કટક રાજ્ય ભેગ કરી શક્યા નહોતા, અગર જેકે માલવ, ગુર્જર અને દીલીના યવન રાજાઓ વારંવાર તેઓની સામે વૈરાચરણ કરતા હતા. તે પણ ચિતેડની તે સુદઢ પ્રભુતાનો ભંગ થયેજ નહતો. ચિતોડના રાજાઓ પચચ ક્રમે તે વનના હુમલાને પ્રતિરોધ કરી શક્યા હતા. વિશેષ કરીને જ્યારે દિલ્લીના સિંહાસન માટે ખીલજી, વંશના: લોદી વંશના, અને શુર વંશના યવન રાજાઓમાં બખેડે જા હતો, ત્યારે મેવાડની અવસ્થા અનેક પરિમાણે ઉત્કૃષ્ટ હતી. શાથી, કે તે બખેડાના સમયે મેવાડના રાજાઓએ પોતાની સુદ્રઢ પ્રભુતા બમણુ સુદ્રઢ કરી દીધી હતી તે સમયે, શત્રુઓના હુમલાને પ્રતિરોધ કરવા તેઓ પ્રવૃત થયા હતા એટલું જ નહિ પણ પિતાની વિજયિની સેના લઈ દિગવિજ્ય માટે બહાર નીકળતા હતા. ‘એક બાજુનાગરકેટના પગાત્ર ઉપર અને બીજી બાજુએ દીલ્લીના સિંહદ્વાર ઉપર તેઓ પોતાના વિજય ચિન્હ અંકિત કરી આવી જાતા હતા. એ સમયે મેવાડ રાજ્ય, શુદ્ધશાંતિનો ભંગ કરતું નહોતું. સિભાગ્યલક્ષ્મીના અનુગ્રહથી તેના અધિવાસીઓ, દોલતની વૃદ્ધિમાં ઉંચા પગથીએ ચડી ગયા હતા. શાથી કે તે સમયે, મેવાડ રાજ્યમાં કેટલાક વિશાળ સૈન્ય અને વિજય સ્તંભે ચણાઈ ઉભા થયા હતા. તેના વ્યય બાલ્યને વિષય શોધી જેવાથી માલુમ પડે છે જે અમારાં એ વચન યથાર્થ સત્ય છે. એક એ વિજય સ્તંભ બનાવી રૂભો કરવામાં તે કાળે, મેવાડની રાજ્યભૂમિનું વસુલ ખરચી દે તોપણ તે વિજય સ્તંભ બને ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ , ૧૪૬ ટેડ રાજાન. તેમ નહોતું. અગાઉ આપણે કહી ગયા છીએ જે માત્ર પશિનીના મહેલ શિવાય ચિતેડમાં, યવનેએ સુંદર મહેલે, હવેલીઓ વગેરે ચૂર્ણવિચણિત કરી દીધાં. પણ વળી એક સારી અટ્ટાલિકા અલાઉદીનના હાથથી ચૂર્ણ વિચૂર્ણ થઈ નથી. તે અટ્ટાલિકા એક જૈન ધમાલય છે. જેનસંપ્રદાયમુક્ત લેકેના રૂડા વ્યયથી તે * ધમાલય બંધાણું છે. આવા સાર્વજનિક સંહાર કાળમાં એ ધમાલય, અલ્લાઉદીને ના કઠેર હસ્ત પ્રહારમાંથી કેમ બચી ગયું તેના ખરા ખબર કાંઈથી નીસરતા મેથી. માલુમ પડે છે જે જૈનની એકેશ્વર વાદિતાના લીધે, અલાઉદીને તે ધમલય તેડરું નહિ, એ સઘળી અટ્ટાલિકાઓ જેવાથી માલુમ પડે છે જે શિશકરીચ રાજાએ શિલ્પશાસ્ત્રના વિશેષ અનુશગી હતા. ટુંકામાં કોતરણીવાળા બાંધકામ તેઓને વિશેષ આદરણિય હતાં. તે સમયે ભૂમિના મેહસુલ સિવાય રાજાએની ઉપજની પેદાશ બીજી નહતી. માત્ર ભૂમિના મેહસુલમાંથી આવે અસાધારણ અટ્ટાલિકા વગેરેના કામો થાય તેમ નહોતું. રાજયના નાણા અને પ્રજાના 'નાણથી એવાં અસાધારણ કામ થયેલાં છે. એવું તે નિશ્ચિતરૂપે માલુમ પડી આવે છે જે શિશદીય વંશના રાજાઓએ લાંબા કાળ સુધી શ્રીસમૃદ્ધિને ભેગ કરી ધીર ભાવે, વિચક્ષણ ભાવે, અને સુશૃંખલ ભાવે મેવાડમાં રાજ્ય ચલાવ્યું. તેની સમૃદ્ધિ અને આબાદ અવસ્થામાં મેવાડના રાજાઓની માફક મેવાડની પ્રજા પણ એવા કીર્તિ સ્થંભ સ્થાપન કરતી હતી પણ કાળના કઠોર હસ્તના પ્રચંડ પ્રહારે આજ તે કીર્તીસ્થ વિધ્વસ્ત અને સુવિચર્ણિત થઈ ગયાં છે. આજ રાજસ્થાનના પરિત્યક્ત, વિજન અને દુર્ગમ પ્રદેશમાં તેઓને વસા વિશેષ જોવામાં આવે છે. - ' ગૌરવ અને શ્રીવૃદ્ધિના ઉંચા આસન પર બેસી લાંબા સમય સુખમય : રાજ્ય ભેગવી મહારાજ હમિર પરત વચમાં પરફેકવાસા થયો. હમિર અતિ તેજવી, ધીર, સાહસી અને સુદક્ષ રાજ હતું. તેના સેથળા ગુણનું વિવરણ મેવાડના અધિવાસીઓના મુખેથી સાંભળવામાં આવે છે. આજે પણ તેઓ ગિઢહેટ કુળના પ્રાતઃસ્મરણીય રાજાઓની પવિત્ર નામ માળા સાથે વીરનર હમિરના નામને જ કરે છે. - હમિરના પકવાસ ઉપર તેને વડે પુત્ર ક્ષેત્રસિંહ, પિતૃરાજ સિંહાસને બેઠો. ઇ. સ. ૧૩૬૫ ( સં ૧૪૨૧) માં હમિરના ઉપયુક્ત ક્ષેત્રસિંહે પિતૃમહત વિશાળ રાજ્યભાર સ્કંધ ઉપરલીધે. બાળક ક્ષેત્રસિંહ થોડા સમયમાં પિતાની દક્ષતાથી પિતાના પિતાના જેવા જ પુત્ર નિવડે. થડા સમયમાં પિતાની પ્રચંડ જીગીષા, વીરતા અને તેજસ્વીતાનું અનુકરણ કરી તેણે અજમેર અને જહાનપુરને જીતી લીધા. મંડળગઢ, દશુરી અને સઘળું ચંપન વિગેરે સ્થળે પિતાના વિશાળ રાજ્યક્ષ અંતર્મુક્ત કર્યો. વાકળ સ્થાને દિલીશ્વર હુમાયુન નામના સાથે તેનું એક કએ માથન કોણ : ભારતવર્ષના ઈતિહાસમાં ઈ. સ. ૧૩ થી તે ઈ. સ. ૧૭૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણસીંહ, ચિતડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૪૭ થયું તે યુદ્ધમાં દિલીના વિશાળ સેનાહળ ઉપર તેણે સંપૂર્ણ રીતે જ્ય મેળવ્યું. પણ દુર્ભાગ્યવશે તેનું તે વિજય ગરવ, ને વીરત્વ અને તેજસ્વિત્વ અતિ સામાન્ય વ્યાપારમાં પર્યાવસિત થયું. તેના અમુલ્ય જીવનની પવિત્ર ગ્રંથી, અકાળે આ લેકમાંથી વિચ્છિન્ન થઈ ગઈ. મેવાડના બુના ઉદા નામના હારવંશીય સામંત રાજની પુત્રી સાથે, ક્ષેત્રસિંહનું વેવીશાળ સ્થિર થયું. આ અમંગળમય સંબંધ બંધાય નહિ એટલામાં દુરાશય હારવંશના સરદારે, ક્ષેત્રસિંહની ગુણ હત્યા કરી. શીપાશવીવૃત્તિનું પરિપષણ કરવા માટે તે દુરાચાર હારવંશીય સામત પિતાના રાજાનું હૃદય શેણિત પાડ્યું, તે કાંઈ સમજી શકાતું નથી. ' જુલમી હારવંશીય સામંતે હત્યા કરવાથી ક્ષેત્રસિંહ અકાળે આલેકમાંથી અંતરિત થશે. ત્યારપછી સં. ૧૪૬૯ ( ઈ. સ. ૧૩૮૩) માં રાણું લાક્ષ ચિતોડના સિંહાસને બેઠે. રાજયાસને બેસી રાણા લાક્ષે મેરવારા નામને પાર્વત્ય પ્રદેશ છતી લીધે. તે પ્રદેશના પ્રધાન :દુર્ગવિરાટને પાયમાલ કરી તેના હંસાવશેષ ઉપર બદલોરને કીલે તેણે સ્થા. તે સિવાય વળી એક મોટું અને અત્યાવશ્યકીય કમ કરી તે વિશેષ ખ્યાતિવાળે અને નામાંકિત થયે. રાણા ક્ષેત્રસિંહ, ભીલ લેક પાસેથી જેચંપન પ્રદેશ લઈ લીધો હતો, તે ચંપન પ્રદેશના જબરા નામના સ્થળે રૂપાની અને કલની ખાણને તેણે શોધી કહડાવી હતી એમ કહેવાય છે જે તે ખાણમાંથી + સપ્તધાતુ સારી રીતે નીકળતી હતી. પણ હાલતે તે અતિશયોક્તિ છે, એમ માનવામાં આવે છે. સેનાનું તે ચિન્હ માલુમ પડતું નથી. ત્યારે રૂપું કલઈ, સુધીમાં હુમાયુનનું નામ જોવામાં આવતું નથી, ત્યારે મહાત્મા રોડે આ સ્થળે કોને હુમાયુન પરિચિત કરી કહો. સુપ્રસિદ્ધ મોગલ કુળમાં જે હુમાયુન પેદા થયેલ છે તે હુમાયુને ઈ. સ. ના સોળમા સૈકામાં પેદા થયેલ છે. તે વાત કોઈથી અવિદિત નથી? પંડિતવર એલ્ફીસ્ટન પ્રણીત ભારત વર્ષના ઇતિહાસમાં જયાથી માલુમ પડે છે જે દિલીશ્વર નાસરૂદીન તગલગને હુમાયુન નામે એક પુત્ર હતો નાસરૂદીનના મૃત્યુ પછી ઈ. સ. ૧૭૮૪ માં તે દિલના સિંહાસને બેઠા હતા. તે વૃદ્ધ ઉમ્મરમાં દિલના સિંહાસને બેઠે હતે. માત્ર દેઢ માસ રાજ્ય કરીને પરલોકવાસી થયો. તે હુમાયુન સાથે જ મહારાજ ક્ષેત્રસિંહનું યુદ્ધ થયું છે. કેવળ સમયના કાંક અનૈશ્ય વ્યતિરેકે ઘણું કરી બીજા સધળા વિષયમાં તે હમાયુન સાથે મહાત્મા ટોડ સાહેબે કહેલા હુમાયુનનું સોસાદશ્ય ભાલુમ પડે છે. અગરજે કે પિતા નાસરૂદીનનું સિંહાસન હુમાયુનને ઇ. સ. ૧૩૯૪ની પુર્વે મળ્યું નહેતું તો પણ તે ઈ. સ. ૧૩૬૫માં જીવિત હતા. તેમાં કોઈ રીતને અસંભવ નથી. Elphistone's history of India p. p. 413-441. +स्वर्णरुप्पंचतानंचरंगयशदमवेसीसंलोहंचसप्तधातनवोगिरिसंभवाः । भावमकामः એમ કહેવાય છે જે તે સાત ધાતુ સાથે સાત ગ્રહની વિશેષ સંગતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ટાડ રાજસ્થાન. તાંખુ સીસુ અને રસજ્જન નીકળતુ હોય ખરૂ જ. પણ રૂપું અને કલઈ એકજ ખનિજ પદાર્થથી પેદા થાતું અને જે ખનિજ પદાર્થનું વિશ્લેષણ કરી તે બન્ને ધાતુ હાથ આવતુ તેજ ખનિજ પ્રદાર્થનું હાલ વિશ્લેષણ કરવાથી વધારે ભાગે લઈ નીસરે છે અને ઘણાજ થાડે ભાગે રૂપું નીસરે છે. લાક્ષ રાણાના શાસન કાળમાં જેવી મેવાડની શ્રી વૃદ્ધિ થઇ તેવુ ંજ મેવાહતુ. ગારવ પણ વધ્યુ'. મેવાડનુ ગારવ વધારવામાં લાક્ષ રાણાએ વીરત્વ, મહત્વ અને તેજસ્વિત્વ ખતાવેલ છે. અખરના પેટાના નગરાચળ નામના સ્થાનમાં શંકલાવંશીય, કેટલાક પ્રખલ પરાક્રાંત રજપુતેા વસતા હતા. રાણા લાક્ષે તેના વિરૂદ્ધે તલવાર લઇ તેને હરાવી દીધા. કેવલ તે સાન્તતીય વિરૂદ્ધે તલવાર ઉપાડૂતા એટલુ જ નહિ. ડે. પણ દિલ્લીશ્વર મહંમદશાહ લેાદીના વિરૂદ્ધ તલવાર ધારણ કરી, તે યુદ્ધમાં ઉતયે. અને બેદનાર નામના સ્થાને દીલ્લીસ્વરના લશ્ક રને તેણે સંપૂર્ણ હરાવી દીધુ લાક્ષ રાણા જેમ વીર હતા, તેમ વીરાછિત કાર્ય આત્મજીવનનું વિસર્જન કરી તે ગયા છે. એ સઘળી યુદ્ધ ઘટના પછી દુદાં ત યવનાએ પુણ ભૂમિ ગયાક્ષેત્ર ઉપર હુમલો કયે. પાપિષ્ટ યવનોએ પૂન્ય આય ધામ ઉપર હુમલા કર્યા, અપવિત્ર મ્લેચ્છાએ આર્યના સનાતન ધર્મ બગાડી દેવા ઉપક્રમ કર્યું તેથી શું સ્વધર્માનુરાગી ધીર પુરૂષો નિશ્ચિત બેસી રહે ખરા ! થડા સમયમાં સઘળા ભારતવર્ષ માં તુમૂલ સંઘષ પેદા થયા. ક્ષત્રીચ વારા, પાત પોતાની સેના લઈ મવનના ભયંકર ગ્રાસમાંથી પૂછ્યક્ષેત્ર ગયાને બચાવવા માગળ ચાલ્યા. તેમાં શિરોદીય કુળ શિરામણી રાણા લાક્ષ અગ્રેસર થઇ નાયકપણું લઈ ચાઢ્યા. રાણાએ તે ભયંકર ધર્મયુદ્ધમાં અસાધારણ વીરત્વ દેખાયું. છેવટે તેજ સંગ્રામ સ્થળે, પોતાના જીવનને તેણે ત્યાગ કર્યો. તેના તે ધર્માનુરાગથી અને સ્વદેશ પ્રેમથી, તેનું નામ, મેવાડના પ્રસિદ્ધ અને પ્રાતઃસ્મરણીય રાજાઓની નાસ માળામાં એક ઉંચા સ્થાને જઈ બેઠુ છે. તેની શીલ્પ ઉપર ગાઢ પ્રીતિ હતી, સ્વદેશની શોભા વધારવા તેણે જે શીલ્પના કામ કરાવ્યાં છે, તે સઘળાં આજ મેવાડ પ્રદેશમાં સમભાવે વિરાજે છે. તે કામે તેના શિલ્પાનુરાગના સાક્ષી સ્વરૂપ છે. રાજ્યના અનેક સ્થળે તેણે મોટાં તળાવે અને સાવરો કરાવ્યાં તેનાં પાણીના ખજાના ક કાયમ રહે તેના માટે રાણાએ માટા મેટા અધ ખંધાવ્યા. વળી વિદે * લક્ષ્મીના આવાસ સ્વરૂપ, એ ખાણના પ્રદેશે ધણા કાળ સુધી પરિત્યક્ત અવસ્થામાં રહ્યા છે. આજ તે પ્રદેશા દુર્ગમ અરણ્યથી પરિતૃત છે, કાઇ લાક સાહસ કરી તેમાં પેસી શક્ત નથી. તે ખાણની અધિષ્ઠાત્રી દેવીનાં બનાવેલા મદીરા હાલ ભાંગી તુટી ગયાં છે. દિનાં તે કાઈ વનફુલ આપી પુજા કરતું નવી ત્યાંના ભાક્ષ લેાકા તે પુરાતન દેવની પૂજા છોડી દઈ હાલ-નવા નવા દેતી. પુજા કરે છે, તે ભગવતી લક્ષ્મીના પુજાવિધિ છેડી હાલ શીતળા માતાની પુજાકરેછે - ઝુન ઝુનુ, સિ ંહવાન, અનેનુર્વાનને એકઠા લઈ પ્રાચીન નગરાચળ જનપદ સંગઠિતહતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૪૯ શીય લોકોના હુમલામાંથી મેવાડને રક્ષવા માટે તેણે સ્થાને સ્થાને કિલા બનાવ્યા. ઉપર કહેલી ખીણમાંથી જે પુષ્કળ નાંણા તે પામતે, તે નાણાં, લેક સુખકારી કાર્યમાં તે વાપરતા હતા. વળી દુધર્ષ અલ્લાઉદીનના કરાળ પ્રહારથી જે સઘળાં સુંદર મહેલ અને દેવાલયને ખ્રિસ્ત થઈ ગયાં તેને મરામત કરી, તેને રૂડ રીતે ઝીણે દ્વારા કરવામાં રાણે લાક્ષ, તે સઘળાં નાણાં વાપરતો હતો. સુરસુંદરી પદ્મિનીના સુંદર આ સિ સ્થળને ગઠન પ્રણાલીને અનુસરી તેણે એક મહેલ બનાવ્યે તેને કેટલેક અંશે આજ જેવા માં આવ્યે છે. એ શિવાય, રાણા પુષ્કળ દ્રશ્ય ખરચ એક મોટું બ્રહ્મદિર બનાળ્યું. તે મંદિર અદ્વિતીય અને શ્વર ભગવાન બ્રહ્માના નામેઉત્સષ્ટ હોવાથી તેમાં બીજાદેવ વગેરેની મૂર્તિ સ્થાપી નહોતી તેથી જ તે મંદીર આ વિષિ યાનના કરાળ ગ્રાસથી બચ્યું હોય એમ મ મ પડે છે. રાણા લાક્ષસે અનેક સંતાનેપેદા થયાં હતાં. તે સંતાન સંતતિએ, રાજય સ્થાનમાં ફેલાઈ જઈ પોતપોતાના નામે એક એક સ્વતંત્ર ગોત્ર સ્થાપેલ છે. તેઓમાં લુણાવત્ અને હલાવત્ લકે વિશેષ પ્રસિદ્ધ થયાં આજ અગુણાપાનેરની પાસેના પ્રદેશ અને આરાવલી પ્રદેશના ગિરિવ્રજના સ્વાધીન ભૂધિકારીઓ તે. લુણાવ અને દુલાવત્ નામે પિતાને પરિશ્ય આપે છે * રાણે લાક્ષના મેટા પુત્રનું નામ ચંડ હતું. અગર કે ચંડ, સમાટે હતા, પ્રણ તે પિતૃરાજ્ય સિંહાસને અભિષિક્ત થયો નહિ. કેવા ઘટના ચકન. આવર્તનથી એ ઉતરાધિકારી૫ણાના ચિરંતન વિધિને વ્યભિચાર થયો અને તેથી મેવાડ રાજ્યમાં કેટલે અનર્થ થયે, તેની યથાર્થ સમાલોચના આવતા અધ્યાયમાં આપણે કરશું. ચલનની પાસેના કાનોના સારંગદેવત સરદાર અને સિંધુ નદની તીરના શોધારના સામંત સરદારો રાણા લાક્ષના વશમાં પેદા થયેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ટેડ રાજસ્થાન, षष्ठ अध्याय. રજપુને સ્ત્રી વિષયક શિષ્ટાચાર-મેવાડમાં જેષ્ટ પુત્રના ઉતરાધિકારીપણાની વ્યવસ્થામાં વિપર્યય, ન્યાય સંમત ઉત્તરાધિકારી ચંડનાઠેકાણે, કનિષ્ટ શિશુમુકુલછની રાજ્યસિંહાસનપ્રાપ્રિ-મેવાડમાં રાઠોડ રજપુતના અન્યાય આધિપત્યના લીધે લેકમાં જુદી જુદી જાતનું આંદોલન તેઓને ચિતડ થકી દુર કરવામાં ચંડને મુંદર નગરમાં અધિકાર મેવાડ અને મારવાડ રાજ્યની વચ્ચે પરસ્પર વૈષયિક સંબંધ બંધન, મુકુલનું રાજ્યશાસન-તેને હત્યાવૃત્તાંત. * ૧-* અનેક લોકો પાસેથી સાંભળવામાં આવે છે જે જે લેકે સ્ત્રી જાતીના વિજ શેષ અનુરાગી હોય છે તે લેકે સઘળા કરતાં અધિક સભ્ય ગણાય છે કે જે તે સિદ્ધાંતનું અનુમાન કરવાનું હોય તે રજપુતોને સભ્ય તાના અગ્ર નાયક કહેવા પડશે. રજપુતોની, રમણ તે હૃદયની આ રાધ્ય દેવતા છે. તે દેવતાની માત્ર સામાન્ય અને સાધારણ અવમાનના થાય તે તેમાં સમ્માનેપગી શિષ્ટાચારને વ્યભિચાર થયે એમ ગણી, તેજસ્વી રજ પુતે અત્યંત રેષાનળે પ્રજવલિત થઈ જાય છે જ્યાં સુધી તે અવમાનના કન્તનુ હૃદય શોણિત પી પોતાને રેષાનળ તેઓ ઠંડે કરતા નથી. ત્યાં સુધી રજપુતે, શાંતિ અને સુખ ભોગવતાં નથી. પરસ્પર બંધુતામાં તે શિષ્ટાચારને લેપ થતે જોવામાં આવે તે તે જેનાર રજપુતને શાંતી રહેતી નથી જે રાઠોડ રજપુતે અને. કુશા વહ રજપુતે ઘણા કાળથી એક અભિન્ન બંધુતાના સૂત્રે બંધાયેલ હતા. તે રજ પુતે એ શિષ્ટાચારના નિયમના વ્યભિચારથી પરસ્પરના પ્રચંડ શત્રુ થઈ પડયા. તેમાંથી તે બંને જાતના રજપુતાનો અધઃપાત થયા. જે સમયે તેઓ મિત્રભાવે પરસ્પરના સૂત્રે બંધાએલા હતા ત્યારે તેઓનું એકીભુત બળ એટલું બધું પ્રબલ થઈ ઉઠયું જે પ્રચંડ મહારાષ્ટીય લોકે તેઓની પાસે તૃણની જેમ ઉડી ગયા હતા. પણ જ્યારે તે અનર્થકર વિવાદને અનલ તેઓના અંદર સળગી ઉઠયે. ત્યારે મહારાષ્ટિય લેકએ સુગને પામી તે બંને જાતના રજપુતોને હરાવી તેઓ નું પુષ્કળ અનિષ્ટ કર્યું એટલે કે સઘળાના સમજવામાં આવે છે જે તેજસ્વી રજપુતેની પાસે સ્ત્રી વિષયક શીષ્ટાચાર, સામાન્ય ગણાય નહિ સ્ત્રી સંબધે અતિ સામાન્ય પરિહાસમાં મેવાડેશ્વર રાણું લાક્ષે પિતાના જે પુત્ર ચંડના હદયમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ રજપુતેને સ્ત્રી વિષયક શિષ્ટાચાર. ૧૫૧ ભયાનક અછિ સળગાવી દીધે તે થોડાથી એલવા નહિ. તેને ઓલવવામાં રાજ્યની એક કાયમની પ્રથાને વ્યભિચાર થયો અને તેથી કરી મેવાડનું જે અનિષ્ટ થયું તેવું અનિષ્ટ મંગલ કે મહારાષ્ટ્રિય લેકના હુમલાથી થયું નથી. - સુખથી અને દુઃખથી લાંબાં વર્ષનું આયુષ્ય ભોગવી રાણું લાક્ષે ઘડ૫ ની અવસ્થામાં પગલું મુકાયું એ સમયે અર્થકારી વિષય ચિંતાનો ત્યાગ કરી. પરમાર્થ ચિંતામાં મને નિવેશ કરી શાંતીમય જીવન કહાડવાને ઉદ્યોગ કરવા લાગ્યું. તેના પુત્ર અને પત્ર યથા યેગ્ય વૃત્તિ અને ભૂમિ સંપતિ પામી પુષ્કળ આનંદમાં કાળનું નિર્ગમન કરવા લાગ્યા. હવે રાણુને શાથી ચિંતા હોય ! જેણ પુત્ર ચંડને રાજ્ય ઉપર અભિષિક્ત કરી નિશ્ચિંત થઈ ઈશ્વરારાધનામાં કાળ ક્ષેપ કરવાની માત્ર એક ચિતાં તેના હદયમાં હતી. પણ વિધાતાએ વાદી અને સામા વાળા થઈ તેને સંસાર સાગરના પ્રબળ વમળમાં નાંખી દીધા તેથી તેને પરમાત્મા ચિંતનમાં વ્યાઘાત થયે. તેની શાંતીની સડકમાં કાંટા અને શુળ પથરાયા. આ વિષમયી સંસાર ચિંતામાંથી છુટવાને તેણે મહેનત કરી પણ નિર્થક ગઈ. એક સમયે રાણે લાલ પિતાના પરિવાર સામંત સરદાર વગેરેની સાથે રાજ સભામાં બેઠો હતો તે સમયે મારવાડ રાજ્ય રણમલનો એક દત નારીયેલ લઈ ત્યાં આવ્યે રાણાએ તે દૂતને સત્કાર અને સંભ્રમથી વાસ આપવાનું કરી મારવાડના રાજા વગેરેની કુશલતા પુછી આવવાનું ખરું કારણ પુછયું તે કહ્યું- મહારાણાના જેષ્ઠ પુત્ર ચંડની સાથે તેની પુત્રીને વિવાહ કરવા મહારાજ રણમલે નિશ્ચય કરી નારીયેલ સાથે મને મેક છે ચંડ તે સમયે રાજ સભામાં ન હેતે એટલે કે છેડે સમય રાહ જોઈ રહેવાનું દૂતને કહી રાણે બેલ્યો “ ચંડ હાલ આવી એ પ્રસ્તાવમાં સંમતિ આપશે ત્યાર પછી તે પોતાની મુછ મરડો મરડતે પરિહાસછલે બધે જે “મારા જેવા ધળી દાઢી મુછવાળા વૃદ્ધ માટે તમોએ એ ખેલવાની સામગ્રી મોકલી નથી ” રાણાનું એ મધુર કેતુકાવહ વચન સાંભળી સભાના સઘળા લેક પરમાનંદે પુલકિત થયા. અને તેના તે રસસિક્ત વચનની સઘળા પ્રશંશા કરવા લાગ્યા. એટલામાં મે પુત્ર ચંડ સભામાં આ સભામાં આવી તેણે સર્વ વૃત્તાંત સાંભળ્યો કેતકના વશવર્તી થઈ પિતાએ જે સંબંધ થોડા સમયના માટે પોતાને કરી મા તે સંબંધ પુત્ર શીરીતે સ્વીકારે ? એ કુછ ચિંતા ચંડના હૃદયમાં ઉદય પામી તેણે છેવટ સ્થિર કર્યું જે તે વિવાદમાં સમંત થવું યોગ્ય નથી. તેને તો સિદ્ધાંત રાણાના સાંભળવામાં આવ્યો તેણે પુત્રની તે સિદ્ધાંતમાં પ્રગલભતામાની વારંવાર તેને યોગ્ય શિખામણ આપી. પણ રાણાની સઘળી શીખામણ વ્યર્થ ગઈ. તે ચંડને દ્રઢ સંકલ્પ કરવી શકો નહિ રાણાને બે તરફથી સંકટ આવી પડયું એક તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ટર્ડ રાજસ્થાન. ચંડની કઠોર પ્રતિજ્ઞા અને સંક૯૫, બીજી તરફ મારવાડેશ્વર રણમલનું ઘર અપ માન, તે અપમાન ક્રમે ક્રમે ટૂર્નીવાર્ય થઈ પડ્યું. શાથી કે તેના હઝારો મીઠ ઉપદેશથી રૂડાં નેહવાળાં વચનથી અનુરોધથી આજ્ઞાથી. ભયથી, ચડે, પિતાને સંક૯પ ફેરવ્યું નહિ. એટલેકે દ્રઢ પ્રતિજ્ઞાવાળા ચડે વિવાહની દરખ્યાસ્તમાં સંમતિ આપી નહિ ત્યારે રાણો, પુત્ર ઉપર અત્યંત કપાવિષ્ટ થયો. છેવટે રણમલનું અપમાન થાય તેવી તેણે પેજના કરી. આવેલું નારીયેલ પોતાના વિવાહ માટે રાણાએ સ્વીકાર્યું. જે પુત્ર ઉપર પિતે હૃદયને સ્નેહ રાખતો હતો. જે પુત્રને ચોવરાજ્ય અભિષિક્ત કરી સંસાર કાર્યમાંથી નિવૃત થવા તે ઉદ્યોગ કરતું હતું. તે પુત્રનાં એવા આચરણ! પુત્ર થઈ તેણે પિતાના સુખ દુઃખની ચિંતા કરી જ નહિ. પિતાના મુખ સામુ તેણે જોયું નહિ. ત્યારે હવે તે પુત્રથી શું ઉપકાર થાશે ! રાણે અતિશય રૂષ્ટ થયે, રેષ પરિતપ્ત હૃદયે, પુત્રનો તેણે પુષ્કળ તિરસ્કાર કર્યો તેજસ્વી ચંડ મુગો થઈ ઉ રહે, તેજસ્વી ચડે કાંઈ પણ બેલ્યા વિના પિતાના તિરસ્કાર સહન કયા તેણે એક પણ ઉતર આપે નહિ છેવટે રાણાએ ગંભિર સ્વરે કહ્યું-ડીક ! હુંજ તે રાજપુત્રીનું પાણિગ્રહણ કરું છું પણ તું નિશ્ચિત જણજે તે રાજપુત્રીના પેટે કઈ પુત્ર સંતાનને પ્રસવ થાય તો તારે ઉતરાધિકારી પણામાંથી વંચીત થવાનું છે. તું કસમ ખા તારો ઉતરાધિકારને હક ગયેએવા કઠેર વચનોથી તેજસ્વી ચંડના મસ્તકને એક વાળ પણ કંપિત થયે નહિ. તે અચળ ભાવે, અટળ ભાવે. સ્થિરભાવે ઉભો રહી અકપિત સવારે બેલ્યો. અરે બાપ ! હું ભગવાન એક લીંગદેવના નામે સપથ કરી કહું છું જે હું મારા ઉતરાધિકારીપણાને હકક રાજી ખુશીથી છોડી દઉં છું. ભવિતવ્યતાના ગુઢ લેખનું કોઈ ખંડન કરી શકતું નથી બારવર્ષની બાલિકા ને પચાશ વર્ષના પુરૂષના હાથમાં આપી એ વિચિત્ર વિવાહના યોગથી જે પુત્ર પિદા થયે તેનું નામ મુકુલજી, મુકુલની પાંચ વર્ષની ઉમ્મર થઈ ત્યારે રાણાએ સાંભળ્યું જે યવનેએ ગયા તીર્થ ઉપર હુમલો કર્યો અને તે દુરાચર નિષ્ફર લોકોના ગ્રાસથી પુણ્ય ભૂમિ ગયાને બચાવવા ભારતવર્ષના સઘળા ક્ષત્રિય રાજાઓ સેન સાથે જાય છે. ત્યારે રાણા લાશે એ કઠોર મનનું અવલંબન કરી પોતાની ઉત્તરાવસ્થાને પવિત્ર કરવાનો સંકલ્પ કર્યો. ભારતવર્ષના સઘળા આ રાજાઓને વિશ્વાસ હતો જે રાજશાસન દંડ ચલાવવામાં રાજાઓને બેહદ પાપ કરવો પડે છે અતિમ વચમાં રાજ્ય, ધન, વિષયવાસના વગેરેને ત્યાગ કરી વ્રત, અનુદાન, પરમાર્થચિંતા તીર્થગમન દાન વગેરે પુણ્ય કાર્ય કર્યા વિના તે સઘળા પાપ દૂર થાતાં નથી, એવા વિશ્વાસથી ભારતવર્ષીય રાજાઓ અસાધ્ય વ્યાપારે આદરતા હતા, પરમ ઈસલામધર્માવલંબી યવન તાતાએ, આયનરપતિના તેવાં અનુષ્ઠાન કરવામાં વ્યાઘાત આપે, સંક્ષેપમાં તેઓના ધાર્મિકક્ષેત્ર ઉપર હુમલાથી ભારતવર્ષીય રાજાઓએ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર. ૧૫૩ છેડી નિવૃતિ ધમ પાળવા ત્યાગ કરી, પ્રવૃતિ ધમ પાળ્યે, તે દિવસે. શતદ્રુ અને કાંગ્ગા નદીના કાંઠા ઉપર આવેલ પ્રધાન સાધન ભૂમિ અને ગયા તીએના ઉદ્ધાર કરવાનું તેઓનુ પ્રધાન ધાર્મિક કાર થઇ પસં તેએને&ઢ વિશ્વાસ હતેા છે એ તે પાપિષ્ટ વનના કરાળ ગ્રાસમાંથી પુણ્યક્ષે ગયાના ઉદ્ધાર કરશે. તે તે આલાકથી સાહલેાકમાં જાશે. વિશ્ર્વાસ, કાના પ્લાન પ્રાય અને સનાયક છે, એ વિશ્વાસથી છેૢાદિત થઈ ભારતના શા નર તેને સનનની સાથે મહાસંગ્રામાં ઉતરવું પડયુ એશ કામમાં ઉત્તરી વી જીભૂમિના ઉત્પાદ કરવા તેજ તેઓનુ તપશ્ચરણુ હતુ. આજ મહાશકાાક્ષ તે ચાર તચરજી કરવા માટે કાર્યક્ષેત્રમાં ઉત. તે દુસાધ્ય છેટનુ ગત ત ખત્ન કરી રાજ્યમાંથી વિદાય થતી વક્તે રાજ્યમાં કઈ રીતના અ ંતવિપ્લવ ન થાય તેમ તે ખારી નદોસ્ત કરો તેવું પ્રધાન મંડળ વીગેરેને બાલાવી કહ્યું હું જે વ્રતનુ અનુષ્ટાન કરવા અનુત્ત થયેા છે. તેનત અતિ કઠોર છે. તેત્રતનું સારી રીતનું ઉઘાપન કરી હું સતર વીરા. તેણે મનમાં વિચાર્યું. જે એ કઠાર વ્રતનું ઉદ્યાપન કરી દેવામાં પાછા ભાવનાના રૂા શું છે. જો પાછા ન આવું તે મુકૂલની ઉપજીવિકા માટે આ શાન્ ! ખુકૂલના માટે કાઇ રીતની સપતિ મુકરર કરવી જોઇએ. તે સમયે સામે ઉશેઢે તેÆીસડ પિતાના મનાભાવ જાણી ખાલી ઉઠયા “ મુકૂલની જીવિકા ાટે સિતાડન સિલાસ્રન, એ સરત અને અભ્યુદાર ચંડના ખેલવાથી રાણાના મનમાં કોઇ રીતનો સંદે ઉત્ત્પન થાય તેના માટે રાણાની યુદ્ધચાત્રા પહેલાં એ દિવસે અે, ઝુલના અત્મિક કરી દેવા રાણાને કહ્યું તેની દઢ પ્રતિજ્ઞા અને અપૂર્વ સ્વાસ ત્યાગ જઇ સદળા વિસ્મિત થયા. એકદમ અભિષેક કરવાની ગેાઢવણ થવા લાગી પાંચ વર્તાતા ખાત્મક ક્ષુલને રાજ્યસિહાસને બેસારી વીરવરચંડે સભળાની પહેલા તેને રાસ્નેપચેગી સમ્માન સમ્રગ બતાવી, તેને અનુગત અને વિશ્વસ્ત થઈ રહેવાની પ્રતિજ્ઞા કરી. એ મેાટા સ્વાત્યાગના કાર્ય માટે સડને મંત્રભુવનમાં ઉચ્ચ આસન મળ્યું અને એવું વિધિધ થયું જે કોઇ સામત સરદારને ભૂમિવૃતી આપવાના દસ્તાવેજ થાય, તેમાં રાણાની સહી સાથે ચંડના ભાલાનુ ચિન થાય. ચંડનું હૃદય મહત્વ, અસહિષ્ણુત્વ, ઉદારત્ન વીગેરે રૂડાગ્રુષ્ણેાથી વિભૂષિત હતું. તે હકીકત તેના સ્વાત્યાગનાં કાચે જોવાથી સ્પષ્ટ રીતે મલુમ પડે છે. પિતાની ગેરહાજરીમાં નાનાભાઇ મુફૂલનાં મેવાડનાં અને મંત્રી મંડળના મંગળ માટે ચિતામાં ચડે કામ કરવાનું શરૂ કર્યું, પણ તેની રાજ્યશાસન ચઢાવવા નીપ્રણાનીકાથી મુકુલની માના હૃદયમાં વિષવૃક્ષનું ખીજ રોપાયુ, રાજમાતાએ વિચાર્યું જે પુત્રની નાની વયમાં પાતે રાજ્યકાની પાલાચના કરશે. પણ તેની તે આશા પૂર્ણ થઈ નહિ. તેની મનોવેદનાની સીમા પિર સીમા રહી નહી. કુટીલ હિંસાદ્વેષની પ્રોચનાથી તેણે હૃદયમાં કૃતજ્ઞતાને આશ્રય આપ્યું નહિ. ખરેખર ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ટૅડ રાજસ્થાન. રીતે તેનું હૃદય પ્રકત પશુભાવથી પૂર્ણ થયું. તે ચંડના આત્માર્થ ત્યાગ વિના રાજમાતા થાત નહિ. પાશાણુથી હૃદય બાંધી ખરેખરી રાક્ષસી અને પીશાચીનું રૂપ ધારણ કરી તે ચંડના બેહદ ગુણ ભુલી ગઈ અને ચંડનું જ અનિષ્ટ અને અપયશ કરવા તૈયાર થઈ. કૃતા રાજમાતા ચંડના દરેક કામ ઉપર ઈર્ષ્યા અને દ્વેષથી જોવા લાગી. છેવટે ચંડનું કોઈ છીદ્ર માલુમ ન પડવા કેવલ અમૂલક કારણ અને અધમ પ્રવૃત્તિને વશ વરતી થઈ. ચંડના સારા કાર્યમાં દોષરેપ કરી બોલી “ રાણે નામ માત્રને થઈ નય અને પ્રકૃત રાણે પોતે થઈ જાય એમ ચંડ પ્રયાસ કરે છે.” તેજસ્વી અંડે તે સઘળે વિષય જા. તે જાણતો હતો જે નાનાભાઈના મંગલ માટે અને રાજ્યની શ્રીવૃદ્ધિ માટે તેણે સ્વાર્થને હેમ કર્યો છે. પણ તેના તે સુદ્ધિ સારા કાર્યનું આવું પ્રતિદાન ! - ચંડના ઉન્નત દરદયમાં ઘર આઘાત લાગ્યું. તે વિહાણ રીતે જાણતો હતો. જે જગતમાં સરલ વ્યવહાનું પ્રકૃતિ પ્રતીદાન નથી. તે છાતી સામી રાખી હૃદયમાં શત્રુની છરીને ઘા લઈવેદના ભોગવવા તૈયાર હતો પણ એવા અન્યાય અપયશને આણું માત્ર બે જે સહન કરવાને તૈયાર નહોતો. એવા અન્યાય અને અયક્તિક દોષારોપને માટે તેણે માતાને સુમીણ વચનના તિરસ્કાથી કહ્યું. “મા ! તમારા સમજવામાં ભ્રમ છે. મારે જે ચીતાડના રાજસિંહાસને બેસવાને અભિલાષા હત તો તમને આજ કેણ રાજમાતા કરત. વાળ! તેથી મારે કાંઈ સતી નથી કાંઈ વિશેષ દુઃખ નથી. કેવળ લખએટલુંજ છે જે ચિતોડ શક્ય છીને જઉં છું ચીડના ભાગ્યમાં ભયંકર દુઃખદાયક ઘટના લખેલી છે. તેને વિચાર કરી હું હખિત છું. જે થાય તે ખર! હું તે હવે રવાના થાઉં છું. હવે રાજશાસનને ભાર આપના હાથમાં સેંપાયે, કેવળ આપનાજ ઉપર હવે રાજ્યનું સુખ દુખ, સંપદ અને વિપદ રહેલ છે. જે ને ! શિશદ્રીય કુળની માન મર્યાદા જાય નહિ. ચીડ છે ઉદાર હૃદયવાળો ચંડ માંદુરાજ્ય તરફ ચાલે. માંદુરાજાએ તેને મેટા સત્કાર અને સંભ્રમથી સ્વીકાર્યો.તેણે હાલ્લાર નામને જનપદ ચંડને ભૂમીવૃતીમાં આ પૃથ્વીમાં પ્રકૃત કૃતજ્ઞતા કયાં છે ! તે અપાચિવાધન છે. તે સ્વર્ગીય પદાર્થ છે. અહિંસાના, દ્વેષના, સ્વાર્થ પરતાના, અને વિશ્વાઘાતકતાના અધ નરકકુપમાં તે પવિત્ર સ્વર્ગીય રત્નનું અસ્તિત્વ કયાંથી હોય. જે જેનું એ પવિત્ર સ્વર્ગીય રત્નથી હૃદયવિભૂષિત છે. તે માનવ છતાં દેવતા. તે અતિ સામાન્ય આગામી હોઈ વિશ્વને પુજનીય છે. વીર હદયચંડે આત્મસ્વાર્થમાં જળાંજળિ દીધી પિતાના ઓરમાન નાના ભાઈને રાજસિંહાસને તેણે બેસાય તેની તેણે સંમ્મત ભાવે કરી કરી એ મહત્વ અને ઉદારતાનાં ઉદાહરણ કઈ માનવના ચરિતમાં માલુમ પડે છે ! એ અપૂર્વ કૃત્યના અનુષ્ઠાનથી ચંડને શું મળ્યું. હિંસાના, દ્વાના સ્વાર્થપરતાના, અને વિશ્વાસઘાતકતાના ધનરકકુપ જગતે તેને કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ રજપુતાના સ્રી ળિક્ષ્યક શિષ્ટાચાર, ૧૫૫ બદલા આપ્યા. તે પિતૃરાજયના ત્યાગ કરી ગયેા. ક્રૂર ચિરતવાળી આશ્માન માએ તેને દેશ છેડી જાતાં વાર નહી એકવાર તેને ફેરવી પાણ લાવવા ચેષ્ટા કરી નહી, પણ રાજમાતા આનંદિત થઇ વિશેષે કરી, તેના પિતા, ભ્રાતા, અને ખીજા સંબધીઓને હની હદ રફી નહી. સુદરનગરને ત્યાગ કરી તે ચિંતાડમાં આવવા લાગ્યા. સહુની પહેલાં મુકૂલના મામા સાધન મારવાડની મરૂ ભૂમિ છેડી મેવાડમાં આન્યા. ચાડા દિવસ પછી ચેાધનો પિતા રણુમલ, તેના અનુચરા અને પરિવાર સાથે આન્યા. મારવાડમાં મકઇના શટલા ખાઈ જેના ગળાં સુકાઈ ગયાં હતાં, તે આજ મેવાડમાં ઘઉંના રોટલા ખાઈ મુમૂળની જય વાંછવા લાગ્યાં. કૂટનિતી જાણનાર આશામીના હૃદયનો ભાવ કાણુ જાણુવા સમ છે ? મારવાડના ઉત્તમ પ્રાંતમાં બેસી જે આજ સુધી સ્વના સુખ સેાગવતા હતા. આજ તેએ સ્વર્ગથી પણ માટી માતૃભૂમિને ત્યાગ કરી મેવાડની ભૂમિમાં શામાટે આવ્યા ? તેના હૃદય માંહેની દુરભી સંધિ કેણુ જાણી શકે ? રણમલ શિશુ દૈાહિત્રને ખેાળામાં લઇ મહારાજ બાપ્પારાએળના સિ’હાસને બેઠા. રાણાના ત્ર ચામર વીગેર રાજ ચિન્હ તેના ઉપર હાવા લાગ્યાં. આનંદ અને સુખની લહેર રણમલના હૃદયમાં ફ્રીડા કરવા લાગી. તે મનમાં ભાવિ સુખા નેતા હતા. ખાળક મુકુલ ક્રીડા સક્ત હોઇ. ત્યારે રાજસભા છે।ડી બહાર જતા. ત્યારે રણમલ એકતા તે સિંહાસને બેસતા અને સઘળાં ાજચિન્હ તેના ઉપર ધરાતાં હતાં. રણમલને મકસદ અને ગૂઢાશય કોઈ સમજતુ' નહોતુ જે કોઇ સમજતું હતું તે તેનાથી પ્રતિકૂળ થઈ રાજયમાં રહે તેમ નહોતું. રણમલના ખરાબ મકસદ, એક આસામી સારી રીતે જાણતી હતી. રાžાંડ રાજના એ દુરાચરણ જોઇ તે મનમાં બહુ દાહ પામતી હતી. તે શિશેક્રિય કુળની વૃદ્ધ ધાત્રી (દાઇ) + રાજકુમારના રક્ષણાવેક્ષણના ભાર તેના હસ્તમાં હતા. વીરવર ખાપારાળના સિહાસનને કખજો શું રાઠોડ રજપુતા કરશે? દુર્જનની વિશ્વાસઘાતકતામાં શિશાદીય કુળ શું અનંતકાળના માટે વિનાશ પામશે ? એવી રીતની ગભીર ચિંતા તે ધાઇમાના હૃદયમાં ઉદય પામી દારૂણ્યુ દુઃખથી ઘણાથી અને અભિમાનથી ઉત્તેજીત થઈ તેણે મુફૂલની માની પાસે જઇ કહ્યું. “તું શું કાંઇ જોતી નથી. ” : રાય ાધજ ચેાધ પુરના સ્થાપન કર્તા. × મહાત્મા ટાડે કહેલ એવી દાઈમા હિંદુરાજકુળમાં અત્યંત સંભાત અને આદર પામે છે. તેના સંતાન પુત્ર રજપુત રાજાઓ સાથે સારા ભભકાથી અને દાઈથી રહેછે. તેઓની ભુમિ વૃતિ પણ રાજ્ય તરફથી મળે છે, દુતપણા વિગેરેના વિવસ્ત કાયા રાજમાં તે કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ટેડ રાજસ્થાન. તું કાંઈ સમજતી નથી ! તારૂં પિતૃકુળ, તારા શિશુસંતાનને રાયસિંગ હાસનથી ભ્રષ્ટ કરશે નહિ મંગળાકાંક્ષિણી દાઈમાના વચન સાંભળી રાજમાતા વિશમ સંદેહમાં પલ. આટલા દિવસ સુધી એવી રીતનો સંદેહ, તેના હૃદયમાં ઉદય પામ્યું હતું. આ ક્ષણે તેની અવસ્થા એવી સંકટાપન્ન હતી. તે તેજ ભણતી હતી તે સંકટમાંથી નિસરી જવા પુરેપુરી ચેષ્ટા કરવા લાગી દુર્મતિ રામલે પિતાને ઈરાદો પાર પાડવા છાને છાને ષડયંત્ર કરતે હતે. વિષમ સંકટમાં પદ્ધ, બેનશીબ રાજમાતા, પિતાના રક્ષણ માટે ચારે તરફ જોવા લાગી. પોતાના રક્ષણ માટે કેવા ઉપાય જવા, તેની ચીંતા કરવા લાગી. પણ ઉપાય કે તેણે દુરાશાને વશવિતની થઈ પિતાના ચરણમાં ધરાવાત કર્યો છે. આજને પ્રચંડ ચંડ ચિતોડમાં હતતે વિપદ પાસે આવી શકત નહિં પણ રાજમાતાએ કૃતપિશાચીની મૂતિ ધારણ કરી પિતાને સર્વનાશ કરે છે. છેવટે આવેલી વિપદમાંથી ઉદ્ધાર પામવા, તે એકવાર પોતાના પિતા રપ પાસે ગઈ. વળી તીવ્ર અને કઠોર વાકયે, તેના તે દુરાચણના કારણે માટે તે પૂછવા લાગી, પણ પિતા પાસેથી પ્રત્યુત્તરમાં તેણે જે સાંભળ્યું તેથી તેનું હૃદય કી ઊઠયું. તેના હૃદયમાં દંઢ પ્રતીતી થઈ જે આતતાયી રણમલ તેના પ્રાણકીય કમારને સર્વનાશ કરવા તૈયાર થયું છે. એ વિપતકાળમાં મહીપીના સાંભળવામાં આવ્યું ચંડના ભાઈ રઘુદેવને દુરાચર રણમલે વધ કર્યો. આવા ખરાબ સમાચાર સાંભળી રાજમાતાના હૃદયમાં ઘોર સંદેહ ઉત્પન્ન થયા. ભૂમિવૃત્તિમાં કેલવારા અને કવેરીયા નામના બે પ્રદેશ રઘુદેવ ભગવતે હતા. તે કેલવારામાં વાસ કરી રહેતે હવે રણમલે તેની પાસે સમ્માનસૂચક બે રાજ પહેરવેશ ભેટમાં મોકલ્યાં. સમ્માનસૂચક રાજ પહેરવેશ ભેટમાં આવે કે તુરત રાષએ તે પહેરવા જોઈએ એ અનાદિ નિયમ છે. અનાદિ નિયમ છે એટલું જ નહિ પણ તે શિષ્ટાચાર છે. રઇદેવ જ્યારે ભેટમાં આવેલ એ રાજા પહેરવેશ પહેયે એટલામાં તેની સાથે આવેલા દુરાચાર ગુપ્તચરે છરી મારી તેને વધ કર્યો. એમ કહેવાય છે તે ગુપ્તચર ઘાતક હેઈ દુરાચાર રણમલ તરફથી આવ્યું હતું. રધુદેવ, અત્યંત શ્રીમાન ધર્મપરાયણ સાહસવાન્ યુવા પુરૂષ હતું. તેના અનુપમ ગુરુ અને શિાય માટે રજપુતે તેના ઉપર અત્યંત પ્રીતિ રાખતા હતા. તેના અસ્વાભાવિક શોચનીય મૃત્યુથી મેવાડવાસી રજપુતે ગંભીર શોકમાં આવી પડ્યાં. મૃત્યુ પછી તેને દેવસંમાન મળ્યું મેવાડમાં તે પિતૃદેવમાં આસન પામ્યા. મેવાડના લોકો તેની પ્રતિમૂર્તિ લઈ તેની પુજા કરવા લાગ્યા. પ્રાત્યહિક પૂજા વિના પ્રતિવર્ષ બેવાર રઘુ દેવની પૂજાવિધિ મોટા કુમધા" થવા લાગી. એ સમયે રાણાથી તે રાજ્યના સામાન્ય ભિક્ષુક સુધાંત તે ઉત્સવમાં ભાગ લેતા હતા. સિહ દરોસ નિમિત્તે મેવાડમાં પ્રતિવર્ષ એક ઉત્સવ થાય છે. તે ઉત્સવ દિવસે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ રજપુતાના શ્રી વિષયક શિષ્ટાચાર, રાજમાતાને, ચિંતા અને આશકાની હવે સીમા રહી નહી. દુરાચાર રણમલે જ્યારે રઘુદેવની હત્યા કરી ત્યારે તે બાળક મુફૂલને વધુ કેમ ન કરે! ભાવિ વિષમાંથી ખચી જવાના એક સત્તુપાય શેાધી કાઢવા તત્પર થઈ. તે જ્યાં નજર નાંખતી ત્યાં નવી નવી આફ્તા, ક્ષણે ક્ષણે તેને ભય દેખાડતી હતી. તેની ચારે બાજુએ શત્રુ હતા. ચારે બાજુએ વિશ્વાસઘાતક રણમલના લેકે જોવામાં આવતા હતા. ચીતેાડમાં જે ઊંચા સમ્માનનું ક્ષમતાસૂચક પદ હતું તે પદ ઉપર નરાધમ રણમલના કુટખી અને સ્નેહી માણસા ચઢી બેઠા હતા. ટુકામાં ચીતેાડમાં સઘળું દુત રણમલનું વશીભૂત હતું. સઘળા લેાકેા, રણમલના હાથમાં ક્રીડાના પુતળાં તરીકે હતા ત્યારે હવે મહીષીના પક્ષનુ અવલખન કરી શિશેાદીય વશના કાણુ ઉદ્ધાર કરે ! બાપ્પારાએળે રોપેલ વંશ વૃક્ષને નાશમાંથી કાણુ હવે બચાવે ! કોઈ નથી. માત્ર એકજ આશામી છે. તે દેવ રિત ઉદાર હૃદયચંડમહીષીની સઘળી આશા નિષ્ફળ જાવા લાગી. તે ચારે બાજુએ જુદાં જુદાં અમગળ અને દુનિમિત્ત જોવા લાગી. આવા મહા સંકટમાં પડી તેણે મહાવીરચંડનુ સ્મરણ કર્યું. ચંડની ભવીષ્યદ વાણી તેને યાદ આવી. જેમ જેમ સમય જાતે ગયા તેમ તેમ તેનું હૃદય કંપીત થવા લાગ્યું. નિશ્વારૂણ પીડા અને આત્મદ્રાહિતા સહુન ન કરતાં, પાતાના અગા®ના દુષ્કર્મના પસ્તાવા સાથે ચંડને રાજ્યની સઘળી હકીકત કહી મેાકલાવી. તે સમયે, ચડ દૂર દેશનાં રહેતા હતા પણ ચીતાડની રોજીંદા હાલતની ત હંમેશ ખબર રાખતા હતા તે એક ક્ષણ પણ ચીતાડના મંગલના માટે ઉદાસીંગ રહેતા નહોતા. મુકુલ જનની વિપમાં પડી, તેની મદદ માંગશે એવી તેને પ્રથમથીજ ધારણા હતી. દુરાચાર રાઠોડના અત્યાચારમાંથી ચીતેાડના ઉદ્ધાર કરવા તે સાવધાન અને તત્પર હતેા જનનીને પત્ર મળવાથી તેા તે વીલંબ કર્યા વીના જ્યારે તે ચીતાડને પરીત્યાગ કરી માંદુનગરમાં ગયા હતા. ત્યારે બેશે આહેરય ( શવર ) પરીવાર સાથે તેની સ`ગે માંદુનગરમાં ગયા હતા સરલ હૃદય કાર્ય કુશળ ચડે વીમાનાને છાનાઇથી કહેવરાખ્યું. “ ચારે તરફના ગામડામાં ભેાજન આપવા. હંમેશ વીશ્વસ્ત દાસ દાસી સાથે મુફૂલને લઇ તમે નગરની બહાર જશેા, ક્રમે ક્રમે એક એ ગામમાં રહેતા રહેતા ચીતાડના દૂર ગામડામાં જઈ નીકળશેા. પણ દીવાળીના * દીવસે ગાસુદનગરમાં + આવી રહેવાનુ ભુલવુ નહી. જો તેમ કરવામાં ભુલ થાશે તે સઘળુ વ્યર્થ થઈ જશે. ૧૫૭ ચૈત્ર માસની દશમના દીવસે, મેવાડના પ્રત્યેક ગહસ્થ, રદેવની પ્રતિ મૂર્તિની પુજા કરે છે. રજપુત સ્ત્રીઓ, રધુદેવની પ્રતિમુર્તિની પુજા કરી તેની પાસે પેાતાની સતતીના મંગળની કામના કરી માગેછે. હાલ મેવાડમાં, ક્ષેત્રપાળ દેવની અને રઘુપાળ દેવની સમાન પુજા થાય છે. રહ્યુદેવની પુજા પતિ સાથે, ગ્રીસના ઉડાસદેવની પુજા વિધિનું વિશેષ સાદૃષ્ય છે. * દીવાળી ઉત્સવના દીવસે, પ્રત્યેક હીંદુ ઘેર ઘેર દીપમાલા પ્રજ્વલિત કરે છે. : ચિતાડ થકી માલવ તરફ જવામાં જે એક પ્રશ્નત માર્ગ છે. તે માના ઉચસ્ના ભાગમાં ગેાસુદ આવેલ છે. ગાસદ ચિતાડથી સાત માલ ઉપર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ટાડે રાજસ્થાન. મીત્રાચિત સદુપદેશ વચના મળવાથી રાજમાતા, સંપૂર્ણ ભાવે આશ્વસ્ત અને પ્રકૃતીસ્થ થઈ. તેના હૃદયમાં નૂતન આશાને સ'ચાર થયા. ચડની સલાહ પ્રમાણે કરવામાં તે એક ક્ષણના માટે પણ ઉદાસીત થઇ નહી તે ખમણા ઉત્સાહથી કામ કરવા લાગી. ક્રમે દીવાળીના ઉત્સવના દીન પાસે આવવા લાગ્યા. ૧૫૮ મુકુલ, પેાતાના માણસા સાથે ગાસુંદ નગરમાં આવી પહેાંચ્યા. ત્યાં રહી નગરવાસીઓને ભાજન આપ્યુ. ક્રમે દીવસના અવસાન થવા આવ્યેા. સંધ્યાનુ અધકાર સઘળે ઠેકાણે છાઈ ગયું. તેપણ ચંડ આબ્યા નહિ. એટલામાં ઘેાડાના દાખડાના અવાજ સાંભળવામાં આવ્યા. તે સાંભળવાથી તેઓના હ્દયમાં નવી આશાના સંચાર થયા. દેખતાં દેખતાં ચાલીશ સવારે, તેઓની પાસેથી ચાલ્યા ગયા. તે ચાલીશ સવારમાં ચંડ છદ્મ વેશે મેખરે સવાર થઇ ચાલ્યા હતા. નાનાભાઈ મુકુલની પાસે આવતાં ચડે, સમાન સભ્રમે તેને સ`કેત કર્યું. પેાતાના કેટલાક પસંદ કરેલા અનુચર સાથે ચિતાડના દરવાજા પાસે તે આવી પહોંચ્યા. બાકીના કેટલાક અનુચરા તેની વાંસે ચાલ્યા. કેાઇએ ચંડની પ્રચ’ડ ગતિ રોકી નહી. રામપાલ નામના દ્વારે ચડ પહેાંચ્યા. ત્યાં દ્વારપાળાએ સ`સુખ થઇ તેને પરિચય પુછ્યા ! ચડે ગભીર સ્વરે ઉત્તર આપ્યા, “અમે સઘળા રજપુત સરદાર છીએ. ચીતાડના પડખાનાં નાનાં ગામડામાં અમારૂં વાસરથળ છે રાજકુમારના ઉત્સવમાં ચેાગદાન કરવા માટે અમે સઘળ ગેાસુદ નગરમાં ગયા હતા. આસમયે તેને કીલ્લામાં રાખી દેવા આવ્યા છીએ.” એવા ઉત્તરથી તેઓના મનમાં કાંઇ સંદેહ ઉત્પન્ન થયેા નહી તે સઘળા એઅદેશે કીલ્લામાં પેઠા. પણ જ્યારે વાંસેનુ બાકીનું દળખલ આવી પહાચ્યું. ત્યારે દ્વારપાળાને સ ંદેહ થયા તેથીતેએના જાણવામાં આવ્યું કે હવે સર્વનાશ થઇ જાશે. દ્વારપાળેા તલવાર લઈ સામા થયા. સીયાનમાંથી તલવાર કહાઢી ચંડ ફ્રેધવાળા સિંહની જેમ દ્વારપાળા ઉપર પડયા. બન્ને દળ વચ્ચે ધીંગાણું થયું ચંડના પરિચિત ગભીર નાદ સાંભળી તેના અનુગન શખરેએ પાતાનું ખરૂ રૂપ ધારણ કર્યું. તે દ્વારપાળના સહાર કરવા લાગ્યા એટલામાં કીલ્લાના પતિ ભટ્ટી સરદારને હલ્લા કરી ચડે પકડી લીધેા. તેના અનુચરાએ દ્વારપાળને ખંડ વિખંડીત કર્યાં. વળી તેઓ પ્રત્યેક રાઠોડને તેના ગુપ્ત સ્થાનમાંથી લાવી તેના સહાર કરવા લાગ્યા. એ ગભીર કાળી ચૌદશની રાત્રીએ રાઠોડમાંથી બે ત્રણ વીર પુરૂષા ચડના હાથથી બચી ગયા તે સઘળામાં એનશીખ રણમલ્લના મૃત્યુ વૃત્તાંત સાંભલવાથી શાક થાય તેવું નથી. પણ તેથી હસવું આવે તેવું.છે. દુરાચાર રણમલ્લ પેાતાની પુત્રીની કોઇ પરિચાહિકાના રૂપે મુગ્ધ થઇ બલ પ્રયાગ કરી પાશવીકામ વૃત્તિની રિતાના સાધતા હતા. ઘરના બહારના ભાગમાં ધીંગાણું છે, તેના શત્રુએ તેના × રામપાલ અર્થાત રામચંદ્રનું સિંહાર, દરવાજો છોડી રામપાળમાં જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ રજપુતોને સ્ત્રી વિષયક શિષ્ટાચાર ૧૫૯ સંબંધીઓને સંહાર કરે છે એવી ખબર દુરાચારી રણમલને પડી નહતી મદિરાના કેફમાં, અફીણના કેફમાં અને એથી વધારે માડક કામના કેફમાં વૃદ્ધ રણમલ પિતાની જીવનતિષીણ બહુળતામાં વળગી કેવળ બેભાન થઈ પડયે હતો જઘન્ય કામ વૃદ્ધિનું અનુસરણ કરી દુરાચાર રણમલે સતીનું અમુલ્ય ધન પતિવૃતાપણું ખંડિત કર્યું હતું. આજ એકદમ તેના દુષ્ટ કામનું ફળ તેને મળવાનું છે, આજ તે સ્ત્રીના દારૂણ પ્રવરતાપે તેને સર્વ નાશ થશે, આજ દુષ્ટ રણમલ આ લકને પરિત્યાગ કરી પુષ્કળ વેદના ભોગવવા નર્કમાં જાશે. રજપુત મહીલાનું સત્તમ સતીત્વધન પાખંડ રણમલે હરણ કર્યું તેથી સર્વ શક્તિમાન વિધ્વંભર પાસે તે અદોશીત ગણાશે? આટલા દિવસથી રણમલના અસદાચરણ યુકત પ્રતિફળ આપવા જે સુગની રાહ જોવાતી હતી તે સુયોગ, પિતેજ આવી પહં. રજપુત સ્ત્રી ધીરે ધીરે શય્યામાંથી ઉઠી, તે દુવૃત્તની મારવાડી પાઘડી ઉખેળી તેને તેનાથી તેણે શય્યા સાથે દ્રઢ રીતે બાંધે. તે પણ રણમલ્લને નિદ્રા ભંગ થયે નહિ. રણમલને તેના ભાગ્યના કઠેર અને ભયંકર હસ્તમાં સોંપી. તે સ્ત્રી ચાલી નીસરી. ઘેડા સમયમાં ચંડના સિનિકે યમદૂત પ્રમાણે તે ઘરમાં પેઠા. તે પણ તે નિશાબાજ પાંખડીને નિદ્રા ભંગ થયે નહિ. જ્યારે ચંડના સૈનિકની માટી ચીસે તેણે સાંભળી, કે તરત તેનો નિશે તેની નિદ્રા સાથે ભાંગ્યો. તેણે આંખ ઉઘાડી જેવું જે સંકટ પાસે આવી ઉભું છે. શત્રુના રણોન્મત દળથી પોતાનું ઘર ભરાઈ ગયું. સઘળા તેઓની તલવાર સાથે તેની શય્યા તરફ દોડયા. નિદારૂણ કોપથી અને ઘાસાથી તેનું સઘળું અંગ સળગી ઉઠયું. શસ્યામાંથી જલદીથી ઉઠવા રણમલે ચેષ્ટા કરી પણ મનોહીનીની પ્રણયશંખળાએ બંધાયેલ હોઈ તે ઉઠી શકે નહિ. પુષ્કળ પ્રયત્ન અને ચેાએ મૂઢ રણમલ શય્યા થકી ઉભે થયે ખરે, પણ તે દુસાદ્ય પ્રેમ બંધનથી છુટ થઈ ઉભો થઈ શકે નહિ. છેવટ રણમલ્લે તે સઘળી શય્યા સહિત ઉભે થયે. તે શય્યા, તેના પૃષ્ટ દેશ ઉપર હોવાથી કાચબાની ઢાલને આકાર ધારણ કરતી હતી. પાસે એક પીતળનું પાન પાત્ર હતું. કેઈ પણ શસ્ત્ર હાથમાં ન આવવાથી રણમલ્લે તે પાન પાત્રથી કેટલાક સૈનિકને ભૂમિ ઉપર સુવારી દીધા. પણ અગણ્ય શત્રુ સૈનિકમાં તે શી રીતે વિશેષવાર બચી શકે એક દમ એક બંદુકની ગોળીના પ્રહારથી તે બનશીબ મરણ પામ્ય. અનેક લોકોને વિશ્વાસ છે જે આય લોકો, હાલની બંદુક અને તોપ જેવા અસ્ત્રથી વાકેફગાર નહેતા અને પુરાણાદિ ગ્રંથોમાં જે આગ્નેયાસ્ત્રનો વિષય માલુમ પડે છે તે સઘળું કવિકલ્પના પ્રસ્ત છે. અમે ભૂકન કઠે બોલી શકીએ છીએ જે જેઓની એવી ધારણા છે. તેઓ સંપૂર્ણ બ્રાંત છે બંદુકના જેવા અને તપના જેવાં અસ્ત્રો ઘણું જુના કાળથી આર્યો વાપરતા આવ્યા છે. વેદમાં તપ જેવા અસ્ત્રની વાત છે શુક્રનીતિ નામના ગ્રંથમાં બંદુક અને તેને વિષય નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ટડ રાજસ્થાન. રણમલને પુત્ર ધરાવ, તે સમયે, નગરના દક્ષિણ ભાગમાં વસતે હતે. પિતાને અને આત્મીયજનને કઠેર દુર્દશામાંથી બચાવવા ન જાતાં, તે એક તેજ રફતાર ઘોડા ઉપર ચઢી પલાયન કરી ગયે. તેજસ્વી ચંડની ભીષણ પ્રતિશે પિપાસા તેથી ષમિત થઈ નહી. ધરાવ પલાયન કરી ગમે એમ જાણી તેને પકડવા ચંડ તેની વાંસે પડશે.ધરાવ, ચંડના હુમલામાંથી બચાશે નહિ એમ જાણ હરવાશંકલ નામના પરાક્રમી રજપુતના આશ્રય નીચે ચાલ્યા ગયે. ચંડે મુંદરનગર કબજે કરી લીધું. શિકીય વંશની રાજ્યલક્ષ્મીનું રક્ષણ થયું, ત્યારથી બાર વર્ષ સુધી મુંદરનગર તે વંશજેના કબજામાં રહ્યું. બાર વર્ષ પછી રાઠોડ રજપુતો, તેનગરનો ઉદ્ધાર કરી શક્યા. યોધપુરના ભવિસ્થાપન કર્તા એધરાવને આ સ્થળે છોડી આપણે હવે મેવાડના ઈતિવૃત્તના સંકલનમાં પ્રવૃત્ત થઈએ. તો પણ આ સ્થળે બે ઘટનાનો ઉલ્લેખ કર્યો શીવાય, તે કામમાં પ્રવૃત્ત થવું ઉચિત નથી. શિશદીય વંશને શી રીતે ગધ્વારને પ્રદેશ મ, અને રાડ વંશન યોધવ મુંદરનગરને શી રીતે પામે, તે વિષયની સમાલોચના કરી ચુકૂલના રાજ્યની સમાલોચના આપણે કરશું. વિપદની ઉપયોગિતા, સુફળદાયિક છે, વિપદ સંપતની જનત્રિી છે. જે વિપદકાળમાં સમજીને કામ કરે છે, તે જલદીથી સંપ૬ મેળવે છે, વિપદ તેના ઉપર હુમલો કરી શકતી નથી. ધરાવ, રાજધનથી વંચિત થયે. તેને પિતા ધીંગાણામાં મરા, તેના આત્મીયજને નાશ પામ્યાં. હાલ તે મહાવિપદમાં नालिकंद्विविधेयहत्क्षुद्रविभेदतः । तिर्यगुर्दछिमूलंनालंपंचक्तिस्तिकं मुलाग्रयोर्लक्षभेदितिलविंदुगुतंसदा मुकाष्टापागबुघ्नंचमध्यांमुलिदिलांतरं खतिऽग्निचूर्णसंधानीशलाकासंयुतप्तदा लघुनालिकमध्येतम्प्रधापतिसादिभिः यथायथानुन्धकसारंयथास्थूलबिलांतरं यथादीर्धबृहद्गोलंदूरभोदतथातथा बृहन्नालकिसझंतत्काष्टबुध्वविवर्जितं प्रवाह्यशकटायैस्तुसंयुतंविजयपदं એ શીવાય વૈશમ્પાયન સંહિતામાં તેનું વિશેષ વિષણું આપેલું છે. અસિચુર્ણ (દારૂ) શી રીતે બનાવી તેની હકીકત પણ તે સંહિતામાંથી નીકળી આવે છે મહાભારતમાં પણ– __अयःकणपचक्राश्मभूषंडयुद्यतबाहवः । कृष्ण पार्योंनि धांसंतः क्रोध संमછિત ગરઃ ભારત ટીકાકાર નીલકંઠે અયઃકશ્યને અર્થ નાલિકાસ્ત્ર કહેલ છે. માત્ર लोह गुलिकान् पिबती तिनत् तथा विधं लोहमययंगं येन आनेयौषधवलेन गर्भसंभूता लोह गुपिका-क्षिप्येने. नीलकंठ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર, ૧૬૧ પડયા. પણ તે વિષદ તેની ભાવિસ પત્ અને ઉન્નતિની સેાપાન સ્વરૂપ થઈ. તે બીકણની જેમ એ વિપમાં વિમૂઢ અને ભગ્નહ્દય થઇ એસત તેા રાઠોડ કુળના ભાગ્યમાં શું હત, તે કાંઈ ખાલી શકાતું નથી. તેમ થાત તે તેનું વિશાળ કીતિક્ષેત્ર ચેાધપુર કાણુ સ્થાપત ! તેની ચારે તરફ દુશ્મના, ચારે તરફ આતા, તે પણ તે ક્ષણવાર નિરૂત્સાહ થયે નહિ. કેવળ અદમ્ય સાહસ, કઠોર ઉદ્યમ અને રૂડા અધ્યવસાયથી તે મેટી આફ્તાને તરી સ ́પના ઉંચા પગથીયા ઉપર જઇ બેઠા. ચેાધરાવે, સંકટમાં પડી પલાયન કરી હરવાશકલ નામના પરાક્રમી રજ પુતને આશ્રય લીધો. રાજસ્થાનમાં એક જાતની ધર્મ સમિતિ છે. તે ધમ સમિતિ માંહેલા આશામીએ કુમારાવસ્થામાં પોતાની ઉમ્મરનેા કાળ કહાઢે છે. અગરો કે તેએ વીર ક્ષત્રીય છે પણ તે વીરરસ સાથે ધર્મના શાંત રસ મળી, તેએની અદભૂત શાભા આપે છે. અતિથેયતા અને પરોપકારજ તેઓના ધર્મના મૂળ મંત્ર છે. કાળી અડધી રાત્રીએ કાઇ અતિથી તેના આશ્રમમાં આવે તે તે રજપુત સન્યાસી શય્યામાંથી ઉઠી, તેની યુકત અભ્યના કરી, ખાનપાનની ગેાઠવણુ કરી આપે છે, તેમાં પેાતાના અનાહારે, અનિદ્રા અને દુઃખમાં રહેવું પડે તે તેમ કરીને પણ તે અતિથીની પ્રસન્નતા મેળવતા. વિપદમાં પડી કાઇ તેઓનુ શરણાંગત થાય તેને તેની સાથેના શત્રુભાવ હાય તા ભુલી જઈ અતિથીના સત્કારમાં મત્ત રહે છે પરાક્રમશાળી હરવાશ'કળ તે સન્યાસીના સંપ્રદાયમાં રહેતા હતા. તે સંપ્રદાયની શાખા પ્રશાખા હાલ પણ રાજસ્થાનમાં જોવામાં આવે છે. અગાઉ માપણે કહી ગયા છીએ જે ચેાધરાજ સકટમાં પડી હેરવાશ કલ નામના પરાક્રમી રજપુતના આશ્રય નીચે ગયા. તે હરવાશ'કલના પ્રદેશ પર્યંતની ગાળીમાં હતા, રાજા, પ્રજા સરદાર વીગેરે એ સ’પ્રદાયને નાણાં વીગેરેની મદદ આપી, તેને નીભાવ ચલાવતા હતા. એ ઉદાસીન સન્યાસીએ અન્નત્ર અને સદાવ્રત રાખી પોતાના ધર્મની ક્રીયા ખજાવી રાખતા હતા. હાલપણ અધઃપતિત મેવાડની અવસ્થામાં રાણા રાજા પ્રજા વીગેરે એ સપ્રદાયના નિર્વાહ કરે છે. અનેક લોકના મુખથી સાંભળવામાં આવે છે, જે મનુષ્ય, અસભ્ય અવસ્થામાં આતિથેયતાનું આચરણ કરે છે. પણ તે ખેલવું કેટલુ યુક્તિયુક્ત છે તે વાંચનારના સહેજ ઘ્યાનમાં આવશે. હરવા શ`કલ જેવા, વિશ્વપ્રેમીક મહેાદય. જ્યારે અ સભ્ય ગણાય, ત્યારે આ જગતમાં હવે સભ્ય કાણુ તેની શેષ કરવી રહેછે. ઉત્તમ કપડાં ભૂષણુ વીગેરે પહેરવાથી સભ્યતા કહેવાય ! અનાથ, દીન દરિદ્રને કાંઇ પણ આપ્યા વિના પેાતાનાં પેટ ભરવા તે સભ્યતા ગણાય! તે સભ્યતા તા માનવની સભ્યતા નહિ તે તેા પશુની સભ્યતા કહેવાય. હરવાશ કલ જેવા પરમકારૂણિક મહાત્મા આ જગતમાં પેદા થયેલ છે કે તે વિષય વિષમ સશય છે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. રાત્રીના ખીજો પહેાર હતા. સદાવ્રતનું દૈનિક અનુષ્ઠાન પુરૂ કરી, સન્યાસી હરવાશ'કલ વિસામાર્થે શયન કરતા હતા. એટલામાં એકસાવીશ અનુચર સાથે ચેાધરાવ તેના આશ્રમમાં અભ્યાગત થયેા. એટલામાં હરવાશકલે ઉઠી, તેઓને આદરથી ભાષણ કરી આસન આપ્યું. તે સઘળા આસને બેઠા હવે તેની ખાનપાનથી શી રીતે સરભરા કરવી તેની ચિંતા તે કરતા હતા. રવાશ કળ પાસે, ખાનપાન આપવાની કાંઈ પણ સામગ્રી નહોતી. તેના ઘરમાં “ મુજ” નામનુ એક જાતનું કાષ્ઠ હતુ. તે કાષ્ઠ રગ કરવાના કામમાં આવે છે. પણ જ્યારે દુભિક્ષ અને અન્ન કષ્ટ આવી પડે, ત્યારે મારૂ ભૂમિ નિવાસી દીન દરિદ્ર લોકો તે કાષ્ઠ ભક્ષણ કરી પ્રાણ ધારણ કરે છે. રાત્રીના સમયે અન્નાભાવ હાઇ હરવાશ કળે તે કાષ્ઠ ભેાજ્ય પદાર્થાંમાં વાપરવાનુ નિશ્ચિત કયુ. તે લાકડાના કટકાને સૂક્ષ્મ રીતે લેાટ કરી, તેમાં સાકર મસાલે તેણે ભેળસે. સન્નાસી હરવાશ કળે, તે લેાજ્ય દ્રવ્ય તૈયાર કરી ચેાધરાવ પાસે લાવી મુકયું અને બેલ્યા “ ભિક્ષાદ્વારાએ, જે કાંઈ અન્ન આજ મળ્યું હતું તે સઘળુ વપરાઇ ગયું. આ ક્ષણે જે કાંઇ બાકીમાં છે તે તમારી પાસે મે રજુ કર્યુ છે. રાત્રી અધિક ગઈ છે, હવે કોઈ રીતના ઉપાય નથી, અનુગ્રહ કરી, આ ભ્રાજ્ય દ્રષ્ય સ્વીકારી પ્રસન્ન થાઓ. આવતી કાલે ઉત્તમ ખાનપાન તૈયાર કરી હું આપ સાહેબની સેવામાં રજુ કરીશ.” તેની નમ્રતા અને શીળતા જોઇ અતિથિ સંતુષ્ટ થયા. તેના આતિથ્ય સત્કારની ઘણી પ્રશંસા કરી, તે ખાદ્ય સામગ્રી તેએએ સ્વીકારી. થાડા સમયમાં અતિથિ નિદ્રાના સુકામળ ખેાળામાં પડી ગાઢ નિદ્રામાં પડી ચિતાડની વીતેલી સઘળીખીના ભુલી ગયા. તે મુજ કાઇના રંગથી તેની મુછ રંગાઇ ગઇ હતી. પ્રાતઃકાળે ઉડી, તેઓ પરસ્પરનાં મુખ વિસ્મય ભરેલા નેત્રથી જોવા લાગ્યા. શી રીતે તેની મુળ વિકૃત વર્ણવાળી થઈ તેનુ કારણ તેઓ વિચારવા લાગ્યા. પણ સુચતુર સન્યાસી હરવાશ કળે. તેનું ખરૂ કારણ છાનું રાખી તેએને ઉત્સાહ આપવા આવાસપૂર્ણ વાકયે કહ્યું. વાકયની ધુસર હોમાવવી જેમ નવીન જીવનની ઉષાથી નવીન રાગ ધારણ કરે છે, તેમ હું નિશ્ચય કરી કહુ છું જે તમારૂં ભાગ્ય નવીન જીવન `ધારણ કરશે. : ૧૬૨ હસ્થાશ’કળનાં આશ્ર્વાસન વચનથી ઉત્સાહિત થઇ, તેઓએ હરવાશ કળને પોતાના દળના અંદર દાખલ કર્યાં; અને તેની સાથે, તેઓ મીવા નામના પ્રદેશના સરદાર પાસે ગયા. તે સરદારની અશ્વશાળામાં એકસો અડ્વા હતા. સીવે સરદારની અને પવનજી નામના સરદારની મદદ લઇ ચેાધરાવ પિતૃરાજ્યના ઉદ્ધાર કરવામાં સકલ્પ કરવા લાગ્યા. ચેાધરાવ તેની સાથે સુંદરનગર તરફ ચાલ્યા. સુદરનગરમાં રહેલા ચંડના બે પુત્રા યાધરાવની એવી રીતની ચઢાઈની હકીકત જાણતા નહાતા. એટલે કે તે નિશ્ચિત ભાવે વિશ્રામ કરતા હતા. એટલામાં ચેોધરાવે, દળ સાથે જઇ તેના ઉપર હુમલા કર્યાં. આ અકત હુમલાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ રજપુતેને સ્ત્રી વિષયક શિષ્ટાચાર. ૧૬૩ શિશદીય બે ભાઈઓ નિરૂત્સાહિત ન થયા. તે બન્ને પ્રચંડ વેગે શત્રુની સામે થયા. ચોધરાવ કેવી રીતથી સહાય સંપન્ન થઈ આવ્યું છે એમ ચંડના પુત્ર કંથડજીએ પહેલાથી જોયું નહિ. કંથડજી અને મુંજએ, ધરાવને દળ બળમાં હલકે ગણી, તેના હુમલા ઉપર સામે હુમલે કરવા તૈયારી કરી. એ અપરિ મદશિતાનું અને હીન બુદ્ધિતાનું વિષમ ફળ તેઓએ તરત જોગવ્યું. યોધરાવના ભયંકર લશ્કરની પ્રતિરોધ કરવામાં હીન બુદ્ધિ કંથડજી, પોતાના પુષ્કળ સૈનિક સાથે યુદ્ધમાં પડયો. નાનો ભાઈ મુંજજી, પલાયન કરી ગયે, પણું તેમ કરવાથી તે ધરાવના કરાળ ગ્રાસમાંથી બએ નહિ. તે ગદવાર રાજ્યની સીમામાં પહોંચી ગયા. ત્યાં વિજયી ધરાવે તેને પકડી પાડયું. ત્યાં જ તેને વિજય ધરાવ થકી નિપાત થયો. એ રીતે રાઠોડ વીર યોધરાવે તેની પ્રચંડ પ્રતિ ઘાંસાંનિ પરિતૃપ્તિ કરી. આ સઘળાં કામ કરી ધરાવ નિઃશંક બેસી રહ્યો નહિ. તેના મનમાં સતત આવતું હતું જે વરવર ચંડ, ભીષણ મુતિ ધારણ કરી તેની વાંસે આવે છે. દુકામાં ચોધરા નિશ્ચિત ન રહેતાં, પિતાની અવસ્થાની સૂક્ષ્મ હકીકત જેવા લાગ્યું. તેણે વિચાર્યું જે ચંડની સાથે તેની તુળના થાય તે તેમાં તે નિઃસહાય ગણાય તેવું છે, તે પારકાના દળ બળની સહાયે આવા કઠોર યુદ્ધમાં ઉતર્યો છે. તેઓ તો માત્ર એક વાર કે બે વાર તેની મદદ કરે તેવું હતું. જ્યારે મેવાડની વિશાળ સેના આવી, તેના ઉપર હુમલો કરશે, ત્યારે તે તેની મદદથી આત્મ રક્ષા કરશે, એવા વિચાર તેના મનમાં આવ્યા કરતા હતા. આ વિવાદને પ્રથમ અને પ્રધાનઉત્તેજક તેનો બાપ રણમલ હતો. તેના જ દેશથી રાઠેડ વંશીય અને શિશદીય વંશના વચમાં ભયંકર કલહ ચાલ્યા. આવી અવસ્થામાં વિવાદ ભંજન કરવાનું ઉચિત છે. એ પ્રમાણેની જ્ઞાન ગર્ભચિંતા કરી, ધરાવે ચંડની પાસે સંધિની દરખ્યાસ્ત કરી. તે દરમ્લાસ્તમાં તેણે સઘળો ગદવાર પ્રદેશ ચંડને આપવાનું કબુલ કર્યું. જે સ્થળે ચંડના બીજા પુત્ર મુંજાજીને નિપાત થયો હતો, તે સ્થળ મારવાડ અને મેવાડની હદ સ્વરૂપે ગણવું એમ દરમ્નાસ્તમાં કહી મેકલા, ધરાવની સંધિની દરખ્યાસ્ત મંજુર રહી. બન્ને વંશવાળા રજપુતા, ગયા વૃતાંત ભુલીને સંધિસૂત્રથી બંધાઈ એક બીજાને ૮દયમાં ધારણ કરી, પ્રગાઢ મિત્રતા સાથે વર્તવા લાગ્યા. મેવાડ પતિને જે સમૃદ્ધ ગદવાર રાજ્ય મળ્યું તે રાજ્ય, મેવાડપતિના રાજ્યની અંદર સો વર્ષ રહ્યું. કાયમની પ્રસિદ્ધ ઉતરાધિકારિત્વ પ્રથાને વ્યભિચાર થવાથી ગદવાર પ્રદેશ, મેવાડેશ્વરના કબજામાં આવ્યો. પણ તેજ પ્રદેશ તેજ વ્યભિચારના કારણે ત્રણ વર્ષ પછી તેના હાથમાંથી ગયે. વિરવર ઉદાર ચરિત ચંડના અપૂર્વ સ્વાર્થ ત્યાગથી મુકૂલનો સૌભાગ્ય સૂર્ય ઉદય પામે, પણ તે સૂર્ય બહુ કાળ ઉદિતાવસ્થામાં રહે નહિ મળ્યાહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ટાડ રાજસ્થાન. ઉંચામાં ઉંચા ગગનમાં ચઢી તે અકસ્માત રાહુગ્રસ્ત થઈ ગયા. મુકુલના નિદારૂણ અધઃપાત થયા. નાનીઉમ્મરમાં રાજોચિત ગુણગ્રામથી વિભૂષિત થઈ, તે શિશેાદીય વંશનું શાસન ચલાવવામાં પુરેપુરો શક્તિવાળા થયા ખરા પણ દૈવની અઘટિત ઘટનાથી તે સાભાગ્ય ઘણા દીવસ તે ભેગવી શકયેા નહિ. તે જે સમયે એટલે, ઇ. સ. ૧૩૯૮ માં ચિતાડના સિહાસને બેઠા તે સમયે સઘળા ભારતવર્ષમાં એક નવા યુગ પ્રવત્યે ભારતવર્ષના ઐતિહાસિક સ્રોત, એક જુદી દિશાએ ચાલવા લાગ્યું. વીર કેસરી, તૈમુર પોતાની વિજયી સેના લઈ એ સમયે ભારતવમાં આવી પહોંચ્યા. તેના કઠાર હુમલાથી દિલ્હીનું સિ ́હાસન ચૂર્ણવિચૂ થયું. ખરૂ પણ તેથી મેવાડને કાંઈ હાનિ કે લાભ ન થયા. તેથી મેવાડના ઇતિહાસમાં કાઈ વિશેષ વિવરણનીય ઘટના બની નહી. તે સંબંધે, ભટ્ટ ગ્રંથમાં એટલું માત્ર લખેલ છે જે દિલ્હીશ્વર પ્રીરોજશાહે ખરાખર તે સમયે મેવાડ ઉપર હુમલેા કરવાને ઉદ્યોગ કર્યો, પણ તેના ઉદ્યોગ સફળ થયા નહિ. વિશેષ વિવેચના કરી જોવામાં આવે તે સ્પષ્ટ માલુમ પડે છે જે ભટ્ટ લાકે જેને ફીરાજશાહ કહે છે વસ્તુતઃ તે તેના એક પાત્રક એટલે કે ભટ્ટ લેકે ભ્રમમાં પડયા છે. ભારતીય ઇતિ વૃત્તના પાઠ કરવાથી તે વિષયની સત્યતા સંબધે કાંઈ સ ંદેહ રહેતા નથી. વીરવર તૈમુરના ભયંકર હુમલા સહન ન કરી ફીરોજશાહને તે પાત્ર * દિલ્લી છોડી ગુજરાત તરફ ચાલ્યું. એટલે કે મેવાડમાં થઈ ગુજરાતમાં જતાં તેણે મેવાડ ઉપર હુમલા કર્યો હોય એ વાત સંભવિત છે. રાણા મુકુલ યવનને દુરભિસંધિ પ્રથમથી જાણુતા હતા. યવનના હુમલા નિષ્ફળ કરી દેવા તે યવનની સામે ચાલ્યા શાંતિ વિધાતક યવનની સ’મુખે તે રાયપુર નામના સ્થાને પેાતાના દળ ખળ સાથે ગયે. તે રાયપુર યુદ્ધક્ષેત્રમાં રાણા મુકુલે એટલી બધી વીરતા પ્રકાશ કરી તે જોઈ, યવનના સૈનિકા સ્તબ્ધ અને માહિત થયા; વળી તેએ ચારે દિશામાં પલાયન કરી ગયા. ભારતવર્ષ તૈમુરના હુમલાથી વાકીફ્ થઈ રાણા મુકુલે પોતાની સેના · અળવાળી કરી રાણા મુકુલે અનેક અટ્ટાલિકા અને સૈન્ય મનવાવ્યા. રાણા મુકુલના ત્રણ પુત્ર અને એક સુંદર પુત્રી હતી પુત્રીનું નામ લાલખાઈ હતું. ગાગરણના ખીચી વંશીય સરદારના હાથમાં તે ખુબસુરત પુત્રીને તેણે આપી હતી. ખીચીવંશી સરદારે તે રાજકન્યાને પરણતી વખ્ત રાણાને શપથ સૂત્રે બાંધ્યા હતા જે “હું આપની પાસે કોઇ રીતની પ્રાર્થના કરતા નથી, કેવળ એટલી પ્રતિજ્ઞા કરા જે અમારા રાજ્ય ઉપર જ્યારે શત્રુ હુમલા કરે, ત્યારે આપે અમને મદદ આપવી. ” રાણાએ તે વાત કબુલ કરી. ખીચી સરદારને પુત્ર ધીરાજ રાણા પાસે તેની કરેલી પ્રતીજ્ઞા સફળ કરાવવા આવ્યે માદેરીયાના પ્રદેશમાં થયેલા ખળવા સમાવવા રાણા તે સમયે તે પ્રદેશમાં ગયા હતા. ધીરાજ તે પ્રદેશમાં જઈ રાણાને "" * તેનું નામ મહમદ તઘલખ તે તઘલગ શીરાજશાહના પહેલા પુત્ર નાસરૂદીનના નાના પુત્ર. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #228 -------------------------------------------------------------------------- ________________ 55 રજપુતેને સી વિષયક શિષ્ટાચાર. મળે. તેની પાસેથી લેવું જોઈએ તેટલું સેનાદળ લઈ પિતાના પ્રદેશમાં આવ્યું. એ માદેરીયાજ રાણાના જીવનના તપનું શેષરંગ સ્થળ છે. તે કાળરંગ સ્થળે, આતતાયી વિશ્વાસઘાતક બે પુરૂષના હાથે, તેની માનવ લીલાને અવસાન આવ્યું. તે આતતાયીનું નામ ચાચા અને મેર હતું. દુરાચાર ચાચા અને મેરે વિના દેશે નિષ્કારણ સુશીલ રાજા મુકુલની જીવન ગ્રંથીને અકાળે છેદ કર્યો. રાણુ મુકુલના દાદા ક્ષેત્રસિંહના રસે, કેઈ એક નીચ કુળદભવ સુંદરી ચાકરડીના પેટે ચાચા અને મેરને જન્મ થયો હતો. અનેકના કહેવામાં એવું છે જે તે ચાકરડી સૂત્રધરની કન્યા હતી. પારશવ પુત્રો, મેવાડમાં પંચમપુત્ર નામે વિખ્યાત છે. રાજાના રસે જન્મગ્રહણ કર્યાંથી તેઓ રજપુતોમાં સમાન પામતા નહી. અગર રાજાઓ, તેઓને વિશ્વસ્ત અને આકાય ઉપર નીમતા હતા. તે પણ તેઓનું એવું દુર્ભાગ્ય હતું જે તેઓ મેવાડની બીજી પંકિતના સરદારની શ્રેણીમાં પણ સંમાન પામતા નહી. મંદબુદ્ધિ ચાચા અને મેરના ભાગ્યમાં તેવું જણાયું. મેવાડમાં શુદ્ધ જાત સરદારે તેઓ ઉપર નિંદાની નજરે જેતા. રાણાએ મહેરબાની કરી, તેવી જાતના ચાચા અને મેરને સાત ઘોડાસ્વારના ઉપરી નીમ્યા. તેઓને રાણે માદેરીયા ક્ષેત્રમાં પિતાની સાથે લઈ ગયે. તે દાસીપુત્ર ઉપર એટલી બધી રાણુની કૃપા જોઈ સરદારના મનમાં વિષમ ઈષાનળ સળગી ઉંડ. તે બને દાસીપુત્રને, ઉચી પદવીએથી પાડી દેવા તેઓ ધારણું રાખતા હતા. ભવિતવ્યતા અપાર મહિમાએ તેઓની અભિપ્રાય સિદ્ધિને સૂગ નજદીક આવી ગયું. પણ તે અભિપ્રાય સિદ્ધિ કરવા જાતાં, તેઓએ પિતાના પગમાં કુઠારાઘાત . રાજ્યહત્યાનો રસ્તો તેઓએ વિશાળ અને નિકંટક કરી આપે. માદેરીયાના યુદ્ધ કાળે, રાણેએક સમયે પિતાના સરદાર સામંત, સેનાપતિથી વીંટાઈ એક પ્રમોદ કુંજમાં પેઠે. તે કુંજમાં તેણે એક નવી જાતનું વૃક્ષ જોયું. રાણે એ વૃક્ષના નામથી વાકેફગાર નહોતો. તેણે પાસે રહેલા સરદારોને તેનું નામ પુછયું. ચેહાણ સામંત તેની પડખે ઉભો હતે. તે તેનું નામ જાણતો છતાં અજ્ઞાનતાનું ડેળ બતાવી બોલ્ય. મહારાજ! હું નામ જાણતો નથી; આપ આ બે ભાઈઓને તેનું નામ પુછે ! તેનાથી સારે ઉત્તર મળશે. સુકુમાર મતિ સરલ હદય રાણાએ ચેહાણ સરદારની કુટતા કળી નહી. તેણે સરલભાવે તેના કહેવા પ્રમાણે તે બે ભાઈઓને પુછ્યું. કાકા ! આ વૃક્ષનું નામ શું? રાણાના એ અકપટ પ્રશ્ન, ચાચા અને મેરના હૃદયમાં વિષદગ્ધ તીવ્ર લેષ બાણ લાગ્યું. તેઓએ જાણ્યું કે તેઓ સૂત્રધર કન્યાના પુત્ર છે એ જાણું રાણે શ્લેષપૂર્ણ વાક બેલી તેઓને ખીજાવે છે. તેઓ દારૂણ ફોધમાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન. છઘાંસામાં ઉન્મત થઈ ગયા. તે દિવસે રાણે સંધ્યાકી સમાપ્ત કરી, હરી નામનો જપ કરતો હતો. એવામાં નૃશંસ ચાચા અને મેરે આવી તેના હાથ છેદી નાખ્યા. છેવટે તેને તેઓએ સંહાર કરી દીધું. પિશાચચીત નૃશંસતા સાથે સરળમતિ મુકુલનો પ્રાણવધ કરી, રાક્ષસ ચાચા અને મેર પિતાપિતાના ઘેડા ઉપર ચિતોડ તરફ ચાલ્યા. તેઓના મનમાં અભિલાષ હતો જે ચિતડપુરી હસ્તગત કરવી. પણ દુરાચારીને તે અભિલાષ સિદ્ધ થયે નહી. ચિતડની પાસે જઈ જોયું તે ચિતોડના દરવાજા બંધ હતા. ઉપર કહેલ સ્લેષપૂર્ણ વચન વિના રાણાનું શોચનીય મૃત્યુનું બીજું કારણ જોવામાં આવતું નથી, પણ વિશેષ વિવેચના કરી જોવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે રાણાના વિરૂદ્ધ તેના રાજ્યમાં એક ગુઢ પ્રપંચ ચાલ્યો હતો તે પ્રપંચના ખબર રાણાના મેટા દીકરા કુંભને મળી હતી, અને રાજઘાતક વિફળ મનોરથ થઈ મેંદીરીયા પાસેના કીલ્લામાં ગયા. બાળક કુંભે, આવા પ્રપંચમાંથી બચવા, માલવરાજની દોસ્તી બાંધી. રજપુત ચરિતને આશ્ચર્ય મહીમા છે જે શિશદીય રજપુતોએ રાઠંડરાજને હે અને તેનું રાજ્ય છીનવી લીધું. તે રાઠોડ રાઠોડ રાજના પુત્ર પાસે તે શિશદીય વંશના રાણા કુંભે આફતમાં પડી મદદ માગી ઉદાર મતિ રાઠેઠ રજપુત રાજાએ ગતવત્તાતને વિસ્મૃતિસાગરમાં ફેંકી દઈ તત્ક્ષણ પ્રતિજ્ઞા કરી કે “ જ્યાં સુધી તે બે રાજઘાતકને હણું બાળ કુંભને ગાદીએ ન બેસાડું ત્યાં સુધી મહારે માથે પાઘડી મુકવી નહિ. ત્યાંસુધી મહારે પથારી ઉપર સુવું ” વાસ્તવિક આર્યવીર રજપુતેના જીવન ચરિતમાં એવા ઔદાર્યન, માહાભ્યના અને સત્ય પ્રતિજ્ઞાના બહ દાખલા જોવામાં આવે છે. રજપુતે સ્વભાવથી તેજસ્વી અને ઉદ્ધત. તેઓનું હદય માત્ર એક આઘાતથી આલોડિત થાય છે. જ્યાં સુધી, તેઓ, આઘાતનો પ્રત્યાઘાત કરી શકતા નથી ત્યાંસુધી તેઓના હૃદયમાં શાંતિ વિરાજતી નથી. તેઓ ડામાં, વિવાદ વિષુવાદમાં ઉત્તેજીત થાય છે અને વૈરને પ્રતિશોધ લેવા તેઓ કઠેર પ્રતિજ્ઞા લે છે. જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થાતી નથી ત્યાંસુધી વૈરને બદલે લેવાની પિપાસા પ્રશમિત થાતી નથી. ઘર વિપદમાં પડી રાણું મુકુળના પુત્ર કુંભે મારવાડ પતિની પાસે મદદ માગી. રાજઘાતકના દમનના અથે રાઠોડ રાજે પોતાના પુત્રની નીચે એક સેનાદળ કહ્યું. તે રાજઘાતકે, તેના રાજ્યની સરહદ ઉપર હતા. રાજકુમારે, તેઓના ઉપર હમલે કરી તેઓને પકડી લેવા પ્રયત્ન કર્યો. રાજકુમારના પ્રચંડ હમલાની સામે થવા તેઓ સમર્થ થયા નહિ. દુવૃત્ત ચાચા અને મૈરે તે કિલ્લે છોડી દીધું. તેઓ પાયી નામના સ્થાને પલાયન કરી ગયા. પાયી આરાવલ્લીશૈલમાળાની મધ્યમાં આવેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ રજપુતાના સ્રી વિષયક શિષ્ટાચાર. ૧૬૭ હતુ, તેની પાસે રાતાકુટ નામના એક શૈલકુટ હતા, તે દુર્ઘતા તે શૈલકુટ ઉપર એક કીલ્લા બનાવી ત્યાં સાવધ થઈ રહેવા લાગ્યા. ઉદયપુરની ચારે તરફ જે ગિરિત્રજ વળ્યાકારે બિરાજે છે તેના શિખરે રાતા કાટા ધ્વશરાશિ આજ જોવામાં આવે છે. તે રાત કાટના ટોચના કીલ્લામાં રહી દુરાચારી ચાચા અને મૈર, પોતાના સમય સુખથી કહાડવા લાગ્યા. તેઓએ વિચાર્યું જે આ સ્થળે કોઇ જલદીથી તેના ઉપર હુમલા કરી શકે તેમ નથી. પણ દુરાચારીએએ એક વાર વિચાર ન કાજે રાઠોડ અને શિશેાદીય રાજાના પ્રચ’ડ રાષરૂપી ભયંકર દાવાનળમાં તેઓના કીલ્લા અને તેના ક્રતું વન બળીને ભસ્મ થશે. તેએને પેાતાના પાપનું. ભયંકર પ્રાયશ્ચિત કરવું પડયું તે બેહદ પાપાનુષ્ઠાનથી છેવટે તેએના સર્વ નાશ થયેા, સુજા નામના એક ચૈાહાણુ રજપુતની અનુઢા કન્યાને તે ખલ પૂર્વક પકડી કીલ્લામાં લઈ ગયા. રાષવાળા સુજો, તે ઘાર અપમાનના ખલેો લેવા, શ્રમજીવી લેાકેા સાથે છાની રીતે મળી જઈ રાતાકાટ તરફ ઉપડયા. ત્યાં જવા આવવાથી તેના કુટ માર્ગને તે વાકીગાર થયા. એટલામાં તેણે દૂરથી રાઠોડ અને શીશાક્રિય રાજાની સેના જોઇ. તેથી કરી, તેની આશા ખમણી ઉત્તેજીત થઇ એ હાથે મુખ ઢાંકી, રોતાં રોતાં તેણે, પેાતાની હકીકત તે બન્ને રાજા પાસે કહી દીધી તે પાશવવૃતાંતની હકીકત સાંભળી સઘળાનું હૃદય નિદારૂણ ક્રોધથી ભરાઇ ગયું. તેએએ, રાતાકેટની પાસેના . સ્થળે દેલવારામાં દિવસના ભાગ ગાળ્યા. રાત્રીના સમયે તે તે ગિરિમૂલ તરફ ચાલ્યા. ત્યાં પછી સતર્ક ભાવે તેના ઉપર ચઢવાની તૈયારી કરવા લાગ્યા. વન વૃક્ષની શાખાએ પકડી તેઓ ધીરે ધીરે તે કીલ્લામાં ચઢી ગયા. તે સમયે રાત્રી, ઘેાર અધકારવાળી હતી. તે ગભીર અંધારામાં, રાષોન્મત રાઠોડ અને શિશેાદીય રજપુતા એક બીજાનાં અગરખાં ધેાલી ધીરે ધીરે ઉપર ચઢયા. પ્રતિ હિંસા લેવા ઉન્મત થયેલ ચાહાણ રજપુત સુજો રસ્તા દેખાડતા દેખાડતા સહુની આગળ ચાલતા હતા. જ્યારે સુજો, પર્વતના અગ્ર ભાગ ઉંપર ચઢી ચુકયા ત્યારે એ કિરણ રેખામાં તેની દ્રષ્ટિ ખેંચાણી વિસ્મય સાથે તીવ્ર દૃષ્ટિથી તેણે તેની સામું જોયું તો માલુમ પડયુ. કે જ્યાઘ્રીની બે આંખમાંથી એ કિરણરેખા નીકળે છે. એટલે, તે પેાતાની સાથેના રાઠોડ વીરના હાથ દાબી આગળ પાછળ ચાલવા લાગ્યા. રાજકુમારને તેના ભયનુ કારણ માલુમ પડયુ. તે સમયે, તેણે વ્યાઘ્રીના હૃદયમાં પેાતાની તીક્ષણ તલવાર મારી તેને ચમસદને માકલી. એવી ઘટનાને, રજપુતા, સુમગળનું મૂળ કહે છે. તે ઘટનાથી સઘળાનાં હૃદય બમણાં ઉત્સાહથી પૂર્ણ થયાં. જોતા જોતામાં ઘણા ખરા રાતા કાટના શૃંગ પ્રદેશ ઉપર ચઢી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ટાઢ રાજસ્થાન. ત્યારપછી કેટલાક આશામીએ કીલ્લાના કાટ ઉપર ચઢયા. એટલામાં તેની સાથે આવેલ ભાટ, પગ ખસી જવાથી કીલ્લાની નીચે પડયા. તે સમયે, તેની સાથેનુ નગારૂ' સારી રીતે વાગી ઉઠયું. નગારાના અવાજથી ચાચાની દીકરી જાગી ઉઠી દીકરીને ફરીવાર સુઈ જવાનું કહી, ચાચા તેને સાંત્વના વાકય કહી ખેાલ્યા ભય શું ! ભય શું ! કાનાથી ભય ! એક માત્ર ઇશ્વરના ભય રાખી સુખથી નિદ્રા કર? ભાદ્ર માસના મેઘ ગડગડે છે. તે સંગે વૃષ્ટિ પડે છે, તેથી આવેા અવાજ થાયછે. તે શિવાય બીજું કાંઈ નથી. આપણું શત્રુદળ હાલ કૈલવામાં છે, તેના માટે કાંઈ ચિંતા નહિ. ચાચા ખેલે છે એટલામાં, કીટ્ટામાં મોટા કોલાહલ થયેા રાઠોડ અને શિશેદિય રજપુત વીરા કીલ્લામાં પેસી સિહ નાદ કરવા લાગ્યા. તે નાદથી દુરાચાર ચાચાનું હૃદય કપિત થયું શય્યા થકી કુદી, ભૂમિ ઉપર જઇ અસ્ત્ર લઈ બહાર જવાના તે વિચાર કરતા હતા, એટલામાં ચડના સરદારે પ્રચર્ડ મૂર્તિ ધારણ કરી, તેના ઉપર હુમલા કરી તેને પકડયા અને તે સ્થળે તેના બે કટકા કરી નાંખ્યા ભ્રાતાની દુર્ગતિ જોઇ દુવૃત્ત સૈર પલાયન કરી જવાની ચેષ્ટા કરવા લાગ્યા. પણ રાઠોડ રાજે તેને પકડી પૃથ્વી ઉપર પાડયા. એ રીતે દુરાચારના પાપ જીવન સાથે પાપિ વૃત્તિનું શાંતિ વિધાન થયું. વિજયી રાઠોડ અને શિશ્થાદીય સૈનિકોએ રાતા કોટ કિલ્લાના ધનરત્ન લુટી લીધાં અને તેઓ જ્યેાતમૂહ નયને, પાત પેાતાના દેશમાં ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસના પણ ઈત્યાદિ. ૧૬૯ સરને ૩યું. કુંભનું સિંહાસનારેપણ, માલવપતિ મહમદને હરાવી કેદ કરી, તેને લઈ કુંભનું સ્વનગરમાં આવવું, રાણા કુંભના રાજ્યની ગૌરવોન્નતિ, પોતાના પુત્ર થક, રાણાની ગુમ હત્યા, પિતૃહંતાને પદમ્પત કરી. રાયમલ્લનો ડિધિકાર, દિલીવરના સેનાદળથી મેવાડને હુમલો, રાયમલને જય લાભ, પારિવારિક વિવાદ વિર્ષવાદ, રાયમલ્લનું મૃત્યુ. = J, વ ના તમામ હું સંવત્ ૧૪૭૫ (ઈ. સ. ૧૪૧૯) માં રાણે કુંભ, પિતૃ સિંહાસન ઉપર Sિ બેઠો. તેના રાજ્ય શાસન સમયમાં મેવાડ રાજ્યની સમૃદ્ધિ અને આબાદી વિશેષ વધી અગણ્ય કઠોર વિદ્ધ અને વિપદ યુક્ત ઘટ નાના અંતરાયમાં તે, પિતાના રાજ્યનું સારી રીતે પાલન કરવા સમર્થ થયે. તેને પ્રકૃત રાજગુણને પરિચય તેથી જોવામાં આવે છે પણ એક માત્ર મારવાડરાજની સહાયતા તેને ન મળત, તો તેના તે સઘળા રાજગુણ કૃતિને પામત કે નહિ તેમાં વિલક્ષણ સંદેહ છે; સાથી કે તેણે નાની ઉમ્મરમાં જુદી જુદી વિપદમાં પડી કઠોર વિદનોને હણ્યાં છે, ને મારવાડ રાજની સહાય નહત, તે હણાત નહિ એમ કેહેવાથી કાંઈ અત્યુક્તિ નથી મારવાડ રાજે જે સહાય ન આપી હત, તે મેવાડનું અષ્ટમાં તે કેવળ દુઃખની પરાકાષ્ઠા ભેગવવાને વખ્ત આવત. રાઠોડ રાજનું તે બાબતમાં માહાસ્ય અને સદાશયત્વ ભટ્ટ ગ્રંથે જાહેર રીતે કહી આપે છે. પુષ્કળ પ્રયાસ વિસ્તર યત્ન અને બેહદ અધ્યવસાય લઈ તેણે કુંભના મંગળ માટે ધ્યાનમાં લીધું હતું. તેના અનેક કારણે જોવામાં આવે છે. તે કારણેમાં બે કારણે પ્રધાન છે, રાણા કુંભે તેના શરણાગત થઈ, તેની મદદ માગી. શરણાગતની માગણી પ્રમાણે તે તેની આશા પૂરણ ન કરે તો તેનું કુટુંબ કલંકિત થાય એમ જાણી તેણે કુંભની માગણી સ્વીકારી, બીજું પ્રધાન કારણ કુંભ રાણો રાઠેડ રજપુતને ભાણેજ થાય તેથી અને બીજા કેટલાંક પેટાના કારણોથી, સ્નેહ મમતાથી દોરાઈ તેણે કુંભના માટે કષ્ટ સ્વીકાર્યા હતાં. * રણચર ભટ્ટે પોતાના રાજરત્ન નામના ગ્રંથમાં વર્ણવેલ છે જે મુંદરાવ રાણા મુકુલને પ્રધાન દીવાન હતું, તેણે મેવાડના માટે નૈયા અને દીકયા નામના બે જન ૫દ હતા. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ટૅડ રાજસ્થાન. સેંકડો વર્ષ સુધી, મેવાડ રાજ્ય જેમ ડાહ્યા, તેજસ્વી, રાજાઓથી શાસિત થયું તેમ પૃથ્વીનું કઈ રાજ્ય એવા રાજાઓથી એટલા વર્ષ સુધી શાસિત થયું નથી. રાણે કુંભ જે સમયે, મેવાડના સિંહાસને બેઠો હતો, તે સમયે, શિશદીય કુળની સારી આબાદી હતી તે સમયે મેવાડને પ્રતાપ મધ્યાન્ડના ભાસ્કરના પ્રતાપ જેવો પૂર્ણ માત્રામાં ઉંચી ટોચ ઉપર હતા. જે હીંદુ વિદ્વેષીય જનના અત્યાચારથી ભારત વર્ષનાં નગરમાં ગામડાંઓ વિધ્વસ્ત ચુર્ણ વિગુણિત થયાં. આજતે યવને વિનીત અને પરાહત છે જે પ્રચંડ મુસલમાને ભારતવર્ષને ચગદી નાખી, પરમાણુની અવસ્થાને પમાડયું. તે મુસમાન હાલ દુર્દશામાં છે. તે સે વર્ષમાં મેવાડ રાજ્યમાં ન યુગ થઈ ગયે. બળ, વીર્ય, પ્રતિષ્ઠા, ગૌરવ વગેરેથી આજ મેવાડ રાજ્ય ભૂષિત હતું તોપણ રજપુતવીર કુંભ, એવી આબાદીની અવસ્થામાં નિષ્ણ અને આળસુ નહોતે. તેણે પોતાના અદભૂતભાવિ દશનબળે ભારતવર્ષની ભવિષ્ય ભાગ્યલિપિ એક વાર ચિત્ત દઇ વાંચી. તેણે જોયું જે સુદુર કકેશશ શેલમાળાના ઉંચા શિખર દેશથી અને તેના ચરણ તળે વહેનારી અક્ષુ નદીની વિસ્તૃત તીરભૂમિથી મેઘજાળ પેદા થઈ કમે ક્રમે ભારત વર્ષ ઉપર વિસ્તૃત થઈ પડી તે મેઘવાળના અદશ્ય ગર્ભમાં જે પ્રચંડ વજાગ્નિ ધીરે ધીરે પેદા થયે. તે સ્વલય કાળમાં પૂણવયને પામી રાણા કુંભના પત્ર સંગના શિરે દેશે પડશે તે રાણું કુંભે પૂર્વથી જાણ્યું હતું. એટલે કે તેનું વિશ્વદાહિતેજ રોકવા માટે તેણે ઉપયુક્ત યેજના આ સમયે કરી દીધી હતી. તે સઘળી જનાથી તે અસંખ્ય દુસ્સા વ્યાપાર સાધી હમીરની તેજસ્વિતાને અને કાર્ય કુશળતાને લાક્ષની સુંદર શિલ્પપ્રિયતાને હરાવી દઈ તેણે ઉત્કૃષ્ટ ગુણ ગ્રાહકતાનો પરિચય આપે છે. જે દીવસે, યવનવીર શાહબુદ્દીને ભારતષનું સ્વાધીનતા રત્ન છીનવી લીધું તે દીવસે સમર કેસરી સમરસિંહે તે સ્વાધીનતા રત્ન લેવામાં દૃશદવતીના તીરે આત્મજીવનનું બલિદાન આપ્યું. તે દુદિવસથી, તે વર્તમાન સમાલોચ્ચ સમય પધ્ધત, બસ છવીશવર્ષ કાળ ગભે લીન થઈ ગયાં. ને બે સૈકામાં બે રાજવંશમાં એકંદર ચોવીશ યવનરાજા અને એક યવન રાણી સિંહાસને આવી અનંત ધામે ચાલ્યા ગયા છે. એ લાંબાકાળમાં મેવાડમાં એકંદર અગીયાર રાજા મેવાડના સિંહાસને આવ્યા હતા. તેમાંથી કેટલાએક રાજાઓએ માતૃભૂમિના રક્ષણ માટે અને પુણ્ય તીર્થના રક્ષણ માટે યુદ્ધ કરી, યુદ્ધમાં પ્રાણુ આપેલા છે, જે રાજાઓ પ્રજાહિતૈષી હેઈ પ્રજાના કલ્યાણકારક કામ કરે છે, તે રાજાઓ, લાંબો કાળ રાજ્ય ભોગવે છે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. ખીલજી વંશીય રાજાના શાસન કાળમાં વિજયપુર, ગવળકેડા, માળવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનનારોપણ ઈ. ૧૭૧ ગુજર, જાઉવાનપુર, કલપી વિગેરે જનપદના સામાન્ય સામાન્ય કરપ્રદ રાજાઓ, દિલ્લીવરની રાજ્ય શાસનમાં નબળાઈ જોઈ પિતાની તાબેદારીની બેડી તે નાંખી, કેવળ સ્વતંત્ર રાજા થઈ પડયા. જે સમયે, રાણો કુંભ ચીતડ રાજ્ય ઉપર અભિષિક્ત થયે, તે સમયે માળવાના રાજાએ, અને ગુર્જરના રાજાએ, પુષ્કળ બળ વિકમ મેળવી, પોતાના રાજ્યને વિસ્તાર કરવા ઉપક્રમ શરૂ કર્યા હતા. મેવાડની શ્રીવૃદ્ધિ અને ગૌરવના પરિચય, તેઓને મળવાથી તેઓની જીગીષા અને રાજ્યલિસાવૃત્તિ બમણી વધી ગઈ. તે બન્ને એકતા સૂત્રે બંધાઈ, સંવત્ ૧૪૯૬ ( ઈસ૧૪૪૦) માં એક એક વિશાળ સેનાદળ લઈ, મેવાડ ઉપર ચાલ્યા આવ્યા. રાણું કુંભને તે ખબર વેલાસર મળ્યા. તેને કેધ અને છેઘાંસા વૃદ્ધિ ભયંકર વેગે સળગી ઉઠે. તે બન્ને યવનરાજની પ્રાબલતાનું સમુચિત ફળ આપવા પુષ્કળ સેના લઈ તેઓની સામે તે આવ્યું. મેવાડના અને માળવાના સંગ સ્થળે બને સેનાઓ એકઠી થઈ. ત્યાં ઘોર યુદ્ધ ચાલ્યું. તેમાં રજપુત વીર રાણા કુંભે સંપૂર્ણ વિજય મેળવ્યું. તેણે માળવેશ્વર ખિલજી મહમદને કેદ કરી ચિતડ નગરમાં આર્યો. પંડિતવર અબુલફઝુલે પિતાના પ્રસિદ્ધ ઈતિહાસમાં રાણું કુંભને એ જય વૃત્તાંત વર્ણવેલ છે. તે મુસલમાન હેઈ, હિંદુ રાજાના ઓદાર્થ, મહામ્ય, શાર્ચ વિગેરે ગુણોથી વશીભૂત થઈ, તેણે તેઓનાં અપૂર્વ શૌર્યના ગુણગાનને ગ્રંથમાં કહેલ છે. તેણે કહેલ છે જે, “ઉદાર ચરિત રાણે કુંભે, કઈ રીતને નિષ્કય લીધા વિના, પિતાના શત્રુ મહમદને છોડી દીધું. વળી તેને સારી રીતના પિશાક બક્ષીસ વિગેરેથી ભૂષિત કરી તેને દેશમાં પહોંચડા. હીંદુ જાતિનું ચરિત અભ્યદાહ ખરૂં.” વિનીત શત્રુને છે કે તે હીંદુ વીરને પ્રધાન ધર્મ છે. રાણા કુંભે, રાજા મહમદને છોડી દીધે તે બાબતમાં ભદ્રગ્રંથમાં જુદી રીતનું વિવર્ણન છે. તેમાં વર્ણવેલ છે કે રાણું કે, રાજા મહમદને છ માસ કેદમાં રાખે, છેવટે તેને છોડી દીધું. તેણે વિછત યવનરાજને મુકુટ, વિજ્ય ચિન્હમાં રાખ્યું હતું. વિરવર બાબરે, સંગના પુત્ર પાસેથી, તે રાજમુકુટ ઉપહાર રૂપે મેળવ્યું હતું. તે હકીકત બાબરે, પોતાના જીવનચરિતમાં લખેલ છે. ટુંકામાં એ રાણા કુંભના ગૌરવનું સામાન્ય ચિન્હ નહિ પણ તે કરતાં, રણે કુંભ, પોતાના ગારવનું અસાધારણ અને વિશેષ દઢ ચિન્હ પોતાની વાંસે મુકી ગ છે. તે ચિન્હ, લાંબા કાળથી તેની ઉન્નતિની ઘોષણા કરે છે. તે સ્મૃતિ ચિન્હ કુંભ પતિષ્ઠીત વિજ્ય થંભ. ઉઠેલ મહાસાગરવત્ વિશાળ સેનાદળ લઈ મેદિની મંડળને કંપિત કરતા, ગુજરાતના અને માળવાના રાજાએ મધ્યપાટ (મેવાડ) ના ઉપર હુમલે કર્યો હતો. તેને વૃત્તાંત એ વિજ્ય સ્તંભ ઉપર વર્ણવેલ છે. એ રણસંગ્રામની ઘટના પછી અગીયાર વર્ષ ઉપર રાણા કુંભે, તે વિજય સ્તંભ બના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ટૅડ રાજસ્થાન. વવાને આરંભ કર્યો. અને ત્યાર પછી દશ વર્ષે તેનું નિર્માણકાર્ય સંપૂર્ણ થયું. એ વિજય સ્તંભ પૂણવયમાં ઘડાઈ આજ પણ મરૂની સામે તે ઘણાની દ્રષ્ટીએ જુએ છે. તેનું સઘળું નિર્માણકાર્ય દશ વર્ષમાં સમાપ્ત થયું. તે રાણું કુંભની ચાલા - કી અને તીક્ષણ બુદ્ધિ સૂચવે છે. એ વિજયસ્તંભ અટલ અને અચળ ભાવે રહી હાલ મેવાડના રાજાઓની ખ્યાતિ ઘોષણા કરે છે. રાણા કુંભની ઉદારતા અને મહત્તાથી વશીભૂત થઈ, માળવરાજ તેની સાથે બંધુતાના સૂત્રે બધા ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે ઝુનઝુનું નામના સ્થળે દિલ્લીશ્વરની સેના સાથે, રાણા કુંભનું એકવાર યુદ્ધ થયું તે યુદ્ધ વ્યાપારમાં માળવરાજ મહમદ રાણા કુંભને મદદ આપી તે યુદ્ધમાં રાણા કુંભે જય મેળવે. તે સમયે દિલ્લીની સત્તા એટલી બધી કમ થઈ ગઈ હતી જે મસીદમાં મુલ્લા લોકે, ફરી દીલીશ્વર સારી સત્તા પામે તેના માટે મસજીદમાં ઈબાદત કરતા હતા, એકલા માલવ રાજાએ, દિલ્લીના ઘોરી સુલતાનને હરાવ્યો હતો. વિદેશીય લોકોના હુમલામાંથી મેવાડને બચાવવા, જે ચોરાશી કિલ્લા, તે પ્રદેશમાં બન્યા હતા. તેમાંથી બત્રીશ. કીટ્ટો, એક માત્ર કુંભારાણાએ બનાવ્યા હતા. તેઓમાં, પિતાના નામથી ખ્યાત થએલું કુંભ મેરૂ અત્યંત પ્રસિદ્ધ છે ચિતોડના સઘળા કિલ્લામાં કુંભમેરૂ કી અત્યંત શ્રેષ્ઠ, મેવાડ પ્રદેશમાં કમળ મેરૂ નામનો એક કીલ્લો છે. પાર્વત્ય ભીલ લોકોના કબજામાં તે ઘણા કાળ સુધી રહ્યો. મહારાજ ચંદ્રગુપ્તના વંશમાં સંપ્રીત નામનો એક રાજા પેદા થયો છે, તેણે તે પ્રાચીન કિલે બનાવ્યું છે. સંપ્રીત જૈન મતાવલંબી રાજા હાઈ ઈ. સ. ના બીજા સૈકામાં રાજ્ય કરતે હતો. એ પ્રાચીન કિલ્લામાં સ્થાને સ્થાને જે જૈન મંદિરે જોવામાં આવે છે તેથી તે સમયની કારૂકાર્યની ચાતુરી સ્પષ્ટ રીતે માલુમ પડે છે. કુંભમેરૂં નામના કિલ્લાનું પ્રધાનદ્વાર હનુમાન દ્વારના નામે પ્રખ્યાત છે. ત્યાં વીરવર હનુમાનની એક પ્રચંડ પ્રતીમૂતિ રક્ષક તરીકે વિરાજે છે. નાગરકેટને જય કરી રાણા કુંભે તે નગરનાં સુંદર દરવાજાઓ સાથે આપ્યા હતા. તેની સાથે ત્યાંથી તેણે હનુમાનની મૂર્તિ આણી હતી. આબુ પર્વતના એક શિખર ઉપર પ્રાચીન પ્રમાર રજપુતોએ એક કીલ્લો બાંધે છે. રાણે કુંભે, તેમાં એક સારી હવેલી બાંધેલી છે. ઘણું કરીને તેજ હવેલીમાં જ્યારે ત્યારે તે રહેતા હતા. તે હવેલીમાં અસ્ત્રાગાર અને રક્ષકશાળા હાલ પણ રાણા કુંભના નામે પરિચિત અને પ્રસિદ્ધ છે. રાણા કુંભ, પિતાની પ્રજાને પ્રીતિપાત્ર રાજા હતો. તેનું પ્રમાણ, મેવાડવાસીના અનેક કાર્યથી મળી આવે છે, આબુ પર્વતના કુટ ઉપર રહેલા તે કીલ્લામાં કેટલાંક મંદિરે જોવામાં આવે છે, તેમાં એક મંદિરમાં રાણા કુંભની અને તેના જનક પ્રસ્તરની એક એક પ્રતિમૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનનારેપણ ઈ ૧૭૩ છે. મેવાડના અધિવાીઓ હાલ પણ ત્યાં જઈ, તે પ્રતિતિની દેર ટૂલ્ય પૂજા કરે છે. જે દિવસે, રાણુ કુશે, તે ગિરિદુર્ગમાં વિરામ સભોગ કરે છે, તે દિવસથી તે આજ દિવસ સુધી કેટલાક સૈકા ચાલ્યા ગયા તે પણ તેના વંશધરે, ત્યાં પિતાની અતુલ ક્ષમતા ચલાવે છે. રાણાએ હાલના સીઈ પાસેના પ્રદેશમાં વાસંતી નામને એક કિલે કરાવ્યું. તે શવાય, આરાવલી નિવાસી અસભ્ય ર લોકોના હુમલાથી દેવગઢ અને શેનલને બચાવવા, રાણા કું, પ્રાચીન નામનો એક કિલ્લે બનવા વળી ત્રારોલ અને પાનેરના બલદપિત દુધઈ ભેમીયા ભીલને વશમાં રાખવા તેણે, આહાર વગેરે પ્રાચીન કિલ્લાને જીણોદ્ધાર કરાવ્યો તે કિલ્લાઓ, મેવાડ અને મારવાડની સીમાન નિદેશકતા છે. એ સઘળી કાતિના દાખલા વિના રાણા કુંભની ધમકીતિના બીજા ઘણા દાખલા જોવામાં આવે છે. તેમાં બે દાખલા વિશેષ પ્રસિદ્ધ છે. પ્રથમ-કુંભશ્યામ. કુંભશ્યામને, આબુપર્વતના અત્યિક પ્રદેશ ઉપર બનાવ્યું છે. જે કોઈ બીજા પ્રદેશમાં તે સ્થાપિત થયા હતા તો તેનું સંદર્ય વિશેષ બહાર પડી જત. બીજું બાંધ* કામ બહુ પ્રકાંડ છે જેને બનાવવામાં દસકરોડ રૂપે આને ખર્ચ થયો છે. એ પુષ્કળ અર્થ વ્યયમાં રાણા કુંભે પિતાની ટેઝરીમાંથી આઠ લાખ રૂઆિ આપ્યા હતા. મેવાડના પશ્ચિમ ભાગમાં સદ્ધિ નામના ગિરિ પ્રદેશમાં તે સુંદર વિશાળ મકાન આવેલું છે. તે મકાન, પુણ્યપાવન રાષભદેવના જ નામે ઉત્સર્ગીકૃત છે. છાના ગિરિ પ્રદેશમાં તે મકાન સ્થાપિત હોવાથી, દુધર્ષ ધમકી મુસલમાનના કઠેરકરાઘાતથી બચ્યું છે. પણ દુઃખનો વિષય એટલો છે જે હાલ તેની કોઈ સંભાળ લેતું નથી. રાષભદેવનું જે પવિત્ર મંદિર એક સમયે મેવાડમાં પ્રધાન તીર્થ સ્થળ ગણાતું. તે મંદિર આજ જનશુન્ય હઈ અરણ્યમાં પરિણામ પામ્યું. હાલ તેના આંગણામાં જંગલી પશુઓ વાસ કરી રહેલ છે રાણો કુંભ, જેમ વીરતા અને કવિતામાં કુશળતા રાખતો હતો તેમ શિષકાર્યમાં પ્રીતિ અને કુશળતા રાખતો હતો. તેણે કવિતા રચનામાં વિશેષ ખ્યાતિ મેળવેલ છે. સૌદર્યના કીર્તનમાં તે પોતાની પ્રતિભાને ઉપયોગ કરતો નહોતો, તે ભક્તિ રસ પ્રધાન કાવ્ય કરવામાં વિશેષ પ્રતિષ્ઠિત હતો. તેણે ગીતગોવિંદનું એક સુંદર પરિશિષ્ટ બનાવેલ છે. રાણા કુંભ, મિરના નિવાસી શ્રેષ્ઠ સામંત રાઠોડ સરદારની દુહિતા મીરાં રક રાણું કુંભનો એક જૈનધર્માલંબી મંત્રી હતો. તે પરંવાર કુળમાં જન્મ્યો હતો. ઈ. સ. ૧૪૩૮ માં તે મંત્રીએ, તે ઋષભદેવના મંદિરની પ્રતિષ્ઠા કરી. લોકના નાણાના ખર્ચે તે મંદિર ચણાવ્યું છે. તેના ત્રણ માળ છે અનેક પથ્થરના સ્થંભ ઉપર તે સ્થાપિત છે તે સઘળા સ્થંભ ચાળીસ ફીટથી વધારે ઉંચાઈવાળા છે. મંદિરનું નિર્માણ કૌશલ અત્યંત અચંબો આપે તેવું છે. તેની અંદર જુદાં જુદાં હૃદયગ્રાહી ચિત્ર કાવે છે. પ્રસિદ્ધ જૈન સન્યાસીઓની પ્રતિમૂર્તિથી તે દેવાલય સુશોભિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ . ૧૭૪ ટડ રાજસ્થાન. બાઈને પર હતો મીરાંબાઈ રૂપ લાવણવતી અનેધમનુરાગિણી રજપુતાણી હતી. એ સઘળા ગુણેમાં તે સમયની કઈ રાજકુમારી તેની સમાન નહોતી. મીરાંબાઈ પરમ વિદુષી હતી. કવિતા રચનામાં તેની અપુર્વ સત્તા હતી. તેણે કૃષ્ણ વિષયે અનેક સારગર્ભ કવિતા રચેલી છે. વિષ્ણુવિષચક, તેની કવિતા હોઈ વૈષ્ણ માં વિશેષ સમાદત છે. હાલ પણ અનેક રાજકુળમાં કાવ્યાનુરાગિ, મીરાંબાઈની કવિતા બલાતી સંભળાય છે આજ અનેક વૈષ્ણ, તેની કવિતાનું ગાન કરતાં પ્રેમાનંદે પુલક્તિ થઈ પડે છે. વિદ્વાને તેની કવિતા રચના શક્તિની સારી પ્રશંસા કરે છે. રાણે કુંભ પણ કવિ હતા. મીરાંબાઈ રાણા કુંભ પાસેથી કવિતા રચનાશક્તિ પામી કે રાણે કુંભ મીરાંબાઈ પાસેથી કવિતા રચવાની શક્તિ પાપે તે બાબતમાં કાંઈ નિશ્ચિત કહેવાતું નથી. ધર્મનિષ્ટ વિદુષી મીરાંબાઈની જીવની પ્રકૃતિ ઉપન્યાસના સેંદર્ય ભરેલી છે. યમુનાપુલિનથી તે દ્વારકાપુરી સુધી ભગવાન શ્રી કૃષ્ણનાં જેટલાં મંદિર છે, તે સઘળાં મીરાંબાઇએ જોયેલાં છે. એવા પુરૂષ સુલભ્ય વ્યવહારથી, તેના ચરિત સંબંધે જુદી જુદી જાતની કલંક કહાણી કહેવાતી સંભ ળાય છે. પણ તે સઘળી કલંક કહાણુઓ જુઠી અને તેને પવિત્ર ચરિતને અગ્ય છે. રાણે કુંભ, વીર અને પ્રેમિક હતે. આદિરસના અને વીર રસના અપુર્વ મિશ્રણથી તેનું હૃદય ભરેલું હતું. રાણાએ એક રજપુત કુમારીનું અપહરણ કર્યું હતું. ઝાલાવાડ જનપદના એક અધિપ સરદારની તે પુત્રી હતી. કુંભના એ દુવ્યવહારથી શિશદીય અને રાઠોડ રજપુત વચ્ચેનું એકતાસૂત્ર તુટી ગયું. ફરી બને વંશો વચ્ચે પ્રાચીન વેરભાવ ઉદ્દીપિત થયે. અપહરણ કરેલ રાજ પુત્રી પહેલાં એક રાઠોડ સરદારને આપી હતી. પ્રેમવિમૂઢ રાઠોડ સરદારે પોતાની જીવન શ્રેણિને મેળવવા અનેક ચેષ્ટા કરી પણ તેના દુર્ભાગ્યવશે તે વિફળ નિવડી. તે પણ તેણે તે ખુબ સુરત પ્રાણક્ષિણની આશાને જલાંજલિ આપી નહિ. કાયમ મુંદરના મહેલના મધ્યના એક એકાંત ચુંબરમાં બેસી તે તે સુંદરીના ખુબસુરત પણાનું ધ્યાન કરતો હતો. એક સમયે તે અધીર થઈ પડયે તો પણ તેણે તે મોહ કરી ચિંતાને છોડી નહિ. રાત્રી દીવસ તે કુંભ મેરૂના મહેલ તરફ જોયા કરતે હતે. ઝાલાવાડ રાજકુમારીએ રાજપુત્ર રાઠોડને પહેલાંથી હદય આપ્યું હતું, મોટા કુળમાં તેને વિવાહ થયે. પણ તે બાલ્યપ્રણ્ય ભુલી ગઈ નહોતી. તેના બાપે તેને, અનર્થકર અથલેભને વશ થઈ પ્રણયપાત્રના એક પ્રચંડ પ્રતિદ્રઢીના હાથમાં સોંપી. તેણે દુહિતાના સુખ દુઃખને વિષય જ નહીં રજપુત કુમારી પણ ચિંતામાં નિમશ થઈ પોતાના અદૃષ્ટને હઝારે ધીક્કાર આપવા લાગી. એ રીતે ઘણા વર્ષો વ્યતીત થયાં. વિરહ વિધુર રાઠેડ રજપુત હઝારે પ્રયત્નોથી પણ પિતાની ચિતવિનેદીનીને પાપે નહિ. એકવાર તે કુંભ મેરૂના પશ્ચિમના પડખે રહેલા નિબિડ અરણ્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનનારાપણ ઈ ૧૭૫ મધ્યમાં થઈ કીલ્લા ઉપર ચઢી શકયા હતા, પણ રાજકુમારીને મળી શકયે નહિ. રૂડી રીતે અરધે! સૈકા રાજશાસન ચલાવી રાણા કુંભે, પરિણતાવસ્થામાં પગલું મુક્યું. તેના સ્વજાતીય અને સ્વદેશીય શત્રુએ તેના પ્રચંડ પરાક્રમથી હાર પામી મંત્રમુગ્ધ ભુજગની જેમ, વિનીત ભાવે, તેના વશવર્તી થઈ રહેલા હતા. અનેક કિલ્લા, દેવાલય વીગેરે બનાવી તેણે ભાતૃભૂમિને અલંકૃત કરી દીધી. એટલામાં રાણા કુંભના ફળવાન જીવન તના મૂળમાં એક પાખડી નર રાક્ષસે. કઠારકુઠારા ઘાત કર્યાં. તે સમયે પિશાચના પૈશાચિક દુરાચરણથી કલકિત થયા. જે પરમ ગુણાધાર રાણા કુલે, દીર્ઘકાલ શાંતિ અને સુખ ભેાગવી વાહૂકયના માર્ગમાં પગલુ મુકયુ હતું. તે રાણા કુંભ પિશાચ ધાતુકના છરીના ઘાએ આ લાકના ત્યાગ કરી ચાલ્યેા ગયે. સં. ૧૫૨૫ ( ઇ. સ. ૧૪૫૯ ) નું વર્ષ એક અશ્રુ પૂ રોમાંચકર ભયકર વ્યાપારથી કલકિત થયું, જે પિશાચ નર રાક્ષસે પુત્ર હોઈ પોતાના જન્મ દાતાનું હૃદય શાણિત પાડયું. તેનું પાપી નામ આ જાતિના પવિત્ર ઇતિહાસમાં લખવા ચેગ્ય નથી. તે નામના ઉચ્ચાર કરવાથી પાપ થાય છે. તે પિતૃદ્ઘતાનુ નામઉદા–રાજસ્થાનના કવિએ તેને હત્યારા નરહંતા વીગેરે અવજ્ઞાસૂચક નામે ખેલાવે છે. દુન્ધ દુલિપ્સાને વશીભૂત થઈ દુરાચાર પિતૃઘાતિએ, હીણાકામાએ જે રાજ્યના કમો કયે તે રાજ્ય તે થાડા સમય ભેગવી શકયેા. વળી તે અલ્પકાળ પણ સુખથી કહાઢયા નહિ. રજપુતાની વિષ દૃષ્ટિથી તે કાળાતિપાત કષ્ટથી કરતા હતા. ત્યાં સઘળાં બધુ ખાંધવ આત્મીયજના વીગેરેએ તેને ત્યાગ કર્યાં. એ પરિત્યક્ત અને પ્રણિત અવસ્થાએ પેાતાનું પાપાર્જિત સિંહાસન લાંખે કાળ રાખવા તેણે હિણ પદસ્થ આશામી સાથે કપટ ખંધુત્વ સ્થાપ્યું. તે પાપિ ઉદાએ દેવરા સામતરાજને સ્વાધીન રાજાના પદે સ્થાપ્યા અને તેની સાથે મિત્રતા બાંધી પણ દુવૃત્તને એક ક્ષણવાર પણ શાંતિ મળી નહિ. તેણે ચેાધપુરના * રાજાને શભર આજમીર અને કેટલાક જનપદ તેણે ખંધુતા માટે આપ્યાં. તેના મનમાં વિશ્વાસ હતેા જે તેએ તેને મદદ આપે ટુકામાં તેના અભિલાષ પૂર્ણ થયેા નહિ. તેને મનાવેદનાની પણ સીમા રહી નહિ. પેાતાના પાષાણ હૃદયની તૃપ્તિ કરવા માટે પાપિષ્ટ ઉદાએ રાજ્યમાં અત્યાચાર કરવા શરૂ કર્યાં. તેના અત્યાચારથી રાજ્યમાં તે સભ્રમહિણ થઇ પડયા, મેવાડ રાજ્યનું ગૈારવ વધારવા રાણા કુંભ જેવા સુદક્ષરાજાઓએ દીર્ઘ કાળ ઉદ્યમ કર્યા હતા. તે ક્ષત્રિયાધમ રાજ કુલાંગાર ઉદ્યોના રાજ શાસનમાં કેવળ નિરર્થક ગયા. ઉત્તાને સઘળુ વૃથા થઇ પડયું, *સમાલાચ્ય ઘટનાના દશ વર્ષ અગાઉ સ. ૧૫૬૫ માં ચેાધરાવે યાધપુરની પ્રતિષ્ટા કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ટાડ રાજસ્થાન. હઝારા ચેષ્ટા કરવાથી પણ, તે હઝારો વૃશ્ચિકદશન જેવી પીડા આપનારી પિતૃ હત્યાને વિસરી શકયા નહિ. જે રાજાએ તેના ખતા પાસે બંધાયા હતા. તે રાજાએ તેની ઘૃણા કરવા લાગ્યા. ત્યાર પછી લાઈલાજ થઈ તેણે દીલ્લીશ્વરના ચરણ તળે આશ્રય લીધા. તેના કરમાં પેાતાની પુત્રીને આપી તેણે તેની સદદ માંગી. દુરાચાર ઉદ્દો દિલ્લીશ્વર પાસેથી પાછે ફ્રી દિવાનખાનામાંથી બહાર આવતા હતા એટલામાં તેના શિરા દેશું વજ્રઘાત પડયે, તેટલામાં તે ભૂમિતળે પડી મરણ પામ્યા. કઠોર પાપનુ કઠોર પ્રાશ્ચિત થયુ ? પાપિ જીવન નાટયની ચાનિકા અંતકાળ માટે પડી. ભટ્ટ સંપ્રદાયભૂક્ત એક આશામીએ ઉદ્યોને તેના કલક્તિ કામાં મદદ આપી હતી. રાજસ્થાનમાં તે સમયે બ્રાહ્મણ, યતિ, ચારણ ભાટ વિગેરે પ્રતિગ્રહજી વી. લાકે માંગણુ નામે કહેવાતા હતા. તે માંગણા સર્વદા વિદ્વેશ ભાવવાળા હતા. એક બીજાના ઉપર પ્રભુત્વ સ્થાપવા તેઓ વીશેષ ઉત્સુક હતા, વીરવર હમીરના રાજ્યથી તેમાંથી માત્ર ચારણ વિશેષ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠાવાળા થયા. ગણના કરી એક ચેષી બ્રાહ્મણે કહ્યું જે “ એક ચારણના હાથથી રાણા કુંભનુ મૃત્યુ થાશે. ” રાણાની પ્રથમની ચારણ ઉપર વિરક્તિ હતી. આ ક્ષણે બેશીની વાણી સાંભળી રાણાએ સઘળા ચારણાની ભૂસ'પતિ ખેંચી લીધી અને તેને દેશનિકાલ કરી દીધા. ચારણાને કઠાર ડેડિત કરવાથી રાણાએ દુઃહસિક કામ કર્યું એમ કહેવાય. પણ ચારણાને એ કઠોર દંડ ઘણા સમય ભોગવવા પડયા નહિ. યુવરાજ રાયમલ્લના સદનુષ્ટાનથી તેએએ એકઠોર દંડમાંથી નિવૃતિ મેળવી યુવરાજ રાયમલ + કોઇએક અવૈધિક કાતુહલને વશવર્તી થઇ, રાણાના હુકમે ઈડર પ્રદેશમાં દેશનીકાલની સજા ભોગવતા હતા. એક ચારણ તેને અનુગત હતા. તે ચારણે કૈાશળથી તેનુ મનોર ંજન કરી, રાજાના અનુગ્રહ પોતાની ભૂસ'પત્તિ સાથે મેળળ્યેા. પેાતાના પરાક્રમથી અને સત્તાથી સં. ૧૫૩૦ ( ઈ. સ. ૧૮૭૪ ) માં રાણા કુંભના સિંહાસન ઉપર રાણા રાયમલ બેઠા. સિંહાસન ઉપર બેઠે તેના અગાઉ રાષ્ટ્રાપહારી પિતૃતા ઉદોની સામે તેને ખડગ લેવું પડયું હતું. પાંખડ ઉદાએ પરાજય પામી, દિલ્લીસ્વરના શરણે જઇ, તેને પેાતાની પુત્રી આપવા પ્રતિજ્ઞા કરી હતી, પણ વિધાતાએ તેની તે પ્રતિજ્ઞા પાળવા દીધી નહિ તેના સિહેષમલ્લ અને સૂર્યમલ નામના બે પુત્ર હતા. ઉદાના શાચાય મૃત્યુ × રાયમલને કોઈ વિલક્ષણ કારણ માટે રાણાએ નિર્વાસિત કર્યાં. જે દિવસે રાકુંભે યવન લોકો ઉપર અનુંઝુનું યુદ્ધ સ્થળે જય મેળવ્યા. તેના ખીજા દીવસે તે કોઇ કારણસર આસન ગ્રહણ કરી કોઇ મંત્રનું ઉચ્ચારણ કરી પેાતાની તલવાર માથા ઉપર ત્રણવાર ફેરવતાં હતા. રાયમલ્લે તેનું કારણ રાણાને પુછ્યું. રાણાએ ક્રેાધ પામી તેને બહિષ્કૃત કર્યાં. તેજ રાયમલ્લના અવૈધ કુતુલનું વિષમય કુળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનારોપણ ઈ. ૧૭૭ પછી દિલ્લીશ્વરે તે બે ભાઈઓને સાથે લઈ મેવાડ ઉપર હલ્લે ક. હાલનું નાથદ્વાર તે સમયે શિયાહ નામે પ્રસિદ્ધ હતું. યવનરાજ, ને શિયાઈ ક્ષેત્રમાં પિતાની સેના રાખી યુદ્ધની પ્રતીક્ષા કરતો હતો. મેવાડના સરદાર સામંતોએ એકઠા થઈ રાણું રાયમલ્ટને પક્ષ લીધો. શાથી કે તેઓ જાણતા હતા જે રાણે રાયમલ્લેજ મેવાડને ખરે રાજા છે. તેઓ ટેળે ટેળે આવી રાણાના વાવટા નીચે એકઠા થયા, આબુ અને ગિરનારનાં બે રાજા તેની મદદે રણક્ષેત્રમાં ઉતર્યા, રાણે રાયમલ્લે મેટી સેના સાથે ઘાષા નામના સ્થળે ચવનેને સંમુખી ન થયે. થોડા સમયમાં એક ભયાવહ યુદ્ધ થયું. રાષ્ટ્રાપહાર ઉદેના બે પુત્ર પ્રચંડ વિકમે રાણુની સેનાને મથિન કરવા લાગ્યા. પણ તેઓ રાણાના ભીષણબળને પ્રતિરેધ કરી શકયા નહિ. છેવટ તેઓએ પરાસ્ત થઈ રાણાની વસ્થતા સ્વીકારી. રાણાએ તેના સઘળા અપરાધ ક્ષમા કરી. તેઓને આદરથી સ્વીકાયા એ યુદ્ધમાં દિલ્લીશ્વર એવો પરાજીત થઈ ગયે કે ફરીથી તે તેના જીવનમાં મેવાડની ત્રિસીમામાં આ નહિ. રાણા રાયમલના ત્રણ ધુરંધર પુત્ર અને બે પુત્રી હતી. ગીરનારના અધિપતિ શુરજીએ અને શીરેઈના દેવરાજ જયમલે રાણાની તે બે કન્યાને વિવાહ કર્યો હતો. જયમલ્લ સાથે રાણાએ પિતાની દુહિતાને વિવાહ કર્યો કે તેણે તેને, વિવાહતુકમાં આબુ પર્વત આપે. તે પિતાના વીર ચરિત પૂર્વ રાજાઓનું ગૌરવ રાખવા સત્તાવાળે હતે. માલવરાજ ગયાસુદીન સાથે તેને ઘેર સંઘર્ષ થયે. તે સંઘર્ષ ઓલવવામાં અને રાજા અસંખ્ય યુદ્ધમાં ઉતરી પડયા. રાણાએ, એ સઘળા યુદ્ધમાં યવનરાજ ઉપર સંપૂર્ણ જય મેળવ્યા. તેના ભત્રીજા શિહેષમલ્લ અને સૂર્યમલ્લ તે જય મેળવવાના પ્રધાન કારણ અને સાધન હતા. ગયાસુદીનની સંપૂર્ણ હાર થઈ. તેણે રાણા સાથે સંધી કરવાનો પ્રસ્તાવ કયે. ઉદાર હૃદય રાણા જયમલ્લે, તેને પ્રસ્તાવ ગ્રાહ્ય રાખ્યો. ત્યાર પછી મેવાડેશ્વર નિષ્કટક રાજ કરવા લાગ્યા, શાથી કે તે સમયમાં ભારત વર્ષમાં એ કઈ રાજા નહાતો કે રાણાની સત્તાના વિરૂદ્ધ આચરણ કરે. આ સઘળી ઘટના પછી લોદી વંશના રાજાઓ દીલ્લીના સિંહાસને આવ્યા. મેવાડના ઉત્તર પ્રાંતમાં રહેલ પ્રદેશ માટે રાણાને, તેઓ સાથે તકરાર ચાલ્ય. ઉપર આપણે કહી ગયા કે રાણા રાયમલને ત્રણ ધુરંધર પુત્ર હતા. તેઓના નામ સંગ, પૃથ્વીરાજ અને જયમલ્લ સંગ અને પૃથ્વીરાજ વિશેષ પ્રસિદ્ધ સંગ. વિરવર બાબરને પ્રતિયેગી હતો. પૃથ્વીરાજ તે સમયના ભારતવર્ષના રાજાઓમાં મહાવીર હતે. નાને જયમલ્લ પણ વીરત્વમાં તે બે ભાઈને સમકક્ષ હતો. તે ત્રણ મહાવીર ભાઈઓ સુભ્રાતૃભાવે સંબદ્ધ એક સંપે રહ્યા હત તે ભારતવર્ષનું ભાગ્યચક, મંગલતામાં અને શુભતામાં ફરી જાત. પણ ભાર૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ટેડ રાજસ્થાન. ત ભૂમિના અદશ્યમાં યવનનું અખંડિત દાસત્વ લખેલું હોવાથી તે ત્રણ ભાઈઓ, પરસ્પરની અમંગળ કામના કરતા, પરસ્પરના વિદ્વેષ ભાવાપન્ન થઈ ગયા. તેઓના ઘોતર ઢેષમય ગૃહવિવાદમાં રાણા રાયમલનું જીવન અત્યંત કષ્ટકર થઈ પડ્યું. તેના રાજ્યની સુખશાંતિમાં વ્યાઘાત આવી પડે. ચારે દિશા તરફ ઘોર અશાંતિ તેને ભય પમાડવા લાગી. પિતાના રાજ્યની શાંતિ સ્થાપવા, તેણે તે રાજકુમારને નિવાસીત કરવાનો નિશ્ચય કર્યો. તેને પહેલો પુત્ર સંગ તે ભયંકર અંતવિપ્લવમાંથી આત્મજીવન બચાવવા માટે દેશ છોડી બીજા પ્રદેશમાં ચાલ્યા ગયે. રાણાએ, પૃથ્વીરાજને તેના ઉત્કટ દ્વત્યને લીધે દેશ બહિષ્કૃત કર. નાને જયમલલ અકાળે આ લેકમાંથી અંતહિત થયે. સંગ અને પૃથ્વીરાજ સહોદર ભાઈ હતા. તેઓની જનની ઝાલા વંશની પુત્રી હતી. જયમલ તેઓને ઓરમાન ભાઈ થાય. ચેહાણ વંશીય પૃથ્વીરાજ સાથે શિશદીય પૃથ્વીરાજનું વિશેષ સારશ્ય માલુમ પડે છે. ચેહાણ વંશીય પૃથ્વીરાજની વીરતા જેવી શિશદીય વંશના પૃથ્વીરાજની વીરતા હતી. એ બન્નેમાં એવું સારશ્ય જોવામાં આવે છે કે એક રાજાને બીજા રાજાની પ્રતિકૃતિ માનવામાં આવે તે કાંઈ અત્યુક્તિ થાય તેમ નથી. શિશદીય પૃથ્વીરાજના વીર ગુણ ઉપર મેવાડવાસીઓ એટલાબધા મુગ્ધ હતા કે મેવાડની અધોગતિમાં તે વીર પુરૂષનાં ચરિત સંભારી તેઓ આનંદિત થતા. સંગ અને પૃથ્વીરાજમાં બહુ વસાવ જોવામાં આવે છે. સંગનું ચરિત, પૃથ્વીરાજના ચરિતથી વિપરીત હતું. બને વીર અને સાહસી હતા. પણ સંગનું સાહાસકય, વિવેક દ્વારા નિયમિત હતું. પૃથ્વીરાજ નિરંતર યુદ્ધ માટે ઉત્સુક હતા. તે એક ક્ષણ ખડગને મીયાનમાં નાખવા હર્ષ માનતો નહી. તે ખડગની મદદે, પોતાના પ્રારબ્ધન માગ નિષ્કટક કરવા પ્રતિજ્ઞાવાળે હાઈ બોલતે જે “વિધાતાએ મેવાડના શાસન કર્તાને અધિકાર સોંપવા મને સર છે.” સંગ રાજયમાં જેષ્ટ પુત્ર હતો. અગ્ર જન્મતાના અધિકારે તે, ચિતોડના સિંહાસને બેસવાને પાત્ર હતા. ઉદ્ધતસ્વભાવ પૃથ્વીરાજના માટે તે પાત્રતા, તે ભેગવી શકે નહિં. ચિતોડના સિંહાસને કોણ બેસે, તેના માટે રાણાના પુત્રમાં વિવાદ ચાલ્યા. પ્રત્યેક કુમાર, પિત પિતાનું હિત સાધવા તપર થયા એ પ્રમાણે વિવાદ કરતા રાજકુમારે, પિતાના કાકા સૂર્યમલ પાસે, રાજ સિંહાસનના અધિકારના હક માટે તર્કવિતર્ક કરતા હતા. એટલામાં મોટે રાજકુમાર સંગ ધીરે ધીરે બોલ્યો. “ ન્યાય મતે હું જ મેવાડના દશ હઝાર નગરને ઉત્તરાધિકારી છું, પણ તમે મારા સ્વાર્થના વિધી થયા છે.” આ એયે, એ વિવાદની મીમાંસા સહેજે થાય તેવી નથી; ત્યારે જે તમે, નાહરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનારેપણ ઈ ૧૭૯ મુગરાની ચારણી દેવીની પરિચારિકાની ગણના ઉપર ભરૂસે રાખ તે સઘળા વિવાદને ચુકાદો થાય તેમ છે. જે તમે સહ સંમત છે તે ચાલે, તેની પાસે જઈએ. પણ પહેલા એ પ્રતિજ્ઞા કરે છે, જેને તે પસંદ કરે તેજ ચિતોડના સિંહાસને બેસે.” શઘળા તે વાતમાં સંમત થયા. સંગના વચનનું અનુમોદન કરી તેઓ ચારણ દેવીના એકાંત સ્થળે ગયા. તે એકાંત પર્વત કંદરમાં પેસી પૃથ્વીરાજ અને જયમલ એક આસને બેઠા. સંમુખે એક વ્યાઘચમ બીછાવ્યું હતું, સંગ તેના ઉપર બેઠે. તેને કાકે સૂર્યમલ પણ તેની પડખે તે ઉપર બેઠે. પૃથ્વીરાજે, તે ગીની દેવી પાસે પિતાને મને ભિલાષ નિવેદન કર્યો. એટલામાં ગીનીએ વ્યાઘચમ તરફ આંગળી કરી, તેથી સઘળા સમજ્યા જે સંગજ, ચિતોડના સિંહાસને બેસવા પાત્ર છે અને સુર્યમલ પણ રાજ્યને કેટલોક ભાગ ભોગવવા અધિકારી છે. પૃથ્વીરાજ, તેટલામાં પિતાનું ખડગ લઈ સંગનું માથું કાપવા આગળ વધે. સુર્યમલે વચ્ચમાં પડી, પૃથ્વીરાજના આઘાતમાંથી સંગ બચાવી દીધે. ચારણી દેવીની પરિચારિકા, પિતાના રક્ષણ માટે દૂર પલાયન કરી ગઈ. જ્યારે પૃથ્વીરાજે સુર્ય મલ્લ ઉપર હુમલો કર્યો. મંદીરનાં અંદર બને વચ્ચે દારૂણુ યુદ્ધ થયું. તે યુદ્ધ, થેડામાં પ્રશમિત ન થયું, તેમાં બનેને અસંખ્ય આઘાત લાગ્યા. સંગને એક બાણ અને પાંચ તલવારના ઘા લાગ . તે તે સ્થળથી પલાયન કરી ગયે. શરના આઘાતથી તેની એક આંખ કુટી. એ વિષમ તંદ યુદ્ધમાંથી પલાયન કરી સંગ ચતુર્ભુજા દેવીના મંદીર તરફ દોડશે. ત્યાંથી શિરાંતિ નગરને વીંધી, તેણે ઉદાવતવંશીય વિદ્યા નામના રજપુતને આશ્રય લીધો. ક્ષતવિક્ષતાંગ સંગે વિદાને આશ્રય માગ્ય, સદાશય વિદાએ રાજીખુશીથી તેને આશ્રય આપે. એટલામાં જયમલે તીવ્ર વેગે આવી સંગ ઉપર હલ્લો કયે. શરણાગત ભંગના રક્ષણ માટે સદાશય વિદાએ જયમલના હુમલાની વ્યર્થતા કરી દેવા પ્રયત્ન કર્યો. સંગ ત્યાંથી પલાયન કરી બીજા સ્થળે ચાલ્યો ગયો. ક્ષમાંથી આરોગ્ય મેળવી ફરીવાર બળવાળે થઇ તેજસ્વી પૃથ્વીરાજ, પિતાના પ્રચંડ પ્રતિદ્રુઢી અગ્રસંગની શોધ માટે ચાલે. સંગે, પૃથ્વીરાજની ચેષ્ટા જાણી, તે પિતાના રક્ષ માટે છાનાં વેશમાં ગુપ્ત સ્થાને વિચરણ કરી ભમતે હતું, એ અજ્ઞાતવાસ કાળમાં તેના કણની અને દુર્દશાની સીમા રહી નહોતી જે સંગ રાજપુત્ર અને મેવાડના સિંહાસનને ઉત્તરાધિકારી હતા તે સંગ નિવાસિત મનુષ્યની જેમ અતિદીન ભાવે, વનેવને ભટકતે હતા દુર્દશામાં આવેલા સંગે નિરૂપાઈ થઈ, કેટલાક છાગપાળને આશ્રય લીધે તે બકરા ચરાવી જાણતો નહોતો તેથી તેઓ તેને મારતા હતા. પિતાના આશ્રમમાંથી તેને કહાડી મુકતા હતા વળી સંગના કાલાવાલાથી તેઓ પોતાના આશ્રયમાં તેને રાખતા હતા તેઓ તેની પાસે ઘઉંના લોટના પિષ્ટક કરાવતા. સંગ એ પ્રમાણે દુર્દશામાં રાત્રી દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ટાડ રાજસ્થાન. કહાઢતા હતા. એટલામાં કેટલાક રજપુતાએ આવી તેને અસશસ્ત્ર એક ઘેાડા સાથે આપ્યાં તેની સાથે લઇ તેઓ શ્રીનગરના કરીમચાંદનામના એક સરદાર પાસે ગયા કરીમચાંદ પરમાર વંશીય રજપુત રજપુત હતા. તે દસ્યુ વ્યવસાયી સરદાર હતા. સંગ તેના દળભુક્ત થયા તેણે તેની વૃત્તિનું અવલંબન કર્યું. લુટના વ્યાપાર પુરી કરી એક રાજ સંગ પોતાના ઘેાડા ઉપરથી ઉતરી એક વડલા નીચે બેઠા ત્યાં વિરામદાયિનિ નિદ્રાદેવીએ તેની ચક્ષુના આશ્રય કયે પાતાના મીયાન સાથેની તલવાર ઉપર પોતાનું મસ્ત મુકી તે નિદ્રાદેવીને વશ થઈ ગયા, તે વૃક્ષ નીચે જયસિંહૈં માલિય અને જૈમુસિદિલ નામના બે વિશ્વસ્ત નાકરા પેાતાની રસોઈ કરતા હતા. તેઓના ત્રણ ઘેાડા પાસેના મેદાનમાં ચરતા હતા. સૂર્યની તિક્ષ્ણરસ્મિ, વડલાના ભેદ કરી, સંગના મુખ ઉપર પડતી હતી. તે રૌદ્ર તાપના અનુભવ કરતા એક મોટા ભુજંગ આવી, સંગના મસ્તક ઉપર પોતાની ફણ વિસ્તારવા લાગ્યા. તેની કૃષ્ણ ઉપર એક જાતનું પંખી ઉંચેથી ચિત્કાર કરવા લાગ્યું. શકુન જાણનાર મારૂ નામના એક ભરવાડે તે સઘળા વ્યાપાર જોયા. સંગને ઉઠેલા જોઈ તેણે તેની પાસે સવિસ્તય કહી દીધું જે “ આપ રાજસન્નમાન પામશે” કરીમચાંદે સંગની સઘળી હકીકત સાંભળી પાતાની પુત્રી તેના કરમાં આપી. જ્યાં સુધી સંગને પિતૃ સિંહાસન ન મળ્યું ત્યાંસુધી કરીમચાંદે સગને મેટા આર્થી પેાતાના મહેલમાં રાખ્યા. ત્રણ ભાઇઓના વાદ વિવાદના ખબર થોડા સમયમાં રાણા રાયમલના કાને પહોંચ્યાં. તેણે સાંભળ્યુ જે ઉદ્ધૃત સ્વભાવ પૃથ્વીરાજના કઠોર વ્યવહારે તેના ખરા ઉતરાધિકારી નાશ પામવાની સ્થિતિમાં આવી ગયા છે; તેથી તે પૃથ્વીરાજ ઉપર અત્યંત કાધાયુક્ત થયા તેણે પૃથ્વીરાજને પેાતાના રૂબરૂ ખેલાવ્યા તણે તેના અન્યાયચરણ માટે પુષ્કળ તિરસ્કારથી કહ્યું જે ‘તું મારા રાજ્યથી દૂર થઈ જા.” તું એવો ઉદ્ધત સાહસી અને કલહ પ્રિય છે, જેથી આત્મ જીવિકા ચલાવી શકીશ.” તેજસ્વી પૃથ્વીરાજે પિતાના તિરસ્કાર ધીર ભાવે સાંભળ્યેા; તે ખીલકુલ ગભરાયે નહિ. માત્ર પાંચ જન અશ્વારોહીને લઇ તેણે પિતૃ રાત્ર્યને પરિત્યાગ કર્યા અને ગદવારના પેટાના ખાલીય નામના નગર તરફ ચાલ્યે. * રાણા કુંભના શોચનીય વધથી મેવાડમાં સુખ શાંતિ નાશ પામી હતી. વળી રાજકુટુખમાં અંદર અંદર કલહ હોવાથી રાજ્યમાં અરાજકતાના પ્રાદુભાવ થયેા. તેથી મેવાડમાં એક એક પ્રદેશ રક્ષામાં રહી શકે તેમ રહ્યા નહિ. વિશેષ કરી ગદ્યવાર જનપદ રક્ષામાં ન રહે એવી સ્થિતિમાં હતા. ગઢવાર આરાષલ્હીની પાસે સ્થાપિત આરાવહી પર્વત નિવાસી મીન લાકે ગદવારમાં આવી, તેના નાશ કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનારેપણુ ઈ ૧૮૧ ગદવારની રાજધાની નાંદોદમાં જે રાજકીય સેનાદળ રાખેલ હતું, તેની તે પર્વતવાસીઓએ ગણત્રી કરી નહિ. તે સેનાદળ મીન લોકની ગતિને રોધ કરી શકયું નહિ. પૃથ્વીરાજના જાણવામાં તે હકીકત આવી. પૃથ્વીરાજે છેડે સમય નાંદેદમાં ગાળવાને વિચાર કર્યો. પિતાનાં પ્રયજનીય દ્રવ્યે લેવા માટે તેણે ત્યાંના ઉંઝા નામના વાણીયાના ઘેર પિતાની વીંટી ઘરેણે મુકી. દેવને વિચિત્ર મહિમા, ઉઝાએ પૃથ્વીરાજને ઓળખે નહિ, પણ થોડા સહવાસમાં તેણે પૃથ્વીરાજને ઓળખી કહાયે. ઉઝાએ, પૃથ્વીરાજને સઘળી જાતનું અનુકુલ્ય આપવા પ્રતિજ્ઞા કરી. પૃથ્વીરાજે તે વણિક ઉઝાને પિતાના દળમાં દાખલ કર્યો. તેના પરામર્શન અનુસારે તેણે મીન લેકોનો નિગ્રહ કર્યો અને ગદવાર જનપદમાં શાંતિ સ્થાપી. પૃથ્વીરાજ વીર સાહસી અને તેજસ્વી હતું. તેના પિતાએ તેના પ્રકૃત ગુણનો સંપૂર્ણ વિચાર કરી તેને નિર્વાસિત કર્યો હતો. તે અવસ્થામાં તેને પુરૂષાર્થ નાશ પામે નહોતો. તે નિશ્ચય જાણતો હતો જે રાજકુળમાં જન્મ લઈ પોતાના પુરુષાર્થની મદદે અસંખ્ય વિદને અને આ દુર કરી તે રાજ સિંહાસન મેળવી શકશે. દુરાચાર મીન લેકોના કરાળગ્રાસમાંથી ગદવાર જનપદને પચાવવા પૃથ્વીરાજ એગ્ય અવસરની રાહ જોતો હતો. જે સમયે પૃથ્વીરાજ નાદનગરમાં આવી પહોંચ્યો, તે સમયે રાવત ઉપાધિધારી મિનાધિપ, તે નગરમાં પિતાનું શાસન ચલાવતા હતા. તે એ પ્રતાપશાળી થઈ ગયું હતું કે, અનેક રજપુત તેના તાબામાં નેકર થઈ રહેલા હતા. ઉઝાની મંત્રણાના અનુસારે પૃથ્વીરાજે તે મીનાધિપનું આધિપત્ય સ્વીકાર્યું. પિતાની ખરી જાત વિગેરે છુપાડી, તે મીનધિપની સેવા કરવા લાગ્યા. અને શા ઈલાજથી, ગદવાર જનપદનો ઉદ્ધાર થાય તે ઇલાજે તે શોધવા લાગે સભાગ્ય વશે, તે ઈલાજને સુગ પોતાની મેળે પૃથ્વીરાજની પાસે આવ્યો. મીનલોક આહેરીયા નામને મહોત્સવ પાલતા હતા. તે મહોત્સવમાં નોકરો થોડા જ સ્વાધીનતા પામી પિતાના ઘેર જઈ કુટુંબને મળતા હતા. પૃથ્વીરાજને પણ શેડે સમય સ્વાધીનતા મળી, તે અવસરમાં પોતે પિતાના અભીષ્ટ સાધવામાં તત્પર થયે. નગરની બહાર આવી તેણે પોતાના અનુગત રજપુતોને બોલાવ્યા. તેણે તેને પોતાનો અભિપ્રાય જાહેર કર્યું. જેમાં તેણે મીનરાજને પકડી પાડવાનું કહ્યું, જેવું તેનું કહેવું સાંભળ્યું કે તેના અનુચર રજપુત મીનાધિપ ઉપર પડયા. થોડા સમયમાં નગરમાં હાલક લેલક થયું. મીનલોક તથા નગરવાસીઓ રજપુતોના હુમલાથી ત્રાસ પામી પલાયન કરી ગયા. પૃથ્વીરાજનગરની બહાર ઉભા રહી તે વ્યાપાર જોતો હતો. જોતા જોતામાં તેફાને ભયંકર સ્મૃતિ ધારણ કરી. તે તોફાનમાંથી બચવા માટે ઘોડે ચઢી મીનરાજ નગરની બહાર નીસર્યો. પૃથ્વીરાજે તેને પકડી પાડ. પૃથ્વીરાજના ભાલાથી તે હણાયે દુત મીનરાજની દુરાકાંક્ષા પાપડ નહીં, તેનું તે ઉપયુક્ત ફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ટડ રાજસ્થાન, પામે. અડખે પડખેનાં ગામડાં સળગાવી દઈ પૃથ્વીરાજે મીનલેકેને ઉપયુક્ત સજા આપી. સઘળા મીનલેકે પૃથ્વીરાજના અને તેના અનુચરના હાથમાં પડયા. માત્ર એક કિલ્લા શીવાય સઘળે ગદવાર પ્રદેશ પૃથ્વીરાજના કબજામાં આવ્યું, તે કીલ્લાનું નામ દેશુરી હતું, તે ચેહાણ રજપુતના કબજામાં હતે. મીન લેકના હાથથી ગદવાર જન પદને ઉદ્ધાર કરી. તેને શાસન ભાર પૃથ્વીરાજે ઉઝા અને સદાને સેં . સદા સોલંકીએ તે સમયે સદગડને કબજે કર્યું હતું. પાટણના ધ્વંસ પછી તેને કઈ પૂર્વ પુરૂષ તે સઘળા પાર્વત્ય પ્રદેશમાં આશ્રય કરી રહેલ હતે. સદાએ, માદ્રેચા ચારણની પુત્રી સાથે વિવાહ કર્યો, એટલેકે તે સસરાને પક્ષ છેડી પૃથ્વીરાજના પક્ષમાં રહેવા રાજી નહોતે. પણ વિજયી રાજકુમાર પૃથ્વીરાજે, શુરી નગર વિગેરે તેને ભૂમિવૃતિમાં આપ્યાં. તેથી સદા તેને પક્ષ છોડી શકે નહી. તે સમયે પૃથ્વીરાજના કાર્યો રાણાને શ્રવણચર થયાં. રાણાએ પૃથ્વીરાજ ઉપર સંતુષ્ટ થઈ તેને નગરમાં પાછે બેલા. પૃથ્વીરાજ પિતૃરાજ્યમાં પાછા આવ્યું, તે સમયે જ્યમલ્લને ઘાત થવાથી તેના સૌભાગ્યનું દ્વાર પરિષ્કૃત થયું. આવશ્યક બધે આ સ્થળે જયમલના મૃત્યુનું વિવરણ આપવું એગ્ય છે. પ્રાચીન તક્ષશીલા તાડાતંક નામે કહેવાતું હતું. તે તાડાતંક, રાય શુરતાન નામના એક રજપુતના કબજામાં હતું. જે ચાલુક્ય રાજાઓએ દીર્ઘકાળ અણહીલવાડ પાટણમાં રાજ્ય કર્યું. આ તેને વંશધર રાવ સૂરતાન હતે. ઈસ્વીસનના તેરમા સૈકામાં યવન વિર અલ્લાઉદીનના બાહુબળના પ્રભાવે, સૂરતાનના પૂર્વજોએ અણહીલવાડ પાટણ છોડી ભારતવર્ષના મધ્ય પ્રદેશમાં આશ્રય લીધે. ત્યાં વસી, રાજ્યચુત સોલંકી રાજપુતોએ પ્રાચીન તક્ષક કુળાધિક્ત તેડાતંક કબજે કર્યું. પણ તેના વંશધરે. લાંબા સમય સુધી ત્યાં રાજ્ય કરી શક્યા નહી, છેવટે સૂરતા રાવને પ્રસિદ્ધ અફગાન વીર લીલે ત્યાંથી કહાડી મુક્યો. ત્યાંથી તે નીસરી આરાવલ્લીના પાદ પ્રદેશસ્થિત બેદનેર નગરમાં આશ્રય લઈ, તે સુખે દુઃખે સમય કહાઢવા લાગ્યું. તેના પેટે તારાબાઈ નામની એક પરમ સુંદર પુત્રી પેદા થઈ. તે તારાબાઈ તેના દુઃખની યંત્રણાની અને કષ્ટની શાંત્વના થઈ પડી. જ્યારે જ્યારે તે શેક સાગરમાં ડુબી અત્યંત પીડત થાત ત્યારે તે આનંદદાયિની તારાબાઈનું મુખ કમલ જોઈ એ ભૂમિત્તિના દાનપત્રમાં પૃથ્વીરાજે પોતાના વંશધરોને દિવ્ય આપી સુચવ્યું છે જે કેઈએ તે ભુમિત્તિ પાછી લઈ લેવી નહી. તેના વિશધરે હજી સુધી તેની સુચના પાળે છે. * પ્રાચીન તક્ષક લેક સ્થાપત્ય કળામાં વિશેષ પારદર્શી હતા. તેની પ્રતિતિ, તક્ષશીલાના મહેલ વિગેરે જેવાથી થાય છે. હાલ તે તે નગર સંપુર્ણ રીતે વિધ્વસ્ત છે. તે પણ તેના વંસ રાશીમાંથી તેમાં પ્રાચીન ગોરવના અનેક ચિન્હો નીસરી આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસના પણ ઈ. ૧૮૩ શાંતિ ભેગવતે હતે. તારાબાઈ તેના જીવનનું જીવન અને આશાની આશા હતી. દગ્ધ મરૂ સ્થળની શાંત શ્રોતસ્વીની તારાબાઈ હતી. તારાબાઈ જન્મથી દુઃખના કેડમાં ઉછરી હતી. તે રાજનંદિની હતી.ગારવશાળી પવિત્ર સોલંકી વંશની કુલ સરેજીની હતી. તારાબાઈ જ્યારે બાલ્યાવસ્થામાં બાપના પડખામાં બેસી પૂર્વ પિતૃ પુરૂષોની ગુણ કથા પિતાના મુખથી સાંભળતી ત્યારે તે આનંદિત અને પુલકિત થતી. તારાબાઈ પુરૂષને પહેરવેશ પહેરી ઘોડે ચઢી ધનુબણ ધારણ કરી યુદ્ધ કરવાને શિખવા લાગી. તે તે કામમાં એવી કુશળ થઈ જે ઘોડા ઉપર ચઢી, અથર્થ સંધાને, બાણુ ફેંકવા લાગી, રાવપુરતાએ ઘણીવાર તેડાતકને ઉદ્ધાર કરવા મહેનત કરી હતી. તેની સાથે વીરનારી તારાબાઈ કાઠીયાવાડી ઘોડા ઉપર ચઢી તેની સાથે જતી હતી. તે તેડાતંકના ઉદ્ધાર માટે યુદ્ધમાં ઉતરી હતી. તેના અપૂર્વ યુદ્ધ કેશળને દેખી ઘણા શુરવીર અવનત મસીક થઈ ગયા હતા. તેના અવ્યર્થ બાણ સંધાને અનેક યવન સૈનિકે, યમના ઘેર પહોંચ્યા હતા. એ વીર સ્ત્રીના વિરત્વનું અદભૂત વિવરણ રાજસ્થાનમાં પ્રસિદ્ધ થઈ ગયું અનેક રજપુત તે રમણીય રત્ન મેળવવા ઉત્સાહિત થયા. પણ સુરતાનનું પણ વૃત્તાંત સાંભળી તેઓ તે કામમાં અગ્રેસર થવા સાહસી થયા નહોતા. રાજશુરતાને એવું પણ કરેલ હતું જે “જે રજપુત યવનના હાથમાંથી તોડાતકને ઉદ્ધાર કરી શકે તેજ ઈનામમાં, તારાબાઈને પામી શકે ” છેવટે યમલ સાહસ કરી બેદરમાં આવ્યું અને તારાબાઈનું પાણી ગ્રહણ કરવાને તેણે ઈચ્છયું, પણ વીરનારી તારાબાઈ દંભથી બેલી, “તેડાતંકને ઉદ્ધાર કરે, ત્યાર પછી મને પામશે.” જયલ્મલ તેમ કરવા સંમત થયે તારાબાઈના રૂપથી તે એટલો બધો મુગ્ધ થઈ ગયે હતું, જે તેણે પિતાની પ્રતિજ્ઞા પાલન ન કરતાં, અન્યાય ઉપાયે તેને હસ્તગત કરવા તેણે ઉપાયે જ્યા. સુરતાન તેના એ અન્યાય ઉપાયથી દગ્ધ થયે તેણે તેને વધ કર્યો. જે સમયે, આ ઘટના ઘટી તે સમયે સંગ અજ્ઞાત વાસમાં હતે. પૃથ્વીરાજ પણ નિવસિત હતો. જયમલ્લને મેવાડને ખરો ઊત્તરાધિકારી, સઘળા લેકે માનતા હતા. પણ તે જ્યમલ્લ દુભાગ્યવશ, સુરતાનના હાથે હણાય. તેથી રાયમલ ના હદયમાં કોધ અને ઘાંસાને ઉદય થયે. સભાસદોએ જયમલના મૃત્યુનું વિવરણ રાણાને જણાવ્યું તેઓએ, શુરતાનના આચરણનું પ્રતિફળ આપવા રાણાને ઉકે, રાણાએ ઉદાર ભાવે તેઓને કહ્યું જે “જે મુખે, એવી રીતનું અગ્ય કર્મ કરી એક આબરૂદાર અને આફતમાં આવેલા રજપુતને અપમાનિત કરવા ચેષ્ટા કરી તે મુખે પિતાના દુરાચારનું ઉપયુક્ત ફળ મેળવ્યું. ઉદાર હૃદય રાણો રાયમલ એવા મહિમાસુચક વચને બેલી મુંગે રહે. તેણે તે શોલંકી સરદારને બેદનેર જનપદ ભુમિવૃત્તિમાં આપી દીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ટૅડ રાજસ્થાન. જે સમયે, બે નશીબ જયમલ, શેષ પરિતપ્ત સુરતાનના હાથથી હણાયે, તે સમયે વીરવર પૃથ્વીરાજ નિર્વાસિત હોઈ માળવ રાજ્યમાં રહેતો હતો. તે નિવસિત અવસ્થામાં બહુ કાળ રહેશે નહી. દુર્ઘર્ષ મીન લેકના હાથથી ગદવાર રાજ્યને ઉદ્ધાર કરવાથી તે પિતાની સ્નેહની નજરમાં પ. રાણા રાયમલે સંતુષ્ટ થઈ. તેને પોતાના રાજ્યમાં આણ્યો. ત્યાર પછી તેના અસીમ વીરત્વને અને યશેભાતિને રાજસ્થાનમાં ફેલાવ થયે. પૃથ્વીરાજના અતૂલ્ય વિરત્વનાં વિવરણ સાંભળી સુંદરી તારાબાઈ વિમુગ્ધ થઈ, તેને વરવા, વિચાર કરવા લાગી. પૃથ્વીરાજ સ્વદેશમાં આવ્યો ત્યારે તારાબાઈને આનંદની સીમા રહી નહિ. પૃથ્વીરાજના હૃદયમાં તારાબાઈને મળેલી આશા જાગૃત થઈ તે આશાના મોહન મંત્રમાં પ્રણાદિત થઈ. પિતાની જીવન તોષણ તારાબાઈને જોવા માટે તે બેદર નગરમાં જવા અગ્રેસર થયે. તે આશાના મોહન મંત્રથી પ્રણોદિત થઈ, તારાબાઈને ત્યાં જઈ મળવાને પૃથ્વીરાજે કહેવરાવ્યું રાવ શુરતાને તેને આદરથી ગ્રહણ કર્યો. ચિત્તવિવેદિની તારાબાઈ પૃથ્વીરાજની પાસે આવી. પ્રાણભરી પરસ્પરના પરસ્પર દર્શન કર્યા. પૃથ્વીરાજે સુરતાન પાસે પોતાને અભિપ્રાય વ્યક્ત કર્યો અને તે છે જે આપને કઈ રીતની ચિંતા રાખવી નહિ. દુવૃત યવનોને તેડાતંકમાંથી હાલ કહા સુકંછું જે જે એક અઠવાડિયા પછી ત્યાં યવનનું સામાન્ય ચિન્હ રહેશે નહિ, વિદાયકાળે, વિરવર પૃથ્વીરાજ તારાબાઈને મળવા ગયે, અને પ્રેમગદગદ સ્વરે શધાસિક્ત વચને તે સુંદરીને બોલ્યા “સુંદરી ” તારા લાભના માટે હું આ કઠોર કાર્ય ક્ષેત્રમાં ઉતર્યો છું જેજે ! મારી આશા નિષ્ફળ ન થાય, તારાબાઈએ ધીર નમસ્વરે ઉત્તર આપે વીરવર ! આ હદય તમારૂં છે, તમારા માટેજ અનેક દુઃખ ભોગવી અહીં આવી રહેલ છું આ ક્ષણે નિવેદન એટલું જ છે જે તમે કઠોર વ્રતને આદર કયે છે પણ તેનું ઉદ્યાપન કરવા યત્નવાળા થાઓ ” દુરાચાર યવને દૂર કરી આપે પ્રકૃતિ રજપુત પુરૂષને પરિચય દેખાવ આપે ! ” પૃથ્વીરાજ પોતાના મંત્ર સાધનની ઉપયુક્ત અવસરની પ્રતિક્ષા કરતે હતે. સિભાગ્યવશે તે અવસર આવી પહોંચ્યો મુસલમાનના મોહરમના દીવસો પાસે આવ્યા પૃથ્વીરાજ પાંચ ઘેડેસ્વાર સાથે તોડાતક તરફ ચાલે. વીરનારી તારાબાઈ અસ્ત્રશસ્ત્ર સજજીત થઈ પૃથ્વીરાજની સાથે ચાલી રણચંડ તારાબાઈએ આજ પુરૂષને વેશ ધારણ કર્યો તે આજ યવનને તોડી પાડવા ભયંકર રણક્ષેત્રમાં ઉતરી, આજ યવનોને કેણ બચાવ કરશે. તેઓ જ્યારે તેડાતક નગર પાહે પહોંચ્યાં તે સમયે, યવને તાજીયા લઈમેટા ભભકાથી અને ઠાઠથી કીલ્લાની બહાર નીસર્યા પૃથ્વીરાજ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસનારોપણ ઈત્યાદિ. ૧૮૫ દળ સાથે તેના દળ સંગે મળી ગયો. તેઓને જોઈયવનના મનમાં પ્રથમ સંદેહ ઉત્પન્ન થયે નહિ એટલે કે પૃથ્વીરાજને પિતાનું અભિષ્ટ સાધવા સુગ મળે. તાજીઆ કમે કમે મહેલની પાસે થઈ નીકળવા લાગ્યા. તે મહેલની ગ્યાલરીમાં યવનરાજ પિતાને પહેરવેશ પહેરતો હતો અપરિચિત ઘોડાસ્વારને જોઈ તેના મનમાં અનેક તર્ક વિતર્ક થયા, કેમ, તેના હૃદયમાં વિષમ સદેહને આવિર્ભાવ થયો. એટલામાં વીરનારી તારાબાઈએ તેના ઉપર એક બાણ ફેંકયું. તે કાળે પૃથ્વીરાજે પિતાના હાથનું ભયંકર શુળ તેના ઉપર નાંખ્યું જેથી યવન રાજમૂતળશાયી. થશે. સઘળા લેકે આકસ્મિક ભયંકર વૃત્તાંતથી ત્રાસ પામી પલાયન કરવા લાગ્યા. પૃથ્વીરાજ પિતાના દળ બળ સાથે યવને ઉપર પડયે અને નિષ્ફર ભાવે તેઓને સંહાર કરવા લાગ્યું. કિમે તેઓ નગરના દરવાજા પાસે આવ્યા પણ તેઓ વિઘ્ન વિના તેમાં પેશી શકયા નહિ. એક રણોન્મત માતંગ, વિકટ શું. ફેરવતે દરવાજાના મુખે ઉભો હતો. તારાબાઈએ એક મોટા કુઠારથી તેની શુંઢ કાપી. નિદારૂણ પીડાથી પિત થઈ શ્રવણ ભૈરવ અવાજ કરતે તે માતંગ ત્યાંથી પલાયન કરી ગયે, ત્યારે યવને છેવટના સાહસે ઉતેજીત થયા, તેઓએ ભયંકર પરાક્રમે પૃથ્વીરાજ ઉપર હુમલો કર્યો. થોડા સમયમાં બંને દળ વચ્ચે ઘરસંગ્રામ ચા પૃથ્વીરાજ પ્રચંડ કેસરીની જેમ યવનોને દળવા લાગ્યું. કેમે યવને પરાજય પામી પલાયન કરવા લાગ્યા. પણ કયાં પલાયન કરી જાય ! આ જગમાં બેનશીબના માટે કેઈ આશ્રય નથી. વીરવર પૃથ્વીરાજના ક્રોધાનળમાંથી તેની રક્ષા કોણ કરે? ટુકામાં યવને જે દિશામાં પલાયન કરી ગયા તે દિશામાં પૃથ્વીરાજ અને તેના સહચરો તેઓની વાંસે પડયા. એ પ્રમાણે તેડાતકને ઉદ્ધાર કરી વિરવર પૃથ્વીરાજે પોતાના વ્રતનું ઉદ્યાપન કર્યું અને તેના ફળ સ્વરૂપ સુરસુંદરી તારાબાઈને તેણે મેળવી. જે સમયે પૃથ્વીરાજ સ્વદેશમાંથી પાછા ફર્યો તે સમયે સૂર્યમલ્લ પિતાની અભીષ્ટસિદ્ધિ માટે સારંગદેવ નામના રજપુતને મળી માળવપતિ મુજાફર પાસે ગયે. યવનરાજ મુજાફરે તેની સહાયતા કરવા માટે મેવાડ તરફ એક સેનાદળ મોકલ્યું. તે સેના દળની મદદથી સૂર્યમલે મેવાડના દક્ષિણના પ્રદેશ ઉપર હમલે કર્યો. અને થોડા સમયમાં તેણે સઢી વાયુ અને નાઈ વગેરે પ્રદેશ હસ્તગત કર્યો. તેણે ચિતેડને કબજે લેવાને પણ ઉદ્યોગ કે દુધર્ષ સૂર્યમāને દારૂણ હુમલે રાણે રાયમટ્ટ સહ્ય કરી શકે નહિ. તેણે લાંબા સમય શાંતિ ભોગવી નહિ તેની પાસે જે થોડું સૈન્ય હતું તે લઈ તે રાજદ્રહીને સજા કરવા ચિતડની બહાર નીકળે. ચિતેડ પાસેની ગાંભીરી નદીના તીરે બને સેનાદળ પરસ્પરના મુખીન થઈ ઉભા રહા કમે યુદ્ધ ચાલ્યું. રાણે રાયમલ્લ તલવાર બાંધી સામાન્ય સિનિકની જેમ યુદ્ધ કરવા, લાગે, યુદ્ધમાં તેના ઉપર બાવીશુ ઘા પડયા, તનું સઘળું અંગ ક્ષત વિક્ષત થઈ ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ટાડ રાજસ્થાન. ગયું. આવીશ જખમમાંથી સતતધારે રૂધિર વહેવા લાગ્યું તાપણ તેને વિરામ નહેાતા. તાપણ તેને શાંતિ નહોતી. ક્રમે અંગ પ્રત્યગ શિથિલ થઈ પડયું. તેને મૂર્છા આવવાનાં પૂર્વ લક્ષણ જણાઈ આવ્યાં. તે સમયે પૃથ્વીરાજ એક હજાર સેનાદળ લઇ તેની સાથે મળી ગયા. તેણે રાણાને યુદ્ધક્ષેત્રમાંથી અતરિત ક અને પોતે શત્રુની સામે થયેા. ભયંકર પ્રતિયેાગી સૂર્યમહૂને શેષતા પૃથ્વીરાજ સૈનિકને કાપતા કાપતા યુદ્ધક્ષેત્રમાં વિચરવા લાગ્યા. સૂર્યમટ્ટ થાડા સમયમાં તેની સામે આવી ચડયા, ત્યારે પૃથ્વીરાજે પ્રચંડ આસ્ફાલન કરી તેને પકડયા અને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. સૂર્ય મØનું શરીર અનેક ક્ષતથી શિથિલ થયું, તાપણ તે યુદ્ધમાંથી નિવૃત ન થયે... અનેક ક્ષણ અન્ને પક્ષમાં ભચકર સંગ્રામ ચાલ્યુ અને દળના ઘણા સનિકા મરણ પામ્યાં; પણ કોઇ પક્ષમાં ય પરાજ્યના ચિન્હ જોવામાં આવ્યા નહિ. ત્યારપછી સઘળાએ રણાભિનચવડે કેવલ કલાંકત થઇ હો દિવસે યુદ્ધનું કાર્ય છેાડી દીધું. વીરવર પૃથ્વીરાજ, તે દિવસે પેાતાના કાકા સૂ મહના દર્શન લેવા, તેના ત'બુમાં આવ્યેા. એ સમયે તે બન્ને વચ્ચે જે વાર્તાલાપ ચાલ્યા તે સાંભળવાથી રજપુત આય વીરનું મહાત્મ્ય વખાણ્યા વિના ચાલે તેમ નથી. જગતના ઇતિહાસમાં એવી રીતનું કાઇ જાતિનું મહાત્મ્ય જોવામાં આવતું નથી. તે દિવસની વાત સાંભળવાથી હાય ! હૃદય ફાટી જાય છે. પૃથ્વીરાજ, કાકાના પટમ:દિરમાં આન્યા ત્યાં તેણે જોયુ જે સૂર્યંમદ્ય એક સામાન્ય શય્યા ઉપર સુતા છે તેની કાચા લાહીથી ખરડાયેલી હતી. એક વાળંદ તે જખમ ધાઈ તેના ઉપર પાટા માંધતા હતા. જે ભત્રીજો તેના પ્રચંડ પ્રતિયેાગી, જેનાથી તે આ દુર્દશાને પામેલ છે. જેને રણુ સ્થળે પાડી દેવા તેણે હઝારા ચેષ્ટા કરી હતી. તેને આજ સંમુખે આવતા જોઇ વીરવીર સૂર્ય મલ્લુ સખ્યામાંથી બેઠા થયે. અને તેને તેણે યથેાચિત માનસ ભ્રમે ગ્રહણ કર્યા. ખન્નેના આકાર ચેષ્ટા ઇંગિત વીગેરેથી એવું માલુમ પડતું હતું જે, તેએ બેના વચ્ચમાં કોઇ દિવસ વિરોધ થયેા નથી. સૂર્ય મલ્લે, પેાતાના ભત્રીજાને આસન ઉપર બેસવા કહ્યું પૃથ્વીરાજ આસન ઉપર બેઠા. તે બન્ને વચ્ચે ત્યાર પછી વાત ચાલી. પૃથ્વીરાજે પુછ્યું, કાકા આપના જખમે કેમ છે ? સૂર્ય મલ્લે કહ્યું બચ્ચા દીકરા ! તુને જોઇ એટલા બધા આનદ થાય છે જે હું નિહાયત તનદુરસ્ત છું. પૃથ્વીરાજે કહ્યું-કાકા ! હું દીવાનજીને મળ્યા નથી, આપના દર્શન લેવા જલદીથી અહી આવ્યા છું. અત્યંત શ્રુષિત થયે , કાકા! કાંઈ ખાદ્ય દ્રશ્ય આપશે? * રાણાને એકલિ`ગ ભગવાન મહાદેવના દીવાનના ઈલ્કાબથી સહુ ખેાલાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ કુંભનું સિંહાસન પણ ઈ. ૧૮૭ ~ ~~~~~~~ ~ સૂર્યમલ્લ અત્યંત આનંદીત થયે. થોડા સમયમાં ખાનભેજન તૈયાર થયાં. બન્નેએ એક પાત્રમાં ભેજન કર્યું. પૃથ્વીરાજને કાંઈ પણ સંદેહ નહોતે. વળી વિદાય કાળે તાંબુલ ખાવામાં પણ બાધ લીધે નહી. કાકાની પાસેથી વિદાયગીરી લેતી વખતે, પૃથ્વીરાજ નમ્ર વચને બે, કેમ કાકા ! આવતી કાલે આપણું યુદ્ધને અંત આવશે ના ! + સૂર્યમલે કહ્યું- દીકરા ! ઉત્તમ. આવતી કાલ સવારમાં આવજે. રાત્રીનું અવસાન થયે, પ્રભાત થયું પઢીયામાં પૃથ્વીરાજ અને સૂર્યમલ્લ કંદ્ર યુદ્ધ કરવામાં ગુંથાયા. તે સમયે કાકા ભત્રીજાને સંબંધ રહ્યા નહિ. સ્નેહ મમતા, દયા, વિગેરેના સુકુમાર ગુણમાં જલાંજલિ આપી. સ્વાર્થના સંરક્ષણ માટે બન્ને ક્ષત્રિય ઠંદ્વ યુદ્ધમાં મચ્યા. સૈનીકે પણ યુદ્ધમાં ગુંથાણા. સુર્યમલ્લની સેનાએ પુષ્કળ બળ બતાવ્યું પણ તે યુદ્ધમાં જય મેળવી શકયા નહી. પૃથ્વીરાજનું ભયંકર બલ સહ્ય ન કરતાં છેવટ શત્રુઓ સદ્વિનગર તરફ પલાયન કરી ગયા. વિજયગીરવને હેમ મુકુટ મસ્તકે ધારણ કરી વિરવર પૃથ્વીરાજ ચિતોડ નગરમાં આવ્યું તે યુદ્ધમાં તેના શરીરે સહસ્ત્ર સ્થળે જખમ થયાં હતાં. પરાજીત થયેલે સૂર્યમલ્લ જીવન તોષીણું આશાને છેડી શકે નહી. તે આશાના કઠેર મંત્રમાં મુગ્ધ થઈ તેણે કઠેર દુઃખે અને કષ્ટ ભગવ્યાં. દુકામાં તે આશાથી ત્રણ વાર તે યુદ્ધમાં ઉતર્યો અને ત્રણ વાર પરાજીત અને અપમાનીત થયે. છેવટે ચિતોડના સિંહાસનના લાભ માટે તેણે આશા છોડી દીધી નહી. એ રીતે અનેક દીવસો ચાલી ગયા. કાકે ભત્રીજો અનેક વાર યુદ્ધમાં પરસ્પર લડવાને ઉતર્યો. પણ કાંઈ ઉદય થયા નહી. સૂર્યમલને અદમ્ય અધ્યવસાય કમ થયે નહી. જ્યારે તેની સાથે પૃથ્વીરાજની મુલાકાત થાતી, તેજસ્વી પૃથ્વીરાજ ત્યારે દંભથી બેલતે જે “મારી શિરામાં જ્યાં સુધી એક બિંદુ લેહી પ્રવાહીત રહેશે ત્યાં સુધી, મેવાડની સૂચ્ચ પ્રમાણુવાળી જમીન તમારા હાથમાં આવવા દઈશ નહી. સૂર્યમલ્લને મને ભિલાષ પૂર્ણ થયે નહિ તેજસ્વી પૃથ્વીરાજની દ્રષ્ટિથી તેને સર્વદા દૂર રહેવું પડતું હતું. તે જે સ્થાને પલાયન કરી જાતિ, તે સ્થાને પૃથ્વીરાજ તેનું અનુસરણ કરી તેના ઉપર હુમલે કરતો હતે ટુંકામાં પૃથ્વીરાજના ભયથી તેને સદા સશક રહેવું પડતું હતું. એક સ્થળેથી બીજે સ્થળે પલાયન કરી જતાં સૂર્યમલ્લ વાયુવી નામના ગંભીર અરણ્યમાં પેઠે. પૃથ્વીરાજે ત્યાં જઈ તેના ઉપર હુમલો કર્યો. ત્યાંથી પલાયન કરી સૂર્યમલ વનપાદપની શાખાપ્રશાખામાં કેટલી બનાવી તેમાં ત્યાંથી દૂર દેશથી રહેવા લાગ્યું. એવા ઘાટા અર : સૂર્યમલ્લે ઉત્તર કાળમાં ઝાલા સરદારના સદીમાં અધિકાર મેળવ્યો છે. તેના પુસ્તકાગારમાંથી એક પાંડુ લેખ મળી આવ્યા છે, તેમાં આ વિવરણ વિસ્તારથી પ્રકાશિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ટોડ રાજસ્થાન. શ્યમાં તેના સિનિક અને ઘોડાઓ સંતપ્ત થયા. સૂર્યમલ્લ એકવાર તે ગંભીર પ્રદેશમાં રાત્રીએ સારંગદેવની સાથે બેશી અગ્નિ સેવન કરતો હતો તેની સાથે યુદ્ધ વિષયક વાત ચલાવતા હતા તે સમયે અસંખ્ય ઘેડાના ચરણના અવાજ અને હિષારવ તેઓના સાંભળવામાં આવ્યાં તે સમયે સૂર્યમલ સારંગદેવની સામે જોઈ છે. હવે કેઈ નથી. ! આ પૃથ્વીરાજ આવે છે એટલામાં વીરવર પૃથ્વીરાજ પિતાના દળ બળ સાથે ત્યાં આવી પહોંચ્યા થોડા સમયમાં મટી ગડબડ થઈ ઉઠી અસ્ત્રના ઝણકારથી અને શુરવીરતાના નાદથી વનભૂમિ કંપિત થવા લાગી. પૃથ્વી રાજે છલંગ મારી કાકા પાસે આવી કાકા ઉપર હુમલો કર્યો તેના માત્ર એક આઘાતથી સૂર્યમલ્લ પૃથ્વી ઉપર પડત પણ સારંગદેવની રક્ષાથી તેમ થયું નહિ. સારંગદેવે તીરસ્કાર સાથે પૃથવીરાજને કહ્યું “હાલ તે અગાઉના વીશ અસ્ત્રાઘાત કરતાં એક મુષ્ટિને આઘાત અધિક છે. તે સમયે સૂર્યમલ્લ યુદ્ધમાં ઉતરી શકે નહિ યુદ્ધ બંધ રાખવાનું કહી તે નમ્ર વચને પૃથ્વીરાજને બોલ્યો “ દીકરા ! અગર જો કે હું મરણ પામું તે પણ મને કાંઈ નુકશાન નથી. મારા પુત્ર રજપુત છે દેશમાં લુટ ફાટ કરી, તેઓ પોતાની જીવિકા ચલાવશે પણ તારે નિપાત થાશે તે ચિતોડની કેવી દશા થશે. તેમ થવાથી મને કલંક બેસશે. હું પછી કોઈની પાસે શું મુખ દેખાડું, મારા નામ સાથે કાયમ અપયશ ગુંથાયે રહેશે. . યુદ્ધ અટકી ગયું કાકાએ અને ભત્રીજાએ પોતપોતાની તલવાર મીયાનમાં નાંખી થોડા સમયના માટે કઠોર પ્રતિધ્વંદ્વીતા તેઓ ભુલી ગયા ત્યાર પછી પૃથ્વીરાજે પિતાના કાકાને ધીર નમ્ર વચને પુછયું. કાકા! જ્યારે હું આવ્યું ત્યારે તમે શું કરતા હતા? સૂર્યમલ્લે નેહ સાથે ઉત્તર આપે–દીકરા ! શું કરીએ અનર્થક ગપ મારી વાત કહાડતા હતા. પૃથ્વીરાજ–મારા જે શત્રુ તમારે માથે ગાજે છે તે શીરીતે તમે નિ * શ્ચિંત રહી રાત્રી દીવસ કહાડે છે. સૂર્યમલ–દીકરા ! તે મને નિઃબલ કરી દીધે જ્યાં ત્યાં માથું મુકવાનું સ્થળ જોઈ ત્યાં રહી નિશ્ચિત રહું છું. ત્યાર પછી બંને ક્ષત્રિએ થોડો સમય મુંગા રહ્યા સિન્ય, સામંત વિગેરે રણશ્રાંતિ દૂર કરવા ગોઠવણ કરવા લાગ્યા. થોડા સમય પછી પૃથ્વીરાજે સૂર્યમલ્લને કહ્યું કાકા ! મેં સાંભળ્યું છે જે આ સ્થળની પાસે કાળીકા છે તે જાગતી જેધ છે. મનમાં મેં સ્થિર કર્યું છે જે આવતી કાલ ત્યાં જઈ જગજનનીની પુજા કરીએ. તમે મારી સાથે આવશે. અથવા તમે ન આવે તો સારંગદેવને મેકલશે. રાયમલ્લે થડે સમય વિચાર કરી કહ્યું બચ્ચા ? શરીર અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ કુ‘ભનુ' સિ‘હાસનારે પણ ઇ ૧૮૯ દુખ છે. એટલે હું તે આવી શકુ તેમ નથી. મારા પ્રતિનિધિ સારગદેવ તારી સાથે આવશે, પૃથ્વીરાજે તેમ થવા દેવામાં સ'મતિ આપી. ખીન્ન દીવસે પરોઢીયામાં કાળીકા પૂજાની તૈયારી થવા લાગી, ક્રમે અળિદાન આપવાના સમયઆવ્યા, કાળદેવીના સમુખે એક પાડાને ઉત્સર્ગ થયે!. ખકરાનું બલિદાન આપવાની તૈયારી થઈ એટલામાં પૃથ્વીરાજે: પેાતાની તલવાર કહાડી સારગદેવ ઉપર હુમલે ક, સારંગદેવ સશસ્ત્ર નહોતા. અને વચમાં ઘાર યુદ્ધ થયુ, અન્નેના અંગે જખમ થયાં છેવટે, સારગડેવને પરાજ્ય થયા. વિજયી પૃથ્વીરાજે તેનું મસ્તક છેદયુ... તેનું લોહીવાળું માથું કાળીના ખપ્પરમાં તેણે મુકયુ. ત્યારપછી તેણે તેના કાકાનું કાઠનુ ઘર ભાંગી નાંખ્યું તેમાં રહેલ દ્રવ્ય સઘળું લુંટી લીધું. એનશીખ સૂ મટ્ટની મનેાવેદનાની સીમા રહી નહી. તેણે રાજ્યની આશાએ દુ:ખયંત્રણા ભોગવી ડગલે ડગલે તેણે વિશ્વની અકુશના માર સહન કર્યાં. ભાઈ ખંધુ સ્વજન વીગેરેને આશામાં છેડવા પડયાં. તેનું નામ લાંબા કાળ માટે રાજદ્રોહીના નામે કલંકિત થયુ. પોતાના રક્ષણના કોઇ ઈલાજ ન જોવાથી તે સટ્રી તરફ પલાયન કરી ગયેા. ઉદાસીન સૂર્યમ કનખલ નામના મહાવનમાં થઇ જાતા હતા. એટલામાં તને માલુમ પડયું જે એક વાઘ એક અંકરીના બચ્ચાને પકડવા વારવાર ચેષ્ટા કરે છે. ખર્ચો તેની માના રક્ષણમાં હોવાથી વાઘ તેને પકડી શકતા નથી. એ વ્યાપાર જોઇ તેણે નિશ્ચય કર્યો કે આ સ્થળે વસવાથી કોઈ તેને અધિકાર ભ્રષ્ટ કરી શકે તેમ નથી. એ ધારણા તેના હૃદચમાં ઢ રીતે બધાઈ, જેથી સૂર્યમક્ષ તે સ્થળે વસ્યા. ત્યાંના આદિમ અધિવાસીઓને તેણે હરાવ્યા અને ત્યાં તેણે દેવળ નામના એક કીલ્લા સ્થાપ્યા. થોડા કાળમાં તે સ્થળનાં ફરતાં હજાર ગામડાં તેના કબજામાં આવ્યાં એ રીતે પ્રતાપ ગુઢ દેવળની સ્થાપના થઇ. વિજયી પૃથ્વીરાજ ગારવથી અને મેટા સમારેાહથી પેાતાના રાજ્યમાં પાછે આવ્યેા. રાણા રાયમલ્લે તેને આદરથી ગ્રહણ કર્યા. જે પૃથ્વીરાજ, એકવાર તેના વિરાગભાજન અને અપ્રીતિપાત્ર થયે હતેા. આજ રાણાએ તેને હૃદય ઉપર ધારણ કરી પ્રીતિથી ભેટયે તે પુત્રના ગારવે પોતાને ગારવાન્વિત માનવા લાગ્યેા. કપટીના કાપયમાં તેની પવિત્રગ્રંથી અકાળે આ લેકમાંથી વિચ્છિન્ન થઈ. કાકા સૂર્ય મલ્લ ઉપર જય મેળવી ડા સમય. ચિતેડમાં રહી. તે પેાતાના વાસ સ્થળ કલમી કીલ્લામાં આવ્યેા. ત્યાં પોતાના જેછુ બધુ સગના તપાસ કરતા તે પ્રાણ પ્રિયા તારાબાઈ સાથે સમય કહાડવા લાગ્યા એ સમયે તેને પોતાની બેન તરફથી એક પત્ર મળ્યા. તે શીરાઈપતિ * બાભુરાય સાથે તેની બેનને પરણાવી હતી. પાભુરાય સ્મૃતિમાદક દ્રવ્ય પ્રિય હતા. મદિરા અીણુ વીગેરે માફક દ્રવ્ય સેવી મત્ત થઇ તે રાત્રી દિવસ કહાડતા હતા. જ્યારે મત્તપશુ વધી પડતું ત્યારે તેને હિતાહિતનું જ્ઞાન રહેતું નહિ ત્યારે તે પ્રકૃત પાશવીવૃત્તિ ધારણ કરી પોતાની સહમણી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન. ૧૯૦ નિષ્ઠુર અને અવૈધ આચરણ કરતા હતા. કાઇ કાઈ વાર, તે તેના ઉપર ગાળના વરસાદ વરસાવતા હતા. કોઈ કાઇ વાર તેને તે પ્રહાર કરતા હતા. કાઈ કોઈ વાર તેનેતે, પૃથ્વી ઊપર ધુલિ શય્યામાં સુવાડી રાખતા હતા. રાજનદિનીનું આટલું બધુ દુઃખ જોઇ દુરાચાર પ્રાભુરાયનુ હૃદય, દયા પ્રવણ થાતું નહિ. સુકુમારી રજપુત પુત્રી અનેક અનુનય વિનય કરતી હતી. કુપથ થકી પ્રાણપતિને ફેરવવા અનેક ચેષ્ટા કરતી હતી. પણ સઘળુ તેનુ નિષ્ફળ ગયું. તે કોઈ પણ ઇલાજથી તેને, દુગમાંથી ફેરવી લાવવા સમર્થ થઈ નહિ. છેવટે લાઈલાજ અને લાચાર થઇ સઘળી હકીકતના એક પત્ર તેણે પૃથ્વીરાજને લખ્યા. પ્રિયતમ બહેનનો પત્ર પૃથ્વીરાજે આદ્યાપાંત વાંચ્યા. તેનું હૃદય એકદમ નિદારૂણ દુઃખ અને ક્રોધથી ભરાઈ ગયું. દુત પ્રાભુરાયના દુરાચરણનું ઉપયુકત પ્રાયશ્ચિત કરાવવા, તે શીરાઇ તરફ ચાલ્યા, અડધી રાત્રીએ અનેવીના મહેલ પાસે પહોંચ્યા. પ્રવેશદ્વાર બંધ હોવાથી, પૃથ્વીરાજનીસરણીની સહાયે મહેલને પ્રાચીર ઓળંગી પ્રાભુરાયના શયનાગારમાં પેઠા. શયનાગારમાં પેસી તેણે, પોતાની પ્રિયતમ બેનની શોચનીય દશા જોઈ. તેણે જોયુ કે તે પૃથ્વી ઉપર સુતી છે. તેની આંખમાં નિદ્રા નથી, મુખ ઉપર લાવણ્ય નથી. રજપુત બાળા અનગળ રૂવે છે, સ્નેહમય ભ્રાતાને પાસે આવેલા જોઇ, સરલ રજપુત માળાનું હૃદચ ઉથલી પડયુ. તે રૂદ્ધ કંઠે રાવા લાગી, પૃથ્વીરાજે તેને આસ્વાસન આપ્યું. પેાતાની તલવાર પ્રાભુરાયના ગળા ઉપર મુકીને તે ગર્જના કરવા લાગ્યા. પણ પતિવ્રતા રજપુત ખાળા ભાઇના ચરણમાં પડી, રાતી રાતી ખેાલી, હું માંગી લઉં છું, હું માંગી લઉં છું; મને વિધવા ન કર ! વિધવા થવા મેં તને ખેલાવ્યા નથી. જાગીને પ્રાભુરાયે પણ પૃથ્વીરાજ પાસે પ્રાણભીક્ષા માગી. પૃથ્વીરાજે તેને કહ્યું, જો તમે મારી બેનની મોજડી તમારા માથા ઉપર મુકે, જો તમે તેને પાદ સ્પર્શ કરો, તા હું તમને ક્ષમા આપું; તેજ તમારૂ' જીવિતદાન મારા હું કરૂ. પ્રાભુરાયે તેમ કરવાનુ કબુલ કર્યું. ત્યાર પછી પૃથ્વીરાજે ક્ષમા આપી. તેને બધુ ભાવે હૃદયમાં ધારણ કર્યો, તેના ક્રાય પ્રશમીત થયા. તેની જીઘાંસા અસ્ત પામી. પૃથ્વીરાજનું હૃદચ પ્રેમાનંદે ભરાઈ ગયું. તેણે જાણ્યું જે પ્રાભુરાય સઘળું અપમાન વિસરી ગયા છે. પણ તે તેના ભ્રમ નીવડયા. તે બ્રૂમેજ તેના સર્વ નાશ કર્યો. તે ભ્રમમાંજ તેનું અમૂલ્ય જીવન અકાળે નાશ પામ્યું. તે પ્રાભુરાયને એળખી શકયા નહિ. તે દુરાચારી કપટી કુટીલ વિશ્વાસઘાતક છે એમ તે વિચાર કરી શકયા નહિ. પ્રાભુરાયના માખીક સમાન અને સમાદરમાં ભાળવાઈ તેણે પ્રાણુ* ચાહાણ વંશની એક શાખા દેવળ કુળમાં પ્રાભુરાયને જન્મ થયા હતા. તેનું ખીજાં નામ જયમલ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ કુંભનુ’ સિ’હાસનનારોપણ ઈ ૧૯૧ રાયને સરળ હૃદયવાળા જાણ્યા. પ્રાભુરાયે, પાંચ દિવસ તેના આતિથ્ય સત્કાર સ્વીકારવા પૃથ્વીરાજને પ્રાર્થના કરી, સરળ હૃદય પૃથ્વીરાજે તેની તે પ્રાર્થના સ્વીકારી. પાંચ દિવસ આમેદ પ્રમાદમાં નીકળી ગયા. છઠ્ઠા દીવસે બેન અને બનેવી પાસેથી વિદાચગીરી માગી પૃથ્વીરાજ કમલમીર તરફ ચાલ્યેા. પ્રાભુરાયે કેટલાક માદક તૈયાર કર્યા જેમાં તેણે વિષ મિશ્રિત કર્યું. જે માદક પૃથ્વીરાજને આપ્યા. માદકની બનાવટમાં પૃથ્વી રાજના મનમાં સંદેહ નહોતા. કમલમેરૂની સમુર્ખ આભ્યા કે તેણે ખનેવીએ આપેલ મેાકમાંથી કેટલાક અશ ખાધેા. અકસ્માત તેનુ મસ્તક ઘુણિત થયુ. હૃદયમાં દારૂણ યંત્રણા થવા લાગી. ક્રમે અંગ પ્રત્યંગ શિથીલ થવા લાગ્યાં. અતિ કષ્ટે દેવીમાતાના મદીર સુધી ચાલ્યા. તે સ્થળથી તે એક પગલું ચાલી શકયા નહિ. મંદીરના આંગણામાં સુઈ ગયા. ત્યાંથી તેણે જીવનતેાષીણી તારાબાઇને ખબર આપવા માણસ મેકલ્યા. પણ તે જીવનમાં હવે પ્રાણ તેાષિણી તારાખાઇને દેખવા પામ્યા નહિ. તારાખાઈ નગરમાંથી વિદાય થઈ બહાર નીકળી ન હોય એટલામાં પૃથ્વીરાજના પ્રાણવાયુ તેની કાયામાંથી નીકળી ગયા. ભારતવર્ષનું એક વિરાટ નક્ષત્ર કક્ષશ્રુત થઈ અતલ કાળ સાગરમાં નિમય થયું. સમસ્ત પ્રકૃતિ કરૂણ સ્વરે રાતી હાય એમ લાગ્યુ, સમગ્ર ભુવન જાણે એક ભીષણ ભૂ ક૨ે કપિત થયું હોય એમ કંપિત થયું. પતિપ્રાણા તારાબાઈ પ્રાણપતિને જીવતા દેખી શકી નહિ. તેણે ચિતાનળમાં પરાક્રમી પતિની વાંસે પેાતાના દેહ માત્ચા. રાણા રાયમલ એ નિદારૂણ પુત્ર શેક સહન કરી શકયા નહિ જે પૃથ્વીરાજને મેળવી તે સ’ગનું વિવાસન દુઃખ અને જયમલને મરણ શાક, તે સહન કરતા હતા. તે પૃથ્વીરાજને નિષ્ઠુર ચમે પેાતાના ગ્રાસમાં લઇ લીધે. તે કઠાર પુત્ર શાકાનળમાં, જીવનના ઉત્સર્ગ કરી રાણે! રાયમલૈં પુત્ર પૃથ્વીરાજ વાંસે ચાલ્યા. મેવાડ રાજ્યમાં માટે હા હા કાર થઈ ગયા. સઘળા પૃથ્વીરાજના મરણથી અને રાણાના મૃત્યુથી વિલાપ કરવા લાગ્યા. રાણા રાચમલ્લ, અગર જો કે પોતાના પૂર્વજ પિતૃ પુરૂષોના જેવા સ ગુણ સ'પન્ન નહાતા પણ તેનામાં રાજ્યાપયેગી ગુણાને વિશેષ પરિચય જોવામાં આવે છે અસાધારણ સંકટો અને વિપદા દૂર કરી ઉત્કૃષ્ટ પ્રણાલિકાથી તેણે સ્વરાજ્યનું સાશન કર્યું છે તેથી તેને એક સુક્ષ અને નીતિમાન રાજા કહીએ તેમાં અત્યુક્તિ ગણાય તેમ નથી, પ્રજા વર્ગ તેના ઉપર હૃદયની શ્રદ્ધા ભક્તિ કરતા હતા તેણે પણ પ્રજાને સંતતિની જેમ રાખી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ટૅડ રાજસ્થાન. રાણા સંગ્રામસિંહનું સિંહાસનારોહણ-મુસલમાન સામ્રાજ્યની તે કાળની અવસ્થા -મેવાડનું ગૌરવ-સંગની જયપ્રાપ્તિ જુદી જુદી જાતિને, ભારતવષક્રમણ વૃત્તાંત, બાબરે કરેલ ભારતવર્ષનું આક્રમણ બાબરે કરેલ દિલ્લીવરનો પરાજ્ય, દિશીવરનું નિધાન-બાબરની વિરૂધે સંગની યુદ્ધ યાત્રા, કનુયાનું યુદ્ધ, સંગનો પરાજય, સંગનું મરણ અને ચરિત વર્ણન-રાણ રત્નસિંહનું સિંહાસનારોહણ તેનું મૃત્યુ રાણે વિક્રમજીત, રણિા વિક્રમજીતનું આચરણસરદારે તરફ દ્રષભાવ-માળવ પતિએ કરેલ ચિતોડનું આક્રમણ, ચિતોડનો પ્રવંશ જહરવ્રત, મુસલમાનોએ કરેલ ચિતોડની લુંટ ચિતેડના રક્ષણ માટે હુમાયુનનું આગમન, ચિતોડનોઉદ્ધાર કરી તેના સિંહાસન ઉપર હુમાયુનથી વિક્રમજીતનું આરેહણ, સરદારેએ કરેલ વિકમતની રાજ્ય ભ્રષ્ટતા,વનવીરની રાજ્યસન ઉપર પસંદગી, વિક્રમજીતની હત્યાનું વિવરણ. AU. 0 સંવત્ ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯ ) માં સંગ્રામસિંહ ચિતોડના સિને - હાસને બેઠે, તેના સુંદર પ્રભાવે, મેવાડ રાજ્ય સભાગ્ય અને શ્રીવૃ વીર બ્રિના શીર્ષ રથાને ચડી બેઠું, પણ દુઃખ અને પરિતાપને વિષય DAસ્ એટલો કે મેવાડ રાજ્ય તે સૌભાગ્ય અને શ્રીવૃદ્ધિને ઉપગ લાંબાં વકત સુધી કરી શકયું નહિ, શાથી કે સંગની સાથે તે ભાગ્ય અને શ્રીવૃદ્ધિને અવસાન આવ્ય, વીરવર સંગના મરણ પછી અગર જેકે મેવાડના સિભાગ્યના અને શ્રીવૃદ્ધિના બેચાર ચિન્ડ રહેલા જોવામાં આવેલ છે પણ વિશેષ વિવેચના કરવાથી નિય ખાત્રી થાય છે જે તે ચિન્હો અતગગનભુખ સૂર્યની શેષરમિ માલાની જેમ સ્વલપ કાળના માટે ઝળકી રહેલાં હતાં. ઇદ્રભવનનું લય, ઇંદ્રપ્રસ્થનગર એક સમયે પાંડનું પવિત્ર લીલાસ્થળ હતું. જે ઈદ્રપ્રસ્થનગરમાં તેઓના તુઆર વંશધરેએ લાંબો કાળ રાજ્યશાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રાણું સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ. ચલાવ્યું હતું. જે ઇદ્રપ્રસ્થ હીંદુરાજ ચકવર્તી પૃથ્વીરાજનું શ્રેષ્ઠ સ્થળ અને સાધન સ્થળ હતું. તે ઈદ્રિપ્રસ્થ ગજનીના, ઘેરીવંશના, ખીલજીવંશના અને દીવંશના યવનરાજાઓના પ્રચંડ પાટાઘાત સહ્ય કરી આવેલું છે. તે ઈંદ્રપ્રસ્થ આજના સમયે કાળ માહાતમ્ય છિન્નવિચ્છિન્ન છે. જેના છત્રતળે એક સમયે જે વિશાળ રાજ્ય વિરાજતું હતું. તે વિશાળ રાજ્ય આજ અસંખ્ય ખંડમાં વિભક્ત થઈ ગયું. તે સઘળા રાજ્યના અધિપતિઓ પ્રચંડ અને સમભાવે હીંદુદ્વેષી હતા. પણ તે અધિપતિઓમાં સ્વલ્પ માત્ર બળ અને પરાક્રમ નહતું. એટલે કે તે સમયે મેવાડના અધિપતિઓ તેઓને તૃણવત્ ગણતા હતા, તે સમયે દિલ્લી અને કાશીના વચ્ચેના પ્રદેશમાં ચાર સ્વતંત્ર રાજ્ય સ્થપાણ હતાં. આ ચારે પ્રદેશના આધીશ્વરે નામ માત્રના રાજા હતા. રાણે સંગ્રામસિંહ તેને રાજા કરી ગણતરીમાં લેતે નહિ, મેવાડ રાજ્યના વિગત વિપ્લવ કાળમાં માળવપતિ અને ગુર્જરપતિ એકઠા મળી બળવો કરી ચિતડ ઉપર આવ્યા હતા ખરા, પણ તેઓ મેવાડનું અમંગળ કરી શક્યા નહિ. વળી જ્યારે વરવર સંગ્રામસિંહ મેવાડના રાજપુત્રોને રણસ્થળે પરિચાલિત કરતો હતો, તે સમયે ગુર્જરાધિપતિ અને માળવાધિપતિ સંગ્રામસિંહના પ્રચંડ તેજની સંમુખે ઉભા રહી શકતા નહોતા. રાણે સંગ તે સમયે ભારતવર્ષને સાર્વભૌમ અધિપતિ હતો. મારવાડના અને અંબરના રાજાએ તેને પૂજોપચાર આપી. તેની કીતિમાં વધારે કરતા હતા. ગ્વાલીયરના, અજમીરના, શીકીના, રાઈસીનના, કાપીના, ચાંદેરીના, બુંદીના, ગાગણના, રામપુરના, અને આબુ વગેરેના “રાવ” ઉપાધિ ધારી રાજાઓ સામંત તરીકે રહી તેની પરિચય કરતા હતા. તે સમયે સંગ અતીવ પ્રતાપશાળી થઇ પડે. ઉંચા પદે રહેલા સામંત રાજાઓ નવ રાઉ અને રાવળ અને રાવત ઉપાધિધારી એક ચાર સરદારે પાંચસો રણ માતંગ લઈ આઠ હઝાર સ્વારે સાથે તેની મદદે યુદ્ધમાં ઉતરેલા હતા. સંગના આફત કાળમાં જેઓએ સંગને આશ્રય આપે હતો તેઓને સંપદ કાળે સંગ વિસરી ગયો નહોતો. તેણે ઉપકાર ઉપર પ્રત્યુપકાર કરી મોટી કૃતજ્ઞતા બતાવી છે, તેણે શ્રીનગરના કરીમચાંદને અજમીરમાં ભૂમિવૃત્તિ આપી, તે કરીમચંદ્રને યમઘ્ર નામને એક પુત્ર હતા. ચાંદેરી નામને જનપદ હસ્તગત કરવામાં યમલે સંગને સારી સહાયતા આપી હતી તે બાબતના સંતેષમાં રાણા સંગે તેને “ રાવ ” એવી ઉપાધિ આપી. વિષમ અંતવિપ્લવે રાજ્યમાં જે મેટી વિશૃંખલતા થઈ ગઈ હતી તે રાણ સંગ્રામસિંહે પિતાના શાસન કાળમાં દૂર કરી દીધી. તે માટે સાહસિક અને પૈવાળો રાજા હતા. એવું મુક્તક સ્વીકાર કરવું પડે છે. - તે ચાર રાજ્ય દિલી, વિયાના, કલ્પી અને જુવાનપુર ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ટેડ રાજસ્થાન, રાજપુત્રાચિત સંમાને જલાંજલી આપી અજ્ઞાત વાસે સંગે જે કાલ યાપન કરેલું છે, તેથી તેની કાપુરૂષતા અને હનસાહસતા જણાતી નથી. પણ તેની અપૂર્વ ભાવિદશીતા અને વીરચિત સહિષ્ણુતા જણાય છે, તે અપૂર્વ ભાવિદશિતાના બળે, તેણે મેવાડની ભવિષ્ય લિપિ વાંચી લીધી નહત, તેણે આગળ પાછળ જોયા વિના પ્રકાશ્ય શત્રુતા પૃથ્વીરાજ સાથે કરી દીધી હત, તે મેવાડનું ઘેર અનિષ્ટ થઈ ગયું હત. સંગ્રામસિંહ, એક યુદ્ધ વિશારદ રાજા હતા. તેણે પ્રકૃણ યુદ્ધનીતિના કાયદાના અનુસારે પિતાની સેના, સંગઠિત કરી હતી. તૈમુરના વીરવંશધરની સામે યુદ્ધમાં ઉતર્યા પહેલાં તે સેના સાથે સંગ્રામસિંહ માળવાના અને દિલ્લીના યવનાધિપ સામે અઢાર યુદ્ધમાં ઉતર્યો હતો, તે અઢાર યુદ્ધમાં તેણે જય મેળવ્યું. તિ માં બે વાર, દીલ્લીશ્વર ઇબ્રાહીમ લેદી, તલવાર લઈ તેની વિરૂધ્ધ યુદ્ધમાં કર્યો હતે. તે બે યુધ્ધમાં યવને એટલા બધા માર્યા ગયા કે તેમાંથી માત્ર થોડા યવન બચી શકયા. એ સમયે મેવાડ રાજ્યની સીમા ચારે તરફ વધારે વધી હતી. ઉત્તરમાં બીયાનાના સીમાડે વહતી પલાખા નદી સુધી, પૂર્વ સીધનદી સુધી, દક્ષિણે માળવ રાજ્ય સુધી અને પશ્ચિમે મેવાડની નિબીડ ગિરીમાળા સુધી તેની હદ હતી. એ ચતુસ્સીમાબત મેવાડ રાજ્યનું શાસનસૂત્ર તે સમયે રાણા સંગ્રામસિંહના હાથમાં હતું. એ પમાણે સુવિસ્તૃત રાજ્યને શાસન કર્તા હાઈ સંગ્રામસિંહ સ્વદેશીય અને સ્વજાતીય રાજાઓનું અપૂર્વ સંમાન પામી ગૌરવના ઉંચા પગથીયા ઉપર જઈ ચઢ. તેટલામાં યવન વીર બાબરને શ્રવણ ભેરવ સિંહનાદ ભારતવર્ષના પશ્ચિમ દ્વારે સંભળાયો. તે ભીષણ નાદે સઘળી ભારતભૂમિ, એક પ્રચંડ તાડિતબળે કપિત થઈ, તેના સંગે રાણું સંગને ઉન્નતિ સત ચાલતો અટક. વિરવર બાબર અસુર અને ક્ષારતીસ નદીના તીર વતી ભિમવિક્રાંત ઉક અને તાતાર સૈન્ય લઈ ભારતવર્ષમાં ન આવત, જે ભારતવર્ષના ક્ષીણ યવન રાજાઓ તેના વાવટા નીચે એકડા ન થાત તે ભારતવર્ષ આજ કયા રસ્તાથી પરિચાલીત થાત તે કહી શકાતું નથી. આર્ય ચક્રવર્તીનો હેમ મુકુટ હીંદુના આગ્રાથી પચીસ માઈલ પશ્ચિમે વિયાના અવસ્થિત - એક સંકર જાતી પણ તેને જોવાથીને તુક છે એમ કહી શકાય. તુર્કી, મોગલ અને નાક વીગેરે કેટલાક મુસલમાન જતિના સમવાયે તેની પેદાશ છે અને તેણે પુર્વે ઐબીરીયાને મોટે વિભાગ કબજે કર્યો છે. હાલ ઉજવેક કે અશુઃ નદીના તીરવતી વિશાળ પ્રદેશમાં અવસ્થિત ઈ.સ.૧૩૪. તેઓએ પોત મા અધિનાયક ઉજવેકખાંના સમયમાં મુસલમાન ધર્મ સ્વીકાર્યો કેટલાક વેદાનને અભિપ્રાય છે કે તે અધિનાયક ઉજવેક થકી તે સંકર જાતિનું નામ ઊજવેક પડ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ. ૧૫ મસ્તક ઉપર મુકાત, પણ હતભાગ્ય ભારત સંતાનના દુર્ભાગ્ય વશે તે થયું નહિ. એશીયાના મધ્ય પ્રદેશવાસી દુધ અસભ્ય અનાય લકે ભારતવર્ષના ચિરશત્રુ પ્રાચીન કાળથી તેઓ ભારતવર્ષનું કેટલું અમંગળ કરતા આવ્યા છે. તે ભારતીય ઇતિવૃત્તમાં જવલદક્ષરે લખેલું છે. તે ઈતિવૃત્તથી સિદ્ધ થાય છે જે ભારતવર્ષના અંદર કોઈ દિવસ સુદ એકતા અને એક પ્રાણતા વિરજતી નહોતી સ્મરણાતીત કાળથી ભારતવર્ષ ભારત ભૂમિ પરસ્પર વિર્ષવાદી અ સંખ્ય મુદ્ર રાજ્યથી વિભક્ત, તે ક્ષુદ્ર શુદ્ર જ્યના અધિપતિઓ કદાચ પરસ્પર સહાનુભૂતિ પ્રકાશ કરતા હતા, કદાચ એક અધિપતિના સુખે બીજો અધિપતિ વિદ્વેષ કરતે હતે. કદાચ એક અધિપતિના દુખે બીજો અધિપતિ શેક કરતો હતે, એક અધિપતિના રાજ્યના વિદેશીય રાજ્યના હુમલામાંથી બચાવ કરવા એક અધિપતિ પ્રાણ આપી ચેષ્ટા કરતો હતો. એક અધિપતિની ઉન્નતિથી ઈવાળું થઈ એક અધિપતિ તેને અધઃપાત કરવા વિદેશીય રાજાને ઉશ્કેરતો હતો. દિગ્વિજયી સીકંદર બાદશાહના સમસામયિક ઇતિહાસ લેખકનો વૃત્તાંત વાંચવાથી તે વિષચની સત્યતા માલુમ પડી આવે છે. જે કાળે તે માસીડેનીયા વીર ભારત વર્ષમાં આવ્યું હતું તે કાળે એક પંચનદ પ્રદેશ અસંખ્ય સામાન્ય સામાન્ય રાજતંત્રથી વિભક્ત હતે. તે વિના સ્થાને સ્થાને નાગરિક તંત્ર પણ હતું. સી. કંદર બાદશાહને કેટલાકે હુમલામાં સહાય કરી હતી. અને કેટલાક તેની વિરૂદ્ધ ઉતર્યા હતા. સીકંદર બાદશાહ પછી પારસીક લોક અભિયાન દેશે ભારતવર્ષમાં પિઠા. મીઢવીર ડરાયુસે પોતાના અધિકાર ભુક્ત રાજ્યમાં ભારતવર્ષને અતિ સમૃદ્ધ દેશ ગયે છે એ રીતે તક્ષક, જીત, પારદ, હણ, કાનિ, ગ્રીક, પારસીક ધોરી શાકતીય વીગેરે દુધર્ષ અનાર્ય લકે, પર્યાય કેમે, ભારતવર્ષમાં પ્રચંડ પરાક્રમથી આવ્યા. અને ભારત વર્ષના ધનરત્ન લુંટી, પિતાના દેશમાં ગયા, કેટલાક ભારતવર્ષમાં પિતાનું વંશવૃક્ષ રોપી માતૃ ભૂમિને શોક વિસરી ગયા. તે તે જાતિઓથી ભારત વર્ષનું અષ્ટચક્ર ફર્યું નહોતું પણ રાણા સંગ્રામસિંહના વિકમશાળી પ્રતિયેગી વિરવર બાબરે જ ભારતવર્ષનું અદણચક ફેરવી ભારતવર્ષને કઠેર દાસત્વની સાંકળે બાંધી દીધું. તે સાંકળથી તે છુટયુંજ નહિ. હવે છુટશે કે નહિ તેની આશા બાંધવાની હીંમત થતી નથી. મક બાબર ( જહીર દીન મહામદ) દીલ્લીને મોગલ સામ્ર રાજ્ય પ્રતિકાતા. આમીર તૈમુરની નીચેની છઠ્ઠી પેઢીને પુરૂ૫, બાબરના પિતાનું નામ ઉમ્મર શેખ મરજ, તેના દાદાનું નામ આબુ સૈયદ મીરજાં ઈ. સ. ૧૮૮૩ના ફેબ્રુઆરી માસની ૧૫ મી તારીખે ( હીજરી ૮૮૮ મર હમની ૬ ઠ્ઠી તારીખે ) બાબરનો જન્મ થયો હતો. ઈ. સ. ૧૪૮૪ ના જુન માસમાં (હિજરી ૮૮૮ ના રમજાન માસમાં ) પિતાના મૃત્યુ પછી, બાબર ફરગણા રાજ્યના ર્સીહાસને બે. તેને અગીયાર વર્ષની ઉમ્મરે તાતાર અને ઉત્તેક લોક સાથે યુદ્ધ કરવાની જરૂર પડી હતી. પોતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ટાઢ રાજસ્થાન. સીંકદરશાહના પકડેલા માર્ગ ઉપર થઈ પારસિક લાકે ભારતવર્ષમાં ન્યા હતા. જ્યાંસુધી જ્ઞાનાંજન શલાકાદ્વારા ભ્રમાંધ ભારતવાસીઓનાં અજ્ઞાનાં ધનયના ઉઘડશે નહિ. જ્યાંસુધી સભ્યતાની આદિમાતા ભારતભૂમિ નવીનજીવનમાં ઉજજીવિત નહિ થાશે, ત્યાંસુધી ભારતવર્ષ તે દાસત્વની સાંકળમાં છૂટી શકશે નહિ. કેાઇની અવસ્થા ચિર કાળ સમભાવે રહેતી નથી. કાઇ કદાપિ નિરવચ્છિન્ન સુખ કે નિરવચ્છિન્ન દુઃખ ભાગવતું નથી. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સઘળાના ભાગ્યમાં ઘટે છે. તે જગતના અવશ્ય‘ભાવી વિશ્વજનીન નિયમ છે. ત્યારે શું ભારતવર્ષના પક્ષમાં એ વિશ્વજનીન નિયમના વ્યભીચાર થાશે. ના તેમ અને તેવું નથી. એ વિશ્વજનીન નિયમના અનુસારે, ભારતવર્ષની જેમ પાછા જગતના કેટલાક દેશેા અધઃપતિત થયા અને તેમાંથી કેટલાક પાછા આબાદ થયા. તેમાંથી કેટલાક ભારતષ ની જેમ પાછા આખાદ ન થતાં ગભીર અંધારમાં ઢંકાઈ ગયા. પણ એ સઘળા અધિપતિત દેશે સાથે ભારતવર્ષની તુલના કરતાં ભારતવર્ષનું એક વિષયમાં પ્રધાન ખાસપણુ' જોવામાં આવે છે. વિજાતીય વિદેશીય જેતા અને શાસન કાના અત્યાચારમાં તે દેશાના માલિક ધમ નાશ પામ્યા. તેઓની પ્રાચીન જાતીચના લેાપ પામી. તેએમાં અસંખ્ય શકર જાતીની ઉત્પતિ થઈ. તેઓના આફ્રિ પિતૃ પુરૂષના નામ ઇતિહાસમાંથી ઉડી ગયા. પણ પુણ્ય ભૂમિ ભારતવર્ષના પક્ષમાં તે સઘળુ વિપરીત નીવડયું ભારતવષે ઘણા વિદેશીય વિજાતીય જેતા અને શાસન કતાના કંઠાર પદાઘાત સહન કર્યાં. જગતના કોઇ પ્રદેશને ભારતવર્ષના જેટલા પદાઘાત થયા નથી. તાપણુ ભારતવર્ષના પ્રાચીન ધર્મ, રીતીનીતિ આજ પણ સમભાવે વિરાજે છે. ઘણા વર્ષ પૂર્વે જ્યારે મહાવીર સીકંદર ખાદશાહ ભારતવર્ષમાં આન્યા હતા. તે સમયે આની જે ધમ નીતિ આચાર વ્યવહાર હતા તે હાલમાં સમભાવે પણ છે. ૧૯૬ શાકદ્વીપની અક્ષુઃ અને જાક્ષારતીસ નદીના તીરવ પૈારાણિક તક્ષકને વંશધર ખાખર, ચિતાડના સંગ્રામસિંહના સમયમાં ભારતવમાં આવ્યા. ફ્ગાપતિ ખાખર સઘળા વિષયમાં રાણા સંગના સમકશ હતા. રજપુત રાજાની જેમ તે જન્મથી વિપદમાં લાલિત પાલિત હતા, અને વિપદની વિદ્યાલયમાં પરીક્ષા આપી તે રજ રાજ્ય છેાડી તેને કાબુલમ આવી રહેવાની જરૂર પડી હતી. અલ્પાયાશે કાબુલ, ક ંદહાર અને બદકસાનને તેણે અધિકાર કર્યાં. બાવીશમા વર્ષની ઉમ્મરે તેણે તે સઘળા દેશનું આધિપત્ય મેળવ્યું. ત્યાર યછી તે ભારતવર્ષમાં આવ્યા તે સમયે દિલ્લીમાં લેાદી વંશીય પાનાધિપતિ બ્રાહીમ હુસૈનનું આધિપત્ય હતું. ઈ. સ, ૧૫૨૬ની ૨૦ મી એપ્રીલે ( હીજરી ખુરના રજખ માસમાં) પાણીપથના યુદ્ધક્ષેત્રમાં બાબરે સપૂર્ણ જય મેળવ્યા. ત્યારથી મેાગલ સામ્રાજ્યના સુત્ર પાત થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહનું સિંહાસનારોપણ ઈ. ૧૯૭ પુત રાજાની જેમ પ્રસાર થયે હતો. સંગના જીવન કરતાં બાબરનું જીવન અધિક આપન્યાસિક દર્ય સમલંકૃત હતું. પિતાના વીર અને તેજસ્વિત્વે અંધ થઈબાબરે કદી પણ અવિવેકને વશ થઈ પોતાનું જીવન આપત્તિમાં નાંખ્યું નથી. ઇ. સ. ૧૪૯૪માં વીરવર બાબર ફરગણાના સિંહાસને બેઠે. ત્યાં તેને શત્રુઓ તેને કાયમ ઉપદ્રવ કરનારા થયાં. તેના ઉપર વારંવાર આપત્તિ આવવા લાગી ત્યારે ફરગણાને પિતાના રક્ષણ માટે છેડી દેવા બાબરને ફરજ પડી. મથિત હદયે હીંદુ કુશ સિલ માળા ઓળંગી ઈ. સ. ૨૫૧૯ માં સિંધુનદના પૂર્વ ધારે તેણે આશ્રય લીધે, ત્યારપછી કાબુલમાં અને પંચનદ પ્રદેશમાં તેણે સાત વર્ષ અતિકષ્ટ કહાઢથા તે સમયમાં બાબર આત્મોદ્વારનો રસ્તો શોધવા લાગે. ઉગી અને ઉદ્યમશીળ માનવ લાખો આફતમાં પડેલે છતાં એક માત્ર પિતાના પુરુષાર્થની મદદે તે વિપત સાગરને તરી જઈ સૌભાગ્યલમીને સુપ્રસાદ પામે છે. બાબર રાજપુત્ર હતા, જે વિશાળ રાજ્યને અધિકારી હતો આજ તે રાજ્યને વંચિત હતે. બાબર, નિશિતની જેમ દૂર દેશમાં વાસ કરતો હતો. તેની સઘળી આશા વિલુપ્ત થઈ ગઈ હતી પણ તે એક ઘડીભર નિરૂત્સાહ થયે નહોતો. કમે ઘણા સેનિકોએ, તેનો પક્ષ પકડે આત્મોન્નતિનો માર્ગ પ્રસારિત કરતો કરતા, તે દિલ્દીશ્વર ઈબ્રાહીમ લોદીના સાથે સંગ્રામ સ્થળમાં ઉતર્યો. સૌભાગ્ય લક્ષ્મીએ બાબરના માથા ઉપર જયમુકટ મુ. દિલ્લીવર ઈબ્રાહીમ રણસ્થળ ઉપર મરાયે. તેના સિન્ય સામંત પલાયન કરી ગયા ત્યારે, દીલી અને આગ્રાના લોકોએ વિજયી બાબરની અભ્યર્થના કરી. કરૂણાનિધાન ઈશ્વરના અનુગ્રહમાં વિરવર બાબર ચમત્કૃત થયો અને કૃતજ્ઞતા સાથે અને સંપૂર્ણ ભક્તિ સાથે, તે બોલ્યો “ હે જગદીશ્વર ! આ, જય મારે નથી, તમારે છે. તમારી અપાર કરૂણાને જય છે. ” દિલી જય પછી એક વર્ષ ઉપર વિરવર બાબરે, રણકેસરી સંગ્રામસિંહના વિરૂદ્ધ પિતાની વિચિની સેના ચલાવી. આ સમયે, એક સમકક્ષ મહાવીર શત્રુના વિરૂદ્ધ પ્રતિબંદ્ધિતા ક્ષેત્રમાં તેને ઉતરવાનું હતું. અગાઉ તેણે જેટલા મહા સુર પુરૂષના શેણીતયુદ્ધ સ્થળે પાડયાં છે. તેટલા મહાશુર પુરૂષોની સાથે તુલના કરતાં સંગ્રામસિંહ અસાધારણ શુર હતું. બાબર જેવો વીર હતા, તેવા વીર તેના સૈનિકે હતા. વારસાગના વિકમશાળી તાતાર લોકો તેની સહાય માટે યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા હતા. તેઓ આર્યવીર સંગ્રામસિંહના ભીષણ વિક્રમભાવે પોતાના જીવનના અસ્તિત્વની શંકા કરતા હતા. સંગ્રામસિંહના વીર્ય પાસે તેઓની જીતવાની આશા નીફળ હતી. સંગ્રામસિંહની સેના જોઈ બાબરનું સૈન્ય નિરૂત્સાહ થઈ ગયું. બાબર આવા વિષમ સંકટમાંથી નિકૃતિ પામે , તેના બળથી, કળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ડ રાજસ્થાન, કોશળથી પામ્યું નથી. એક સ્વદેશ દ્રોહી વિશ્વાસઘાતક નરાધમના અનુકુલ્યથી બાબર, તે વિષમ સંકટથી નિતિ પામે. એવા અસદુપાયનું અવલંબન ન કરત તે તે પીળાખાળના સ્થળે પરાજ્ય પામત. તેનું મુકુટ શોભિત મસ્તક કુતરાં ખાઈ જાત. ચિતડપતિ સંગ્રામસિંહના પ્રચંડ સેનિકના બળને પ્રતિરોધ કરવા માટે આગ્રાનું તારણ દ્વાર છોડી વિરવર બાબર, પોતાની સેના લઈ શીકડી તરફ ચા. રાજપુત્ર કુળશેખર વિરકેસરી સંગ્રામસિંહ તેના વિરૂદ્ધ મટી સેનાથી ઉપડયે, રાજસ્થાનના ઘણું કરી, સઘળા રાજાઓ, સંગ્રામસિંહની સહાયે આવ્યા હતા. સંવત્ ૧૫૮૪ (ઈ. સ. ૧૫૨૮) ના કતિક માસની પાંચમે જ રાણા સંગ્રામસિંહ કનુયા નામના સ્થાને બાબરના પંદર હઝાર તાતાર સૈનિકની સંમુખે આવી પહોંચ્યું. ત્યાં રાણાએ સઘળાને નિપતિત કરી દીધા. જે કેટલાક યવને પલાયન કરી બચી ગયા હતા. તેઓએ મુલદળમાં જઈ સઘળી હકીકત કહી. એ પરાજયનું વિવરણ સાંભળી બાબરની સેના એકદમ નિરૂત્સાહિત થઈ ગઈ પિતાની રક્ષા માટે તેઓએ, પિતાની છાવણીની આસપાસ ખાઈ કરી. એ હીસાહસ સેનાદળની મદદે જે નવું સેનાદળ આવ્યું હતું તે પણ સંગ્રામસિંહના પ્રચંડ પરાક્રમથી પલાયન કરી ગયું, વિજયી રજપુત રાજાએ તેઓનું અનુસરણ કર્યું. તેઓને પકડી પાડી તેમાંથી અનેક સૈનીકેને યમને ઘેર મોકલ્યા. અનેક સિની કે ઘોર સંકટમાં પડયા. બાબર બહુ દુઃખદાયક અવસ્થામાં પડે. તે પણ તે નિરૂત્સાહ થયો નહી. જન્મથી તે સંકટ અને વિપદમાં પાલિત હાઈ પૈર્ય અને સહિષ્ણુતાનું અવલંબન કરી, તે સમયોચિત ઉપાય જવા લાગ્યપિતાની છાવણીની આસપાસ મોટા મોટા બંધ બાંધી બાબરે પિતાની તોપ હારબંધ તેના ઉપર રાખી. બાબરના સૈન્યમાંથી અનુત્સાહ દૂર થયો નહોતો. તે જે દિશામાં નઝર નાખતે હતા, તે દિશામાં વિપદની ભયંકર સ્મૃતિ તે જેતે હતું, તે દીશામાં, રણકેસરી સંગ્રામસિંહની ભયંકર ભ્રકુટી તેને વિભીષિકા દેખાડતી હતી. બાબર બહુ ચિંતામાં પડે. તેના હૃદયમાં જુદી જુદી ફિકરે ઉત્પન્ન થવા લાગી. કયાં ફરગણા રાજ્ય ! કયાં દીલ્લીનું સીહાસન! કયાં તેની જીવન તેષીણ આશાની શાંત મૂતિ ! તે આશા શું તેને પરિત્યાગ કરશે, તેના ઉદ્યમ, પરિશ્રમ, પ્રયાસ, નિષ્ફળ થાશે ! એવી ચિંતાના ઉદય બાબરના હૃદયમાં થાતા હતાં. બાબર વિરવર સંગ્રામસિંહના હલાને પ્રતિરોધ કરી શકે નહિ. તેની મને વેદનાની હવે સીમા રહી નહી. એવી અકર્મણ્ય અવસ્થામાં પંદર બાબરનાં જીવનચરિત્રમાં લખેલ છે જે કનુયાનું યુદ્ધ ઇ. સ. ૧૫૭ના ફેબ્રુઆરી માસની ૧૧ મી તારીખે થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ રાણું સંગ્રામસિંહનું સિંહાસનારે પણ. ઈ. ૧૯ દીવસ ચાલ્યા ગયા પણ કાંઈ ફળદય થશે નહી. પછી બાબરે તુચ્છ માનવી શક્તિને ભરૂસ છોડી દીધું. અને એંશી ક્ષમતાનું આખુલ્ય મેળવવાની આશામાં આત્મકૃત પાપરાશિનું પ્રાયશ્ચિત કરવાને તેણે સંકલ્પ કર્યો. તે પ્રાયશ્ચિત કેવી રતનું સંસાબિત થયું તેનું વિસ્તૃત વિવરણ, બાબરની આત્મજીવનમાં સુંદર ભાવે પ્રકટીત થયેલ છે. વિધિપૂર્વક પ્રાયશ્ચિત થયું. બાબરે મનમાં વિચાર્યું છે તેનું અભિષ્ટ સિદ્ધ થાશે પણ તેથી વિપરિત નીવડ્યું “હવે હું સુરાપાન નહિ કરું” એમ કહી તેણે સુરાપાનના પાત્રો જમીન ઉપર ફેંકી દીધાં. તેથી તેના સૈનીક માણસે વિશેષ અનુત્સાહમાં આવ્યાં. તેઓ યુદ્ધક્ષેત્રમાં અગ્રેસર થયાં નહિ, ત્યારે તેઓને ઉત્સાહિત કરવાને બાબર પાસે કોઈ રીતને ઈલાજ રહ્યો નહિ. છેવટે ઈસ્લામ ધર્મની દોહાઈ આપી, તેઓને ઉત્તેજીત કરવા તે ચેષ્ટા કરવા લાગ્યા. પિતાનું હૃદય અગર જો કે નિરૂત્સાહ હતું તો પણ પુરૂષચીત સાહસ અને ઉત્સાહ પકડી તેજસ્વિ ભાષણ કરી, નિસ્પૃહતાથી સિની કેને છેડે છેડે તે ઉત્તેજીત કરવા લાગ્યો. જ્યારે તેણે જાણ્યું જે સેનીકોને નિસ્પૃહ ભાવ કમે કમે દૂર થયે. ત્યારે તેણે પ્રત્યેકના હાથમાં કુરાનની પિોથી આપી મેઘ ગંભીર સ્વરે કહ્યું “પ્રતિજ્ઞા કરે” કુરાનને સ્પર્શ કરી ઈશ્વરના નામે શપથ કરી બેલે. “બને તે જય લાભ કરવો નહિ તે રણસ્થળે પ્રાણ છેડી દેવા,” સઘળાના હૃદય ઉત્સાહિત થઈ ગયાં. સઘળા બાબરના પ્રસ્તાવ સંમત થયા. ઉત્સાહથી તેઓ ભીમનાદ કરી ઉઠયા. સૈન્યને ઉત્સાહ જોઈ બાબરે સેનાનિશ તોડી નાખે ક્ષણ માત્ર વિલંબ ન કરતાં, તે સૈનીકે સાથે આગળ વધે, પણ તે વધારે આગળ વધી શકે નહિ, રણોન્મત્ત રજપુત ટોળે ટોળે આવી તેની તોપોની સંમુખ થઈ તાતાર સેનીક ઉપર હુમલો કરવા લાગ્યા. બાબરને તે સ્થળે સેનાનિવેશ કરવાની ફરજ પડી બાબરે પિતાની આવસ્થા તે સમયે નિરાપદ ગણિ નહિ. બાબરે પિતાની તપ, સુશૃંખલામાં ગોઠવી દીધી. તેનું વિશેષ ભાગ્ય થઈ પડ્યું જે સંગ્રામસિંહે બાબર ઉપર તેવી અવસ્થામાં હુમલો કર્યો. વિપન્ન શત્રુ ઉપર હુમલે કરવો એ સંગ્રામસિંહ જેવા વિર પુરૂષને ગ્ય નહોતું. તેવી રીતથી હુમલો કરવામાં સંગ્રામસિંહનું મોટું અનિષ્ટ થયું. તેણે બાબરને વિપન્ન થયેલે જાણે યુદ્ધ કાર્યમાં વિલંબ કરવા માંડી તેથી જ તેને સર્વ નાશને માર્ગ મોકળો થયે. તેથી જ તેના દુશ્મને ક્રમે ક્રમે બળવાન થઈ ગયા, સંગ્રામસિંહનું સિન્ય આળસ અનાદર અને ઉપેક્ષામાં રહ્યું, ઉદાર હદય સંગ્રામસિંહે. તેના સેન્યની તે ગતિ જોઈ નહિ, સંગ્રામસિંહને સંપૂર્ણ વિશ્વાસ હતે જે શત્રુઓ સેગણ આયોજન કરશે પણ રજપુતો પ્રાણ આપી યુદ્ધ કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ટર્ડ રાજસ્થાન. કસર રાખશે નહિ, તે વિશ્વાસ સંગના પક્ષમાં કાળરૂપ થયે, એ વિશ્વાસના ઉપર આધાર રાખી તે ઉત્સાહ સાથે અપેક્ષા કરતા હતા. એટલામાં સંધિપ્રસ્તાવ લઈ બાબર પાસેથી એક દૂત તેની છાવણીમાં આવ્યું. સંગે તેને આદરથી ગ્રહણ કર્યો. પણ તેના આવવાનું પ્રકૃત કારણ તે સમજી શકો નહિ જ્યારે તે સંધિને પ્રસ્તાવ કર્યો, ત્યારે સંગ્રામસિંહ અતિશય વિસ્મિત થયે. તેણે કઈ સમયે ધાર્યું ન હોતું, જે બાબર સંધિને પ્રસ્તાવ કરશે. તેણે દૂતને પુછયું “ તમારો સામ્રાટ શા શા નિયમથી સંધિની પ્રાર્થના કરે છે ” દ્વતે વિનમ્ર વચને કહ્યું “તે આપની ઉપર નિર્ભર કરે છે. શિલાદિત્ય નામને એક તયાર રજપુત રાઈસેનના શાસન કર્યું નિજીત હતે સંગ્રામસિંહ તેના ઉપર અત્યંત પ્રીતિ રાખતો. અને પ્રોજનીય કાર્ય સંપાદન કરવા તેની તે સલાહ લેહ સંધિ બંધનના સમયે રાણાએ તેને બોલાવ્યો. અને શા શા નિચમે, સંધિ સ્થાપવો એ બાબતમાં તેની સાથે તેણે વિચાર કર્યો. અનેક તર્ક વિતર્ક થયા પછી સ્થિર થયું જે દિલ્લી અને તદંતભુક્ત પ્રદેશ બાબરના કબજામાં રહે અને બીયાનાની પ્રાંતવાહિની પીલાખાલ નદી, મેગલ રાજ્ય અને મેવાડ રાજ્યની સીમા તરીકે રહે. અને તે સિવાય રાણાને, બાબર, પ્રતિ વર્ષ અમુક રકમને કર આપે ” બાબરના જીવનવૃતમાં આ વિષથ પ્રકટિત નથી. તે હકીક્ત આપણને ભટ્ટ ગ્રંથે થકી મળી આવે છે, એટલે કે તે વૃત્તાંતને અનેક લોકો અવિશ્વાસ્ય ગણે છે, ટુંકામાં તે સંધિ સ્થિરીકૃત થયે નહિ. એક સ્વદેશ વૈરી સજાતીય દ્રોહી વિશ્વાસ ઘાતક નરાધમના કુટિલ દૂરાચરણથી તે સંધિ સંબદ્ધ થયે નહિ, તે નરાધમ વિશ્વાસ ઘાતક સજાતી દ્રહી તયારવંશીય રજપુત શિલાદિત્ય. બાબરે જે સંધિ કરવાને દૂત મોકલ્યો હતો, તે સંધિ સ્થિરીકૃત થયે નહિ. એટલે કે બંને સેનાદળ યુદ્ધ માટે તૈયાર થયું. ૧૬મી માર્ચે યુદ્ધ ઘોષણા પ્રચાર કરી, રજપુતો ટોળાબંધ સુશંખળભાવે, પ્રચંડ વિકમ સાથે અગ્રસર થઈ તાતાર સેનાની દક્ષિણ બહુ ઉપર હુમલો કરવા લાગ્યા અને દળ વચ્ચે, લાંબો સમય યુદ્ધ ચાલ્યું. રણોન્મત તુરંગ માતંગ વગેરેના ભયાનક અવાજથી રણસ્થળ કંપિત થયું, મધ્ય મધ્યે તોપના અવાજ ગગન મંડળમાં જઈ તે ભૂમિને વિકપિત કરતા હતા, તોપના ધુમાડાથી રણાંગણ ગાઢ અંધકારથી છવાઈ ગયું. તે અંધકારને ભેદી તોપના ગોળાઓ રજપુતે ઉપર પડવા લાગ્યા. ગોળાઓના ભીષણ પ્રહારથી હઝારે રજપુત વીર યુદ્ધ સ્થળે પડયા. તે પણ રાણે સંગ્રામસિંહ નિરૂત્સાહ થયે નહિ, યવનેના ગળાના પ્રહારે, તેના અનેક સવારે મરણ પામ્યા. ગ્રામસિંહ મહોત્સાહ સાથે શત્રુદળનો વ્યુહ ભેદી નાંખવાના અભિપ્રાયે ભીમ વિકમે અગ્રેસર થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈત્યાદિ. કમે યુદ્ધ અત્યંત ભયંકર રીતે ચાલવા લાગ્યું. રાણા સંગ્રામસિંહે વિશ્વાસથી ભેળવાઈ સેના દળના સંમુખ ભાગના રક્ષણનો ભાર રજપુત કલંક શિલાદીત્યને સેં, સંગ્રામસિંહને વિલક્ષણ વિશ્વાશ હતો જે શિલાદિત્ય પ્રાણ આપી યુદ્ધ કરી યવનોને પરાજીત કરશે. તે સમયે તો તે કુટિલ રજપુતે તાતાર સેનાને હઠાવી હરાવવા વિશેષ ચેષ્ટા બતાવી. તેથી રાણાનો વિશ્વાસ બમણો તેના ઉપર વધ્યું પણ સઘળું નિષ્ફળ ગયું. દુરાચાર શિલાદિત્ય પિતાના દળ સાથે યવનના લશ્કરમાં મળી ગયે. ચવનો ભયંકરનાદ કરી જયને પોકાર કરવા લાગ્યા. પ્રલયકાળના મેઘના જેવા અવાજ કરતી યવનોની તપ કુટવા લાગી. વળી રણાંગણ તપના ધુમાડાથી છવાઈ ગયું. રાણા સંગ્રામસિંહનું હૃદય સહસાકપિત થયું તે ધુમાડાને સમુહ કમેકમે અંતહિત થયા. રાણાએ વિસ્મયથી ઉગથી તાકીને જોયું. “ પાપિણ વિશ્વાસઘાતક શિલાદિત્યે બાબરને પક્ષ પકડ્યો છે તેનું હૃદયકંપિત થયું. તેણે ચારે દિશા, અંધકારમય જોઈ હાય ! વિશ્વાસ રાખવાનું આ ફળ ! રાણે સંગ્રામસિંહે વિશ્વાશ કરી દુરાચાર નરાધમને એનાદળના સંમુખ ભાગને રક્ષણ ભાર ઍ. પાપિષ્ટ વિશ્વાસઘાતક રજપુત કુળવારે શું એ પ્રતિફળ આપ્યું ! હા નરાધમ ! અરે આતતાયી વિશ્વાસઘાતક ! સ્વદેશને સર્વ નાશ કરી. સ્વજાતીય રજપુતના મુખે કલંક આપી, દેશ વેરી યવનના પક્ષમાં ગયે. મોટી આફતથી અને જઘાંસાથી પીડીત થઈ સંગ્રામસિંહ યુદ્ધ સ્થળથી પાછો ફર્યો ડુંગરપુરના રાવળ ઉદયસિંહે તેના બદલે સૈનિક સાથે શાલુબ્રાધિપતિ રત્નસિંહે તેના ત્રણચંદાવત સૈનિકસાથે,મારવાડનારાઠોડ રજપુત રાયમલ્લે તેના બસો સાહસીક સિનિકો સાથે, સેનાપતિ ક્ષેત્રસિંહ, રત્નસિંહે, શનિ ગુરૂ સરદાર રામદાસરા,ઝાલાપતિ ઉઝાએ, વીરવર પરમાર ગોકુલદાસે, મેવાડના ચેહાણ સરદાર માણેકચંદે અને બીજા સામંત સરદારોએ હૃદય ચીરી, આ ભયંકર યવન યુદ્ધમાં પોતાના લોહી આપ્યાં. એ શીવાય બે યવન રાજાઓ રાણાની સહાયતા કરી તેના વિશાળ દળ સાથે રણક્ષેત્રમાં પડયા. તેમાં એક યવન પદચૂત ઈબ્રાહીમ લેદીને એક પુત્ર, બીજે યવન મેવાતને અધિપતિ હુસેનખાં, તેઓ પોત પોતાની સેના સાથે વિસ્મયકર વિરત્વ પ્રકાશી અનંત નિદ્રામાં સુતા. તેઓના પ્રચંડ જેરે યવને ની જગતને બાળી નાખનારી તોપો વ્યર્થ ગઈ હતી. અને અનેક ભીમ પરાક્રમી યવનો યમનાઘેર ગયાહતા. પણ સઘળું વિફળ નીવડયું એક માત્ર વિશ્વાસઘાતક સ્વદેશદ્રોહી શિલાદિત્યના આચરણે સઘળું બરબાદ થઈ ગયું. તે દુરાચારે જે સ્વદેસને સર્વ નાશન કર્યો હત. તો વિરવર બાબરનું શોણિત સિક્ત, મસ્તક યુદ્ધ સ્થળે પડત નિપાતિત રજપુતના છેડાયલા મસ્તક એકઠાં કરી વિજયી બાબરે રણ સ્થળે તેના મોટા મોટા ઢગલા કર્યા. બાબર વિલાસથી ઉલ્લસિત થઈ પિતાની ભયસૂચક ગાજી ” નામને ઈલકાબ ધારણ કરી મેટા સમાહે થેડો સમય ત્યાં રહયેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ Zડ રાજસ્થાન નિદારૂણ મને વેદનાથી પીડીત થઈ વરવર સંગ્રામસિંહે મેવાડની શેલમાળા તરફ અગ્રસર થયે તેનું હૃદય અસહ્ય દુઃખ અને પીડાથી પીડીત થયું. કયાં જવું, કયે માર્ગ લે, તે બાબતનું તે કાંઈ નિશ્ચય કરી શકે નહિ. અને તેથી રણ સંગ્રામસિંહ ચિતોડમાં જઈ શકે નહિ. શાથી કે તેણે પ્રતિજ્ઞા લીધી, “ જે યુદ્ધમાં જય ન મેળવું, જે યુદ્ધમાં યવનને દપ ચુર્ણન વિચુર્ણ ન કરૂં ત્યાંસુધી યુદ્ધક્ષેત્ર મારું નિવાસસ્થાન, આકાશ મંડળ મારૂં ચંદ્રાતા. તે પ્રતિજ્ઞા એક ક્ષણવાર તે ભુલ્યો નહિ, આજ તે પ્રતિજ્ઞા પાલન કરવાને ઉપયુકત સમય–એટલે ચિતોડમાં ન જાતાં રાણાએ વન નિવાસ વિકા શિશદીય વંશનું પ્રણષ્ટ ગારવ તેનાથી ઉંદ્રત ન થાય તે વનવાસમાં પ્રાણ છોડવા એમ તેની નિશ્ચિત મતિ હતી. વિરવર સંગ્રામ, જે થોડો સમય એવી અવસ્થામાં જીવ્યા હતા, તે તે કરેલી પ્રતિજ્ઞા પાલન કરતા, પણ ભવિત્વયતાના કઠેર લેખના અનુસારે તેનું પ્રાણ જીવન આ પરાજ્ય પછી તેજ વસે આ લેક ત્યાગ કરી ચાલી ગયું. મેવાડનો ગૌરવરવિ, અકાળે બુશાયા નામના રથાને અસ્ત પામ્ય એટલે કે તે સ્થળે રાણી સંગ્રામસિંહ પલેકવાસી થયો. અનેકનું અનુમાન છે જે મંત્રીના વિષપ્રયોગથી રાણાનું મૃત્યુ થયું. તે અનુમાન સાચું છે કે ખોટું તે કહી શકાતું નથી. કહેવાય છે જે દુરાચાર મંત્રીઓએ પોતાના જીવનની શાંતિ અને સ્વછંદતા મેળવવા એ હલકું પિશાચોચિત કામ કર્યું. બહુ વિવાહ, એક અસંખ્ય મહાઅનર્થોનું મુળ છે. નૈતિક, શારિરીક સઘળા ઉત્કર્ષનું તે મેટું વિદન છે. એક વાર પ્રાચ્ય જગત તરફ જોયાથી તેની સ્પષ્ટ પ્રતિત થાશે. એ કુપ્રથાથી માનવ સંસારમાં અને વિશે રાજ્ય પરિવારમાં ઘણા અનિષ્ટ થયાં છે. પુત્રોવતિ થઈ રાજમાતા થવા દરેક રાજપત્ની ઈચ્છા કરે છે. તે ઈચ્છા તેના હૃદયમાં સ્વાભાવિક રીતે ટઢ મળી કરી બળવતી થાય છે, તે સમયે તેને હિતાહિતનું જ્ઞાન રહેતું નથી. તે ઇચ્છાની તૃતી સાધવા તે કેવળ આતુર રહ્યા કરે છે, તેમ થવાથી તે અત્યંત અધમ કામ કરવાનું ચુકતી નથી. રાણા સંગ્રામસિંહને પકવાસ છે. તેની રાણીઓમાં મેટો ઘાંઘાટ અને ગડબડાટ ઉઠયો. સઘળી રાણીઓ પિતાના પુત્રને રાજસિંહાસને રથાપવા વાસનાવાળી થઈ. રાણાના બીજા પુત્રની જનની તેના પુત્રને ચિતોડના સિંહાસને બેસાડવા એટલી બધી ઉત્કંઠિત હતી કે તેણે પિતાના કામની સિદ્ધિ માટે બાબર સાથે પ્રપંચ કર્યો. તેની એવી આશા હતી જે બાબર ચિતોડના પ્રત ઉત્તરાધીકારીને દૂર કરી તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ રાણુ સંગામસીહનું સિંહાસના પણ છે. પુત્રને રાજ્ય સિંહાસને બેસારશે, એ માટે રાજપત્નીએ લાંચમાં બાબરને રણ કંભરને કીલે અને માળવરાજને રાજમુગટ આપે. રાણા સંગ્રામસિંહની આકૃતી મધ્યમ, તેની કાયાક સત્તા વિલક્ષણ હતી. તેની કાંતિ ગારવણની હતી. નયન પુષ્કળ વિશાળ હતાં. તે એક પ્રચંડ ચેો હતો. તેની સત્યતા તેનાં અવયવ જોવાથી માલુમ પડતી હતી. જુદા જુદા રણાભીનમાં તેનાં અનેક અંગ પ્રત્યંગ નષ્ટ થયાં હતાં. તેનું સાહસ અદમ્ય તેને અધ્યવસાય અવિચલિત હતે. ઘણાખરા રાજગુણે રાણે સંગ્રામસિંહ વિભૂષિત હતું. તેને વેરી બાબર તેના ગુણની પ્રસંશા કરતા હતા. બાબર તેની ભકિત અને ભય રાખતો હતો. તે બીજીવાર તેની સાથે યુદ્ધમાં ઉતયે નહોતે. સંગનું અનુકરણ પહેલા યુદ્ધમાં તે કરી શકો નહિ. સંગે તેના આવા વિચિત્ર ગુણે ઉપયુક્ત કાર્યમાં વાપયા નહિ જેથી તેનું જીવન અકાળે વિનષ્ટ થયું. સંગ્રામસિંહના સાત પુત્ર હતા તેમાંથી પહેલે અને બીજો પુત્ર બાળવયમાં મૃત્યુ પામ્યા હતા. ત્રીજો પુત્ર રત્નસિંહ ચિતડના સિંહાસને બેડે. - ઈ. સ. ૧૫૮૬ (સં.૧૫૩૦)માં રાણે રત્નસિંહ ચિતોડના રાજ્ય સિંહાસને બેઠે. વીરતા, તેજસ્વિતા, સહિષ્ણુતા વિગેરે જે સઘળા ગુણોથી રજપુત વિભૂષિત હોય છે તે સઘળા ગુણે રત્નસિંહમાં હતા. પિતાના પિતાની માફક તેણે પણ પ્રતિજ્ઞા કરી હતી જે “રાજધાનીને ત્યાગ કરી યુદ્ધ ક્ષેત્રમાં અવિરામ વાસ કરે. ચિતોડના સઘળા દરવાજા ખુલ્લા રાખી તે બેલ હતું જે “શત્રુએ અંદેશા વિના ચિતડમાં પેસવું” રાણા રત્નસિંહ, સંગ્રામસિંહની જેમ પરિણામ દશિતાનું કામ કર્યું હતું, તેણે વને ચિત પ્રગલભતા અને અંધતેજસ્વિતાને વશીભૂત થઈ કામ ન કર્યું હતું, તે, તે પિતૃપતિજ્ઞાની સંપુર્ણતાને પુરે અમલ કરત, તેથી કરી વિરવર બાબરના વંશધરે, ભારતવર્ષ ઉપર રાજ્યાશાસન કરત નહિ. દુર્ભાગ્યવશે ચિવનના પ્રારંભમાં આ લેકના વાસમાંથી મેળે થયે. તેજસ્વી અને પ્રચંડ પ્રકૃતિવાળા રજપુતના પક્ષમાં યવનકાળ ભયાનક છે. તે સમયે તેઓ, અનર્થક વિવાદ વિર્ષવાદમાં મત થઈ પિતાના જીવનને વિષય કરી દે છે, તે વિષમય વિવાદમાં રાજ્યનું કેટલુંક અનિષ્ટ અને અમંગળ થયું છે. તેની વાંચનારને પરિ. ચિતી થઈ હશે એવા અનર્થકર સંઘર્ષને પેદા કરી અનેક રજપુત રાજાઓ અકાળે. આ લેકમાંથી વિદાય થયા છે. અનેક રજપુત રાજાઓ રાજ્યને વંચિત થઈ અસીમ દુઃખની અવસ્થામાં પડયા છે. રાણે રત્નસિંહ પણ એવા કુછદમાં પદ્ય વિષયમય જીદગી કહાડવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. રાણા રત્નસિ ંહે ગુપ્ત રીતે અખરાધિપતિ પૃથ્વીરાજની દુહિતાનું પાણી ગ્રહણ કર્યું હતું. દુર્ભાગ્યવશે એ વિવાહના વિષયની પૃથ્વીરાજને પણ ખબર નંહોતી. રાજકુમારીની વચેાવૃદ્ધિના લીધે આરાધિપતિ પૃથ્વીરાજે તેના વિવાહની ચેષ્ટા કરી. તેણે ખુંદીના હારવંશીય સૂ મલ્લ સાથે રાજકુમારીનેા વિવાહ સ્થિર ક થોડા સમયમાં વિવાહ કાર્ય સંપૂર્ણ થયું, સરલ રજપુત ખાલા લજ્જાવશે પાતાના પૂર્વ વૃત્તાંત કોઈ પાસે કહી શકી નહિ એટલે કાઇએ ચાલતા વિવાહમાં વ્યાઘાત આપ્યા નહિ. રાણા રત્નસિંહ આ વિવાહના સમાચાર સાંભળી અભિતપ્ત થયા. સૂર્ય મલ્લના એ આચરણથી રાણાના હૃદયમાં દારૂણ આઘાત વાગ્યે. તે આઘાતને પ્રત્યાઘાત આપવા માટે તે પુષ્કળ યત્નમાં ઉત્સાહી થયેા. તે વેરના બદલેાલેવા માટે તે ઉપર્યુક્ત અવસરની રાહ જોવા લાગ્યા. સૂર્યમલ્લ રાણા રત્નસિંહના નિકટ કુંટુબી હતા. રાણાએ તેની ભગિનીનું પાણી ગ્રહણ કર્યું હતુ તે પણ આ અપમાનના પ્રતિશેાધ કરવા તેણે સગપણ વીગેરેનાં સઘળાં ખધન છેડી દીધાં અને ઉત્સુકચિતે ચેાગ્ય અવસરની પ્રતીક્ષા કરતા હતા પણ તે અવસરમાં રાણાને આ ત્યજીવના ઉત્સગ કરવા પડયા. આહેરીયા મહાત્સવમાં રાણાને ચાહેલે અવ સર આવ્યેા. આહેરીયાના મહાત્સવ આવવાથી રાણેા પોતાના સૈન્ય સામ‘તને ખેાલાવી મહાર મૃગીયા કરત્રા ચાલ્યા. ખુદીરાજ સુર્યમલ્લ પણ તે નિમિત્તે તેની વાંસે ચાલ્યે... દીનાહારવંશીય રજપુતે મેવાડની પૂર્વ પડખાની શૈલમાળામાં રહેતા હતા. ૨૦૪ બુંદીનું રાજ્ય, તે સમયે મેવાડનું અંતર્ગત નહોતું. પણ હારવંશીય રજપુતા ચિતાડના રાણાનું સારૂં. સમાન રાખતા હતા, અને મેવાડના માટે વારંવાર યુદ્ધમાં ઉતરતા હતા. જે દીવસે યવન વીર શાહબુદીનના ભયંકર આર્દ્રમણુના પ્રતિરોધ કરી આવીર્ સમરસિંહે પવિત્ર દ્રષદવતી તીરે પેાતાના પ્રાણ મા ત્યાગ કર્યું. તે દીવસે હારવંશીય સૂ મટ્ટના પિતૃ પુરૂષ યુધ્ધ વિશારદ હમિરે પણ ભારતભૂમિના માટે આત્માત્સર્ગ કર્યા. તે સમયથી હમિરના વંશધરો ગિલ્હાય કુળના વિશેષ અનુગત હતા. પણ રાણા રત્નસિંહની નિર્બુદ્ધિતાથી ખુદીની સાથે મેવાડના જે ભીષણ સઘ થયા તેથી ખન્ને રાજ્ય વચ્ચેના સાંહા ભાવ થાડા સમયના માટે વિચ્છિન્ન થયા. આહેરીયા મહોત્સવ પાસે આવ્યેા. રાણા રત્નસિંહ અને સૂર્ય હુ એક ગભીર અરણ્યમાં પેઠા. તેના સેવકે દૂર રહેલા હતા, ઉપયુક્ત અવસર જાણી રાણા રત્નસિંહે અસાવધાન સૂર્ય મદ્ભુને ભયંકર તલવારનો પ્રહાર કર્યાં. બેનશીખ ખુંઢીરાજ ઘેાડા ઉપરથી પડયેા. પણ તે સમયે તે જીવિત હતા. થાડા સમયમાં સૂર્યમલ સ્વસ્થ થઈ ખળવાળા થયા. પોતાના ખેસથી જખમ સારી રીતે માંધ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ રણું સંગ્રામસિહનું સિંહાસનનારોપણ ઈ ૨૦૫ તે આતતાયી રત્નસિંહની પછવાડે ચાલ્યો તેણે ચારે તરફ રત્નસિંહને શેલ્વે, તેણે જોયું જે રત્નસિંહ દૂર પલાયન કરી ગયું છે. ત્યારે હારવંશીય રાજા છઘાંસા અને કોધથી તપીને ઉશે સ્વરે બો. પલાયન કર ! પલાયન કર ! અધમ પુરૂષ ! પલાયન કર !તારા આ નીચ આચરણથી મેવાડ રાજ્યનો ઘેળો યશકલંકિત થ, રાણા રત્નસિંહે તે સાંભળ્યું. તેણે નિશ્ચય કર્યો હતો. જે સૂર્યમä મરણ પામ્યા. આ ક્ષણે તેને જીવિત જોઈ, નિબોધ રાણાએ તેના ઉપર હુમલો કર્યો. પણ તેને તેના નિધપણાનું ઉપયુકત ફળ મળ્યું. તેને દૂરથી દોડતો આવતો ઈ. સૂર્યમલે કોધ પામેલ સિંહની જેમ કુદી ભીષણ પ્રહારે તેને ભૂમિ ઉપર પાડયે. અને તેની છાતી ઉપર પોતાના ઘુંટણ મુકી ખડગના ઘાએ તે સ્થળે તેણે તેને સંહાર કર્યો. થોડા સમયમાં સૂર્યમલ પણ પોતાના પ્રતિધ્વંદ્વીની પડખે પડી મરણ પામે. રાણા રત્નસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યું. તે ઘડા ઘોડા સમયમાં તેણે, મેવાડને સુંદરભાવે શાશિત કર્યું. તેના રૂડા શાસનના પ્રભાવે, મેવાડના યવનના હુમલાથી સારે બચાવ થયો હતો. તેના અકાળ મૃત્યુ પછી તરત જ તેને ભાઈ વિક્રમજીત ચિતેડના સિંહાસને બેઠે. ઈ. સ. ૧૫૯૧ (સંવત ૧૫૩૫)માં ( વિક્રમાદિત્ય ) મેવાડના રાજ્ય સિંહાસને અભિશિક્ત થશે. જે સઘળા રાજ્ય ગ્ય ગુણોથી વિભૂષિત થઈ. તેને ભાઈ રાણો રત્નસિંહ, પ્રજા વર્ગને અનુરાગ ભાજન અને સ્નેહ પાત્ર થયો હતો. ને મનમાં તેમને એક ગુણ નહોતો. તેણે અગ્રજના ગુણ ભાગ છે દઈ દેશ ભાગ ગ્રહણ કર્યા હતા. રત્નસિંહનું તે એદ્વત્ય ને તેજસ, અને તે અવિશ્ય કારિત્વ વિક્રમજીતમાં પૂર્ણ માત્રાએ વિરાજેલ હતું. એ સઘળા દો કમેકમે એટલા બધા વધી પડયા છે તેથી મેવાડના સરદાર સામંત રાણા તરફ અતિશય વિરક્ત થયા. તેઓની વિરક્તિનું બીજું એક કારણ હતું. રાણો તેઓની સાથે બેઠક ન રાખતાં કાયમ મg વગેરેની સાથે બેસી પિતાને સમય ગાળો હતો. રાજપુત સવારે લાંબા સમયથી જે સંમાન અને સંભ્રમ ભગવત આવ્યા હતા, તે સંમાન અને સંભ્રમ વિકમજીને ખેંચી લીધું. વળી તે સંમાન અને સંભ્રમ હલકા હોદાવાળા પાળાને અને મને તેણે આખ્યાં એવા અપમાનથી સરદારનું હૃદય અત્યંત પીડિત થયું. સરદારનું લાબા સમયનું સ્વત્વ ખેંચી લઈ રાણું વિકમજીને હલકા મલેને અને પાળાને આપ્યું, તેમ કરી રાણું વિકમજીને એક નવી પૃથા ચલાવી. એમ જણાય છે જે મુસલમાન પાસેથી રાણાએ તે પ્રથાને અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ટાડ રાજસ્થાન. કર્યા છે. મુસલમાન લોકો પાળા સૈનીકના વધારે આદર કરતા હતા, પણ રજપુતા સૈનીક ઉપર ઝેરની નજરે જોતા હતા. રજપુત સવાર જ્યારે યુદ્ધમાંથી કાંઈક નિવૃતિ ભાગવતા ત્યારે પાળા સનીકે યુદ્ધમાં ઉપયાગી થાતા. તે શીવાય બીજા કોઇ સ્થળે પાળા સૈનીકોને તેએ ગ્રાહ્ય કરતા નહિ, યુદ્ધસ્થળે જ્યારે તાપાના ઉપયોગ થવા લાગ્યા ત્યારે પાળા સૈનીકના આદર વધ્યા. તે સમયથી રાણા વિગેરે રાજાએ અશ્વારે િસૈનીક ઉપર વિતરાગ થયા. શાથી કે રણક્ષેત્રમાં તેાપના માટે પાળા સૈનીક વિશેષ ઉપયેાગી છે. ઘણુ કરીને રાજસ્થાનના સઘળા રજપુત વંશીય લેાકેા પુરાતન કાળથી પોતાની ચિરંતન યુદ્ધ પ્રથાને ચાલતા આવેલા છે. તેએ પુરાતન કાળથી તલવાર, ભાલું અને ઘેાડા પાતાની પ્રીય વસ્તુ ગણતા આવ્યા છે. તેને તેએ યુદ્ધક્ષેત્રનુ પ્રધાન ઉપકરણ ગણતા હતા. હાલ પણ રજપુતાની તલવાર, ભાલું, અને ઘેાડા પ્રિતીની સામગ્રી છે. હાલમાં જે યુદ્ધા નવી સામગ્રીઓ શોધાઈ છે, તે સામગ્રીને ખરા રજપુતો ધિકકારની નઝરે જુએ છે, તેઓના એવા વિશ્વાસ છે જે તાપ બંદુક વીગેરે અસ્રાના વ્યવહારથી પ્રકૃત વીરત્વ અનેખાહુખળને પરિચય પડતા નથી. તેવા પ્રકારના અસ્ત્રથી જય થાય તેનું નામ જય કહેવાય નહિ, અપમાનિત સરદારેના હૃદયમાં વિદ્વેષાગ્ની ક્રમે ક્રમે સારી રીતે સળગી ઉડયેા. તેઓએ રાણા તરફની સ્નેહ મમતા અને ભકિત છેડી દીધી. વળી રાણાના સંસર્ગ તેઓએ છેડયો. જેથી રાણાના નેત્ર સમજી શકયા નહિ જે આવી રીતના આચરણથી તે રીતના આળસથી અને દુતથી રાજ્ય મધ્યે માટી વિશૃ ંખલતા પેદા થઈ. પતવાસી અસભ્ય લેાકે શાંતિ રક્ષકને ન ગણી ચિંતાડના કેટમાંથી જેર કરી બકરાં ઘેટાં ગાયા ભેશા વિગેરે લઈ જવા લાગ્યા. પ્રજાનું ધન માન રક્ષાનું કઠણ થઈ પડયું સઘળા લેાકેા પીડીત થઈ ખાલવા લાગ્યા હવે પાપામાઇનુ રાજ્ય થયું રાણાએ પેાતાના સરદારોને ખેલાવ્યા અને તે અસભ્ય જાતિનું દમન કરવા તેણે તેને કહ્યુ. પણ તે સઘળા દંભ સાથે tr સમસ્વરે મેલ્યા “ આપના પાળા સૈનીકેાને મોકલો. ’ 27 ઉઘડયાં નહિ. રાણા સ’કટમાં પડશે તેના એ થોડા સમયમાં મેવાડ રાજ્યમાં અરાજકતા પ્રસરી ગઇ. ગુર્જરના રાજા સુલતાન અડાદુર આ સુયોગ પામી પેાતાના વેરને બદલે લેવા વીર પૃથ્વીરાજે, ગુજરાધિપતિ મુજફ્ફરખાને હરાવી કેદ તત્પર થયા. શિશાદીય કરી, પોતાના નગરમાં રાણી થઈ હતી. તેના * અતિ પ્રાચીન કાળમાં પાપાબાઈ નામની એક રજપુત શાસન કાળમાં રાજ્યમાં મેાટી અરાજકતા થઈ ગઈ હતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ રણ સંગ્રામસીંહનું સિંહાસનારોપણ ઈ २०७ આ હતું તેથી યવન રાજનું ઘોર અપમાન થયું હતું તે અપમાનનો પ્રતિશોધ લેવા સુલતાન બહાદુરે સંકલ્પ કર્યો. યવનરાજ, સેના તૈયાર કરી રાણા વિક્રમજીતની વિરૂદ્ધ ચાર વિકમજત તે સમયે, બુદી રાજ્યના ચા નામના સ્થાને સૈનિકો સાથે તયાર હતા બહાદુરે પિતાની સેના સાથે તે સ્થળે તેના ઉપર હુમલો કર્યો. તેણે તેના હલ્લાથી નિર-સાહ નહિ, તે વિરવર સંગ્રામસિંહને પુત્ર, સંગ્રામસિહનું લોહી, તેની ધમની અને શિરામાં વહેતું હતું. ત્યારે હવે વિક્રમજીત કાપુરુષ થાય ! ત્યારે તે શું દેશ વેરી યવનના હકલાને પ્રતિરોધ ન કરે તેમ થઈ શકે તેમ નહોતું. શિશોદય વંશનું સુખ તે કાળે કરે ખરે! તે બહાદુરની સંમુખીન થયે. છેડા સમયમાં બંને એના વચ્ચે પ્રચંડ યુદ્ધ ચાલ્યું. રાણુની પગાર ખાનારી પદાતિક (પાળા) સેના, યવનને પ્રચંડ હુમલો સહન કરી શકી નહિ તે જોઇ રાણે ઘોર સંકટ અને વિપમાં પડયો તેના સામંત સરદાર વિગેરે એ ઘોર સંકટમાંથી ઉદ્ધાર કરવા. તેની મદદે ગયા નહિ. રાણાને, પિતાના નિધનું ઉપયુક્ત ફળ ભગવત રાખે તેઓ સંગ્રામસિંહના બાળક પુત્ર ઉદયસિંહને અને ચિતાડપુરીને બચાવવા ચિતોડ તરફ ચાલ્યા. - ચિતોડ નામને કે અપૂર્વ મહિમા ! અગર જે ગયા યુદ્ધમાં વિરવર સં. ગ્રામસિંહ સાથે અસંખ્ય રજપુત યોદ્ધાઓ, દેશના રક્ષણ માટે રણસ્થળે, કાવ્યમનીનિન્દ્રા કરી સૂઈ ગયા હતા, તોપણ ચિતોડપુરી વીર ગુન્ય થઈ નહોતી, યવન વીર બહાદુરે, જે ચિતોડ ઉપર હુમલો કર્યો કે જાણે દેવબળે, તે સંગ્રામમાં કાયમની નિન્દ્રામાં સુતેલા રજપુત વીરે, પાછા ઉભા થયા હોય નહિ. એમ માલુમ પડયું. જે રજપુત મેવાડના કાયમ દુશ્મન હતા. તે રજપુતે શત્રુ ભાવ છે દઈ આત્મત્સર્ગના પવિત્ર મંત્રે પ્રણોદિત થઈ ચિતોડની રક્ષા માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યા. જે સૂર્યમલ અનેક યંત્રણા ભોગવી છેવટે ચિતોડ મેળવવાની આશા છોડી વનમાં દેવનગર રાપી રહ્યા હતા. તે સૂર્યમલ્લના વંશધર વાઘજી આજ પિતૃ પુરૂષનું પુરાતનાલય ચિતડપુરના રક્ષણ માટે પિતાને દેહ આપવા રણ સ્થળે આવ્યા. તે પ્રમાણે બુંદી રાજપુત અતિ તેજસ્વી પાંચ હારવીર રજપુતો લઈ રાણાની મદદે આવ્યો. સંક્ષેપમાં રાજ્ય સ્થાનના ચારે તરફના રજપુતવંશીય પુરૂષ ચિતોડના ઉદ્ધાર માટે રણ સંગ્રામમાં આવી પહોંચ્યા. મધ્ય ભારતના યવન રાજાઓએ, ઘણી વાર ચિતોડ ઉપર હુમલો કર્યો હતો, પણ આ સમયને ચિતોડ ઉપર હુમલે બીલકુલ ભયંકર હતો. આ ભયાનક યુધ્ધ ક્ષેત્રમાં બહાદુરની સહાયમાં એક યુરોપીયન ચતુર ગળંદાજ હતો ભટ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ટાડ રાજસ્થાન. લાકાએ, તેઓના ગ્રંથમાં તેને “ કાંગાનના- લામ્રીખાં ” એવા નામે વર્ણવેલ છે. તે લાશ્રીખાંના કૈાશલથી બહાદુરે, ચિતાને સર્વ નાશ કરી પોતાની ધારેલી મુરાદ ફળીભુત કરી. લૈચાક્ષેત્રે વિક્રમજીતના પરાસ્ત કરી. વિજયી બહાદુરે તે પ્રચંડ સેના લઇ ચિતોડ ઉપર હુમલા કર્યાં. ચિતાડના આજ ધાર સંકટ કાળ આવી પડયા. આ સકટમાંથી ચીતાડપુરીના કાણુ ઉદ્ધાર કરે ! શિશાદીય વશનું માન સભ્રમ કાણુ ખચા રાખે ! સ્વદેશ રક્ષાના માટે સ્વદેશ પ્રેમીકના પવિત્ર મત્રે પ્રણાદિત થઇ જે કેટલાક રજપુતેા શા સાથે તૈયાર હતા. તે રજપુતની સંખ્યા, યગ્નની સેનાના મુકાલે મુડીભર હતી. અનંત સાગરની પાસે જેમ એક પાણી બુડમડીચુ તેમ ચવનની સેના પાસે, રજપુતની સંખ્યા હતી. પણ ભગવાન કાગડા નામે શપથ કરી. પ્રાણ આપી યુદ્ધ કરવા તેઓએ પ્રતિજ્ઞા કરી, અને ચડ રણવાદ્ય ખજાવી. તેઓએ શત્રુઓના વિક્રમવન્તિ સળગાવ્યેા. બહાદુરશાહની કાલાંતક તાપાના અવાજથી પૃથ્વી રસાતાળ જાવા લાગી. પ્રકૃતિ સ્તબ્ધ થઇ જાણે કે થેાડા સમયના માટે જગતનું અસ્તિત્વ લેાપ પામ્યુ હાય નહિ. એમ થયું રજપુત વીરા ખમણા ઉત્સાહે ઉતસાહીન થઈ. સિંહનાદ કરી ગઈ ઉઠયા. ખાણના સમુહ ફૂંકવા લાગ્યા. તેના લક્ષ ભ્રષ્ટ થવા લાગ્યા. યવાના અનાના ધ્વનિ, ગાજી ઉઠયા. તાપાના ધુમાડાથી રણસ્થળ છવાઇ ગયું તે સ્થળે કોઇ વસ્તુ નયન ગેાચર થતી નહેાતી. કેવળ અંધકાર છવાઇ ગયું. એ રીતે મહુ ક્ષણ હીંદુ મુસલમાનનુ યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધમાં ઉભય પક્ષના અનેક સૈનિકે માર્યા ગયા. મહાદુરશાહને ચિતાડ હસ્તગત થયું નહિ, છેવટે ચતુર લાખ્રીખાંએ વીકાગિરિના નીચે એક મોટી સુરગ ખાદી. તેમાં દારૂ ભરી તે સળગાવી દીધી. હઝારા વન્દ્ર જેવા નિનાદકરી દારૂ સળગી ઉડયેા. તે થળે હારવ’શીય રાજવીર અનરાવ, પેાતાના પાંચસો નિકાને સગે લઇ લડતા હતા. તે સુરગના ફુટવાથી કિલ્લાની પીસ્તાળીશ હાથ જમીન ઉડી ગઇ. તે પ્રદેશ તુટી જવાથી અને પૃથ્વી ઉડી જવાથી અર્જુ નરાવ તેના પાંચસે સૈનિક સાથે ત્યાં મરી ગયા ચિતાડના કિલ્લાના એક ભાગ થવાથી વિલક્ષણ રીત તુટી ગયા. શત્રુએ તે તુટેલા ભાગના દ્વારથી સિંહનાદ કરી અદર પેસવા લાગ્યા. તે સમયે પણ ચિતાડપુરી વીર શુન્ય નહેતી. તે સમયે * મહાત્મા ટોડ સાહેબે તે *ગાન નિવાસી ( પીર’ગી ) પેટુગીજ વીર ભાદેગામાના એક ટાળા માંહેલા સનિક ગણ્યા છે. પણ જે સમયે ( ઈ. સ. ૧૫૩૩ બહાદુરશાહે ચિંતાડ નાશ કર્યો તે સમયથી બહુ પુર્વે ભાસ્કેાદેગામા મરી ગએલ હતા. એટલે કે તે લાબ્રાખાં વાસ્કોદીગામાના પછીના કોઈ પોટુ ગીજના વીકના ટાળા માંડેલા કામ નાવીક હાવા જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહનું સિંહાસના પણ ઈ. ૨૦૯ પણ યમરાજ જેવા કેટલાક રજપુત જીવિત હતા, જ્યાં સુધી દેહમાં પ્રાણ હોય જ્યાં સુધી નસેનસમાં લેહી વહે ત્યાં સુધી પ્રાણથી પણ વિશેષ ગણી ચિતડપુરીને યવનના કબજામાં જવાદે તેવા તે નહતા. જોતા જોતામાં વિરવર દુગરાવ, સતુ, દ૬, કેટલાક સૈનિકે અને સામંતો સુરંગના મુખ ઉપર આવી ઉભા રહ્યા. અચળ અટલ અને દુદય હિમાલય પર્વત જેવા થઈ તેઓ ત્યાં ઉભા રહ્યા. તેઓના દેહમાં જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી ત્યાંથી તેઓને કઈ ખસેડે તેવું ન હતું, ભયંકર પરાક્રમ વાળા યવને તે દીશા તરફ ધસ્યા. પણ વિરવર દુગરાવ અને તેના સંગી સેનિ કેની સંપૂર્ણ ચેષ્ટાથી યવનેને મનેરથે વ્યર્થ ગયે. પણ થોડી સંખ્યા વાળા રજપુતો, બહ સંખ્યાવાળા યવનેને શીરીતે અટકાવી શકે? વિસ્મય કર યુધ્ધ કરી યવનોને હેરત પમાડી છેવટે તેઓ તે કીટ્ટાના તુટેલા અંશ પાસે પડયા. રણન્મત યવનએ સિંહનાદ કર્યો અને તીવ્ર વેગે તે તુટેલા ભાગ પાસે આવી પહોંસ્થા. અકસ્માત્ સઘળું સ્તબ્ધ થઈ ગયું અકસ્માત્ સઘળાની મંત્રથી રૂદ્ધ ઔષધી ભુજંગની જેમ સઘળું સ્થિર થઈ ગયું. તેઓએ જોયું કે એક છુટાકેશવાળી ભીમરૂપિણે રજપુત ગ્રી યોદ્ધાના વેશમાં પ્રચંડ ઘોડા ઉપર બેસી ત્યાં આવી. તે રજપુત સ્ત્રીનું નામ જાહરબાઈ–રાઠોડ કુળમાં ઉત્પન્ન થયેલ, શિશદીય રજપુતની રાજ મહીષી હતી. વીર નારી નરહરબાઈ રણચંડી વેશે, તે દ્વાર રોકી ઉભી રહી. કુમે યવનોને આગળ આવતા જોઈ વીરનારી તેઓની સામે થઈ. તેના હાથના ભાલાના દારૂણ પ્રહારે અનેક યવનવીરો ભૂતળશાયી થયા. પણ સઘળું વૃથા ગયું, દેખતાં દેખતાં યવને ભીમ વેગે આવી તેના ઉપર પડયા. તે પણ વીરેંદ્રા રજપુત રા કઈ રીતે નિરૂત્સાહ થઈ નહિ. તે યવનોની સાથે પ્રાણ આપી ચેષ્ટા કરવા લાગી. આજ આર્યનારી એકલી માત્ર થોડાજ મદદગાર સાથે હતી. પ્રચંડ વીકમવાળા યવન સાથે યુદ્ધ કરવા લાગી. દુરે બહાદુરશાહ, હાથી ઉપર બેસી, વિસ્મય વિસ્ફારીત નેત્રે. તેનું યુધ્ધ જેતો હતો. રજપુતાણનું અદભૂત વીરત્વ જોઈબહાદુરશાહ ચમકી ઉઠયે. આ શું શકિત સ્વરૂપે દનુજને દળવા આવી ! પણ સઘળું નિષ્ફળ ગયું. છેવટે ચિતડ રક્ષાને કોઈ ઉપાય ન દેખતાં વીરનારી જરહરબાઈ પિતાના ઘોડાને તીવ્ર વેગે ચલાવી શત્રુના દળમાં પડી, અને દેશના કલ્યાણ માટે પિતાના જીવને તેણે ઉત્સગ કર્યો, મહાશકિતની શકિત વ્યર્થ થઈ ગઈ! આજ ચિતોને શુભ ગ્રહ નથી આ સંકટમાં હવે ચિતોડપુરીની કોણ રક્ષા કરશે ! સરદારોએ, તે સમયે એક વાર ચિતોડના ભવીષ્યભાગ્યગગન તરફ જોયું. તેઓને માલુમ પડયું જે હવે ચિતોડની આશા નથી. જાણે ચિતોડના ઊંચા કિલ્લા ઉપરથી કોઈ બેલતું હોય તેમ લાગ્યું જે “ રાજબળી આપવાની ગોઠવણ કરો” સરદાર લોકો હતાશ ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ટાડ રાજસ્થાન. અને નિરૂત્સાહ થયા નહી. ત્યારે શું ચિતાની અધીષ્ઠાત્રી દેવીની દારૂણ શાણીત પિપાસા વધી ! પણ રાજખળી કયાંથી લાવવા ! સંગ્રામસીહના એક બાળક પુત્ર ઉદયસીહ રહ્યા હતા, તેને રાજમનીમાં આપવા તે તે ખાલક ! તે શીરીતે હસ્તમાં ખડગ લઈ રણસ્થળે ઉતરી શકે ! ત્યારે દેવીની આશા કેાણ પાળે ! કીલ્લામાં રહેલા સરદારામાં એ પ્રમાણે તર્ક વિતર્ક ચાલવા લાગ્યા. એટલામાં દેવળાધીરાજ વાઘજી તેઓના સમુર્ખ આવી ખેલ્યા “ બાપ્પારાએળનુ પવીત્ર લેાહી શું આ હૃદયમાં વહેતું નથી ” ત્યારે તમે રાજબળી માટે શા સારૂ વીચાર કરે છે ! હું આજ આત્માન્સ કરી દેવીની આજ્ઞા પાળવા તઈયાર છું. સઘળાની ચિંતા દૂર થઇ. જે સૂર્યમલ્લ ચીતાડના માટે વીરવર પૃથ્વીરાજ સાથે, ભીષણ પ્રતિદ્વંદ્વના ક્ષેત્રમાં ઉતાર્યાં હતા, તેના વંશધર એ વાઘજી હતા. એટલેકે તે શિશાદીયવંશના રજપુત હતા. વાઘજીએ ક્ષણીક રાજ્ય સમાન ભાગળ્યું, છત્ર ચામર વીગેરે તેના માથા ઉપર ક્ષણકાળના માટે શાલ્યાં. તેણે પીળાં કપડાં પહેયાં સઘળાના અંગ પર પીળાં કપડાં હતાં. ચર્મ કાળના, પીળા વસ્ત્રના પહેરવેશ પહેરી, સરદાર સામંત વીગેરેએ પરસ્પરને મળી છેવટની વિદાયગીરી લીધી. વાઘજીને સાથે રાખી; તેએ મહાનાદે વીરનાદ કરતા કરતા શત્રુના દળની સ`મુખે થવા. બાળક રાજકુમાર ઉદ્દયસીહને ખુંદીના અધીપતી સુવિશ્વસ્ત સૂરતાનના હાથમાં સોંપ્યા. તે દીવસે આપ્યારાએળે પહેરેલા મુગટ દેવળપતી વાઘજીના માથે મુકાયો. રાજળીનું ઉષ્ણશેાણીત દેવીના ખપ્પરમાં ભરાય છે એટલામાં જહરવત ઉદ્યાપનની તયારી થઈ. હવે સમય રહ્યો નહી. દુષ યવના આંકામાંથી કમે ક્રમે કીલ્લામાં આવવા લાગ્યા. હવે તેઓ ચીતાડપુરીમાં પેસશે એમ થયું, ચીતા તૈયાર કરવાના સમય રહ્યા નહી. જહરનુંવ્રતનુ ઉદ્યાપન જલ્દી કરી દેવા સરદારોએ એક ઉપાય ચૈયા, કીલ્લાની અંદર એક મેટા ખાડા ખોદી તેમાં દારૂ તે આગ્નેયદ્રવ્ય નાખી ભયંકર અગ્નિ કર્યા. પ્રચંડ શબ્દે ભયાવહ અગ્ની સળગી ઉઠયેા. જોતા જોતામાં રાજમહીષી કા વતી તેર હઝાર રજપુત સ્રીઓ સાથે કરૂણ શેાક સંગીતે, પ્રકૃતિને રાવરાવી અવલીલા ક્રમે, તે અનળમાં કુદી પડી, એ સઘળી રજપુત સ્રીઓએ કાયમના માટે આ જગત્માંથી વિદાયગીરી લીધી. તેએનું સામાન્ય ચિન્હ પણ રહ્યું નહિ. રૂપ ચૈાવન લાવગ ગારવ વીગેરે સળગી ભસ્મ થયું. કાંઈ બાકી રહ્યું નહિ. હવે સરદારે નિશ્ચિત થયા. હવે તેને કાઇના મુખ તરફ જોવાનુ રહ્યું નહિ, હવે તેઓને કોઇના માટે રાવાનું રહ્યું નહિ,જેના માટે હૃદય રાતુ હતુ, જેએ આત્મધનમાં ગણાતા હતા. જેએ સાભાગ્યની સામગ્રી હતી, તે પ્રીતીદાયિની આનંદમયી કન્યાએ, ભગીનીઓ અને પત્નીએ અગ્નિમાં પેશી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિ’હનુ સિદ્ધાસનારોપણ ઈ ૨૧૧ શિશુ રાજકુમાર * પણ આપદ વિનાના રક્ષમાં જઈ બેઠા. હવેકાની ીકર રાખવી. હવે કાના ભય ! હવે શા સારૂ ભાવના ! ચિતાડના વીર રજપુતા, હૃદય સ્તંભાવે એવા વીરનાદ કરી ઉઠયા. ખુલ્લુ ખડગ હાથમાં લઇ રણાત્મત વાઘજી કીજ્ઞાનું ખાર ઉધાડી ચિતાડના બાકીના રજપુતાને સાથે લઇ વીશાળ યવન સેના ઉપર આવી પડયા. ઘણા રદક્ષ ચવનસૈનિકે તેના કરાળ ખડગની ધાર નીચે પડી મરણ પામ્યા પણ તેથી કાંઈ વળ્યું નહિ. મોટા સાગર પાસે પાણીનું ટીપું શીગણનામાં હોય. યવન સેના સાગર પાસે રજપુત સંખ્યા લડતાં લડતાં વિલીન થઈ ગય. બહાદુરશાહની પ્રચ’ડ પ્રતિશોધ પીપાસા આજ શાંત થઇ. અગ્રણ્ય રજપુત નરનારીના હૃદયશાણીતે તેની કઠોરહૃદય વાળા પ્રશમિત થઇ. દુરાચાર બહાદુર શાહ પાતાનુ' જયદ્રષ્ય જોવા ચિતાડના સ્મશાનમાં ગયા. તે દ્રશ્ય બિભત્સરયુક્ત અને હૃદયને સ્તબ્ધ કરે તેવું હતુ. તે દ્રશ્ય જોતાં નૃશ ́સનું હૃદય પણ સ્તંભિત થાય, તે નૃશ ંસનુ ં હૃદય સહસા ઉલ્લસિત થયું. નરશેાણીતે ચીતાડના મા સીંચાઇ ગયા. આજ ચિતાડના પ્રલય કાળ પાસે આયે. કાઇ નહાતુ ! પુરૂષ સ્ત્રી બાલક વીગેરેએ પ્રાણ ત્યાગ કર્યાં. ચીતાડપુરી આજ જીવ સુન્ચ થઇ ગઇ રાજસ્થાનનું પ્રધાન, પ્રધાન સામંતકુળ આજ આશ્રય વીનાનુ થઈ ગયુ, રાજસ્થાનના પ્રધાન પ્રધાન રાજવંશ આજ મૂળ વીનાને થયો. આ ભયાવહુ કાળ રાણીંગણે બત્રીસ હઝાર રજપુત ચેાધ્ધાઓએ પોતાના જીવનના ઉત્સર્ગ કયેર્યાં. આ, ચીતાડપુરીનુ બીજી' ઉત્સાદન. વીજયાન્મત મહાદુરશાહે, જુદી જુદી જાતના ઉત્સવમાં અને આનંદમાં પંદર દીવસ ગાળ્યા. તેવામાં તેને ખબર મળ્યા જે મોગલ વીર હુમાયુન ચીતાડના ઉદ્ધાર કરવા આવે છે. બહાદુરશાહનું પાષાણ હૃદય ભચથી ભાંગી ગયું. દુરાચાર અધીક વીલંબ ન કરતાં મહાદુરશાહે પોતાના દેશ તરફ જવાની ગોઠવણ કરી. શાશુઢ સબંધ સુત્રથી બધાઈ અગાળાના`જયનું કામ પડતું મુકી હુમાયુન ચીતાડના ઉધ્ધાર માટે આવ્યેા તેનુ· કાંઇ કારણ માલુમ પડતુ નથી. મુસલમાન ઇતી હાસ લેખેકે ભ્રમમાં પડી લખે છે જે રાણા વીક્રમજીતની પ્રાર્થનાથી હુમાયુન, ચીતાડના ઉધ્ધાર કરવા આન્યા હતા. પણ તે સખપે. ભટ્ટ લેાકેાને અભીપ્રાય ચુક્તિયુક્ત અને પ્રમાણીક લાગે છે. * જે વિશ્વસ્ત રજપુત વીરે, ઉદયસિંહની આવા ભીષણ વિપ્લવમાંથી રક્ષા કરી તેનું નામ ઝુકાસેનક્રંદેરા સંવત ૧૫૮૯ (ઈ, સ. ૧૫૩૩ ) માં ચિતાડનું તે ઉત્પાદન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ રાડ રાજસ્થાન, એક પવિત્ર બ્રાતત્વ બંધનના અનુરાધે મેગલવીર હુમાયુન, દુષે બહાદુર શાહના કરાળ ગ્રાસમાંથી ચિતેડને ઉગારવા આહતા. ઉદયસિંહની જનની કરણવતીએ, તેને એ પવિત્ર ભાતૃત્વ બંધને બાંધે હતે રજપુતે તે પવિત્ર બંધનને રાખી બંધન” નામે બોલે છે. જે રજપુત વગેરે આ યુત ધર્મ બંધનથી બંધાય છે. તેને રજપુત રાખી બંધ ભાઈ કહે છે. ભટ્ટ ગ્રંથમાં વણિત છે જે ચિતેડના તે ભયાવહ કાળમાં જ્યારે વીરનારી જરહરબાઈએ આત્મત્સગ કર્યો, ત્યારે રાણી કર્ણવતીબાઈએ, પિતાના પુત્રના બચાવને કોઈ ઉપાય ન જોતાં, છેવટે, હુમાયુનની મદદની પ્રાર્થના કરી તેની પાસે પવિત્ર “રાખી બંધન મોકલાવી દીધું વીરપૃથાના ઉપયુક્ત વિધિના અનુસારે હુમાયુને, તે ભ્રાતૃ સંબંધે પવિત્ર હૃદયમાં ગ્રહણ કર્યો અને તે પિતાની ધર્મ ભગિનીને વિપદમાંથી બચાવવા દઢ પ્રતિજ્ઞાવાળે થયે. તે સેના સાથે ચિતોડ તરફ ચાલ્યું. તે જે આ ભીષણ યુદ્ધના સમયમાં આવી પહોંચ્યું હતું તે નિષ્ફર બહાદુર ચિતડનો ધ્વંસ કરી શકતા નહિ અને તેથી કરીને તે પોતાની ધર્મ ભગિનીને ઉદ્ધાર કરી શકત પણ મહીષી કર્ણાવતીનું દુભાગ્ય જે હુમાયુન અતિવિલંબે ત્યાં આવ્યું. મધુમય વસંત સમયમાં રાખી ઉત્સવનું આચરણ થાય છે. એ સમયે રજપુત મહિલાઓ, પિતાપિતાના પસંદ કરેલા ભાઈને રાખવલય મકલી, તેને ધર્મભ્રાતૃપણે બાંધે છે. એ પવિત્ર પ્રથા કયા કાળથી પ્રચારિત થઈ તેનું અનુમાન થઈ શકતું નથી. ભારત વર્ષના ભારતેશ્વર ભુવન વિદિત અકબર જહાંગીર શાહજહાંન અને ઔરંગઝેબ ૪ વગેરે યવન રાજાઓ, એવી રાખી રાખી પિતાને કૃતાર્થ ગણેલ છે મેગલવીર હુમાયુન, કર્ણવતીનું રાખી વલય રાખી પિતે કૃતાર્થ થયે અને આનંદથી બોલી ઉઠયે જે બેન જે કરવા માંગે છે તે હું સર્વતભાવે કરી આપીશ. તેને રણથંબર કીલે લેવાની આકાંક્ષા હોય તે તે પણ હું આપી દેવા તૈયાર છું હુમાયુન પિતાની પ્રતિજ્ઞા પાળવા વિશેષ ચેષ્ટિત થયું. પિતાની ધર્મ ભગિની અને ભાણેજને બચાવવા, તે બંગાળા છોડી મેવાડમાં આવ્યું. રાણું કર્ણાવતી એ યંગ્ય પાત્રને રાખીવલય કહ્યું હતું. હુમાયુ સંપૂર્ણ રીતે આત્મપ્રતિજ્ઞા પાળવા સતાવાળે હતું. તેણે દુરાચાર બહાદુરને ચિતોડમાંથી દૂર કર્યો. વળી માળવપતિની રાજધાની માંદુનગર લઈ, રાજા વિક્રમજીતને આપી, ચિતોડના સિંહાસને બેસા. - અ હિંદુષી રંગઝેબ અગર જોકે રજપુત ઉપર અત્યંત જુલમ કરતો હતે પણ તેણે ઉદયપુરની રાજમાતા તરફથી રાખવલય મેળવ્યું હતું. આરંગઝેબે તેના સંબંધ તેને કેટલાક પત્ર મોકલ્યા છે. તે સઘળા પત્રો પવિત્ર ભાવવાળા સારથી ભરપૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહનું સિંહાસન પણ. ઈ. ૨૧૩ રાણે વિક્રમજીત ચિતેડના સિંહાસને ફરી બેઠે. બેહદ દુઃખ કષ્ટ વેદના ભોગવી તેણે પોતાનું રાજ્ય મેળવ્યું. પણ તેથી તેના ચરિત્રમાં કોઈ ફેરફાર થયે નહિ. ઘેર સંકટમાં પડવાથી પણ તેને જ્ઞાન આપ્યું નહિ થોડા સમયમાં તેને કઠોર ભાવ ફરી ઊઠ્ઠીપિત થશે. તે પિતાના સરદારે ઉપર અત્યાચાર કરવા લાગ્યો. કેમે તેની દુષ્ટવૃતિ એટલી વધી ગઈ જેને પિતાની પદમર્યાદા ભુલી જઈ પ્રકૃતપશુના જે વ્યવહાર કરવા લાગે. જે કરીમચાંદે, તેના પિતાને વિપદ કાળમાં આશ્રય આપે હતું. જે વાદ્ધક્ય અવસ્થામાં આવી આ જગતમાંથી વિદાય થવા તૈયાર હતો. તે વૃદ્ધ સર્વ સંમાનાઈ કરીમચાંદને તેણે સભા સ્થળે પ્રહાર કર્યો એ અન્યાય અને અસભ્ય અવમાનનાથી કેવળ તપ્ત થઈ સભા સીન સરદાર, પોતપોતાના આસન ત્યાગ કરી ચાલ્યા ગયા. તેમાં સામંત શિરોમણી ચંદાવત્ વીર કર્ણ જીએ ઉઠતી વખતે સઘળાને અને રાણાને કહ્યું. ભાઈઓ, આજ સુધી આપણે માત્ર પુષ્પ સુંઘતા આવ્યા છીએ. હવે આપણે તેના ફળનું આસ્વાદન કરીએ છીએ, ત્યારે અપમાનિત કરીમચાંદ છે “ આવતી કાલે તેના ફલને સ્વાદ મળશે.” તે સઘળાએ સભાને છેડી દીધી. રાજા, રાજપુતને આરાધ્યદેવ-રાજા બાળક હેઈને પણ રજપુતો પાસેથી દેવભાવની પૂજા પામે છે. તે તેઓના પવિત્ર ગ્રંથનું મહા વાક્ય છે. એ મહા વાક્યની અવહેલા તેઓ કરેતે તેઓના આ લેકના અને પરલોકના સુખના માર્ગમાં કાંટા પથરાય છે. અગર કે રાજા દુરાચારી હોય, અગર કે તેનાથી રાજ્યનું અનિષ્ટ થાતું હોય તે પણ તેની પ્રજા, તેને સામાન્ય માનવન ગણતા અસાધારણ દેવ ગણે છે. રજપુતના વિધાન ગ્રંથમાં એવા ઘણા દાખલા મળી આવે છે. રેષપરિતત સરદારે રાજસભા છે પિતાના ઘેર આવ્યા. તેઓ વીરવર પૃથ્વીરાજની ઊપપત્રિીના પુત્ર વનવીર પાસે ગયા. તેને સઘળો વિષય તેઓ એ જાહેર કર્યો. તેને ચિતેડના સિંહાસને બેસારવાનું તેઓએ તેને કહ્યું. વનવીરે, પહેલાં તેઓને પ્રસ્તાવ કબુલ કર્યો નહિ. રાજાને પદષ્ણુત કરી, તેના ઠેકાણે સિહાસને બેસવાનું તેને અનુચિત લાગ્યું. પણ મેવાડની ચાલતી અવસ્થાને વિષય તેણે સારી રીતે ધ્યાનમાં લીધે ત્યારે તેણે જોયું કે સરદારના કહેવા પ્રમાણે ન કરવાથી મેવાડનું પુરૂં અનિષ્ટ થાશે. ત્યારે તે ચિતડ સિંહાન ગ્રહણ કરવા સંમત થે. હતભાગ્ય વિક્રમજીત સિહાસન ભ્રષ્ટ થયે. એ ઘોર અપમાન પછી થોડા સમયમાં તેના જીવનનાટ્યની જવનીકા પી. વનવીર ચિતોડના સિંહાસને બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ટોડ રાજસ્થાન, नवम अध्याय. વનવીરનું મેવાડશાસન. સંગના શિશુપુત્રઉદયસિંહની હત્યા કરવાને વનવીરને ઉદ્યોગ, ઉદયસિંહની પ્રાણુરક્ષા, તેનો લાંબા કાળ સુધી અજ્ઞાતવાસ, તેને રાણકહી સરદારેનું બોલવું. દુના વિવરણ ઉદયસિંહની ચિતડ પ્રાપ્તિ, વનવીરની સિંહાસન ભ્રષ્ટતા, નાગપુરના ભણશલની ઉત્પતિને નિર્ણય રાણા ઉદયસિંહના રાજત્વનું વર્ણન, તેની અયોગ્યતા, હુમાયુનની સિંહાસન મ્યુત્તિ, આ કબરનો જન્મ, હુમાયુનનું ફરી રાજ્યા રોહણ, તેનું પરલોક ગમન, અકબરનું રાજા રોહણ, ઉદયસિંહ અને અકબરના પરસ્પર વિસંવાદી ચરિતની સમાલોચના, એકબરનો ચિતડ ઉપર હુમલે અને રાણાનું પલાયન, ચિતેડની રક્ષા માટે રજપુત વીરેનું ખડગ ધારણ. જયમલ અને પુખ્ત વીરનારી હરત, હીંદુ મુસલમાનનું ઘર યુદ્ધ, અકબરને ચિતોડ ઉપરને જય, નગરવાસીઓની હત્યા, ઉદય સિંહનું ઉદયપુર સ્થાપન, તેનું પરલેક ગમન. રાજક્ષમતાની જે મહિની શક્તિ છે. તે રાજ વિના કઈ જાણતું નથી. છે જે વનવીર, અગાઉ સરદારને અનુરોધ રાખવા અસંમત હતું, વિકમછતને સિંહાસન ઉપરથી ઉઠાડી મુકી, પિતાને સિંહાસને ને બેસવાનું જે કેવળ અનુચિત અને અસંગત ગણતો હતો, તે વનવીર, માત્ર ઘેડે સમય સિંહાસને બેસી, પિતાના વિચારમાં બદલાઈ ગયે. તેણે રાજસતાને સઘળા સુખની ઉત્સસ્વરૂપ ગણું તેણે રાજવેશ પહેર્યો. ત્યારે વિક્રમજીતના માટે મોટો શોક બતાવ્યું. પણ હાલ તેના હૃદયને તે સુકુમાર ભાવ અતતિ થઈ ગયે. ભગવાન એકલિંગ મહાદેવની પૂજા કરતાં તે બોલતે જે “હે ભગવાન! આપના કરૂણા બળે હું આજે મેવાડના સિંહાસને બેઠે છું જે જે! દેવ! તે સિંહાસન મારા કબજામાંથી જાય નહી.” રાજ ક્ષમતાની મેહિની માયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ. માં ભુલી વનવીર એટલે બધો ભ્રાંત થઈ ગયે જે આ રાજ્ય મારા માટે થોડા વખતનું છે. સરદારોએ વિક્રમજીતને પદયુત કરી, તેને રાજસિંહાસને બેસાયે છે તે ખરૂં, પણ શું તે લાંબો સમય રાજ્ય ભોગવી શકશે! સંગ્રામસિંહને બાળક પુત્ર ઉદયસિંહ જે શુકલ પક્ષની શશિકળાની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામે છે. તે શું રાજસિંહાસને નહિ બેસે. ! વનવીર, જ્યારે રાષ્ટાપહારક ગણાઈ નિંદિત થયે ત્યારે તેને રાજક્ષમતા ઉદયસિંહની પુખ્ત ઉમ્મર થાય ત્યાં સુધી છે એમ સહુના સમજવામાં હતું. જે દિવસે વનવીર ચિતોડના સિંહાસને અભિષેક થયે, તે દિવસે તેના હૃદયના સઘળા વિચારે ફરી ગયા. તે દિવસે, તેણે પ્રતિજ્ઞા કરી કે તેના સુખના માર્ગમાં જે કેટલા કાંટા છે. તેને ઉત્પાદીતન કરી કાહાઢી નાંખવા. પ્રથમ અને પ્રધ કંટક છ વર્ષને બાળક ઉદયસિંહ હતું. એટલે કે તે કંટક જે ઉત્પાટીતન કરવા તે નિશા ગમની અપેક્ષા કરતું હતું. દેખતાં દેખતાં રાત્રી આવી પડી ઉદયસિંહ પાન ભજન કરી સુતે. તેની ધાત્રી, શય્યા ઉપર બેસી તેની સુશ્રષા કરતી હતી. છેડે સમય વીત્યાબાદ અંતઃપુરમાંથી વોર આર્તનાદ અને રૂદન ધ્વનિ સાંભળવામાં આવ્યું તે સાંભળી ધાત્રી ચમકી ઉડી, ભયાકુળ થઈ, કપિત હૃદયે, શસ્યામાંથી ઊઠીને તે જાતી હતી એટલામાં હઝામે, રાજપુત્રનું ભક્તાવશિષ્ટ સ્થાનાંતરિત કરી દઈ આવી કહ્યું. “સર્વનાશ થયે” “ સર્વ નાશ થયે બે વનવીર રાણાએ વિક્રમની હત્યા કરી” ધાત્રીનું હૃદય, તાડિત પ્રભાવે કપિત થયું. તેણે જાણી લીધું જે નિષ્ફર વનવીર વિક્રમજીતની હત્યા કરી ક્ષાંત પામશે નહિ પણ ઉદયસિંહની હત્યા કરવાને ખરેખર આવશે. એ વાત, કઈ અદ્રશ્ય દેવે, ધાત્રીના કાનમાં કહી દીધી. તેણે અવિલ, રાજ પુત્રના જીવન માટે ઉપાય શોધે. ઘરની અંદર, કલાધાર મેટો એક કંડીઓ પડે હતા, ચતુર ધાત્રીએ, નિદ્રિત રાજ કુમારને તે કડીયામાં મુક. તે કંડી, તે હઝામને આપીને બોલી “હાલ આ કંડીયે લઈ કીલ્લામાંથી લઈ પલાણ કરી જા! વિશ્વસ્ત હઝામે, તેને કેવા પ્રમાણે કર્યું. ત્યાર . પછી તે ધાત્રીએ, રાજકુમારના ઠેકાણે પિતાના પુત્રને શય્યામાં સુવા એટલામાં વનવીર રક્તાક્ત હસ્તે તે ઓરડામાં પેઠે. ત્યાં આવી તેણે રાજકુમારનીશેષ કરી. ભયથી ધાત્રીના પ્રાણ ઉડી ગયા. તેને કંઠ શુષ્ક થયે નિષ્ફરહદય વનવીરેશધ્યામાં સુતેલા કુમારને છરીથી મારી નાંખે. તે માર વાગતાં, એકજ આર્તનાદ થયે. માત્ર એક જ વાર અંગ તરફડ્યું ત્યાર પછી તે કુમારમાં કાંઈ રહ્યું નહિ. બેનશીબ ધાત્રી સંપૂર્ણ દુઃખે રઈ શકી નહિ. નીરવે અશ્રુજળ છોડતી છોડતી, તે ધાત્રી, પ્રાણકુમારની અંત્યેષ્ટિ ક્રિયા કરી, કિલ્લાની બહાર નીકળી. અંતઃપુર વાસીની પ્રમદાને ધાત્રીના એ મોટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ટેડ રાજસ્થાન. ઉદાર કામની ખબર નહોતી. તેઓએ જાણ્યું જે દુરાચાર વનવીરે, મહારાજ સંગ્રામસિંહના નાના પુત્ર ઉદયસિંહની હત્યા કરી. તેઓ શોકાકુળ ચિત્ત રેવા લાગી. તેઓને પહેલાંથી ખબર નહોતી જે હિતકારક ધાત્રીએ, પિતાના પુત્રને જીવ આપી, સંગ્રામસિંહના વંશધરને અનંત નાશમાંથી બચાવ્યું છે. એવી ઉચ્ચ હૃદય ધાત્રીનું નામ ઇતિહાસમાં સ્થાન પામવા સંપૂર્ણ ગ્ય છે, તે ધાત્રીનું નામ પાન્ના હતું. ખીચી રજપુત કુળમાં તે સ્ત્રીને જન્મ થયે હતે. પણ પાન્નાએ, ઉદયસિંહની રક્ષા ન કરી હત, અને ઉદયસિંહના હૃદય ઉપર વનવીરની તીક્ષણ છરી પડી હતી તે મેવાડના પક્ષમાં અધિક મંગળ થાત, તેથી તેના પાપ નામે મેવાડના પ્રાતઃસ્મરણીય રાજાઓની પવિત્ર નામ માળા કદાપિ કલંકિત થાત નહી. સંતત અગ્રુપાત કરી, પ્રાણુકુમારને ચિતાનળ ઓલવી દઈ બેનશીબ પાના તે વિશ્વસ્ત હજામને શોધવાના હેતુથી કીલ્લાની બહાર નીસરી. ચિતેડની પશ્ચિમ વાહિની રેવશ નદીના તીરે, તે હજામ પાનાની રાહ જોઈ ઉભે હતે. સૌભાગ્ય વશે ચિતેડના અંદર જતાં જતાં ઉદયસિંહને નિદ્રાભંગ થયે નડી. દેવળનગરમાં પલાયન કરી, તેઓએ વીર વાઘજીના પુત્ર સિંહરાવ પાસે આચ મા. વનવરને, આશ્રય આપવાની ખબર મળે તે તે તેને ડારિત આપે. તે હેતુથી તેણે આશ્ય આપવાની સંમતિ આપી, નહિ. મને દુઃખે બીલકુલ પીવંત થઈ તે કાતર સ્વરે બે “મારે એકાંત ઈચ્છા છે કે હું રાજકુમારને આશ્રમ આપું. પણ શું કરું. વનવીર એ દુધ છે કે તે વાત તેના જાણવામાં આવે તે મારો સંહાર કરી નાખે ” મારામાં એવી ક્ષમતા નથી કે હું તેના પરાક્રમને. પ્રતિરોધ કરૂં. તેઓ દેવળનગરને ત્યાગ કરી ડુંગરપુર નામના જનપદમાં ગયાં. અને ત્યાંના શાસનકતા રાઓળ ઈશકર્ણના રક્ષણમાં રાજકુમારને રાખવા તેઓએ ચાહ્યું. પણ દુઃખ અને પરિતાપને વિષય કે તેણે પણ રાજકુમારને આશ્રય આ નહિ. ત્યાર પછી વિશ્વસ્ત હૃદય ભીલ લોકથી રક્ષિત થયેલા તેઓ, આરાવઠ્ઠના દુર્ગમ પ્રદેશમાં અને ઇડરના કુટ માર્ગ ફરી છેવટે કમલમીર કેલ્લોમાં આવી પહોંચ્યા. બુદ્ધિવાળી ધાત્રીએ, ત્યાં જે ઉપાય. તેથી પણ તેનું કાર્ય : સિદ્ધ થયું નહિ. દિપ્રાને વણીકકુંળસંભૂત આશાશાહ નામે એક જૈન રજપુત હતો. તે કમલમીરને શાસનકર્તુત્વે નીમાયેલું હતું. પાન્નાએ તેની મુલાકાત લેવા ચાલ્યું. આશાશાહે પાત્રાની પ્રાર્થના અગ્રાહ્ય કરી નહી. પિતાના વિશ્રામ ગૃહમાં બેસી તેણે પાન્નાને બોલાવી. ગૃહમાં પેસતાંજ પાન્નાએ શીશ રાજકુમારને આશાના ખેળામાં મુક્યો અને નમ્ર વચને કહ્યું “આપના રાજાના પ્રાણનું રક્ષણ કરે” પણ વિરક્ત થઈ, આશાશાહે પિતાના ખોળામાંથી રાજકુમારને કહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ ૨૧૭ (C દેવા ઉપક્રમ કયા આશાની મા ત્યાં હાજર હતી પેાતાના પુત્રના એવા વ્યવહાર જોઈ તેણે તેને ડપકા આપ્યો, અને ઉપદેશપૂર્ણ વાકય તેને ઉપદેશ આપ્યા. પ્રભુ પરાયણ શામી ' પ્રભુના હિત સાધનમાં વિપદ અને વિઘ્ન તરફ ભ્રુક્ષેપ કરતા નથી. રાણા સગ્રાસિંહને પુત્ર તારા પ્રભુ થાય. વિપદ્યમાં પડી તે આજ તારી પાસે આશ્રય લેવા આવ્યા છે, તેને આશ્રય આપવાથી ઇશ્વર આશીર વાડે તારૂ કલ્યાણ ધશે. માના વાકયથી આશાશાહના સ ંદેહ દૂર થયા. પાન્નાની મનેાવાસના પૂર્ણ થયું. સૂર્ય નરીય રાજા વીરવર સંગ્રામસિંહના પુત્ર, આત્મગેપન કરી વણિક ૬૨ આશાશાહના ઘીમાં રહેવા લાગ્યા, આશાએ ઉદયસિંહને પેાતાના ભાઇના પુત્ર કહી ગણ્યા છે પણ તે સંબધે અનેક લેાકેાને જુદી જુદી શ'કા પેદા થઈ. વણિકવર આશાશાહના ઘરમાં તેના સ્વર્ગીય પીતાના શ્રાદ્ધનિમિતે મહાભેાજ થાતા હતા અનેક રજપુતે નિમત્રિત થઇ તેના ઘેર આવતા હતા. તે સમયે શ્રાદ્ધ ઉલન્ને મહાાજ થયે. નિયંત્રિત માણસા યોગ્ય સ્થાને ભેાજન કરવા ખેડા. તેમાં દહી પીરસવાના સમય આવ્યા, ઉયસિંહે દહીનુ પાત્ર એક માણસના હાથમાંથી લઇ લીધુ, તેના એ અયાક્તિ વ્યવહારથી સઘળા વિસ્મિત થયા. સાત વરસના બાળકનું તેજ જોઇ સઘળા અમે પામ્યા વાણીયાના ઘરમાં એવી તેજસ્વિતાના સત્ર હાચ નહિ ? એમ સઘળા વિચારવા લાગ્યા. સઘળા લેકાએ તે પાત્ર તેની પાસેથી લઇ લેવા મહેનત કરી પણ તેણે તે આપ્યું નહિ. એ પ્રમાણે સાત વર્ષ વ્યતીત થયાં. સાત વર્ષ સુધી ઉદયસિંહ એક રીતના અજ્ઞાતવાસમાં રહ્યો પણ સાચું કયાં સુધી ઢંકાઈ રહે, રાજપુત્રના સત્ય પરિચય, છેવટે પાતા થકીજ બહાર પડયા, ઝારને નિગુરૂસરદાર કોઇ કારણ માટે આશાશાહના ઘેર અવ્યા, તેને યથા યોગ્ય સનમાન આપી સરભરા કરવા આશાશાહે ઉદયસિહુને નીમ્યા, રાજકૃમારે એવી હુશીયારીથી તેની સરભરા કરી કે તેનુ મન દહન થયું. ઉદયસિંહના વ્યવહાર ઉપરથી તેને પ્રતીતિ થઈ જે ઉદ લાગ્યા. સહુ આશ શાહના ભાઇના પુત્ર નથી. તે વૃત્તાંત ચારે તરફ ફેલાઈ ગયા. સામત સરદારા આનદિત થઇ, સુગના પુત્રને અભિવાદન કરવા આવવા ચડના પ્રતિનિધિ, આલ પ્રાધિપતિ મહીદાસ, કેલવારપતિ જગ, વાગેારના અધિપતિ સગ વીગેરે પરમાનંદથી પૂકિત થઇ કમલમીરમાં આવ્યા. ધાત્રીપાન્નાએ રજકુમારના જીવન સબંધે સઘળી હકીકત સઘળા સમક્ષ કહી દીધી. તે દીવસે તે કમલમીરના વિશાળ સભા પ્રાચ્છુમાં એક સભાનું અધિવેશન થયું, પરમ વિશ્વતત આશાશાહે સઘળાની સમક્ષ રાજકુમારનો પરિચય આપ્યા. અને તેને તેણે મેવાડના વૃદ્ધ સામંત ચોહાણ ફાતેરીયાના ખેાળામાં મુકયા. કોતે ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ટેડ રાજસ્થાન. રી, રાજકુમારના સઘળા વૃત્તાંતથી વાકેફ હતો. તેના વિષયમાં આણુમાત્ર સંદેહ નહોતો, તેણે ઉદયસિંહ સાથે એક પાત્રમાં ભેજન કર્યું ત્યાર પછી સઘળાને પૂર્ણ વિશ્વાસ આવ્યું. વિરવર સંગ્રામસિંહના વંશધરને પામી સઘળા આનંદથી બેલવા લાગ્યા. તે આનંદધ્વનિ ચિતડ સુધી જઈ પહોંચ્યું. ચિતડ સિંહાસને બેસી રાદાપહારક વનવીરે તે સઘળી હકીક્ત સાંભળી, તે સાંભળી તેનું શરીર કંટકિત થઈ અકસ્માતું તેનું સિંહાસન કંપિત થયું. શનિગુરૂસરદાર અખિલ પોતાની પુત્રીને ઉદયસિંહના કરમાં પી. શનિગુરૂસરદારની પુત્રીનું પાણી ગ્રહણ કરવા તે સંમત થયે, છેવટે ઉદયસિંહના કપાળમાં સરદારોએ ચિડનું રાજ્ય તિલક કરી તેને રાજ્ય ઉપર બેસાયે. એ સઘળા સમાચાર છેડા સમયમાં વનવીરના કોંગોચર થયા. તે એકદમ હતાશ થઈ પડે તેણે સ્વહસ્ત, ઉદયસિંહનો શોણિતપાત કર્યો હતો. તેણે પિતે, તે બાળકની મૃત્યુ યંત્રણા જેઈ હતી. ત્યારે કેવા દેવબળથી, કેવા મૃત સજીવન મંત્રથી ઉદયસિંહ પુનઃ જીવીત થયે. તે બાબતમાં તે કઈ સ્થિર કરી શકે નહિ. તેણે જે અનેક આશા કરી હતી, તે સઘળી નિષ્ફળ નીવડી. વિમુઢ રાદાપહારકે વિચાર્યું નહિ જે છેવટે તે છેતરાઈ જાશે. તેને દઢ ધારણા હતી જે તેનું શાશન નિષકંટક થયું છે. રાજપદ મેળવીને એટલે બધે બ્રાંત થઈ ગયે કે પિતાના હીન જન્મનો વિષયને ભુલી ગયે. તેને જન્મવૃત્તાંત એ હતા જે વરવર ચંડને કેઈપણ તેજસ્વી વશધર તેને દુને અથાત પ્રસાદ ગ્રહણ કરે નહિ. “દુ” રાજાને ઉચ્છિષ્ટ પ્રસાદ, એ દુને પામવા માટે ઉચાપદના સામંત સરદારે અંતરની કામના કરે પણ તેઓ સઘળાની કામના સિદ્ધ થાય નહિ, રાણાની સાથે એકત્ર ભજન કરવાને જે સરદારને અધિકાર હોય તેમાંથી કઈ દુને મેળવતા હતા. સામયિક ઉત્સવે, વારંવાર રાણે પોત પોતાના સરદાર સાથે બેસી ભોજન લેતા હતું. તેના સરદારો તેની ફરતા બેઠેલા હતા. તે સમયે રાણે બાહ્ય ગંભીર ભાવ છે સરલ ભાવે રાણે સઘળા સાથે વાર્તાલાપ કરતા હતા, વાચકઢારે તે દુને પસંદ કરેલ આસામી તરફ મોકલતો હતો. દુને મેળવી ઘણે રજપુત સરદારે પોતાને સંમાનિત માનતા હતા. એક સમયે મહારાજ માનસિંહ વિશ્રેષ્ઠ રાણા પ્રતાપસિંહને દુને પામી શકયે નહિ જેથી મેવાડમાં મહા અનર્થ થયે અને તેથી મેવાડમાં અધતન સુત્રપાત થયે. શીતળ સેનાનીનામની દાસીના ગર્ભે વનવીરને જન્મ હતો. એટલે મેવાડની ચિરંતની પ્રથાના અનુસારે “તે પંચમ પુત્ર” નામે પરિચિત હતો. સંકટમાં પડવાથી સરદારેએ તેને ચિતેડના સિંહાસને બેસાયે પણ તેથી શું કોઈ રજપુત વંશધર તેને આપેલે દુને લે ખરો? કેઇએ પિતાની કુળ મર્યાદાની જળાંજળી દઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૧૯ તેને દુને લીધે નહિ. જ્યારે ચંદાવત સરદારને તેણે તને આપ્યો. ત્યારે તેજસ્વી ચંદાવત દંભ સાથે તે અગ્રાહ્ય કરી બોલી ઉઠયે. બાપારાઓળના પ્રકૃત વંશધર પાસેથી એ દુને પ્રાપ્ત થાય, તો તે ગેરવવાળું ગણાય તેમ છે. “પણ શીતળસેની દાસીના પુત્ર પાસેથી દુને મેળવી કેણ રજપુત પોતાને ગેરવવાળો ગણે? સરદાર સામત નાખુશ થઈ ઉદયસિંહનો ચિતોડા રાજ્યાભિષેક કરવા માટે કમલમીર કીલ્લામાં ગયા. તે આશાવલ્લીની ગિરિપથના અંદર થઈ કુંભમેરૂ તરફ અગ્રેસર થતા હતા. એવામાં તેઓએ જોયું જે પાંચ ઘડા અને દશ હઝાર બળદ બહુ મૂલ્ય દ્રવ્ય વહન કરી તેઓ તરફ ચાલ્યા આવે છે. એક હજાર દારૂવાળ રજપુત તેનું રક્ષણ કરતા આવે છે, નિગુઢ અનુસંધાન કર્યા પછી તેઓને માલુમ પડયું જે વનવીરના દુહિતાના થતુકસ્વરૂપ તે સઘળો સામાન કચ્છ પ્રદેશથી વાહિત થયો છે. તે સાંભળી સરદારની આનંદની સીમા રહી નહિ. તેઓ તે રક્ષકેના ઉપર ફેધ પામેલ સિંહની જેમ પડ્યા. તેઓને તેઓએ સંહાર કર્યો, તે સઘળે સામાન લઈ ઉફુલ હૃદયે ઉદયસિંહ તરફ તેઓ ગયા. એ લુંટનું દ્રવ્ય, સત્કાર્યમાં વાપર્યું. ઝાલેરના શનીગુરૂ સરદારની દુહિતા સાથે, ઉદયસિંહના વિવામાં તે દ્રવ્ય કામ લાગ્યું. વરવર હમીરનું નિષેધવાય ઉપેક્ષિત થયું. પણ તેથી મેવાડને એક મહોપકાર થયે, માલદેવના પુત્ર શની ગુરૂવનવીરે ગિફટ કુળમાં જે કલંક કાળિમાં અંકિત કરી છે. આજે તેના વંશધરે, રાષ્ટાપહારક વનવીરને ગ્રાસમાંથી ચિતડપુરીને કહાડી લઈ તે કલંક કાલિમાં કાઢી નાખી. ઝાલેર જનપદના બલિહક નામના સ્થળે વિવાહ કાર્ય સંપન્ન થયું. રાજસ્થાનના બે સરદાર સિવાય બીજા સરદાર સામંતોએ આ માંગલિક કાર્યમાં ભેટ મોકલી હતી. જે બે સરદારેએ આ માંગલિક કામમાં સ્થાન નહોતું આપ્યું તેમાંથી એકનું નામ માલજી-બીજે સરદાર સોલંકી કુળમાં ઉત્પન્ન થએલ છે. જેનું નામ ઇતિહાસથી નીકળતું નથી. તે બંનેને રાજ અવમાનનાનું ઉપયુક્ત ફળ આપવા સરદારોએ તેનું આક્રમણ કર્યું. તેઓ પલાયન કરી વનવીર પાસે આશ્રય લેવા ગયા. વનવીરે, તેઓને આશ્રય આપી સરદારે ઉપર સૈન્ય સાથે ચડાઈ કરી. પણ તે બે બેશીબનું રક્ષણ કરી શકે નહિ. માલજીને વધ થયે, વળી સેલંકી કુળમાં ઉત્પન્ન થયેલા સરદારે ઉદયસિંહની વશ્યતા સ્વકારી. બેનશીબ વનવીરની મદદ કમ થવા લાગી. તેના બધું બાંધવ સ્વજનોએ તેને ત્યાગ કર્યો. તેનુ ભાગ્યગગન કેમે કમે ઘેરઘન જાળે આવૃત થઈ પડયું, તે પણ તેણે જીવનષિણી આશાને ત્યાગ કર્યો નહિ, ઉદયસિંહના સઘળા ઉદ્યોગ વ્યર્થ કરવા તે રાજધાનીમાં અહંકાર કરી રહેવા લાગ્યા, પણ તેના સઘળા અભિપ્રાય વ્યર્થ ગયા, તેના મંત્રિએ એક હઝાર સિનિકને કીલ્લામાં પેસવા દીધા. કીલ્લામાં પેસી સૈનિકે એ દ્વાર રક્ષક ઉપર હુમલો કર્યો. તેઓને સંહાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ટ્રોડ રાજસ્થાન. તેઓએ કીલ્લા ઉપર ઉદયસિંહની જયપતાકા ચડાવી દીધી. પુરવાસીઓએ અને દૂતોએ નગારા બજાવી ઉદયસિંહના સિંહાસનારોહણની ઘોસણા કરી, વનવીર ઉપર કેઈએ અત્યાચાર ચલાવ્યું નહિ, વનવી પિતાની સંપતિ અને પરિવાર લઇ દક્ષિણાપથમાં આશ્રય લીધે. ત્યાં તેની સંતતિઓ નાગપુરના ભાણસહી નામે પ્રસિદ્ધ થઈ. કુહલ સરદારેએસંવત્ ૧૫૭ (ઇ. સ. ૧૫૪૧-૪૨) માં ચિતડના સિંહાસને ઉદયસિંહને અભિષેક કર્યો. તેના અભિષેકથી ચિતોડ વાસીઓ આનંદિત થયા, નગરમાં ઘરેઘર નૃત્યગીત વગેરેથી આનંદોત્સવ થવા લાગે. જે કમલમીરના શાંતિમય શલશિખરે ઉદયસિંહને અજ્ઞાતવાસ અનિવાહિત થયે, હતા, આજ તે કમરમીર પાસેથી વિદાયગીરી લઈ ઉદયસિંહ ચિતોડમાં આવ્યું, કુંભમેરવાસીની કેકિલ કંઠી રજપુત સ્ત્રીઓએ, સુમધુર સ્વરે ગાન કરતાં કરતાં ઉદયસિંહની વિદાયગીરી આપી. તે ઉત્સવવારે જે સંગીત ગવાયું છે. તે હાલ પણ ગવાય છે. આજ પણ ભગવતી ઇશાનીના સાંવત્સરિક ઉત્સવમાં રજપુત મહીલાઓ એકઠી થઈ તે સંગીત ગાય છે. ઉદયસિંહ કાપુરૂષ નીવડે. તે મેવાડ સિંહાસનના માટે સંપૂર્ણ અગ્ય હતું. તેની કાપુરષતાથી અને અગ્યતાથી મેવાડનું જાતીય જીવન કાયમના માટે વિનટ થયું. જે મેવાડ એક સમય અજેય હેઈ ગેરવાંવિત હતું તે મેવાડનું ગૌરવ હાલ લેપ પામ્યું. મહાકવિ ચંદ બારોટે કહેલ છે –ત્રી અથવા અમાસ વ્યવહાર બાળક. જે દેશનું શાસન ચલાવે તેથી તે દેશનું કાંઈ મંગળ થાય નહિ. બેનશીબ મેવાડભૂમિમાં એ બે દુનિમિત્તે એકજ કાળે સંઘટીત થયાં. તેથી મેવાડનું અમંગળ પૂર્ણ માત્રામાં વૃદ્ધિ પામ્યું. ઉદયસિંહમાં કઈ રીતને રાજગુણ નહોતો સાહસિકતા અને વિર વિકમ ગિલહોટ કુળમાં હોવા જોઈએ. તેને તેનામાં કોઈ પણ અંશ નહોતે. એટલેકે અપદાર્થ અને અકર્મણ્ય રજપુત હતા. ઉદયસિંહ વિલાસ પ્રિય અને આલસ્ય પરતંત્ર હતા. તેના સમયમાં રજપુત દર્પહારી અકબરની જન્મ ઘોષણા થઈ. તે ઘષણ સાંભળી ભારતભૂમિ વિકપિત થઈ ગઈ મેવાડમાં ઘરે ઘરે અશ્રુત પૂર્વ રૂદન ધ્વનિ સાંભળવામાં આવ્યું. તે રૂદન ધ્વનિ સ્તંભે નહિ, શાથી કે અકબરે પ્રચંડ ધુમકેતુની જેમ વૃદ્વિત થઈ સઘળી ભારતભૂમિને એક દાસત્વ શંખલે બાંધી દીધી. તે દાસત્વ સુંખલા જલદીથી છુટી નહી. તેના કઠેર આલિં ગને હીંદુ જાતિની અસ્થિમજજા ચુણિત અને નિપિડ થઈ. હીંદુ સંતાનને શાચનીય દારૂણ અધ:પાત થયે. તે અધ:પાતમાંથી ભારતવર્ષ ઉડયું નહી હવે આરોગ્ય અવસ્થામાં હીંદુ સંતાન આવશે ! જે જાતી લાબ સમય આરોગ્ય વિપુલ ગોરવ અને સ્વાધીનતા ભેગવી એકવાર શોચનીય અવસ્થામાં અધઃપતીત થાય, તે જાતિ શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન છે. ૨૨૧ ફરી ઉડી બેઠી થાય ! જે પવિત્ર વિયંવન્ડિના પ્રભાવે રજપુતોએ ચિતોડને કીલે અને ગ્રીક લોકોએ થરપલીને ગિરિઘ બચાવી રાખ્યું હતું. તે નિર્જીવ લેકે હાલ પાછો ઉભા થયા ખરા ! ભારતવર્ષમાં વિશાળ ભૂમિના મધ્યમાં એક છાયાકુંજના અંદર અમરકેટ સ્થાપિત તેને એલેકઝાડરે પ્રાચીન શક લેકેનું નિવાસ સ્થળ કહેલ છે અકબરને અમરકેટમાં જન્મ થયે. ઈ. સ. ૧૫૪રમાં અકબરને તે સ્થળે જન્મ થયે. તેના જન્મ કાળે હુમાયુનની દુર્દશાની સીમા નહોતી. હુમાયુન રાજભ્રષ્ટ હાઈ પોતાના જીવનના રક્ષણ માટે અહીં તહીં પલાયન કરતો હતે. હસ્તમ્મુલિત રાજ્ય તે ફરીથી પામશે એમ તે સ્વપ્નમાં પણ જેત નહોતે, રજવાસને બેસી દશ વર્ષ હુમાયુન પિોતાના પ્રતિદ્રઢિ ભાઈઓ સાથે અવિશ્રાંત વિવાદમાં ગુંથાયે હતો. તેના ભાઇઓ એક એક સ્વતંત્ર રાજ્ય ઉપર અભિષીકત હતા. પણ તેનાથી તેઓની મનસૃષ્ટિત થઈ નહી. દુર્ધર્ષ દરકાંક્ષાનેવશવતી હોઈ તેઓ અગ્રજ હમાયુનના હાથથી દીક્ષી સિંહાસન લઈ લેવા પ્રવૃત્ત થયા. થોડા સમયમાં તેઓને તે દુવિસનાં ફળ મળ્યાં. પાઠાન વીર દુધર્ષ શેરશાહ પ્રચંડ વેગે ઉભે છે. તેણે સઘળાને અધઃપાત કર્યો અને શાતીય બાબરનું સીંહાસન વી પટ્યસ્ત કરી તેના ઉપર પાડાણનું પ્રભુત્વ સ્થાપ્યું. જે દીવસે કનોજના યુદ્ધમાં ભારતવર્ષને રાજમુકુટ હુમાયુનના માથા ઉપરથી ખલિત થઈ પડયે તે દિવસ તેની ઘેર વિપદનો સૂત્રપાત થયા. તે દિવસથી તેના વિજયી પ્રચંડ શત્રુઓ તેની પછવાડે પડી, તેને વિશેષ રીતે પીડત કરવા લાગ્યા. 8 તેને કઈ ઠેકાણે શાંતિ મળી નહી. તે જે રથળે પલાયન કરી ગયા. તે સ્થાને તેના શત્રુઓ તેના ઉપર હુમલો કરવા લાગ્યા. તે યમુના નીરવત શુરનગરી આગ્રા થકી ઘણો દરે પંજાબમાં પલાયન કરી ગયે. ત્યાં પણ તેની નિકૃતિ થઈ નહિ. ત્યાં પણ શત્રુઓએ તેને ઘે. છેવટે પિતાના પરિવાર વર્ગને અને અનુચરને લઈ તે સિંધુ રાજ્યમાં ગયે. રસ્તામાં બેહદ કષ્ટ તેને ભોગવવું પડયું હતું અનાહારમ, અનિદ્રામાં, કોર પરિશ્રમમાં હુમાયુનની પીડા વધવા લાગી. તે અપરિચિત દેશમાં કોઈએ તેને આશ્રય આપે નહિ એક બે હીંદુરાજાઓએ, તેને થોડા દિવસના માટે આશ્રય આવે. હુમાયુનનું અણગગન કેમે કમે ઘોરઘન ઘટાથી છવાઈ ગયું. તેની આશા લતાનો અમુલ નાશ થવાને ઉપકમ થયો. તે પણ તે નિરૂત્સાહ થયો નહિ.સાહસ ઉપર ભરૂસ કરી બલવડેતેણે મુલતાન અને સાગરતટ સુધીના સિંધુના તીરવ કીલ્લાઓ હસ્તગત કરવાની ચેષ્ટા કરી. તેની ચેષ્ટા વિફલ ગઈ તે સંકટકાળમાં તેના કેટલાક સૈનિક બળ કરી ઉઠયા. પિતાની એવી અવસ્થા જોઈ હુમાયુન પીડીત થયે. સેનિકો હવે અનુગમન કરવા ન પાડવા લાગ્યા. તે સ્થળે તેઓને પડતા મુકી ખુદ હુમાયુન કઠોર અષ્ટતા કુટીલ તરંગમાં તરતો ડુબતે આગળ ચાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. નિરાશ હુમાયુને છેવટે યશલમીરના અને જોધપુરના રાજા પાસે આશ્રય માંગ્યે પણ તે અન્નેમાંથી કાઇ રાજાએ તેની પ્રાર્થના સ્વીકારી નહિ. જોધપુરના રાજા માલદેવે તે વિપદ દશામાં તેને કેદ કરવાની ચેષ્ટા કરી. એ વાત કેટલી શાચી છે તે મુકરર થઈ શકતું નથી. એ બાબતનુ ભટ્ટ ગ્રંથમાં કઇ જાતનુ વિવરણ નથી. માત્ર ફૅરીસ્તામાં વિસ્તૃત વિવરણ માલુમ પડે છે. હુમાયુન ત્યાંથી મેવાડ ભૂમિમાં આગળ વધ્યા મેવાડ ભૂમિનાં ભયંકર કષ્ટ ભોગવી હુમાયુન અનુસારી થયા નહિ. તે સંકટના ઘાટા જટિલ માર્ગ માંથી નીકળી પાછે સિંહાસન મેળવવા તે સત્તાવાળેા થયેા હતા. તેના એહક ગુણના વિષય વિચારતાં તેનાં અસહ્ય દુઃખા જોઇ તેને કટ્ટા વૈરીચણ અશ્રુમેાચન કરીઅે એવુ' હતું. તે શોચનીય દશાનું એક પ્રસિદ્ધ ચિત્ર ફ્રેરીસ્તા ગ્રંથમાં સુંદર રીતે ચિત્રિત છે. ૨૨૨ મોગલવીર હુમાયુનની એ દુર્દશા જોઇ અતિકાતર થઈ અમરકોટના સાદારાજે મોટા આદરથી પેાતાના નિવાસમાં આશ્રય આપ્યા. એ અમરકાટના છાયાકુંજમાં મોગલ કુતિલક અકબરને જન્મ થયેા. તેના જન્મ પછી થોડા રાજ ઉપર તેના પિતા હુમાયુન સાદારાજને આશ્રય ડી પારસ્પરાજયમાં પલાયન કરી ગયા. એમ કહેવાયછે. જે હુમાયુન જયેાતિઃશાસ્ત્રમાં વિશેષ પારદર્શી હતા. ભવિષ્યદગણનામાં કોઈ જોશી તેના સમકક્ષ નહતા. પોતાના પિતા બાબરના સ્નેહ ગુણે હુમાયુને જે વિપદના વિયાલયમાં સંસાર નીતિનું શિક્ષણ કર્યું હતુ, એ આ સમયે પોતાના પુત્ર અકખરને તે શિખવા તેણે નિયેાજીત કયે . અષ્ટ ચંદ્રના દુર્નિવાર પરિવર્તને પદચ્યુત થયેલ હુમાયુન કોઇ સ્થળે સ્થિર ભાવે થોડા સમય પણ રહી શકયા નહિ. ભારતવર્ષમાંથી પલાયન કરી બાર વર્ષી સુધી દેશાંતરમાં તે ભટકયા, કેટલાક સમય તેણે પારસ્ય સભામાં, કેટલેક સમય તેણે પિતૃપુરૂષના પ્રાચીન રાજ્યમાં, કેટલાક સમય તેણે ગાંધાર (કદહાર) ના રોલ પ્રદેશમાં અને કેટલેક સમય તેણે કાશ્મિરના દેવ કાનનમાં. ખીર અને સહિષ્ણુ ભાવે કહાઢયા. એ ખાર વર્ષમાં ભારતવર્ષના આધિપત્ય માટે પઠાણસિંહના ઉતરાધિકારીઓ વચ્ચે ઘેર સંઘર્ષ અને કલહુ ઉભા થયે ક્રમાન્વયે છ પઠાણ રાજાએ તે થાડા સમયમાં દિલ્હીના સિંહાસને બેસી આ લાકમાંથી વિદાય થયા હતા. એ છ રાજાના શાસનકાળમાં ઉત્તરાધિકારિત્વના ચિરંતન વિધિના સપૂર્ણ વ્યભીચાર થયેા હતા. તેએનામાં જેનું પરાક્રમ અધિક હતું. તે રાજ સિહાસને બેડા હતા. જે સમયે હુમાયુન કાશ્મિરના પાસે પ્રદેશમાં આવી રહયા હતા. તે સમયે સિકંદર દિલ્હીના સિંહાસને બેઠા હતા. દિઠ્ઠીના સિંહાસને બેસી તે પેાતાના ભાઇએ સાથે મોટા કજીયામાં ઉતયા હતા. તેઓને એવી રીતના કચ્ામાં આવેલા જોઈ સુચતુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન છે. ૨૨૩ હુમાયુને સુયોગ મેળવ્યું. થોડા સમયમાં તેનો શુભ અવસર આવી પહોંચ્યું. તેણે જોયું છે તે કઇ સીકંદરના પક્ષમાં નાશકારક થઈ પડે. ત્યારે તે સિંધુનદની પારે આવી સીકંદરની વિરૂધ્ધ સેવાદળ લઈ યુદ્ધ યાત્રા કરવા લાગ્યું. તેના રણ સૂર્યના પ્રચંડ અવાજથી હતભાગ્ય પડાણરાજ સીકંદરની આંખ ઉઘડી ગઈ તે સમજ્ય કે અનર્થકર ગૃહ વિવાદે આ વિપદને બોલાવી આપ્યું છે, પણ સીકંદર તેથી અણુમાત્ર નિરૂત્સાહ થયો નહિ. હુમાયુનના પ્રચંડ બળને પ્રતિરોધ કરવા તે મટી સેના લઈ હુમાયુનના વિરૂધ્ધ ચાલ્યો. સરહીંદનામના સ્થળે બન્ને સેના લડવાને ઉભી રહી. હુમાયુને પિતાના તરૂણ પુત્ર અકબરને પિતાની સેનાને અધિપતિ બનાવ્યું. અને સેના વચ્ચે યુદ્ધ ચાલ્યું. એક બાજુએ સાગર સરખો, પઠાણવાહિનીને પ્રચંડ ઉચ્છવાસ હતો. બીજી બાજુએ યુદ્ધ વિશારદ નિભિક મોગલવીરને યુદ્વાભિય હતો. તરૂણવીર અકબરની તેજસ્વિનાવડે રણાંગણ વિશેષ ભયંકર થઈ પડયું. તે સમયે તેને વયક્રમ બાર વર્ષનો હતો. યુદ્ધ સ્થળે અકબરને જય થયો, એ મોટું જ્યા જર્જન, તેના ભવિષ્ય ગરવનું સૂચના સ્વરૂપ હતું. નાની વયમાં વીરત્વ પ્રકાશ કરી તે પોતાના દાદા બાબરના જે વિખ્યાત થયે. વીરવરબાબર પણ એવી સુકુમાર વયમાં અગણ્ય વિદનોને જીતી પિતાના પૈતૃકરા ફરગણાના સિંહાસને બેઠે હતા. એવા પિતાના પેટે જન્મી અને એવા શુભ રત્નને જન્મ આપી, હુમાયુન પિતાને રૂડો ભાગ્યશાળી માનતા હતો. તે દિવસે તે સરહીંદ યુદ્ધક્ષેત્રમાં વિજયશાળી બની હુમાયુન આનંદથી દિલ્લીના સિંહાસને બેઠે. પણ દુઃખ અને પરિતાપને વિષય કે તે ને સંભોગ તે થોડા દિવસ કરી શકે. દિલ્હીના સિંહાસને બેઠા પછી થોડા જ ઉપર, તે પિતાના પુસ્તકાલયના ઉંચા સોપાનમંચ ઊપરથી પડશે અને ત્યાંજ મરણ પામે. તેના એ શોચનીય મૃત્યુના કારણનું અનુધાવન કરવાથી પાશ્ચાત્ય દેશ એક મેટો ભ્રમ વિરિત થઈ શકે છે. અનેક પાત્યપંડિતે પ્રાચ્ય ભૂપતિઓને મૂખ અને વિલાસ પ્રિય ગણે છે. પણ તેમ ગણવામાં તેઓને મેટો ભ્રમ છે. તેઓ પૂર્વ દેશીય રાજાઓ ની અત્યંતરીત અવરથા, સારી રીતે ન જોઈ એ રૂપના ભમ્રાંધ સિદ્ધાંત ઊપર આવી ગયા છે. હુમાયુન પિતે વિદ્યાનુરાગી હોઈ અત્યંત વિદ્યાવાળા અને પંડિત હતો. એ શાક્તિય વંશના રાજાઓની પિતાની વિદ્યાવતા અને પંડિતતા સાથે તેઓના સમકાળીને પાશ્ચાત્ય રાજાઓની વિદ્યાવત્તા અને પંડિતતા સાથે મુકાબલે કરી શકાય તે માલુમ પડે છે જે પ્રાચ્ય નરપતિએ વિદ્યાવતામાં અને પંડિતતામાં, પાશ્ચાત્ય નરપતિનાં કરતાં હલકા અને ઉતરતા છે. પિતાના શોચનીય મૃત્યુ પછી તરત વીરવઅકબર પિતૃ સિહાસને અભિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ટેડ રાજસ્થાન. ષિક્ત થયે પણ તે રાજયાભિષેક પછી સ્વ૫ સમયમાં, તેના શત્રુઓએ, દિલી અને આગ્રા લઈ તેને પદગ્રુત ક્યું. ત્યાર પછી નિરૂપાય થઈ અકબરે પંચનદ પ્રદેશના એક પ્રાંતમાં આશ્રય લીધે સભાગ્ય વશે, તેની એવી રીતની હીણદશા, થોડા સમયમાં બદલાઈ ગઈ રણવીર રામખાંએ, તેનું હસ્તષ્ણુત રાજય, ઉદ્ધાર કરી તેને આપ્યું. બેરામખાં ભારતીયટ્ટી નામે પ્રખ્યાત છે. તેના બેહદ વીરત્વ અને દક્ષતાના પ્રભાવે, અકબર, પિતાનું સિંહાસન, પર્વતના જેવું અચળ અને દઢ રાખી શકે. કાપી, ચંદેરી સઘળો બુદેલખંડ અને માલવપ્રદેશ, તેના વિશાળ રાજ્યમાં અંતર્મુક્ત થઈ ગયા. અઢાર વર્ષને તરૂણવીર અકબર, તે વિશાળ રાજ્યનું આધિપત્ય પા. ( વિશાળ ભારત સામ્રાજ્યના એકાધિપત્ય પદ ઉપર ચઢી અકબર નિશ્ચિત રહ્યા નહોતા તેણે રજપુત વિરૂદ્ધ યુદ્ધ ઘોષણા કરી. સહુથી પહેલાં તે મારવાડ રાજ્ય તરફ સૈન્ય સાથે ચા. હુમાયુનની વિપન્ય અવરથામાં રાડેડ રાજમાલદેવે, તેને કેદમાં નાંખવા ચેદા કરી હતી. તે દુરાચણનું ઉપયુક્ત પ્રતિફળ આપશો, અકબરે તેના ઉપર હુમલો કર્યો. મેવાડ રાજ્યમાં મેરતા નામનું એક સમૃદ્ધ નગર હતું. સમૃદ્ધ શાલિતામાં, તે નગર, તે રાજ્યમાં બીજા નંબરે ગણાતું હતું મેગલ સમ્રાટ અકબરે તેને બીલકુલ વિદલિત કરી દીધું. તેને તે અસુણ પ્રતાપ અને તેજસ્વિતા જેઈ અંબરરાજ ભારમલ અત્યંત ભય પામ્ય અને ભવિષ્યત હુમલામાંથી બચી જવા, તેણે પોતાના પુત્ર ભગવાનદાસને અકબરની અધી નસ્થ સામંત સમિ તિને અંતર્મુક્ત કરી દીધું. કાપુરૂષ અંબરરાજ પિતાની સ્વાધીનતા વેચી નિશ્ચિંત રહ્યા નહિ પણ સસાટની પ્રસન્નતા મેળવવા, પોતાના કુળની પવિત્રતા ઉપર જલાંજલિ દઈ તેણે, પિતાની દુહિતાને શાકતીય યવન રાજના હાથમાં સોંપી પવિત્ર કુળ ગારવ અને પાલન સ્વાધીનતા આપી દઈ રાજ પ્રસન્નતા ખરીદ કરી મોગલ સમ્રાટ અકબર, કુરાસીહાજ ચતુર્થ હેનરી, બેરામખાં અને ફરાસી મંત્રી શલી, પરસ્પરના સમસામયીક હતા તે ચારે મહાપુરૂષ એક સમયે વિધમાન હતા. આર્મેતિ વિષય છે જે તેને રાજાનું અને તે બન્ને મંત્રીનું ચરિત ઘણું કરી એક પ્રકારનું માલુમ પડે છે, પણુશલ્લી ના ચરિત કરતાં બેરામખાંનું ચરિત વિશેષ વિચિત્ર છે. બહેરામખાં અત્યંત તેજસ્વી અને ન્યાયપર હત. હૃદયનું શોણિત આપી તેણે મેગલ સામ્રાજ્ય દઢ કર્યું. છેવટે તે રાજદ્રોહી ગણાયો હતો. એ ગુરૂતર અપરાધે તે અપરાધી ઠરી રાજય થકી નિર્વાસિત થયો. તે નિવસન દંડથી તેના જીવ નનું પર્યાવસાન આવ્યું નહિ. છેવટે એક ગુપ્ત ધાતુકની વિખ્યાત છરીના અડધાતે તે આ લોકમાંથી અંતરહિત થયો. બેરામખાંનું જીવનચરિત ઇતિહાસ માં અત્યંત પ્રજનીય અને પઠન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઇટ ૨૨૫ તે રાજ પ્રસન્નતાનું પ્રજન શું ! અનંતકાળ યંત્રણામયી અશાંતિ અને વિપદનું અંકુશતાડન સારૂં પણ પાપકલુશિત યવન પ્રસન્નતા શા કામની, ભારમલ તે કામ કરી સ્વાધીનતાના સુખ ભોગવવાની ચેષ્ટા કરવા લાગે. રાજસ્થાનનું • વિશૃંખલપણું દૂર કરવા અકબરે સેનઃ લઇ ચિતોડ ઉપર હુમલો કર્યો. જે રાજાનું રાજ્ય, પ્રકૃષ્ટ નિયમ પદ્ધતિ દ્વારા સારા શાસનથી શાસિત થાય, જે રાજા કોઈ જાતની દુલિસા અને દુરાકાંક્ષાને વશવર્તી ન હોય. સુ વિજ્ઞ અને સારા ચરિતવાળા પ્રધાનથી પરિવૃત થઈ વિશુદ્ધ સંજનીતિના અનુસરે, જે આત્મપદ ગૌરવ અને આત્મસ્વાધીનતા રક્ષણ કરી શકે તે માણસ પ્રકૃત પ્રજપાળ નામને અધીકારી છે, તેના રાજ્યમાં સ્વર્ગીય સુખ વસે છે, તેના રાજ્યમાં શાંતિને વાસ હોય છે, પણ જે રાજા સ્વેચ્છારી હોય છે જે રાજા પ્રજાના સુખ દુઃખમાં એક ક્ષણવાર પણ ભાગ લેતો નથી, જે રાજાને સ્વાર્થપરતા મૂલ મંત્ર છે, પ્રજાનું લોહી ચુશી લેવું એ ધર્મપિતાને છે, એ જે રાજા માને છે. તે રાજા રાજકુળમાં અધમ ગણાય છે. એ રાજા પ્રજાપાળના નામને કલંક છે; તે રાજા સ્વાર્થ પર પિશાચનો પરમ અવતાર, તેનું રાજ્ય ઘડીયાલના લેંલક જેવું કાયમ અસ્થિર, ટુંકામાં જે રાજ્ય માત્ર રાજાની સ્વેચ્છાથી શાસિત થાય છે. તે રાજ્ય શાંતિ સુખ ભોગવવાને પાત્ર નથી. સૌભાગ્યવશે, રાજા જે પ્રજાહિતાકાંક્ષી થાય; તે તેનું રાજ્ય આબાદ થાય. એવા પ્રજાહિતાકાંક્ષીને વંશના કોઈ સ્વાર્થ લુપ્ત અને પ્રજા પીડક રાજા થાય છે. ત્યારે તે સુખમય અને શાંતિમય રાજ્ય દુખમાં અને અશાંતિમાં આવી પડે છે. ખરેખર સેનાને સંસાર, મસાણમાં અને અંધકારકુપમાં પરિણામ પામે છે. એ વિશ્વજનન અવયંભવિ, નિયમ છે. અકબર અને ઉદયસિંહના રાજ્યમાં એ નામના બે ભિન્ન ભિન્ન ચિત જોવામાં આવે છે. ઉદયસિંહ. જે વચમાં મેવાડના સિંહાસને અભિષિક્ત છે, તેજ વયમાં અકબર પણ દિલીના સિંહાસને અભિષિક્ત થયે. દુકામાં ઉદયસિંહ અને અકબર બાર વર્ષની ઉમરે પિતૃ સિંહાસને બેઠા. પિતાના શોચનિય મૃત્યુ પછી જે દિવસે તેરમા વર્ષની ઉમ્મરે, અકબર ભારતવર્ષના એકાધિપત્ય ઉપર વૃત થયે, તે દિવસ, શાકતિયકુળનું ભવિષ્ય ભાગગગન એક ઉજવળ આભાથી ચમકી ઉઠયું ખરું, પણ તેથી તેના હદયમાં શાંતિ કયાંથી હોય. આવા ઉંચા પદે ચડી, અકબર, ભવિષ્યગગનને તાકત કરી શક્ય ખરો પણ તેના પ્રતિકુળમાં વર્તતાં ઘણા વિ િતની સંમુખે આવી બડાં હતાં. તે સઘળાં વિદને દૂર કરી નિષ્ક ટક ભાવે અને નિરાલંક ભાવે, રાજ્ય શાસન ચલાવવાનું તેના ભાગ્યમાં છે કે નહી એ હકીકત આળક અકબર વિચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ રેડ રાજસ્થાન, શકે નહિ. કરે લેકના ભાગ્યસુત્ર તેના હાથમાં આજ તે પિતાની ભાગ્ય ચિંતામાં ઉદ્વિગ્ન વિધાતાના અપૂર્વ વિધિના અનુસાર જે નક્ષત્રે અકબરની જન્મ રાત્રીએ તે અમરકોટના મરૂ પ્રાંતમાં પ્રસન્ન આલોક કરી દીધું હતું, તેજ નક્ષત્રની વિમળ આભાથી ખેંચાઈ મહાનુભાવ બે રામ અને પંડીત ધામીક વર આબુલફજલ જેવા વીલક્ષણ અને વિચક્ષણ મંત્રીઓ અકબરની સહાયતા માટે આવ્યા. એકજ વર્ષમાં અકબર અને ઉદયસીંહ પિતાના પીતુ સીંહાસને બેઠા પણ બંનેના ચરીત્રમાં સાદશ જોવામાં આવતું નથી. જન્મથી અકાર, વિપદના કેડમાં લાલીત પાલીત અસ્થીર અદષ્ટ ચકના અનિવાર્ય પરિવર્તનમાં તેણે બાલ્યકાળથી જગતમાં કેટલી વિલક્ષણ મૂતિઓ જોઈ. સંસાર સાગરના વીપદ તરંગના કેટલાક આઘાતે તેણે છાતી ઉપર લીધા, તેથી કરી માનવ પ્રકૃતિનું ગૂઢ તત્વ જોવાની અકબરને અભીન્નતા મળી હતી. તેવી અભીજ્ઞતા ઉદયસીંહમાંનહતી. ઉદયસીંહ બાલ્ય કાળથી પીજન પ્રદેશમાં લાલીત પાલીત. કમલમીરની કાનનાવૃત શૈલમાળા શીવાય બીજું દશ્ય તેના જેવામાં આવ્યું ન હતું. તે સંકીર્ણગીરીમાળાના શીરેદેશે રહેલા મહેલમાં રહી તેના બહારના દેશાવરની ખબર બીલકુલ નહોતી, દુકામાં રાજ્યશાસન નીતીનું જ્ઞાન તેને બીલકુલ નહોતું. જેને પિતાના જન્મ વિવરણનું જ્ઞાન નહી. બાલ્યકાળથી જે પીજન પ્રદેશમાં પરગૃહે પરમાદરે પ્રતીપાલીત, જેણે કુટ નીતીની કુટીલ ભ્રકુટીના દર્શન કર્યા નથી તેને આ જગતના વ્યવહારીક વીષયનું કેવું જ્ઞાન હોય ! એવી અનભીન્નતાથી ઉદયસીંહને બેહદ દુઃખ ભોગવવાં પડ્યાં તેણે તે નીશ્ચીત કર્યું હતું જે તેનું જીવન સુખશાંતીથી ચાલી જશે. તે અનર્થ કરી ધારણું અને આશામાં રાઈ રાજ્યકાર્ય ઉપર તેની અનાથા થઈ ગઈ તે રાજાનું દાયીત્વ અને રાજકાર્યનું ગુરૂત્વ કરી કળી શકે નહી. વીલાસ લાલસાની પરીવૃતી કરવાનું સાધન શું રાજ્ય છે. જેના શાસન દંડ ઉપર હઝારે લેકોના સુખદુઃખ રહેલા છે તે શું રમતગમતકરવાનું રમકડું છે? રાજગુણ સંપન્ન રાજનીતીવાળે રાજા તે એવો વિચાર કરે જે, રાજ્યની પ્રજાની હિતેષણાથી રાજાનું પરમ મંગળ છે. રાજાધમ રાજપૂત કલંક શિશદીય કુલને અંગાર ઉદયસિંહ એ હકીકત જાણતાજ નહોતે. રાણે રાજનીતિજ્ઞ લોકો પાસેથી રાજનીતિ શીખે. નહિ. વિધાતાએ તેને રાજગુણે વિભૂષિત કર્યો નહિ. જે રાજગુણ તેનામાં હતા તે તેની દુર્ગતિ ન થાત. રાજા થઈ જેના હૃદયમાં રાચિત ગુણે હેતા નથી તેના રાજપણાથી શું? ઉદયસિંહનું હૃદય એક વારાંગનાથી પરિચલીત હતું, ઉદયસિંહની મંત્રદાતા એક વારાંગના હતી. એક વારાંગના ઉદયસિંહની જીવન સહચરી હતી. તેની બુદ્ધિદાતા અને શિક્ષાદાતા વારાંગના હતી. સંક્ષેપમાં ઉદયસિંહ તે વારાંગનાને દાસાનુદાસ હતું. તેનું ભાગ્યસુત્ર તે પિશાચીના હાથમાં હતું. ઉદયસિંહ વેશ્યાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ ૨૨ -~ -~~-~~~-~~ ~ -~ -~~~-~~-~ ~~ - ~ ~-~ગુલામ હતા. શિહેટ કુલ કેસરી. વિરવર બાપારાઓળને વંશધર મેવાડને અધીશ્વર યવનપદારક સંગ્રામસિંહને પુત્ર ઉદયસિંહ પાપિષ્ટ ગુણિકાને તાબેદાર! ઉદયસિંહને એવો આળસુ, અકર્મણ્ય અને વિલાસમશ્ન જોઈ ચતુરઅકબરે પિતાનું અભીષ્ટ સાધવા ગ્ય અવસર લીધે. તેના વિષ વલ્ડિસ્પષે ચિતોડને ૌરવ સ્તંભ ભસ્મિભૂત થયે. ઉદયસિંહના પાપાચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું. જાક્ષારતીસ તીરવતી સુદૂર ફરગણા રાજ્યને પરિત્યાગ કરી મેગલ કુળ તિલક બાબરે સુર નદી ભાગીરથીને પ્રસન્ન સલિલથી વિત થયેલા ભારતવર્ષમાં આવી, જે ક્ષુદ્ર બીજ વાવ્યું હતું, તે વિશાળ વૃક્ષમાં પરિણામ પામ્યું. તે બીજાને અકબરે જળએક ન કર્યો હત, તે તેને અંકુર ન થાતાં નાશ પામત. પુણ્યક્ષેત્ર ભારતવર્ષમાં અકબરથી જ મેગલ સામ્રાજ્ય દઢ થયું. દુકામાં ભારતવર્ષના મેગલ સામ્રાજ્યને તેજ અધિષ્ઠાતા અને પ્રતિષ્ઠાતા હતા. મોગલ ગૌરવને તે મહાપ્રાણુ હતે. તેજ રજપુતના ભાગ્ય સૂર્યને પ્રચંડ રાહુ હતું. રજપુતના સ્વાધીનતા સોધને તે ભયંકર વજ હતા. તે સ્વતંત્રતાસોધને આજ સુધી કઈ ચુણીકૃત કરી શકયું નહિ. આજ અકબરે તે ગુણકૃત કરી દીધું. આજ અકબરના ભીષણ પ્રહાતે ચુર્ણ વિચણત થયું. સ્વાધીનતાના ઉંચા સૌોધ ઉપરથી ઉતારી, અકબરે, હતભાગ્ય. હીંદુ જાતિને દુઃખના અધતમ કારાગારમાં કઠેર દાસત્વની સાંકળે બાંધી દીધી. તેનામાં એવા સારા ગુણ હતા કે જેથી મોહીત થઈ રજપુતે તે દાસત્વની સાંકળને વારંવાર ચુંબન કરતા હતા. તે ગુણે પૈકી એક ઉત્તમ ગુણ અકબરમાં હતે. અકબરમાં માનવ હૃદયજ્ઞાતને એક સારે ગુણ હતા. તે અપૂર્વ અભિજ્ઞતાના બળે અકબર માનવ હૃદયને તલસ્પષ થઈ તેનું હૃદય કળી શકતું હતું, તેથી કરી તે શત્રુમિત્રને સદા સંતુષ્ટ રાખતું હતું, એક અપ્રતિમ ગુણની સહાયે અકબરે હીં, જાતિની હૃદયની પ્રીતિ અને ભક્તિ મેળવી હતી. એ માટેજ વિછત હીંદુઓ મહાન તેને જગતગુરૂ જગદીશ્વર વા દિલીશ્વરના નામે બેલાવતા હતા પણ આ ગતિ અને મહિમા વ્યજક ઉપાધિ મેળવ્યા પહેલાં તેણે સ્વહસ્તે ભારત સતાનનાં હૃદય શણિત પીધાં છે. સનાતન ધર્મના પવિત્ર મંદિર તે નાખ્યા છે. ભારતવર્ષના વિરવશે તેના કઠોર હસ્તના ભીષણ પ્રહારે એકદમ નાશ પામેલ છે. તેની સ્વેચ્છા ચારિતામાં આ સંતાનની પવિત્ર કુળ મર્યાદા કલંકકાળિ સાગરમાં ડુબી ગઈ અપૂર્વ કેશુલ અને અભિજ્ઞતાના પ્રભાવે તેણે ભારત સંતાનની અસાધારણ પ્રીતી મેળવી. વનના વિષયમદે મત્ત થઈ અકબરે દુમ દુરાકાંક્ષાની વૃતિની પરિતૃપ્તિ સાધવા હીંદુઓના હૃદય ઉપર જે ગંભીર ક્ષતે કરી દીધાં છે. તે ક્ષતેના આરેગ્ય વિધાન, વૃદ્ધાવસ્થામાં તેણે કરેલાં છે. જે આરોગ્ય વિધાનથી તે હદુઓને ધન્યવાદને પાત્ર થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ટેડ રાજસ્થાન, 5. રાજધર્મ વિહીન અકર્મણ્ય ઉદયસિંહના હાથમાં મેવાડને શાસન દંડ અર્પિત છે. બાપા, સમરસિંહ હમીર વિગેરે રાજનિતિજ્ઞ રાજાઓએ જે શાસન દંડ હાથમાં લઈ મેડની આબાદી કરી હતી, આજ તે મેવાડે મૂખ અધમ કા પુરૂષ ઉદયસિંહના હાથમાં પાણું. ઉદયસિંહના રાજ્યમાં મેવાડનાં, દુઃખ વધી ગયાં. શિશોદિવ્ય કુળની અધિષ્ઠાત્રી દેવીએ પ્રતિજ્ઞા કરેલી હતી જે બાપ્પારાઓળના વંશધરો જ્યાં સુધી તેની આજ્ઞામાં રહેશે ત્યાં સુધી તે ચિતેડપરી છોડી જાશે નહિ. બાપારાઓળના વંશધરે ત્યાં સુધી તેના તૃપ્તિ વિધાન . માટે પોતાના શેણિત તેને આપણે ત્યાં સુધી તે ચિતોડપુરી છેડી જાશે નહી. આ ત્રીજીવારના ચિતોડનાઘેર સંકટમાં કયા રજપુત આવી ચિતોડને ઉદ્ધાર કરે ! અકબરના વિરૂદ્ધ કઈ ચિતોડમાંથી નીકળ્યું નહિ, કોઈએ ચિતેડની રક્ષા કરી નહિ. તે ભીષણ રંગ સ્થળમાં આવીને કેઈ ઉભું રહ્યું નહિ. ટૂંકામાં ચિતોડને દારૂણ અધઃપાત થયે. ચિતોડને સ્વાધીનતા સૂર્ય કાયમ માટે અસ્ત પામ્યું. તે મેહ કરી મહામાયા કયાં ચાલી ગઈ. જે ગુઢ ભાગ્ય સૂત્રથી ચિતડ રાજ શાસન સાથે ગિતહોટ કુળ બંધાએલ હતું. તે ભાગ્ય સૂત્ર કાયમ માટે તુટી ગયું. જે મહાદેવીએ, નિદ્રિત સમરસિંહને જગાડને ગભીર નિશીયકાળે કહ્યું હતું જે હીંદુનું ગૌરવ લુપ્ત થયું છે, જે મહાદેવી, ચિંતાકુળ લમણસિંહના સમક્ષ આવી બોલી હતી જે “બાર રાજબળિ માગું છું.” તે મહાદેવ, આજ ચિતોડને કીલે છોડી ચાલી, તેની સાથે રજપુત જાતીની વીરતા દેવી પણ અંતહિત થઈ. જે ચિતોડ અજેય થઈ લોકમાં પ્રસિદ્ધ હતું. આજ તે અજેય પણ વિલય થયું, તે ચિતડ આજ ધણી વિનાનું થઈ ગયું, સ્વાધીનતા અને રાજ ગૌરવનું 'લીલા નિકેતન જે ચિતોડ હઝાર વર્ષથી ભારતની બીજી સમૃદ્ધ નગરીના શિષ રથાને જઈ બેઠું હતું. તે ચિતોડ આજ વન્યસ્થાપક કુળનું નિવાસ સ્થાન થઈ પડ્યું છે, અકબરે, ચિતડ ઉપર બે યુદ્ધ યાત્રા કરી, પણ ફેરીસ્તા ગ્રંથમાં તેની એક યુદ્ધ યાત્રાનું વર્ણન છે, જે હુમલાથી ચિતોડને કેવળ સર્વનાશ થયો છે તે હમલાનું વિવરણ ફેરીસ્તામાં છે. પણ જે યુદ્વયાત્રામાં અકબર દલિત પરાજીત અને વિફળ મને રથ થયે છે તે યુદ્ધ યાત્રાનું તેમાં વર્ણન નથી. પરાજયરૂપ અવમાનનાથી પિતાનારાજે ચક્રવર્તીને ઉદ્ધાર કરવામાટે મુસલમાન ઇતિહાસલેખકેતે ઘટનાનેલેખ કર્યો નથી, ભટ્ટ ગ્રંથમાં અકબરના પહેલા હુમલાનું વર્ણન છે. ઉદયસિંહની વીર ઉપપત્નીના વિક્રમે અને બાહુબળેદિલીવરને તે પહેલા હુમલાને ઉદ્યમ નિષ્ફળ ગયે. સમ્રાટ અકબર, પિતાની વિચિની કે ચિડ ઉપર. આ કાપુરૂષ રાણો પહેલાં તે તેને હુમલે રોકવા સાહસો થયા નહિ. સરદારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ૦ ઉતેજનાથી તે અકબરની વિરૂદ્ધ ચાલ્યું. તેના હૃદયમાં સાહસ નહોતું, તેના હૃદયમાં જયની પ્રતિજ્ઞા નહોતી. તેના હૃદયમાં દ્રઢતા નહોતી. ત્યારે કેની મદદે તે મોગલવરનું આક્રમણ અટકાવી શકે. તેના સિનિક અકબરના સિનિક સાથે પ્રચંડ પરાકમે લડ્યા. છેવટે તેઓ યુદ્ધ ક્ષેત્રમાંથી પલાયન કરી ગયા. બે નશીબ ઉદયસિંહ અકબરના હાથમાં પડ. મેગલ સમ્રાટ તેને કેદ કરી પિતાની છાવણીમાં લઈ ગયે. મેવાડને અધિપતિ મુસલમાનના કબજામાં કેદ થયે. વીરજનની મેવાડના મુખ ઉપર કાળાપણું છાયું. મેવાડમાં કોઈ દિવસે જે ઘટયું નથી આજ તે ઘટયું, એ સામાન્ય પરિતાપને વિષય નથી. ઉદયસિંહ - ગુના હાથમાં કેદ થયે. રાજ પરિવારમાં હાહાકાર થયે ! તેને શી રીતે ઉદ્ધાર કરે તે બાબતમાં કઈ વિચારતું નહતું. સરદારેએ, તેના છુટકારાના માટે કાંઈ પણ ચિંતા કરી નહિ. ટુંકામાં તે સમયે ચિતડપુરી સંપૂર્ણ નિસ્પૃહ અને નિસ્તેજ હતી. એ નિસ્પૃહભાવ અને નિસ્તેજભાવ જોઈ ઉદયસિંહની ઉપ પત્નીના હદયમાં દારૂણ કોધ ઉત્પન્ન થયે. ચિતોડ નગરી આજ શું વીરશુન્ય શું! વીર જનની મેવાડ ભૂમિએ આજ શું સઘળું તેજ ખોયું છે? હાલ અસંખ્ય રજપુતો ચિતોડમાં વસતા હતા. તેઓ શું નિર્જીવ ! તેઓ ! નિર્જીવ માંસ પીંડ ! ક્ષત્રિય સ્ત્રીઓએ શું નિર્જીવ માંસ પીંડને પ્રસવ કર્યો છે! ક્ષત્રિયનું સાહસ, વીરત્વ, તેજસ્વિત્વ, અને આત્માભિમાન શું અંતહેત થયાં છે ! એમ કહી વીરપત્ની, નિદારૂણ છઘાંસા અને ક્રોધથી ભરાઈ જઈ પોતાના કેમલાગે કઠીન બખ્તર પહેરી હાથમાં ધનુબણ અને તલવાર લઈ, ઘોડા ઉપર બેસી રણગણમાં ઉતરી. ચિતોડનો નિસ્પૃહ અને નિર્જીવ ભાવ દૂર થયે. રજપુત સેનાને નવા ઉત્સાહે ઉત્સાહિત કરી, કાપુરૂષ, ઉદયસિંહની ઉપપત્ની સૈન્ય સાથે મોગલ છાવણ ઉપર પડી. તેના હાથમાં રહેલા અત્રેના આઘાત, અનેક યવન સૈનીકે રણગણે પડયા. તે યુદ્ધમાં યવનેએ થોડી વાર પીઠ બતાવી. વીરસ્ત્રીએ, તેઓને માર મારી કેવળ ઉત્સાહ વીનાના કરી દીધા. તે અકબરના પ્રધાન સેનાનિવેશ તરફ અગ્રેસર થઈ. વીરનારીની અદભૂત વિરતા જોઈ મોગલ સમ્રાટ સ્તબ્ધ થઈ ગયે. છેવટે અનિષ્ટ અને અમંગળ થાશે એમ જાણી તે રણાંગણથી વિદાય થયે. સ્ત્રીના યુદ્ધથી આજ મંગલ સમ્રાટ સંપૂર્ણ પરાજય પામ્યા, અને ઉદયસિંહ કારાગારથી મુક્ત થયા. તે પિતાના રાજ્યમાં આવી, પોતાની પ્રીયતમા ઉપપત્નીના શિર્યનાં વખાણ કરવા લાગ્યો, અને જાહેરમાં રાજસભા સમક્ષ આનંદકુલ નયનથી બોલે, જે તેની વીર ઉપપત્નીથી તે છુટયો છે. રાજાના મુખથી એ વારાંગનાનાં વખાણ સાંભળી, સરદારે ઘણા, અપમાન, અને લજજાએ ઉત્તેજીત થઈ ગયા. તેઓએ તે વારાંગનાને વધ કરવા પ્રપંચ ર. એટલા બધા સરદારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ રેડ રાજસ્થાન, વિષ વન્ડિથી એકલી સ્ત્રી શી રીતે બચી શકે. તે થોડા સમયમાં સરદારોના હાથમાં પડી મરણ પામી. અકબર ઉપર જય મેળવ્યા પછી ચિતડના સરદારે અને સામતે અંતવિપ્લવમાં મગ્ન થયા. એ અનર્થકર ઘરકજીયાથી રાજ્યમાં મોટી વિશૃંખલતા થઈ ગઈ. ચિતોડની એવી વિશંખલ અવસ્થા જાણી અકબર પિતાને અસહા અપમાનને બદલે લેવા વિષમ વ્યસ્ત થયે. એક વિશાળ સેના લઈ તે ચિતોડની વિરૂદ્ધ આવી પહોંચ્યું. તે સમયે તેની ઉમ્મર પચીસ વર્ષની હતી. તેના શરીરમાં પુષ્કળ બળ હતું, તેના હૃદયમાં પ્રચંડ ઉત્સાહ હતો. તેના અક્ષણ પ્રતાપે, સઘળું ભારતવર્ષ તેના પગ પાસે પડેલું, અનેક દુર્જય કિલ્લાઓ તેના પરાક્રમથી વિધ્વસ્ત થયા. અનેક રજપુત રાજાઓ હાથ જોડી તેની સામે ઉભા રહ્યા, ત્યારે મેવાડ રાજ્ય શા માટે હાથ જોડી ઉભું ન રહે. મેવાડને દપ શા માટે અખંડીત રહે! મેવાડના રજપુતો શા માટે તેની વક્યતા ન સ્વીકારે, મોગલ સમ્રાટની સેના મેવાડમાં પેઠી. ચિતડથી થોડે દુર મોગલ સેનાની છાવણી થઈ. તે સ્થળે મમર પ્રસ્તર નિર્મિત એક ઈંડાકૃતિ સ્તંભ પ્રતિષ્ઠિત છે. તે સ્તંભનું નામ જ “અકબરકા દીવા” એવું છે. ભટ્ટગ્રંથમાં લખેલ છે જે મેવાડને સર્વ નાશ કરવા ભયંકર ભૂતિ ધારણ કરી જે અકબર ચિતોડ ઉપર આવ્યા તેવામાં કાપુરૂષ ઉદયસિંહ ચિતડ છે ચાલી નીકળે. પણ તેમ થવાથી ચિતડપુરી રક્ષક શુન્ય થઈ નહિ. ચિતેડને અધમ અધીશ્વર ચિતડ છેડી પલાયન કરી ગયે ખરે પણ ચિતોડના નામની એવી મોહિની માયા હતી જે ત્યાંથી સાહસિક અને વિક્રમશાળી રજપુતે નીકળી અકબરની સામે યુદ્ધમાં ઉતર્યા. ભિન્ન ભિન્ન સ્થાનથી સરદાર સામત સેના દળ લઈ ચિતેડ રક્ષવા ઉભા રહ્યા. વીરવર સહીદાસ ચંદાવત્ વંશને હાઈ અનેક તેજસ્વી અને સાહસિક સન્યને લઈ ચિતોડના તેરણદ્વારે ઉભે રહયે. માદેરીયાપતિ રાવત દુદે સંગાવતને લઈ રણાંગણમાં આવી કુદી પડયે દિલ્લીશ્વર મહારાજ પૃથ્વીરાજના બે વંશધરે ઉત્સાહ સાથે રણાંગણમાં ઉતર્યો. તે સઘળા જનપદ મેવાડના શાસનાધિત હતા એ શીવાય અનેક વિદેશીય રજપુત મેગલ સમ્રાટની સામે ચિતેડમાં આવ્યા હતા. તેઓમાં દેવલપતિ વાઘજીને વંશધર. ઝાલેરપતિ શનિગુરૂરાવ, ઈશ્વરદાસ રાઠોડ. કરમચાંદ કચ્છવાહ વિગેરે વિશેષ પ્રસિદ્ધ હતા. હીંદુ મુસલમાનનું ઘર યુદ્ધ ચાલ્યું, ભીમ પરાક્રમવાળા યવન સૈનિકે. એ શ્રવણ ભરવ વિનાદ કરી રણભૂમિને કંપાવી ઉત્કટ જયનાદે ચિતેડના સૂર્યદ્વારના સુખ મહાત્મા ટોડ કહે છે જે તે સ્તંભ હાલ પુણવયે વિરાછત છે. તે ઉચે ત્રીશ ફીટ છે. નીચેથી તે ઉપર જવા તેના માટે પગથીયાં છે. તેમાં એક મોટા પાત્રમાં દીવો થતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ વનવીરંતુ' મેવાડ શાસન ઈ ૨૩૧ તરફ દોડયા. રણૈાન્મત, રજપુત સેના વિકટ સિ’હનાદ કરી ખાણુ હાથમાં લેવા લાગી. ચંદાવન વીર સહીદાસે ભીમ ગભીર અવાજ કરી. યવન સેના ઉપ૨ ખાણના પ્રહાર ચલાવ્યેા. ચિતાડના કીટ્ટામાં પેસી જવા, દુત યવના સૂર્ય તારણદ્વાર તરફ ચાલ્યા ગાળીએના બહારથી અસંખ્ય ચંદ્યાવત્ વીરને પાડી દઇ તે ક્રમે ક્રમે સૂર્ય તારદ્વાર પાસે આવ્યા. વીરવર સહીદાસ એક પગલું પણ પા યે નહિ. તેના સહકારી સૈનિક અસ્ત્રો ક્રમે ક્રમે પડી જવા લાગ્યા. તાપણ તે નિરૂત્સાહ થયે નહિ. જ્યાંસુધી તેના દેહમાં જીવન રહ્યું, જ્યાંસુધી તેની ધમનીમાં રૂધિર વહેતુ રહ્યુ, જ્યાંસુધી વક્રુષ્ટિ શિથિલ ન થઈ. ત્યાં સુધી શત્રુદલ તારદ્વારમાં પેસી શકયું નહિ, ચંદાવત્ વીરના જ્વલંત ઉદાહરણે ઉલ્લાસિત થઇ ખીજા ક્ષત્રીય વીરે અદમ્ય સાહસે શત્રુકુળને વિત્રાસિત કરવા લાગ્યા. પણ તે મુષ્ટિમય મહાવીર ત યવન સેનાનુ શું કરી શકે. તે મુષ્ટિમેચ મહાવીરામાં એ શુરવીરાએ પેાતાના નામ ઉજ્જવળ કરી દીધાં છે. તેનાં પવિત્ર નામ જયમલૈ અને પુત્ત છે, જયમલ્લુ બેદનારના અધિપતિ મારવાડના સાહસિક સામ તેમાં તે એક ઉત્તમ સાહસિક હતા. પુત્ત કૈલવારના અધિપતિ હતા. તે બન્ને મહાવીરનાં પવિત્ર નામ આજ પણ રજપુતની જયમાળામાં જપ સ્વરૂપ છે. રજપુતો પ્રાતઃકાળમાં ઉડતી વખતે હાલપણ તે પ્રાતઃ સ્મર્ણીય રજપુતાના નામના જપ કરે છે. હાલ પણ સંધ્યાના પ્રદીપ સળગાવતી વખતે રજપુત સ્ત્રીએ તેનું નામ લે છે. વળી ગૃહસ્થ કુમારીએ ઘઉંના લેટ દળતી વખતે ભાટ્ટલેાકાએ રચેલી તેની વીરગાથા હાલ પણ ગાય છે. જગ્ગમાં જ્યાંસુધી વીરત્વના આદર રહેશે, જ્યાંસુધી આ વીર રજપુતના હૃદયમાં વીરત્વનુ એક પણ કણ રહેશે, ત્યાંસુધી જયમલ્લ અને પુત્તનું નામ કેાઈ વિસરશે નહિ. જયમલ્ર અને પુત્ત કાઇના ક્રીત ઉત્સાહથી પ્રોત્સાહિત થયા નહાતા. કાઇની ઉશ્કેરણીથી તે ઉત્સાહિત થઇ ચિતાડના ઉદ્ધાર કરવા આવ્યા નહાતા. તેઓના હૃદયના વીરત્વના પવિત્રભાવથી તે ચિતાડના બચાવ માટે આવ્યા હતા. ચશેલિપ્સા અને સ્વાર્થ સાધનાથી પ્રણાદિત થઈ તે યુદ્ધક્ષેત્રમાં આવ્યા નહોતા. આ ભયાવહ યુદ્ધ કેવળ પુરૂષાનુ નહાતું. જનાનખાના માંહેલી અનેક રજપુત સ્રીએ જનાનખાનાના ત્યાગ કરી યુદ્ધ સ્થળે ઉતરી હતી. જે સમયે સાળુથ્રાધિપતિ ચંદાવત વીર સહીદાસે, સૂર્ય તારણદ્વારે આત્માત્સગ કયે ત્યારે બાકી રહેલ ચઢાવત્ની સેના કૈલવારના પુત્તના હાથમાં સાંપાણી. તે સમયે . પુત્તના વયઃક્રમ સાળ વર્ષના હતા. તરૂણ વીર પુત્તના ખાપે ગયા યુદ્ધમાં પ્રાણ આપ્યા, પિતાના પ્રાણ ત્યાગ ઉપર તે વયમાં નાના હતા. તેના લાલન પાલન કરવાના હેતુએ પુત્તની જનની, તેના પ્રાણપતિની પાસે ગઈ નહિ. પુત્ત તેને એકજ પુત્ર હતા. કૈલવાર પતિના એકજ શધર પુત્તના મપલેપ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ટીડ રાજસ્થાન જગવત ગાત્રનાદા યાદના અપલાપ થાય તેવું હતુ`. એવી અવસ્થામાં પુત્તનુ‘ જીવન એવું મુલ્યવાન હતુ. જે તેને ઉક્તગેાત્રના મુળ પુરૂષના દાનેાદક આપનારે ગણુતા હતાં. પુત્તની મા વીર જનની હતી. તે પુત્રની જીગન રક્ષા કરતાં ચિતાડની ગારવ રક્ષા અધિક કીંમતવાળી ગણતી હતી. તેણે પીળા કપડા પહેરી. ચીતાડના માટે જીવન આપવાનું તેણે તેને કહ્યું. તે વીરવનીતા અને વીરમાતા હતી. પેાતે પણ વીરસી હતી પુત્રના મૃત્યુ ઉપર વીપુલ જગવત કુળ અનંતકાળના માટે લેાપ પામી જાશે, એવી ચીંતા તેના હૃદયને વ્યાકુળ કરતી નહોતી, પુત્રે માતૃ ભૂમીના માટે જીવનાત્સગ કરવા તે તેને મહામત્ર હતા, એ મહામંત્રથી આસ્વસ્ત થઈ. પાતાના હૃદયનનને રાંગણમાં જીવન આપવા તેણે આદેશ આપ્યા. આદેશ આપ્યા એટલુંજ નહિ પણ તે આદેશ પાળવામાં પાતે પણ ચત્નવાળી થઈ. પેાતાના સુકુમાર અંગે પણ તેણે કઠણ લાખંડ અખ્તર પહેર્યું. વળી અસ્ત્રશસ્ત્ર વીગેરે લઈ રણાંગણમાં લડી જીવનના ત્યાગ કરવાની તેણે ગોઠવણ કરી. તે સમયમાં, તેના હૃદયમાં એક ચિંતાના ઉદય થયા. તેના ઘરમાં પુત્રવધુ ખાળિકા હતી. તેને ઘરમાં રાખી, પેાતાની અને પેાતાના પુત્રની ગેરહાજરીમાં વાંસેથી કૈલવારપતિના શુભ યશ કલિકત થાય એવી તેના હૃદયમાં ચિંતા હતી. પુત્તની વીર જનનીએ તે ખાળિકાને પણ રણુસજ્જાથી સજજીત કરી, આસ્તે આસ્તેતેના સઘળાં અલકાર લઈ તેના સુકુમાર દેહ ઉપર કઠણ લોઢાનું બખ્તર પહેરાવ્યુ, તેના હાથમાં એક શુળ આપી તે વીર ગવે તેની સાથે પર્વત થકી ઉતરી. તેવીર સ્ત્રીનું જ્વલંત ઉદાહરણ અનુસરી અનેક રજપુત મહિલાઓ રસજ્જનથી સજજીત થઈ યુદ્ધમાં ઉતરી તે સઘળીએ શ્રવણ ભયંકર રણવાદ્ય વગડાવતી વગડાવતી યવન સેના સાગરમાં કુદી પડી. ચિતાડના વીરપુરૂષો મુગા થઈ ગયા. વજાહતના જેવા અચળ થઇ સ્તબ્ધ થઇ ગયા. વિસ્મય વિસ્કારીત નિશ્ચળનયને તે તે સ્ત્રીઓના તરફ જોવા લાગ્યા. જેએ કોઇ દીવસ અંતઃપુરની છાયાને છોડે નહી. આજે તેઓ સઘળી મમતા સ્નેહ વીગેરેને છોડી દઇ રણતુરંગ ઉપર બેસી. સ્વદેશના ઉદ્ધાર માટે યવનની વીરૂદ્ધે આવી. વીરવર પુત્તની વીરજનની શુર પુત્રવધુને લઇ ખીજી રજપુત સ્રીઓની સાથે રણાંગણમાં પડી, અનેક યવનેાને કાપી નાખવા લાગી, છેવટે પાપી યવનાના હાથથી આત્મરક્ષણના કાંઇ ઉપાય ન દેખતાં, પાત પેાતાની તલવારના ઘા ખાઇ તે સ્રીઓએ રાંગણે પ્રાણના ત્યાગ કર્યા પેાતાની પુત્રીઓને, કન્યાઓને, બેનાને, અને વનિતાને, ચિતાડના ઉદ્ધાર માટે, રણક્ષેત્રમાં પ્રાણ આપતાં જોઇ ચિતાડના વીર પુરૂષાએ, સંસારિક સ્નેહ મમતા છોડી, એકદમ ઉન્મત થઇ રણાંગણમાં ઉતરવાને વીચાર કર્યો. તે કુદીને શત્રુની સેના પાસે આવ્યા. વિશાળ મોગલ અનીકીની ઉર્દૂલ સાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૩ રની જેમ પ્રચંડ વેગે ઉચ્છસિત થઈ ભયંકર વિક્રમ સાથે ચિડ ઉપર આવવા લાગી. પ્રવચકા ના મેઘનાદના જેવા નાદવાળી યવનની તોપો ગળાના જ થાને છે શ્રણ ર - કરવા લાગી. તે સઘળા ગોળાના પ્રહારથી ઘણા રજપુતો ખંડ વિખંડીત ઘ ગયા. કેટલાક જપુતના હાથમાંથી શર તીર પડી ગયાં. એ રીતે રજપુત વાહિની કમે ક્રમે ક્ષય પામવા લાગી. પણ રજપુત વીરે નિરૂત્સાહિત થયા નહી. રજપુત વીરે, શત્રુના શરણ થયા નહિ. શત્રુને શરણ થવું ? ના. દેશી યવનોને ક્ષત્રીય વીરે શરણે જાયજ નહી. અધમ જઘન્ય અને હેય ઉપાયનું અવલંબન કરી રજપુતે શું જીવનનું રક્ષણ કરે ખરા! એ પ્રમાણે કરી જીવવું તેમાં પ્રયોજન શું! આત્મસમર્પણે સંમત થઈ કુળકલંકિની કીતી વહોરી લેવાનો તેઓને અભીપ્રાય નહતો. સ્વદેશ રક્ષા માટે આત્મોત્સર્ગ વીર ક્ષેત્ર ઉત્સાહિત થઈ તેઓ ઉન્મતની જેમ લડવા લાગ્યા. વીરવર યમલ્લ ગોળાના આઘાતે પૃથ્વી ઉપર પડયે. ભયંકર કોધ અને છઘાંસામાં તેનું હદય વ્યાકુળ થયું. ચિતોડની અનીવાર્ય અધપાતની ગતિ જોઈ સમહત જયમલે જાયું જે હવે ચિતોડ અરક્ષણય. ચીડને બચાવવાને ઉપાય નથી. નિદારૂણ મનોવેદનામાં તેનું હૃદય ફાટી ગયું. રકત નયનપ્રાંતમાંથી અશ્રુનાં બિદું ચાલ્યા, વિકટ રોષમાં દાંત ઉપર દાંતને દાબી તેણે અકબરને લાખો ધીક્કાર આપ્યા; કેમે કરાળકાળ પાસે આવી પહોંચ્યા. પિતાની અને ચિતોડની અધોગતી પાસે આવવા લાગી ત્યારે તેણે પિતાનું અંતિમ જીવન, દેશના કલ્યાણમાં વાપરવા સંકલ્પ કર્યો. થોડા સમયમાં લોમ હર્ષણ જહરવ્રતનો આરંભ થયો. આઠ હઝાર રજપુતએ, બીડુ લઈ કેસરીયા વસ્ત્ર પહેરી મેગલ સેના ઉપર હુમલો કરવાની પ્રતિજ્ઞા કરી, ત્યારે કલાના બારણું ઉઘાડાં હતાં. તે ઉઘાડાદ્વારથી જીવનની આશા વિનાના અને કાંઈ પણ મમતા વિના રજપુતો મોટા ગિરીનદના વેગે બહાર આવી પડયા અને શત્રુની સેનાને દળવા લાગ્યા. બન્ને પક્ષનું અસંખ્ય સૈન્ય મરાઈ ગયું. પણ તેથી મોગલ અનીકીનીમાં કોઈ જાતને હાસ થયો નહિ, હુંકામાં રજપતા બહ મરાઈ ગયા, ચિતોડને અધઃપ્પાત થયો. ચિતોડનું દારૂણ અધઃપતન થયું, જે અધઃપતનમાંથી ચિતડ ફરીથી ઉઠી શકયું નહિ. હવે ઉડી શકવાનું, સંભાવના કમ છે. તે શોચનીય દુદિવસે, કેસરીયા કપડાવાળા રજપુત પિતાની રક્ષા માટે પાપી યવનાતાબામાં આવ્યા નહિ, કેઈ તેઓને કેસરીયા વસ્ત્રને કલંકીતકરી0 નહિ, કેઈએરજપુતના ગૌરવના ઉપર મહાસ્ય ઉપર જલાંજલી આપી ન આજ વીર પ્રશ્ન ચિતડપુરી વીરશુન્ય થઈ ગઈ. કનક નગરી આજ રોજ સ્મશાનમાં પરીણામ પામી. આજ ત્રીસ હઝાર રજપુત વીરે, શાણિત આપી ૩૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ રાડ રાજસ્થાન. જગદ્ગુરૂ નરપાળ અકબરની તૃષા શાંત કરવા ગયા. તેએ તેના પ્રચંડ રાષાનળમાં પડી પતંગવત્ બની મુઆ. kr અસંખ્ય નરનારીના શાણિકસેકે આજ ચિતાડપુરી કેવળ કમિત. જ્યા શોણિતાક્ત ધડ તથાં માથાં પડયા હતા, એવા ચિંતાડ નગરમાં નિષ્ઠુર હૃદય અકબર, પેઢા, ચિતાડમાં સઘળા રજપુતાના રક્ત પડયા. એક માત્ર તુયાર નરપતિ ભવિતવ્યતાની એક કડૅર લિપિ પાળવા માટે તે ભયાવહ કાળયુદ્ધમાંથી બચ્યા હતા. નવરાજ મહીએિ, પાંચ રાજકુમારીએ, એ ખાલક રાજકુમારે, અને સઘળા સરદ્વારાની સ્ત્રીએ, તે દુદને જહુરતના સમાપનમાં અને કઠોર રણાભિનયમાં પાતાના પ્રિય પ્રાણ આપી દીધા. તે કાળ દિવસે, ચિતાડના જે સ` નાશ થયે તે ભુલ્લી જવાય તેમ નથી, જ્યાં સુધી જગતમાં “ હિંદુ ” નામ અશ્રુણ રહેશે. ત્યાં સુધી કાઇ તે ભુલી જાશે નહિ. તે દિવસે, રજપુત સ્વાીનતાની મહાશક્તિ ચિંતાડ છોડીને ચાલી ગઇ,તે દિવસે તે કાળ આદિત્યવારે+પવિત્ર ગિÈાટ કુળની પુજ્ય અધિષ્ટાત્રી દેવી ચિતાડના કીલ્લામાંથી ચાલી ગઈ તે દીવસે, ચિતોડના ગારવ ભાસ્કર અસ્ત પામ્યા. જે ચિતાડ, એક સમયે, સ્વાધીનતા અને સનાતન ધર્મને દુર્ભેદ્ય અજેય કીલ્લા સ્વરૂપ ગણાતુ હતુ. આજ તે ચિતાડના દારૂછુ અધઃપાત થયા, શાણા સાંદર્ય માં જે ચિતાડપુરી એક સમયે દેવ નગરી તુલ્ય ગણાઇ હતી. આજ તે ચિતાડ નિષ્ઠુર અકબરના પાદપ્રહારે ચુર્ણવિચુ થઈ ગઈ. પાષાણુ હૃદય અકબરે ચિતાડના ચાભનીય રમ્યદ્વારા તથા દેવાલયા, ભૂમિસાત્ કરી દીધાં, જે દર્શનીયદ્વારા ચિતાડના સિંહદ્વારને શેાભિત કરતાં હતાં તે દ્વારા નિય અકબર, પાષાણુનુ હૃદયકરી, પોતાનીભાવીનગરી અકબરાખાદનેશેાભાવવા લઈ ગયા. ૨૩૪ × સવત ૧૬૨૪ (દ. સ, ૧૫૬૮ ) ના ચૈત્ર માસની અગીયારશે, આ ભય કર બનાવ બન્યા. ♦ ચિતાડના ત્રિગ્ન ઉત્પાદનમાં અકબરનીકોરહિંદુ વિદ્રેષિતા અનેનશ સતા પુરેપુરીમાલુમ પડે છે. શાથીકે અલાઉદીન અને પાષાણ હૃદય બહાદુરશાહના પ્રચંડ વિદ્વેષ વન્તિમાંથી જે સધળા શૈાભનીય પ્રાસાદ રમ્ય 'દીરે; વિચિત્ર દેવાલયા, સુંદર સ્તંભા વીગેરે ધ્વંસમાંથી બચી ગયા તે ચધળાના આજે અકબરે ધ્વસ કર્યો, એમ કહેવાય છે કે અકબર અત્યંત વિદ્યાાવનુંરાગી અને માનવ મિત્ર હતા પણ તેથીજ તેના ચિરતને કુલક એઠું છે. અકબરના હુમલા કરતાં અલાઉદીનનો હુમલો કમતી અનીટકર હતા.અકબર શિવાયના ઉપરના બે યવન ચિતાડનાÜસ કર્તાથી ચિનેના જે વા વગેરેના ધ્વંસ થયા તેની મરામત ચિંતાડન વાસીઓ કરી શકયા હતા. પણ અકબરના કલા ચિતાડના ઉત્પાદનમાં તા તે ભરામત કરાવવા કાઈ રહ્યુંજ નહી. અકબરના સમગથી રજપુતાને સ્વાતંત્ર્ય રાખી લેવાની ચિંતા વિશેષ વધી. ટુંકામા ચિંતાડના તે ઉત્સાદન થયા પછી ચિંતાડપુરીના સંસ્કાર કરીથી થયેાજ નહિ, દેશના ફૈન્યકાળમાં કેઈ દીવસ શિલ્પની ઊન્નત થાયજ નહી. અલ્બેરતા કંઠાર કરાધાતે ચિતાડપુરી અધઃપતિત થઈ. તે ત્યાર પછી સ્ખલીતપદે પણ દે શકી નહી. એટલેકે તેિની અગાઉની શાભા અને સાંદર્યના પુનરુદ્ધાર થયેાહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ વનવીરનું મેવાડ શાસન ઈ૦ ૨૩૫ (6 "" અકખરે. સ્વહસ્તે વીરવર જયમલૈંને પ્રાણુ વધ કર્યો. જે બંદુકની સહાયે તેણે કાપુરૂષા ચિત્ત કાર્ય કર્યું તે ખંદુકનું નામ * સંગ્રામ ” હતું. તે વિવરણુ સત્યતાનું પ્રમાણ, અનુલક્જલના ગ્રંથથી અને જાહાંગીર નામાથી થાયછે. ધર્મ વિગહિત ઉપાયનું અવલબન કરી અકબરે, જયમટ્ટુના વધ કર્યા ખરા પણ વીરપુરૂષામાં અકબર તે કાર્ય માટે નિતિ થયા છે. જયમન્નુનો વધ કરી. તે પેાતાને કૃત કૃતાર્થ અને સમાનિત માને છે. તેપણ તે જયમાની અને પુતની વિરતાથી માહિત થય અકમરે દિલ્લીમાં પોતાના મોટા મહેલના સિ'હદ્વારે, ઉંચી વેદિકા ઉપર તેની બે પાષાણુપ્રતિમાં બનવાવી એસારી છે.+ પ્રસિદ્ધ કાથે જ નગરના જીવવિદિત મહાવીર હાનીબેાલના પ્રચ’ડ પ્રતાપ વડે કાની નામના સ્મરાંગણમાં જે શમીય અશ્વારોહીએ પ્રાણ ત્યાગ કરી માનલીલા વિસ્તારી ગયા હતા, તે રોમીય અશ્વારોહીનાં અંગલીયકાનુ વજન કહાઢી, હાનીખેલે પોતાના જયનું પરિણામ શોધ્યુ હતુ. તે પ્રમાણે અકખરેપણું ચિતાડ ઉત્સાદનમાં મરેલ રજપુતના યજ્ઞોપવિત તુલાદડ મુકી પેાતાના જયનું પરિણામ નિશ્ર્વિત કર્યું" હતું. યજ્ઞોપવિતનું વજન તુલામાં સાડીચમાંતર મણુ થયું. એ નશીખ ઉદયસિંહે, રાજ પીપ્પલી નામના ગંભીર અરણ્યસ્થ રજપુત પાસે આશ્રય માંગ્યે તે રજપુતે આનંદથી તેને આશ્રય આપ્યા, દારૂણ દુઃખ અને * અકબરે બંદુકારા જયમલ્લના વધ કર્યો, તેનું નામ સચામ હતુ. સ’ગ્રામ તે અત્યંત ઉત્કૃષ્ટ ખંદુક હતી તેની લ્હાયે તેણે ઘણું કરી ત્રણ ચાર હઝાર પંખીતે વધ કર્યાં છે. જહાંગીર નામુ × ખસેા વર્ષ પુર્વે વિખ્યાત ક્રાસી પડીત બનીયર ભારતવર્ષમાં ભ્રષ્ણુ કરવા આવ્યા હતા. તેણે દિલ્લીમાં તે બે પ્રતિમાત જોઈ, તેણે ભારતવર્ષાં સંબંધે સ્વદેશ બ ુતે જે પત્ર લખ્યો છે . તેને અધિકાંશ પુસ્તકાકારે ઈ. સ. ૧૮૪મા લંડન નગરમાં છપાયા છે. તેમાં જે પત્રમાં જયમલ્લ અને પુત્તની પ્રતિમુર્તિનું વિવરણ છે તે પત્ર . સ. ૧૬૬૭ની ૧લી જુલાઇના લખેલ છે, તેમાં લખે છે જે સિતારમાં પેસતાં બારણાને બે પડખે બે હાથી છે તે સિવાય દર્શનીય વસ્તુ ખીજી કાંઈ નથી. તેમાં એક હાથીના ઉપર ચિતાડના અધિપતિ જામેલ ( જયમલ્લ ) ની અને ખીજા હાથી ઊપર તેના ભાઇ પાત્તાની પ્રતિમુર્તિ છે. તે બને સાહસીક વીરપુરૂષો હતા. તેઓએ પાતાની વીર્ જનની સાથે યુદ્ધસ્થળમાં ઉતરી વિનયંકર વીર્ય દેખાડી આપ્યું છે. તે એટલા બધા સાહસીક અને વીર હતા કે જ્યાં સુધી તેઓમાં પ્રાણ હતા ત્યાંસુધી શત્રુના શરણે થયા નહાતા. તે માટે તેઓના શત્રુએએ તેની પ્રાંત મુ.તે બેસાડી છે. રાજભુવનમાં પેસતાં ગજાન એ બે વીર મુર્તિ ને, મારા મનમાં જે અપુર્વભાવ ભય, ભક્તિ અને આનંદ પેદા થયેલ છે, તે સધળું વિવરણ કરી હું તમને સમ ્વી શકું એવી સત્તાવાળા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ટાડ રાજસ્થાન. . મને વેદના ભોગવી તે સ્થળે તેણે કેટલાક દિવસો કહાડયા. ત્યારપછી તે આરાવલ્લીના પાસેના ગિરો નામના સ્થાનમાં ગયા. તેના પૂર્વ પુરૂષ બાપારાઓળે એ સ્થાને અજ્ઞાતવાસ કર્યો હતે. ચિતોડનું એ મહા અનર્થવાળું ઉત્સાદન થયું તેની અગાઉ ઘણું. વર્ષ ઉપર તે ગિરની ઉંપત્યકાનાપુર ભાગે ઉદયસિંહે એક વિશાળ સરોવર ખોદાવ્યું હતું. તેનું નામ તેણે ઉદયસાગર એવું આપ્યું હતું. તે સરોવરમાંથી તે ઉપત્યકાની પ્રશસ્ત છાતીને ધોઈ ઘણું ગિરિ તરંગિણીઓ નીકળેલી છે. ઉદયસિંહે તે તરંગિણિ માંહેલી એક તરંગિણીને પ્રવાહ રેકી ત્યાં એક બંધ બાંધ્યું. તે ઉપર ગિરવ્રજમાં નવાકી નામને એક નાનો મહેલ બાંધ્યું. એ નાના મહેલની ચારે તરફ થોડા સમયમાં સુંદર સુંદર હવેલીઓ બંધાઈ ગઈ. કમે કમે તે સ્થળે એક મુદ્ર નગર વસી ગયું. ઉદયસિંહે તેનું નામ પિતાના નામથી ઉદયપુર એમ પાડયું. તે દિનથી મેવાડની રાજ્યધાની ઉદયપુર કહેવાણું. ચિતોડના ઉત્સાદને પછી ચાર વર્ષ ઉપર ગાંડા નામના સ્થળે બંતાલીશ વર્ષના વયક્રમકાળે ઉદયસિંહે માનવલીલા બંધ કરી દીધી. તેના પરલેક ગમન ઉપર તેના એકંદર પચીશ પુત્ર હતા. તેઓ રણવત્ નામે પ્રસિદ્ધ થયા. કાળક્રમે તેઓની સંપતિ વિશાળ શાખા પ્રશાખામાં વિભક્ત થઈ ગઈ છેવટના સમયમાં મેવાડના શાસન હેડ માટે ઉદયસિંહે, પિતાના પુત્ર માટે વિષમવિવાદનું બીજ રોપ્યું. ચિરંતન ઉતરાધિકારીત્વ વિધિને વ્યભિચાર કરી, તેણે પિતાના વહાલા કનિષ્ઠ પુત્ર ગમલને પોતાને ઉતરાધિકારી નિશ્વિત કયે તેથી વિવાદને સૂત્રપાત થયે. ટુંકામાં શણાના અભિપ્રાયના અનુસાર, યોગમલચિતાડના સિંહાસને બેઠે. મેવાડમાં એક રાજાના અંત્યેષ્ટિ સરકારની અને બીજા રાજાના રાજ્યારોહણની વયમાં ઘણજ ડે કાળ વહી ગયું હોય એમ જોવાય છે. સ્વર્ગવાસી રાજાના પરિવારસ્થ લોકો તેના સ્વર્ગવાસ માટે કુલ પુરોહિતના ઘેર શેક દશાવે અને નવા ભૂપતિના રાજ્યરેહણની કીયા, જામડળ ધામધુમથી કરે. ફાગણમાસની વાસંતી પુનમે ગમલના ભાઈઓ, પિતાની અંત્યેષ્ટિ કીયા સંપન્ન કરી દેવા, સ્મશાન તરફ ચાલ્યા. તે સમયે ગમલ ઉદયપુરના નવા સિંહાસન ઉપર બેઠે, પણ વિધાતાએ ગમલના અષ્ટમાં રાજય અને રાજ ભે લખ્યા નહોતા. જ્યારે તે રાજસિંહાસને બેઠે અને સ્તુતિ કદી ની ભોગાવળ ગાવા લાગ્યા, ત્યારે સ્મશાનમાં તેના ભાઈઓએ અને એ એક ષડા યંત્ર રચ્યું. તે પયંત્રનું ફળ થોડા સમયમાં સઘળના જાવામા આવ્યું. વાંચનારાઓને નિદત હશે જે ઉદયસિંહે શનિગુરૂ સરદારની દુહિતાનું પાણીગ્રહણ કયું હતું. તે શનિગુરૂ સરદાર કુમારીના ગર્ભે ઉદયસિંહ થકી વીર પુરૂષ પ્રતાપસિહ પિદા થયો હતો. પ્રતાપસિંહને મામે ઝાલોરરાવ, પોતાના ભાણેજને ઉદયપુરની ગઢિીએ બેસારી દેવા મેટી ઉત્કંઠાવાળે હતે. મેવાડના પ્રધાન સામતિએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ - - - વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૩૭ ચંદાવત શિરોમણી કૃષ્ણને પુછ્યું જે “પ્રતાપસિંહ ખરા ઉતરાધીકારી હોઈ રાજસિંહાસન પામે નહિ. આપ સજીવ બેડા છતાં આપે એમ થવામાં કેમ સંમતિ આપી” સામંતશેખર કૃણે ધીર વચને જવાબ આપે, “રેગી કહેવાઅંતિમ કાળે ડું દુધ પીવા ચાહે, તે તેને પીવા ન આપવું તે કાંઈ સારૂ કહેવાય” શનિગુરૂરાવ તમારા ભાણેજને મેં ગાદીએ બેસાડવા પસંદ કર્યો છે. હું પ્રતાપસિંહના પડખે ઉભો છું. ગમલ ભજનાગારમાં પેસી રાણાની ઉંચી ગાદીએ બેઠે હતે. મેવાડ રાજ્ય છે જવા માટે પ્રતાપસિંહે પિતાને ઘોડો તૈયાર કર્યો. એટલામાં વાલીયરના પદચૂત રાજાની સાથે રાવત્ કૃષ્ણ તે ઘરમાં પેઠે, તેઓ પેઠા કે તરત તેઓએ ગમલના બે હાથ પકડી તેને ગાદીએથી નીચે ઉતારી દીધે. આસન ઉપરથી નીચે ઉતારી રાવતકૃણે ધીરનમ્ર સ્વરે તેને કહ્યું. “મહારાજ” ગમલ! તમે બ્રમમાં પડ્યા છે. આ આસને બેસવાને માત્ર પ્રતાપસિંહને અધિકાર છે, શાલબ્રાધિપતિએ, પ્રતાપસિંહને રાજેશે સજજત કર્યો. દેવદત્ત ખડગ તેના હાથમાં આપી તેણે તેને ગાદીએ બેસા. ત્રણવાર પિતાના હાથે ભૂમિતાળને સ્પર્ષ કરી, તેણે તેને મેવાડાધીવરના નામે બોલાવ્યા. સામંત સરદારોએ પણ રાવતકૃષ્ણનું અનુકરણ કર્યું. એ માંગલિક કાર્ય સમાપ્ત થયું કે તુરત નવીન ભૂપતિ પ્રતાપસિંહે સઘળાને બોલાવી કહ્યું, આહેરીયા ઉત્સવ પાસે આવે, આપણે સઘળા ચાલે, ઘેડા ઉપર ચડી મૃગયા વ્યાપાર કરીએ, અને તેથી આવતા વર્ષનું ફળાફળ જોઈએ, પરમાનંદે આનંદિત થઈ સઘળા તે મૃગયામાં પ્રવૃત થયા. તેઓએ અસંખ્ય વરાહને ઘાત કર્યો, તે ઉપરથી મેવાડના મંગળની સ ધારણ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ટેડ રાજસ્થાન. दशम अध्याय. પ્રતાપનું સિંહ સનારહણ, અકબર સાથે રજપુત રાજાઓનું મળી જવું, પ્રતાપની દીન વસ્થા, પ્રતાપનો યુધ્ધઘોગ, અકબરની પાસે માલદે ને વરવત' આકાર, રજપુત રાજાઓ સાથે પ્રતાપને સંધ વિદ, બે બહેનો જા માં સિંહ. રાજકુમાર સલીમને મેવાડ ઉપ’ હુમલે, હલદીવ ટનું યુદ્ધ, લીમની મમુખીન થઈ પ્રતાપનું યુદ્ધ, પ્ર1 પ ી આ તપ્રાપ્તિ અને શુક્તસિંહનું આનુકુલ્યદાન, પ્રતાપની ઝ : સરદારથી પ્રાણ રક્ષ, પ્રપ સાથે તેના ભાઈ શુક્તસિંહને મેળ, અકબરના કલમીરને જય મામલ સેનાને ઉદયપુરને કરે છે કબજે, પ્રાપના હાથથી મોગલ સેનાપતિ ફરીદનું મરણ ભીત લે કેએ કરેલ પ્રતાપ પરિવારની પ્રાણ રક્ષા ખાખાના પ્રાપની સંકટ વૃદ્ધિ અકબર સાથે પ્રતાપની સંધિ-સુચના બીકાનેરને રાજકુમાર પૃથ્વીસિંહ, ખુશરેજનું વિવરણ, મેવાડનો પરિત્યાગ કરી પ્રતાપનું સિ ઘુના તર! જવું, પ્રતાપના મંત્રીની પ્રભુ પરાવતા, પ્રતાપનું પ્રત્યાગમન, અતકિંત ભાવે મગર ઉપર હુમલે, પ્રતાપથકી ઉદયપુર અને કમલમીરને પુનરૂદ્ધાર, પ્રતાપને વિજય ગરવ, તેની પીડા અને મૃત્યુ વૃત્તાંત. પ્રિઢ શિદિય કુળના ઉચ્ચ સમાન સંભ્રમે, અને રાજે પાધિ સમુહે અલંકૃત થઈ પ્રતાપસિંહ વિશાળ મેવાડ રાજ્યના એકાધિપત્ય અભિષિક્ત થયે પણ તેની પાસે કોઈ જાતની મદદ, ઉપાય, આધાર કે રાજ્ય સમૃદ્ધિ નહોતી. કાયમ કઠેર વિપદના અંકુશતાડનથી તેના સ્વજનો અને સામંત સરદારે કેવળ નિસ્તેજ અને નિસ્પૃહ થઈ ગયા, પણ નિર્ભક પ્રતાપસિંહ તેથી એક ક્ષણ પણ અનુત્સાહિત થયે નહિ. તેનું હૃદ્ય તેના પિતૃપુરૂષના ગુણથી વિભૂષિત હતું. તેનું હૃદય તેના પૂર્વજની તેજસ્વિાતાથી અને મહાત્મતાથી અનુપ્રાણિત હતું. ચિતાડને પુનરૂદ્ધાર શી રીતે થાય, શી રીતે ફરીથી ચિતોડ આબાદ થાય, અને તેના પિતૃ પુરૂષની અવમાનના - -- Pay - શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિહાસનારોપણ ઈ કરનાર યવનાને શી રીતે ચાગ્ય સજા ચિંતામાં મગ્ન રહેતા હતા. ૨૩૯ અપાય, તેના માટે પ્રતાપ કામ તે ચિંતા ક્રમે ક્રમે એટલી બધી બળવાળી થઇ જે તેથી તેનું હૃદય નવીન સાહસે અને અપૂર્વ ઉત્સાહે દઢ થઇ ગયું. તે પોતાના મહામંત્રનું સાધન કરવા ઉતેજીત થયા. તે સાધનમાં અસંખ્ય વિઘ્ના છે એમ પોતે સારી રીતે જાણતા હતા. તે જાણતા હતા જે પોતે નિઃસહાય અને નિઃસબળ છે. અને મેગલ સમ્રાટ અકબર પુષ્કળ ખળ સંપન્ન છે. પણ પ્રતાપસિ’હુ તેથી ખમણેા પ્રાત્સાહિત થઈ ઊઠયા. અકબરને પુષ્કળ ખળ સપન્ન જોઈ વીરપુંગવ પ્રતાપસિંહ તેની મંત્ર સાધનામાં નાહિમ્મત થયા નહિ. સ્વદેશીય ભટ્ટગ્રંથામાં લખેલ પ્રતાપના પરાક્રમનું વર્ણન વાંચવાથી પ્રતીતિ જન્મે છે જે ગિલ્ફેટ કુળના રાજાઓએ શત્રુએની પાસે, મસ્તક અવનત કરેલ નથી. કઠાર વિપદમાં આવી પડયા હોય તેાપણ તેઓએ દેશબૈરી પાસે આત્મ સમર્પણું કર્યું નથી. અગર જે શાહબુટ્ટીન વીગેરે નિષ્ઠુરવૈરીના પદાધાતે ચિતાડપુરી વિશ્વસ્ત થઈ. પણ કોઈ વૈરી તે નગરીને હસ્તગત કરી શકયે નહિ. ચિતાડપુરી તેઓના હસ્તગત થઇ નહિ એટલે પણ અનેક યવન નરપતિએ એ યુદ્ધમાં હાર પામી પકડાઇ ચિતાડમાં કારાગારના દુઃખ ભાગવ્યાં છે. ત્યારે હવે તે ચિતાડપુરીના પુનરૂદ્ધાર નહી થાય ! ત્યારે હવે શું પ્રચ'ડ અકબરનેદ ચુર્ણ વિચર્ણિત નહિ થાય ! પ્રતાપસિહના વિલક્ષણ વિશ્વાસ હતા જે આજ ચિતાડપુરી શત્રુથી વિધ્વંસ્ત છે અને અકબર શ્રીવૃદ્ધિના ઉચ્ચા આસને બેઠા છે પણ કાળ પોતાના કઠાર ઉદ્યમે અને અધ્યવસાયે ચિતાડપુરીને તે પુનરૂદ્વાર કરી શકશે. અને અકખર ઉચ્ચા આસન ઉપરથી પડી નીચેમાં નીચેના આસને જઈ બેસશે, વળી ઈશ્વરાનુગ્રહે તે પણ દિલ્લીના સિહાસને બેસે. વીર શ્રેષ્ઠ પ્રતાપસિંહના એ વિચારા ન્યાય વિરૂદ્ધ ગણાય નહિ. પણ દુર્ભાગ્યવશે, તેના વિરૂધ્ધ અસંખ્ય ઘાર પ્રતિ રાધ પેદા થયા કે જેથી તેના મનારથફળ થયા. ચતુર અકખર, છાની રીતે તેના પ્રાયાસે નિષ્ફળ જાય તેમ મહેનત કરતા હતા. પ્રતાપસિંહ અકબરની મહેનતના વાકેફગાર નહોતા, પ્રતાપસિ’હું જ્યારે એવા સંસ્કારને વશતિ થઇ મનમાં એક મોટી આશા અને આકાંક્ષા રાખી મોટા પ્રાયાસે, અકબરના પરાજય માટે મહેનત કરતા હતા,ત્યારેતેના પ્રચંડ વૈરી અકખરે તેના સઘળા ઉદ્યોગ વિફળ કરી દેવા પ્રતાપસિહના સ્વજાતીય ધમ વિલંબી રાજા વીગેરેને ઊ‘ચા પ્રકારનાં પ્રલાભર આપી ખુટવીદીધાં. અને તેઓને તેણે પ્રતાપસિંહ વિરૂધ્ધે યુદ્ધ ક્ષેત્રમાં ઉતાર્યાં. મારવાડ મેવાડ અને બિકાનેરના રાજકુમારો અને મેવાડના દૃઢ મિત્ર ખુદીરાજ પણ યવનના પાપ પ્રલેભનથી વશીભૂત થઇ સ્વદેશની વિરૂધ્ધે અને સ્વજાતિની વિરૂધ્ધ તરવાર ધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ટાઢ રાજસ્થાન. કરવા લાગ્યા. પ્રતાપતા ભાઇ સાગરજી એ પણ તે દેશ વૈરી કાપુરૂષના હલકા દાખવે અનુસયે. જે સમયે, એ સઘળા દુઃસવાદ પ્રતાપસિંહને કાને પડયા, જ્યારે તેણે સાંભળ્યુ જે સ્વન્તીય અ! સ્વદેશીય રજપુતા યવનના પક્ષ પકડી તેની વિરૂદ્ધે તલવાર લઈ તત્પર થયા છે, ત્યારે તેની મનેવેદનાના પાર રહ્યો નહિ. દારૂણ રાય, વિષાદ, અને ઘાંસાથી ઉન્મત થઇ, તે, તે કાપુરૂષ રજપુતના નામે હઝારે ધીકકાર કરવા લાગ્યેા. તેમ કરીને તે પેાતાના મહામત્રની સાધના વિસરી ગયે નહાતા, તેથી કરી તેના હૃદયના ઉત્સાહ ખસી ગયા નહાતા, જેમ જેમ વિપદ રાશિ તેના વિરૂધ્ધ વિઘ્ન નાખવા પેદા થયા. તેમ તેમ તે શત્રુને દ તેાડી નાંખવા અધીર થવા લાગ્યા. પ્રતાપસિ ંહે પ્રતીજ્ઞા કરી હતી કે “ જનનીનું પવિત્ર સ્તનદુગ્ધ કદી હું. કલકિત કરીશ નહિ ” તે એકલે પચીશ વર્ષ પરાક્રાંત યવન અકબર સમ્રાટની સામે ઉભેા રહ્યા તે લેાક વિસ્મયકર વ્યાપાર સાંધવામાં તેણે બેહદ દુ:ખ ભોગવ્યાં. અનાહારમાં અનિદ્રામાં અને કઠોર પરિશ્રમમાં તેના ઉપરા ઉપરી કેટલા દીવસેા ચાલ્યા જાતા તે સઘળા દુઃસહ વિપત્કાળમાં તેના પરિવાર વગે` અને તેના બાળક પુત્ર અમરસિંહે જે કઇ ભાગવેલ છે તેની સીમા નથી. . રાજોચીત સુખ સેન્ય સુસ્વાદું સ્વાદ પાન ભાજનથી વંચિત થઈ તિક્તકાય વન્ચ કંદ મૂળ ખાઇ ગિરીતર ગિણીનું જળ પી તે પોતાની જીવન યાત્રા ચલાવતા હતા. જેએએ કોઇ દીવસ ઘરની બહાર પગલું મુકયું નથી તેએ આજ આત્મરક્ષાર્થે કટકાકિણું હિં‘શ્રઋતુ સ’કુળ ગિરીકાનમાં ચાલીને પેાતાને સમય કાઢવા લાગ્યા. કોઈ માણસ સતત પચીશ વર્ષ અનશન કરી અનિદ્રા કરી સ્વદેશના ઉદ્ધાર માટે મૂળ મંત્રે દીક્ષિત થઈ એ પ્રમાણે દુઃખ ભાગવી શકે ! પ્રતાપસિંહું દેવતા! નરકુળમાં દેવ ! પુણ્યભૂમિભારતવર્ષને યવનના કારાગ્રહમાંથી બચાવવા તેના અવતાર થયા હતા. અગર જોકે તેને પવિત્ર ઉદદેશ સાધીત થયા નહિ. અગર જોકે ભારતવર્ષના દુર્ભાગ્યવશે, તે ભારતભૂમિના દુઃખો ટાળી શકયા નહિ, તેપણ તે ઉદ્દેશમાં તેણે જે કઠાર વરત્વ પ્રકાશ્યું છે અને અલૈાકીક આત્મત્યાગ સ્વીકાયે છે તેથી તે સ્વદેશ પ્રેમી સંન્યાસીના ઉંચા આસને જઈ બેસે છે. તે ભયંકર દુ:ખામાં પડી પેાતાના મંત્ર સાધનમાં તે કઈ દીવસ અતત્પર . રહ્યા નહિ. એક ક્ષણ પણ સમ્રાટ અકખરના અનુગ્રહની કામના તેણે કરી નથી. કધર નામના કિલ્લા સાગરજીના મુખમાં હતા. તેના સતાન સતતિ સાગજી નામે પ્રસિદ્ધ તેએ, અબરના વિખ્યાત નરપતિ સેવાઈજયસિંહના સમય સુધી તે કીલ્લાને ઉપભાગ કર્યાં. તેજ સમયે તેએ અબરના કચ્છવા કુળ સાથે વૈવાહિક સુત્રે બધાવવા સ‘મત . ન થયા તેથી મહારાજ સાઇજયસિહે તે કીલ્લા તેની પાસેથી ખેંચી લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસના રેહણ ૨૪૧ વિરપુજ્ય બાપારાઓળને વંશધર શું યવનની પાસે મસ્તક નમાવે ! સ્વાધીનતા પહારી હીંદુપી પાપીણ સ્વેચ્છ પાસે શું તે અનુગ્રહની વાસના રાખે, તેના અદમ્યઉધોગ પ્રતિરોધ નકરી શકવાથી અકબરે, તેની સાથેસંધી કરવાનાઘણ કહેશે. મોકલ્યા. પણ વીરહુદય પ્રતાપસિંહે તે સઘળા અગ્રાહ્ય કયાં અને તેને કહેવરાવ્યું; “ શું સંધી ! સ્વાધીનતાપહારી મેગલ ચેરની સાથે શું સંધી ! એ સંધિનો, અર્થ કેવો ! તેને અર્થ તે દાસત્વ! તેને અર્થ તો પરાધીનતા કે બીજો ! ” ટુંકમાં તેણે સંધિને પ્રસ્તાવ સ્વિકા જ નહિ. તેના સ્વદેશીય રજપુતેએ, પોતાની બેન દીકરી વિગેરેને મેગલ સમ્રાટને પરણાવી, તેની મોટી મહેરબાની મેળવી હતી. પ્રભૂત બળશાળી તાતારાજ અકબરને સંધિ પ્રસ્તાવ પ્રતાપસિંહે કબુ નહિ. જે રજપુતોએ દીલ્લીશ્વરને પિતાની દીકરી બેન વિવાહમાં આપી, સંબંધ સુત્રે બંધાયા હતા, તેઓની સાથે પ્રતાપસિંહે પિતાનું સંબંધ સુત્ર છેદી નાખ્યું. ઉંચાપદની આશાથી અને પુષ્કળ ધનની આશાથી અગરજે કે ઘણા રજપુત રાજાઓએ યવનને પક્ષ પકડ્યું હતું, તે પણ નિઃસહાય પ્રતાપસિંહ તેથી નિરાશ થયે નહિ. પ્રતાપસિંહને ઉચું આનુકુલ્ય મળ્યું હતું. પૃથ્વી પાળ હેઈ, પુષ્કળ ધન અને પ્રભનવડે જે આનુકુલ્યને મેળવી શકતા નથી. તે પ્રતાપસિંહ અનુકુઢ્ય પામ્યું. તે આનુકુલ્ય સ્વર્ગીય અને પવિત્ર હતું. તે પવિત્ર હૃદયની સહાનુભૂતિ તેના અનુરક્ત સરદાર અને સામતિએ તે પવિત્ર સહાનુભૂતિ પ્રકાશ કરી હતી. તે આનુકુય આપ્યું હતું. એ સરદારો અને સામંતને પ્રતાપસિંહના હાથથી કાઢી લેવા કુરચરિ અકબરે તેઓને પ્રલેભન દેખાડયાં હતાં, કેટલાકને તેણે પુષ્કળ ધન સંપતિ આપવાનું કહ્યું હતું. કેટલાકને એક એક જનપદના અધીશ્વર બનાવી દેવાનું તેણે કબુલ કર્યું હતું. પણ તેનું સઘળું થઈ ગયું. કે તેના પ્રલોભન ઉપર લાચાયું નહેિ. તે ચંડ પુત્ત અને જયમલ્લના વંશધરો પુષ્કળ વિપતિઓ ભેગાવી પ્રતાપસિંહના પક્ષમાં ઉભા હતા. તેના પક્ષમાં રહી તેઓએ તેનાં હૃદયનાં શોણિત આપ્યાં. ' ચિતડપુરીનું જે કાંઈ સંદર્ય હતું. જે કાંઈ રમ્યત્વ હતું તે મોગલ સમ્રાટ અકબરના વિશ્લેષાનળમાં ભસ્મ થયું. ચિતેડની એવી દશામાં, ચિતડને ભટ્ટ કવિઓ ભૂષણહીન, “ વિધવા રમણ ” ના વર્ણને વર્ણવે છે. જનનીનાપરલોક પ્રાપ્તિ ઉપર શોકાત પુત્ર જેમ શેક ચિન્હ ધારણ કરી સુકુળ પ્રકારનાં સુખ ત્યાગ કરે છે તેમ સ્વદેશ પ્રેમી પ્રતાપસિંહે જનની જન્મભૂમિ પરાધીનતા માટે સઘળાં ગુખો છેડી દીધાં. પ્રતાપસિંહ જે સોનાના અને રૂપાના પાત્રમાં પાન ભજન કરતે, તે પાત્રો તેણે ફેંકી દીધાં. તેના ઠેકાણે વૃક્ષના પત્રના પાત્ર તે ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ટાડ રાજસ્થાન. વાપરવા લાગ્યા. સુખપ્રદ અને કામળ શય્યા ઉપર તે સુતા હતા. તે શય્યા છોડી દઇ તે કઠિન તૃણશય્યા ઉપર સુવા લાગ્યા. તેણે એકલાએ તે ભેગ સુખનો ત્યાગ કર્યાં નહેાતા. પણ તેના વંશધરાને તેમાંથી કેટલીક ખાખતના હાલ પણ ત્યાગ કરવા પડે છે. ચિંતાડના ઉદ્ધાર માટે પ્રતાપસિંહે એક સુંદર ઉપાય ચૈન્યેા, ચિતાડના અધઃપાતની પહેલાં રાણાકુળનું રણનગારૂં સેનાદળની સંમુખે શજ્જિત થાતું પણ પ્રતાપસિહે હુકમ આપ્યા જે ‘આ સમયથી હવે તેનગારૂ સેના દળની વાંસેવાજે ’ વિધાતાના કઠોર વિધીનાનુસારે મેવાડનું પૂર્વ ગારવ, ફરીથી ઉદય પાન્યું નહિ. આજ પણ મેવાડમાં તે નગારૂ સેનાદળની વાંસે વાજે છે. હવે પ્રતાપસિ’હુના વંશધરા સેનાનાં અને રૂપાનાં પાનèાજન પાત્રા ઉપયાગમાં લે છે. અને સૂકે મળ શય્યા ઉપર સુવે છે, પણ તેઓ તેઓના પૂજની પ્રતિજ્ઞા ભુલ્યા નથી. તેઓ હાલ પણ તે સઘળા પાત્ર નીચે એક એક વૃક્ષપત્ર મુકેછે. શય્યાના નીચે પણ તૃણ મુકે છે. માતૃભૂમિની એ શેાચનીય દુર્દશા જોઇ ખીલકુલ કાતર થઇ રાજકેસરી પ્રતાપસિહ ખેલતા હતા જે, જો ઉદયસિહના જન્મ ન થાત, અથવા સ‘ગ્રામસિંહ કે તેના વંશધરા શિશેાદીયકુળમાં પેદા ન થાત. તા કાઇ પણ તુર્કી રાજસ્થાનને અવાતત્યની સાંકળે બાંધત નહિ. હી‘હું સમાજની તેસમયની અવસ્થાનુ' અનુશીલન કરી જોવાથી માલુમ પડેછે જે પ્રતાપસિંહનાં તે વીરાચીન્ત મહા વાકય યથાર્થ છે. તેના રાજયાભિષેકની પુર્વે સા વર્ષના અંદર હીંદુસમાજની રીતીનીતીએ એક અભિનવ વેશ ધારણ ક હતા. યમુના અને ગંગાની સૈક્ત ભુમીથી તે આરાવલી પાસેના પ્રદેશ સુધીને પ્રદેશ હી’હું દ્વેશીયવનાના કઠોર ધાતે વિદ્રસ્તા વસ્થામાં આવી પડયાછે. તે પ્રદેશ પ્રતાપસી'હુના સમયથી પૂર્વ સે વર્ષમાં નવા બળમાં આવી, ધીરે ધીરે પેાતાનું વીરાટ મસ્તક ઉંચુ કરી શીષ સ્થાને આવ્યેા હતેા, તે વિશાળ પ્રદેશમાં અખર અને મારવાડના પ્રદેશ અંતરગત હતા તે બન્ને રાજ્યના રાજાઓએ, ક્રમે ક્રમે એક નવું જેર મેળવ્યું હતુ. એક મારવાડરાજ દિલ્લીશ્વર શેરશાહની સામે ઉતયે હતેા. વળી ચંબલ નદીના તીરે રહેલા ક્ષુદ્રક્ષુદ્ર રાજાએએ જોર કરી માથુ ઉપાડયુ હતુ, તેસઘળા રાજ્યના અધીશ્વર હીંદુ હતા. હીંદુની શી રીતે ઉન્નતિ થાય ભારત વર્ષની દી કેમ થાય તેવા ઉપાયેા ચેાજવા, એ તેના પ્રધાન ઉદ્દેશ હતા. તેઓનુ બળ ધ્ દ વધી ગયુ હતુ. પણ તેઓના મેટા એક અભાવ હતા. તે અભાવ પુરાઈ ગયા હત તે તેએ યવન શિર ઉપરથી ભારત વર્ષ ના રાજ્ય મુકુટ છીનવી લેત; સજાતીય ગારવ સપૂર્ણ રીતે ઉદ્ધામાં લાવી શકત. તેઓને સાહસ, સબલ સહાય વીગેરે સઘળુ હતુ. પણ તેઓના એક પણ સુદક્ષ નેતા નહેાતે વીર કેસરી સબ્રહ્મસીહને પામી, તેઓને તે જાતના અભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ २४3 રાણા પ્રતાપસિહનું સિંહસના રેહણું ~~ ~ ~ દૂર થયે હતે સંગ્રામસીંહના ઊંચકુળ શૈરવ, રાજ્યમયદા અને વિરેચીત ગુણગ્રામના વિશયની પર્યાચના કરવાથી, તેને એવા દુસહ કાર્ય કરવાને સંપૂર્ણ ક્ષમતાવાળે માણસ કહી શકાય તેવું છે વીરપુંગવ, સંગ્રામસીંહ વીરચિત ગુણથી ભુશીત હતે. હિમાલયથી તે સુકુર રામેશ્વર પર્વતના સમજુ લેકે તેના ગુણગ્રામની પ્રશંસા કરે છે. સઘળા હીંદુ સંતાને, તેને ભારત વર્ષને ઉદ્ધારકત્ત માને છે, પણ સઘળું વૃથા, બેનશીબ ભારત વર્ષના અદ્રષ્ટમાં યવનેનું દાસત્વ લખેલું હતું. એટલે સંગ્રામસિંહ અકાળે આ લેકમાંથી અંતતિ થયે આર્ય લેકે પૈતૃક રાજ્ય એકદમ વંચિત થયા. ભારત વર્ષના ભવિષ્ય લેખમાં લખેલું સંપૂર્ણ સફળ થયું. ભારત સંતાનના પગમાં કઠોર દાસત્વની બેઠે પડી, સંગ્રામસિંહ પછી કાપુરૂષ ઉદયસિંહ પેદા ન થયા હતા અને સંગ્રામસિંહના પછી તરતજ શિશદીયકુળનું શાસન સુત્ર પ્રતાપસિંહના કરકમલમાં આવ્યું હતું, અને અકબર કરતાં થોડી ક્ષમતાવાળા યવન રાજના હાથમાં ભારતવર્ષને શાસનદડ આવ્યા હતા તે ભારત વર્ષની આવી શેચનીય દશા થાત નહિ. બાદશાહ અકબર પુષ્કળ બળ સંપન્ન હતે, પ્રતાસિંહ સ્વ૫ સહાય સંપન્ન હતા, એ સ્વલ્પ સહાય શી રીતે અકબરના વિરૂધ્ધ પ્રતિકતામાં ઉતરે કેવી રીતના ઉપાય જવાથી, તે અકબરને સમકક્ષ થઈ શકે એવી રીતનુ અવધારણ કરવા, પ્રતાપસિંહ. મંત્રણાકુશલ, વિચક્ષણ અને વિવેકવાન સરદાર સાથે મંત્રણ કરવા લાગ્યા. સમરેપગી સાધનના કામમાં આવતાં સામતેને તેણે ભુમિવૃત્તિ આપી. પ્રજનવશે, કમલમીરમાં તેણે રાજપાટ સ્થાપ્યું. અને તે નગર સાથે, ગગુંડા વિગેરે કિલ્લાને સારી રીતને તેણે સંસ્કાર કર્યો. મેવાડના સમતળ ક્ષેત્રમાં સેના દળ રાખવું તે પ્રતાપસિંહને ઉચિત લાગ્યું નહિ. પિતાના પિતૃપુરૂષની પ્રકૃતિ પ્રણાલિકાને અનુસરી તેણે સેના દળને દુર્ગમગિરિના પ્રદેશમાં રાખ્યું. થોડા સમયમાં એ સારની ઘોષણને તેણે પ્રચાર કર્યો જે “જે લોકો મારી વશ્યતા સ્વીકારવા સંમત્ત છે. તે લોકો એકદમ લેકાલય ત્યાગ કરી પર્વત પ્રદેશમાં જઈ રહે. નહીં તે તેઓ શત્રુમાં ગણાશે અને પ્રાણ દંડે દંડિત થાશે” એ ઘેષણ પ્રચારિત થઈ એટલામાં લેકે, પિત પિતાને આવાસ છોડી, પરિવાર સાથે પર્વતમાં રહેવા ગયા. થોડા સમયમાં મેવાડને અધિક ભાગ ઉજડ થઈ પશે, બુનાસ અને વેરીસ નદીના પાણીથી ઘવાતે ફળદ્રુપ અને રસ્ય ભૂપ્રદેશ સંપૂર્ણ રીતે બેચરાગ એટલે નીપ્રદીપ થઈ પડે. પિતે પ્રચારિત કરેલો તે કઠોર વિધિ પ્રજાવર્ગ પાળે છે કે નહી તે જેવા પ્રતાપસિંહ, કેટલાક સૈનીકોને લઈ છાને ગિરિનિવાસ છે નીચેની ભૂમિ ઉપર ઉતરી સઘળા સ્થળે ફરવા લાગ્યું જે સઘળા લેકાલય, પૂર્વે લોકેના કેલાહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ २४४ ટડ રાજસ્થાન. પરિપૂર્ણ હતાં. આજે તે સઘળાં નિરવ અને નિર્જીવ થઈ ગયાં, જે યુવતીઓના વિમળ હાસ્ય નિરંતર ઉદભાસિત હતાં હાલ તે વિષાદાંધકાર છવાઈ ગયેલાં હતાં. આજ મેવાડનું પૂર્વ સંદર્ય નહોતું. તે સંદર્ય પ્રભાવે, મેવાડ ભૂમિ મનમેહન નંદનકાવન સમાન ગણાઈ હતી. આજ તેનું તે સેંદર્ય સંપૂર્ણ વિન થયું, આજ તે સુખનું નંદનકાવન દુઃખદાયક સ્મશાન જેવું થઈ પડ્યું. મેવાડની પ્રજાની જે સુંદર હવેલીઓ હતી તેમાં આજ હિંસક પશુને વાસ હતો. એક વાર પ્રતાપસિંહ પિતાના અનુચર સાથે બુના રસ નદીના તીરના અંતલ્લા નામના સ્થાને ફરતા હતા એટલામાં એક ભરવાડ તે ફળદ્રુપ સ્થાને બકરાં ચરાવતે તેણે જોયે, ભરવાડ પ્રતાપસિંહની કાંઈપણ ગણના ક્યા વિના ત્યાં ફરતા હતા. પ્રતાપસિંહે તેની સંમુખ આવી એ પ્રમાણે રાજાવમાનના કરવાના ત્રણ ચાર પ્રશ્ન તેને પુછયા અને તેણે તેને પ્રાણ દડે દંડીત કર્યો. અને તેનું શરીર એક ઝાડ ઉપર લટકાવી રાખ્યું, પ્રતાપસિંહના એવાં ભીષણ આચરણથી મેવાડ ઉજડ થઈ ગયું. દુકામાં એવી અવસ્થાવાળા મેવાડ ઉપર દુત યવનોને કટાક્ષ પાત્ર થયે નહિ. અથાગમના સઘળા ઉપાય પ્રતાપસિંહે એકદમ છેડી દીધા. પણ અકબરની સામે જે યુદ્ધ કરવાનું હતું, તેમાં અર્થની પુરી જરૂર હતી. પ્રતાપસિંહને તે ખર્ચ કાઢવાનો અર્થ કયાંથી હોય ! પણ તેના વિશ્વસ્ત સરદારોએ તેના માટે રૂડા ઉપાયે જ્યાં. એ સમયે યુરેપ સાથે મેગલ લેકનું પુષ્કળ વાણિ જ્ય ચાલતું હતું, તેના માટે વેપાર રોજગારને સામાન સુરત વગેરે બંદરે જવા મેવાડમાં થઈ જતું હતું, સરદારે તે સામાન લુટવા લાગ્યા. હીંદુ મુસલમાનની વચ્ચે ભયંકર યુદ્ધાધિ સળગી ઉડશે. એક તરફ મોગલ સમ્રાટ અકબરનું વિશાળ સેનાદળ, બીજી તરફ એકલે પ્રતાપસિહ, પ્રતાપસિંહ સાથે કેટલાક સરદારો અને છેડા સંનિકો હતા. ઘણું કરી તે સઘળો રજપુત સમાજ અને સઘળું ભારતવર્ષ અકબરના ચરણે નમેલું હતું. એ ચરણે નમેલા બનશીબ રજપુત સમાજને ઉદ્ધાર કરવા, વીર કેસરી પ્રતાપસિંહ મોગલ સમ્રાટ અકબરની વિરૂધે ભયંકર યુદ્ધમાં ઉતર્યો. અકબરના સેના સાગર પાસે પ્રતાપની સેના માત્ર ખોચીયા જેમ હતી. તે રજપુત વીરોના હૃદયમાં જે મહામંત્ર નિહિત હતો તે સામાન્ય નહોતે, એ મહાસમરમાં ઉતેજીત થઈ, તેઓએ પિતાના દેશ માટે પિતાના પ્રાણે ખુશીથી આપવા સંકલ્પ કર્યો. અજમીરમાં પિતાનું પ્રધાન સેનાદળ મુકી, અકબર, રજપુત કુલ કેસરી પ્રતાપસિંહ સાથે લડવા ઉતર્યો. તેને તે પ્રચંડ યુધ્ધોદમ જોઈ મારવાડરાજ માલદેવ અત્યંત ભય પામે, અને અંબરરાજ ભગવાનદાસના જઘન્ય ઉદાહરણને અનુસરી અકબરની મહેરબાની મેળવવા, તે મોગલ સમ્રાટના ચરણપહલે પડશે. આમ કરી, તેણે પાઠાનસિંહ શેરશાહના હુમલામાંથી બચવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~ ~ રણું પ્રતાપસિંહનું સિંહાસનારોહણ તેણે ઉદ્યોગ કર્યો. જેણે આજ સુધી પ્રકૃત રજપુતના શૌર્ય કાર્ય કર્યા છે, આજ તે દુર્ભાગ્ય વશે, તેના સઘળાં સાહસ અને તેજસ્વિતા છોડી દઈ અધમ થઈ અકબરના પક્ષમાં ગયો. તેણે પિતાના પુત્ર ઉદયસિંહને જુદી જુદી કીમતી ભેટ લઈ અકબરની પાસે માફ અકબર તે સમયે અમીર તરફ જતા હતા. રસ્તામાં મારવાડ રાજપુત્ર ઉદયસિંહની નાગોર નામના સ્થળે મુલાકાત થઈ અકબરે તેને આદર સાથે ગ્રહણ કર્યો. તેને “રાજા” એવા ઈલ્કાબથી ભૂષિત કર્યો. ત્યાર પછી મારવાડના રાજાઓ “રાજા” એવા નામે કહેવાયા. એમ કહેવાય છે જે રાઠોડ ઉદયસિંહ બહુ સ્થલકાય હતે. તે માટે માણસ તેને મોટા રાજા ” એવા નામે બોલાવતા હતા. તે સમય રાઠેડની રાજનીતિની ઉન્નતિને સુત્રપાત થયે, તે રાઠોડ રજપુત, મોગલ સામ્રાટની જમણી ભુજા હતા. પણ પવિત્ર કુળ મર્યાદાને જલાજળ આપી, રાડેડ રાજે મોગલ સમ્રાટનું સમાન મેળવ્યું, તે શું તેના પૂર્વ પુરૂ ના કામને ભાવે એવું થયું ! તેણે પિતાની દુહિતાને મોગલ સમ્રાટના કરમાં સોંપી તેની તે કન્યાનું નામ ધબાઈ હતું. ૬ ધબાઈને અકબરના કરમાં સેંપી તેના બદલામાં રજપુત કુલાંગાર ઉદયસિંહને ચાર આબાદ જનપદ મળ્યા. એ - ચાર જનપદની પ્રતિવરસ વિશ લાખ રૂપિયાની પેદાશ હતી. તેથી કરી મારવાડ રાજયની પેદાશ, બમણી થઈ પડી. અબરાજે અને મારવાડ રાજે જે એવાં જઘન્ય કાર્ય કયા છે તે કાર્યને ઘણા ખરા રજપુત રાજાઓ અનુસય. તે બનેને અનર્થકર રેગ, ચેપી થઈ બીજા રજપુત રાજાઓને ચોંટયા. તે રજપુત રાજાઓમાં નિતિક બળ ન હોવાથી, તેઓ મોગલ સમ્રાટના પ્રલેભનને વશીભૂત થયા હતા. એ પ્રમાણે રાજસ્થાનના ઘણાખરા રાજાઓ, અકબરના પદાનત થયા. તેઓને વિશાળ રાજય સમૂહ ોગલ સામ્રાજ્યમાં અંતલીન થઈ ગયે. એ સઘળા હીંદુ નરપતિઓએ મોગલ સમ્રાટને એટલે બધો ઉપકાર કરી આપ્યો હતો કે તેથી મુસલમાન ઈતિહાસકોને, તેઓને, મોગલ સામ્રાજ્યના સ્તંભ” તે અલંકાર સ્વરૂપ, એમ કહેવાની ફરજ પડી છે. . એ સઘળા રજપુતાને લઇ, સમ્રાટ અકબર, વીરપુંગવ પ્રતાપસિંહ સાથે યુદ્ધમાં ઉતયે, જેના પૂર્વજોએ એ અગાઉ મેવાડના રક્ષણ માટે પ્રાણ આપ્યા હતા, આજે તે પૂર્વજના વંશધરો મેવાડનું સર્વ નાશ કરવા તૈયાર થયા. રજપુતે થઈ રજપુત કુળ શિરોમણી પ્રતાપસિંહના વિરૂધે તેઓ યુદ્ધક્ષેત્રમાં ઉતયા. તેનું - ઈ. સ. ૧૫૬ ૮ ( હીઝર) 99 માં યુદ્ધ ૧.પાર ચાલ્યો. $ ધબાઈના પેટે ધર્મપ્રિય શાહજહાન પેદા થયો. ચોધબાદનું સમાધિમંદિર અમા પાસે સેકંદ્ર નામના સ્થાને સ્થાપિત. - તે ચાર જનપદના નામ-ગવાર-ઉજજયિની, દેવળપુર અને બુદનાવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪: ટાડ રાજસ્થાન, કારણ દેખાઇ આવે છે જે યવનના હાથમાં પોતાનુ કુળ મહાત્મ્ય વેચી ધ તેઓએ વિલક્ષણ રીતે જાણ્યું હતું જે તેઓને અધઃપાત અવચ્ચે ભાવી છે તે અધઃપતિત હોઈ, એકલેા પ્રતાપસિંહ કુળ માદા જાળવી રહેલ છે, એવા વિચાર તેઓના હૃદયમાં સદ્ઘ થાતા નહાતા. તેથી કરી, પ્રતાપસિ’હુ ઉપર તે સઘળાના ઇર્ષાનળ સળગી ઉઠયા. એ પ્રમાણે ઘણું કરી રાજસ્થાનના ઘણાખરા રાજાએ યવન સમ્રાટ અકબરના પાપ પ્રલાભને વશીભૂત થઈ. અકખરના પક્ષ પકડી બેઠા માત્ર ખુદીરાજ હારરાજ એ કલંકિત કર્માંથી ખચી ગયેલ છે. ત્યાર પછી પ્રતાપસિંહૈ, તે સઘળા અધઃપતિત સાથે સમૃદ્ધ વ્યવહાર બંધ કરી દીધા, દિલ્લી, પત્રન, મારવાડ અને ધારાનગરીના રજપુતના શેાધ કરી તેણે તેએની સાથે સબંધ વ્યવહાર રાખ્યા. કાઇ શિશેદીય રજપુતે પેાતાની ભગીની કે પુત્રીને દિલ્લીના મેગલ નાકરમાંસોંપી નહિ, માગલસામ્રાજ્યનાઅધઃપાત સુધીપણ કોઈશિશેદીયરજપુતેમારવાડઅનેઅબરના રાજાસાથે કન્યાલેવાદેવાના વ્યવહારરાજ્યેાજનહોતા. એમથવાથી પ્રતાપસિંહનુ ગારવ વધી ગયું. તુચ્છ રાજ્ય ધનની લાલસાએ પેાતાની પુત્રી અને ભગીનીને મેાગલના કરમાં આપી અંબર, મારવાડ અને ખીજા પ્રદેશના રજપુતા અધઃપતિત થયા. તેઓનું પ્રાચીન ગૈારવ સપૂર્ણ રીતે નાશ પામ્યું. સ્વજાતીય બંધુઓ પાસે તેઓ વિરાગભાજન અને વ્રણાભાજન થયા. એ વિવરણની સત્યતા મારવાડ અને અખરના તે રાજાઓના પત્ર વાંચવાથી માલુમ પડે છે. તે બન્ને રાજાનું નામ ભક્તસિંહ અને જયસિંહ છે. તે બન્ને રાજાઓએ, મોગલ સમ્રાટની પ્રસન્નતાથી એક સમયે પુષ્કલ ક્ષમતા મેળવી હતી. તેઓ રાજસ્થાનમાં તે સમયે શ્રેષ્ટ નરપતિ કહેવાતા હતા. આવાં કલંકિત કર્મથી તેઓના હૃદયને શરમ રૂપી ક્રીડા ઠોલી નાખતા હતા. તેએ તુચ્છ રાજ્ય સમાનને ધિક્કારવા લાગ્યા. શિશેાદીય કુળ સાથે વૈવાહિક સુત્રે બધાઈ જવા તેઓએ રાણા પ્રતાપસિંહને અનુનય .વિનયથી કહેવરાવ્યું. મહારાજ ! અમે કલકિત થયા છીએ, અમારા અધઃપાત થયેા છે. રજપુત કુળની આબરૂ અમે ખેાઈ બેઠા છીએ. આપ અનુગ્રહ કરી અમને પવિત્ર કરે ! શિશાદીય કુળ ચુડામણી વિક્રમ કેસરી પ્રતાપસિંહે પેાતાનુ કુળ ગારવ જાળવવા કેવા મહત્કામાં હસ્તક્ષેપ કર્યો છે. તેનું વિવરણ નીચેની હકીકતથી માલુમ પડશે. રાજા માનસિંહ અંખરના કુશાવહ રાજાઓમાં વિશેષ પ્રસિદ્ધ હતા. તેનાજ અભીષેક કાળથી અબરની સુખ સમૃદ્ધિ ક્રમે ક્રમે વધી. વીવર ખાખરે, નવજીત ભારત સામ્રાજયને અક્ષુણ્ણ રાખવા માટે જે પૃષ્કૃષ્ટ ચેાજના ચાજી હતી. તે ચેાજના સહુથી પહેલાં અખરરાજ માનસિંહથી કા કર થઇ. રજપુતકુળમાં અંબરરાજ માનસિંહે પોતાની બેનને અકબરના કરમાં આપી, ખાખરનું ભાવી દર્શીન સફળ કર્યું. ટુકામાં મોગલ સામ્રાજયની દઢતા કરવા અને ઉન્નતિ કરવા, રાજા માનસિંહુ સહુથી પહેલાં યત્નવાન થયા. આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસના રહણ ૨૪૭ અગાઉ કહી ગયા કે રજપુત ભગવાનદાસે પિતાની દીકરી હુમાયુનના દીકરા અકબરના કરમાં સોંપી. એટલેકે અકબર માનસિંહને બનેવી થાય. એ સંબંધ બંધન પછી સાળા બનેવી વચ્ચે રૂડો સદભાવ ચાલ્યો, માનસિંહ સાહસિક સુદક્ષ અને રણ કુશળ રજપુત હતો. અકબરના આશ્રય તળે રહી, તે છેડા સમયમાં મેગલ સામ્રાજયમાં પ્રધાન સેનાપતિ થઈ પડે તેનાજ બાહુબળે અકબર ઘણા પ્રદેશ જીતી લેવા સતાવાળે થયે. કાકેશશ શેલમાલાથી ઠેઠ કેપકુમારીના પતન પ્રદેશ અકબરના પદ તળે હતે માનસિંહના બાહુબળથી અકબર બહુ ભૂભાગને ધણી થયે. માનસિંહ હીંદુ હતા. હીંદુ હોઈ હીંદુ શાસકારની આશાની અવહેલા કરી શા કારણે તે સિંધુનદ એળગી બીજા પ્રદેશમાં જવાને સંમત થશે. તેનાં વિશેષ કારણ છે. અકબરની અપૂર્વ માનવ હૃદયજ્ઞતા હતી, તે અલૌકિક ક્ષમતાના પ્રભાવે હીંદુ સંતાનના ઘણાખરા કુસંસ્કાર તેણે દુર કયા સોલાપુરના યુદ્ધક્ષેત્રમાં જય મુકુટ માથે મુકી રાજા માનસિંહ જેકુલ હદયે ભારતવર્ષમાં પાછા આવ્યું અને પ્રતાપસિંહ પાસેથી આતિથ્ય સ્વીકારવા માટે તેણે તેની પાસે માણસ મેકહ્યું. પ્રતાપસિંહ તે સમયે કમલમીરમાં રહેતો હતો. અંબરપતિ માનસિંહના તે સમાચાર સાંભળી તેને લેવાને ઉદયસાગર સુધી આવે તે સરવરની શિલામય ઉચ્ચ ભૂમિ ઉપર અંબરપતિ માનસિંહ માટે જુદી જુદી જાતના પાન ભેજનની ગોઠવણ કરી હતી. કમે આહાય અને પેય સામગ્રી તૈયાર થઈ રાજકુમાર અમરસિંહ માનસિંહને ભેજન માટે આમંત્રણ કર્યું, માનસિંહ ભેજના સ્થાને આવ્યું. ત્યાં તેણે રાણા પ્રતાપસિંહને જે નહિ, તેથી તેના મનમાં વિષમ સંદેહને ઉદય થયે. રાણાની ગેરહાજરીનું કારણ તેણે કુમાર અમરસિંહને પુછ્યું, અમરસિંહે ઉત્તર આપે જે પિતાના શીરે વેદના બહુ છે માટે તે અહીં આવ્યા નથી, માનસિંહને સંદેહ વળે. માનસિંહ થોડા વિત્ત સ્વરે બે “રાણાને બોલે, હું તેની શિરે વેદનાનું પ્રકૃત કારણ સમજ્યો છું” આ સમયે જે થવાનું છે તે થઈ ચુક્યું. જે બ્રમમાં પડયા છીએ, તે ભ્રમ શેધ દુર્લભ છે. જ્યારે તે મારી સાથે ભેજન નહિ કરે ત્યારે કેણ કરશે, પ્રતાસિંહે જુદી જુદી જાતના છળ કરી માનસિંહને કહેવરાવ્યું, પણ માનસિંહને સદેહ તુટયે નહિ, માનસિહ ભેજન કરવા સંમત આ વિસ્તૃત કાબુલ રાજ્ય તે સમયે મેગલ સામ્રાજ્યનું અંતર્બળ હતું. અકબરને નાને ભાઈબીજહાકીમતે પ્રદેશને શાસન કર્યા પણ દુરાકાંક્ષ મોજા હકીમ તાબેદારી કરી રાજ્યભંગ કરવા વિષ્ણુ હોઈ તે કાબુલ રાજ્ય પિતાને હસ્તગત કરવા બળવો કરી ઉભે થયે તે વિદ્રોહી દળને પરા છતકરવા અકબરે માનસિંહને કાબુલમાં મોકલ્યો હીંદુ શાસ્ત્ર વિધિ પ્રમાણે સિંધુનદ પાર જવાનું ફરમાન નથી તે પણ પ્રભુને આદેશ માની માનસિંહ સિંધુનદ પાર પામી બુકામાં , માનસિંહે બળ સમાવ્યો અને મને પરાજ્ય કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ટેડ રાજસ્થાન. થયો નહિ. છેવટે રાણાએ કહી મોકલાવ્યું. “જે રજપુત પિતાની બેનને તુર્કીના હાથમાં સોંપી સુકી સાથે ભોજન કરે છે. તેની સાથે, સૂર્યવંશીય બાપ્પારાઓળનો વંશધર શી રીતે એકઠે ભજન કરે,” રાજા માનસિંહ, પિરોજ પિતાના અવમાંનને ભાગી થયે. રાણાએ આવવાનું તેને નિમંત્રણ કર્યું નહોતું. માનસિંહ રાણાની પ્રતિજ્ઞા જાણતો હતો. પ્રતાપસિંહે તેની સાથે સઘળે સંબધ તેડી નાંખે હતો એમ પણ માનસિંહના જણવામાં હતું. ત્યારે માનસિંહે શા સાહસે, રાણાને નિમંત્રણ કરી મોકલ્યું. ટુંકામાં પ્રતાપસિંહ આ વિષયમાં કેવળ નિર્દોષ હતો. અને માનસિંહ, પિતાના અપમાનનું પોતે કારણ હતો. રાજા માનસિંહ, ખાનપાનને સ્પર્શ કર્યો નહિ. તેણે કેટલુંક અન્ન ઇષ્ટદેવને ઉત્સર્ગ કર્યું અને કેટલુંક પિતાની પાઘડીમાં રાખી ને ત્યાંથી વિદાય થયે. તે આસન ઉપરથી ઉઠો કે પ્રતાપસિંહ તેની સમક્ષ આવી ઉભું રહ્યો માનસિંહનું હૃદય દારૂણ અપમાનથી સંતપ્ત થયું. પ્રતાપસિંહની સામું જોઈ તે બોલ્યા “તમારા ગૌરવસંભ્રમની રક્ષા કરવા માટે અમે અમારા ગરવ સંભ્રમ ઉપર જલાંજલિ આપી છે અને અમારી પુત્રી બેનને મોગલના કરમાં સોંપી છે, પણ કાયમ વિપદમાં છંદગી કાઢવાનો આપને અભિપ્રાય હોય તો તે અભિપ્રાય સફળ થા, મેવાડ ભુમિ આપને હવે હૃદયમાં ધારણ કરશે નહિ. ત્યાર પછી પિતાના ઘોડા ઉપર બેસી પ્રતાપસિંહ ઉપર કુટીલ કટાક્ષ કરી તે બોલે, “હું જે તમારા દપ ચુર્ણ કરી શકુ નહિ તે મારૂ નામ માનસિંહ નહિ”પ્રતાપસિંહે ઘણા સાથે તેને ઉત્તર આપે. “ઠીક ઠીક ! તમારી વાતથી સંતુષ્ટ થયે રણક્ષેત્રમાં તમને હું મળતો ઘણાજ પરિતોષ પામું, તે સમયે પ્રતાપસિંહના એક સેવકે લેષભંજક વચને કહ્યું. જાતિથ્રનો સ્વર્ગવાસ કરી દે યુક્ત છે, ઉદયસાગરના તટ ઉપર જે વાતચિત થઈ તે સઘળી અકબર પાસે નિવેદીત થઈ. માનસિંહનું અપમાન થયું તે પોતાનું અપમાન થયું એમ અકબરે માન્યું. રાણાએ કરેલ ભયંકર અપમાનને બદલે આપવા તેણે યુદ્યોગ કયે આ યુદ્ધાગમાં જે ભયાવહ રણાગ્નિ સળગી ઉઠયે, તેમાં વિકમ કેસરી પ્રતાપસિંહે અમરતા મેળવી. તેથી તે સ્વદેશ પ્રેમીક સન્યાસિઓના આબરૂદાર ઉંચા આસને જઈ બેઠો. તેને પવિત્ર શોણીતથી સિક્ત થયેલ સ્થળ હલદીઘાટ પ્રસિદ્ધ થયું જ્યાં સુધી મેવાડનું શાસન દંડ એક પણ આશામી શિશદીય વંશના રાજાના હાથમાં રહેશે ત્યાંસુધી વીરપુંગવ પ્રતાપસિંહની પરાક્રમ ગાથા સહુ કેઈન મુખમાંથી બહાર નીકળશે. દીલીશ્વર અકબરને જેટ પુત્ર, ભારત સિંહાસનનેભાવિ ઊતરાધિકારી સલીમ પહેલા યુદ્ધમાં સેનાપત્યના અધીકાર અભિષિક્ત થઈ, પ્રતાપસિંહના વિરૂધ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ २४६ વિશાળ મોગલ સેના લઈ યુદ્ધ કરવા ચાલ્યું. રાજા માનસિંહ અને મહોબતખાં યુપયેગી સલાહ આપવા, સલીમની સાથે યુદ્ધ યાત્રામાં ચાલ્યા. પણ વીર કેસરી પ્રતાપસિંહની મદદમાં કોઈ સામાન નહિ ! બાવીશહઝાર રજપુતો અને કેટલાક ભીલવી તેની સહાયમાં હતા. તેના હૃદયમાં અને તેના મદદનીશના હૃદયમાં લડવાને અલૌકિક ઉત્સાહ હતો. એટલી માત્ર મદદથી તે વિશાળ મોગલ સેનાનીસામે લડવા રણાંગણમાં ઉતયે. રાજકીય સેનાદળ પહેલાં તે, કાંઈપણ અટકાવ વિના આરાવલીના બહારના પર્વત પ્રદેશમાં પિઠું, ત્યાંથી તે આરાવલીના પ્રધાનગિરિ પથમાં જઈ ઉભું રહ્યું. આરાવલ્લીના તેજકુટ માર્ગવાળા દુષ્યવેક્ષ્ય પ્રદેશમાં વીર કેસરી પ્રતાપસિંહ પિતાની સેના સાથે અતિ સાવધાન થઈ ઉભો હતા. તે પ્રદેશ ઉદયપુરથી પશ્ચિમ ભાગે આવેલ છે. લંબાઈમાં તે સ્થળ દશ યોજન હતું. વળી .હોળાઈમાં ઘણું કરી ચાળીસ કેશ હતું. તે સમચતુષ્કોણ સુવિશાળ પ્રદેશમાં કરવ, વનરાજ અને પર્વતમાળા હતી. મુદ્ર શુક નદીઓ તેમાંથી નીસરી તેના વિભાગને વિભુષિત કરતી હતી. તે ગિરિ પ્રદેશના મધ્યબિંદુરૂપે ઉદયપુરને ગણીએ તો અત્યુતિ ગણાય નહિ. ઉદયપુરના જે પડખે થઈ તે પ્રદેશમાં પેસી શકાય, તે પડખામાંજ દુર્ગમ અને વિષમ પર્વત માગી હતી. તે માગ એટલો સાંકડો, કે તેની અંદરથી બે ગાડી સાથે વા સામ સામે ચાલી શકે તેમ નહોતું. તે દુર્ગમ અને વિષમ પ્રદેશમાં ઉભા રહી. ચારે દિશાએ નજર કરાય. તે ચારે દિશામાં અબ્રભેદી ગિરિ પ્રાકાર શિવાય બીજું જોવામાં આવે નહિ, તે પ્રદેશનું નામ હલદીઘાટ. હલદીઘાટના હૃદય શોભી ઉંચા ગિરિવજના પાદ પ્રદેશમાં રાજપુત વીર સાવધાન દષ્ટિથી ચારે તરફ જોતા ઉભા હતા. બીજી તરફ ભીલલેકે ધનુષ બાણ લઈ તે પર્વતની ટોચે મેટી એકાગ્ર દષ્ટિથી ઉભા હતા, તેઓના ચરણના તળેના મોટા મોટા શિલા ખંડ રાશીકૃત પર્વતની ટોચ ઉપરથી તે પથરે કે તે શત્રુને પરાજય થાય. તે દુર્ગ, હલદીઘાટના ભયંકર ક્ષેત્રમાં વીર પુંગવ પ્રતાપસિંહ, મેવાડના પ્રધાન પ્રધાનવીને લઈ શત્રુની સેનાની રાહ જોતો ઉભું હતું. સંવત ૧૬૩૨ ( ઇ. સ. ૧૫૭૬ ) ના વર્ષમાં શ્રાવણ માસના સાતમા દિવસે રજપુત અને મેગલની સેના પરસ્પર મળી, હલદીઘાટના ક્ષેત્રમાં સંગ્રામ કરવા પ્રવૃત થઈ યુદ્ધ ભયાવહ થઈ પડયું. સ્વાધીનતા રક્ષણ માટે માત્ર આવું યુદ્ધ ભારતવર્ષમાં અને ગ્રીક દેશમાં થયેલું છે. દુધ યવનોના કરાલ ગ્રાસમાંથી મેવાડની સ્વાધીનતા અને ગુઢતાને ઉદ્ધાર કરવા માટે પ્રતાપસિંહના મદદગારો ઉત્તમ ઉત્સાહે ઉત્સાહિત થઈ મેગલ સાથે લડવા લાગ્યા. વીર કેસરી નિર્ભક પ્રતાપસિંહ સિંહ પરાક્રમે સઘળાથી અગ્રસર થઈ યુદ્ધમાં ઉતર્યો, તેનું તે અદભુત સાહસ અને પરાક્રમ જોઈ રજપૂત સામંત સરદારો મેટા જેરથી લડવા લાગ્યા. પ્રતાપસિંહને પ્રયાસ ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ટેડ રાજસ્થાન. ફળવાળો થયે. તેના વિકમથી શત્રુ સન્ય વ્યુહ ભીન્ન થયું. તે ભિન્ન વિભક્ત અને દલિત મેગલ સેનાને મથિત અને વિદ્રાસ્કિત કરતો પ્રતાપસિંહ રાજપુત કુલાંગાર માનસિંહને શોધવા લાગે. ઘણા મોગલવીર તેની કરાલ તલવારે ખંડિત થયા. મેગલ સેનાની અંદર માનસિંહને પત્તો પ્રતાપસિંહને મળે નહિ. પ્રતાપની પ્રચંડ ગતિને કઈ રેકી શકયું નહિ. કેટલાક મેગલ વિરે તેના ભલાના અગ્રથી વિદ્ધ થઈ ભૂમિ તળે પડયા. પિતાના ભીષણ શત્રુ માનસિંહને શોધવા તે શાહજાદા સલીમની નજદીક ગયે. હીંદુરી મોગલ સમ્રાટના મોટા પુત્રને સંમુખે જોઈ, પ્રતાપસિંહ સાહસ, ઉત્સાહ અને છઘાંસાથી ઉતેજીત થયે. તીક્ષણ તરવાર ઉંચી કરી, તે પિતાના હુકમન મેગલની સામે ચૈત્તક ઘોડા ઉપર બેસીને ચાલ્યો. તેની તેજવી તલવારના ઘાથી સલીમના રક્ષક ખંડિત થઈ પૃથ્વી ઉપર પડયા. પછી પ્રતાપસિંહ, સલીમના રણમાતંગ તરફ ચાલ્યું. તેને અશ્વ ચેતક, પિતાના પ્રભુનું અદભૂત વિરત્વ ભાળી માટે બહાદુર અને શક્તિવાળો થઈ ગયા હોય એમ જણાયું. પિતાના પ્રભુના કટ્ટા વૈરીના પ્રચંડરણમાતંગનું ઉત્કટ શુંડામ્ફાલનને ન ગણકારી અશ્વ ચેતકે તે વારણેના મદશાવિત કુંભસ્થળ ઉપર પિતાને જમણો પગ મુક્ય, તેટલામાં પ્રતાપસિંહે પિતાનું શુળ સલીમ ઉપર ફેંકયું. સલીમને હે લેહથી જડેલે હતે. સારા ભાગ્યે તે શુળ હોને લાગ્યું જેથી શુળના ઘામાંથી રાજકુમાર સલીમ બચી ગયો. પ્રતાપસિંહનું ભયંકર શુળ સલીમને વાગ્યું નહિ. પણ તેને ઘા અનર્થક નીવડયે નહિ તેના ઉપર તેને પ્રતિઘાત થયે, અને છેવટે તે માવતને વાગ્યું. તેના ઘાતથ ભગ્ય માવત હે ઉપરથી જમીન ઉપર પડી મરણ પામ્યા. ત્યારપછી રણન્મ કાથી, નિરંકુશ થઈ સલીમને લઈ તીવ્ર વેગે રણસ્થળથી પલાયન કરી ગયા. પ્રતાપસિંહના શુળાઘાતથી બચી સલીમ પલાયન કરી ખરે પણ રજપુત વીરે તેને છોડે નહિ. પ્રતાપસિંહે તેને ચેતક અશ્વ તે પલાયન કરતા ગજેની વાંસે ચલાવ્યું. તે સમયે બંને દળના વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. અગણ્ય મેગલ સૈનીકે પિતાના સાટ પુત્રને બચાવવા તવાર ચલાવવા લાગ્યા. નિર્ભીક સાહસી રજપુત, પ્રતાપસિંહને મદદ કરવા લાગ્યા. રજપુતેની યુદ્ધચેષ્ટાને પ્રતીરેધ મેગલ સૈનિકે કરી શક્યા નહિ. છેવટે તેમાંથી કેટલાક સિનિક ભૂમિ ઉપર પડયા. પણ તેથી પ્રતાપસિંહને કઈ ફાયદો થયો નહિ. મુસલમાન સિનિકે ટોળાબંધ રણસ્થળે પડ્યા. તેના બદલે બીજા સૈનીકે આવી રજપુતે સાથે લડવા લાગ્યા. અનેક રજપુત સામંત સરદારો પ્રતાપસિંહના જીવિત માટે મેટા સાહસે લડવા લાગ્યા. કમે પ્રતાપસિંહના પક્ષનું દળ ક્ષય પામ્યું. પણ તેથી પ્રતાપસિંહ થડકે નહિ. રાજપુત કુળકલંક માનસિંહનીશોધમાં તે ઉન્મત્તની જેમ કરવા લાગ્યું. તેના માથા ઉપર મેવાડનું રાજ છત્ર હતું, તે ઊંચા છત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનુ સિહાસનારોહણ ૨૫૧, લક્ષરી, મેાગલ વીરાએ, ચારે તરફથી આવી પ્રતાપસિંહને ઘેરી લીધા. તેણે ત્રણ વાર પેાતાના જીવિતની રક્ષા કરી. પ્રતાપસિંહના માથા ઉપર રાજછત્ર હતું. તે તેણે ત્યાગ કર્યું નહિ. પણ તેને વિષમ સકટ આવી પડયું. આ સમયે યુદ્ધ કરતા કરતા શત્રુત્તુળમાં આવી પહેાંચ્યા. તેની પાસે સામત સરદાર કાઇ નહેાતું તેની ચારે તરફ શત્રુસેના હતી. શત્રુએ હાથમાં તલવાર લઇ પ્રતાપસિહુ ઉપર દોડયા. પ્રતાપસિંહે પેાતાની હાલત સારી રીતે જોઈ લીધી. તે સમયે કે તેનું જીવન સંકટમાં છે. તોપણ તે એક ક્ષણના માટે નિરૂત્સાહ થયા નહિ. કઠાર ઉદ્યમે અદમ્ય અધ્યવસાયે અપૂર્વ ખડગચાલથી, તેણે શત્રુ સેનાને વિત્રાસિત કરી ધી. શત્રુ પક્ષનું દમન કરતા તે ઉન્મત માત ́ગની જેમ રણ સ્થળે ફરવા લાગ્યા. : ના અવિરામ શસ્રાઘાતે, તેના અગ પ્રત્યંગ ઉપર સાત ઘા થયા હતા, તેાપણુ પસિ’હને શાંતિ નહોતી, તે ગભરાયા નહાતા, પણ પોતે એકલા હાઈ અસખ્ય માત્રુ સૈનિક સાથે શી રીતે લડી શકે, તેણે જાણ્યું જે આ અવસ્થામાં યુદ્ધસ્થળે થાડા સમય રહેવાનુ થાશે તે પ્રાણ એક ક્ષણમાં ચાલ્યા જાશે, અદભૂત રણુ નૈપુણ્ય ખતાવી તે તે સ્થળની બહાર નીકળી ગયા, એટલામાં દૂરથી જય પ્રતાપના જય ! એવા અવાજ સાંભળવામાં આવ્યેા, પ્રતાપનું હૃદય ખમણા ઉત્સાહે ઉત્સાહિત થયું. તે સદલસિંહ નાદ કરી ઉઠયા, છત્રધરે તેના માથા ઉપર ઉત્સાહથી છત્ર ધર્યું' તેટલામાં વીરવર ઝાલાપતિ માન્ના કુદી પ્રતાપસિંહની પાસે આવ્યે. વીરવર માનાએ રાજચિન્હ છત્ર પ્રતાપસિંહના મસ્તક ઉપરથી લેવરાવી પેાતાના મસ્તક ઉપર ધારણ કરાવ્યું. મેવાડના વાવટા ઉંચા કરાવી, શત્રુ સેના મધ્યે તે ચાલ્યા. તે રાજચિન્હ જોઇ શત્રુઓએ ઝાલાપતિને રાણા પ્રતાપસિ’હું છે, એમ ગણ્યા. તેઓ તેના સંહાર કરવાના અભિપ્રાયે તેની ઉપર દોડયા પ્રતાપસિંહે દૂર રહી જોયુ જે વીરવર પાન્ના પોતાના અપૂવ જોર સાથે લડે છે, છેવટે તે વીરવર તેના સૈનિકા સાથે રણાંગ, પડયા. વીરવર પ્રતાપસિંહને કાંઇ સારૂ` ફળ મળ્યું નહિ. મેગલ સેના સોગણી અધિક તેમાં વળી તે સેના પાસે તાપેા, ખદુકા વીગેરે અન્યત્ર હતા. પ્રતાપસિંહની સેના તેની પાસે કેટલી ક્ષણ ઉભી રહે ! રજપુતેામાંથી ઘણા રજપુતા સ્વદેશના કલ્ચાણ માટે રાંગણમાં પડયા. તે દિવસે રાંગણ થકી રજપુત સેનાના ખાવીશ હજાર સૈનિકેામાંથી આઠ હજાર સૈનિકે પાછા આવ્યા. હલદીઘાટના પહેલા દિવસના યુધ્ધે પ્રતાપસિંહ ચૈતક ઉપર બેસી મહાર નીસરી પડયેા હતેા,તેનું સઘળુ અંગ ક્ષતવિક્ષત અને રક્તાક્ત હતું. દુ મરણ શ્રમે તે ખીલકુલ પરિશ્રાંતથયા હતા. તેના પ્રિયતમ અશ્વ ચૈતક પણ તેની માફક પરિશ્રાંત થઈ પડયા હતા, તોપણ તે પોતાના પ્રભુને પોતાના પૃષ્ઠ ઉપર રાખી પત પ્રદેશ તરફ ચાલી ગયા. પણ તેમ થવાથી પ્રતાપસિંહ નિરાપદ નઙેતે. એ મેાગલ સૈનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ સુપર ટાડ રાજસ્થાન. ગુપ્તભાવે તેની વાંસે પડયા હતા. તે એ સૈનિકમાંથી એક આશામી મુલતાની અને બીજો આશામી ખેારાસાની હતા, તે પલાયન કરી જતા રાણાની પછવાડે આવતાં એક પ ત તરંગિણીના તટે આવી પહોંચ્યા, તે સમયે તુરગરાજ ચૈતક, તે ક્ષીણાંગ તર’ગિણીને છલંગ મારી આળગી ગયા અને પેાતાના પ્રભુને લઇ ક્રૂરે પલાયન કરી ગયા. મોગલ સૈનિકે પણ પ્રતાપસિ’હની પાસે આવી પહેાંચ્યા, દૂરથી ખંદુકને અવાજ સભળાયા તેની સાથે પછવાડે કોઈ બેલી ઉડયું “ અરે નીલઘેાડાના સવાર પ્રતાપસિહુ ચકિત થયા અને વિસ્મય વિસ્ફારિત નયને તેણે પાછા ફરી જોયું. જે તેણે જોયુ તે અતીવ વિસ્મય કર ! તેથી તેના રાષ અને જીધાંસા વધવામાં ખામી રહી નહિ. તેણે જોયું કે તેની વાંસે એક માત્ર અશ્વારોહી છે. તે અશ્વારોહી, તેના ભાઈ શક્તસિંહ. ! ,, શકતસિંહ પ્રતાપસિહુના ભાઈ થાય. વિષમ વિવાદવશે અને ભાઇ વિચ્છીન્ન થયા હતા. શક્તસિંહે મોટા ભાઈ પ્રતાપસિંહનુ રાજ્ય છેડી અકબરના પક્ષનું અવલંબન કર્યું હતું. તેના મનમાં વાંસના હતી જે ભાઈના શાણીત પાતે, એક દિવસ વિષમ વિદ્વેષ વદ્ઘિનુ શાંતિવિધાન થાશે. તે દીવસે હલદીઘાટના યુદ્ધશાં સમ્રાટ અકબરના સેનાન્મુહના અંતર્ભાગમાં ઉભા રહી તે જોતા હતા. જે પ્રતાપસિંહ એકલા નીલાસ્વની પીઠ ઉપર બેસી યુદ્ધાંગણથી પલાયન કરી જાય છે. મેાટાભાઇની વિપદવાળી અવસ્થા જોઈ નાનાભાઇ શકતસિહ નિશ્ચીંત રહી શકયા નહિ. તેનું કઠોર વજ્ર જેવું હૃદય ગળી ગયું, તેને રાષ પ્રશમિત થયે.. તેની જીઘાંસા લગ્ન પામી ગયા. વૃતાંત સંભારીને તે દારૂણ મમ પીડામાં પિડિત થયેા. પોતાના ભાઇને વિપદમાંથી ઉગારવા સારૂ તે મોગલ સેનાનેા ત્યાગ કરી તેની વાંસે ચાલ્યા, રસ્તામાં વાંસે પડેલ મેગલ સૈનીકોના વધ કરી નાખ્યા. વીરવર શક્તસિહ ભાઈ પ્રતાપસિંહને મળ્યા. દૂરથી તેને આવતા જોઇ રાણાપ્રતાપસિંહુ વિષમ સ ંદેહમાં પડયા. તેના હૃદયમાં એકી સાથે રોષને અને અભિમાનને દદય થયા. તેણે જાણ્યું જે છું હવે શકતસિંહ વેરને બદલેા લેવા આવ્યે છે. મારી આ નિઃસહાય અવસ્થામાં શું તે પેાતાની પ્રતિજ્ઞા પાળી લેવા આવ્યે છે ! પ્રર્તાપસિહ શરવિદ્ધ કેસરીની જેમ ગાજી ઉઠયેા અને પેાતાની તલવાર ઉંચી કરી' શકતસિહની પ્રતિક્ષા કરવા લાગ્યા. પણ શકતસિહનુ' ગ્લાન વિષણુ અને લજ્જાવતન મુખ જોઈ તેના મનના સંદેહ દૂર થયા. જ્યારે તે શિશેાદીચ વીર શકતસિહ, મોટા ભાઈ પ્રતાપસિંહના ચરણમાં આવી પડયા. ત્યારે અને તેણે ક્ષમા માગી ત્યારે પ્રતાપસિંહ એક અપૂર્વ આનંદથી આન ંદીત થયા. આજ અનેક દીવસે, પરસ્પરનાં દર્શન થયાં. બન્ને ભારુંએ દારૂણ દુઃખ અને મનેવેદનાને ભુલી ગયા. આજ પરસ્પરના અશ્રુસેકથી પરસ્પરના વૃક્ષસ્થળ સિકત થયા. તે માનદના સમયમાં પ્રતાપસિહના પ્રિયતમ અવે પ્રાણને પરિત્યાગ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ ૨૫૩ ચેતક, ઉપયુક્ત વીરનો ઉપયુક્ત તરંગ હતો. તે ચેતકના પ્રતાપથી અને પ્રભાવથી પ્રતાપસિંહ વિશાળ મોગલ સેનાને ધી બહાર નીસર્યો હતો. તે જાણતો હતો જે ચેતક તેને પ્રાણરક્ષક હતા. આ સમયે. તે ચેતકને મરેલો જોઈ પ્રતાપસિંહના આનંદોત્સવમાં વિન આવ્યું. ત્યારપછી શકતસિંડે, પ્રતાપસિંહને પોતાનો ઘોડો આપે. તે ઘડાનું નામ આતકાર હતું. પ્રતાપસિંહ તે ઘોડા ઉપર ચઢ. જે સ્થળે તુરંગરાજ ચેતકનું મરણ થયું તે સ્થળે સમાધી સ્થળ બંધાણું પ્રીયજન સાથે પ્રીયજનની મુલાકાત સ્વર્ગ સુખપ્રદ છે. પણ પ્રતાપસિંહ અને શકિતસિંહના ભાગ્યમાં તે મુલાકાત સ્વર્ગ સુખપદ નીવડી નહિ. વાસે સલીમના હૃદયમાં સંદેહ પેદા થાય એવી આશંકા થવાથી શકતસિંહ મેગલ સેનાને મળી જવા પા છે કે, વિદાય થતી વખતે મોટાભાઈ પ્રતાપસિંહની ચરણવંદના કરી શકતસિંહ બોલ્યા, “જે અનુકુળતા હશે તે હું જલદીથી આપને પાછો મળીશ.” જે બે આશામીઓ પ્રતાપસિંહની પછવાડે પડ્યા હતા. તે બને આશામીઓ શક્તસિંહના હાથે મરાવ્યું. તેમાંથી એક આશામીને નિવાસ ખોરાસાનમાં હતું. અને બીજાને નિવાસ મુલતાનમાં હતા. શક્તિસિંહ તે ખોરાસાની સિનિકના ઘડે બેસી સલીમના દરબારમાં આવ્યું. પણ તેણે જે પ્રથમ આશંકા કરી હતી. તે આ શંકા સંઘટીત થઈ. તેના આવવામાં વિલંબ અને તેની ભાવભંગી જોઈ સલીમના હૃદયમાં સંદેહ પેદા થયો. તેણે તેને તે ખોરાસાની અને મુલતાની સૈનિકની હકીકત પુછી. શક્તસિંહે જવાબ આપ્યો “જે તેઓ તો પ્રતાપસિંહના હાથથી મરાવ્યું છે. પ્રતાપસિંહ તેઓને સંહાર કરી શાંત નહોતો. પણ છેવટે તેણે મારો ઘડો પણ મારી નાંખે હું તે ખોરાસાની સૈનિકના ઘડા ઉપર બેસી અંહી આવ્યો છું.” શક્તસિંહનું બોલવું સાંભળી સલીમે તેને અભયદાન આપી કહ્યું. “ તમે જે સઘળી વાત સાચી કહેશે તો તમારે દેષ માફ થાશે, સલીમના બેલવાનો અંત આવ્યો નથી એટલામાં શક્તસિંહનું મુખ વર્ષાઋતુના મેઘની જેમ કમેકમે ગંભિર થઈ ગયુ. તે નિઃશંકચિતે બોલી ઉઠયે. “એક વિશાળ રાજ્યને ભારે મારા મોટાભાઈ પ્રતાપસિંહના સ્કલ્પ આવેલ છે. લાખો લોકનાં સુખદુઃખ તેના ઉપર જ રહેલાં છે. આ સમયે તે મેટી વિપદમાં હતો. તેને તે વિપદમાંથી ન બચાવી હું શી રીતે નિશ્ચિંત રહી શકું. સલીમના મસ્તકનો એક કેશ પણ કંપિત થયો નહિ. તે, પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા ભુ નહોતો. તેણે તે સમયે તો શક્તસિંહને જાવા દીધો. શક્તિસિંહના પક્ષમાં મંગળ થયું. થોડા સમયમાં મોટાભાઈ સાથે જઈ મળે. પ્રતાપસિંહ તે સમયે x 1 : ધિસ્થળ હાલ ચેતકકા ચબુત્રા” એવા નામે પ્રસિદ્ધ છે. તે હાલના ઝાલર નીકેટ અનેલ છે. ચેતકનું ચિત્ર, તેના પ્રભુના ચિત્ર સાથે મેવાડના પ્રત્યેક ગૃહસ્થના ઘરમાં હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૪ ટૅડ રાજસ્થાન. ઉદયપુરમાં હતા, ઉદયપુરમાં આવતી વખતે તેણે વીનસર નામને કીલે હસ્તગત ક, ઉદાર હૃદય પ્રતાપસિંહે તે કીલે શક્તસિંહને આપી દીધે જ શક્તસિંહના સંતાન સંતતિએ તેને અનેક દિવસ ઉપભોગ કર્યો. આવા ભયંકર કાળમાં શક્તસિંહે પ્રતાપસિંહના પ્રાણની રક્ષા કરી તેથી શક્તસિંહનું મહત્વ ઐતિહાસિક બીનામાં લખવા જેવું છે. તેના તે બેહદ મહત્વ અને ગારવનાં વિવરણ ભટ્ટ લોકોના મુખથી સાંભળવામાં આવે છે. સંવત્ ૧૬૩૨ (ઈ. સ. ૧૫૭૬ જુલાઈ) ના વર્ષના શ્રાવણ માસને સાતમે દિવસ આર્ય કુળના વીરોચ્છાસને પ્રસિદ્ધ દિવસ આય ગરવની એક મહાગ જ્યાં સુધી માનવમંડળ વીરત્વ અને મહત્વની પૂજા કરશે ત્યાં સુધી માનવમંડળીના ઇતિહાસમાંથી તે દિવસે વિરાજતે ખસશે નહિ. તે દિવસે, પુણ્ય ભૂમિ હલદીઘાટનું શિલગાત્ર અને શિલમાર્ગ સઘળા મેવાડના સાહસિક રજપુતાના પવિત્ર શોણિતે અભિષિક્ત થે. જે ચાદ હઝાર રજપુતે, આત્મત્સર્ગના મહામંત્ર પ્રણાદિત થઈ, હદીઘાટના ભયાવહ રણસ્થળે અનંતનિદ્રામાં સુતા. તે સઘળાને પરિચય આપ, દુષ્કર અને અસંભવિત છે. પણ તેઓમાં જે પ્રસિદ્ધ મહાવીર હતા, તેનું સાંક્ષિપ્ત વિવરણ આપવું ઉચિત છે. રાણા પ્રતાપસિંહના અતિનિકટના પાંચસો કુંટુબીઓ હતા. ગ્વાલીયરના પદવ્યંત અને વિવાસિત રાજા રામશાહ - અને તેને પુત્ર ખંડેરાવ, સાડા ત્રણસે તયારવીરને લઈ હલદીઘાટના યુદ્ધ સ્થળે ઉતરી, મુઆ હતા. સઘળા કરતાં વીરવર ઝાવલાપતિમાનાએ, તે યુદ્ધમાં પુષ્કળ વીરતા બતાવી છે. સઘળાને વૃતાંત છેડી દઈ એક માત્ર વિરવર માનાના યુદ્ધને વૃત્તાંત આપ આ સ્થળે યોગ્ય છે. મહાવિર માના, સાડા ત્રણસો રજપુત લઈ, તે સાગર જેવી મોગલ સેનામાં પિઠો. અને બેહદ શાય થઈ તેની સાથે લડવા લાગે. લડત લડતે, તે થોડા સૈનિક સાથે રણસ્થળે પડશે. જે લોકેએ તેનું યુદ્ધ નૈપુણ્ય જોયું હોય તે તેની બહુ પ્રશંસા કરે તેવું છે. તે દિવસે, મેવાડના પ્રત્યેક વીરવંશ, વીર શુન્ય થઈ ગયાં, અનેક વીરવનિતા વિધવા થઈ. * શક્તસિંહની માનું નામ બાઈજીરાજ હતું. તે પોતાના જે પુત્ર રણું પ્રતાપસિંહને ત્યાગ કરી વનસર કીલ્લામાં શક્તસિંહ સાથે રહેતી હતી, તેને રાજમાતાનું યોગ્ય સંમાન નહોતું. પવિત્ર અપત્ય ને તેણે તે સંમાન અને રાજયનું શહેર છોડયું. શક્તસિંહના વંશધરેની જનનીઓ પણ ધર્મનિષ્ટા નામે પ્રખ્યાત છે. - બાબરે, રામશાહના પુર્વ પુરૂષોએ વાલીયરમાંથી કાઢી મુક્યા હતા તેથી રામશાહના પુર્વ પુરૂષોએ મેવાડમાં આશ્રય લીધો. રાણાએ આદરથી તેઓને આશ્રય આપ્યો. તેઓના ભરણપોષણ માટે હમેશાના રૂ. ૮૦૦-૦-૦ તેઓને તે આપતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ રાણા તાપસિંહનું' સિ’હાસનારોહણ ૨૫૫ જયેાલ્લાસે ઉલ્લાસિત થઈ યુવરાજ સલીમે હલદીઘાટને પર્વત પ્રદેશ ડયા. વર્ષાની અવિહળધારાથી નદી કીનારા વીગેરે મિત થઈ જવાથી ગિરિ પ્રદેશ અત્યંત દુમ થઈ પડયા. એટલે કે તે સમયની અવસ્થા મેગલાને વિશ્વકર થઇ પડી તે સમયના સુયેાગમાં પ્રતાપસિંહે થેાડા રાજ નિવૃત્તિ ભાગવી. પણ નવ વસંતના આવવાથી સઘળા રસ્તા સુગમ થઇ પડયા. દુષ માગલેએ ક્રીથી પ્રતાપસિંહનાં ઉપર હુમલા કર્યાં. પ્રતાપસિહ, તે વિશાળ મોગલ સેનાની વિરૂદ્ધે મેટા વીર્ય થી ઉતા. દુર્ભાગ્યવશે, તે યુદ્ધમાં પણ તેને પરાજય થયા. તેણે ઉદયપુરના ત્યાગ કરી, કમલમીરમાં જઇ સેનાદળ સ્થાપ્યું ♦ પણ તે સ્થળે તે નિશ્ચિંત રહી શકયેા નહી. મેગલ સેનાના અધિપતિ કાકાશાહબાજખાંએ કમલમીરના ગિરિ પ્રદેશ ઘેરી લીધેા. દુ મેગલના ઘેરાના સપૂર્ણ રીતે અટકાવ કરી પ્રતાપસિંહ ઘણા દીવસ, કમલમીરના કીટ્ટામાં રહયા. તે સ્થળે આબુપતિ સ્વદેશ વ્રેાડી દેવરાજે દગેા કર્યાં. કમલમીરમાં નાગન નામના એક કુવા હતા ત્યાં તે એકજ જળાસ્ય હતુ. તે દુરાચાર સ્વદેશ ડ્રાહીએ તે કુવાના મોગલ લોકોને ખબર આપ્યા. મોગલ લોકોએ વિષધર પનગારાએ તેનું જળ દૂષિત કર્યું. વિષ દુષ્ટ જળ અનુપયેાગી હોઈ, જળાભાવે પ્રતાપસિંહ મેહુ' દુ:ખ પામવા લાગ્યું. પ્રતાપસિંહૈ, કમલમીરને ત્યાગ કરી ચોદક નામના કિલ્લામાં આશ્રય લીધા. દુદાંત માગલાએ તે સ્થાનને પણ ઘેરા ઘાલ્યેા. શિન ગુરૂ સરદાર ભણુસિંહૈ, ચાઇકિલાના ઉદ્ધાર માટે યુદ્ધમાં મોઢું પરાક્રમ બતાવ્યુ, છેવટે તે યુદ્ધ સ્થળે પડયા, એ પ્રસિદ્ધ યુદ્ધસ્થળે મેવાડના પ્રધાન ભટ્ટ કવી નિપાતિત થયા, તેની હૃદયાત્તેજક વીરગાથા સાંભળી રજપુત વીરા એટલા બધા ઉત્તેજીત થયા હતા કે સઘળા સ્નેહ મમતા છેાડી ચત્રનેાના ઘેરાના વ્યર્થ કરી દેવા ચેષ્ટા કરવા લાગ્યા. ચાંદનાં ઘેરાને વૃત્તાંત લઈ કવિએ પાતાના રાજાનું એવું વીકીન કરી જે વીર ગાથા બનાવી છે તે વીરગાથાની આજ પણ મેવાડમાં રજપુતે ગાવામાં આવૃત્તિ કરે છે. તે કવિની પરલેાક પ્રાપ્તિ ઉપર રાણા પ્રતાપસહુને રણમાં ઉત્સાહિત કરવાને કાઈ રહ્યું નહિ. તેણે માત્ર પ્રતાપસિ’હું ની ગાથાએ ગાએલી હતી. એ સઘળી વીર ગાથા, એવી તેજસ્વિની ભાષામાં લખેલ છે કે તે સઘળી વાંચવાથી નિર્જીવ અને નિસ્પૃહ આશામી નવખળે અને અપૂર્વ ઉત્સાહૈ, ઉશ્કેરાઈ જાય તેમ છે. જ્યારે યવનાએ કમલમીરના કીટ્ટાના કમો લીધે ત્યારે રાજા માનિસ’હું ધર્મીમતી ગાણુડા નામના કાને ઘેરા ઘાલ્યો. મહેાખતખાંએ ઉદયપુરના કખજો કર્યાં. આમીશાહ નામના યવન રાજપુત્રે ચૌદ અને અગુણાપાનેરના મધ્ય સ્થળમાં - સવત ૧૬૩૩ ( ઇ. સ. ૧૫૭૭ ) ના માઘ માસના સાતમાં દિવસે આ યુદ્ધ થયુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ટૌડ રાજસ્થાન. રહી, પ્રતાપસિંહ સાથે ભીલને સંબંધ તોડી નાંખ્યું. વળી ફરીદખાં નામને યવન સેનાપતિ લશ્કર સાથે પ્રતાપસિંહના આશ્રય સ્થળ ચાંદક સુધી પહોંચી ગયે. એ રીતે ચારે દિશા તરફથી ઘેરાઈ જઈ વીર કેસરી પ્રતાપસિંહ નિરાશ્રય થઈ પડશે. આજ મેવાડમાં કઇ સ્થળે જવાથી પ્રતાપસિંહને સુખશાંતિ નહેતી આજ દુદાંત મોગલ મેવાડના દરેક સ્થળે ફરતા હતાં. પણ તેઓ પ્રતાપસિંહને પકડી શકયા નહિ. પ્રતાપસિંહ પ્રાણયે પલાયન કરતા નહોતા. તે ગુપ્તભાવે ગુપ્ત સ્થળે રહી ભટકી શત્રુની ગતિવિધિ જોતો હતો. સામાન્ય યુદ્ધમાં એ પ્રમાણે ઘણા દિવસો નીકળી ગયા. દુશ્મનના હાથમાં પ્રતાપસિંહ આવ્યો નહિ. પ્રતાપસિંહ તેઓના હાથમાં ન પડતાં, ઘણા યવનને વધ કરી તેઓને ભૂતળ શાયી કર્યો. સેનાપતિ ફરીદખાં વિચારતા હતા જે તેના કબજામાં પ્રતાપસિંહ આવશે પણ તેની ધારણા સુફળવાળી થઇ નહિ. એક સમયે વીરસિંહ પ્રતાપસિંહે, મોગલ સેનાને ફૂટ ગિરિમાર્ગમાં રેકી ઉત્સાદિત કરી હતી. પણ ત્યાં કે લોક તેને કબજે કરી શકયું નહિ. દુકામાં વેતન ભેગી મોગલ સૈનિકે કમે કમે નિરૂત્સાહિત થઇ ગયા. અનેક રજપુતો સાથે લડવાનો તેઓને ઉત્સાહ ભંગ થઈ ગયે. વર્ષોની અવિચલ જલધારાથી રાહ માગે તથા છાના માગે કમિત થઈ દુર્ગમ થઈ પડ્યા. વળી સઘળા પર્વત પ્રદેશના જળાશયમાંથી વિષાક્ત અને પીડાકર ઘાતવ બાષ્પ નીકળવાથી લોકે નાતંદુરસ્ત થઈ ગયા. તે માટે થોડા રેજના માટે યુદ્ધ મોકુફ રહ્યું. એ રીતે દરેક વર્ષાકાળમાં યુદ્ધ મોકુફ રહેવાથી પ્રતાપસિંહને પૂર્ણ નિવૃત્તિ મળતી હતી. એ પ્રમાણે વર્ષ ઉપર વર્ષે ચાલ્યાં ગયાં, અનંત પ્રકૃતિ રાજ્યમાં ઘણે ફેરફાર થઈ ગયે. તે પણ મેગલ સમ્રાટ પ્રતાપસિંહને હસ્તગત કરી શકે નહિ. પ્રતાપસિંહનાં આશ્રય સ્થળ, તેના હાથમાંથી ખસી જઈ મોગલના હાથમાં ગયાં. પ્રતાપસિંહનો દુઃખરાશી કમે કમે વધતે ગયે. એ સમયે તેને પરિવાર વર્ગ તેની મૂળ ચિંતાનું ખાસ કારણ થઈ પડે. શત્રુના હાથમાંથી પોતાને ઉદ્ધાર પતે કરી શકશે, પણ તેના પરિવર્ગમાંથી કઈ શત્રુના કબજામાં જશે તે તેના ઉદ્ધાર માટે કેવી ચેજના કરવી એવી ચિંતાને તેના મનમાં ઉદય થયું. તે તેની ચિંતા મૂળ વિનાની નહોતી. એક સમયે શત્રુઓના હસ્તમાં તેને પરિવાર વચ્ચે આવી જતો હતે પણ ભલ્લ લોકોના મોટા પ્રતાપે તેમ થતાં તેને બચાવ થશે. સેવાના કાળા નિવાસી ભીલ લેકેએ પ્રતાપસિંહના પરિવાર વર્ગને લઈની પણમાં રાખી તેને બચાવ કર્યો હતે. પરમ હિતકારી ભીલ કે તે અનાહાર રહો. પ્રતાપસિંહના પરિવાર વરીને આહાર કરાવતા હતા. તેઓ રજપુતના બચ્ચાને વ્યાવ્ર વગેરે સિંહ પશુથી બચાવતા હતા, પોતાના પરિવાર વગરની દુર્દશા જોઈ પ્રતાપસિંહ એક ક્ષણવાર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારાણુ ૨૫૭ નિરૂત્સાહિત થયેા નહિ. વીરાવ પ્રતાપસિંહની અનુલનીય સહિષ્ણુતાનું અદમ્ય સાહસનું અને અલૈાકિક અધ્યવસાયનુ વિવરણ ઘેાડા સમયમાં સમ્રાટ અકબરના કાને પહેાંચ્યું. તે અતીવ ચમકૃત થઈ રજપુતવીરાને પુષ્કળ સાધુવાદ અને ધન્યવાદ આપવા લાગ્યા. તે સઘળી જનસુતિ સત્ય છે કે મિથ્યા, તે જાણવા માટે પ્રતાપસિંહના ગુઢ નિવાસમાં તેણે ગુસ ખાતમીદારો મોકલ્યા. તે ખાતમીદારેાએ જોયું જે પ્રતાપસિંહ પેાતાના સામત સરદારાથી પરિવૃત થઇ એક વિશાળ વૃક્ષ તળે તૃણાસન ઉપર બેસી ભેાજન લે છે, અને ચેાગ્ય આસામીને આનંદથી રાજપ્રસાદને ક્રૂના આપે છે. તે ગુસ ખાતમીદારે સમ્રાટની પાસે આવી સઘળી હકીકત કહી. તે સાંભળી રાજસભામાં મેટી ભક્તિને ઉદય થયેા. સઘળા પ્રતાપસિહુના બેહદ માહાત્મ્ય ઉપર વિભૂષ થઈ તેની પ્રશંસા કરવા લાગ્યા. દુર્ભાગ્યના કહેર અંકુશતાડનથી અનાહારથી અનિદ્રાથી અને જુદી જુદી ભય‘કર ચત્રણાથી પણ પ્રતાપસિંહ પેાતાની પ્રતિજ્ઞાથી વિચલીત થયે નહિ. પણ જેએ તેને પ્રાણથી વહાલા હતા. જેએના સમાન સભ્રમ જાળવી રાખવા તે પુષ્કળ દુઃખ ભાગવતા હતા, તેઓના બેહદ કષ્ટ જોઈ પ્રતાપસિંહની દઢતા દૂર જાતી હતી. તે ઉન્મતની જેમ કાઈ કોઇવાર દારૂણ શેાક કરી બેસતા હતા. હૃદયની પ્રીતિક્રાચિની વનિતા ગિરિગહનમાં ખીલકુલ નિરાશ્રય થઈ પડી રહેતી હતી. તેને રાજકુમાર રાજભાગ્ય વસ્તુથી વંચિત થઇ ઘણા દિવસ અનાહારે રહેતા હતા. એકવાર દુ શત્રુએના આક્રમણથી ઘેાડાકાળ મુક્તિ પામી, પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે અરણ્ય વિરામ સભાગ કરવા લાગ્યા. તે સમયે તેની મહિષી અને તેની પુત્રવધુ તૃણખીજનું ચુર્ણ કરી તેના રોટલા બનાવતાં હતાં. તે રોટલાને અર્ધ ભાગ તેઓએ ખાલક ખાળિકાને વહેંચી આપ્યા. ખાકીના અભાગ ભવિષ્યના માટે રાખ્યું. પ્રતાપસિંહ પડખે તૃણશય્યા ઉપર સુઈ પેાતાના ભાગ્યના વિચાર કરતા હતા. એટલામાં તે પોતાની દુહિતાના મમ ભેદી ચિત્કાર સાંભળી એકદમ ચમકી ઉઠયેા. તેના ચિ’તસ્માત સહસાબ ધ પડી ગયા. વિસ્મય વિસ્ફારીત નયને રાતી ખાલીકા તરફ તેણે જોયુ તે એક જંગલી ખીલાડા અડધી રોટલી લઈ ચાલ્યેા ગયે. તે જોઇ દુહિતા રૂવે છે. પ્રતાપસિંહનુ ભેજી ફરી ગયુ તેણે ચારે તરફ અંધકાર જેયુ. આજ દિન સુધી તેનેા અધ્યવસાય અને સાહસ અદમ્ય અને અક્ષુણ્ણ હતું. ભયંકર યુદ્ધક્ષેત્રમાં તેના પુત્ર વિગેરે સંબધીએએ, પોતાના જીવનના ત્યાગ કયા છે, એમ પ્રતાપસિંહના જાણુમામાં હતું તેપણ તેથી તે નાહિમ્મત નહાતા, શાથી કે તે જાણતા હતા જે, જે કત્મ્ય સાધન કરવા તેએ આ પૃથ્વીમાં પેદા થયેલ છે, તે કશ્ય પુરૂ કરી તેએ આ પૃથ્વી છેડી અમરધામમાં ગયા છે, 33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ટાઢ રાજસ્થાન. તેમાં દુખ શું ! પણ આજ આહારાભાવે પ્રાણ પુત્રીને રાતી જોઈ એકદમ તે નાહિમ્મત થઇ ખેલી ઉડયે, “ ને આવી રીતના દુઃખે ભાગવી. રાજસ ભ્રમનું રક્ષણ થાતુ હોય તે તે રાજ્યસભ્રમને હઝારા ધિક્કાર છે” ત્યારપછી ઘેાડા ક્ષણ ઉપર તેણે તે સઘળાં દુઃખને નાશ કરવા અકબરને પ્રાર્થના કરી. પ્રતાપસિ’હે અકબરને તે વિષયના એક પ્રાર્થના પત્ર મેકલ્યું. અકબર તે પત્ર પામી પુલકિત થયા, પ્રતાપસિહના એવા વિનયના સાર જોઇ તેણે દિલ્લીમાં સત્ર નૃત્યગીત કરવાના હુકમ કર્યાં. નગરમાં ઘેરઘેર નૃત્યગીત થવા લાગ્યાં. મોગલ કુળનાં સઘળાં માણસા આનંદમાં મત્ત થયાં. મોગલ સમ્રાટ અકખરે આનંદાસ્કુલ્લ હૃદયે પૃથ્વીરાજ નામના એક રજપુતને પ્રતાપસિહુને તે પત્ર ખતાન્યેા. પૃથ્વીરાજ અકબર પાસે બંદી થયા હતા. જ વર્ષ ( સં. ૧૫૧૫ ) માં રાઠોડ વીર ચેધરાવે સુંદરમાંથી સ્વપ્રતિષ્ઠિત ચેાધપુરમાં મારવાડનુ સિહાસન ફેરવ્યુ તે વર્ષમાં તેના એક પુત્ર નામે વિકાએ ભારતવર્ષના મરૂ પ્રાંતમાં પેાતાના નામથી વિકાનેરની સ્થાપના કરી. પૃથ્વીરાજ વિકાનેર રાજને નાનેા ભાઈ હતા. વિકાના વંશધરાના વિકમ પ્રભાવથી વિકાનેર ક્રમે ક્રમે આબાદ થઈ ઉઠયું, વિકાનેરના રાજા રાયસિંહે મારવાડ રાજ માલદેવના અધમ દાખા અનુસયે નહિ. પૃથ્વીરાજ તે રાાંસહના ભાઇ થાય. અષ્ટના દારૂણ વિપાકે તે મેગલ સમ્રાટની પાસે ખંદી હતાં. પણ તેનું હૃદય અસીમ વિત્યું અને મહત્વે સ્વદેશ પ્રેમપૂર્ણ હતું. પૃથ્વીરાજ વીર પુરૂષ હતા એટલું નહિ પણ તે કવી હતા. એવા સુંદર ગુણે વિભૂષિત થઇ તે તેજસ્વિની ભાષામાં કવીતા કરી મનુષ્યનું મન મુગ્ધ અને રંજન કરતા હતા. અને ખરી જરૂરીયાતે હાથ તલવાર લઇ યુદ્ધ કરતા હતા. ટુકામાં તે સમયે, રાજસ્થાનમાં તે મહાવીર અને શ્રેષ્ટ હતા. કાવ્યરસદાયિની વીણાપાણી શારદાના કૃપાબળે પૃથ્વીરાજે રાજસ્થાનના સઘળા ભટ્ટ કવીઓ ઉપર જય મેળવ્યેા હતેા. ખાલ્યકાળથી પ્રતાપસિંહના વિત્વે, ઉદારત્ને અને સહવે અનુપ્રાણિત થઇ રજપુત કવિ પૃથ્વીરાજ, પ્રતાપસિંહને દેવભાવે પુજતા હતા. પ્રતાપસિંહે સ`ધિની પ્રાર્થના વાળા પત્ર મોકલ્યેા છે એ વાત જાણી તે દારૂણ મનેવેદનાથી પીડીત થયેા. પ્રતાપે, તે પત્ર લખ્યા છે એમ તેને પહેલાં વિશ્વાસ આવ્યા નહિ. તે અકબરની પાસે પેાતાની સ્વભાવિક નિર્ભયતા અને સરળતાથી મેલ્યા, પત્ર પ્રતાપસિંહને નહિ ” હું સારી રીતે પ્રતાપને ઓળખું છું. આપના રાજમુકુટ પ્રતાપસિંહના માથા ઉપર મુકી દ્યા તેપણ તેજસ્વી પ્રતાપસિહુ આપને નમશે નહિ. મ પૃથ્વીરાજે સમ્રાટ અકબરની અનુમતિ લઇ પ્રતાપસિ’સહુને, એક દૂતદ્વારા એક પત્ર લખી માકયેા. પત્રવાંચતાં માલુમ પડેછે કે પૃથ્વીરાજે પ્રતાપસિહુને અકખરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ રાણું પ્રતાપસિંહનું સિંહસનારોહણ ૨૫૯ નમવાનાં કારણ પુછગ્યાં. પણ પત્રની અંદર એક ગુપ્તભાવ રહેલ હતો. દુકામાં પૃથ્વીરાજે એવા અવમાન સૂચક કાર્યમાંથી ફરી જવા, પ્રતાપસિંહને તેમાં વિનતિ કરી હતી. પત્ર કવિતામાં લખ્યું હતું. તે કવિતા, એટલી બધી તેજસ્વિની અને હૃદયગ્રાહિણી હતી. જે આજે પણ અનેક રજપુતો તે આનંદે ગાય છે. હીંદુના સઘળા આશા ભરૂસા હીંદુ ઉપર નિર્ભર કરે છે. રાણો તે સઘળા આશા ભરૂસા છેડી શક્યો નહોતો. તે સમયના રાજસ્થાનના રજપુત, પિતાનું જાતીય ગૌરવ છેડી બેઠા હતા, રજપુત સ્ત્રીઓ પવિત્ર સંસ્માન ગૌરવ હારી બેઠી હતી. રજપુતનું કુળ અને રજપુતનું રૂપ આ વિશાળ બજારમાં માત્ર એક અકબરથી ખરીદાતું હતું. એક માત્ર ઉદયસિંહના પુત્ર સિવાય અકબરે સઘળાને ખરીદી લીધા હતા. પ્રતાપસિંહ અમૂલ્ય હતે. પ્રકૃત્ત રજપુત થઈ કેઈ નવરોજાના દિવસે પોતાની કુળ મર્યાદા હારી બેસે ખરો ! તે પણ ઘણું રજપુતેએ તે પ્રમાણે કર્યું, અનેક રજપુત, નિરૂપાય થઈ તે નવરજાના દિવસે પિતાની અવમાનના પિતાની નજરે જોતા હતા. આવા કલંકિત કામથી હમિરને એક વંશધર દૂર રહ્યા હતા. હમીર વંશધર પ્રતાપસિંહ, દૂરથી, પિતાની કુલ મર્યાદા જાળવી રાખતો હતે. ઠડવીરને ઉત્તેજનાના સારવાળો પત્ર વાંચી પ્રતાપસિંહ એક પ્રચંડ ઉત્સાહ, પ્રોત્સાહિત થઈ ગયે. તેને એવું માલુમ પડ્યું કે દશ હઝાર રજપુતેની મદદ તેને આવી પહોંચી, તે કવિતાના પ્રભાવે પ્રતાપસિંહનું મુહ્ય માન હૃદય નવેત્સાહ અને નવા બળે ભરાઈ ગયું. તે કઠોર કાર્યક્ષેત્રમાં ઉતરવા ઉન્માદિત થયે. પ્રકૃત્ત રજપુત હાઈ કેઈનવરોજના દિવસે, પિતાની કુળ મથ્યાદા છેડે ખરો! દિવાકર જે દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરે છે. તે દિવસે પૂર્વ દેશીય મુસલમાને, નવરોજા ( નવ વર્ષ દિવસ) ને મહોત્સવ પાળે છે. પંડતવર અબુલફજલને ગ્રંથ (ઈતિહાસ) ભણવાથી તે નવજાને વિગુઢ અર્થ માલુમ પડે છે. એ નવરોજા નવવર્ષને દિવસ નથી. તે એક મહોત્સવનું પર્વ છે. અકબરે તે નામ બદલી તેનું નામ ખુશરોજ રાખ્યું છે. પ્રતિમાસે નવવર્ષને દિવસ, આનંદોત્સવ થાતે હતો. એ આનદત્સવને દિવસ મુસલમાનેને પ્રધાન દિવસ હતો તે દિવસે, મેગલ સામ્રાજ્યમાં સઘળા લેકે આનંદેત્સવથી મત્ત રહેતા હતાં. દુઃખ અને વિષાદની છાયા પણ કોઈને મુખ ઉપર જોવામાં આવતી નહિં. તે દિવસે રાજસભામાં સઘળા લેકે હાજર રહેતા હતાં. મહીષી પણ મોટા ધુમધામથી દરબારમાં બેસતી હતી. આબરૂદાર મુસલમાની અને સામંત રજપુત સરદારોની સ્ત્રીઓ પણ મહીષીના દરબારમાં હાજર રહેતી. તે ખુશરેજનો દિવસ એક વિલક્ષણ વિષયના માટે પ્રસિદ્ધ હતું. રાજમહેલની પાસે એક અવરૂદ્ધ પ્રદેશમાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ટાડ રાજસ્થાન, નિમિતે એક મેળે ભરાતા હતા. તે મેળામાં માત્ર સ્ત્રીએ ભરાતી હતી. પુરૂષ તે મેળામાં જઈ શકતા નહિ. રજપુત અને મુસલમાન વેપારીની સ્ત્રીએ જુદા જુદા દેશના પ્રખ્યાત શિલ્પ દ્રવ્ય લઈ તે મેળામાં વેચવા બેસતી હતી. * અને બીજા ગૃહની સ્ત્રીએ તે મેળામાં આવી પસંદ કરેલાં દ્રવ્યેા ખરીદતી હતી. સમ્રાટ, અકબર, ત્યાં છાના વેશ લઈ ભમતા હતા તેમાં તે પસંદ કરેલી ચીજે લેતે, અને રાજકીય આખતની અને રાજ્યાધિકારીની બાબતની હકીકતા પૂછી તેને મમ જાણી લેતેા હતેા એ ઉત્સવ પ્રતિષ્ઠાના મૂળ દેશમાં એક હેય અને અધમ દુષ્પ્રવૃતિ ગુપ્તભાવે રહેલી હતી, તે દુષ્પ્રવૃતિ, બુદ્ધિમાન, મનુષ્ય જાણી શકે. દાશલન અબુલક્જલે એદુષ્પ્રવૃત્તિ અને દુરભિસ ંધિને ખીજા રૂપે વર્ણવી વિશ્વની ચક્ષુમાં ધુળ નાંખીછે. અબુલક્જલનું તે વાત છાની રાખવાનું કૈાશલ બહાર પડીગયું અને એકંદર ફળ વાળું થયું નહિ. કાળના અસીમ માહાત્મ્ય સત્યના આલેાક પોતાની મેળે પ્રસિદ્ધ થાય છે. અકબર શું સર્વ ભાષાવિત્ હતા ! નિરક્ષર ચવની અને રજપુત રમણી જે દુર્વ્ય મિશ્ર ભાષામાં વાર્તાલાપ કરતી હતી. તે શું તે સમજી શકતા હતા ! કાઈ બુદ્ધિવાળા પુરૂષ, સુચતુર અબુલફજલના કાશલમાં ભુલી જઈ અવનત મરતકે અક્ષુબ્ધ હૃદયે, મોગલ સમ્રાટની તે ભયંકર દુરભિસંધિની માટે તેને સાધુવાદ આપશે ખરા ! જેને સામાન્ય જ્ઞાન છે તે પણ તે પાપાશય સમ્રાટની નવરેાજા સબધે દુષ્પ્રવૃત્તિ કળી કહાઢશે, એ પાપમય ઉત્સવમાં કેટલાક પવિત્ર રજપુત કુળાની આખરૂ અને માદા કલપ્રેતમાં ડુખી છે. કેટલીક રજપુત રમણીના પવિત્ર સ્વર્ગીય સતીત્વને લુટાયાં છે. જે અકબર 66 ,, (( જગદગુર દિલ્હીસ્વરાવા જગદીશ્વરાવા વીગેરે પવિત્ર ઉચ્ચ સંમાન સૂચક ઉપનામ પામેલ છે. જે અકબર નિરપેક્ષ પ્રજા પાળક હતા એમ ઇતિહાસમાં ણિત છે. સજાતીય ઇતિહાસ લેખકે જેને સત્યસંધ ધનિષ્ટ વિશુદ્ધ હૃદય એવા અલોકીક વિશેષણેાથી વિભૂષિત કરે છે. ,, * રજપુતની સ્ત્રી કે પુરૂષ શિલ્પદ્રવ્ય સારી રીતે તૈયાર કરી શકતા હતાં. તે પોત પેાતાની તયાર કરેલી સામગ્રી વેચવા માટે તે રાજકીય પ્રદર્શનીમાં મેાકલતાં હતાં. તેના બદલામાં તેને પુષ્કળ નાણું મળતું હતું. ઘણાંખરાના જાણવામાં હશે જે એશીયાખ`ડના કેટલાક દેશના અધિપતિ, તેવી કારીગીરીના કામમાં કુશળ હતા. મમ્રાટ ઔર ગઝેબ સારી ટોપી તૈયાર કરી તે મેળામાં વેચવા માકલા. તેના વેચાણમાં તેણે જે દ્રવ્ય મેળવ્યું છે તે તેની અંત્યેષ્ટિ ક્રીયામાં સારી રીતે વપરાયું છે. ખીલજીમહમદ સાહિત્યાનુરાગી હતા. તેન. હસ્તાક્ષર ઉત્તમાત્તમ હતા. એ હસ્તાક્ષરથી કવિતા લખી પોથી બનાવીને પોતાના અમીર ઉમરાવમાં વેચતા હતા તેથી તે પુષ્કળ દ્રવ્ય મેળવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ • ~~~~ ~ ~ તે અકબર ભુવન વિદિત હોઈ, પિતાની પ્રભુતાને અપવ્યવહાર કરી પથ્થરનું હૃદય કરી એ રીતનું સાધુ વિગતિ આચરણ કરે તેનો કોઈ કાળે વિશ્ર્વાસ આવે તેમ નથી. એ વાત હૃદયમાં આવવાથી હૃદયનું છેવટનું તળીયું પણ આલેડિત થઈ જાય છે. અદણ તરંગના પ્રચંડ ધુણિપાકમાં પડી જે રજપુતોએ પિતાની સ્વાધીનતા, જે અકબરને વેચી દીધી. તે અકબરે નિરક્ષર નિકૃષ્ટ હીન માણસની જેમ કામ વિમૂઢ થઈ રજપુતના પ્રાણ સ્વરૂપ મહિલાના જીવનનું સાર રત્ન સતીત્વ હરી લીધું. તે મનમાં લાવવાથી તેને ભારેતેશ્વર કહે તે અત્યંત અયુક્ત છે. તેને કપટતાનો વિશ્વાસઘાતકતાનો અને વાર્થ પરતાને મૂતિમાન પિશાચ કહી એ તે ચાલે તેમ છે. કેવળ બીકાનેર રાજકુમાર પૃથ્વીરાજેજ પિતાની સહ ધમિણને ઉંચા સાહસથી અને ધર્મ બળના પ્રભાવથી તે નિદારૂણ શોચનિય અધઃપતનથી આત્મકુળને બચાવ્યું છે. તેની સહધર્મિણી પવિત્ર શીશદીય કુળમાં પિદા થઈ હતી. તે વીરવર શક્તસિંહની દુહિતા રાજકુમારી ઉંચાકુળમાં જન્મી ઉંચા ગુણોથી વિભૂષિત હતી. તેની જેવી સવગ સુંદરી સ્ત્રી તે સમયે રાજસ્થાનમાં નહોતી. પૃથ્વીરાજે અનેક પૂણ્યબળે એલલ્લામણુતા સતી શીરામણી મેળવી હતી. દુરદ વશે પૃથ્વીરાજ મેગલ સમ્રાટ અકબરની પાસે બંદી હતું તેનું સુખ દુખ સંપદ વિપદ વિગેરે અકબરના હાથમાં હતું. તેનું ભાગ્ય સૂત્ર મોગલ સમ્રાટના હતમાં હતું, પણ તેમ થવા તે મેગલ સમ્રાટને અનુગ્રહાકાંક્ષી અને ચરણનત નહોતે. સર્વગુણ સંપન્ન સ્ત્રીના પ્રેમાલાપથી તેણે અધીનતા દુઃખ ઘણા દરજે કમ કરી દીધું હતું. તેની સ્ત્રી તે સમયે રાજસ્થાનમાં સવગ સુંદરી અને સર્વગુણ સંપન્ન ગણાતી હતી. નીચે લખેલું વિવરણ પાઠ કરવાથી તેની સત્યતા વિષે સંશય રહે તેમ નથી એ વિવણથી તે સ્ત્રી રત્નનું અલોકિક સતીત્વ પ્રતિપાદન થાય છે. દિલ્લીશ્વર અકબર એક રજ ખુશરાજના દિવસે આનંદ બજારમાં છાના વેશે ભટકતો હતો એવામાં પૃથ્વીરાજની વનિતાનું વર્ગીય સૈદય તેના નયન દર્પણમાં પ્રતિફલિત થયું, તે જ્યનર્નિર્ધક અપૂર્વ રૂપ લાવણ્ય જોઈ તેના મન પ્રાણ હિત થયા, ચિત્રાપિતિની જેમ ઉભું રહી સમ્રાટ અકબર અનિમિષ નયને તેની એ રૂપસુધા પીવા લાગ્ય, દિલ્લીશ્વરના દદયમાં પાપ વૃતિ બળવાળી થઈ ઉઠી, વિશ્રામકક્ષમાં જઈ, પિતાની પાપવૃતિની ચરિતાર્થતા સાધવા માટે તે સુયોગ : કા... તેની તે અધા પાપવૃતિ અને પાશવકૃતિના ઉદ્વેકનાં બે કારણ હતા, પહેલું કારણ પોતાનું કામ લાલસાનું તૃપ્તિ સાધન બીજું કારણ પવિત્ર મેવાડ રજપુત કુળમાં કલકાર્પણ એ બન્ને કુટિલ કારણને વશીભૂત થઈ મોગલ સમ્રાટ કેશલ ક્રમે તે સુરસુંદરી રજપુત મહિલાને હસ્તગત કરવાની ચેષ્ટા કરવા લાગ્યું. જે રક્ષક હતું તે ભક્ષક થઈ બેઠો. જેના ઉપર સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ હેર ટાડ રાજસ્થાન. દુઃખ ધ અધર્મજીવન મૃત્યુ વીગે≥ આધાર રાખે છે તેજ નિષ્ઠુર પશુવત્ આચરણુ કર્વા લાગ્યા. જે સાક્ષા ધર્મનો અવોર ઇ સર્વત્ર પૂજત: હદે તેજ અધર્મની સ્મૃતિ ધારણ કરી, પશુવૃત ચલાવવા લા. એમ કેટ, એ દારૂણ વપાકમાં અને એ કઠોર અગ્નિપરિક્ષામાં આજ કા પતિ ધર્મનું રક્ષણ કરે ! સરલ રજપુત કુમારી મેળામાંથી ઘેર આવી. આંગણામાં થઇ તે સદા જતી આવતી હતી આજ તેજ માગે તેણી ગઈ. કેટલેક દુર જઈ તેણે જોયુ જે ચારે દિશાના મારા અધ છે, બહાર જવાના કાઇ રરતા નથી તે અતિવ વિસ્મીત થઈ. ક્રમે તેના હૃદયમાં જુદાજુદા પ્રકારના સદેહેા આવવા લાગ્યા, તે સમયે અકસ્માત એક તરફનું ખારણું ઉઘયું તે ખારણામાંથી દીલ્હીશ્વર અકબર નીકળ્યા. કામેાન્મત ભાવે પોતાના બે હાથ લાંખા કરી તે રજપુત સુંદરીની સામે ઉભા રહ્યા અને જુદાં જુદાં લુબ્ધ બચને તેને પ્રલેાભન આપવા લાગ્યા. દારૂણ રાષ અને જીઘાંસામાં સતીનું હૃદય મથાઇ ગયું, તેણે જલદીથી પોતાનીકડ ઉપરથી એક તીક્ષ્ણ છરી કહાડી અકબરના હૃદય ઉપર ચાંપી રાષ કષાયત નયને તે ખાલી, “ ઇશ્વરના નામે સોગંદ ખાઇ મેલ જે હવે કાઈ દીવસ રજપુત કુળ કલકાણુ નહિ કરૂં, ખાલ ! સોગન લે ! નહિતા આ તીક્ષણ ધારવાળી છરી તારા હૃદયના શૈાણીતમાં સ્નાન કરશે.” રજપુત સતીનુ અદભૂત સાહસ જોઈ મોગલ સમ્રાટ સ્તબ્ધ થઇ ગયા. તેની પાપવૃતિ પલાયન કરી ગઈ. પાપકલુષિત મેહાંધ અંતઃકરણ પવિત્ર થઇ ગયું સતીનું કહેવું તે પાળી ન શકયે એમ ન મન્યુ. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે એ સમયે મેવાડની અધિષ્ઠાત્રી દેવી ભગવતી વિસ્વમાતા તે પાપ વિલાસ ભુવનમાં સિહાસન ઉપર બેસી આવિભાવ પામી. તેણે તે રજપુત સ્ત્રીનુ પાતીવ્રત્ય જાળવવા તેના હાથમાં તેણે છરી આપી. તે છરી લઈ અકખરનું શૈાણીત પાડવા તે તૈયાર થઇ. પૃથ્વીરાજના જેષ્ટભ્રાતા રાયસિહે એવી ગુણવતી પત્ની મેળવી નહોતી. પવિત્ર પાતિત્રત્ર્યના અભાવે અથવા ભીરૂતા વશે, રાયસિ’હની તે પત્ની દિલ્લીશ્વરના તે અનર્થંકર પ્રલાલનમાંથી ખચી નહોતી. સામ્રાજ્ય રત્નભૂષણના પ્રલેાભનમાં તેણે પાતાનુ પાતીવ્રત્ય ખાઈ દીધુ પાતિવ્રત્ય ધથી એ ભ્રષ્ટ થઈ. રાયસિ’હની પત્ની શા સ્વામીના ઘરમાં આવી. તે સમયે તેજસ્વિ પૃરાજે પોતાના સહાદર રાયસિંહને ભેદી વચને કહ્યું, સુવર્ણ અને મણીરત્નના અલંકારથી પાપી કલેવર મંડીત કરી ચારે દિશા કિરણવાળી કરતી, તમારી ધર્મપત્ની આપણા ઘરમાં પાછી આવી છે પણ મેટા ભાઈ? તમારી મરદાઇ કયાં ગઇ છુ ” "C પુણ્યશ્લોક પ્રતાપસિંહની પવિત્ર જીવનીની સમાલોચના કરતાં કરતાં પ્રત્યેાજન વશે આપણે ખીજા વિષયનુ અનુશીલન કરવા પ્રવૃત્ત થઈ ગયા. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસના રહણ પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું વધારે સમાલોચન કરવા આપણે તત્પર થઈએ. પૃથ્વીરાજની તેજસ્વિની કવીતા પાઠ કરી વીર કેસરી પ્રતાપસિંહ નવજીવને ઉજજલિત થઈ ઉઠયા. અને દુધ યવનેને તેઓના અત્યાચારનું ઉપયુક્ત ફળ આપવા તે તૈયાર થયે. હવે પ્રતાપસિહ વિનિત થયે છે એમ જાણી મોગલ સેનાપતિઓ પોતપોતાની છાવણીમાં જઈ જુદી જુદી જાતના આમોદપ્રમોદ કરવા લાગ્યા, ત્યગીતમાં અને આનંદોત્સવમાં સઘળા મગ્ન થયા. પ્રતાપસિંહ, પિતાનું સેના દળ લઈ મુસલમાન ઉપર હુમલો કર્યો. તે હુમલામાં અનેક મુસલમાનને નિપાત થયે, અનેક મુસલમાન પ્રાણ લઈ પલાયન કરી ગયા. પણ તેથી પ્રતાપસિંહને ફળદય થયે નહિ. હઝારે મેગલ સૈનિકે મરાણા. વળી તેના ઠેકાણે હઝારે સિનિકે, આવી ઉભા રહ્યા. ક્રમે મોગલ સૈનિકોની સંખ્યા વધી. પ્રતાપસિંહને ફરીવાર ઉતેજીત થયેલ જોઈ તેઓ તેને વને વને, પર્વતે પર્વતે શોધવા લાગ્યા. પણ મેગલ સૈનિકે તેનું એક પણ રૂવાડુ ખંડિત કરી શકયા નહિ. તે પિતાના છાના સ્થળમાં સંતાઈ રહી લાગ પડે મોગલસેના ઉપર છાપો મારતો હતો. એ રીતે અનેક દિવસ નીકળી ગયા, અદ્ધશને અને અનશને કષ્ટથી પ્રતાપસિંહ પોતાના દીવસો કહાડવા લાગ્યા. કમે તે પ્રમાણે પણ દિવસ કહાડવાનું તેને બની આવ્યું નહિ. હવે વૃક્ષ ઉપર ફળ નહોતાં. હવે જમીનમાં કંદ મુળ નહોતા, હવે ત્રણ ઉપર બીજ નહોતાં કે તે ખાઈ, પિતાની પ્રાણ યાત્રા તે કરે. છેવટે અનાહારે પશુની જેમ મરણ પામવાનું આવ્યું, પશુની જેમ મરવાનું થાય તે તેથાઓ. તેમાં પ્રતાપસિંહને ક્ષતિ નહોતી. દુઃખ નહેતું શાથી કે મરણ એક જીવનની નિયત્તિ છે પણ તેને તે સ્વદેશના માટે માતૃભૂમિના માટે મરવાનું હતું. તેથી મારવામાં તેને કોઈ રિતને શોક નહોતે પિતાની ધર્મ પત્નીને, દુઃખમાં, ક.માં, જરજરીભૂત જોઈ તેને કલાની અને શોકની સીમા રહી નહી, તેને પ્રાણપ્રિય પરિવાર વર્ગ અનશને દિવસ કહાટે છે તે જઈ તેના પ્રાણ સુકાઈ જવા લાગ્યા આવી નિદારૂણ શોચનીય અવસ્થામાં રહી તે શીરીતે ભીમ પરાક્રમ વાળી મેગલ સેના સાથે લડે? તેની માણસની મદદ નાશ પામી, તેને સામાન સહાય લય પામ્યું. તેની છેવટે સ્વાધીનતા પણ ગુમ થવા લાગી, તેના સઘળા ઉદ્યમે વ્યર્થ થવા લાગ્યા. હવે બાપારાઓળના પવિત્ર કુલમાં કલંક બેસે તેમ થવા લાગ્યું, હવે બીજો કોઈ ઉપાય ન દેખતાં, વીર કેસરી પ્રતાપ સિંહે સ્વદેશ ત્યાગ કરી જવાનો નિશ્ચય કર્યો. સિંધ પ્રદેશના સેકત રથળના સગાદી રાજયમાં પિતાને લાલ વાવટા સ્થાપવા તેણે વિચાર કર્યો. તે સ્થળે જાવાને સઘળે સામાન તૈયાર થયે. તેની સાથે રહી જે સરદાર સામતે સુખદુઃખ ભોગવતા હતા, તેઓએ પણ તેની સાથે જવાને વિચાર રાખ્યા. પોતાની સ્ત્રી કન્યા પુત્ર વિગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ટાડ રાજસ્થાન. સાથે લઇ કેટલાક સામંત સરદારો સાથે પ્રતાપસિંહ, શેક ભરેલા હૃદયે ધીરેધીરે આરાવલીના શિખર પ્રદેશથી ઉતર્યાં. એકવાર તેણે સ્નેહથી ચિતેાડ તરફ લેઇ લીધું. તેણે જાણ્યું હવે તે આ જીવનમાં ચિતાના ઉદ્ધાર થાશે નહિ. વીર કેસરી પ્રતાપસિંહ માતૃભૂમિ છોડી શકયા નહિ, આરાવલ્લીમાંથી ઉતરીને મરૂભૂમિના પ્રાંત પ્રદેશમાં આવી પહોંચ્યા, એટલામાં તેને વિશ્વસ્તમંત્રી ભામશા પુષ્કળ દ્રવ્ય લઈ આવી તેને મળ્યા. ભામશાએ તે સઘળું દ્રવ્ય પ્રતાપસિ’હના ચરણમાં મુકયું. તે પુષ્કળ સપત્તિ એકલા ભામશાએ મેળવેલ નહેતી. તેના પુર્વજો મેવાડના મત્રિત્વના હાદાએ ઘણા વર્ષ સુધી હતાં, તે અવસરમાં તેએએ તે સપત્તિ મેળવેલ હતી. મ`ત્રિવર ભામશાએ તે સઘળું દ્રવ્ય પ્રતાપસિંહને આપ્યુ. તે દ્રવ્યની સહાયે, ખાર વર્ષી, પચીસ હઝાર સૈનિકેાનુ ભરણ પાષણ થાય તેમ હતું. એબેહદ ઉપકારના માટે મહાત્મા ભામશા, મેવાડના ઉદ્ધારકત્તા કહેથાયે. આવુ... આવું આનુકુલ્ય આવવાથી પ્રતાપસિંહે પોતાના સામંત સરદારને એકઠા કર્યા અને ઘેાડા સમયમાં તેણે મોગલ સેનાપતિ શાખાજખાં ઉપર હુમલો કર્યો. પ્રતાપસિંહ, મરૂ ભૂમિ થકી પલાયન કરી ગયા છે. એમ મોગલે નિશ્ચિત કર્યું હતુ. પણ તેને તે નિશ્ચય, વિપરિત રીતથી નીવડયા. શાખાજમાં તે સમયે દેવીર નામના સ્થળે છાવણી રાખી નિશ્ચિત ભાવે રહ્યા હતા. તે સમયે પ્રતાપસિંહના યુદ્ધ ભેરીનાદ તેને કાને પડયા. રતાડીત શુકત સહુની જેમ વિષેન્દ્ર પ્રતાપસિંહ શાખાજખા ઉપર પડયા. દેવીરના સ્થળે અને સેના વચ્ચે દારૂણ યુદ્ધ ચાલ્યું પણ ખળગર્વિત શાખાજમાં પ્રતાપસિંહનો હુમલો સહન કરી શકયા નહિં. તે પેાતાના દળ સાથે પ્રતાપસિહુના હાથમાં આવી પડયેા. તે સરદાર પ્રતાપસિહ પાસેથી છુટી આમૈત નામના સ્થાને પલાયન કરી ગયા. તે સ્થાને વળી એક મેગલ સેનાદળ હતુ. પ્રતાપસિંહ તે સ્થાને આવી પહેાંચ્યા. અને ત્યાં તેણુ સઘળાને ઉત્સાહિત કરી દીધા.આ સઘળા સમાચાર મેગલાના કણ ગોચર થયા. તેએ અત્યંત ગભરાયા. પ્રતાપસિહુને તેના દળ સાથે સૃખલીત કરવા તેએ તૈયારી કરવા લાગ્યા. પ્રતાપસિહ કમલમીરના મેાગલા ઉપર પડયા. અને ત્યાંના સેનાદળના અધીપતિ અબ્દુલ્લાના તેણે તેના દળ સાથે સંહાર કર્યાં. એ રીતે થાડા સમચમાં પ્રતાપસિ’હના કખામાં એકદર ખત્રીશ નાના કીહ્વા આવ્યા. તે ખત્રીશ કીલ્લામાં જેટલા મુસલમાન હતા, તેના પ્રતાપસિંહે સંહાર કર્યા. એવી રીતે ઘેાડા સમયમાં એટલે સવત્ ૧૫૮૬ (ઇ. સ. ૧૫૩૦ )માં ચિતાડ, અજમેર અને મંડળગઢ વિના સઘળા મેવાડ પ્રદેશના પ્રતાપસિહે ઉદ્ધાર કર્યા. જે માનસિંહ પ્રતાપમિહના પરમ શત્રુ, જે માનસિ ંહના વિદ્વેષાનળમાં પડી પ્રતાપસિંહ મહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારેહણ કષ્ટો ભગવતે હતો. જે માનસિંહને સ્વહસ્તે સંહાર કરવા પ્રતાપસિંહ ફોધ પામ્યો હતો. તે રજપુત કલંક, સ્વદેશદ્રોહી માનસિહ જીવતો રહી સુખ ભોગવે તે હકીકત પ્રતાપસિહના હૃદયમાં સહ્ય થાતી નહોતી. તેના સ્વદેશદ્રોહનાં ઉપયુક્ત ફળ આપવા માટે પ્રતાપસિહે અંબર ઉપર હુમલો કર્યો. અને તેના પ્રધાન વાણીજ્ય નગર માલપુરનું ઉત્સાદન કરી પ્રતાપસિહ પોતાના પ્રદેશમાં આવી પહોંચે. થોડા દીવસમાં પ્રતાપસિંહ ઉદયપુરને ઉદ્ધાર કરવા સત્તાવાળે થયે. તે ઉદ્ધાર કરવાના ઉદ્યમમાં તેને અધીક પ્રયાસ સહ પડે તેમ નહોતું. શકુળ વિના વિવાદે તે પ્રદેશને ત્યાગ કરી પોતાના પ્રદેશમાં ચાલી ગયું. ઉદયપુરની ચારે બાજુનો પ્રદેશ પ્રતાપસિંહના કબજામાં આવી જવાથી ઉદયપુરની રક્ષા થવી મુશ્કેલ જાણી સમ્રાટ અકબરને ઉદયપુર છોડી દેવાની જરૂર પડી હતી. મેગલ સમ્રાટ અકબરે અનુગ્રહ કરી ભયંકર યુદ્ધ વિગ્રહમાંથી પ્રતાપસિંહને શાંતિ આપી તેથી કરી પ્રતાપસિંહ શું સુખી થાય ખરો ! પ્રતાપસિંહને સુખ કયાંથી હોય ! જે અકબર તેની કનકમય મેવાડ ભૂમિને મસાણ જેવી કરી દઈ તેના આત્મીય મનુના લેહીએ એ ભૂમિને સિકત કરી ચાલ્યા ગયે છે. તે અકબર કાંઈ પણ આપત્તી વિના ભારતવર્ષ ઉપર શાસન કરે તે જોઈ પ્રતાપસિંહને સુખ શાંતિ કયાંથી હોય ! તેની શત્રુતાની પરિધ પિપાસા પ્રશમિત થઈનહેતી. જે ઉશે, તેણે રાજ્યધન પરિત્યાગ કરી દુઃખ કષ્ટ ભેગવેલ છે, તે ઉદ્દેશ સિદ્ર કે શું, જ્યારે તે સિદ્ધ ન થયે. ત્યારે તેને સુખશાંતિ કયાંથી હોય ! તેણે કઠોર યુદ્ધ વિગ્રહમાંથી નિકૃતિ કેળવી ખરી પણ તેથી તેના હૃદયમાં શાંતિ થઈ નહિ. મેવાડની ભૂમિનો પુરો ઉદ્ધાર ન થયે તે જાણી પ્રતાપસિંહ મેટા ઉગમાં હતો. તેણે જે વિચાર્યું હતું તે થયું નહિ, તેને કઈની હદ રહી નહિ તેની મનની આશા મનમાં રહી. તેનાથી ચિતડપુરીને ઉદ્ધાર થયે નહિ. તે દુધ શત્રનું પ્રાયશ્ચિત વિધાન કરી શકે નહિ, જે ચિતોડ તેના પિતૃ પુરૂષોની આવાસ ભૂમિ હતી. જે ચિતોડ ઘ કરી હઝાર વર્ષથી ગિહોટ કુળના તાબામાં હતું. આજ તે ચિતોડ તેના ઉત્તરાધિકારી પ્રતાપસિંહના કબજામાંથી ગયું. આજ તે ચિતડથી પ્રતાપસિંહ પુરેપુરો અપરિચિતા એ ચિંતા, હઝારે સાપણની જેમ તેના હૃદયમાં દેશ કરતી હતી તે ચિંતામાં તેને સંસાર વિષમય લાગ્યો. મેગલ સામ્રાટ અકબર પ્રતાપસિંહના વીરત્વે વિમુગ્ધ થયે તેણે હવે તેની સાથે યુદ્ધ કરવું અનુગ્રહ કરી બંધ કર્યું તેણે તેને હવે વધારે પીડા આપવી નહિ. અકબરે વિચાર્યું હતું જે તેના એ અનુગ્રહથી પ્રતાપ હુ ખી થશે. પણ તે જાતે નહે. જે પ્રતાપસિંહ જેવા વીર પુરુષ શત્રુએ બતાવેલ અનુગ્રહથી સુખી થાય નહિ. પ્રતાપસિંહ અકબરના એ અનુગ્રહથી ઉલટો અભિત થયે. અગર જો કે સમ્રાટ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ટાડ રાજસ્થાન. અકબરના અનુગ્રહ કામળ હતા પણ તે વીરવર પ્રતાપસિંહના હૃદયમાં કાણું પાડી દેતે હતે. તે અકખરને અને એવા અનર્થંકર રાજ સમાનને હઝારે ધિક્કાર આપવા લાગ્યા. પ્રતાપસિ’હુ પ્રાઢાવસ્થામાં આવી પડચે. તેની યાયનની આશા શાંત મૂર્તિ ધારણ કરી ગૈાઢ દશામાં આવી જઇ ભવિષ્યત વૃદ્ધાવસ્થાની સૂચના કરતી હતી. વીરચુડામણિ પ્રતાપસિંહ તે અવસ્થામાં પણ સુખ પામ્યા નહિ. ચિંતા કલેશ ચત્રણા વીગેરે ભાગવી. પ્રાઢાવસ્થામાં થોડા કાળ કાઢી તે વૃદ્ધાવસ્થામાં આવી પહોંચ્યું, તેનુ શરીર વિશુષ્ક થઈ ગયું તેની તેજસ્વીની અવસ્થાએ શાંત મુર્તિ ધારણ કરી. આશા ફળવાળી થઇ નહેાતી તે પણ તે આશા પ્રતાપસિંહે છોડી નહાતી, તેણે ચિાડ ઉદ્ધારની આશા છેડી નહોતી. તે ચિતાય તેના જીવનનું જીવન હતું. ઉદયપુરના શૈલશેખર ઉપર બેસી, તે ચિતાડના મહેલના ઉચા ઉંચા સ્તંભે જોતા હતા. પ્રતાપસિહ ચિતાડપુરીના ઉદ્ધાર કરી શકયા નહિ. એ ભયંકર અનુતાપે પ્રતાપસિંહનું હૃદય કાયમમળતું હતું. ભટ્ટ પ્રથામાં લખેલ છે જે એકવાર પ્રતાપસિંહ નૈદાદ્ય દિનાંતે ઉદયપુર પાસેની પર્વતમાળાના શિખર ઉપર બેસી એકાગ્રહ ચિત્તે. ચિતાડના અબ્રભેદી મહેલાના તભાને જોતા હતા. દિવાકર સુદી દવા ભાગોડી કલાંત દેહે ધીરે ધીરે પશ્ચિમાચલ, તરફ જાતેા હતેા. તેના કિરણેા વાદળામાં પ્રતિફલિત થઇ સુંદર શોભા ધારણ કરતાં હતાં. પ્રતાપસિહં, ચિતાડના રકતરશ્મિ મડીત દુર્ગપ્રાચીર અને સ્ત ંભે જોતા હતા. પણ તે પ્રકૃતિને એ સાદ રાગ જોતા નહાતા. તેના નયન ઉઘાડાં હતાં પણ તે સ્વકાર્ય સાધનમાં નિરત નહાતાં. તે બાહ્ય જગતને છેડી દઈ અતર્જગતનુ એક વિસ્મયકર ચિત્ર જોતા હતા. તેણે જોયું જે યુવક આપ્પારાળ મા માનસિંહના માથા ઉપરથી રત્ન મૉંડિત રાજ મુકુટ લેઇ લઈ પોતાના મસ્તકે મુકે છે, ત્યારપછી સમર કેસરી સમરિસંહ જીવનના કરાળ ગ્રાસમાંથી ભારતવર્ષની સ્વાધીનતા લક્ષ્મી ઉદ્ધારવા માટે વીરવર પૃથ્વીરાજ સાથે પવિત્ર દષવૃતીના તીરે પ્રાણ હારી જાય છે. એટલામાં કયાંકથી મેઘમાળાએ આવી, ચિતાડને આચ્છન્ન કરી દીધું. તે મેઘમાળાને તોડી ચિતાડની અધિષ્ઠાત્રી દેવી ચિતાડના ઉંચા કીલ્લા ઉપર જઈ બેઠી. અકસ્માત શ્રવણુ ભૈરવ વિનાદે સઘળી મેવાડ ભૂમિ ત્રસ્ત થઇ ગઇ. તેમાં રાણા લક્ષ્મણસિંહના ખાર પુત્રાએ, દેવીનું ખપ્પર પોતાનાં લોહી આપી ભરી દીધું. તે ભયંકર દય ક્રોમે વધારે ભયંકર થઇ પડ્યુ. એટલામાં દેવલ સરદાર વાઘજી વીરવર જયમલૈં અને પુત્ત તેની વીરજનની અને વીરપત્ની પ્રચંડ રણ તુર'ગે બેસી ભયંકર રણુ સાગરમાં કુદી પડયા. એકદમ ચિતોડના જીવ'તભાવ અંતર્હિત થયા. એકદમ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #330 -------------------------------------------------------------------------- ________________ રાણા પ્રતાપસિહનું સિંહાસનારોહણ મેઘજાળે ચિતોડનાં સઘળાં અંગ ઢંકાઈ ગયાં. ચિતોડની અધિષ્ઠાત્રી દેવી ચિતેઓને છોડી ચાલી ગઈ. અંધારૂં વધારે ગાઢ થવા લાગ્યું. કાપુરૂષ ઉદયસિંહ સ્વાધીનતાની આવાસ ભૂમિ ચિતોડને છોડી ચાલ્યો ગયો. એવાં દશ્ય જોઈ પ્રતાપસિંહ દારૂણ મને વેદનાથી પીડિત થયું. તેને તે વિકટ ચિંતા સ્ત્રોત એકદમ બંધ પડી ગયે. સહસા તેને બાહ્ય જ્ઞાનનો ઉદય થયે. વિસ્મયથી વિષાદથી વિચલિત થઈ તેણે બહિર્જગત ઉપર ધ્યાન આપ્યું. તેણે જોયું જે દિવાકર અર્તગત ત્યારપછી આત્મવિશ્વયિણી ચિંતાને પ્રાદુર્ભાવ થયો. તેણે પિતાની વર્તમાન અવસ્થા છે. તે સઘળી ચિંતાએ તેના ઉપર હુમલો કર્યો. યુદ્ધ બંધ પાડી દઈ અકબરે, જે અનુગ્રહ બતાવ્યું હતું તે અનુગ્રહ પ્રતાપસિંહના હૃદયમાં સહ્ય થાય ખરે ! વીર કેસરી પ્રતાપસિંહ શત્રુને અનુગ્રહ સહન કરે તે નહોતો. તે દિવસથી વીરશેખર પ્રતાપસિંહના હૃદયમાં જે આઘાત લાગે તે આઘાતની મેટી વ્યથામાંથી તે આરેગ્યતા મેળવી શક્યો નહિ, તે આઘાતથી પ્રતાપસિંહના હૃદયનાં દરેક સ્તર દબાઈ ગયાં, તેનું હૃદય ભગ્ન થઈ ગયું. તેનું હૃદય શોચનીય અવસ્થાથી ભાંગી ગયું. થોડા દિવસમાં તેણે પિતાના ગરવમય મધ્યાન્હ કાળે અકાળે આલોકમાંથી વિદાયગિરી લીધી તેના અંતિમકાળના વિવરણને પાઠ કરવાથી કોઈ આશામી શકાશ્ર બંધ કરે તેમ નથી. તે જે અલોકિક મહત્વે અને વીરત્વે જીવિત હતો. તે જ અલૈકિક મહત્વે અને વીરત્વે મૃત હતે. તે ક્ષત્રિય ગૌરવ અને માહાસ્યને આદર્શ સ્વરૂપ હતા. રાજગૃહમાં પેદા થઈ કઈ પણ આશામી પ્રતાપસિંહ જે દુર્દશાગ્રસ્ત થયો નથી. કેઈ પણ આશામીએ ભયંકર વિને અને આપતિની સામે પ્રતાપસિંહની માફક યુદ્ધ કર્યું નથી, સ્વદેશાનુરાગ અને સ્વજાતિ પ્રેમના પવિત્ર મંત્રે પ્રણાદિત થઇ કે આસામીએ પ્રતાપસિંહની જેમ, એ રીતને આત્મત્યાગ કર્યો નથી. તેથી જ ઐતિહાસિક ઉલ્લેખ છે જે પ્રતાપસિંહ દેવતા, પ્રતાપસિંહ નરરૂપે દેવ, આ બેનશીબ ભારતભૂમિના ઉદ્ધાર માટે પ્રતાપસિંહ પાપી પૃથ્વી ઉપર અવતર્યો. રાજ મહેલ વગેરેને ત્યાગ કરી વીરપુંગવ પ્રતાપસિંહે પેશલા સરોવરના તટ ઉપર કેટલીક કોટડીઓ બનાવી હતી. તે કોટડીઓમાં નિવાસ કરી પિતે અને પિતાના સામતે દારૂણ શિત ગ્રીગ્નિ અને વરષાના પ્રાકૃતિક ઉત્પીડનથી પિતાને બચાવ કરતા હતા. આજ જીવનના અંતિમકાળે, પ્રતાપસિંહ તે કોટડી માટેની એક કોટડીમાં સામાન્ય શા ઉપર સુતે હતા, ત્યાં સુઈ મૃત્યુના કઠોર આદેશની તે પ્રતીક્ષા કરતા હતા. તેના સુખ દુઃખના અનુચર સરદારે તેની શય્યા તરફ બેઠા હતા. સઘળા સામંત સરદારો પ્રતાપસિંહના પ્લાન મુખ તરફ જોઈ રહ્યા હતા. હવે એકદમ અનિષ્ટ થાશે એમ જાણી સઘળા તેની અંગભંગી તરફ સતર્ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ २१८ ટૅડ રાજસ્થાન, તાથી જોતા હતા. એટલામાં તેનું શીર્ણકંકાળ તાડિત વેગે કંપિત થઈ અદભૂત દશ્ય ધારણ કરી બેઠું. તેના મુખમાંથી પ્રચંડ દીઘ નિશ્વાસ નીસર્યો. તે જોઈ પાસે બેઠેલા સઘળાઓ વિષમ યંત્રણાથી પીડીત થયા. તે સઘળાની આંખો આંસુ આવ્યાં. તે સમયે સાલંબ્રાધીપતિએ કાતર સ્વરે પ્રતાપસિંહ પુછયું “ શામાટે ! શામાટે ! મહારાજ ! આટલું બધું દારૂણ દુઃખ આપના પવિત્ર આત્માને વ્યથિત કરે છે. આ અંતિમ શયનમાં પણ શાથી આપની શાંતિમાં વ્યાઘાત આ ” ક્ષણ કાળ પછી પ્રતાપસિંહે ધીરે કહ્યું, સરદાર શીરોમણી ! પ્રાણ હજી સુધી બહાર નીકળતા નથી. માત્ર એકજ આશ્ર્વાસન વાકય મળે તે પ્રાણ હમણાં બહાર નીસરી જાય તેવું છે, તે આશ્વાસન વાક્ય તમારા થકી છે તમે મારી પાસે શપથ કરી કહે જે જીવિત હોય ત્યાં સુધી તુર્કીના હાથમાં માતૃભૂમિને આપવી નહિ. બેલે. એમ બેલે. તે સાંભળી હું સુખી થઈ કાયમના માટે નયનમુકિત કરી દઉં. મારો પુત્ર અમરસિંહ આપણા પૂર્વજોની ગરિમા રાખે તેવું નથી. વળી ગરિમા રાખવામાં કષ્ટ ભોગવી શકે તેવો નથી. બેલતાં બોલતાં પ્રતાપસિંહના વિશાળ પાંડુવદને એક ગંભીર ભાવ ધારણ કર્યો. પ્રતાપસિંહના કહેવા પછી પાસે રહેલા સરદાર એક સ્વરે બોલી ઉઠયા, “અમે સહ કસમ લઈ બેલીએ છીએ જે જ્યાં સુધી અમારામાંથી એક આશાસ્ત્રી પણ જીવતે રહેશે ત્યાં સુધી તુકીઓ મેવાડ ભૂમિને સ્પર્શ કરી શકશે નહિ, ત્યાં સુધી રાજકુમાર અમરસિંહ આપના આદેશની અવહેલા કરી શકશે નહિ. જ્યાં સુધી મેવાડ ભૂમિ પૂર્વની આબાદીને પામશે નહિ ત્યાં સુધી અમે આ કોટડીમાં રહેશું.” એ આશ્વાસનથી પ્રતાપસિંહ શાંત થયે. સઘળી રતા સઘળી યંત્રણું વીસરી જઈ પ્રસન્ન ભાવે પરમ આનંદ સાથે પ્રતાપસિંહ અમરલેકમાં ચાલ્યા ગયે. તે શોચનીય દુદીને ભારતવર્ષના ભાગ્ય ગગનનું એક ઉજજવલ નક્ષત્ર અનંતકાળના માટે કક્ષશ્રુત થઈ પડ્યું. સઘળી ભારતભૂમિ એક પ્રચંડ ભુકંપને પ્રકંપીત થઈ હદયવિદારક હાહાકાર ધ્વનિ સાંભળવામાં આવ્યું. સઘળાઓ રોવા લાગ્યા. સ્વદેશપ્રેમીક સન્યાસિ પ્રતાપસિંહના માટે સ્થાવર જંગમ જગત રોવા લાગ્યું. પ્રતાપસિંહના ચરિતને કઈ ભુલ્યું નહિ. રજપુત શિરોમણિ વીર તીલક પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું અનુશીલન કરવું તે સઘળાનું કયછે, જેઓને જાતીય ભાવ સંબદ્ધ છે. જેઓ સ્વદેશની અને સ્વજાતિની દુર્દશા જોઈ એક બે આંસુના ટીપાં પાડે છે, જેઓ જન્મ ભુમીના મહાભ્યના વાકીફગાર છે. તેઓએ વિરવર પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું અનુશીલન કરવું જોઈએ. પ્રતાપસિંહ જેવા મહાવીર આ જગતમાં કોઈ કાળે જ નથી. પ્રતાપસિંહના વીરત્વ મહત્વ અને આત્મત્યાગને વિષય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ રાણું પ્રતાપસિંહનું સિહાસનારોહણ २१० વિચારવાથી બે નશીબ ભારત સંતાનનું હદય દલિત અને ગણિત થાય છે. જે મેગલ સમ્રાટ એક કાળે પિતાના પરાક્રમથી તે સમયના રાજાઓમાં ઉંચા આજરે જઈડે હતો, જે મોગલ સમ્રાટની વિશાળ સેના સાથે મુકાબલો કરતાં પ્રસિદ્ધ જરાક્ષસની સેના પણ અતિ સામાન્ય ગણાય તેવું છે, તે મોગલ સમ્રાટ પણ પ્રતાપસિંહના વિર- સંપૂર્ણ મુગ્ધ થઈ ગયા હતા, રજપુત વીર પ્રતાપસિંહ. માત્ર થોડા સામંત સરદારને સાથે રાખી પચીશ વર્ષ દિલ્લીશ્વર અકબરની સાથે સંતન પ હતો. જે મેવાડ ક્ષેત્રમાં એક જન ઘુસીદાદીસ અથવા ઝીફત - પેિદા થાત, તે તેને પીલેપનીસસના સંગ્રામનું વિવરણ, પ્રતાપસિંહના યુના વિવરણના મુકાબલે ફીકુ લાગત. સાગરબર ળમેખલાવાળી ભારત ભૂમીના મેવાડ પ્રદેશમાં કેટલું અપૂ યુ ટુ થઈ ગયા છે તેની સંખ્યા થાય તેમ નથી મેગલ સમ્રાટ અકબર અનુગ્રહ કરીને પણ પ્રતાપસિંહને વશમાં લાવી શકે નહિ. તે પવિત્ર દેવ હૃદય પ્રતાપસિંહના ગુરુ રાશીનું રિસ્કરણ સ્થળ પાવન હલદીઘાટનું યુદ્ધક્ષેત્ર. આ જગતમાં જ્યાં સુધી વીરને આદર રહેશે ત્યાં સુધી અનીત સાક્ષી ઈતિહાસ આર્ય જાતિની ભુત ચરીતા વર્ણનનું વર્ણન દેખાડત રહેશે. ત્યાં સુધી પ્રતાપસિંહનું તે વિરત્વ મહત્વ અને ગૌરવ લોક લેશનના સમક્ષ અક્ષય ભાવે વિરાજી રહે, જ્યાં સુધી હલદીઘાટ મેવાડની થરમો પલ્લી $ કહેવાશે અને તેનું દેવીરક્ષેત્ર મારાથાન સ્થળ ગણાશે. - યુસીદાદીસ ઇતિહાસ લેખક હતે. ઇ. સ. પુ, ૪૭૧ માં શ્રીસદેશના અથેન્સ નગરમાં તે જમ્યો હતો, તે એક સમયે એક ગ્રીસીય સેન દળનો નાયક નીમાણો હતો. પણ તેના નાયકપણ નીચે તે સેનાદળ પરાજય પામ્યું. પરેજો રાજ દંડ થાશે એવી આશંકાએ તે દેશયાગી થયો. તેને વશ વર્ષ અજ્ઞાતવાસમાં કહાડ્યાં. ઈ. સ. ૪૩ માં દેશમાં આવ્યો ત્યારપછી તરત તેનું મરણ થયું તેને પ્રસીદ્ધ પેપનીસસ સંગ્રામને પ્રથમ કાંડ ઓ . + છોક્ત એક પ્રસીદ્ધ ઇતિહાસ લેખક અને સેનાનાયક હતું તે પ્રસિદ્ધ સોક્રેટીસને શિષ્ય હતે પારસી નૃપતિ સાઈરીસને તેના ભાઈ વિરૂદ્ધના યુદ્ધમાં છોક્ત તેને મદદગાર હતે. ઈ. સ. પુ. ૪૦૧ માં કુન ક્ષેત્ર સાઈરીસ પરાજીત થઈ ભાઈના હાથથી વિહત થયો વિજયી રાજાએ ગ્રીકમસેનાનીને નિકુર ભાવે ભાર્યા. ઇનફત બહુ દુખો ભોગવી દશહઝાર સેનીક સાથે ત્યાંથી ચતુરાઈ કરી પલાયન કરી ગયે. આથેસના વિરૂધે તેને સ્પાનિ લોકોનો પક્ષ લીધે. $ થર્મોપલ્લી ગ્રીસદેશની મહેને એક સાંકડો પર્વત ભાગ છે. ઈ. સ. પુ. ૪૮ માં તે માર્ગમાં કેટલાક સેના લઈ થ્રી સીય મહાવીર લીઓનીદાસ પારસ્ય રાજય નીરાક્ષસની સેનાને રેકી પડ્યો હતો. મારાથાન ગ્રીક રાજ્યના અંદને આટીકા પ્રદેશનું એક નાનું ગામડુ ઈ. સ. પુ. ૪૮૦ માં પ્રસીદ્ધ ગ્રીકવર મતીયાદેશે આથેન્સનું સેવાદળ લઈ મારાથાન ક્ષેત્રમાં પારસી રાજના સેનાદળને સંપુર્ણ હરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ २७० ટાડ રાજસ્થાન. एकादश अध्याय. અમરસિંહનું સિ’હાસનારેહુણ, વિષપ્રયાગ કરી રાજા માનસિહુની હત્યા કરવા જતાં સમ્રાટ અકબરનું મૃત્યુ, અમરસિંહૈ પિતાની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે પાળવામાં તેને ઉપેક્ષા પ્રકાશ, સાલબ્રા ગુરસરદારનું આચરણ, અમરસિહે કરેલ રાજકીય સેનાદળના પરાજય, ચિતેડમાં સાગરજીને રાણા રૂપે અભિષેક, સાગરજીએ કરેલ અમરસિંહને ચિતાનું સમર્પણ-નવા નવા જય લાભ-ચઢાવત અને શક્તાવત રજપુતામાં પરસ્પરના ભયંકર સઘ. શક્તાવતની ઉત્પ તિનું વિવરણ–રાણાની વિરૂધ્ધે સમ્રાટ પુત્રના યુધ્ધાદ્યમ-રાણાએ કરેલ તેના પરાજય, મહેાબતખાને પરાજય-સુલતાન ખુશરૂએ કરેલ મેવાડ ઉપરના હુમલા. અમરતિ હનુ નૈરાશ્ય-ઈંગ્સ ડ થી દૈત્ય-પેાતાના પુત્રને અમરસિંહે કરેલુ રાજ્યાર્પણ, અમરસિંહનું વનવાસ વ્રતાવલ બન-અમરસિંહનુ પરલેક ગમન. 90992 જપુત કુળ તિલક વીર પુંગવ પ્રતાપસિંહના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રામાં અમરિસંહ જેષ્ઠ પુત્ર હતે. તેથી કરી અમરસિંહ રાજયસિ’હાસનને પામ્યા. આઠ વર્ષની ઉમ્મરના કાળથી તે પિતા પ્રતાપસિંહના પરલેાકવાસના કાળ સુધી અમરસિ ંહૈ, પિતાની પાસેજ પેાતાનો સમય કહાઢયા હતા. દુઃખમાં, કષ્ટમાં, વિપદમાં, સંકટમાં અને કઠોર પરિશ્રમમાં પિતાની પાસે રહી, પેાતાના પિતાની મહનીય કીતિનું અનુસરણુ કરવા, અમરસિંહ ચેષ્ટા કરતા હતા, તેની ચેષ્ટા સારી રીતે ફળવાળી થઈ. વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહના વિદાહરણે અન્નપ્રાણિત થઈ અને તેના પવિત્ર મહામત્રે દીક્ષિત્ત થઇ રાજકુમાર અમરસિંહૈ, ચૈાવનના મધ્યાન્હ કાલમાં * મેવાડનું શાસન સૂત્ર પોતાના હસ્તમાં લીધું. તેણે સંકટમય સ ́સરસાગરના પ્રચંડ તરગમાં કુદકે * સંવત ૧૬૫૩ (ઇ. સ. ૧૫૯૭ ) માં અમરસિંહ પિતરાજ્યે અભિષિક્ત થયેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ અમસિંહનું સિંહાસનારોહણ ૨૭૧ મા, તે સમયે તેને કેટલાક પુત્ર પિદા થયા હતા, તેઓ નાની ઉમરમાં પણ વિલક્ષણ બળવાળા એને તેજસ્વી થઈ પડયા. રાજ્યશાસનના વિષયમાં પણ તેઓની પારદશિતા થઈ પડી. વીરશેખર પ્રતાપસિંહના પહેલા વાસના સમય પછી બરાબર આઠ વર્ષે તેને ભયંકર પ્રતિરૂદ્ધી અકબરશાહ, આ લેકમાંથી વિદાયગીરી લઈ ચાલ્યા હતા. હૃદયમાં જે આશાળતાને પોષી, સમ્રાટ અકબરે, પુષ્કળ પૈસાને ખર્ચ અતીવ પ્રયાસ, અને નરણિત પાડી યુદ્ધ કરેલ હતાં. તે સમસ્ત નિરર્થક ગયાં વીરસિંહ પ્રતાપસિંહે, તેના પુષ્કળ ખર્ચથી અતીવ પ્રાયાસથી અને યુદ્ધાથી તેની વશ્યતા સ્વીકારી નહિ ત્યારપછી સઘળું નિરર્થક જાણી સમ્રાટ અકબરે કઠોર કાર્યક્ષેત્રમાંથી પિતાનો હાથ ઉઠાવી લીધું. મેવાડનું દગ્ધ મરૂસ્મશાન વાળી શાંતિ જળના સુશીતલ કરસ્પશે સંપૂર્ણ શાંત ભાવ ધારણ કર્યો. અમરસિંહ અકબરના જીવનના શેષ કાલમાં વિશુદ્ધ શાંતિ ભોગવી શકશે. શિશદીય રાજ, છાકમે શાંતિનું વિધ્ર પેદા કરી પિતાના પુષ્પ પાથરેલા માર્ગમાં કાંટા નાંખી દેત. પણ તેના પરિપક્ક વિવેક દ્વારાએ તે બન્યું નહી. એટલે કે પ્રચંડ મોગલ સમ્રાટની વિરૂદ્ધ તલવાર લઈ તેણે શાંતિમાં વિશ્વ આપ્યું નહિ. રૂડી રીતથી પચાસ વર્ષ રાજ્ય ચલાવી મોગલ કુળ તિલક સમ્રાટ અકબર આ નશ્વર જગમાંથી વિદાય થયો. એ લાંબા સમયમાં પ્રકૃષ્ટ પ્રણાલીકમે શાસન દડ ચલાવી સારી વ્યવસ્થાના અનુસારે તેણે ભારતવર્ષની પાદશાહીને એવી દઢ ભીંતથી ચગી કે ભારતવર્ષનું રાજ્ય ઘણો સમય અચલ રીતે રહ્યું, તેની રાજગુણજ્ઞતા જોવાથી માલુમ પડે છે જે તેનું શાસન નિપુણ્ય ઉત્તમોત્તમ હતું એ સઘળા રાજગુણની તુલના કરી જોવાથી નિવિવાદ સિદ્ધ થાય છે જે અકબર બાદશાહ તે વખ્તના તેના સમસામયિક યુપીય બાદશાહને સંપૂર્ણ રીતે સમકક્ષ હતું. એ સઘળા સમસામયિક બાદશાહોમાં ફરાસીરાજ, એથે હેનરી, સ્પેનને અધિપતિ, પાંચમે ચાર્લસ અને ઇંગ્લંડેશ્વરી ભૂવન વિદિત એલીઝાબેથ. તેઓમાંથી ઇંગ્લંડેશ્વરી એલીઝાબેથ સાથે અકબરનું આલાપ સંભાષણ ચાલ્યું હતું. ઇંગ્લંડેશ્વરી એલીઝાબેથે, દિલ્લીશ્વર અકબરની પાસે એક દૂત મોકલી તેની સાથે દસ્તી સ્થાપવાનો વિચાર કર્યો હતો. સમ્રાટ અકબરની પાસે ફરાસીરાજ હેનરીના જેવા, અને ઈગ્લડેશ્વરી એલીઝાબેથના જેવા સચિવ હતા. ફરાસી રાજમંત્રી સુપ્રસિદ્ધ શલિ જેવો વિશુદ્ધ ધર્મનિષામાં પુષ્કળ રણપાંડિત્યમાં અને અત્યંત નીતિજ્ઞાનમાં પારદર્શી હતા. તેવો અકબરને રાજમંત્રી બેરામખાં ધર્મનિષ્ઠામાં પુષ્કળ રણપાંડિત્યમાં અને અત્યંત નીતિજ્ઞાનમાં કુશળ હતું. તે પણ ધર્મપરાયણતામાં અને ઉદારતામાં મુસલમાન રાજનીતિજ્ઞની સાથે એકાસને બેસવા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ટડ રાજસ્થાન મહામંત્રી શિલ્લી ગ્ય નહતા. અબુલફજલ અને બેરામખાંની એ બહુદસિતાની સાથે મોગલ સમ્રાટ અકબરનું પ્રચંડ બળ એકઠું થઈ એક વિચિત્ર મહાશક્તિ પિદા થયેલ હતી. અકબરે, મેવાડને સર્વ નાશ કરવા, તે મહાશક્તિને તેની વિરૂધ્ધ ચલાવી હતી. અકબરે મેવાડને સર્વ નાશ કર્યો ખરે, પણ તેને અપ્રતિમ ગુણરાજી પાસે એવી તેની પાશવી પ્રતિ કાઈ જાય છે. ભટ્ટ કવિઓએ પિતાના રાજા સાથે અકબરના ગુણે મહિત થઈ અકબરને નિષ્પક્ષપાતથી આસન આપ્યું છે. સજાતીય નૃપતિની જેમ વિજાતીય નૃપતિનું તેઓ ગુણકીર્તન કરી ગયા છે. અકબર રાજનીતિજ્ઞ, સમરવિશારદ, મહાનુભવ અને દૂરદર્શી હતા. પણ તેની સરળતા, ઉદારતા અને ઉન્નતા માટે અનેક લેકનાં હૃદય સંદેહવાળાં છે. બુંદીના ભાટોએ અકબરના એક કાર્યનું લેખ કરી પ્રકટન કર્યું છે, તે વાંચવાથી સ્થભિત અને વિસ્મયાભિભૂત થઈ જવાય છે. તે વાંચવાથી, આ સંસારને કપટતાને, સ્વાર્થ પરતાને અને વિશ્વાસઘાતકતાનો નકુપ કહી શકાય છે, જે અકબર પિતાના પુષ્કળ બળે અને ક્ષમતા પ્રભાવે તે સમયના રાજાઓના શીર્ષ રથાને જઈ બેઠો હતો, જેની સામ્યવાદિતાના, સૂક્ષમદશિતાના અને ન્યાયપરતાના ઘણા દાખલા માલુમ પડી આવે છે, જેને સઘળા જગદગુરૂના નામે બોલાવે છે, તે દિલ્લીશ્વર કે જગદીશ્વર સમ્રાટ અકબરે વિષપ્રયોગ કરી રાજા માનસિંહની હત્યા કરવા જતાં પોતાના જીવનને વિમય કરેલ છે. બુંદીના ભાટોએ તે વિવરણ તેઓના ગ્રંથમાં સ્પષ્ટ રીતે વર્ણવેલ છે. મહાત્મા ટોડે તેઓનું વિવરણ વિશ્વાસ ગ્ય ગણેલ છે. બુંદીના તે સમયના ભાટો, પ્રાત્યહિક વિવરણ તેઓના ગ્રંથમાં દાખલ કરતા હતા. મુસલમાન એતિહાસિક લોકોની એક દેશદશિતા અને પક્ષ પાતિતાના કલુષિત મરતક ઉપર પદાઘાત કરી તેઓ પ્રોજનવશે સજાતીયપતિત. રાજાઓની કલંક કહાણી કહી ગયા છે. તેઓના કાવ્ય ગ્રંથમાં વર્ણિત છે જે અંબર શજ માનસિંહને પ્રતાપ દિન દિન એટલો બધો વધી પડ્યો હતો કે જેથી છેવટે દીલ્લીશ્વર અકબરના હૃદયમાં તેના ઉપર ઈર્ષાનળ સળગી ઉ. ઇષના વિષદંશને જર્જરીભૂત થઈ તેને દરેક ક્ષણે માલુમ પડતું હતું જે માનસિંહ તેને સિંહાસન ભ્રષ્ટ કરવા ચેષ્ટા કરે છે. માનસિંહના તિવ્ર ઉકષ દષ્ટિપાતથી તેનું વિરાટ સિંહાસન કંપી ઉઠે છે. કમે ઈષચિંતામાં, ચિંતા, આશંકામાં, આશંકા છઘાંસામાં, પરિણામ પામી. મંગલ સમ્રાટ અકબર, રાજા માનસિંહની ઇન ઈથી હત્યા કરવા તત્પર થયે. કૃર હૃદયવાળાને અને દુરાચારીને પોતાની દુરભિસંધિ સાધવાને સાધનો આ જગતમાં અભાવ નથી. અકબર વિપુળ બળશાળી હતા. માનસિંહ, તેની પાસે તુચ્છમાંથી તુચ્છ તૃણ સમાન હતો. તે પણ મોગલ સમ્રાટ અકબરે, બીકણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ અમરસિંહનું સિંહસનારોહણ ૨૭૩ અને નીચાશય જે થઈ માનસિંહને વધ કરવાની ચેષ્ટા કરી. એક સમયે અકબરે મહાજમ તૈયાર કર્યું. તેને અદ્ધ ભાગ વિષમિશ્રિત કર્યો. જે માનસિંગ હને આપવાના માટે રાખી મુકો. પણ દેવની કેવી વિચિત્ર ગતિ છે, મોગલ સમ્રાટ અજાણતાં તે વિષમિશ્રિત મહાજમ ખાઇ ગયે. થોડા સમયમાં પાપનું પ્રાયશ્ચિત વિધાન થયું. નિરપરાધી, વિશ્રબ્ધ અને ઉપકારી આસામીનું અનિષ્ટ કરવા જતાં, પિતાના ઈષત્રિમાં પોતેજ બળી મુઓ. અકબરે, જે પ્રવૃત્તિ દ્વારાએ તે પિશાચ ચિત કામમાં હસ્તક્ષેપ કર્યો. તે હસ્તક્ષેપથી પિતે પિતાના મૃત્યુનું બાણ તૈયાર કર્યું. અકબરના માનવામાં આવ્યું હતું જે પ્રકૃત ઉતરાધીકારી સલીમના ઠેકાણે માનસિંહ, પિતાના ભાણેજ ખુશરૂને દિલ્લીના સિંહાસન બેસારવા ઇરાદો રાખે છે, પણ તેમ માની. અકબરના જેવા ન્યાયી સમ્રાટને આવું અધમ કાર્ય કરવાનું નહોતું. શાથી કે તે જાહેર રીતે માનસિંહના ઈરાદાને અટકાવી શકે તેવી સત્તાવાળે હતે. સંમુખ સંગ્રામ કરીને પણ તે માનસિંહની અભીષ્ટ સીદ્ધ થવા દેવામાં પ્રતિરોધ કરી શકે તે હતા, છતાં સમ્રાટ અકબરે પિતાની કીતીને છાજે તેવું કામ કર્યું નહિ. હવે આપણે મેવાડના ઈતિવૃતમાં મનઃસંગ કરે જઈએ. પિતૃરાજે અભિષિકત થઈ અમરસિંહે પિતાના રાજ્યનાં મંગળ માટે અગાઉની વિધિ પ્રમાણે આચરણ કરવાનું શરૂ કર્યું. ક્ષેત્રોની ફરીથી માપણી કરી તેના ઉપર નવું મહેસુલ લેવું શરૂ કર્યું. તેણે પોતાના સામંતને ભુમિવૃતિ આપી, તે શિવાય અમરસિંહે નવા નિયમે રાજયમાં પ્રચાય. તેના પ્રચાર કરેલા નિયમ હજી સુધી મેવાડમાં ચાલે છે. દૂરદર્શી અમરાત્મા પ્રતાપસિંહે જે આશંકા કરેલી છે. તે ફળવતી નીવડી. વિરામદાયિની શાંતિ, અમરસિંહના પક્ષમાં યથાર્થ અનર્થકર થઈ પડી. પિતાના પવિત્ર આદેશના ઉપર અનાસ્થા કરી અમરસિંહ બીલકુલ આળસ્ય પરતંત્ર થઈ પડે. પશાળાના તીરની કોટડીએ ત્યાગ કરી. ત્યાં તેણે એક રાજ મહેલ, જેનું નામ અમર મહેલ હતું તે બનાવ્યું. તે રાજમહેલમાં ખુશામતીયા લેકથી ઘેરાઈ બેસી, તે નિશ્ચિત ભાવે પિતાને સમય કાઢવા લાગ્યા. પણ તે પ્રમાણે શુભ ભેગ તેના ભાગ્યમાં ઘટયે નહી. થોડા સમયમાં મેગલ સમ્રાટ જહાંગીરના સંગ્રામનું નગારૂં મેવાડ પ્રાંતમાં વળ્યું. તેથી કરી, તે વિલાર નિદ્રામાંથી જગી ઉઠશે. દિલીના સિંહાસનારોહણ પછી ચાર વર્ષે જહાંગીરે મેવાડ ઉપર યુદ્ધ યાત્રા કરી, ભારત વર્ષના તે સમયના એક પ્રાંતથી બીજા પ્રાંત સુધીના રાજાઓએ દીલ્લીશ્વરનું અધિપતિપણું સ્વીકાર્યું હતું. ત્યારે શું એક માત્ર મેવાડપતિ અમરસિંહ તેની સામે ઊંચે મસ્તક કરી ઉભું રહે ખરે, જ્યારે સઘળા રાજાઓ વગેરે તેને ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ટડ રાજસ્થાને. ભારતેશ્વર માન્ય. ત્યારે એક માત્ર રાણે અમરસિંહ તે પ્રમાણે ન માને ખરો. રાણા અમરસિંહની સેના સમ્રાટ જહાંગીરની સેનાની તુલ્ય ગણાય ખરી. ત્યારે અમરસિંહને એટલે બધે અહંકાર શેને. હવે તે અહંકાર દલાઈ જાશે. સમ્રાટના સભાસદોએ એવી રીતના તર્ક કરી સમ્રાટને રાણું વિરૂદ્ધ ઉભે ક, રેન્જત જહાંગીર, પિતાની વિશાળ સેના લઈ, મેવાડની પ્રતિકુળે યુદ્ધ યાત્રામાં ઉતયે. રાણા અમરસિંહને બે તરફથી સંકટ આવી પડયું. એક તરફથી નિકૃષ્ટ પિલાસવાસના તેને કઠેર કાર્યક્ષેત્રમાં ઉતરવાની મનાઈ કરતી હતી. બીજી તરફ શુભ્રય યૉલિસા, તેના હૃદયમાં એક પ્રાંતે પિદા થઈ, તેના પિતૃપુરૂષોની જેમ દુઃખ ભોગવી યુદ્ધમાં ઊતરવા ખુશી બતાવતી હતી. તેવી ખુશીના દર્શનથી તે યુદ્ધમાં ઉતરવા ઉતેજીત થયો. પણ દુઃખને વિષય કે તેને તે ઉતેજીત ભાવ લાંબા વખત સુધી રહ્યો નહિ. તે પાછા મેળા એસણમાં અવસાદિત થવા લાગે. ટુંકામાં અમરસિંહ બે તરફથી સંકટમાં પડે. હવે જે રસ્તે તે વિચારીને તે સ્થિર કરી શકે નહિ. તે સમયે હીણા ખુશામતીઆઓ, તેની પાસે આવી બોલવા લાગ્યા, મહારાજ! યુદ્ધ કરવાથી શું થાય! શામાટે અનર્થકર વિપદને તેને બેલાવવી જોઈએ. જ્યાં આ ભારત વર્ષના સઘળા હીંદુ મુસલમાન રાજાઓ મોગલ સમ્રાટનું અધિપત્ય સ્વીકારે છે ત્યારે આપણે મેગલ સમ્રાટની વિરૂદ્ધ શા માટે ઉતરવું જોઈએ? આપણી સેના અને અર્થ બળ કયાં? તેની સાથે સલાહ કરવાથી જે સઘળા ઠેકાણે શાંતિ થાય. ત્યારે તેમ કરવામાં હરક્ત શું છે, તેમ કરવાથી આપનું રાજ્યધન, માન મરતબ જલવાઈ રહેશેજ, વળી સંતુષ્ટ સમ્રાટ તમારા રાજ્યના પ્રદેશમાં વૃદ્ધિ કરી આપશે, એ સઘળાં બીકણનાં વચન સાંભળી રાણે અમરસિંહ મનમાં ખેદ પામવા લાગે. પણ તે સમયે તેનું હૃદય એટલું બધું આળસ્ય પરતંત્ર થઈ પડ્યું હતું જે તેણે એવા ખુશમતીયાના વચનોની અવહેલા કરી નહિ. એવી વિમૂઢ અને નિરૂત્સાહ અવસ્થામાં કાલાતિપાત કરતા અમરસિંહને જોઈ મેવાડના સરદારે દારૂણ શેકમાં મથઇ ગયા. તેઓ સઘળા એકઠા થઈ અમર મહેલમાં આવ્યા. ત્યાં આવી તેઓએ રાણાને આવેલી વિપદમાંથી બચવા તૈયાર રહેવા અનુરોધ કર્યો. સામંત શિરોમણિ ચંદાવતવીર રાણાની સંમુખે આવી બે મહારાજ ! આપણું આવી રીતે આપની પ્રતિજ્ઞા પાળશે? આપ આવી રીતે પિતૃ વચન પાલશે ! વીર પુજય પ્રતાપસિંહના જેષ્ટ પુત્ર થઈ આપ આ પ્રમાણે આપની કુળ મયદા જાળવશે, વિચારી જુઓ આ૫ કેવા કુળમાં જન્મ્યા છે કોનું લેહી આપની ધમની માંહે પ્રવાહિત છે? કેશવેરી મોગલે દેશને સંહાર કરવા આપની સંમુખે આવી પહોંચ્યાં. આ૫ ખુશામતીયાનાં વચને સાંભળી બીકણ બની ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ અમરસિંહનું સિંહાસનારોહણ ૨૭૫ ན་ར་་་་་་་་་ངང ངའངར ན་ངའ་ આપની નજર પાર મોગલ લેકે દેશને નાશ કરશે. આપની દષ્ટિ પાસે મોગલ લેકે પ્રજાને હેરાન કરશે ! આપ શો અને મોગલ લેકે રજપુત મહિલાને પાતિવત્યથી ભ્રષ્ટ કરી દેશે. બધું તે શું તમારાથી સહન થશે, ધિકકાર છે આપના રાજ્યને, ધિકકાર છે, આપના અશ્વયને! ધિકકાર છે, આપના ઉચાં કુળ ગૌરવને, જ્યારે આપ, પિતૃ પુરૂષની શુભકતિ જાળવી ન શકશે ત્યારે શિશદીય કુળમાં શા માટે પેદા થયા. વીરવર સાલંબ્રા સરદારની એ તેજસ્વિની વકતૃતાથી સઘળાનાં હદય પ્રેત્સાહિત થઈ ગયા. પણ તેથી રાણું અમરસિંહને જડભાવ દૂર થયા નહિ. દારૂણ રેષ અને અભિમાનથી ચંદાવતવીરનું શરીર અભિપ્ત થયું. સભાગૃહના સંમુખ ભાગમાં એક રૂડે યુરોપીય આરસ હતે. રાષા વિણ સરદાર પાસે કાંઈ ન જોઈ ગાલીચાના ખુણે ઉપર પડેલ એક શિલાખંડ લઈ, પ્રચંડ તેજે તે, પણ ઉપર મા. પથ્થરના પડવાથી શેભનીય દર્પક્ષ ચુર્ણવિચણિત થઈ ગયું. ત્યાર પછી ચંદાવત સરદારે અમરસિંહને જમણો હાથ પડી અકસ્માત તેને રાજસિંહાસનથી ઉતારી મુકો અને તે તીવ્ર અને ગંભીર સ્વરે છે. સરદારે, જલદીથી જોડે ચઢે અને પ્રતાપસિંહના પુત્રને કલંકમાંથી રક્ષણ કરે. સાલંબ્રા પતિનું એવી રીતનું આચરણ જોઈ રાણો મનમાં અભિપ્ત થયે. તેણે તે સરદારને રાજદ્રોહી અને રાજા વમાન કારી કહી તેને પુષ્કળ તિરસ્કાર કર્યો, પણ વિવેકી ચંદાવત સરદાર તેથી મર્મ પીડીત થયે નહિ. તેની સાથેના બીજા સરદારે તેની કર્તવ્ય પરાયણતા જોઈ અત્યંત સંતુષ્ટ થયા. તેઓ સઘળાએ ચંદાવત વીર સાથે એકમત થઈ શણને ઘેડા ઉપર ચડવાનું કહ્યું. રાણાના હૃદયમાં તે સમયે પણ રેષાનળ સળગતું હતું. તેના નેત્ર પ્રાંતમાંથી અધિકણ કરતા હતા. તે થોડે દૂર ગયે કે પ્રકૃતિસ્થ થઈ ગયે મેવાડના સરદાર સામતેએ પહેલા તે તેના રેષ તરફ કાંઈ જોયું નહિ, તેઓ સઘળા ટેળાં સાથે પર્વત થકી ઉતય હાલ મેવાડમાં જ્યાં જગન્નાથદેવનું સ્થળ છે તે સ્થળે. આવી રાણે પોતાના રેષથી મુક્ત થયું. ત્યાં તેનાં જ્ઞાન નેત્ર ઉઘડી ગયાં. તેણે જાણ્યું કે તે વિષયમાં પતેજ અપરાધી અને કસુરવાળે છે. રાણાને પિતાને અગાઉને અનુચિત વ્યવહાર યાદ આવવાથી તેણે પિતાને હઝારે ધિક્કાર આપ્યા. મેવાડની વર્તમાન અવસ્થાની પ્રાપ્તિ છાયા રાણાના હદય દર્પણમાં પદ્ધ પ્રચંડ શત્રુ કરાળ વેશ પાસે ઉભા હતા. શિશદીયકુળનું ગિરવ આજ સુધી જળવાઇ રહ્યું હતું. તે હવે જળવાય તેમ નહોતું. તેથી રાણે હવે નિશ્ચિત રહે ખરો ! રાણે સમજી ગયે, કે કન્ય સાધનમાં તે પરાંડ. મુખ રહ્યા તેથી અનુચિત થયું છે. જે વાત થઈ ગઈ તે હવે મટવાની નથી. જે થોડું સૈન્ય તેની મદદમાં ઉતર્યું હતું તેને હૃદયમાં બેહદ ઉત્સાહ હતા. પણ તેઉત્સાહવાળું હૃદય રાણાના ઉત્સાહથી ઉદૃપિત થાય તે વિશેષ સુફળ અને સુલાભ થાય. રાણાએ પિતાએ કરેલા અપરાધ માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ટેડ રાજસ્થાન. સઘળા પાસે ક્ષમા માંગી, તે પોતાની મુછ મરડી સાલબ્રા પતિને બે સાલંબ્રા ! સરદાર !તમ શિશદીયકુળના ખરા હિતકારી અને મેહ નિદ્રામાંથી ઉઠાડવાનું ઉતમ વીરનું કામ કર્યું. એ માટે તમારે હું ચિરકૃતજ્ઞતાની પાશથીબદ્ધ છું, પ્રતાપસિંહ સ્વર્ગવાસ કર્યો, પણ પ્રતાપસિંહને પુત્ર હજી જીવિત છે. ચાલો રણ સ્થળે શત્રુ સંમુખે ચાલે ! જુઓ, અમરસિંહ, પ્રતાપસિંહને ઉપયુક્ત પુત્ર છે કે નહિ. રાણને ઉત્સાહ જોઈ સામંત સરદર બમણું ઉત્સાહિત થયા. સઘળા સિંહનાદ કરી, શત્રુના સંમુખે આવ્યા. શત્રુઓ દેવીર નામના સ્થળે ઉભા હતા. રણોન્મત રજપુતે તે સ્થળે આવી પહોંચ્યા, અને તેઓએ શત્રુના ઉપર હુમલે કયે. ખાનખાનાને ભાઈ મેગલ સેનાને અધીપતિ હતે. રજપુતેને અગ્રેસર આવતા જોઈ તે જલદીથી પિતાના સેનાદળ સાથે સામે થયે. તે દેવીર ક્ષેત્રમાં હીંદુ મુસલમાનોનું ભયંકર યુદ્ધ થયું. રાણા અમરસિંહની ઉત્તેજનાથી રજપુતે ઉતેજીત થઈ સ્વદેશની રક્ષા કરવા માટે વિસ્મયકર વિરત્વ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અનેક ક્ષણ ઉભય પક્ષમાં ભયાવહ યુદ્ધ ચાલ્યું. અને પક્ષના અનેક સૈનિકે રણસંગ્રામમાં પડયા. પણ જલદીથી કોઈનું જયપરાજયનું ચિન્હ દેખાયું નહિ. મધ્યાન્હ કાળ વીતી ગયે. દીવાકર મધ્ય ગગન છેઠ ધીરેધીરે ઉતરતું હતું. તે પણ તેના તેજની પ્રખરતાને હાસ નહોતે, મોગલની તેતિએ અવાજ કરી સઘળી દિશાઓ ધુમપટલથી ઢાંકી દીધી. કઈ વસ્તુ નયનગોચર થતી નહોતી. રણવીર રજપુતે તે ગંભીર ધુમપટલને ભેદ કરી મોગલ સેનાની ઉપર ચાલ્યા. તેઓની પ્રચંડ ગતિને પ્રતિરોધ મેગલ સેનાથી થઈ શકે નહિ. મેગલ સૈનિકે રણમાંથી ચારે તરફ પલાયન કરવા લાગ્યા. તેમાંથી ઘણો ભાગ રજપુતેના હાથથી મરણ પામી રણસ્થળે પડયે. એ રીતે સમશ્ન દિવસ યુદ્ધ ચાલ્યા પછી રાણા અમરસીંહે મોગલ સેના ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યું. જય મેળવી તે પિતાના નગરમાં આવ્યો. સંવત્ ૧૬૬૪ (ઈ. સ. ૧૬૦૮) એ દેવીરનું પ્રસિદ્ધ યુદ્ધ થયું. જે રણવિશારદ રજપુતેથી મેગલ સેના પરાજય પામી. તે રણવિશારદ રજપુતોમાં રાણાને કાકે વિરવર કર્ણ વિશેષ પરાક્રમ વાળ નીવડ હતું. તેનાજ અપૂર્વ બાબળે અને સુંદર રણકોશ રાણાએ મોગલ સેના ઉપર જય મેળવ્યો. તે વીરવર કર્ણ થકી વિશાળ કણવત્ ગોત્ર પેદા થયું. રજપુતેના બાહુબળે મોગલ સેના પરાજય પામી ખરી, પણ તેથી મોગલ સમ્રાટ નિરૂત્સાહ થયે નહિ તે પરાજયથી તેને પ્રચંડ વિદ્વેષાગ્નિ સળગી ઉઠયે. તેની યુદ્ધ પિપાસા ગણી વધી. એક વર્ષ પછી એટલે સંવત ૧૬૬૬માં વસંતકાળે તેણે ફરીથી ભયંકર યુદ્ધ કરવાની ગોઠવણ કરી, અબદુલા નામના મેગલ સરદારના સેનાપતિ પણ નીચે તેણે રજપુતે વિરૂદ્ધ એક મેગલ સેના મેકલી. મોગલ સેનાપતિ અબદુલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ અમરસિંહનું સિંહાસનારોહણ મનમાં મોટી આશા હતી કે મેટી સેનાની મદદથી અમરસિંહ પિતાને હસ્તગત થાશે. રાણે અમરસિંહ પણ તે સરદારની ગોઠવણ અને આશા વ્યર્થ કરવા તૈયારી કરવા લાગ્યું. રણપુર નામના પ્રશસ્ત ગિરિપથમાં બને દળો એકઠા થયાં. કમે ઘેર યુદ્ધ થયું, રણવિશારદ તેજસ્વિ રજપુત સ્વદેશ પ્રેમિકતાથી અદભુત પરાકુમ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓએ મેગલ સેના વ્યુહને ભેદ કરવા ચેષ્ટા કરી. તેઓની ચેષ્ટા ફળવાળી થઈ. મોગલ સેના વ્યુહને ભેદ કરી. મેગલને દલિત અને વિદ્રાસિત કરી તેઓ અગ્રસર થયા. ઘણું કરીને સઘળી મેગલ સેના નિપાતિત થઈ. માત્ર થોડા સૈનિક પ્રાણ લઈ પલાયન કરી ગયા. ફાલ્ગન માસના સાતમા દીવસે આ યુદ્ધ થયું. એક તે દીવસે, શિશદીય કુળને નિર્વાણનુખ તેજવલ્ડિ એકવાર પ્રચંડ તેજે પ્રજ્વલિત થઈ ગયો. મેવાડનું તેજ જવલંત જ્યોતિમાં પ્રકાશવા લાગ્યું. તે યુદ્ધ વ્યાવારમાં જે જે રજપુતેએ પરાક્રમનાં કામ કરેલ છે. તે તે રજપુતેની નામાવલી સ્વદેશ પ્રેમિક વીરની પવિત્ર તાલિકામાં દાખલ કરવા જેવી છે. મેવાડમાં દેવીર અને રણપુર પવિત્ર સ્થળમાં ગણાયેલ છે તે બન્ને રણસ્થળમાં ઉપરાઉપરી પરાજ્ય પામવાથી સમ્રાટ જહાંગીર અત્યંત ગભરામણમાં આવી પડયે. થોડા રજપુતોએ તેની વિશાળ સેનાને પરાજય કર્યો. એ વિચારમાં તે પુરો ચિંતાતુર થયે. તે બને પરાજ્યથી તે બીલકુલ નિરૂત્સાહ થયે નહિ તે પરાજયના * કેરીસ્તા ગ્રંથમાં બીજા સમયને ઉલ્લેખ છે. તે ગ્રંથમાં વર્ણવેલ છે જે યુરપની યુદ્ધ યાત્રા પહેલાં તે યુદ્ધ વ્યાપાર બન્યો છે. ફેરીસ્તાના તે ઉલ્લેખ માટે મહાત્મા ટોડ સાહેબને મોટો સંદેહ અને સંશય છે. - ચિતોડ એક પ્રાચીન નગરી છે, તે નગરી એક કઠિન પર્વત પ્રદેશના શિરે દેશે સ્થાપિત છે, ચારે દિશાએ દશ ભાઈલ સુધી પ્રાચીરથી તે વિદિત છે. આજે પણ તે નગરીમાં અનેક સુંદર દેવાલયો અને મનોરમ મહેલનાં ખંડેરો જોવામાં આવે છે. તે ખંડેરમાંથી ચિતેડની આબાદીનું નિદર્શન મળી આવે છે. તેમાં પ્રસ્તરનિર્મિત સુંદર સ્તંભ સુખલભાવે હાલ જોવામાં આવે છે તેનું પર્યવેક્ષણ કરવાથી માલુમ પડે છે જે ચિતોડમાં થોડામાં ઘોડે લાખ પથ્થરના ઘરો હશે, નગરના ઉપરના ભાગમાં ચઢવા કેવળ એક માત્ર સોપાન છે. તે સોપાન, કઠણ નિશ્ચિાત્રમાં મોદી બનાવ્યું છે, તે સોપાન ઉપર ચઢી કમાન્વયે ચારદારનું અતિક્રમણ કરવું પડે છે, ચિતોડની શ્રીવૃદ્ધિના સમયે ચિતોડનું જે ગેરવ અને સૌદર્ય હતું, તે ગર્વ અને સંદર્યની પ્રતી છાયાચિતોડના હાલના વંસાવવિશેષમાંથી મળી આવે છે. ભારતવર્ષના એક રાજાએ રાણું પાસેથી તે જીતી લીધું, તે વિછત રાણી અને તેના વંશધર ચિતે છેડી યિાં ગિરિ પ્રદેશમાં વસ્યા, અકબર બાદશાહના શાસનકાળમાં હું આ પ્રદેશમાં આવ્યો તેના પિતાએ ચિતડને જય કર્યો, દીર્ઘકાળ વ્યાપી અવરોધ પછી ચિતે વાસીઓ અનાહાર મૃત પ્રાય થઈ જવાથી ચિતેડ અકબરને હસ્તગત થયું, એમ જે બન્યું નહી તે અકબર ચિતોડને હસ્તગત કરી શકતા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ટોડ રાજસ્થાન. વૃત્તાંતની ચિંતાથી તેના રાષ અને વિદ્વેષ વધી ગયા. વળી એક સેનાદળ તૈયાર કરવાનો તેણે સંકલ્પ કર્યા. તેણે રાણાના બળ ક્ષય થાય એમ ચેાજના કરી, સમ્રાટ જહાંગીર હીંદુઓના બહુમુળ સસ્કારથી વાકીફ્ હતા. સમ્રાટનુ તે આમતનું કૈાશલ ફળવાળુ' નીવડયું' નહિ. રાણાના સહાયમળના ક્ષત્ર કરવા સમ્રાટ જહાંગીરે, ચિતાડના સિહાસને એક રજપુતને રાણાના ઇલ્કાબ આપી અભિષેક કર્યાં. તે રજપુતનું નામ સાગરજીત હતું. એ પાખડી રજપુત કુલાંગારે શાદીયકુળને કલંક લગાડી સમ્રાટ અકખરને પક્ષ પકડયા હતા. જહાંગીરે પેાતાના હાથે સાગરજીતના રાજ્યાભિષેક કયે અને રાજ્ય ખડગ તેના હાથમાં આપ્યુ. નવા રાણા નવી મેગલ સેનાથી રક્ષિત થઈ ચિતોડ ધ્વંસરાશિ ઉપર રાજપણું ચલાવવા અગ્રસર થયા. દુધઈ મોગલેાના હાથથી અગર જો કે ચિતાનો પૂર્ણ માત્રા ઉપર ધ્વંસ થયા હતા. તેા પણ તેની આબાદી જે થાડા માપ ઉપર રહી જતી તે કાંઈ સાધારણ નહોતી. તેના પ્રષ્ટ ગારવને અશિષ્ટ ભાગ જોઇ સર ટોમસ નામના અંગ્રેજ તે રાણી એલીઝાબેથ ઉપર જે પત્ર લખ્યા છે, તે પત્રના સારથી ચિતાડના અવશિષ્ટ ગારવની પ્રતીતિ થાય છે. રજપુત કુલાંગાર સાગરજીએ, પેાતાના પિતૃપુરૂષોના પ્રનષ્ટ ગારવના ધ્વંસરાશિ ઉપર પોતાનું ક્ષણભંગુર સિંહાસન સ્થાપ્યું. દગ્ધમરૂ સ્મશાન જેવી ચિતાડપુરીએ આજ એક જાતની અષ્ટ પૂર્વ શેાભા ધારણ કરી. પણ સમ્રાટે જે આશા હૃદયમાં પોષી હતી તે આશા સફળ થઈ નહિ. શાથી કે કોઇ પણ મેવાડ વાસીએ અમરિસંહના પક્ષ છેડયા નહિ. કાઇ પણ નિવાસી કૈાતુહળના વશવત્ થઇ સાગરજીને જોવા આવ્યે નહિ. અતિકવ્યે મનેાવેદનાથી પીડીત થઇ એ નશીખ સાગરજી સાત વર્ષ ચિતાડમાં રહ્યા પોતાની દુરવસ્થા જોઈ પોતે મનથ્થુગ્ધ થવા લાગ્યા. જે ચિતાડપુરીને, તેના પૂર્વ પુરૂષો, પેાતાના બાહુબળે હસ્તગત કરી શકયા હતા. આજ પાતે સાગરજી એ ચિતાડપુરીના સિહાસને યવનાશી અભિષિક્ત હતા. અભિષિક્ત થયા તેમાં શુ લેાય થયા? ડગલે પગલે સજાતીય લોકોના તે વિદ્વેષ ભાજન થયા. તેને પાતાનું સામર્થ્ય, સ્વાતંત્ર અને વીરત્વ નહાતુ, મેગલ સમ્રાટની મહેરબાનીથી તેણે તે સિંહાસન મેળળ્યુ હતુ, અને મેગલની મહેરખાની ઉપર તેની રક્ષા હતી. ત્યારે હવે તેને, તે સિંહાસનથી લાભ શુ! એ રીતે જુદી જુદી જાતની ચિંતાથી સાગરજી શેકાતુર થવા લાગ્યા, તે કેઈ રથળે પણ સ્થિર થઇ બેઠા નહિ. ચિતાડમાં તે જે વસ્તુ જોતા, તે જોઇ તેના મનશાં વિષય પીડા થાતી હતી. તે સઘળી ચિંતાના વિષ દશને, તે ખીલકુલ અધીર થઇ પડયા. પોતાની કાપુરૂષતાને અને રાજમાન્યતાને હઝારે ધિક્કાર આપવા લાગ્યા, ચારે દિશા તેને શુન્યમય લાગી, સ`સાર અધકારમય થઇ ગયેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ અમરસિંહનું સિંહાસનારોહણ ૨૭૯ મેવાડના સ્તંભે જોઈ તેનું હૃદય કંપિત થવા લાગ્યું. તેના પુર્વ પુરૂષોએ હીંદુ વિદ્વેષી રાજાઓ ઉપર જય મેળવી, તે સઘળા ગરવ તંભ સ્થાપ્યા છે, તે ગરવ સ્તંભને મલિન કરવા આજ સાગરજી પેદા થયો. સાગરજીનું હૃદય કાયમ ચિંતાતુર રહેતું હતું. એ રીતે સંતત નીપીડીત થઈ એક દિવસ સાગરજી ઉમત જે થઈ ગયે. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે એકવાર ગંભીર મધ્ય રાત્રીએ, ભીમકાર ભરવા સાગરજીના સમક્ષ આવી ઉભે, અને તે કઈ સ્વરે બોલે છે “ દુરાચાર ? રજપુત કુળાધમ? આ પા૫ રાજ્યને હમણા પરિત્યાગ કર ? નહિત તારૂ મંગળ થાશે નહિ.” ચિતડપુરીમાં અનુતમ સાગરજી બહુ દિવસ રહી શકે નહિ. તેણે પિતાના ભ્રાતૃપુત્ર અમરસિંહને બેલાવી ચિતેડને રાજ્ય ભાર તેના હસ્તમાં સેયે અને વિષમય દાયિત્વમાંથી છુટી, તે વિજન, કંધર ગિરિશંગ ઉપર જઈ વિશ્રામ કરવા લાગે. પણ તેથી તેને શાંતિ મળી નહિ, થડા સમય પછી સમ્રાટના હુકમથી તે દિલ્લીની રાજ સભામાં આવ્યું. જહાંગીરે તેને યચિત તિરસ્કાર કર્યો. તે તિરસ્કાર, વિષદિગ્ધ તીવ્ર શરજાળની જેમ તેના અનુતાપ દગ્ધ હૃદયમાં પડે. ભયંકર યંત્રણાથી તે અધિર થઈ પડે. તે સભા સ્થળમાં પિતાની છરીથી પિતાને હૃદયપિંડ કાપી સમ્રાટના સમક્ષ તે મરણ પામે. એ રીતે સ્વદેશદ્રોહી વિશ્વાસઘાતકનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું. માતા પૃથ્વી એક મોટા ભારમાંથી છુટી. અમરસિંહ, પિતૃ પુરૂની લીલાથળી ચિતા પુરી પામે. પણ તેને સહાય નહોતી. સંબળ નહોતું, ત્યારે કોની મદદથી તે ચિતડપુરીનું રક્ષણ કરે. ચિતડપુરીને પામવાથી જે મહાનંદ થયો હતો, તેથી તે થોડા રાજમાં વંચિત થશે. આનંદની સાથે પ્રાણ થકી પણ વહાલી સ્વાધીનતા તે હારી બેઠે. રણે ચિતડને પરિત્યાગ કરી પર્વત પ્રદેશમાં વસવા લાગે. દુરદર્શય અમાત્મા પ્રતાપસિંહનું ભાવી દર્શન એગ્ય ફળે પરિણામ પામ્યું, થોડા સમયમાં ગિતહોટ કુળનું સ્વાધીનતા રત્ન અપત થયું. ચિતડપુરી પામવાથી મેવાડના ઓછામાં ઓછા એંશી કલાઓ અને એક નગર પામે. તે સઘળામાં અંતલા નામને કિલે તેના હાથમાં જે રીતે આ તે રીતનું વિવરણ આ સ્થળે આપવું સંપૂર્ણ યોગ્યતા ભરેલું છે તે કીટલે જીતી લેવાનાં સમયમાં મેવાડના બે શ્રેષ્ઠ સામંત સંપ્રદાયમાં ભયંકર પ્રતિદ્રુદ્રિતા ચાલી હતી. તેનું વિવરણ પઠનીય છે કંધર એક વિચ્છિત છે તે પાર્વતી અને ચંબલના સંગમ સ્થળે સ્થાપિત. - તેજ સાગરજીના કુલાંગાર પુત્રે સ્વધર્મને ત્યાગ કરી વન ધર્મ સ્વીકાર્યો હતો. તેનું નામ મહાબતખાં હતું. જહાંગીરના રાજ્યકાળમાં મહાબતખાં સાહસિક સેનાપતિ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. જહાંગીરના ભય કર ત્રીજો યુદ્ધાદ્યાગ સાંભળે. રાણા અમરસિ’હુ જોઇએ તેટલુ લશ્કર વધારવા લાગ્યું પણ મેગલ લેકના આવવાના વિલબ જોઈ તેણે કેટલાંક ગામડા અને એક કિલ્લા, મોગલના હાથથી લઈ લેવા સંકલ્પ કચે યુદ્ધ યાત્રાનાં સઘળાં આયાન તઈયાર થયા, એટલામાં સેનાદળના સમૂખ ભાગને અધીકાર ભોગવવા માટે ચદાવત્ અને શકતાવત્ રજપુત કુળવચ્ચે માટે સંઘર્ષો પેદા થયા, ચંદાવત્ રજપુતેા જેષ્ટ હતા, આજસુધી તેએજ તે અધિકારનુ સમાન ભેગવતા હતા. પણ શકતાવત રજપુતા પુષ્કળ પરાક્રમવાળા નીવડવાથી એ અધિકાર ભાગવવા તેઓએ દરખાસ્ત કરી. રાણા અમરસિંહ ઉભય સકટમાં પડયા. કયા સપ્રદાયના હાથમાં તે અધીકાર આપવા તેને તે નિર્ણય કરી શકયા નહિ, એક સંપ્રદાયને સમાનિત કરવાથી ખીજો સંપ્રદાય બેદીલ થઈ પેાતાના પક્ષ ડીદે તેમ હતું. ટુકામાં અને સંપ્રદાયનું આનુકુલ્ય થાય તેાજ રાણાનુ સંકટ દૂર થાય તેમ હતું. તેણે અનેક ક્ષણ વિચાર કયે મંત્રીએ સાથે અનેક તર્કવિતર્ક કર્યાં. પણ કોઈ રીતુના નિશ્ચય થયેા નહિ તેને મુંગા જોઇ, બન્ને સપ્રદાયવાળાઓએ ખડગની સહાયે, તે વાતના ચુકાદો કરવાનુ સ્થિર કર્યું, એટલામાં રાણા અમરિસંહ એલી ઉઠયા. જે જે સપ્રદાય અતલા કિલ્લામાં પેસી શકે તે સંપ્રદાય તે અધિકારને ભાગી થાય, રાણાનુ એવુ એવુ સાંભળી ચંદ્યાવત અને શકતાવત અતલા કિલ્લા તરફ ચાલ્યા. ૨૮૦ રાજધાની પુર્વ દિશામાં નવ કેપ ઉપર એ કિલ્લા હતેા. અતલા એક ચી ભુમિના માથા ઉપર આળ્યે તેની ચાતરફ કાટ હતા, તે કાટ પાષાણમય હતા તેની ઉપર વચ્ચેાવચ્ચે એક ગાળાકાર રકશાળા હતી. કિજ્ઞાનાપ્રાંત દેશમાં કીટ્ટાના મૂળ ભાગને ધાત કરી એક તરંગિણી વહેતી હતી. અતલામાં મધ્યમાં દુર્ગંરક્ષકની અટ્ટાલિકા. એ અટ્ટાલિકાની ચારે તરફ ખાઇએ હતી. અતલામાં પેસવા માટે કેવળ એક ખાર હતું. પરોઢીયું શરૂ ન થયુ તેની પહેલાં વિવાદ કરતા એ સામતેા પોત પોતાંનુ સેનદળ લઈ, અંતલા તરફ દોડયા. અંતલા કિલ્લે યવનના કબજામાં હતે. જે વીર, યવનાના સંહાર કરી અંતલાને કમજે કરે, તેજ લશ્કરના ગારવના મુગટ માથે પહેરે, તેનાજ હાથમાં મેવાડના સેનાદળના સંમુખ રક્ષણભાર સોંપાય તેમ હતું. સૂર્ય ઉદિત થયા. તેની ઉદભિન્ન રશ્મિ રાજી ક્ષ શીરે અને પત શિરે ક્રીડા કરતી હતી. એટલામાં શકતાવત રજપુતા અતલાના કિલ્લાના દ્વારદેશે આવી પહોંચ્યા તેઓએ શત્રુ ઉપર અતિ ભાવે હુમલા કર્યો. પણ્ યવના તેને અભિપ્રાય જાણી, થોડા સમયમાં હથીયાર લઈ ઉભા થયા. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ અમરસિહનું સિંહાસનારોહણ ૨૮૧ બને દળ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. ચંદાવત્ રજપુતે માર્ગ ભુલી એક મોટી પર્વતની તળેટીમાં જઈ ચઢયા, તે દુર્ગમ પ્રદેશમાંથી નીકળવાને રસ્તે ન માલુમ પડવાથી તેઓ અંહી તહીં ભટકવા લાગ્યા. એટલામાં તેઓએ એક ભરવાડને જે, ભરવાડને પિતાને પ્રથમ દર્શક બનાવી તેમાં થોડા સમજ્યમાં અંતલા તરફ આવી પહોંચ્યાં. ચંદાવત્ રજપુતોએ પોતાની સાથે લાકડાની નિસરણીઓ રાખી હતી. તે નીસરણીઓ કિલ્લા ઉપર લગાડી ચંદાવત રજપુતો કિલ્લા ઉપર ચડ્યા. પણ યવનેના ફેંકેલા ગેળાના પ્રહારથી ચંદાવત્ રજપુતે નીસરણ ઉપરથી ખલિત થઈ નીચે પડયા. વિધાતાએ, તેઓના ભાગ્યમાં, સેનાના અગ્ર ભાગને અધિકાર લખે નહોતે, કેમે બન્ને દળની પ્રચંડ ગતિ પ્રતિરૂદ્ધ થઈ. ચંદાવત્ અને શકતાવત રજપુત શત્રુઓ સાથે લડવા લાગ્યા. શકતાવત સરદાર એક મોટા માતંગ ઉપર ચડી બેઠે હતે. બીજે કંઈ ઉપાય ન દેખતાં તેણે કિલ્લાના દ્વાર તરફ તે માતંગને હાંક મોટા નાદકરી, તે રણમાતંગ. કિલ્લાના દરવાજા તરફ ચાલે. કિલ્લાના દરવા જાના બારણામાં મોટા મોટા ખીલા હતા તેથી બારણું તે દેવા, માતંગની ચેષ્ટા વીફળ થઈ. અનેક શતાવત વીરો શત્રુના હાથે મરાણા. પણ શતાવત સરદાર તેથી નિરૂત્સાહ થયે નહિ. અકસ્માત ગગનમંડળ વિદ્યારિત કરી, ચંદાવત્ પશે ઘોર જયનાદ કર્યો. શક્તાવતું સરદારનું હૃદય કપિત થયું. તે પોતાના રણમાતંગની પીઠ ઉપરથી ઉતર્યો અને દરવાજાના બારણુના ખીલા ઉપર ચડી ઉપરના ખીલા ઉપર બેસી ને હાથીના માવતને બે. હાથીને મારા સામે હાંક, ' નહિતે તારૂં મસ્તક છેદન કરીશ. માવતે પિતાના ધણીનો હકમ પાળે. યંકર ગજરાજ કઠેર બળ સાથે તે બંધથયેલાં બારણાં ઉપર પડયે. તેના ભીષણ વેગ વાળા પાતથી બને બારણાં ખંડવિખંડિત થઈ ભાંગી ગયાં, શક્તાવત સરદાર પણ તે બારણાં ઉપરથી પડી મરણ પામે. પણ તેના મૃત્યુથી તેના સૈનિકોને કાંઈ પણ અનુત્સાહ થયો નહિ. દળ પતિ પર મરણ પામ્યું. તેનું મુડદું ભૂમિ તળે ચગદાયેલું જોઈ તેઓનો દ્રત તેને લઈ લેવામાં, નહે. તે ધુળમાં ખરડાયેલ ધણીના મડદાને ચબદી તેઓ પ્રચંડ વેગે, ઉઘડેલા દ્વારથી કિલ્લામાં પિઠા. આવી રીતને આત્મત્યાગ સ્વીકારીને પણ શકતાવતું સરદાર પિતાના સંપ્રદાય માટે તે દિવસે સંમાન પામે નહિ. ચંદાવત્ સરદાર શત્રુના ગેળાથી નીસરણ ઉપરથી પડી મરણ પામ્યું. તેના બદલામાં બીજે સરદાર તેનાં ઠેકાણે નીમાયે, તેનું નામ વાંદા ઠાકોર હતું. જેઓના મનમાં માયા મમતા દેતી નથી તેઓમાંથી વાંદા ઠાકોર એક હતે. તે જેવો વીર હતા તેવોજ નિભીક અને તેજસ્વી હતો, તે કિલ્લો ઉપર ચડયે હાથમાં રહેલ ભયંકર ખડગધારાએ શાને? તે સંહાર કરવા લાગે છેવટે હીલ, હીરાલ, એવા શબ્દો બોલી, તે જયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ટેડ રાજસ્થાન. ઉકુળ થયે. ચંદાવત રજપુતે અંતલા કિલ્લે જીત્યા ચંદાવત્ સરદાર ચિતકાર કરી બેલી ઉઠ, ચંદાવત્ રજપુતે અંતલાને કિલે જીત્યા, મેવાડની જય પતાકા અંતલાના કિલ્લા ઉપર ફરકવા લાગી. રાણા ઉદયસિંહના વીશ પુત્ર હતા. તેમાં શકતસિંહ બીજા નંબરને પુત્ર હતા. શકિતસિંહ બાલ્યાવસ્થામાંથી નિભક અને તેજસ્વી નીવડે. બાલ્ય કાળની સુકુમાર અવસ્થામાં તેના વૈવનની તેજસ્વિતાની અને નિર્ભકતાની રેખા પાત થઈ હતી. એમ કહેવાય છે જે શકિતસિંહની કષ્ટી ગણનામાં જોશીએ ગણીને કહ્યું હતું જે “ શકતસિંહ મેવાડને કલંકસ્વરૂપ થાશે” જોશીનું ભાવિ કથન યથાર્થ નીવડયું. રાણે ઉદયસિંહ ત્યારથી શકતસિંહ ઉપર વિશેષ વિરાગ રાખવા લાગ્યું. પણ અપત્ય સ્નેહના વશે તે તેના ઉપર અસદાચરણ કરી શકે નહિ. પણ કાળની વિચિત્ર ગતિ. શક્તસિંહ પિતાનું ચક્ષુશુળ થઈ પડશે. એક સમયે તેને પિતા અપત્ય સ્નેહનો ત્યાગ કરી તેનું માથું કાપી નાખવા તત્પર થયો હતો. શક્તસિંહના બાલ્યકાળના નિભીકપણાનું એક વિવરણ જોવામાં આવે છે. સુકુમાર વયમાં પીતાની પાસે બેસી એકવાર બાલક સુલભ રમત કરતું હતું. તે સમયે એક અસ્ત્રકાર નવી છરી બનાવી તે લઈ રાણાની પાસે આવ્યો. વણમા સુમ પાંદડા લઈ તેને કાપી: છરી વગેરેની તીક્ષણતાની પરિક્ષા કરવાને રીવાજ છે, તે અનુસાર તે નવી છરીની તીક્ષણતાની પરિક્ષા કરવાની ગોઠવણ થઈ. એટલામાં બાળક શક્તસિંહે તે છરી અસ્ત્રકાર પાસેથી લઈ લીધી અને કહ્યું “બાપા! અસ્થિમાંસ કાપવા માટે આ છરી નથી” બોલતાં બોલતાં તેણે પોતાના સુકમળ હાથ ઉપર તે છરી બેસારી. તીવ્ર વેગથી રૂધીર નીસરવા લાગ્યું. લેહથી તેનું આસન ભીંજાઈ રાતું થઈ ગયું. શક્તસિંહના સુકુમાર મુખ મંડળ ઉપર કઈ રીતનાં ગ્લાનિનાં ચિન્હ માલુમ ન થયા. તે જોઈ સભાનાં લેકે જુદાજુદા તર્ક વિતર્ક કરવા લાગ્યા. રાણા ઉદયસિંહના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયે તે તે ઉદયસિંહ જાણતું હતું. તેણે તક્ષણ શક્તસિંહનું માથું કાપી નાખવા આજ્ઞા આપી. તેને કઠેર હુકમ પાળવાને એકદમ ગોઠવણ થઈ. બાલક શક્તસિંહને વધ્યભૂમિ ઉપર લઈ ગયા. એ સમયે સાલબ્રાસરદારે રાણાની સંમુખે આવી જાહેર કર્યું, મહા રાજ ! કૃપા કરી આ દીનનું નીવેદન સાંભળે ! મારી ઉપર મહેરબાની કરી આપે અનેક વાર મને વરદાન આપવા ઈચ્છા બતાવી છે, ઉપયુક્ત સમય ન આવવાથી વરદાન માગ્યું નથી. આ સમયે મારે ઉપયુક્ત સમય આવ્યો છે. એટલે કે દયા કરી આ દીનની કામના પુરી, દીનને ચરિતાર્થ કરે. રાણાએ અકપટભાવે કહ્યું સાલંબાનાથ ! તમારે અભીલાષ છે. જાહેર કરે! હું હાલ આપની અભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ અમરસિં’હનુ સિહાસના રાહુણ્ ૨૮૩ લાષા પુરી કરી આપુ ! સામંત શિરોમણીના હૃદયમાં આશાના ઉદ્રેક થયે તે હિંમત ધરી ખેલ્યા. મહારાજ ! હું અર્થ ચાહતેા નથી, ગારવ ચાહતા નથી ઉંચી પદવીને ચાહતેા નથી, મારી એકજ પ્રાના છે જે રાજકુમારની પ્રાણદંડની આજ્ઞા મોકુફ્ કરે. મારે પુત્ર નથી કન્યા નથી. મારા વિપુલ વૈભવના કેાઈ ઉતરાધીકારી નથી. હાલ રાજકુમારને ધર્મપુત્ર ઠરાવી ચંદાવત ગેત્રને અનંત નાશમાંથી બચાવવા ચાહું છું. મહારાજ કૃપા કરી આ દીનની વિનંતિ સ્વિકારશે। ઉદયસિંહે રાજકુમારની પ્રાણદંડની આજ્ઞા મેકુફ કરી. સાલ'બ્રાધિપતિએ શક્તસિંહને ધર્મપુત્ર ઠરાજ્યેા. વૃદ્ધાવસ્થામાં સાલ પ્રાધિપતિના પેટે એક પુત્ર અને પુત્રી પેદા થયા. તે સમયે રાણા પ્રતાપસિંહને એક દૂત શક્તસિહુને ાલાવવા આયે. શક્તસિ' અને પ્રતાપસિ’હ અન્ને ભાઇએ એકઠા મળ્યા. શકતસિંહ પાલક પિતા ચંદાવત સરદારની રજા લઇ પોતાના ભાઇ પ્રતાપસિહ પાસે રહેવા લાગ્યા. પણ દાર્ભાગ્યવશે તેઓનું સૈાહાદ લાંબા વખત ચાલ્યું નહિ. એકવાર બન્ને ભાઈઓ મૃગયા વ્યાપારમાં ગુંથાયા હતા. લક્ષ્ય સંબધે અન્ને ભાઇઆમાં ધાર વિવાદ ચાલ્યા પ્રતાપસિંહ તીવ્રસ્વરે એલ્યુા ? આવ મેદાનમાં આવ ! કેવું ખાણુ વ્ય ગયુ છે જો ! શકતસિંહના મસ્તકના એક કેશ પણુ કપિત થયા નહિ. તે અવિકૃત સ્વરે ખેલ્યા “ ચાલે! આવા મેદાનમાં ! ચાલા. એટલામાં અન્ને ભાઇનુ દ્વંદ્વ યુદ્ધ થવા લાગ્યું. શિશેાદીયકુળના સવ નાશ થતા જોઇ સઘળા લેાક દિગ્મૂઢ થઈ ગયા. કાઈ તેઓને વારવા ગયું નહિ. ગિલ્હાટકુળના પરમ મિત્ર પુરેાહિત તે જોઈ ત્યાં દોડા આન્યા, લડતા બે ભાઈઓ વચ્ચે તે આવી ઉભેા રહયા. જુદી જુદી જાતનાં મિષ્ટ વચને કહી તેણે તેને તે કામથી બંધ રાખવા ચેષ્ટા કરી. પણ તેની ચેષ્ટા વિક્ળ થઇ ગઇ, ત્યારે પુરોહિતે છરી લઇ પાતાના હૃદિપડ છેદયા. અને તેના મધ્યમાં પડયા. બ્રહ્મહત્યા થઇ પુરોહિતના પવિત્ર ચૈાણિતે રાજકુમારના વિમલ ચરિત કલકિત થયાં, બ્રહ્મહત્યાનું મહાપાતક તેના શિર ઉપર આવ્યું. ત્યારે માહાંધ ભાઈઓની આંખેા ઉઘડી, પ્રતાપસિંહે, મેવાડનુ રાજ છેડી દેવા, શકતસિહુને હુકમ આપ્યા, તેજસ્વી શકતસિદ્ધ તેમાં સંમત થયે, મોટાભાઇની ચરણવદના કરી તેણે મેવાડનુ રાજ્ય છેોડયુ, શકતસિંહ પ્રતાપસિંહના ભયકર શત્રુને જઇ મળ્યું. પ્રતાપસિંહે, મરેલા પુરાહિતની અંત્યેષ્ટિ ક્રિયા કરી તેના પુત્રને ભૂમિવૃત્તિનું દાન કર્યું તે દીવસે અન્ને ભ્રાતાના વિયેાગ થયા, ત્યારપછી અનેક દીવસે શકતસિહુ મા ભાઈ પ્રતાપસિંહની પ્રાણ રક્ષા માટે ખારાસાની મુલતાની બે સૈનિકાની વાંસે રાણા પ્રતાપસિહ પાસે આવ્યેા. તે દિવસે બન્નેનુ' સુભાનૃત્વ સ્થપાણું. શક્તસિ’હુના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રામાં એકતા અને ભાતૃભાવ નહાતા, જે દિવસે તે આ જગતમાંથી વિદાય થઇ ગયા. તે દિવસે તેના પુત્રાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ટડ રાજસ્થાન, ધુમાયમાન વિદ્વેષ અગ્નિ પ્રચંડવેગે સળગી ઉઠે. તેથી તેઓમાં અંતવિદ થયે. પિતાની અંત્યેકકિયા કરવા એક પૂત્ર ભણજી શિવાય સઘળા પુત્ર નદી તીરે ગયા. અષ્ટિક્રિયા કરીને સઘળા વનસરોર કિલ્લામાં આવવા લાગ્યા. રણજીએ પ્રથમથી કિલ્લાના દ્વાર બંધ રાખ્યાં હતાં. તેઓ કિલ્લામાં પેસી શક્યા નહિ. તેણે ભણજી વગેરેને વારંવાર બોલાવ્યા પણ ભણજીએ દ્વાર ખોલ્યાં નહિ. ભણુજીએ કિલ્લામાંથી જવાબ આ. “ તમે સહ બીજા સ્થળે આશ્રય શોધે આ સ્થળે તમને રહેવાનું સ્થાન નથી.” મારે ઘણાનાં પેટ ભરવાના છે, શતસિંહને બીજે પૂત્ર અચળ બહુ લોભ પાપે. તે નમ્ર વચને બોલ્યો. “ તમે એકવાર કીલ્લાના બારણાં ઉઘાડો ” અમે અમારા જી પુત્ર અસ્ત્રશસ્ત્ર વિગેરે લઈ બીજા સ્થળે જઈએ, તેથી કીલ્લાના બારણાં ખુલ્લાં થયાં અચળ પિતાના પંદર નાના ભાઈઓને લઈ અસશસ્ત્ર પરિવાર વેડા વગેરેને સંગે સઘળાના પરિવાર સહિત ઈડર રાજ્ય તરફ ચાલ્યું. અચળની સ્ત્રી ગર્ભવતી હતી. એટલે કે તેને લઈ મેટા સાવધપણથી જવાનું હતું. તેઓ પાલેડ નામના સ્થળની પાસે આવી પહોંચ્યા એટલામાં અચલની વનિતા પ્રસવવેદનાથી પીડા પામવા લાગી એટલે તે સઘળા ત્યાંથી આગળ વધી શક્યા નહિ. તેઓએ પાલેડના શનિગુરૂ સરદાર પાસે આશ્રય માગે. એવા સંકટમાં તે સરદારે તેઓને આશ્રય આપે નહિ. તે સ્થળે જાન્હવી દેવીનું એક ભગ્ન દેવાલય હતું. તેઓએ તે જીર્ણ મંદીરમાં આશ્રય લીધો. તેના એક ખુણામાં જઈ તેઓએ આસ્વજન પ્રસવા સ્ત્રીને સુવાડી. તે સમયે પ્રચંડ વેગે મુસલધાર વરસાદ પડવા લાગે. તે તોફાનમાં મંદીર કંપવા લાગ્યું. મંદીરની ભીતમાં રહેલે એક મેટો શીલાખંડ સ્મલિત થયે. તે જણવાની અવસ્થાવાળી સ્ત્રી ઉપર પડવાની તૈયારીમાં હતું. અખીલના નાના ભાઈ બલે પિતાના મસ્તક ઉપર તે ઉપાડી લીધે. તેના બીજા ભાઈઓ પાસેના વનમાં જઈ એક બાવળનું ઝાડ કાપીને લાગ્યા, તે બાવળનું લાકડું તે પડતા પથરની નીચે ટેકારૂપે મુકી દીધું. વિશ્વમાતા જાન્હવીના ભગ્ન મંદીરમાં તે ભયંકર દુગમાં શકતાવત વીર અખીલની પત્નીએ એક નવકુમારને પ્રસવ આયે. તે નવકુમારની આકૃતી જોઈ તે સઘળા જુદીજુદી આશા પિષણ કરવા લાગ્યા. અને સઘળાએ એકમત થઈ તેનું નામ “આશા” રાખ્યું. મહામાયા જહતનયાએ તેઓ ઉપર સંતુષ્ટ થઈ આશાપૂર્ણ કરવા માટે તેઓને દર્શન આપ્યાં. તેની મહેરબાનીથી નવપ્રસૂતી સ્ત્રીના શરીરમાં અધીક જેર આવ્યું. તેઓ સહુ ઈડરના તરફ ચાલ્યા. રેગ્ય સમયે સઘળા ઈડરમાં પહોંચી ગયાં. ત્યાંના શાસનકાએ તેઓને પરમાદરે આશ્રય આપે, તેઓના ભરણપોષણ માટે ઉપયુક્ત ભૂમિતિ તેણે આપી. ઈડરના શાસનકતા રાઠડ રાજના સરળ અને સુખાવહ વ્યવહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ અમરસિંહનું સિંહાસનારોહણ સંપ્રીત થઈ, અખીલ પિતાના ભાઈઓ સાથે આનંદથી તે રાજ્યમાં પિતાને કાળા કડાડવા લાગ્યો. તે સમયે રાણા પ્રધાન સચિવ પ્રસિદ્ધ જૈનપીઠ શત્રુંજય થકી પાછો આવતાં એક નિશા ત્યાં ગાળવાને રહ્યા. તે પરિવાર સાથે પટ મંદીરમાં ત્યાં રહેલ હતા. રાત્રીના પુષ્કળ વરસાદથી તેનું પટમંદીર ઉડી જવાનો સંભવ છે. ભયથી મંત્રીવરના પ્રાણુ જવા લાગ્યા. તે ભયંકર દુગમાં આત્મરક્ષા માટે કઈ રીતને ઉપાય શોધી શકે નહિ. બલ વિગેરે ભાઈઓએ આવી મંત્રીવરને તે મોટી આપત્તિમાંથી બચાવ્યો. તેઓનું તે પરહિતાનુષ્ઠાન જોઈ સચીવવરે ઘણોજ આનંદ માન્ય. તેણે તેઓનો પરિચય પુછયે. તેના પ્રત્યુતરમાં સઘળી બીના જાણી તે બોલ્યો “ તમે અંહિ રહે છે તેથી તમારી શોભા નથી” ચાલે ! ઉદયપુરમાં ચાલે ! હું નિશ્ચય કરી કહું છું જે મહારાજને કહી સાંભળી તમને ઉપયુક્ત પદ અપાવીશ પણ તેઓ તેના અનુરોધે સંમત થયા નહિ. રાજાના નિમંત્રણ વિના જવું તેઓને યુકત લાગ્યું નહિ. ટુંકામાં અધીક દીન. તેઓનું ત્યાં રહેવું થયું નહિ. દિદિલáરના વિરૂધે તલવાર લેવા માટે અમરસિંહે તે સમયે સેના સંગ્રહ કર્યો. તેણે તેઓને બોલાવવા દૂત મેક. તે દૂતની સાથે તેઓ ઉદયપુરમાં આવ્યા. ઉદયપુરમાં આવી શક્તાવત રજપુતોએ જે કામ કરેલાં છે. તે કામો સાધારણ હોઈ પુરેપુરી રાજભક્તિનાં માલુમ પડયાં છે. યવન સાથે એક સમય રાણાનું યુદ્ધ થયું તે સમયમાં રાત્રીએ ગિરિ પ્રદેશમાં છાવણી રાખવા રાણાને ફરજ પડી હતી, શીતકાળની રાત્રી, વળી તુષાર મંડિત ગિરિ પ્રદેશ એવી અવસ્થામાં રાણાને કઈ રીતની હરકત ન થાય તેના માટે છે અને બલે ઢગલાબંધ કાષ્ટ લાવી અગ્નિ કરી ચણાની દાઢની પીડા મટાડી હતી. ભટ્ટ કવિના ગ્રંથોમાં ધ અને બલૂના પરાક્રમનાં ઘણાં વિવરણ જોવામાં આવે છે. જે દિવસે ભયંકર સંઘર્ષમાં ગુંથાઈ શક્તાવત અને ચંદાવત રજપુત અંતલાના કીલ્લા તરફ ગયા હતા. તે દિવસે વીરવર બલે શક્તાવતના દળની સેના નાયકતા લીધી હતી. અગર જો કે મેટ ભાઈ ભાણજી તે યુદ્ધમાં હતો. અગર જો કે તેણે આત્મૌરવ લેવા પ્રાણ આપી ચેષ્ટા કરી હતી. તે પણ શક્તાવિત બ૩ના વીરત્વ પાસે તેની ચેષ્ટા ફળવતી થઈ નહિ. જ્યારે વિરવર બદલે, તે અંતરાળ દુર્ગમાં આત્મોત્સર્ગ , જ્યારે તે વિરાટ દુર્ગ યવનના હાથમાંથી ખલિત થયું. ત્યારે વાકળના સામંત રાજાએ, તે શુભ સમાચાર રાણાની પાસે પહોંચાડ્યા ત્યારે રાણાએ સંતુષ્ટ થઈ તે વીરન. વીરત્વની ઘણી પ્રશંસા કરી. શતાવત રજપુતોની તે વીરતા અને તેજસ્વિતા, આજ ઘણે દરજે કમ થઈ ગઈ છે. આળસ અને અફીણના સેવનથી તેઓના વંશધરો આજ અતિ હીન અને અકર્મણ્ય થઈ પડયા છે. તે પણ તેઓ સંમાન સૂચક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ટાડ રાજસ્થાન. અભિવાદનથી, આજ પણ વંચિત થયા નથી. વીરવર ખલ્લે મોઢા માતંગ ઉપર ચઢી દુર્ગાદ્વારની સ ́મુખે આત્મવિસર્જન કર્યું. તેના બીજા ચાર ભાઈ અખિલેશ ચેાધ દખલ અને ચતુર્થાંણે પોતાના જીવનને ઉત્સગ કર્યાં અને ભાઇની વાંસે ગયા. શક્તસિંહના માટે પુત્ર કોઇ કારણથી રાણાના વિરાગભાજન થયેા. તેથી અડુર્નિશ દારૂણ શેાકમાં રહેતા હતા. પણ તેવી અવસ્થામાં તે અધિક દિવસ રહયા નહી. અષ્ટદેવની સુપ્રસન્નતાથી તે રાણાની મહેરબાની દૃષ્ટિમાં પડયા. ભાંડીરના રાઠોડે રાણાનું સખ્ત અપમાન કર્યું હતું. તેથી શક્તાવત સરદાર ભણુજીએ પાતાની સેના સાથે લઇ તેના કીલ્લા ઉપર હુમલા કર્યાં. રાણા, તેથી ભણુજી ઉપર પરમ સપ્રીત થયા. રાણુાએ તેને ભાંડીરના કિલ્લા વીનસર સાથે ભેળવી ઈનામમાં આપ્યા. વીરવર શક્તસિંહના સમયથી તે આજના સમય સુધી એક’દર દશ સરદારોએ એકત્રે શક્તાવત કુળ ઉપર શાસન ચલાવ્યું. - પ્રયાજન વશે ખીજા પ્રસ્તાવના અનુશીલન આપણે પ્રવૃત થયા. હવે મુખ્ય વિષયના વિવરણમાં આપણે પ્રવૃત થયા છીએ. શિઘેદીય વીર અમરિસંહ થકી : શક્તસિ ંહ 1 ભણ દયાળ, વીર, માન, ગાકુળદાસ, પુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ---------- www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ અમરસિ'હનુ' સિ’હાસનારોહણ. ૨૮૭ ઉપરાઉપરી ત્રણચાર વાર સમ્રાટ જહાંગીર પરાજીત થયા. સત્રાટ જહાંગીર બહુ સત્રાસ પામ્યા. પણ તે નિરૂત્સાહ થયા નહિ. તેણે ઉપયુક્ત ઇલાજ સેના નિવેશ કરવા માટે લીધા. ઘેાડા સમયમાં તેણે એક મેાટી મેગલ સેના તૈયાર કરી. દુષ રજપુતાના શી રીતે પરાજ્ય થાય તેના ઉયાયા તે ચેાજવા લાગ્યું. અજમેરમાં જઈ રાણા ઉપર હુમલા કરવાનું તેણે સ્થિર કર્યું. તે વિશાળ સેનાના પ વિક્ષણનું સૂત્ર ખુદ જહાંગીરે પોતાના હાથમાં લીધું. સમ્રાટે પોતાના પુત્ર પારવેજને સેનાપતિના પદ ઉપર નિમ્યા. અજમીરમાં સેનાદળ એકઠું થયું,ત્યારે સમ્રાટ જહાંગીરે પોતાના પ્રીય પુત્ર પારવેજને ખેાલાવી કહ્યું“ ખચ્ચા ,, આ સમયે તારા ખળાબળના પરિચય થાશે. જોજે આજ તે ગર્વિત રજપુત વીરવરના દ ચુ કરી દેજે પણ મારી એક વાત ભુલીશ નહિ, રાણા અમર કે તેના જેપુત્ર કણ તારી સાથે સાક્ષાત્ કરવા આવે તે તું તેને ઉપયુક્ત માનથી અને સવર્ડ્સ તાથી ગ્રહણ કરજે. જો જે ! રાજ સમાન ચેાન્ય શિષ્ટાચારને વ્યત્યય ન થાય તેમ કરજે તારા ઉન્મત સૈનિકે મેવાડ રાજયની ક્ષતિ ન થાય તેમ કરજે ? સમ્રાટ જહાંગીરની આશા, આકાશ કુસુમના જેવી પરિણામ પામી, તે ફળવાળી થઇ નહિ. પાતાના સેનાબળનુ દાઢ અને આધિકય જોઇ તેણે મનમાં આણ્યું હતું. જે મેવાડપતિ અમરસિંહ યુદ્ધથી ખધ થઈ તેની સાથે સલાહ કરશે. એ રીતની અમુલક ચિંતાને હૃદયમાં સ્થાન આપી સમ્રાટ જહાંગીર બ્રાંત થઈ ગયા. દેશવરી યવનાને વિશાળ સેના સાથે મેવાડ ઉપર ચઢી આવેલા જોઇ રાણા અમરસિ’હુ પ્રચડવીય અને ઉત્સાહે ઉત્સાહીત થયા, તે પેાતાના સામંત સરદારે અને રજપુત સેનાને લઈ વવનાની સંમુખે ચાલ્યા, આરાવલ્લીના દ્વાર સ્વરૂપ એક પ્રસિદ્ધ ગિરિમામાં અન્ને સેના સંમુખ થઈ ઉસી રહી. તે ગિરિમાનું નામ ક્ષેમનર. આ સ્થળે અનેક રજપુત વીરાએ સ્વદેશના ઉદ્ધાર માટે પ્રાણ આપ્યા હતા. તે પવિત્ર ક્ષેમનક્ષેત્રમાં + વિક્રમકેસરી રજપુતરાજ પોતાના રણુ વિસારદ સામત સરદારને લઈ પ્રચર્ડ મોગલ સેનાની ગતિ રોકવા તૈયાર થઇ ગયા. અને સેના વચ્ચેઘાર યુદ્ધ થયું. વિશાળ મોગલસેના, કેટલાક રજપુતવીરાનુ પ્રચંડખળ રોકી શકી નહી. યવનસેનાના છત્ર ભગ થયા, તેના સનિકા ચારે તરફ પલાયન કરવા લાગ્યા, કેટલાક સૈનિકો રજપુતના હાથથી માર્યા ગયા. જેએ રજપુતના હાથથી પલાયન કરવામાં ખચ્ચ!, તેએ અજમીર તરફ ચાલ્યા ગયા. તે દિવસ, મેવાડના પક્ષના એક શુભ દિવસ હતા. તે દિવસ. શિશાક્રિયકુળનેા સારા મહાયાગના દીવસ, તે દિવસેમેહધમેગલસમ્રાટનીનિદ્રાભાંગી. તેનું વિશાળ સેનાદળ * ઇ. સ. ૧૯૧૧ માં એ યુદ્ધ ઘટના ઘડી. × દાસાહેબે બ્રાંતિથી ક્ષેમ નરને બ્રહ્મપુર નામે કહી દક્ષિણા પથમાં એક નગર કહેલું છે ફેરીસ્તા ગ્રંથમાં પણ અગ્રેજી અબાદમાં સાહેબે એવીરીતે અનેક ભ્ર અને સુબાદ કહેલછે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ટડ રાજસ્થાન. દળાઈ ગયું. તેના પ્રિય પુત્ર પારેજનું જીવન મેટા સંકટમાં આવી પડયું હતું પંડિતવર અબુલફજલે કહેલ છે જે “રાજકુમાર પારેજ યુદ્ધક્ષેત્રથી પલાયન કરી ગયે. પણ કાળકુટ ગિરિમાર્ગમાં પડી મટી વિપદમાં પડયે. શાહજાદો અનેક કષ્ટ પ્રાણ લઈ પલાયન કરી ગયે, એ રીતે મેગલ સેના, રજપુતોથી હાર પામી. પણ મોગલ સમ્રાટ જહાંગીરે, પિતાની દૈનિક લિપિમાં એ સત્યને અપલાપ કરી કહેલ છે. “લાહોરમાં મારી સાથે મળી જવા માટે. મે પારજને યુદ્ધ યાત્રા છેડી, મારી પાસે આવવા કહયું હતું, અને રાણાની ગતિવિધિ જેવા માટે પારેવેજને કેટલાક સરદાર સાથે ત્યાં રહેવા મેં આજ્ઞા આપી, ધન્ય! સત્ય સંધતા આત્મામાનને પરિહાર કરવા, સમ્રાટ જહાંગીરે, સત્યને અપલાપ કરી, વિશ્વની ચક્ષુમાં ધુલ નાંખી છે. પરાજીત પારેવેજ, પલાયન કરી, અવનત વદને પિતા પાસે પહોંચ્યા. સમ્રાટ જહાંગીરે તેના પુત્રને સેનાધિપત્ય ઉપર નીમી મેગલની વિરૂધ્ધ મેક. વારંમવાર પરાજય થવાથી તેનું હૃદય કોધથી અને છઘાંસાથી ભરાઇ ગયું, મનમાં સંકલ્પ કર્યો જે રજપુત રાજના હૃદય શેણિત કોધ અને છઘાંસાનું શાંતિ વિધાન કરવું. તેમાટે સમ્રાટ જહાંગીરે યવન વીર મહોબતખાને પોતાના પિત્ર સાથે એક મહેબતખાં એક પ્રચંડ શુર હતો. તેના બાહુબળની મદદથી સમ્રાટ જહાંગીરે અનેક યુદ્ધમાં જય મેળવ્યું હતું. મહોબતખાને રજપુત વિરૂદ્ધ મેકલી સમ્રાટ જહાંગીરે જયની આશા રાખી હતી. સમર વિશારદ રજપુત વીરેના પ્રચંડ બાહુ બળ પાસે બળદરપિત મોગલ સેનાપતિ પરાજીત થયે. પાવેજને પુત્ર પણ રણ ક્ષેત્રમાં પોતાના દળ સાથે શયન કરી ગયે. પણ તેજસ્વિ મેગલ સમ્રાટ નિરૂત્સાહ થયે નહિ. તેની પ્રચંડ અક્ષોહિણી ક્ષય પામી નહિ. એક સેનાદળ પતિત થયું. તેના ઠેકાણે બીજું સેનાદળ આવી ગયું બે ત્રણ સેના એકઠી કરી તેણે રાણા ઊપર હુમલો કર્યો. રાણાએ તેના સઘળા હુમલા વ્યર્થ કર્યો. પણ રાણાનું કાંઈ થયું નહિ. જે સઘળાં રણ દક્ષ હતા તેમાંથી એક એક રણાંગણે સુઈગયાં. રાણાની મદદ કમ થવા લાગી, હવે કઈ વીર પુરૂશ રહયે નહિ, કોઈ યે રહયે નહિ. જે બાકી રહ્યા હતા તે સમર વિદ્યામાં કાળ નહોતા. રાણે તેઓને લઈ જહાંગીરની સેનાની વિરૂધે તયે. તે સઘળા રજપુત, પ્રચંડ મેગલ સેના સાગરમાં કુદી પડ્યા. તેઓના એ વીર્ય વાળા કામથી મેગલ સેનામાં ભંગાણ પડયું. વીર પુંગવ પ્રતાપસિંહના પરલોક વાસ પછી રાણુ અમરસિંહ, યવનોના વિરૂધ્ધ રણ ક્ષેત્રમાં ઉતરી સતાવાર જય મેળવ્યું, પણ આ સમયે ચિતોડનું ભયંકર સંકટ હતું. હવે રેષાંધ સમ્રાટે, પિતાના ચતુર પુત્ર ખુરમને રજપુત વિરૂધે મેક તેજભાવી શાહજહાન, તેણે નાની ઉમરમાંથી યુદ્ધ વિદ્યામાં પારદર્શિતા મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ અમરસિ‘હનુ' સિ’હુસનારાપુજી 4% હતી. જે દિવસે, સમ્રાટે તેના નાપતિત્વ અભિષેક કરવામાં દિલ શા દે રજપુતાનુ ભાયગગન એક ધનજાથી આચ્છન્ન થઇ. સઘળી જાતિ એક ભુકંપે કપિત થઇ. આ ભયકર સકટમાં ચિત્તારીની કાણુ રક્ષા કરે ? આજ મેવાડની અવરથા શોચનીય—મેાડના કાષાગારમાં ધન ન હતું, કીલ્લામાં સૈન્ય નહાતુ, અત્રશાળામાં અસ્ત્ર નોતું. મેવાડનું અધઃપતન અનિ વાયું હતું. અધઃપત્તન અનિવાર્ય હૈાથી શું મેવાડ ભૂમિ વિશ્વ વીના શત્રુના કખજામાં જાય ખરી ! મોગલ સમ્રાટ સઘળા રજપુત્તેને સુ'ખલીત કરી શકે ખરા ! મેવાડની વીમ`ડળી, ક્રમેક્રમે સતર યુદ્ધ લડી અનંત નિદ્રા કરી ગઈ. હવે મેવાડમાં જે અસખ્ય માનવને વાસ છે તે માનવે શું નિર્જીવ ! તે શું નિર્જીવ માંસપિંડ ! વીપ્રસૂ મેવાડભૂમિએ શું માંસપિડને સવ કયે ! જેનાં ખાળા અને રી, જગના સમક્ષ વી, મમતા, ખતાવી ગયેલ છે, તે મેડભૂમિ શું આજ વિના વિવાદે યવને જીતી જાશે ! એમ તે બનશે ન હું. તેઓએ હજી સુધી પ્રતાપસિહની દીપ્તિમયી સ્મૃતિ છેાડી નથી. શત્રુએ ભય કર વેષે નજદીક હતા. શત્રુએ મેવાડને ખાળી નાખશે, રજપુતેાની પ્રાણવલ્લભાને લુટી લેશે, મેવાડના સઘળા લેાકેામાં તે ચિ'તાના ઉદય થયેા. સઘળાએ પ્રતિજ્ઞા કરી કે જ્યાંસુધી જીવન રહેશે ત્યાંસુધી મેવાડભૂમિ શત્રુના હાથમાં નહિ જાશે. રણાંગણમાં શત્રુના હાથે પ્રાણુ ઘેાડવા બેહતર પણ જીવતાં રહી જનની જન્મભૂમિની દુરવરથા જેવી બેહતર નહિ. આવી કઠોર પ્રતિજ્ઞામાં ખંધાઈ સઘળા રાણા અમરસિંહના વાવટા નીચે એકઠા થયા. કેટલાએ, રાજભડાર પૈસાથી ભરી દીધા. સ્ત્રીઓએ પાતાનાં ઘરેણાં વેચી તેનાં નાણાં રાજભડારમાં ભચાં. ખેતાં જોતાં રાજ્યભડાર પૈસાથી ભરાઇ ગયેા. તે નાણાની મદદે થાડા સમયમાં યુદ્ધ સામગ્રી તૈયાર કરી, સૈન્ય સાંમાને લઇ મોગલ સેનાની સામે જવા અગ્રસર થયા. થેડા સમયમાં બન્ને પક્ષ વચ્ચે ઘાર યુદ્ધ થયું. રજ્ઞાનહિત રજપુતે મેગલની સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેઓએ ટાઈ દીવસ અસ્ત્ર ધારણ કર્યું. નહેતુ. જેએ ક” દીવસ–રણગણુ જોયું નહોતું તે આજ રY:શળી પુરૂષોની જેમ લડવા લાગ્યા. પણ તેથી કાંઈ થયુ નહિ. જે ખીના ખની તેના ઉલ્લેખ કરવા લેખણુ દાસ ખાય તેમ છે. વીરવર આપારાળના વાવટા, જાહાંગીરના પુત્ર પાસે અત્રનત થયે. તે વનું વિવરણ (શીય મુળનું ચનીય અધઃપતન-જેને વૃતાંત સમ્રાટ જાહાંગીરની આત્મજીત્રનીના ખયાનમાંથી નીચે પ્રમાણે છે. tr મારા રાજ્યના આઠમા વર્ષે હીજા ૧૦૨૨માંહકૃતસં ૯૫ થશે, ' અજમીરમાં જઈ, મારા સાભાણ્યાન પુત્ર કુરમને યુદ્ધમાં અ૨૨ કરૂ ત્ય.. * ઈ. સ. ૧૬૧૩ ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ * ટોડ રાજસ્થાન પછી કુચ કરવાને ઉપયુકત સમય મુકરર થયો. મુરમને જુદી જુદી જાતની મૂલ્યવાન ખેલાત, એક હાથી, એક ઘોડે, એક ખડગ, એક ઢાલ, અને એક છરી આપી મેં વિદાય . જે સેનાદળ તેના આધીનમાં રાપિત હતું, તે સેનાદળ સાથે બાર હઝાર ઘોડાસ્વાર મેં મોકલ્યા. અને આ જીમખાને તેની નીચે સેનાપતિ નીમી, તેના કર્મચારીઓને મેં સંતેષકર બક્ષી આપી. “ નવમા વર્ષના પ્રારંભકાળે એકવાર શુભ ક્ષણે હું સભાના આસને બે હતા એટલામાં રાણાને પ્રિયતમ હસ્તી એ આલમગોમાન અને બીજા સત્તર હાથી સુરમે જીત્યા અને તેઓને મહારી પાસે આવ્યા. બીજે દિવસે એ આલમગોમાન ઉપર બેસી હેનગરમાં ફરવા નીસ અને સઘળાને સંતોષ થાય તેમ નાં આપ્યાં.” “ થોડા સમયમાં સમાચાર આવ્યા જે રાણા અમરસિંહે મારી વશ્યતા સ્વીકારી મારી પાસે આવવાનો વિચાર કર્યો છે. મારા સૌભાગ્યવાન પુત્ર સુરમે, મેવાડના અનેક કીલ્લો જીતી તેમાં મારું આધિપત્ય રથાપ્યું છે. દેશનાં જળવાયુ અવાચ્યકર અને સઘળે પ્રદેશ દુર્ગમ હોઈ સઘળા પ્રદેશને શાસનાધીન કરવાનું દુર્લભ જાણી મેં તે સમયે યુદ્ધ રથગિત કરવાનો મેં વિચાર કર્યો. પણ મારા સૈનિકોએ, ગ્રીષ્મ વર્ષાઋતુ ઉપર કાંઇ પણ નજર ન રાખતાં સઘળો પ્રદેશ દલિત કર્યો. અને ત્યાંના અનેક સંભ્રાંત લોકના સ્ત્રી વગેરે પરિવારને તે એ કેદ કર્યા. તેથી રાણે નિરાશ થશે. આવી રીતને અત્યાચાર જોઈ તે વિનીત થશે. સૂયક અને હરિદાસઝાલાને તેણે સુરમની પાસે મોકલ્યા, રાણાએ તેઓ સાથે કહેવરાવી મેકવ્યું, જે તમે સ્વહસ્તે મને અવલંબન આપો તે હું બીજાની હીંદુ રાજા જેમ તમારી સેવા કરું અને મારા પુત્ર કર્ણને તમારી પાસે મોકલું. ” પણ હું મારા વાકયથી હું જાતે તમારી પાસે રહી શકું તેમ નથી. તે માટે મને ક્ષમા આપશે. આ સઘળું વિવરણ અમારા પુત્ર અને શુકરઅલ્લાએ અમારી પાસે કહ્યું હતું. મારા શાસન સમયમાં એવી રીતની ઘટના ઘટવાથી હું અતિશય આનંદિત થ , આજે મેં હુકમ કરેલ છે જે મેવાડના પ્રાચીન અધિકારીઓ, તેઓની આબરૂથી વંચિત ન થાય, મારી વિલક્ષણ ધારણા હતી. જે અમરસિંહ અને તેના પૂર્વ પુરૂષ પિતાના દેશના અને તેના અંદરના કિલ્લાના દુર્ગમત્વ અને બળાધિકાર ઉપર આધાર રાખી મનમાં અત્યંત ગાવિષ્ટ હતા. તેઓ કોઈની પાસે મસ્તક અવનત કરે નહિ એવા છે, મારા સાભાગ્ય વશે. શુભ અવસર આવી ગયા. તે શુભ અવસરની ઉપેક્ષા કરવા મને પહેલી વાસના નહોતી, એટલેકે તે મુહર્તમાં મારા પુત્રને પ્રતિનિધિરૂપે કાકડી રાણાને માફી આપી અને મારું એક પ્રમાણપત્ર તેના પાસે મેં કહ્યું, જમાં મેં મા. આય તળે તેને નિર્ભય રહેવાનું લખ્યું હતું. મારા સરળ વ્યવહા ના નિદર્શન સ્વરૂપ તે પ્રમાણપત્રમાં મારી પાંચ આંગળીઓ અંકિત કરી. પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ અમરસિ’હનુ' સિ’હાસના રોહણ ૨૦૧ લખ્યું, મારા પુત્રને મેં વળી લખ્યુ જે તારે તે માનનીય રાણાની વાસનાના અનુસારે કામ કરવુ', ; “ મારા પુત્રે તે લિપિ અને પ્રમાણપત્રિકા, શુકઅલ્લા અને સુંદરદાસે સૂચક અને હિદાસ બાળાદ્રારાએ કલી ત્યારપછી એવું નિર્ધાદિત થયું જે રા ૨૬ મી તારીખે મારા પુત્ર પાસે આવે. “ શીકાના વાસ્તે અજમીરથી બહાર હું નીકળી ગયો, તે સમયે ભ્રુપના તાબાના મહુમગ નામના એક આશામાં મહારી પાસે આન્યા અને રબના હસ્તાક્ષરિત એક પત્ર તેણે મને આપ્યા અને તેણે કહ્યું જે રાણાએ ક્ષુરમની મુલાકાત લીધી. ’ (6 ?? તે સમાચાર સાંભળી ને મહમદબેગને એક હાથી એક ઘેાડા અને એક છરી ઇનામ આપ્યાં તેની સાથે જીલ×ીકારખાં નામના ઇલ્કાબ તેને મે' આપ્યા. “ સુલતાન સુરમની સાથે રાણા અમરિસંહની અને રાજપુત્ર કર્ણ સાથેસુલતાન કુરમની મુલાકાતનુ’અને મહીપીનુરજહાને કર્યું તે ખÀલીપદમાદાનું વિવરણુ, તારીખ ૨૬ મી રવિવારે સામારાજ્યના ખીજા સામતરાજની જેમ યથેાચિત સમાન અને સભ્રમ સાથે રાણા અમરિસંહે મારા પુત્ર સુરમની મુલાકાત લીધી. મુલાકાતના સમયમાં રાણાએ એક કીમતી પોખરાજ સુવણુ મડિત અનેક શાસ્ર મોટા મુલ્યવાળા સાત હાથી અને નવ ઘેાડા કર સ્વરૂપ ક્ષુરમને આપ્યા. મારા પુત્ર રમે તેને રાજોચિત સત્કારે ગ્રહણ કર્યો, ત્યારપછી રાણાએ મારા પ્રાણ નંદનના જાનુપ્રદેશને સ્પષ્ટ કરી માફી માંગી. ક્ષુરમે, વિવિધ વિધાને તેનુ આશ્વાસન કરી એક હાથી કેટલાક ઘેાડા એક તલવાર અને કેટલીક રાજ ચેપ્ચ ખેલાત રાણાને આપ્યા. રાણાએ પેાતાના પુત્રને પેાતાની સાથે આણ્યે. નહેાતા. તે દિવસે, સુલતાન સુરમ પાસેથી અમરસિંહે વિદાયગિરિ લીધી. વિદાય લેતી વખતે તે બધાયા જે યુવરાજ કર્ણને એકદમ મોકલવા. યથાકાળે કર્ણ આવી પહેાંચ્યા. હાથી તલવાર છરી વીગેરેની જુદી જુદી ખેતાખ કને હ્યુરમ તરફથી મળી તે દિવસેજ તે મારી પાસે આન્યો. ¢¢ સુલતાન સુરમે મારી સાથે અજમીરમાં મુલાકાત કરી અને મને કહ્યું.” જો તમારી ઈચ્છા હાય તો રાજકુમાર કનેતમારી મુલાકાતે લાવું. તેને લાવવાને મેં ઈચ્છા બતાવી. રાજકુમાર કણ મારી પાસે આવ્યા. રાજકુમારને મેં જમણા પડખે બેસા. તેને મેં ઉપયુક્ત રેલાત આપી. કણ અત્યંત લાજાળેા હતેા. ગિ દેશના સેવનથી સુખસભ્ય વસ્તુના ઉગમાં તેના અભ્યાસ નહાતા. રાજસભાની ઝાકઝષક તેણે કોઈ દિવસ જોઇ નહેાતી. તે થાડુ' એનારા હતા. મારી સાથે સારીરીતે હળીમળી જવાને ચાડતા નહોતા, રાજકુમારકણુ ના હૃદયમાં tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, વિશ્વ મત્પાદન કરવા માટે હું હમેશ તેના ઉપર અનુરાગનાં ચિન્હ દેખાડતો હતો. છે તેને રત્નમડિત એક છરી એક એરાકી ઘોડા સાથે આપી. તે દિવસે હું તેને મહાપી નુરજહાન પાસે ૯.ઈ ગયો. નુરજહાને તેને સમલંકૃત હાથી અને ઘોડા કાયા તે દિવસે મેં તેને એક મુલ્યવાળો મુક્તાહાર આવે, ત્યારપછી મેં રોક હાથી તેને ભેટમાં આપે. એક દીવસ મેં તેને ત્રણ બાજ અને ત્રણતુર ભેટમાં આપ્યા. તે પંખીઓ એટલા બધાં પળાયાં હતાં જે હાથ લાંબો થાય કે તરત તેના ઉપર તે બેસી જાતાં વળી મેં તેને બે મુલ્યવાળી વીંટીઓ આપી તે માસના છેવટના દિવસે તે, મારી પાસેથી ગાલીચે, ખુરશી, સુગંધિદ્રવ્ય સુવર્ણપાત્ર અને બે ગુજરાતી બળદ પામે. દશમું વર્ષ–એ વર્ષે કર્ણને તેની જહાંગીરમાં જવાની મેં છુટી આપી વિદાયગીરીના સમયે મેં તેને એક હાથી, એક ઘડો, અને પચાસ હઝાર રૂપીયાને એક મોતીને છેડે આવે. હીજરા ૧૦૨૪ આઠમી સફરના દિવસે રાજકુમાર કર્ણને પાંચહઝારી, મનસુબદારીના પદે મેં ની. તે સમયે મેં તેને પાનાએ જડેલી એક મોતીની માળા આપી. તે વર્ષના મહરમના દીવસે કર્ણનો બાર વર્ષને પુત્ર જગતસિંહ મારી રાજસભામાં આવ્યું. પિયુકત વંદના કરી તેણે પિતાના પિતાની અને પિતામહની અરજી રજુ કરી. તે એક મોટા સત્કળમાં પેદા થયેલ છે એમ તેના મુખમંડળથી જણાતું હતું. તેના તરફ સદય વ્યવહાર અને જુદી જુદી બક્ષીસ આપી સારી સંતુષ્ટિ ચલાવવા લાગે. સાવનના દશમે દિવસે જગતસિંહ મારી અનુમતી લઈ પોતાને ઘેર ગયે. વિદાયકાળે મેં તેને વશ હઝાર રૂપીયા, એક છે અને એક હસ્તી સાથે આપ્યા. રાજકુમાર કર્ણના શિક્ષક હરીદાસ ઝાલાને રૂ. ૫૦૦૦ એક ઘોડા સાથે આપ્યા. અગીયારમું વર્ષ–૨૮મી રૂબીઉલ અકબર–મારી અનુમતીએ રાણાની અને કર્ણની બે પ્રતિભૂતિ થોડા મમરના પ્રસ્તરમાં ખોદાઈ. તે બન્ને પ્રતિભૂતિ તૈયાર થઈ હારી પાસે આવી, તેની પ્રતિષ્ટા આગ્રાના બાગમાં કરવા મેં હુકમ આપે. મારા રાજ્યના અગીયારમાં વર્ષ એહમતખાએ અરજી દ્વારાએ મને જાહેર કર્યું જે સુલતાન સુરમે રાણાના પ્રદેશમાં પ્રવેશ કર્યો અને રાણા પાસેથી તેણે સાત હાથી, સતાવીશ ઘોડા, રત્નો વગેરે કરરવરૂપ મેળવ્યાં. એ રઘળા - મ.ીિ પાત્ર પણ દોડી રિકાય, તે દીવર થી નિતિ થયું જે રાજકુમાર કોણ દર રજપુત ઘોડાસ્વાર સાથે આવી યુદ્ધમાં મેગલને મદદ કરે. તેરમું વર્ષ–એ ર્ષમાં રાજકુમાર કણે દક્ષિણ પ્રદેશનો જય કરવા, 1. સહ સૂતિ દર્શાવી. તે નાની દરખ્યાત જાહેર કરો અમારી સભામાં આવે. કહે ત્યાં આવી ૧૦૦ એનામહોર, ૧૦૦૦ રૂપિયા, ૨૧૦૦૦રૂપીયાનાં ના, કેટલાક હાથી અને કેટલાક ઘડા નઝર કયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ અમરસિ’હનુ સિ’હાસના રાહ ૨૯૩ ચાદનુ વર્ષ —હીજા ૧૦૨૯ રબીઉલ આલ ૧૫ દીવસે દાણા અર સિંહના મૃત્યુના સમાચાર મળ્યા. રાણાનો પુત્ર ભાર હુઅને તે પાત્ર ગ તસિંહ તે સમાચાર લઇને આવ્યા. તેને મે' જુદીજુદી જાતનાં ખેલાત આપી. રાણા કને સિંહાસને જોઇ ખુશી થયા. સમ્રાટ જહાંગીરના હરતાક્ષરીત વિવરણના સાર યથા આણ્યેા. હવે પ્રયેાજન વશે તે વૃતાંતની સક્ષિપ્ત સમાèચના કરવામાં આપણે પ્રવૃત્ત છીએ, જહાંગીરનું હૃદય ઉન્નત અને મહત હતું. તે તેણે બનાયેલા પતાના જીવન વિવરણના પાઠ કરવાથી માલુમ પડે છે. ક્ષત્રિયસિંહ પ્રતાપસિંહના પુત્ર ઉપર જય મેળવી તે મેટા ઉલ્લાસમાં રહેતા હતા. રજપુત કેસરી પ્રતાપસિંહના પુત્ર અમરસિંહ ઉપર જય મેળવી સમ્રાટ આનંદિત થયા ખરા પણ તેના હૃદયમાંથી રજપુત વીરાની ભીતિ ગઈ નહોતી. તેણે તે આનંદના નિમતે, રાણના આલમઝુમાન નામના હાથી ઉપર ચઢી દીન દરિદ્રાને દાન આપ્યાં. રાણા ઉપર જય મેળવીને પેાતાને ગારવાન્વિત ગણા લાગ્યા. શાથી કે તે જાણતા હતા કે શિયા દેય રજપુત સ રજપુતેામાં શ્ર અને વીર છે. તે વીર પુજ્ય રજપુત ઉપર જય મેળાવા તેના પૂન્નેએ કેટલી ચેષ્ટા કરી હતી. કેટવા અન્યત્ર કયે છે તેા પશુ તેથી ક.ઈ તૐ વળ્યુ નાતું, તેથી કરી સમ્રાટ પાતાને ગરાતિ માન । હતો. જે અસિખ તે અગ થયુ નથી તે આજ થઇ ગયું. અગાઉ જે કુડ કપટ દૃશ સતા વિગેરેથી જયતુ કામ સધાયુ નથી તે કામ આજ તેના પુત્ર રમથી સદાચરણથી અને સદવ્યહારથી સમ્રાયુ. તે જાણુકા હું! જે ભારત વર્ષ, પશુ ખળે અને અસિમળે શાસત થાય વા નથી એ નિમૂઢતત્વ દરમના ાણુ ામાં હતું તેથી તેણે સદાચરણ અને સદવ્યહવાર ચલાવી ભાર વર્ષ: શાસક સુક્ષ્મદશી જહાંગીરના પાત્ર લેખ આજ સમય જગતમાં એક ના સત્યનાં જય ઘાષણા પ્રકટત કરેછે એ જય ઘાષણાથી વિ.જાગૃા જે ભારત અને પાશવમળે શાસિત થતુ નથી અસિબળે મેવાડ પતિને પરાજીત કરી ટ જહું ગીર પાનાને ગારા વત માનવા લાગ્યા. તેણે મેવાડ પતિના જેપુત્ર કર્ણને ભારત વર્ષના સઘળા રાન્તએના માથા ઉપર અને પેાતાના જમણી પડખે આસન આપ્યું. રજપુત રાજાએ તરફ સમ્રાટે સદાચરણ ચલાયું. શિાદિચ કુળ ગારવ રાખવામાં અને શિ દિય રાન્તો સુખમાં રાખતા સમ્રાટ ઉત્કંઠે ધો છે. પણ સમ્રાટનો એક સ્થાને ભ્રમ જોતામાં આવેછે તેણે માધિ ધર્વ. ભુજંગ શિત્રુના જેવા ક પ્રકૃત હૃદયભાવ જાણ્યા વિના કહ્યુ હતુ. જે કણ લાજવાળેા છે,. પણ તેમ + Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ટેડ રાજસ્થાન, નડો, કશું સુપ્રકિ ડિટ કુળ પદાર્થ હો, તેના પિતા મહા પરાકપશાલી રાજા વંશધર, વીરપ્રસૂ મેદાડ ક્ષેત્રમાં જન્મ લઈ યોગ્ય પિતાને પુત્ર હો જગમાન્ય વીર કુળમાં પિદાથઈ તે સ્વેચ્છનો દોષ થશે. તેના પિતૃ પુરૂસે બે મેવાડ ની ત્રિલી નાખ. મહેરો પગલું ભાગ્યા દીધું નહતું જેઓની સાથે સબ થઈ કલકિત માનતા હતા, તેજ પ્લેચ્છ વિધાતાની ઈચ્છાએ તે વશીભૂત થશે. તે સદાય વિના થઈ તે પછે પરાધિનતા પાશે બંધ છે. કર્ણ જે છે તે જોવી રાજકુદર છે હૃદય માં તે સડન કેન થી ૫, કનુ રાજ પુત્ર સુપ્રસિ શિરો દ્રય કુળનો રાજપૂત, તેનું હુકપ કાયા વ્યથિત રહેતું હતું, રજપુત રાજ્ય શાસન સાથે કોઈ જાના સંશા હે નથી. જેની તલભાર ચા પીતા નથી. જન્મભૂમિ તીર સ્થા. જોઈ અને જાતિય ઉન્નતિના અપલોપનનું દ કરી છે. હૃદય મથેન કે દલિત થાતું નથી. તેનામાં મનુષ્યત્વ હોય ખરું? તે માના ના ને યોગ્ય નથી. કણે રજપુત કઈ તે વાધિનતાથી વંચિત થશે, તેના પિતૃ પુરૂશ કી શાન ભૂમિ અને નિસ સ્થળ મેવાડ, સ્ટ્રેસના કબજા છે. આ પી જી નામ પ્રસિદ્ધ થયું. પિતાનું નામ જડાંગીરદાર નામે પ્રસિદ્ધ થયું. એની દુર્દશા કરનાર શત્રુઓ સાથે કર્ણને વાત કરશનું શીરીતે યુક્ત લાગે. જે ફેએ તેને સંતુષ્ટ કરવા માટે હીંદુરાજાઓના ઉપર આસન આપ્યું, તેને ગદ વાર રાજ્ય આપ્યું, અને પંચ હઝાર સૈનિકો તેને અધિનાયક બનાવ્યા, તે સ્વેચ્છની એવી પ્રસન્નતામાં વીરકના હૃદયમાં શું શાંતિ થાય ખરી, શાથી કે તે તેનું કોશલ છે. એમ સાજા હતા. સ્વેએ કર્ણનું એક અમુલય રત્ન લઈ લીધું હતું. તે અપૂવય ૨:ન કરી સ્વાધીનતા. જે સ્વાધીનતા પાસે ઈંદ્રની અપરા તી . સુબો તૂચ્છ હતાં. હવે તે સ્વાધીનતા રત્ન ઉકાર કરી ને તેની પાએ એક ઉપાય ૨૭ છે નહિ. એ જોઈ જાણી સાંભળી કર્ણ લાજાળ થઈ મુંગો રહી બેસી રહે તે હો. સમ્રાટ જહુબીર તેને લાગુ અને સ્વભાવિક અપભાવી કહેતે હતો. રજપુતરાજ અપરસિંહ જેવી રીતે સમ્રાટ પાસેથી પદમર્યાદા પાયે હ. એવી રીતે જેના પર વિજત માણસ, પદમર્યાદા પામેલ નથી. પણ તેજી આ સિંહ છે કદમ તે પદ પયાદા, નિદિ ધ બાણ જેવી લાગતી હતી. સમ્રાટે આપેલ આ ; આ પદ પદારે જેટ તે વિચાર કરો હ .. તેટલો તે હૃદય માં દારૂણ દુએ પી થ દ હતો. એ દુઃખ માં પીડિત થઈ તે વારંવાર જાંગીરે આત પદાધ્યાદાને ધિકકાર હો. સુરમ રજપુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ અમરસિંહનું સિંહાસનારોહણ ૨૯ સન પેટે પેદા થયો છે. તે રજપુત વીરત્વ પર આદર કરી હતી. તે રજપુત વીર ઉપર ખરા અંતઃકરણે શ્રદ્ધા અને ભક્તિ રાખ હ. તેની તે અકપટભકિત આકર, અને રજપુતાનુરાગથી વિહિત થઈ તેજસ્વી અમરસિંહે જહાંગીરની વયત સ્વીકારવા સંકલ્પ કર્યો હતો. અને તેની સાથે બંધુતા થાપા તેણે સંમતિ આ વી હતી. સુરમને સ્વભાવ અતિશય સરળ અને ઉદાર હતો. તેનાં વચન આ તમય હતાં. તેના વચને અમરસિંહના કર્ણમાં અમૃત નખનાં હતાં. સુરમે રાણું સાથે સંધિ થાપવાની વાત કરી તે સંધિના મુલ્યાં તેણે તેની મિત્રતા માગી, તેણે અમરસિંહને કહેવાયું હતું. જે“ જે તમે નગરથી બહાર આવી એકવાર સમ્રાટના પંજાથી અંકિત થયેલું પ્રમાણપત્ર ગ્રહણ કરે તે હું આ ક્ષણે સઘળા યવનોને મેવાડ ભૂમિ છેડી દેવાની આજ્ઞા આપું જેથી મેવાડમાં મુસલમાનનું નામ કે ગંધ ન રહે એમ હું ક” એ વાક્ય તેજવી રાણાનું ઉન્નત હૃદય એકદમ પ્રચંડ ઉછરાસિત થઈ પડયું. તેણે સુરમના વચનમાં સંમતિ આપી નહિ. વીરકેશરી પ્રતાપસિંહના પુત્ર થઈ તે સ્વાધીનતા પદ કરી મેગલની વયતા સ્વીકારે ખરો. તેણે બંધુભાવે સુલતાન સુરમની મુલાકાત લીધી ખરી. પણ તેના તે પ્રસ્તાળમાં તે સંમત થશે નહિ તેના તે પ્રસ્તાવની તેણે હુપદવી ઉપસા કરી. જે દીવસે સુલતાન મુરમે રાણા પાસે એ પ્રસ્તાવ મોકલ્યો. તે દીવસે, તેણે રાજયમાર છેડી શ તિમલી મુનિ તિવું અલબત કરી દઢ પ્રતિજ્ઞા કરી હતી. તે પ્રતિજ્ઞા પાળવામાં છેડે વિલબ હતો. સુરમની મુલાકાત લઈ આવી, તેણે, પિતાના સામંત સરદારને બેલાવી કહ્યું જે પુરના લલાટમાં રાજ તિલક કરી હવે હું રાજ્યભાર છેડી દેવા ચાહું છું. + તે કહેવાના સમયે જ તેણે પુત્રને રાજતિલક કરી રાજ્યથકી વિદાયગીરી લીધી. વિદાયકાળે, પ્રણત પુત્રનું શીર ચુંબી, તેણે ધીર ગંભીરભાવે તેને કહ્યું “જે પુત્ર ! મેવાડનું સંમાન ગૌરવ હાલ તારા હસ્તમાં સોંપાયું છે.” રાજધાની છડી રાણે ન–ચોકીના ગિરિવનમાં મુનિરાત ગ્રહણ કરી સુખ દુઃખે પોતાના દીવસ કહાડવા લાગે. ત્યારપછી તેણે તે મુનિવત છેડયું ન હું. અને ફરીથી તે રાજધાનીમાં આ ન હે. જે દિવસે તેને પવિત્ર આત્મા આલોક છોડી ચાલ્યા ગયે, જે દિવસે તેનું *સુર અંબરની કચ્છાવર વંશીય રાજકુમારીના મેં જો હો, તેને ભટ્ટ લોકો કચ્છક કુબેદ ભૂકુ કહે છે. સુરમ અને કાવહ નામના બદલે કુર્મ અને કચ્છા નામનો વ્યવહાર થશે. + સવંત ૧૬૭૨ : ઈ. સ. ૧૯૧૬) ના વર્ષમાં રાણુ અપરસિંહે પોતાના પુત્રના હાથમાં રાજ્યભાર સંપ્યો. પણ ફેરીસ્તા ગ્રહને અનુવાદક મહાનુભવ રોડ સાહેબ સંવત ૧૬૬૪ (ઈ.સ૧૯૧૩ના વર્ષમાં એ ઘટના ઘટવાની હકીકત પોતાના ગ્રંથમાં લખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ રડ રાજસ્થાન, પંચમૂત પંચમૂતમાં મળી ગયું. તે દિસે તેના દેહની પુત ભસ્મ તેના પિતૃ પુરૂસોની ભપ સાથે એકડી રાખ , સરદારો મહેલ માં લાવ્યા. અમરસિંહન. દે ચરાનું અધિક સમાલોચન કરવું તે પિપૈષણવત્ છે. તે વરસી પ્રતાપ સિંહ પુત્ર પવિત્ર ગિડોટકુળ ગ્ય રાજા હતો જે સવળા શારીરિક અને માન એક ગુગ વિરપુરૂશનાં અંગ મૂષણ છે. અમરસિંડુ તે સઘળા ગુણેથી વિભૂષિત હ. મેવાડના સઘળા રાજા એ તે અધિક બળ અને ઉન્નત હતો. પણ તે તેના જેવો ગારવણું નડ, તેના મુખમંડળ ઉપર વિષાદ અને ગભિયને કાળિબા જેવામાં આ ત. હ. જન્મથી વિપદના ખોળામાં ઉછેર ઈ તેના મુખમંડળ એ પી કાલિમા આ ગઈ હતી, ઔદાર્ય, વીર્યમતા, દા, ન્યાય પરના અવર કે કુરા, રજપુતોના પ્રધાન ગુણ ગણાય છે. અમર સિહ તે પ્રધ ન ગુ થી વિભૂષિત ડો. ને ? બી, સા તાપી, સરકાથી, પ્રજાથી અને નોકરીથી તે દેવભા એ પૂછત ડ , તેના તે સઘળા ગુણગણના દાખલા રાજસ્થાનના અનેક પ્રાચીસા ઉપર અને ગિરગાત્ર ઉપર લખેલા જે.વામાં આવે છે. S INTS કાક. - * રય મહા ટોડ સાહેબ કહે છે જે તે સ્થળે સુકાતાના સુર સાથે રણની મુલાકાત થઈ નગરની ઉત્તર દિશ છે એ ગિરિમાળ ઉપર તે અવિકાને ભગ્નાવશેષ હાલ જોવામાં આવે છે. એ અલિક રાણા ઉદયસિંહ બનવાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવના द्वादश अध्याय. કણે કરેલ ઉદયપુરનું દટી કરણ અને શોભાવર્ધન, સમ્રાટની સભામાં હાજર રહેવાની જવાબદારીમાંથી મેવાડના રાજાની નિકૃતિ, સમ્રાટની મદદમાં આપેલ સેવાદળ ઉપર ભીમનું અધિનાયકપણું, પારેવેજની પ્રતિકુળે સુલતાન મુરમ સાથે ભીમનું ષડયંત્ર, રાજદ્રોહી ઉપર સમ્રાટ જહાંગીરનું આક્રમણ, ભીમનું મરણ, ઉદયપુરમાં ભુરમનું પલાયન, આદરથી સુરમનું રાણાએ કરેલ ગ્રહણ, રાણો કર્ણને પરલેકવાસ, રાણ જગ્નસિંહનું સિંહાસન રેહણ, મેવાડમાં ગંભીર શાંતિ, પેશાળાની છાતી ઉપર રહેલ દ્વીપમાં રાણાનું પ્રાસાદ નિર્માણ, ચિતેડનું ફરીથી સંસ્કાર સાધન, જતસિંહને આલોકને ત્યાગ, રાણું રાજસિંહને રાજ્યાભિષેક, શાહજહાંનને પદય્યત કરી જહાંગીરનું સિંહાસનરહણ, જહાંગીર અને શાહખ્તાનનું હિંદુપ્રેમિકતાનું પ્રકૃતકારણ નિરૂપણ, ઔરંગઝેબના ચરિતનું વિવરણ, રજપુત ઉપર તેનું જયાવેરાનું સ્થાપન, રૂપનગરની રાજ્યકુમારી સાથે ઔરંગઝેબને વિવાહ સંબંધ અને રાજકુમારીનું હરણ કરી રાણાનું પોતાના નગરમાં આગમન, સમ્રાટની વિરૂધે યુધેલ્વેગ, ઔરંગઝેબની યુદ્ધાયાત્રા, ગિરો ઉપત્યકા, રાજકુમાર એકમરનો પરાજ્ય, રાજકુમાર અકબરનું ગિરિ સંકટમાં પડવું, રાણાના જેષ્ટ પુત્ર થકી અકબરને સંકટોદ્ધાર, દેલહીરખાને પરાજ્ય, રાહુ અને તેની સરકારી રાઠોડ રજપુતોએ કરેલો ઔરંગઝેબને પરાભવ, ઔરંગઝેબને યુદક્ષેત્રને પરિત્યાગ, રાજકુમાર ભીમને ગુજરાત ઉપર હુમલે, રાણાના મંત્રીએ કરેલ માલવ લુંટવા ઐકયતાથી બંધાયેલ રજપુતોએ કરેલો આજીમનો પરાજ્ય અને તેનું ચિતડથકી દુર ચાલ્યું જવું. મોગલ ગ્રાસમાંથી ચિતોડનો ઉદ્ધાર, મારવાડમાં ભયંકર યુદ્ધ ઐકયતાથી બંધાયેલસિશેદીય અને રાડેડ રજપુતથી અકબરને પરાજ્ય, રજપુતાને ષડયંત્ર ઔરંગઝેબને પદયુત કરી અકબરને સિંહાસને બેસારવાની ગોઠવણ. ગોઠવણમાં નિષ્ફળતા, રાણે સાથે મોગલ સમ્રાટને સંધપ્રસ્તાવ સંધીબધન, વિષમ ક્ષત થવાથી રાણાનું મરણ, તેના અને ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ :::: ૨૯૮ ડ રાજસ્થાન, ઔરંગઝેબના ચરિતની સમાલોચના, રાજ્યસમુંદસરોવર, ભયંકર દુર્ભિક્ષ અને મહામારી. ~~~~- ~~- ~આ મેવાડના શેષ સ્વાધીન રાજા મહારાજ અમરસિંહને જેષ્ટ પુત્ર કર્ણ, પિતાએ છેડેલ રાજસિંહાસન ઉપર સંવત્ ૧૬૭૭ (ઈ. સ. ૧૬ર૧) ની માં બેઠે. આજ રાજસ્થાનના, નંદનકાનને સરખા સ્વાધીનતાના લીલા - કિ સ્થળ વીરપ્રસૂ મેવાડભૂમિનું પૂર્વ ગિરવ નહેતું. જે ગેરવે ગરવાવિત થઈ મેવાડભૂમિ એકવાર સભ્ય જગતમાં શીર્ષસ્થાને આસન પામી હતી. એકવાર જે મેવાડમાં સૂર્યવંશીય બાપારાઓળના વંશધર, આ પછી એક પ્રચંડ માર્તડની જેમ પ્રખર તેજ ધારણ કરી ગયા હતા. તે ગૌરવ અને તેજ આજ મેવાડમાંથી અંતહિત થયું. મેવાડના હાલના રજપુતે, માતડ તેજ છોડી સામાન્ય નક્ષત્રના તેજે ચમકતા હતા, આજ ભારતીય હીંદુરાજ્ય સમાજ તેવી શોચનીય અવસ્થામાં પડી હતી, તેમાં પોતાનું તેજ નહોતું, તેઓમાં પિતાની પ્રખરતા નહતી, તેઓ પિતાની સતા હારી બેઠા હતા, તેઓ પિતાનું તેજ અને પ્રખર તિ ઈ દઇ મોગલ માર્તડની ફરતાં હીન પ્રભાથી ફરતા હતા. એ મોગલ માર્તડનું પ્રખર તેજ રેધવાની આજ કઈ હીંદુરાજામાં સતા નહોતી, હાલ કાળવશે તેઓ નિસ્તેજ અને સતા રહિત થઈ ગયા હતા. વિશ્વજનન અવસ્થંભાવી નિયમનું કઈ ઉલ્લંઘન કરી શકતું નથી. એ અનતિકમણિય નિયમના વશવતિ થઈ બાપ્પારાઓળના વંશધરે, આજ પિતાના તેજથી વિસ્મૃત થઈ ગયા. અને મોગલ સૂર્યને પ્રચંડ તેજદ્વારાએ આકૃષ્ટ થઈ સામ્રાજય ગ્રહ અને ઉપગ્રહની જેમ તેઓ તેની ચારે તરફ ભમતા રહેલા છે. રજપુત ગૌરવ વીરપુંગવ બાપારાઓળના વંશધર રજપુતોએ, આજ પિતાનું ગૌરવ અને તેજ ઑઈ દીધું ખરું, પણ તેઓએ તેની પૂર્વસ્મૃતિ ખેઇ દીધી હતી. તેજ સ્મૃતિ તેઓની એક માત્ર જીવની છે. જે દિવસે વીર કેસરી મહારાજ કનકસેને સારાહ્ના શીર્ષ પ્રદેશમાં, પિતાની વિજ્ય વૈજયંતિ રેપી તે દીવસથી તે વર્તમાન સમા દિવસ સુધી પંદરસો વર્ષ ચાલ્યાં ગયાં. એ લાંબા સમયમાં અદષ્ટચક્રના પુષ્કળ ફેરથી તેના વીરવંશમાં જેવી અવસ્થા ઘટી છે, તેનું આપણે વર્ણન કરીએ છીએ. પ્રષ્ટિીય દ્વિતીયશતાબ્દીમાં સૂર્યવંશીય મહારાજ કનકસેને, લેહકેટ છોડી, સારાટ્ટોપકુળે પિતાની વિજય પતાકા રેપી, તે સ્થળે તેના વંશધરેએ ચાર વર્ષ સુધી રાજ્ય કર્યું, કમે તે સ્થળે શિલાદિત્યને આવિ ભાવ થયો. અસભ્ય પારદનું આક્રમણ થયું. પારદનું આક્રમણ ન સહન થવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણઅને ભાવદ્ધન. ૨૯૯ મહારાજ શિલાદિત્ય સ્વજન સાથે યુદ્ધ સ્થળે પડે. તેનું સુખનું નંદનકાનન સિરાષ્ટરાજ્ય પારદલેકેથી ઉત્સાહિત થયું. તે ભયાવહ કાળમાં એક માત્ર પુષ્પવતી પતનેજ મુખ સૂર્યવંશ તરૂની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જીવતી રહી. ક્રમે રહાદિત્યને આવિભવ . તે ઉપરથી ગિહોટ નામની ઉત્પતિ, ઈડરમાં રાજ્ય પ્રાપ્તિ ભલેના અત્યાચારથી ઈડરને ત્યાગ, વિરકેશરી બાપા રાઓળને પ્રાદુભાવ તેને ચિતડાધિકાર ઉદયપુરની પ્રતિષ, શિશદીયકુળને ગરચ્છવાસ, છેવટે હીન દીન અને શોચનીયરૂપે તે ગૌરવને અવસાન આવ્યું. બાપ્પારાઓળની વિજ્ય વૈજયંતી મુસલમાને પાસે નમી, આજ ચિતડમાં ન યુગ પ્રવ. શ્વેતદ્વીપને પરિત્યાગ કરી વિશાળ સપ્તસિંધુ ઓલંગી કેટલાક બ્રીટનવાસીઓ આજ અધ:પતિત હીન દશાપન શિશદીયકુળના ઉદ્ધાર માટે ભારતવર્ષમાં આવ્યા. તેઓના આવવાથી ભારતભૂમિએ નૂતન મૂતિ ધારણ કરી, તેઓના આવવાથી ભારતીય લેકને જીવન શ્રત કેવી રીતે નવી દિશા તરફ પ્રવાહિત થયે તે બાબતની સમાલોચના કરવા આપણે પ્રવૃત છીએ. કર્ણનું ચરિત્ર સંપૂર્ણ વિરોગ્ય સહિષ્ણુતા યિમત્તા વિગેરે જે જે ગુણો રજપુતેના કહેવાય છે. તે ગુણેથી કર્ણ અલંકૃત હતું. તેનું સાહસ અને કર્તવ્ય જ્ઞાન પ્રખર હતું. વિગત યુધોથી મેવાડને એ કોષ ખાલી થઈ પડે હતે. કઈ સારા ઉપાયે છ રાજકોષ નાણાથી ભરી દીધે. વિશેષ લડાઈના ખર્ચે તેની દીનાવસ્થા થાશે એમ જાણી કર્ણ કેટલાક સવારે લઈ, શત્રુ સેના નિવેશને લગી સુરત ઉપર આવી પડે. પ્રચંડ વિક્રમથીનગરવાસીઓને ત્રાસ પમાડે તેઓનું ધન તેણે તુટી લીધું, લૂંટમાં આવેલા ધનને રાણુએ દેશની દુરવસ્થા દૂર કરવા યત્ન કર્યો. ઉપર અમે કહી ગયા છીએ જે રાણે કર્ણ એક સાહસી અને વયવાળે રાજા હતે. પણ ઉપયુક્ત અવસરના અભાવના લીધે, તે અને રાજગુણોને પરિચય આપી શક્યું નહિ અનેક લેકે એ પ્રશ્ન કરી શકશે જે ગિરવ અને સ્વાધિનતાના નિવાસ સ્વરૂપ મેવાડ ભૂમિને જ્યારે યવને, જાઈગીર, એવા શબ્દથી કહેવા લાગ્યા, ત્યારે કર્ણ શામાટે મુંગે રહી બેસી રહ્યો. તલવારની સહાયે, તેણે, તે દુશ્યનેય કલંકને નાશ કરવા શામાટે યત્ન કર્યો નહિ, એ પ્રશ્નના ઉત્તરમાં અમે માત્ર એટલું બોલીએ છીએ જે મોગલ સમ્રાટે મેવાડ ભૂમીને જાયગીર એવા નામે બેલવા મુકરર કર્યું ખરું પણ તેણે કર્ણને કોઈ દિવસ, જાગીરદાર એવા નામથી બોલાવ્યા નથી. મોગલ સમ્રાટે કર્ણને પિતાને એક પ્રધાન મિત્ર છે એમ લે છે. મેગલ સમ્રાટના એવા સરલ મિત્ર વ્યવહારમાં રાજ્યમાં અશાંતિ લાવવી તે કર્ણને ઉચિત લાગ્યું નહોતું. દુકામાં તે શાંતિ કાનના છાંયા વૃક્ષને સમુળ નાશ કરવા ઈચ્છતે નહોતે એમ ઈચ્છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦, ~~ ~~~ ~~~ ~ ટેડ રાજસ્થાન, ~~~~~~~~~~~~~~~ વાથી અને કરવાથી શિશેદિય કુળને નાશ થાય તેવું હતું. દેશળ અને પાત્રને વિચાર કરી કામ કરવું તે સઘળાનું કર્તવ્ય છે, જે માણસ એ કર્તવ્યની અવહેલા કરે છે તે આ જગતમાં અપ્રતિષ્ઠા મેળવે છે. એ નીતિ પૂર્ણ વાકય રાણાથી અવિદિત નહોતું. દુકામાં તે અનુસારે કામ સાધવાનું તેના મનમાં હતું, રાણા કણે ઉદયપુરની ચારે તરફ કટ અને ખાઈ કરાવી હતી. પશેલા સરોવરના જળનાધના માટે રાણુ કણે એક બંધ બાંધ્યું હતું. અંતઃપુરવાસી રાણીઓના માટે તેણે એક સ્વતંત્ર નિવાસ બનવા હતા. ગિલ્હોટ કુળના રાજાઓએ પંદર વર્ષે ભારતવર્ષમાં રાજ્ય કરી રાજય સમાજના શિરસ્થાને આસન મેળવ્યું. આજ રાણો કર્ણ તે ઉંચા આસનથી વિસ્મૃત થયે, પણ તેનું ગૌરવ અચલિત રહ્યું હતું. સમ્રાટે તેને પોતાની જમણી બાજુએ આસન આપી, તેની તે આબરૂ રાખી હતી. તેણે તેની સ્વાધીનતા હરી લીધી હતી. પણ તેની સાથે તે સામંત રાજાના જે વ્યવહાર રાખતો નહતો. અમરસિંહની સાથે સંધિસ્થાનના સમયે તેણે નિયમ બાંધે હતો જે જ્યાં સુધી શિશદીયકુળને રાજકુમાર મેવાડના સિંહાસને અભિષિક્ત ન થાય ત્યાંસુધી તે રાજ કુમાર સમ્રાટની રાજસભામાં રહે, જ્યારે તે રાણે એવા નામથી પ્રસિદ્ધ થઈ રાજસિંહાસને બેસે ત્યારે તે સમ્રાટની રાજસભા છોડી દે તે નિયમ સારી રીતે પાળવામાં આવ્યું. કર્ણ જ્યાં સુધી પિતૃ સિંહાસને અભિષિક્ત ન થયું. ત્યાં સુધી તે મેગલ સમ્રાટની રાજસભામાં હાજર રહેશે. જ્યારે તે રાજસિંહાસને અભિષિક્ત થયે ત્યારે તેણે સમ્રાટની રાજસભા છોડી. સમ્રાટની રાજસભામાં શિશદીય રાજાએ, બીજા હીંદુરાજાઓ કરતાં માન અને ગૌરવ વધારે પામવા લાગ્યા. થોડા સમયમાં શિશદીય સરદારએ મેગલાધીન સામંતોમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી. તે શિશદીય સરદારોમાં કણને નાનો ભાઈ ભીમ વિશેષ ખ્યાતિવાળ નીવડશે. સમ્રાટની મદદમાં રાણાને જે લશ્કર મેકલવું પડ્યું હતું. તે લશ્કરને અધિનાયક ભીમ હતું. તે રવભાવથી અતિ તેજસ્વી અને સાહસીક હતા. - સુલતાન મુરમ તેની સાથે બંધુભાવે વર્તી અત્યંત પ્રીતિ રાખતો હતો અને તેની મસલહત શિવાય તે કાંઈ પણ કામ કરે નહાત. ભીમના અકપટ બંધુત્વે સંપ્રીત થઈ શુરમ કાયમ મુગ્ધ રહેતું હતું. તેણે તેની પદવૃદ્ધિ કરવા માટે પિતા પાસે નિવેદન કર્યું. પ્રિયતમ પુત્રને અભિલાષ પૂર્ણ કરી દેવામાં સમ્રાટની વાસના હતી. તેણે ભીમને “ રાજા ” એ ઈલ્કાબ આપે વળી બુનાસના તીર ઉપર રહેલે એક જનપદ તેને તેણે આપે. તે જનપદની તેડા રાજધાની હતી. તે જનપદને ભૂમિતિમાં મેળવી. ભીમની દુરાકાંક્ષા પ્રશમિત થઈ નહિ. તેણે બુનાસ નદીના તીરે એક શહેર રસ્થાપ્યું. તે શહેર નામ રાજમહેલ હતું. મેરાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદપુરનું દડી કરણ અને ભાવન ૩૦૧ મહેલ, અનેક દિવસ સુધી ભીમના વંશધરના કબજામાં રહ્યું. હાલ રાજમહેલ વિધ્વસ્ત છે. પણ તેના વંશરાશિમાંથી ના પ્રાચીન ગરવનાં ચિન્હો હાલ નીસરી આવે છે. તે શહેર તે કાળમાં અત્યંત સમૃદ્ધ અને શોભા સંપન્ન હતું. પણ દુર્જયકાળના કઠેર કરના પ્રચંડ પ્રહારે તે રાજમહેલ આજ ચુર્ણ વિગુણિત છે. કર્ણ સ્વભાવથી તેજસ્વી અને નિર્ભીક હતો. અકિચિત્કર રાજ્ય અને સામાન્ય રાજોપાધિથી મુગ્ધ થઈ કણ પિતાની માન મર્યાદા વેચી દે તેવું નહોતું, તેને વશ રાખવા, સમ્રાટ જહાંગીરે કેશલનું અવલંબન કર્યું. પણ તેનું તે કૌશલ સિદ્ધ થયું નહિ. હઝારે અનુગ્રહ બતાવીને પણ તે તેજસ્વી કર્ણને વશ કરી શકે નહિ. સુલતાન મુરમને કર્ણ તરફ વિશેષ અનુરાગ જોઈ સમ્રાટના મનમાં સંદેહ ઉત્પન્ન થયે. ભીમને સુરતથી અંતહિત કરવા તેણે સંકલ્પ કર્યો. મને તેણે ગુજરાતના શાસન કર્તુત્વના હે ઉપર નીમ્યા. ભીમ તે નવાપદની ઉપેક્ષા કરી સુલતાન શ્રમ સાથે રહેવા લાગ્યું. સમ્રાટે જે સંદેહ કરેલ હતું. તે સાચો નીવડે સુરમ, મેટાભાઈ પારેવેજને રાજ્યહક છીનવી લેવાના ઇરાદે પિતૃ સિંહાસન પિતાના કબજામાં લેવા યત્ન કરવા લાગ્યો. તે સમયે રાજ્યમાં ઘેર તેફાન ઉઠયું, જે તોફાનના અગ્નિમાં બનશીબ પાજ પતંગની જેમ બળી ગયો. તેજસ્વી ભીમે સમ્રાટની આજ્ઞા અગ્રાહ્યો કરી તેનું કારણ હતું. તે પાવેજની અંત૮દયથી ઘણા કરતો હતો. પારજ શિશદીયકુળનો પરમ શત્રુ હતું, રજપુતાને સર્વ નાશ કરવા તે તત્પર રહેતો હતો. તેણે મેવાડનું સંપૂર્ણ અનિષ્ટ કર્યું હતું. જ્યાં સુધી શુરમ જીવે છે. ત્યાંસુધી પારેવેજ રાજ્ય સિંહાસને બેસી શકશે નહિ એમ ભીમની ધારણા હતી. પણ પારેવેજના હાથમાં ભારતવર્ષનું શાસન સૂત્ર ન જાય તેમ થવા દેવાની ભીમની ચેષ્ટા હતી. તે બાબતની ઉપયોગી મંત્રણે તે સુલતાન સુરમ સાથે કરવા લાગે, મંત્રણામાં નિશ્ચિત થયું જે જે સુરમની સમ્રાટ બનવાની ઈચ્છા હોય તે જાહેર રીતથી પ્રતિદ્રુદ્રિતાના ક્ષેત્રમાં ઉતરી પારેવેજનો સંહાર કરે તે જરૂર છે. મુરમે વધારે વિલંબ ન કરી કેટલાક અનુચરને સાથે લઈ તેણે પારજ ઉપર હુમલો કર્યો. તે હુમલામાં પાવેજ હણાયે, ત્યારપછી સુરમે પિતાના વિરૂધ્ધ બળવો કર્યો. તેની સંકલ્પ સંધિમાં સહાય કરવા અનેક રજપુતે તેના પૃષ્ઠ પોષક થયા. તે પૃષ્ટ પિષકેમાં મારવાડને અધિપતિ ગજસિંહ વધારે પ્રસિદ્ધ થયે. ઠંડરાજ ગજસિંહ સુરમને માતામહ થાતો હતે. ટુંકામાં સુરમની મદદને તે પ્રધાન પ્રસાર હિત સમ્રાટ જહાંગીર તેનું અનિષ્ટ કરે તેમ જાણીને તે છાનાઈથી કામ કરતો હતો. તે નવા પેદા થયેલ વિદ્રોહ વન્ડિને ઓલવવા સમ્રાટ જહાંગીર ખુદ વિદ્રોહીની સામે થવા અગ્રસર થયે. રાઠોડ રાજ ગજસિંહ તે વિદાહીને પૃઇ પિષક છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ટોડ રાજસ્થાન, એમ સમ્રાટ પ્રથમથી જ જાણતા હતા, તેનું તે જાણવું અગર જો કે સંદેહ ભરેલું હતું. તોપણ તે રાઠોડરાજને અધિનાયકપણ ઉપર ન નીમતાં તેણે અંબરના રાજાને અધિનાયકપણા ઉપર નીમ્યું, ત્યારે ગજસિંહ છતરા થઈ તેના વિરૂધ્ધ ચા, ગજસિંહ સુરમને માતામહ થાય તેજ વિદ્રહાનળને પ્રધાન અને પ્રથમ ઉત્તેજક હતે. કમે બને એનાદળ યુદ્ધાર્થ ઉભા થયા. ગજસિંહ તે સમયે આવ્યો નહિ, ત્યારે ભીમસિંહે તેને કહી મોકલાવ્યું “ આપનું એ રીતનું નિઃસંસવ ભાવે રહેવું યુક્તિયુક્ત અને ન્યાયપરગણાય નહિ, આ ક્ષણે આપ અમારી સાથે મળી જાઓ, નહિ તે અમારા શત્રુ થાઓ, તેજસ્વી ભીમસિંહના વચન સાંભળી ગજસિંહ મમહત થયે, શિશદીય ભીમસિંહ તેથી લેશ માત્ર ભય પામે નહિ, તેનું સેનાદળ યુદ્ધમાં છિન્નભિન્ન થયું. પિતે યુદ્ધક્ષેત્રમાં પતિત થશે. ક મુરમ પિતાના સેનાપતિ મહોબતખાં સાથે ઉદયપુરમાં પલાયન કરી ગયે. - ઉદયપુરના શાંતિમય છાયાનળમાં સમ્રાટે ચેડા દિવસ વિશ્રામ કર્યો. રાણાએ તેને વાસ માટે પિતાના મહેલને એક ભાગ કહાડી આયે, મહેલના તે ભાગમાં સુલતાન મુરમ પિતાના પારિષદ વર્ગ સાથે રહેવા લાગે, તે રાજભવન છોડી દઈ બીજા સ્થળે વાસ કરવા સુલતાને અભિલાષ બતા. મુરમને તે ભાવ જોઈ રાણે અત્યંત સંતુષ્ટ થયું. તેણે ત્યાંના સરેવર ઉપર સુલતાનના નિવાસ માટે એક અટ્ટાલિકા તૈયાર કરાવી. એ અટ્ટાલિકા જુદી જુદી જાતના શેભનીય અને દ્રવ્યથી અલંકૃત હતા તેના મથાળા ઉપર ઇસ્લામની અદ્ધચંદ્ર શાભિત જુદા જુદા વર્ણની પતાકા ફરકતી હતી. તે મનહર અટ્ટાલિકાના પ્રશસ્ત અંગન ભૂમિમાં માદારશાહ ફકી * શક્તાવિત સરદાર માનસિંહ અને તેને ભાઈ ગોકુળદાસ, ભીમસિંહના પરામર્પ આપનારા હતા. તેઓ મહોબતખાં સાથે મળી જઈ જહાંગીરના વિરૂધે પડયંત્ર કરતા હતા. ખેરાર જનપદની અંદરનું સનવાર નગર માનસિંહના હસ્તમાં હતું. માનસિંહ મહાવીર પુરૂષ હતે. અમરસિંહના યુદ્ધકાળમાં તેણે રાણાના માટે અત્યંત પુરૂષત્વ બતાવ્યું હતું. તે શિશદીય કુળને મહાધ કહેવાતો હતો. તેના શરીર ઉપર એંશી જખમો હતા. તે જખમ, મુસલમાને સાથે યુદ્ધ કરવામાં થયા હતા. માનસિંહ ભીમસિંહને પરમ મિત્ર હતા. તે બનેના વચ્ચે એવો અકૃત્રિમ પ્રેમ હતો. જે એકનું દુ:ખ બીજે જોઈ શકતા નહિ, ભીમસિંહના મૃત્યુના સમાચાર સઘળાએ માનસિંહ પાસે અપકટિત રાખ્યા. માનસિંહને ભીમસિહના મૃત્યુના ખબર નહોતા. કેમકે તે આહત હોઈ શવ્યા ઉપર હતો. તેના સઘળા અંગે ક્ષત હતાં તેના ઉપર પાટા બાંધેલા હતા. તેહમેશ ભીમસિંહ સાથે ભોજન કરતે, ભીમસિંહને ભોજનમાં સાથે ન જોઈ માનસિંહને સંદેહ ઉત્પન્ન થયો. તેણે પોતાના પાચક બ્રાહ્મણને પુછયું બ્રાહ્મણે સાચી વાત છુપાવી માનસિંહનો સંદેહ દઢ થયો. તેણે ક્ષતાનાં પાય ઉખેડી ફેંકી નાંખ્યા અને તે ક્ષણે મરણ પામ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શૈાભાદ્ધન રના સ્મર્ણાર્થે ક્ષુદ્ર ચૈત્ય ઉભું કર્યું' હતું. સરેાવરના વૃક્ષસ્થળ ઉપર રહેલી અટ્ટાલિકામાં પેાતાના પરિવાર તથા પારિષદ સાથે રહી ક્ષુરમ આનંદથી સમય કહાડવા લાગ્યું. પણ તેના હૃદયમાં શાંતિ નહોતી. જુદીજુદી જાતની ચિંતાથી અભિભૂત થઈ છેવટે, ભારતવર્ષના ત્યાગ કરી તે ઇરાન દેશમાં રહેવા ગયા વિધાતાના કઠોર વિધાનાનુસારે મેવાડમાં સ્વાધીનતાની મૂર્તિ લેપ પામી રજપુતે મેાગલથી જીતાઈ ગયા. તે પરાધીન થયા. પણ જે રીતે જીત સાથે વ્યવહાર ચલાવે છે તે રીતે જહાંગીરે અને તેના પુત્ર રમે રજપુત ઉપર વ્યવહાર ચલાવ્યે નહિ. સુલતાન ઝુરમ કણને પ્રકૃત મધુની જેમ જોતા, તેઓનુ ખંધુત્વ તેના જીવન સુધી પર્યં વસિત રહ્યું. મેવાડ ભૂમિને પરિત્યાગ સુરમે કર્યો જેથી ક સંતપ્ત થયે તેણે આશા રાખી હતી કે તે દ્વીપ ભુવનમાં ક્ષુરમને બાદશાહ નામે ખેલાવવાને સમય આવશે. પણ તેની આશા પૂર્ણ થઈ નહિ, આશા ફળવાળી ન થઈ એમ જાણી કણ અત્યંત ક્ષુબ્ધ થયેા. ૩૦૩ સંવત્ ૧૬૮૪ ( ઈ. સ. ૧૬૨૮ ) માં રાણા કણે પેાતાના પુત્ર જસિંહને રાજ્યાસન સોંપી આ લેાકમાંથી વિદાયગીરી લીધી તેણે આઠ વર્ષ રાજ્યશાસન ચલાવ્યુ. તે આઠ વર્ષ ગભીર શાંતિથી નીકળ્યાં તેના પરલેાકવાસ પછી થોડા સમયે સમ્રાટ જહાંગીર પરલેાકવાસી થયેા. તે સમયે સુલતાન જીરમ સારાષ્ટ્ર પ્રદેશમાં હતા. રાણા જગ્યસિંહના પિતા અને કાકાએ, ક્ષુરમને જે સિહાસને બેસાડવા પ્રતિજ્ઞા લીધી હતી તે સિંહાસન આજ શુન્ય. સુરમનુ ભાગ્યગગન નિર્મળ અને સાફ થયું. એ મ'ગળમય સમાચાર પોતાના પિતૃ મધુ ક્ષુરમને ન આપી શું જગ્દસિંહ નિશ્ચિંત રહે ખરો, તેણે કેટલાક રજપુતાની સાથે પેાતાના ભાઈને સારાષ્ટ્ર પ્રદેશમાં મોકલ્યેા હ્યુમને સઘળા સમાચાર મળ્યા તે રાણાને એકવાર ઉદયપુરમાં મળી ગયા.ઉદયપુરના ખાદલમહેલ નામના મહેલમાં હિટ્ટીના સામંત સરદારાએ અને કરદ રાજાએએ, સુલતાન ક્ષુરમને, સહુથી પહેલા શાહજહાંનના નામે અભ્યર્થના કરી. તે દિવસે ઉદયપુરમાં ઘેરઘેર મંગળગીત થયાં. કોઈ મુસલમાન રાજાના અભિષેક કાળે હીંદુઓએ એટલે ખધે! આન દેત્સવ કર્યા નથી. પરમધર્માત્મા શાહજહાન થૈડા સમય પછી ઉદયપુરમાંથી રવાને થયે. રવાને થવાના સમયે, તેણે જસિ'હુને પુષ્કળ પદ્મરાગમણિ આપ્યા. અને ચિતેાડના કીલ્લાનેા પુનઃસંસ્કાર કરવા તેને તેણે રા આપી. રાણા જગ્તસિંહૈ છવીસ વર્ષ રાજ્ય કર્યું. એ છવીશ વર્ષ અતિવિમળ શાંતિથી નીકળ્યાં એ લાંબા કાળમાં રાજ્યમાં કઈ રીતની આપત્તિ નહેાતી. ભટ્ટ ભીન્ન પ્રતિહાસ વેતાએ કહેછે જે તે ગાવળકાંડામાં જ રહયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ટોડ રાજસ્થાન, લેાકેાના ગ્રંથમાં જસિ’હના રાજ્યનું વિસ્તૃત વિવરણ જોવામાં આવતું નથી. તેનું કારણ એટલુ કે મેવાડના ભટ્ટ લાકે વીરરસ પ્રિય હૃદય સ્તંભન વીરરસનું વર્ણન કરવું તેઓને સારી રીતે ગમતું હતું. જેથી હૃદય ઉ-તેજીત થાય, ઉન્માદિત થાય, ઉત્સાહિત થાય, સ્ત`ભિત થાય, તે રસ તેએના ગ્રંથમાં પ્રધાનરસ, તેએ જેવા વીર રસામેાદી તેવા અદ્ભુત નૈપુણ્યે અને વિપિચાતુર્ય તે વીરરસના વર્ણન કરનાર હતા. જગ્યસિંહના શાંતિમય રાજ્યકાળમાં શાંતિમય ઉચાં શિલ્પ શાસ્ત્રની સારી રીતની આલેાચના થઈ હતી. શિલ્પના કાર્ય શિવાય સ્થાપત્યના કાર્યો પણ રૂડા ઉત્કષથી તેના રાજ્ય સમયમાં બનેલ છે. ઉદયપુરમાં જે સઘળી પુરાતન અટ્ટાલિકાએ હાલ જોવામાં આવે છે તે સઘળી રાણા જસિંહે અનવાયેલ છે તે સઘળી અટ્ટાલિકા આજ અક્ષુણ્ણ ભાવે રહેલ છે. તે સઘળી અટ્ટાલિકાનુ સેાભા સાંઢય અને મનેાહર નિર્માણ કૈાશલ જોવાથી હૃદય અભુતપૂર્વ આનંદે ભરાઇ જાય છે. રાણા જસિંહે જેજે સારા મેહેલા બનાવ્યા છે. તેમાં જગનિવાસ અને જગમ`દિર વિશેષ પ્રસિદ્ધ છે, વિમળ જળવાળા પેશાળાના વૃક્ષ ઉપર શોભેલા દ્વીપદયમાં જગદિર અને જગનિવાસ નામનાં મદિરા છે. બન્ને મહેલે સમાન સુંદર અને સમાન રમ્ય વસ્તુઓથી સુશાભિત, તે ખન્ને મહેલનાં ખારી વીગેરેનાં બારણાં કાચના હોવાથી ભગવાન ભાસ્યદેવના કિરણથી અત્યંત શેશભાવાળા છે. તે બન્ને મહેલા મર્મર પથ્થરના ઘડેલા, વૈશાળાના ઘાટ ઉપર સરદારે વીગેરેને વિશ્રામ લેવા અનેક પગથીયાં હતા. રાણેા જપ્તસિ’હુ એક સંમાનીત રાજા હતા. માગલાના નિર્દય આચરણે મેવાડના હૃદયમાં જે વિષમ ક્ષત થયેલ હતા. તે ક્ષતનું આરોગ્ય રાણા જગ્તસિ'હે કરેલ છે. તેના સ્વભાવ સિદ્ધ સામ્ય ભાવ. અત્યુદાર પ્રકૃતિ અને સરળ સુમિષ્ટ આલાપથી તેના શત્રુના પણ કઠોર હૃદય પિગળિત થઇ જાતાં. ટુકામાં જે લોક તેની સાથે એક વાર આલાપ કરે તે લેાક તેના આચરણથી મુગ્ધ થાય. તેના સદગુણૢાને મુસલમાન ઇતિહાસ લેખક પણ વર્ણવે છે. ખુદ સમ્રાટે આત્મજીવન વૃતાંતમાં જગ્તસિંહના ગુણની પ્રશ'સા કરી છે. મહાદય સર ટામસરેએ પણ જસિંહના ગુણથી મુગ્ધ થઈ, તેને ઉદાર અને સરળ રાજા કહેલ છે. ચેચનીય દશાને પામેલ ચિતાડપુરીને રાણા જગ્તસિંહે આબાદીની પૂર્ણ માત્રામાં આણી હતી. રાણા જગ્તસિંહે માલપુરૂજ - સિદ્વાર અને છત્રકેટના પુનરૂદ્ધાર કર્યા. ૐ ચિતાડના ત્રીશ્ત ઉત્પાદનમાં અકબર બાદશાહે દારૂથી માલબુરૂષને ઉડાડી દીધા હતા. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #368 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનુ દઢીકરણ અને શૈાભાવસ્તુન ૩૦૫ રાણા જગ્તસિહે મારવાડની રાજદુહિતા સાથે વિવાહ કયે હતે. તેના ગલે તેના બે પુત્રા પેદા થયા. તેમાંથી માટે રાજસિહ, મેવાડના રાજસિ`હાસને બેઠા. વિધિના અનુલંઘનીય નિયમે મેવાડની પૂર્વ અવસ્થા ખીલકુલ બદલાઈ ગઈ હતી. આજસુધી મેવાડ રાજ્યમાં ગભીર શાંતિ વિરાજતી હતી. રાણા રાજસિ'હના શાસનકાળમાં તે ગંભીર શાંતિ સંતાઈ ગઇ, જોતા જોતામાં ઘેર અશાંતિની સ્મૃતિ મેવાડમાં સ્થળે સ્થળે નાચવા લાગી. હીંદુ મુસલમાન વચ્ચે વિવાદાગ્નિ કરી પ્રજળત થયા. કેમળ મેવાડમાં પ્રજનિત થયા એટલુ નહિ, પણ સઘળા રાજસ્થાનમાં તે પ્રજળિત થયે, સઘળુ રાજસ્થાન ઘાર અશાંતિનુ લીલા સ્થળ થઈ પડયું. વિવેચના કરી જોવાથી માલુમ પડે છે જે એ અશાંતિનું મૂળ કારણ મેવાડપતિ રાણા રાજસિહુ હતા. તે ઘાર અશાંતિ કરી દેવામાં ઘણું કરીને તેની મદદ હતી. ધર્મપરાયણ શાહજહ!ન આ સમયે અ ંતિમવચની શેષ સિમા ઉપર પહેાંચી ગયા હતા. આ સમયે માગલ સામ્રાજ્યના ભાવિ ઉતરાધિકારીને લઈ શાહજહાનના પુત્રામાં મા વિવાદ વિષવાદ ચાલ્યે, તે ભાઈ એના કજીયામાં જે સધન પેદા થયા, તેથી સઘળુ ભારતવર્ષ સંતપ્ત થયું, પોતપાતાની દુભિસધિ સાધી લેવા સમ્રાટના દરેક પુત્રાએ રાજસ્થાનના રાજાઓની મદદ માગી, તે વિવાદકાળમાં શાહજહાનના ચારે પુત્રોએ રાણા રાજસિંહની મદદ માગી. રાણા રાજસિહૈ, માત્ર દારાનેા પક્ષ લીધે, દારા સઘળામાં જે હતેા, ઉતરાધિકારીત્વની ચિરચતિ,પ્રથાના અનુસાર દા રાજ્યના હકદાર હતા, દારાની ઉત્તરાધિકારીત્વની ચાગ્યતા પ્રતિપાદન અને સમર્થન કરવા માટે રાજસ્થાનના સુઘળા રાજાએ રાજિસંહને મળી ગયા. તે સઘળા એકઠા થઇ દ્વારાના પાટા નીચે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ તેઓએ કુલગ્નમાં અને કુક્ષણમાં દુષ આરગઝેખની સામે તલવાર લીધી. તેને ઉદ્દેશ સલ થયા નહિ, ફતેહાખાદના યુદ્ધક્ષેત્રે એક માત્ર આરંગઝેબના માહુખ઼ળે તેને ઉદ્યમ અને મનેારથ વિફળ થયા, દારા, સુજા અને મુરાદના મસ્તકે વજ્રાઘાત પડયા. ફતેહાબાદમાં યુદ્ધક્ષેત્રની વિજયલક્ષ્મી ઐરગઝેખની અંકશાત્રિની થઈ. તેના અનુષ્ટતા માર્ગ સ‘પૂર્ણ રીતે નિષ્કંટક થયે. તે માર્ગમાં જે લેકે કં ટકરૂપ હતા, તેઓને આર’ગઝેબે અસિહરતે અંતર્હુિત કર્યાં. પોતાના પિતાનાં, પાતાના ભાઈનાં, પોતાના મધુનાં અને પેાતાના આરસપુત્રનાં હૃદયશેાણિત પિવામાં આર’ગઝેબે કાંઈ કસર રાખી નહિ, ભયંકર દુરાકાંક્ષા અને રાજ્યલિપ્સાને વશીભૂત થઇ તેણે જે પૈશાચિક કાર્યાં કર્યાં. તેના વિચાર કરવાથી હૃદય સ્તંભિત થાયછે. તૈમુરના વંશપર દૂરદર્શી ખાખરે જે રાજ્યરક્ષિણી અપૂર્વાં નીતિનુ અવલમત કર્યું હતુ, તે નીતિનુ ખળદર્પિત ઔર ંગઝેબે અવલખન કર્યુ હતુ અને પેાતાના વશ ને તેનું મૃનુસરણ કરવાની ફૅરજ પાડી હત, તેા મોગલ સામ્રજ્યને ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ડ રાજસ્થાન, : જલદીથી અંધપાત થાત નહિ. અને સત્ય સંધ પ્રજાવત્સલ શાહજહાનનું શોભામય મયુરાસન આજ પણ દિલ્લીના સ્ફટીક પ્રાસાદમાં વિરાછ રહત. પણ દુરાચાર ઔરંગઝેબે પાપમેહમાં પી, પિતાના પગમાં પોતે કુઠારાઘાત કર્યો. એક તેને દુશચરણથી મોગલ કુળને નાશ . તેનું ખુદ જીવન છેવટે વિષમય થઈ પડયું. મેગલ કુળતિલક અકબરે, પિતામહની તે નીતી અનુસરી હતી. તેથી કરી તેમાં અગણ્ય વિદને સામે તેનું રાજ્ય અચળ રહ્યું હતું. તેનું રાજ્ય પ્રાચ્ય અને પ્રતીચ્ચ રાજાઓના રાજ્યમાં ઉંચા આસને જઈ બેઠું હતું પોતાના પુત્ર જહાંગીરને તે નીતીની, ફળપધાયિકા શક્તિ તેણે સમજાવી હતી. સુચતુર જહાંગીર તદનુસારે કામ કરવા સતાવાળો થયે હતે. શાહજહાન ચોગ્ય પિતાને પુત્ર પિતાની પાસેથી જે નીતીનું તેણે શીક્ષણ લીધું હતું, તે નીતી તેણે કાર્યમાં પરિણામ પમાડી. તે કાર્ય દ્વારાએ, તે હીંદુ રાજાઓને ખરેખ નેહ મેળવી શક હતું. જે કાર્ય કે રાજ સંપાદન કરી શક્યા નથી તે કાર્ય તેણે સંપાદન કર્યું હતું. પરાજીત હીંદુ રાજાઓ સાથે વૈવાહિક સુત્રે બંધાઈ મેગલ સમ્રાટોએ જે કામ કર્યું હતું તે નીતીબળ વિરૂદ્ધ નહોતું. તે નીતીબળના સહાયે મેગલ રાજાઓ પોતાને વાવટો વિજય કરી ફડફડાવતા હતા.. સુચતુર જહાંગીર અને ન્યાયપર શાહજહાનના રાજ્યમાં ભારતવર્ષમાં સુવિમળશાંતિ વિરાઇ હતી. હીંદુ રાજાઓ પોતાના રાજ્યને રૂઢ રીતે સમુન્નત કરી શિકયા હતા. બીજા વિદેશીય શાસન કાળમાં હીંદુ રાજાઓ પિતાના રાજ્યને એ પ્રમાણે સમુન્નત કરી શકયા નહિ. જહાંગીર અને શાહજહાન હિંદુ ઉપર સુદથથી જે મમતા અને નેહ રાખતા હતા તે બાબરે પ્રવતવેલ નીતીના અનુસરથનું ફળ હતું. જહાંગીર અને શાહજહાન, અંબર અને મારવાડની રજપુતાણીના પેટે પેદા થયેલા હતા. તેથી તેઓ હીંદની આબાદી કરવા તત્પર હતા, જે દિકરો તે નાતિને વિપર્યય થયે. જે દિવસે જાતિવેરીતાને ઉદય થયું. તે દિવસે હીંદુ અને મુસલમાન વચ્ચેનું સંબંધ સુત્ર તુટી ગયું. તે દિવસે હીંદુ અને મુસલમાન પરસ્પરને સર્વનાશ કરવા તત્પર થયા. તેનું ઉદાહરણ. હીંદુશ્રેષી રંગઝેબ- રંગઝેબ તાતાર સ્ત્રીના પેટે પેદા થયે હતે, તાતાર શેણીતથી પરિપુષ્ટ હતું, રજપુતે સાથે તેની સહાનુભૂતિ નહેતી, રજપુતે પણ તેની સાથે સમદના પ્રકાશ કરવાનું જાણતા નહતા. તેણે ભાઈઓના હદયશોણીત પાડયાં. ધર્માત્મા વૃદ્ધ પિતાને સિંહાસનયુત કર્યો. ઐરસ પુત્રનું હૃદયનુ છેદન કરી તેણે સિંહાસન લેવા પ્રયત્ન કર્યો, એવા ઔરંગઝેબની સહાય રાજસ્થાનને ક રાજા કરે? ટુંકામાં તેના એવા દુષ્કાઈથી રાજસ્થાનના સઘળા રાજાઓ તેની વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યા. બાબરે પ્રવતવેલી પ્રકૃણ નીરીને અનુસરના અભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ કર્ણ કરેલ ઉદયપુરનું' દઢીકરણ અને શેાભાવન, વસ્તુ તે ફૂલ, આર’ગજેખ ખુદ તે મહાન અભાવને સમજતા હતા. તે અભાવથી તેનુ રાજ્ય માટા અનના ભંડાર થઈ ગયું. છેવટે તેણે તે નીતીનું અનુસરણૢ કર્યું' તેના તે અનુસરણનું' કુળ શાહઆલમ આજીમ અને કમખક્ષ. તે લાંકાની કઠાર અત્યાચાર પ્રિયતા અને હીન્દ્રેષિતાએ, આર્ગમના સનાશ થયે. પિતૃરાજ્ય અધિકાર લેવા માટે ચારે ભાઇઓએ પ્રતિદ્વ દ્વી થઈ ભારતવ માં મહા કલહાનળ સળગાયેા. તેનું વિવરણ મેવાડના ઇતિહાસના સમાલેશ્ય વિષયવાળુ નથી. દુરાકાંક્ષી કઠોર હૃદય આર‘ગજેમના પ્રચંડ વિદ્વેષ નયનની પાસે બેશીખ દારાનું મહત્વ, મુરાદનુ તેજસ્તિત્વ, અને સુજાનુ` કર્મ દક્ષત્વ ખળી ભસ્મ પામ્યું. ૩૦૭ સમ્રાટ આરગઝેબના રાજ્યકાળમાં હીંદુસ્તાનમાં અનેક પ્રસિદ્ધ નામવાળા રાજાએ પેદા થયા. અષ્ટધાવિભક્ત રાજસ્થાનના અંતર્ગત પ્રત્યેક રાજ્ય ઉપર એક સાહસિક અને વીરરજપુત રાજા બેઠેલ હતા, સઘળા તેજસ્વી, વીર્યવાન અને મંત્રણા કુશળ હતા. અખરના જયસિંહ, મારવાડનો યશાવંતસિ'હ, ખુદી અને કાટાના હારવંશીય રાજા, વીકાનેરના રાઠોડરાજા, અર્ચા અને ધાણીયાના મુડેલા રાજાઓ. તે સઘળા તેજસંપન્ન અને પ્રચડવીર હતા. આત્યંતિક ક અને મેહમાં પડી તેણે પોતાના પગમાં કુઠારાઘાત કર્યાં. તેણે પોતાના સાભાગ્યના માર્ગમાં કાંટા રોપ્યા, જે રજપુતના સહાય અને આનુકુલ્ય માટે તેના પૂર્વજો હમેશા મહેનત કરતા હતા. અને તેને મેળવતા હતા. રજપુતાને સતાષ પેદા કરવાનું કામ, તેના પૂર્વજો પ્રધાન ગણતા હતા. આજ ઔરંગઝેબ તે રજપુતાન ગુણા ભુલી ગયા, આજ ઔરંગઝેખ તે રજપુતા ઉપર ઉત્પીડન કરવા લાગ્યું, તે હીંદુ વિદ્વેષી ર'ગઝેમના ભચકર ઉત્પીડનમાંથી હીંદુ સંતાનને બચાવવા વીરવર શિવજી પેદા થયું. જે સઘળા મુસલમાન રાજાએ, એક કાળે ભારતવર્ષના અષ્ટ ચક્રનું નિયમન કરી ગયા છે, તેમાંથી એક રાજા પણ કપટતામાં, સ્વાપરતામાં અને વિદ્યાવતામાં આરગઝેબને વટે તેવા નહાતા. * અનેક સભ્યતાલીમાની જ્ઞાન ગતિ પાશ્ચાત્ય મહેાદય પુરૂષો એશીયા ખંડના રાજા એને અસભ્ય અને વધુ જ્ઞાનહીન કહી ઘણા કરે છે. પણ મહાત્મા ટાડ સાહેબે તેનાં ભ્રમાંધ નયના જ્ઞાન શક્ષાકાએ આંછ દેખતાં કર્યા છે. તેણે દેખાડી આપ્યું છે જે પ્રાચ્ય મંડળના ભુપતિ યુરેાપીય ભુપતિ કરતાં વિશેષ વિઘ્ન અને બહુશિ. સમ્રાટ ઔરગઝેબ અગર જો કે કઠોર હૃદયવાયા હતા. તાપણતે એક સુપડીત હતા, તેનેા રાજ્યાભિબેક થયા. ત્યારબાદ તેના ખાણ્યગુરૂ મુલ્લાંસેલે તેની મહેરબાની મેળવવા કેટલીક ખુશામતનાં વચનવાળા એક પત્ર તેને લખ્યા. તે અસાર પત્ર વાંચી ઔર ગજેબે વિરકત થઇ લાંખે। અને ભાવપુર્ણ પ્રત્યુતર લખ્યા, ખ્યાત નામા અનિયરે ભારતભ્રમણમાં તે પત્ર મેળજ્યો. તેની સંગે બીજા મુલ્યવાન પુત્ર તેણે મેળ્યા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ ries રાજસ્થાનાં એ સઘળા ગુણુ અને દોષ, તેના કુટિલ હૃદયમાં જડેલા હતા, જે વિદ્યા અને પરાક્રમ, પરોપકાર અને વિપદમાં, ઉદ્ધાર માટે નિયેાજીત થાય છે. આરગઝેબે તે વિદ્યા અને પરાક્રમને, પાશવી વૃત્તિથી, પેાતાની દુરાકાંક્ષા સાધવાને ઉપયેાગ કયા હતા. તે જગમાં કાઇને વિશ્વાસ કરતા નહોતા. અતિપ્રિય મિત્રની પાસે પણ શુદ્ર કથા બહાર પાડતા નહેાતા, સઘળા કરતાં, તેની દુરાઅંક્ષા પ્રખળ થઈ ઉંઠી હતી. છેવટે દુરાકાંક્ષાએજ તેને સર્વનાશક દુરાકાંસોમાં માહિત થઈ તેણે જે અસખ્ય ઘાર પાપ કર્યાં. તેને વિચાર કરતાં હૃદય સ્તંભિત થાય તેમ છે. જો વિવેક સાથે પોતાની બેહદ સારી ક્ષમતાનો તે ઉપયાગ કરત તા તે સમયના રાજાઓના શિરસ્થાને જઇ તે એસત પણ પાપિણ દુરાકાંક્ષાએ,તેને દુરાચરણના માર્ગે ચલાન્યા. તેણેજ તેની સારી બુદ્ધિવૃત્તિને નાશ કર્યો. પોતાના બધુ બાંધવ, આત્મીય જનાના હિત્પડ પેાતા ના હાથે છેયાં દુત ઐરંગજેબે વિચાયુ જે હવે કાયમ નિશ્ચિત ભાવે રાજ્ય ભાગ થાશે, પણ તેની સઘળી આશા નિષ્ફળ થઈ, તેણે મનમાં વિચાર્યું હતુ. જે નિશ્ચિંત રહીશ.” પણ તે મન તેના કખજામાં નહોતું. તે જે ચિતવૃત્તિના નિરોધ કરી શકત તે તે આ ભયંકર દુષ્પ્રવૃત્તિના પ્રવાહમાં કુદી ન પડત. તેમ થવાથી તે માણસ હાઇ પશુના કામ ન કરત. પિતૃહત્યા, ભાતૃહત્યા અને પુત્રહત્યા કરી નિશ્ચિત રહેવાની તેણે ઈચ્છા કરી હતી. તે તે માત્ર વિટ‘ખના જેમ ચાય તેમ પણ તેણે હઝારે વાર ઈચ્છા કરી, હઝારા વાર પ્રતિજ્ઞા કરી, પણ તે નિશ્ચિંત રહી શકયા નહિ. પહેપદે જુદી જુદી જાતની ચિંતા પેદા થઇ તેને દારૂણ પીડા દેવા લાગી, તેની સાથે તેની હૃદયની શાંતિ પણ અંતર્હુિત થઇ ગઇ. જપ્તમાં તે કાછના વિશ્વાસ કરતા નહતા તેથી તેના હૃદયને પૂ ભાવ સારી રીતે બદલાયા હતા. દરેક ક્ષણે તેને જુદી જુદી જાતની શંકા અને સદેહના ઉદ્દેશ્ય થવા લાગ્યા, તેણે જગતમાં સઘળાને પેાતાના શત્રુ ગણવાનું શરૂ ઘટના તે પત્રમાં લખેલ હતી, તે ઘટનાના કાળ પછી ત્રણ વર્ષે ઇ. સ. ૧૬૮૪ માં તે પત્ર અંગ્રેજીમાં અનુવાદિત થયા, પત્રને સાર. ૩૦૮ .. “ મુલ્લાંજી ! તમે મારી પાસે કેવી પ્રત્યાશા કરે છે ! તમે ન્યાયાનુસારે ઇચ્છા ફરી શકે છે કે હું તમને મારી સભામાં એક શેષ્ટ ઉમરાવનાપદે તમને નીશું. કર્તવ્યના અનુરાધે મારે બેલવું જુએ છે જે, રાજાએ દુરાકાંક્ષા સ્વીકારવી. એવું તમે મને શિખવ્યુ હત તે તમારી દુરાકાંક્ષા હું સ્વીકારત, મને એવી પ્રતીતિ છે જે જન્મદાતા પિતા પાસે પુત્ર જેટલેા ઋણી છે. તેટલેા, ઉપયુક્ત શિક્ષણ આપનાર ગુરૂ પાસે તે ઋણી છે. પણ તમે મને ઉપયુક્ત શિક્ષા આપી છે હાલ તમારી શિક્ષાના વિષય વિચારી હું ચમત્કૃત થાઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવદ્ધન કર્યું. તેના મિત્રે, તેના સભાસદો, તેના પરમ હિતેચ્છુઓ એક થઈ તેના વિરૂદ્ધ ષડયંત્ર કરવા લાગ્યા. આવી અવસ્થામાં જીવન કહાઢવું તે વિટંબના ભરેલું છે. એમ ઔરંગઝેબ જાણતા હતા. તેથી હૃદયની શાંતી સ્થાપવા, તે ઉપાય શોધ હતે. અનેક ચિંતા કર્યા પછી તેણે સ્થિર કર્યું જે સજાતીય લોક સાથે ઐકયતાનો સંબંધ કર્યા વિના રાજ્ય સુખેથી ભગવાય તેમ નથી. એક સમયે હીરકમંડિત મુકુટ તેના માથા ઉપરથી પડી ગયા. તે પણ તેણે જાણ્યું નહિ જે હવે સર્વનાશ પાસે છે. એ સમયે તે એટલો બધે.મહાવિષ્ટ થઈ ગયું હતું કે તેને હિતાહિત વિચારવાની શક્તિ એકદમ નાશ પામી. વિવેક હીન ઓરંગજેબે સ્થિર કર્યું જે બંધુ બાંધવ વિગેરેના શોણિતપોતે જે હસ્ત કલંકિત થયા છે તે હસ્ત, સહાયહીન હીંદુ લેકનાં શોણિતપાત કરી તેના લેહિથી ધોવાછે. જે ક્ષણે તેની તે ધારણાને ઉદય થયે તે ક્ષણે તેણે પોતાના મિત્રો વગેરેને બોલાવી હકમ કર્યો જે મારા રાજ્યના સઘળા હિંદુઓએ ઈસ્લામ ધર્મનું અવલંબન કરવું પડશે. જે કઈ આ હકુમને અસંમત થાશે તેના ઉપર બળપૂર્વક ખડગને પ્રવેગ કરે પડશે. એ કઠેર આજ્ઞાને પ્રચાર થયો કે રાજયમાં હાહાકારે ધ્વની થઈ પડશે. નિઃસહાય હીંદુઓ સનાતન ધર્મના રક્ષણના માટે કેઈ ઉપાય ન જોતાં. ભયાકુલ હૃદયે અહીંતહી પલાયન કરવા લાગ્યા. ઘણાક હીંદુઓ રાજયને ત્યાગ કરી દક્ષિણા પથમાં ચાલ્યા ગયા. અનેક હીંદુએ દુવૃત્ત યવન આક્રમણથી મુંઝાઈ જઈ ઉન્મત્ત થઈ પિતાનાં હૃદય છરીથી કયાં, જે સ્ત્રી પુત્રો પરિવારવર્ગ વગેરે હૃદયની પ્રિયતમ વસ્તુ હતી, તેને પહેલાથી સંહાર કરી અનેક હીંદુઓએ કઠેર શોકાનલમાં પિતાનાં જીવનનું બલિદાન આપ્યું. રાજ્યમાં ઘેર અરાજકતા પ્રવર્તી. ચારે તરફ હાહાકાર અવાજ ચાલી રહ્યો, ઉત્પીડીત હીંદુઓને મર્મભેદી આર્તનાદ ગગનને ભેદ કરી શક્તિમાન પરમેશ્વર પાસે ગયે. આજ ભારતવર્ષને પ્રલયકાળ આવ્યો. આ પ્રલયકાળના સર્વ સંહારક ગ્રાસમાંથી ભારતષષને કેણ ઉદ્ધાર કરે ! એ દુદત દુત યવનેના ભયંકર અત્યાચાર થકી નિઃસહાય ભારત સંતાનની કેણ રક્ષા કરે ! ભારતવર્ષમાં ઈ રહ્યું નહિ જે રક્ષક થઈ ભારતવર્ષને ઉદ્ધાર કરે. જે રક્ષક હતા, તેજ ભિક્ષક . જેના ઉપર પ્રજાની માન મર્યાદા અને જાતિ ધર્મ રહેલ છે, તે જે પિતાનું અને પારકું જાણી સજાતીય અને વિજાતીય ને ભીન્ન નયને જોઈ, પથ્થરથી હૃદયબાંધી પિતાના પ્રવર્ગ ઉપર પોતાના આશ્વિત ઉપર અત્યાચાર કરે તે નિઃસહાય પ્રજા કોની પાસે જઈ ઉભી રહે, કોની પાસે જઈ આશ્રય માગે,પોતાનું પારકું સજાતીય વિજાતીય વિગેરે ભેદવાળા વિચારને નયને ન જેવાનું સદબુદ્ધિવાળા રાજાનું કિર્તવ્ય છે. જે રાજા તે કર્તવ્ય પાલનમાં પરાંડ-મુખ છે. તે રાજા રાજાના નામને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ટેડ રાજસ્થાન, એગ્ય નથી, રાજ્યસિંહાસન તેરાજાના સ્પષે કલંકિત અને અપવિત્ર થાય છે. રાજપદે બેસી, જે રાજા હિતાહિત અને ન્યાયાખ્યાયને વિચાર કરવા અસમર્થ છે, તે રાજા નહિ પણ રાજાના નામને બટ્ટો દેનારો છે, તે પ્રજાના સુખસૂર્યને તુરંત રાહુ છે, તે રાજા દેશના ભાગ્યગગનને પ્રચંડ કેતુ છે. મગલ કુળાધમ ઔરંગઝેબના કઠોર અત્યાચારથી રાજ્યમાં અત્યંત અરેજકતા પેદા થઈ, ઉત્પીત હીંદુઓના પલાયનથી અને આત્મહત્યાથી નગર ગ્રામ વિગેરે ઉજડ થઈ ગયા. વણિકોના અભાવે વાણિજ્યાગાર ચેરના નિવાસરૂપે થઈ ગયા કેતા વિકેતાના અભાવે બજાર જનસૂન્ય થઈ ગઈ. કૃષકના અભાવે સારા ક્ષેત્ર અરશ્ય થઈ ગયા. આવા સંઘર્ષકાળમાં દુત મોગલ સમ્રાટે જોયું છે તેનું રાજસ્વ ઘણા દરજે કમ થઈ ગયું, રાજ્યને દ્રવ્ય ભંડાર ખાલી થયે. રાજ્યકર્મચારીઓ રાજ્યકર લેતા નથી. જેની પાસે રાજકર હોય તે તેજ રાખી બેસે છે. ઔરંગજેબ પૈસાને સંગ્રહ કરવા ઉપાય જેતે હતું. તેણે ભારતવર્ષના સઘળા હિંદુઓ ઉપર જજીઆ વેરો નાંખે. અત્યાચાર ઉપર અત્યાચાર થવા લાગ્યા, સઘળા હતાશ નિરૂત્સાહ અને નિષ્ટ થઈ ગયા. તેઓ કેવળ હાહાકાર વનિ કરવા લાગ્યા, તે હાહાકાર ધ્વનિથી દુત ઔરંગજેબનું હૃદય જરા પણ કંપિત થયું નહિ. બેનશીબ હીંદુઓની શોચનીય અવસ્થા જોઈ ઔરંગઝેબના હૃદયમાં દયા આવી નહિ, તે પણ ઔરંગજેબને આશય સફળ નીવડયે નહિ. જેમ જેમ દિવસે જવા લાગ્યા તેમ તેમ દારૂણ પીડા આરંગજેબના હૃદયમાં અધિકાર કરવા લાગી. તેના પિતાના પુત્રનાં, બંધુનાં, પ્રજાનાં મર્મભેદી વચને તેના હૃદયમાં દુઃખ દેવા લાગ્યા, ઔરંગજેબ ચમકિત થયે, કેટલીકવાર તે શય્યાગ્રહ છે, ચિંતામાં બહાર જતે હતે. કાળના અવયંભાવી વિધાનના અનુસાર તેના પરમાયુને ક્ષય થવા આવ્યું. ભીષણ યમદંડ ક્રમે ક્રમે તેની પાસે આવવા લાગે, દુઃખથી અને નિરાશ્યથી તે ચિત્કાર કરી બેલી ઉઠયો. આ શું! આશું! જ્યાં જાઉ છું ત્યાં સઘળા દેવતાને ભાળું છું. તે દેવતાઓ ક્રોધમય અને છઘાંસામય દષ્ટિથી જુએ છે. અભિષેક કાળે રાણાએ જે વધીનું અનુષ્ઠાન કરતા હતા, તે વિધીઓમાં ટીકાડેરને વિધી વિશેષ પ્રસિદ્ધ છે. અનેક દીવસથી તે અભીષેચનિક વિધી હવે ચાલતું નથી. મારવાડના રાજયસિંહાસને બેસી આજ મહારાજા રાજસિંહે તે લુપ્તપ્રાય વિધિ ફરીથી અમલમાં આ, અમીર પાસે માલપુર નામનું એક નગર છે. ટીકાડેરની વીરબયાના અનુસાર રાણું રાજસિંહે તે માલપુરનું આકમણ કર્યું. તે નગરને લુટી રાણે પિતાના નગરમાં આવ્યું. શેડા સમયમાં તે વિષયના સમાચાર વૃદ્ધ શાહજહાનના કાને પહોંચ્યા. શાહજહાનના વયસ્થાએ તે વૃતાંતને જુદા જુદા રંગે ચીતરી તેને નિવેદન કરી, રાણાને લિપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવન ૩૧૧ કયે. અને રાણાની સામે ઉઠવા તેઓએ તેને કહ્યું. ઉદાર હૃદય શાહજહાને, તેના વયને કહ્યું “મારો ભત્રીજો બાળક છે તેથી તેણે એ કામ કર્યું. રજપુત કુળ ગૌરવ રવિ, વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહ સાથે મેવાડની વયમતા વિલુપ્ત થઈ ગઈ હતી. પણ મહારાજ રાજસિંહના સિંહાસનારણ ઉપર તે વિર્યમત્તા ફરી પેદા થઈ પુર્ણ વિકાશને પામી. શાંતિને સુકોમળ બળે પછી દઈ ફરી શીશદીય સરદારે વીરતા બતાવવા ખડગ લઈ કુદી પડયા, ખડગના હૃદયેતેજક સંઘર્ષના અવાજે અને ઉન્મત વીરેના નાદે મેવાડ ભૂમિ કંપીત થઈ ઉઠી. રાણે રાજસિંહ બાપ્પારાઓળને ઉપયુકત વંશધર, શીશદીય કુળને ઉપયુક્ત વીર-તે જે શુર હતા તે તેજસ્વી હતા. સ્વદેશને ઉદ્ધાર કરવા તે પુષ્કળ શુરતાથી ઉઠા. રાણું રાજસિંહનું હૃદય સ્વદેશદ્વાર પ્રતિજ્ઞાથી દઢ બંધાયું હતું. તે બાલ્યકાળથી ઔરંગજેબની ઘણા કરતું હતું. અને આર. ગજેબના નામ ઉપર હઝારે અભિશાપ આપતું હતું. આ ક્ષણે તે ઔરંગજેબને ભારતવર્ષના સિંહાસને બેઠેલે જોઈ તેની વિરૂધ્ધ યુદ્ધમાં ઉતરવા તેણે સંકલ્પ કર્યો. તે મોગલ સમ્રાટ સાથે ઘણા યુધ્ધમાં ઉતર્યો જેમાં પિતે શૌર્યને સારે ઉત્કર્ષ બતાવ્યું. મોગલ સમ્રાટ અનેક યુદ્ધમાં તેનાથી પરાજીત થયે. વળી અનેક યુદ્ધમાં મોગલ સમ્રાટનું જીવન અને સ્વતંત્રત્વ જવાને પણ ઉપકમ થયે હતે. મારવાડનું રઠોડ કુળ અનેક નવા ભાગમાં વિભકત હતું. તેમાંથી એક ભાગના કેટલાક રાજકુમારે પિતાનું પ્રાચીન રાજય છેલ રૂપનગર નામના સ્થાને ઉપનિવષ્ટ થયા. તે રૂપનગર મોગલ સમ્રાજ્યનું અંતગત. તેઓ મોગલની નીચે સામાન્ય સામંત રૂપે રહેવા લાગ્યા. તે સમયે ઔરંગજેબ મરતકે ભારતવર્ષને રાજમુકુટ અર્પિત થયે. તે કાળે, રૂપનગરના સામંતરાજના ઘરમાં પ્રભાવતી નામની એક સુંદર બાલીકા અનુપમ શોભા સંદયે પરિપુષ્ટ થઈ હતી. થોડા સમયમાં એ પરમ રૂ૫ લાવણ્યવાળી પ્રભાવતીને બતાંત, કુટ હૃદય રંગજેબના કાને પડ, તેના હૃદયમાં વિષમ વિષય તૃષ્ણા પિદા થઈ. તે સ્ત્રીને હસ્તગત કરવા ચેષ્ટા કરવા લાગ્યું. તેને પરણી લેવાને તેણે પ્રસ્તાવ કયે. ઓરંગજેબના મનમાં હતું જે પ્રભાવતી તેના પ્રસ્તાવમાં સંમત થાશે. પણ તેની તેમને વાસના સફળ થઈ નહી. બે હઝાર સવારે મોકલી રૂપનગરના સામંત પાસે, પ્રભાવતીના વિવાહને પ્રસ્તાવ કહી મોકલા. ભયે સામંત સરદારના પ્રાણુ ઉડવા લાગ્યા. હવે શું કરવું તેની સ્થિરતા કરવામાં તે દિગમૂઢ થયે. ક્રમે તે સમાચાર પ્રભાવતીના કાને પહોંચ્યા. તે પોતાના બાપ પાસે આવી, અને આવેલી વિપદમાંથી ઉદ્ધાર પામવાને તેણે તેને સદુપાય બતાવ્યું. પણ રાઠોડ રાજ એટલે બધે દિગમૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ટડ રાજસ્થાન છે ' , ! થયે હતું કે તેણે પ્રભાવતીના બતાવેલ સદુપાય ઉપર કર્ણપાત કર્યો નહિ. પિતાને નિરવ દેખી પ્રભાવતી પ્રતિજ્ઞા કરી બેલી “પ્લે ગ્રાસમાંથી હવે બચવાને ઉપાય વિષ, છરી, પાવક, કે ઉદબંધન છે. તે ઉપાયોમાંથી એક ઉપાય લેવાથી કોઈના મુખ તરફ જોવાનું નથી. પ્રભાવતીએ પિતાના ધર્મના રક્ષણ માટે તે ઉપામાંથી એક ઉપાય લે મુકરર કર્યો. તે પણ તે કઠોર ઉપાયને આશય લઈ શકી નહિ. તેના હૃદયમાં એક નવી ચિંતાને ઉદય થયું. તેણે રાણું રાજસિંહને પિતાને ઉદ્ધારકતા મા. પ્રભાવતીએ રાણા રાજસિંહની ગુણવણના સાંભળી હતી. તેના હૃદયથાં ગંભીર ધારણા હતી જે રાણા રાજસિંહ ઉદ્ધાર કરનારે થાશેજ. વીરતા અને રસજ્ઞતા ઉપર નારી જાતીને આત્યંતિક અનુરાગ હોય છે, રાણા જે વીર હતા તેજ રસજ્ઞ હતો. પ્રભાવતીએ રાણા ઉપર આસકત થઇ તેને કહી મે કહ્યું જે આજે રાણે રાજસિંહ આવેલ વિપત્તિમાંથી તેને અવિલંબ ઊદ્ધાર કરશે તેં તે તેને પતીત્વે વરી લેશે.” પ્રભાવતીએ પોતાના પુરોહીત બ્રાહ્મણને સઘળી હકીકત કહી રાણા રાજસિંહ તરફ મોકલ્યા. પુરોહિતને પ્રભાવતીએ સ્વાક્ષરીત પત્ર આર્યો હતો. રાણાના સદનમાં પુરોહીત આવી પહોંચે. સણના હાથમાં તે પત્ર આપ્યું. તે પત્રનો સઘળે લેખ સુંદર હૃદયભાવે લખાયેલ હતો. તેને મમર્થ નીચે પ્રમાણે “મહારાજ ! રાજહંસી શું બગલાની સહચરી થાય ખરી ! વળી રજપુત કુળ કામની અપવિત્ર સ્વેચ્છની અંકશાયીની થાય ખરી ! મહારાજ ! હું આપને નિશ્ચિત કરી કહુ છું જે આપ જે આ સંકટમાંથી મારો ઉદ્ધાર નહી કરશે તે અને દુત્ત પ્લેચ્છના હાથથી મારી મર્યાદાનું રક્ષણ નહિ કરશો તે હું નિશ્ચય આત્મહત્યા કરીશ” એ સુંદર પત્રને ભાવ જાણું રાણો રાજસિંહ સરતાડિત ગેંદ્રની જેમ કુદયે. તેની દરેક ધર્મનીમાં જાણે લેહ શલાકા પડી હોય તેમ તેને લાગ્યું. દારૂણ રોષ અને છઘાંસામાં તેનું શરીર ઉત્તેજીત થયું. એક નિસહાય રજપુત કુળ કામીનીના ઉપર ઑછને અત્યાચાર સાંભળી કયે રજપુત કોધથી ઉન્મત ન થાય! . દુર એરંગજેબના કઠોર આચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત વિધાન કરવા માટે રણે આજ દિન સુધી એગ્ય અવસરની પ્રતિક્ષા કરતા હતા. આજે તે સુગ પિતાની મેળે આવી પહોંચ્યો. તે સુગ જેઈ, રાણો અતિશય આનંદિત થયે. તેને ઉત્સાહ, સાહસ, બળ વીગેરે હઝારગણા વધી ગયાં, વિલંબ ન કરતાં દુરાચાર મેગલની સામે તેણે પોતાની ભયંકર તલવાર ઉગામી. રાજસિંહને ઉત્સાહ બળ વગેરે જોઈ તેના સામંત સરદારે ઘણાજ ઉત્સાહીત થયા. અસ્ત્રોના ઝણકાર આવાજે અને વીર પુરૂષના શોર્ય પૂર્ણ નાદે મેવાડ ભૂમિ કંપીત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ચાભાવન ૩૧૩ પડી. બીજા કામ છેડી પ્રભાવતીને ઉદ્ધાર કરવે તે પ્રથમ કર્તવ્ય છે એમ રાણાએ મુકરર કર્યું. તે સેના અને સામંત સરદારે। સાથે રૂપનગર તરફ ચાલ્યે. રૂપનગર આરાવલીની શૈલમાળાના પાદ દેશમાં આવેલુ, રાણાએ મેગલ સેના ઉપર તે સ્થળ પાસેના સ્થળે જઈ હુમલા કર્યાં. બન્ને દળ વચ્ચે દારૂણ યુદ્ધ ચાલ્યું. રાણાનું પ્રચંડ ખળ મેગલ લોકો સહન ન કરી શકયા. તેઓ રાણાથી સારી રીતે દલિત અને ત્રાસિત થયા. સેનામાંથી બચેલા ઘેાડા મેાગલા પલાયન કરી ગયા. મેગલના બે હઝાર ઘેાડાસ્વાર, રજપુતાના હાથે માર પામ્યા. રાણા રાજસિંહું પ્રભાવતીને પુરસ્કારરૂપે મેળવી. તે પરમાન ંદથી પેાતાના નગરમાં આયે. તેના એવા ઉત્કૃષ્ટ રાયથી રજપુત સમાજ તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયા, તેઓ તેને પ્રતાપસિંહને ઉપયુક્ત વંશધર ગણી તેનાં પ્રશ'સાવાદ અને સાધુવાદ કરવા લાગ્યા. દુ મોગલ સમ્રાટ એર’ગજેખના વિરૂધ્ધ રાણા રાજસિ ંહનું આ પહેલુ શામાંનુષ્ઠાન હતું. મેવાડના અધિવાસીએ હવે આબાદીની આશા રાખવા લાગ્યા. તેઓએ નવીન રાણી પ્રભાવતીની યથાવિધિ રાજ ભવનમાં અભ્યર્થના કરી. જે સમયે રાણા રાજસિંહે પ્રભાવતીના ઉદ્ધાર કરી તેને પોતાના શહેરમાં આણી, ત્યારપછી થેાડા સમય ઉપર રાજસ્થાનમાં કેટલાક મોટાં કામે બની ગયાં તે કામેાનાં સ્પષ્ટ વિવરણ રાજસ્થાનના કાઇ પણ ભટ્ટ ગ્રંથામાંથી નીકળતાં નથી. સામ્રાટ આર’ગજેમના હૃદયમાં પ્રચંડ હીન્દુ વિદ્વેષતા બળવાળી થઇ, તે વિન્ફ્રેષિતાની ચરિતા ત માટે તે જુદાં જુદાં પૈશાચિક કાર્યો કરવા લાગ્યા. મેાગલ સમ્રાટની સકલ્પ સિદ્ધિના માર્ગ માં એ માણસ પ્રતિરોધક હતા. એક યપુરાધિપતિ રાજા જયસિંહ અને બીજો મારવાડાધિપતિ રાજા યશેાવતસિહ, જયસિંહ અને યશેવતસિંહ મોગલ સમ્રાટના વેતન ભાગી હતા. તેઓએ ક્ષાત્ર ધર્મના પરિત્યાગ કર્યું. નહાતા. તેઓ બન્ને પ્રચ’ડ તેજસ્વી રાજા હતા. વીર હૃદય ઔરંગજેબની હઝારે ચેષ્ટાથી પણ તેઓની વિવેક શક્તિ હણાણી નહેાતી, પોતાના પદ ગારવે વિમુદ્ર થઈ આર‘ગજેએ વિચાર્યું જે તે અન્ને રાજાએ તેની સઘળી સેતા લેઈ લઈ તેને પુતળી જેમ નચાવશે, સમ્રાટ આ ગજેબ જ્યારે જ્યારે અન્યાયનું આચરણુ કરતા. ત્યારે તે બન્ને રાજાએ, ક્રોધાવિષ્ટ સિંહની જેમ તેની સામે ગાજી ઉઠતા. અને હોત્ર વેગે તેને પ્રતિવાદ કરતા હતા. તે બન્ને રાજાએ હીંદુ જાતિ તરમ્ અને સ્વદેશ તર તેના ગાઢ પ્રેમ હતા. જ્યાંસુધી તે બન્ને રાજાઓનુ અસ્તિત્વ હોય ત્યાંસુધી આર ગજેબ, શી રીતે હીંદુએ ઉપર અત્યાચાર કરવા, સત્તાવાળા થાય, તે અન્ને રાજાએ માગલરાજ્યના તાબેદાર હતા ખરા, પણ તેની વિશાળ ક્ષમતા અને પુષ્કળ સત્તા નીચે મેગલ સેનાએ તેના તાબામાં હતી. જ્યાંસુધી તે અન્ને રાજાની હયાતી છે, ત્યાંસુધી મારી અભીષ્ટ સિદ્ધિ થવાની ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ કડ રાજસ્થાન, નથી, એમ જુદી જુદી જાતની ચિંતાથી ઔરંગજેબનું હૃદય વ્યગ્ર રહેતું હતું. છેવટે પુષ્કળ ચિંતા કરી તેણે જે સંકલ્પ પિતાના હૃદયમાં સ્થિર કરી દીધે તેને યાદ લાવવાથી પાખંડીનું હૃદય પણ ફાટી જાય તેમ છે. તે બન્ને રજપુત રાજાની સત્તા ખંડીત કરવા કોઈ જાતને ઇલાજ ઔરંગજેબના હાથમાં આવ્યા નહિ. છેવટે તે બનેની હત્યા કરી દેવાને તેણે સંકલ્પ કર્યો. મારવાડને રાજા યશવંતસિંહ તે સમયે હર કાબુલમાં રહેતા હતા અને અંબરરાજ સિંહ દક્ષિણ પથમાં રહેતા હતા. અધમ ઔરંગઝેબે, કાળ કુટને પ્રયોગ કરી, તેઓની હત્યા કરવા, તે તે પ્રદેશમાં ગુપ્તચર મોકલ્યા. પિશાચ રંગઝેબે મોકલેલા તે ગુપ્તચરેએ તે પરમ વિશ્વસ્ત રાજાઓની હત્યા કર, ધર્મના મસ્તક ઉપર અધર્મને પદાઘાત થયે, કૃતજ્ઞતાને અને પ્રભુપરાયણતાને અત્યંત નિંદિત અને હિન બદલે મળે, જે હૃદય સ્તંભન પિશાચેચિત કાર્ય કરી પાપાત્મા મેગલ સમ્રાટે, પોતાના સંકલ્પની સિદ્ધિ કરી, તે પાપમાંથી તે કઈ જન્મે મુક્ત થાય તેમ નથી, સ્વદેશ પ્રેમીક રાણા રાજસિંહની સામે, તેને કેઈ રીતને સંકલ્પ સિદ્ધ એ નહિ. થોડા સમયમાં તેના પાપાનુષ્ઠાતનું ઉપયુક્ત પ્રાયશ્ચિત થયું. પૈશાચિક કાર્યનું અનુષ્ઠાન કરવાથી પાખંડીનું કઠોર હૃદય શાંતિ પામતું નથી પણ તેથી તેનું હૃદય કઠોર ભાવે તેવાં કામ કરવા બમણું ઉત્તેજીત થાય છે, બીકણ અને અધમ પુરૂષના કાર્યો જેવાં કાર્ય ભારતવર્ષના પ્રધાન રાજેઓને વધ કરી, નરપિશાચ ઔરંગઝેબનું હૃદય અણુમાત્ર શાંત થયું નહી. રાક્ષસ ઔરંગઝેબે નિરપરાધી યશવતસિંહના નિસહાય પુત્રને અવરૂદ્ધ કરવા હલકો વિચાર કર્યો, તેને વિચાર જલદીથી સિદ્ધ થાય તેના માટે તેણે કઠેર ગોઠવણે કરી પણ તેને તે પૈશાચિક સંકલ્પ સિદ્ધ થયે નહિ. શાથીકે રાઠોડ રાજાના સામતેને તેના વિચારના ખબર મળ્યા. તેઓએ ઉપયુક્ત યેજના જ બાળક રાજકુમારને વિપદમાંથી ઉગાર્યો. તેના મનમાં દઢ ધારણા હતી જે અતિ કઠોર ઉદ્યમ કર્યા વિના અને રૂડા આત્મત્સર્ગ કર્યા વિના, રાઠોડ રાજની વિધવા મહીષીને અને તેના અનાથ પુત્રને તેઓ બચાવી શકે તેમ નથી. મારવાડ રાજ યશવતસિંહના અનેક પુત્ર પેદા હતા, તેમાંથી મોટા પુત્રનું નામ અછત હતું, જે સમયે મારવાડ રાજ યશવતસિંહ, પાખંડ ઔરંગઝેબને વિદ્વેષાનળમાં બળી ભસ્મ થયો. તે સમયે અછત, નાની વયને હતું તેની માએ સ્થિર કર્યું. જે તે બાળકને રાજસિંહાસને બેસારી, પિતે રાજકારોબાર ચલાવ, એ આશા હૃદયમાં રાખી, તે પિતાના હદયનાથની પાસે સતી થઈ નહિ. પણ વિધાતાના કઠેર વિધાનના અનુસારે તે સ્ત્રીની આશા, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવદ્ધન ૩૧૫ મનમાં રહી, પ્રાણપતિને કઠોર શોક છેડો પણ દુર થયે નથી એટલામાં તેને પુત્રના કઠેર શોકમાં પડવું પડ્યું, તેણે પિતાના રક્ષણ માટે, પિતાના પુત્રના રક્ષણ માટે રાણા રાજસિંહને પ્રાર્થના કરી, તે શિશદીય કુળમાં પેદા થઈ હતી,. હાલ શિશદીયે કુળમાં રક્ષક રાણે રાજસિંહ છે એમ માની, યશવંતની વિધવા પત્ની રાજસિંહની શરણાર્થિતી થઈ તેણે રાજસિંહ પાસે ત્વરાથી દૂત મોકલ્યા. રાણા રાજસિંહે મોટા અનંદથી તેને પ્રસ્તાવ સ્વીકાર્યો. તેણે રાજકુમારને બોલાવી તેના માટે ઉપયુક્ત રાજભવન વાંસ સારૂં આપવાને તેણે કહેવરાવ્યું. રાણાના કહેવરાવવા ઉપરથી અજીતસિંહ, અઢીસો રજપુત સૈનિકે સાથે મેવાડ નગર ચાલ્ય, આરાવેલીની રેલમાળાના દુર્ગમ માર્ગમાં થઇ તે સઘળા મેવાડ તરફ જાતા હતા. એટલામાં તે માર્ગના એક પડખામાંથી પાંચ હઝાર મોગલ સૈનિકે બહાર નિસર્યા, તેઓએ રજપુતેને વીંટી લીધા. તેઓએ અજીતસિંહને લઈ લેવાને ઉદ્યોગ કર્યો. તેઓને એ ઉદ્યોગ જોઈ રાઠોડ રાજના સૈનિકે કોધથી ઉન્મત્ત થયા. તેઓએ મેગલ સૈનિકે ઉપર હુમલો કર્યો. તે સાંકડા ગિરિ માર્ગમાં બને દળ વચ્ચે લડાઈ ચાલી, એટલામાં રાજકુમાર અજીતસિંહ કેટલાક રક્ષક સાથે લઈ મેવાડમાં આવી પહોંચ્યું. રાજકુમાર અજીતસિંહ મેવાડમાં આવી પહોંચે. રાણા રાજસિંહે તેને મેટા સંમાનથી ગ્રહણ કર્યો. તેના વાસ માટે કેવલા જનપદને મુકરર કયે, દુગદાસ નામને એક રજપુત વીર તેના રક્ષણવેક્ષણના માટે નીમાયા હતા. તે રાજકુમાર સાથે કેવલા જનપદમાં આનંદથી રહેવા લાગ્યા. રાજકુમારની માં મારવાડ રાજ્યમાં આવી. વિશ્વાસઘાતક યવનરાજને, તેના કાર્યને ઉપયુકત બદલે આપવા, સુયોગ અને સારે અવસર જેવા લાગી. જે દારૂણ બદલે લેવાની પિપાસા તેના હૃદયમાં જાગ્રત હતી. તેનું શાંતિવિધાન કરવા, તેણે એક મોટા ભારી કામમાં હસ્તક્ષેપ કર્યો. તે મેટું ભારી કામ બીજું નહોતું, માત્ર રાજસ્થાનના જુદાજુદા રજપુત રાજાઓમાં એકતા બાંધવાનું સાધારણ કામ હતું. રાણીએ પોતાનું કામ સિદ્ધ કરવામાં અનેક દરજે ફતેહ મેળવી હતી, થડા સમયમાં મારવાડ મેવાડ અને અંબર એકઠા થઈ એક અભિન્નસૂત્રથી બંધાઈ ગયા. તેઓએ દુધર્ષ મેગલની સામે યુદ્ધમાં ઉતરવા પ્રતિજ્ઞા કરી. પણ એવી રીતનું એકતાબંધન લાંબે સમય ટકયું નહિ. શિશદીય કુશાવહ અને રાઠોડ વંશમાં વિદ્વેષાનળ સળગી ઉઠ, તે એક્તા સંબંધન એકસો વર્ષ ટકી રહ્યું હતું તે ભારતવર્ષની દુઃખ નિશમાં પ્રભાત થાત, ભારતવર્ષને રાજમુકુટ યવનના શિરથી ખલિત થઈ હીંદુ શિરે સ્થાપિત થાત. અને રાજાઓની હત્યા કરી, ઔરંગજેબે પિતાને અદષ્ટ માગ નિષ્ફટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩િ૧૬ ટડ રાજસ્થાન, કર્યો, પણ તેની મને વાસના પૂર્ણ થઈ નહી. કેમકે એક તેજસ્વી રજપુત રાજા તલવાર લઈ તેના વિરૂધ્ધ ઉતયે તે તેજસ્વી રાજા રાણે રાજસિંહ હતે. ઔરંગજેબે નિષ્કટક થઈ મંડુક વેરે નાખે. તે સમયે ભારતવર્ષમાં હાહાકાર ધ્વનિ થયે. વિરવર રાજસિંહના હૃદયમાં તે બાબતને ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થયે, તેણે વિચાર્યું જે, “ભીષ્મ, કર્ણ અજુન વગેરેની માતૃભૂમિ શું આજ ક્ષત્રીય વીનાની થઈ ગઈ.શું વિધાતાએ તેમગલેને અમર પદવી આપી મોકલ્યા છે. ના એમ તે નહેાય ” યવનની દાસત્વ શૃંખલાથી ઘણા દીવસથી આર્ય સંતાન બંધાઈ ગયાં છે. અને અત્યાચાહી યવન રાજાઓ ચમધામે ગયા છે. પણ કોઈએ રંગજેબના જે અત્યાચાર કર્યો નથી. એ વીચાર કરી તેણે મુંડક વેરા સામે પ્રતિવાદ લેવાને સંકલ્પ કર્યો. તેણે વિકટ તેજસ્વી અને ભાવમય ભાષામાં એક લાંબે પત્ર ક સુપ્રસીદ્ધ અમે પ્રથમ એ પત્ર યુરોપમાં પ્રકાશીત કર્યો. પણ દુઃખ અને પરિતાપનો વિષય છે, જે તેણે ભ્રમ વશે, તે પત્ર મારવાડરાજ યશવંતસિંહને લખેલો ગણ્યો છે. મહાત્મા ટોડ સાહેબે કહ્યું છે જે, “ તે પત્ર યશવંતસિંહનો લખેલો નથી” શાથી કે તેમાં જે મુંડક વેરાની હકીકત છે. તે મુંડક વેરો યશવંતસિંહની જીવીતાવસ્થામાં ચાલ્યા નહેતે અને લેવાયો નહે. વળી તે પત્રમાં રામસિંહનું નામ મળી આવે છે. તે રામસિંહ યશવંતસિંહના સમસામયિક જયસિંહને ઉત્તરાધીકારી હતો. અને મારવાડ રાજના મરણ - પછી એક વર્ષે તે પિતસિંહાસને બેઠે. તે પત્ર મહારાણું રાજસિંહે લખ્યો હતો. અને તેણે ઔરંગજેબને તે મોકલ્યો હતો. ટોડ સાહેબે વળી કહ્યું છે જે, “ અમારા મુનશીના હાથમાં, ઉદયપુરમાં એ પત્રની એક માલીક અનલિપિ આવેલી હતી. તેથી સિદ્ધ થાય છે જે તે પત્ર ખરેખર રાજસિંહે લખેલું હતું. પત્રને યથાર્થ અનુવાદ નીચે પ્રમાણે છે. “સર્વ શક્તિમાન જગત્પાતાને અનંત મહિમા છે, આપનું દાક્ષિણ્ય સર્વત . ભાવે ધન્ય અને પ્રશનીય છે, આપને મંગળાભિલાષી અધીન રાજસિંહ, આપના મહિમામય હજુરથી છેટે છે ખરે પણ રાજભક્ત અને કર્તવ્ય પરાયણ . આપના તે અધીન આશામીઓ અવશ્ય પાળનીય કાર્યથી એક મુહર્ત પણ અનુસુક રહી શકાતું નથી, મારી એકાંતિક ઈચ્છા છે જે હીંદુરથાનના સઘળા પ્રદેશના અને સઘળા જનપદના રાજાઓની સબ્રિાંત વ્યક્તિની મી જન્મની રાવની. ઈરાન વાસીની.કુરાનવાસીની, રમવાશીની, શાવનેના અધિપતિઓની સક્ષદ્વીપવાસીની જમ પથગામીની અને સ્થળ પથગામીની, સુખસમૃદ્ધિહો,મારી જેટલી સત્તા છે તેટલી સત્તા પ્રમાણે હું તેઓની સુખ સમૃદ્ધિ કરી શકું છું. મારી એ રીતની પ્રસક્તિ કેઈનાથી અવિદિત નથી. અને તે બાબતમાં કેઇના મનમાં અણુમાત્ર સંદેહ નથી, આ ક્ષણે મારી પૂર્વ સેવાના વિષયની અને આપના પૂર્વાદેશના વિષયની ચિંતા કરી હું આપના ચિત્તનું આકર્ષણ કરૂં છું. મારા જાણવામાં આવ્યું છે જે આપના આ હિતાકાંક્ષી તાબેદારની પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શેવ ન ૩૧૭ આર’ગજેમ ઉપર લખ્યા. પત્રનુ જે સ્થળ વાંચવામાં આવે તે સ્થળથી રાણા રાજસિંહની લિપિ ચાતુ થી વિમાહીત થયા વિના ચાલે તેમ નથી. કુળે કેટલાક સંકલ્પ સાધવા પુષ્કળ પૈસા ખરચાયેલ છે. વળી બીજું જાણવામાં આવ્યુ છે જે ખાલી રાજકોષ નાણાંથી ભરી દેવા આપે એક કર લેવા અનુમતિ આપી છે. મહારાજના ધ્યાનમાં લેવરાવવા તાબેદારને અનુમતિ હો જે આપના પૂ પુરૂષ સ્વસ્થ જલાલદીન અકખરે સઘળી જાતિ, વર્ણ સંપ્રદાયના લોકેાને પુત્રવત પાળી ખાવન વર્ષ, અપક્ષપાતિતા અને ન્યાય સાથે નિષ્કંટક રાજ્ય કર્યું, ઇસાંના અનુયાયીઓ, મુસાના અનુયાયીઓ, દાઉદના અનુયાયી મહમદના અનુયાયીઓ વીગેરે સઘળા ધર્મના અનુયાયીએ, તેના અભિન્ન નયન સમક્ષેસમાન આદર અને સુખ પામતા હતા.જે ધારીયાન સપ્રદાયવાળા જડ પ્રકૃતિનું નિત્યત્વ સ્વીકાર કરતા નથી અને જેએ ખેલે છે જે વિશ્ર્વબ્રહ્માંડ દેવવશાત પેાતાનામાંથી પેદા થયુ છે. તેઓ હા કે બ્રાહ્મણા હા, પણ સઘળા આપના પુર્વ પુરૂષ અકબરના સમાન આદર પામેલા છે, તે નિરપેક્ષ આચરણ અને અભેદ્ય વ્યવહારના પ્રતિદાનમાં તેને પ્રજાવ તેને જગદગુરૂના નામે ખેાલાવે છે. જે મહિમાન્વિત મહમદ-નુર-ઉલદીન જહાંગીર હાલ સ્વ રાજ્યમાં વસે છે, તેણે ભારતવર્ષનું સામ્રાજ્ય ખત્રીશ વર્ષ ચલાવ્યું. જે રાજકારકીદી ના અરસામાં પ્રજાવૃંદના શિદેશે આશ્રય વૃક્ષની સુશીતળ છાયા હતી. મહામહિમાન્વિત સુપ્રસિદ્ધ શાહજહાને ખત્રીશવ, ભારતવર્ષનુ મગળમય અને શાંતિમય રાજ્ય કર્યું, તે પરમધર્મ પરાયણતા અને દયા દાક્ષિણ્યનાં રૂડાં કામ કરી યશેા ગૈારવ મેળવી આજ અનંત સુખના ધામમાં વાસ કરે છે. આપના પૂર્વ પુરૂષો ના હૃદયભાવ, એ પ્રમાણે હિતૈષણામાં અને હિતાનુમાનમાં વપરાયેલ છે. એ મંગલમય પ્રવૃત્તિદ્વારા પરિચાલિત થઇ તેઓએ જે દેશમાં પગલા મુકયા તે દેશના તેઓએ જય અને શ્રીદ્ધિ કરી છે. પણ મહારાજ ! આપ આપના રાજ્યના વિષય ોઇ જુએ ! જુએ ! આપના શાસનકાળમાં કેટલા કીલ્લાઓ અને જનપદ સ્વત ંત્ર થઈ ગયેલ છે. રાજ્યમાં કેટલી લુટા અને ચારી થાય છે. ખરેખર તેથી રાજ ક્ષય થાય તેવું છે. માગલ સામ્રાજ્ય વળી વધારે ક્ષય પામી જાશે, આપની નજર પાસે આપના પ્રજાવૃંદું કઠારરૂપે દળાઇ જાય છે. સામ્રાજ્યના ઘળા પ્રદેશેા દારિદ્રયના કુપમાં જઈ પડયા છે. ચારે તરફ હત્યા, નરહત્યા, પ્રજાક્ષય વીગેરે જોવામાં આવે છે. વિઘ્ન અને વિપદ્રાશિ ઠેકાણે ઠેકાણે દેખાવ આપે છે, મહારાજ વિચારી જુએ જે જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. એ તેજસ્વી પત્ર, આર’ગજેમના ક્રોધાનળમાં વ્રતાહુતિ આપી. રૂપનગરની રાજદુહીતા પ્રભાવતીને હરી લાવી રાણા રાજસિંહે દુખ્ત ઔર ગજેમના રાષાનળ સળગાવ્યા. રાજા અજીતસિહુને રાણાએ આશ્રય આપ્યો, તેથી તે રાષાનળ અમણેા સળગી ઉઠયેા. પણ પત્રને તીવ્ર પ્રતિવાદ વાંચી સમ્રાટ તે ક્રેાધાનળ છાના રાખી શકયા નહિ. મોટી જીઘાંસાથી તૃપ્તી સાધવા તેણે મેવાડ ભૂમિ ઉપર હુમલે કરવાને સકલ્પ કયે. અને કામાં એક ભયાવહ સંગ્રામ કરવાને ગેાઠવણુ કરવા લાગ્યા. ઘેાડા દીવસમાં સંગ્રામ કરવાની ગેાઠવણ પુરી થઈ. તેની અસાધારણ ગોઠવણથી માલુમ પડતું હતું જે તેણે કાઇ પ્રતાપશાળી રાજા સાથે દૈન્ય અને દારિદ્રય મોટા રાજ્યેશ્ર્વર અને રાજપુત્રના ઘરમાં આવી વસેલ છે. ત્યારે તેના તાબાના સરદાર સામતા અને તેના પ્રજાવ કેવી અવસ્થા લેાગવતા હશે. સૈનીકેાના અને સેનાનીના હૃદયમાં સુખ નથી. સંતોષ નથી સઘળાએ જુદી જુદી ચિંતામાં નિમગ્ન થયા છે. રાજ્યના વેપારીઓ બેહાલ છે. મુસલમાને અસંતુષ્ટ છે, હી...દુએ દીન થઈ ગયા છે. અસ`ખ્ય ખીજા જાતના લેાકે દીનદશામાં પડેલ છે. લાકે કષ્ટથી એક વેળા આહાર પામે છે. ૩૧૮ જે જાત આવી શોચનીય અવસ્થામાં આવી છે તે જાતના શૈાણિત ચુસી. અસ્થિમ રજાતે દળી દઈ જે રાજા તેને દુર્વાહ કર ભારે નિપીડિત કરે તે રાજાની સમાન મર્યાદા શી રીતે રહે, ભારતવર્ષની આ શેાચનીય અવસ્થામાં ભારતવર્ષના પૂર્વથી તે પશ્ચિમ ભાગ સુધીના લેકે ચા સાદે ખેલે છે, જે હીંદુસ્થાનના અધિપતિ સમ્રાટ ઔરંગજેબ રિદ્ર હીદુએ ઉપર જુલમ કરી. બ્રાહ્મણ, ચેાગી, સન્યાસી, વેરાગી વીગેરે પાસેથી કર લે છે, તૈમુરના ઉંચ વંશની માટી, ગુરૂતાની ઉપેક્ષા કરી, વનવાસી નિરીર તપસ્વી ઉપર ઔરંગજેબ પેાતાની ક્ષમતા ચલાવે છે, ઇશ્વર પાસે પ્રાતલિક અને ઈસ્લામ ધર્માવલંબી માણસ સરખા છે. વ વિભેદ તેના વિધાનના અનુસારે થયેલ છે તે જીવને જીવનદાતા છે. છેવટે સાર કથા એટલી છે જે જુઓ પાસેથી કર લેવાની પ્રથા આપે ચલાવી છે. તે સંપૂર્ણ રીતે ન્યાયના માર્ગથી બહાર છે, તે કર લેવાનું કામ નીતિ વિગહિત છે, તેથી કરી દેશ નિશ્ર્વિત રાતે દીનહીન થઈ પડશે તે પ્રથા નવી સ્થપાયેલી છે. તેથી કરી ભારતવર્ષીય ચિરતન રાજનીતિને વ્યભિચાર અશે. નિરીર મક્ષિકાને યંત્રણા આપવી તે સદાશય પુરૂાનુ કામ નથી એ સામાન્ય આશ્ચયતા વિષય નથી, જે આપના મનોગ યુક્ત મત્રણા ન આપી આપને સંત્ય અને સમ્માનનાં સૂત્ર શિખવતા નથી. * પ્રભાવતીને હરણ હતાંત, ઔર ગએ પાતાનો જીવતીમાં પ્રાટિત કર્યા નથી. શાથીકે તે નૃતાંત પ્રફટ કરવાથી તેની માનહાની ધાય તેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ક કરેલ ઉદયપુરના તટીકરણ અને રો:ભાવન ૩૧૯ યુદ્ધ કરવાની ગાઠવણને ફ્રી ડે.. . પણ રાજસિંહ આજ નિસબળ હતા. ભાગ્યદોષે પિતૃપુરૂષાન! સીગાર વિદ્યુત હતેા. તે આજ મોટા મેગલ સમ્રાટ પાસે સામાન્ય જમીકાર થશાળ સામ્રાજ્યના પ્રદેશ પાસે તેને મૂલક એક કણુ જેટલા !'આજ રાધેાન્નત ઐર ગજેમ તેના નિગ્રહ કરવા આયેાજન કરે છે. આર’ગજેએ પ્રધાન સેનાપતિને ખેાલાવી કહ્યું. મારા સામ્રાજ્યમાં જે સ્થળે જેટલું સૈન્ય હોય ત્યાંથી તે મગાવી લ” એક સ્થળે રાખી મોટી સેના બનાવેા. જેથી તે કેાઈનાથી તે જીતાય નહિ. સમ્રાટની આજ્ઞા થઈ કે તુરત મેાગલ સામ્રાજ્ય સઘળા ઠેકાણાના સૈનીકેા સમ્રાટ એરગજેમના વાવટા નીચે એકઠા થયા. એ મેાટી સેનાના પરિચાલના માટે આર‘ગજેબે બંગાળામાંથી રાજકુમાર અકબર અનેકાબુલથી આજીમને ખેલાવ્યા. વળી મેગલ સમ્રાટના ઉત્તરાધીકારી સુલતાન માજાન. મહારાષ્ટ્રસિ’હું શિવાજીની સાથે યુદ્ધ કરતા હતા ત્યાંથી, સમ્રાટના ખેલાવવાથી ચે. દારૂણ રાષવાળા આરગજેબે તે મોટી સેના લઈ - મેવાડ રાજ્યમાં પ્રવેશ કયે. મેગલ સેનાના યુદ્ધનાદ રાણા રાજસિંહને કાને પડયા. એટલામાં તેનું વીર હૃદય ઉત્સાહથી ઉત્સાહિત થયુ. વિકટ તેજસ્વિની ભાષામાં પેાતાના સામત સરદારાને ઉત્પાદિત કરી તે અળપિત મેગલ સમ્રાટની સામે સઘળા સામંત સરદારાને તૈયાર કયા તેણે મેવાડના સઘળા લેાકેાને ગિરિ પ્રદેશમાં જઈ વસવાને હુકમ કર્યો. મેવાડવાસીઓ પોતાના વાસ છેડી આરાવલ્લીના ગીરીપ્રદેશમાં રહેવા ગયાં એ રીતે મેવાડની નીચેની ભૂમિ માણસ વિનાની થઈ પડી. મેગલ સમ્રાટે તે જનહીન ભુમીમાં પડી કખજે કરી. ચિતાડ, મ`ડળગઢ મુઠ્ઠીસર જીરણુ વીગેરે કીલ્લાઓ સમ્રાટના કબજામાં આવ્યા. મેગલ સમ્રાટે, તે જીતેલા કીલ્લામાં થેડુ થાડું. લશ્કર રાખ્યુ ત્યાર પછી રજપુત વીર રાજસિ ંહને જીતવાને આરાવલ્લી પ્રદેશમાં પેઠે. એ ભયાવહ મહા સ’ગ્રામ કાળે ુ ત યવનોના પ્રચંડ પગલાંથી મેવાડ ભૂમિ 'પવા લાગી, તેઓના અત્યાચારથી હીંદ્રુએ દારૂણ પીડા પામિ, ભયાકુલ હૃદયે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. રાણા રાજસિંહે જાણ્યું જે આ પ્રચંડ યુદ્ધથી શિશેાદીયવશ માન મય્યાદાના નાશ છે. એટલુંજ નહિ પણ સઘળી રંજપુત જાતિના સનાતન ધર્મ અને રૂડા સંસારના નાશ છે. જે પવિત્ર ધર્મને, દુ ઉપયેગમાં લીધી હતી, તેવી તાપા પહેલાં યુરામાં ચાત્રાના સમયે ઘેાડાએ જેને વહી જાતા એવી જેનું વહન કરતા હતા એવી ત્રણઞા નાની નાની તે! પોતાની નજરે એ મેટી યુદ્ધ સામગ્રી જે તેનું વર્ણન કરેલ છે. : મહાનુભાવ ટડ સાહેબે કહેલ છે જે મોગલ સમ્રાટે પેાતાની સેનામાં જેવી તાપા નહોતી. એમ કહેવાય છે જે કાશ્મીરની મેટામાં મેાટી સાઠ તાપા અને ઉટા સમ્રાટની સાથે હતી. પડીતવર બનીયરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ટૅડ રાજસ્થાન. પ્લેના ગ્રાસ થકી, તેના પૂર્વ પુરૂષ બચાવતા આવ્યા છે તે પવિત્ર ધર્મ આજ જવા બેઠો. વળી રજપુત સ્ત્રીઓના પવિત્ર સતીત્વરત્ન લુટાઈ જવાને ઉપક્રમ થવા બેઠો આવું થવાથી રજપુતે શું નિશ્ચિત ભાવે ઘરમાં બેસી રહે ખરા ! દુદાંત, ઔરંગઝેબના હુમલાને નિરોધ કરવા સઘળા રજપુત વીરે રાણા રાજસિંહના વાવટા નીચે એકઠા થયા. મેવાડના પશ્ચિમ પ્રદેશમાં રહેતા અરયચારી લોકો પણ હઝારો શરશરાસન લઈ ઔરંગઝેબની સામે લડવા રાજસિહના વાવટા નીચે આવી પહોંચ્યા એકઠા થયેલા રજપુત વિગેરેએ મોટે જયનાદ કર્યો તે પ્રચંડ જયતીનાદ આરાવલીના શીખરે શીખરે પ્રતિહત થયે મેગલ સેનાએ, “અલ્લાહો અકબર” એમ મોટા અવાજે બોલી તેને ઉતર આપે. એ પ્રમાણે હિંદુ અને મેગલ સૈનિકે, પરસ્પરની સામે થવા પરસ્પર જયનાદ કરી આગળ વધ્યા. રાણા રાજસિંહે પિતાની સેનાના ત્રણ વિભાગ કર્યો તેને ઉપયુક્ત ત્રણ સેના નાયકના અધિપતિપણું નીચે સોંપી, એગ્ય ત્રણ સ્થળે તેણે તે ભાગ રાખ્યા માટે રાજકુમાર જયસિંહ, પિતાના દળ સાથે આરાવલીના શીખર દેશ ઉપર રહી મોટા કેશલથી અને સાવધપણથી પિતાના પિતાની સુચના પ્રમાણે ચાલવા લાગ્યું તેના તેવી રીતના અવસ્થાનથી શત્રુઓના બન્ને તરફના હુમલાનું નિવારણ થાય.ગુજરાત અને તેની પડખાનાપ્રદેશનાભીલ લેકે સાથે આવ્યા હક સંપક રાખવા માટે રાજકુમાર ભીમસિંહ શેલમાળાની પશ્ચિમ દિશાએ રક્ષા કરવા લાગ્યા. ખુદ રાણે મોટુ સેનાદળ લઈ નાઈન નામના ગિરિ માર્ગમાં ઉભે રહ્યો. તે સ્થલ શત્રુઓનું અનાકમણીય હતું તે પ્રદેશમાં તેણે પોતાની સેના એવી ચતુરાઈથી ગોઠવી કે ત્યાંથી શત્રુઓ આવે ત્યાં તે તેના ઉપર સહેલાઈથી હુમલો કરી શકે એ રીતે રાણાએ પોતાની સેનાના ત્રણ ભાગ કરી ઉપયુક્ત સેનાની નીચે રાખી એગ્ય ત્રણ સ્થળે તેણે તે રાખવાની ગોઠવણ કરી એ ગોઠવણથી રાણે, પિતાની સેના સાથે શત્રુની પ્રતીક્ષા કરવા લાગે, મેગલ સમ્રાટ તે રાણે, જે ગિરિ માર્ગમાં ઉભે હતું તે માર્ગમાં આવ્યું નહિ પણ તે માર્ગની બહારના જનપદ નામે દેવારીમાં આવી રહ્યો તે પ્રદેશ ભીલ લેકેને હતે. વળી ચતુર ટાઈબરખાંની સલાહથી સમ્રાટે પિતાના પુત્ર અકબરને રાજધાની ઉદયપુર તરફ પચાસ હઝાર સૈનિકે સાથે મોકલ્યા. સમ્રાટ જે પ્રદેશમાં પેઠે તે પ્રદેશ રાજધાનીની ચારે તરફ અંડાકેટ રહેલું હતું. રાજસિંહે પોતાનુ સેનાદળ નાઈનગિરિમાર્ગમાં રાખ્યું સત્રાટ ઔરંગઝેબે, પિતાની સેના સાથે ઉદયસાગર સરોવરની પાસે પર્વત પ્રદેશમાં, પિતાની છાવણ રાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવદ્ધન. ૩૨૧ ઔરંગજેબને હુકમ પામી રાજકુમાર અકબર પચાસ હજાર સંનિકે સાથે રાજધાની તરફ આગળ ચાલ્યા. કેઈએ તેની ગતિને રોધ કર્યો નહિ. મહેલ હવેલી, બાગ, બગીચા, સરોવર વિગેરે તેને નયનાથે પડયાં પણ તેમાં મનુષ્ય પ્રાણી તેના જેવામાં આવ્યો નહિ, તેણે સઘળું નિસ્તબ્ધ જોયું. અકબરે, પિતાનું એનાદળ સ્થાપ્યું મોગલના અત્યાચારથી મેવાડ વાસીઓ, મેવાડ છેડી ગિરિ માર્ગમાં જઈ રહેલા છે એમ અકબરના જાણવામાં આવ્યું હતું. તેથી તે નિર્જન સ્થળે જઈ વિસ્મિત થયે નહિ, તે પોતાને નિરાપદ જાણે નિશ્ચિત ભાવે રહેવા લાગે. પણ તેવી રીતના નિશ્ચિત ભાવમાં તેને અધિકદિવસ ગયા નહિ રાજકુમાર જયસિંહે તેના ઉપર પ્રચંડ વેગે આવી હમલે કર્યો. જેથી તેનું દળ દલિત અને વિત્રાલિત થયું. ભટ્ટ કવિઓએ કહેલ છે જે તે સમયે કેટલાક લેકે નમાજ પઢતા હતા, કેટલાક આનંદ સાગરમાં મગ્ન હતા, કેટલાક શતરંજ ખેલવામાં મશગુર હતા. દુકામાં જે ચેરી કરવા આવ્યા તે નિદ્રિત થઈ પડયા. વીરનંદન જયસિંહે અકબરની સેના ઉપર પડી તેને નિષ્ફર ભાવે વીંખી, દળી અને વિદ્રાસિત કરી. અનેક યવન સૈનિકો તેની તલવારથી રણસ્થળે પડયા, બાકીના પલાયન કરવા ચેષ્ટા કરવા લાગ્યા, અકબર સમ્રાટ ઔરંગજેબ પાસે પહોંચી જવા, દૈવારી તરફ ભાગી જવા ચેદા કરવા લાગ્યો. પણ રાણું રાજસિંહે પોતાના સેનાદળને કેટલેક અંશ તે દેવારી ગિરિમાર્ગની વચ્ચે રાખ્યું હતું તેથી સમ્રાટના પુત્રની ચેષ્ટ વ્યર્થ થઈ ગઈ. ત્યાર પછી વિપદમાં પડેલ અકબરે પિતાના જીવ નના રક્ષણને બીજો ઉપાય ન દેખતાં ગોગુંડામાં થઈ મારવાડના વિસ્તૃત રાજ્યમાં પડી બહાર નીકળી જવાને યત્ન કર્યો, પણ તેણે, વિપદમાં પડી વિમુંઢ થઈ ચંદન તરૂ જાણી વિષવૃક્ષનો આશ્રય લીધો તે કુલ વીણવા જતાં કંટક જાળમાં પડયે વિપદથી છુટવા તેણે જે માર્ગ લીધો હતો, તે માર્ગ મેટા સંકટથી પૂર્ણ હતે. પર્વતના ભેમીય ભીલ લોકે, તે માર્ગ રોકી રહેલા હતા. ચારે દિશાથી કઠોર વિપદ જાળમાં તે આવી પડશે. સમ્રાટ પુત્ર ભયંકર દુઃખમાં પડશે. તેણે જે દિશાએ નજર નાંખી તે દિશાના તેનાં છુટકારાના બારણું બંધ હતાં. આવા ભયંકર કષ્ટમાં અકબરે કેટલાક દિવસો કહાઢયા, જેમ જેમ દિવસો જતા ગયા, તેમ તેમ તેની આફત વધતી ગઈ. છેવટે ભયંકર દુભિક્ષની કઠોર નજર તેના ઉપર પડી. પોતાના રક્ષણને બીજો કોઈ ઉપાય નઈને જયસિંહના અનુગ્રહને પ્રાથી થયે. ઉદાર હૃદય, જયસિંહે તેની દુર્દશા જોઈ તેને તેના દુઃખમાંથી છેડો તેણે તેને તેના બાકીના સંનિકોને ખરે રસ્તો બતાવવા તેની સાથે જીલવારના કેટલાક ભિલેને રક્ષક તરીકે તેની સાથે મેકયા. તે રક્ષ કોની મદદથી બહાર નીકળી જવાને માગ પામી સત્રાટ પુત્ર અકબરે, વિશ્વવિના ચિતેડના કિલ્લા નીચે આશ્રય લીધો, ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ટેડ રાજસ્થાન. પ્રસિદ્ધ યવનવીર દેલહીરખાં એક મોગલ સેના લઈ મારવાડથી દેશુરી પર્વતમાર્ગની અંદર થઇ તે દુર્ગમ ગિરિમાર્ગમાં પડે. અનેક લોકોનું અનુમાન છે જે રાજકુમાર અકબરના ઉદ્ધાર માટે તે માર્ગમાં થઈ આવ્યો હતે. પહેલાં કેઈએ યવન સેનાપતિની ગતિ રોકી નહિ, પણ જ્યારે તે લાંબા સાંકડા ગિરિ માર્ગમાં પિઠે, ત્યારે વિક્રમ સોલંકી * એ અને ગોપીનાથ રાઠોડે + પ્રસંગે તેના ઉપર પડી હુમલો કર્યો, તે સ્થળે હીંદુ મુસલમાન વચ્ચે ભયાવહ યુદ્ધ ચાલ્યું પણ બનશીબ દેલહીરખાં, તે બન્ને રજપુતવીરને હુમલો સહન કરી શકે નહિ. જેથી તે પિતાના દળ સાથે તે સ્થળે પડયે, તે બન્ને યુદ્ધમાં પરાજય પામેલ મેગલ સેનાની યુદ્ધ સામગ્રી રજપુત વીરેના હસ્તમાં પી. એ પર્વતનું યુદ્ધ એવી રીતે સુંદરતાથી થયું હતું જે જેથી રાણ રાજસિંહને માત્ર મેગલ સમ્રાટવાળી સેનાના ઉપર પડવાનું રહ્યું હતું, આશાના ભરૂસામાં મુગ્ધ થઈ સમ્રાટ ઔરંગજેબ, અકબર અને દેલહીરખાંના યુદ્ધનું ફળ ફળ જાણવા, પોતાના પુત્ર આજીમ સાથે તે દેવારી ગામે રહયે હતે. તેના મનમાં તેઓના જયની આશા હતી. પણ તેની તે આશા ભાંગી પી રાણા રાજસિંહના હુમલામાંથી બચી જવાને તેને સમય શોધ પડ. દેવારીના તે પર્વત માર્ગમાં હીંદુ મુસલમાન વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. રજપુત સૈનિકે રજપુતપતિ રાણુ રાજસિંહના વીરત્વે અનુપ્રાણિત અને ઉત્સાહીત થઈ મેગલ સમ્રાટની મોટી સેનાને ભેદ કરી, મેટા પરાક્રમ સાથે લડવા લાગ્યા. રાઠોડ વીર સાહસી દુગદાસ કઠોર પ્રતિશોધ પિપાસામાં ઉન્મત્ત થઈ. રાઠોડ સેનાને, મેગલ સમ્રાટની વિરૂધ્ધ ચલાવી. જે દુરાચાર ઔરંગજેબે રાઠોડને સર્વ નાશ કર્યો, જેણે રાઠોડ રાજાને વિષDગ કરી મરાવી નાંખ્યું, આજ તે ઔરંગજેબના ઉપર પોતાના વેરના બદલા માટે રાઠોડ રજપુત ટુટી પડયા. આજ ઔરંગજેબને વિષમ સંકટ આવી પડયું, હીંદુઓને સર્વ નાશ કરવા કૃતપ્રતિજ્ઞ થઈ તેણે યુદ્વાનળ સળગાવ્યો તે હીંદુઓ આજ તેના દુરાચારના યંગ્ય ફળ આપવા તૈયાર હતા. જોતા જોતામાં સંગ્રામ વધી ગયું, મેગલની તે ઉપર રણવિશારદ એક ફિરંગી હતે. તે શ્રવણ તૈરવ નાદ કરી, અસંખ્ય ગોળા ફેંકવા લાગી, રજપુતે પ્રચંડ ભયંકર નાદ કરી મેગલો ઉપર ધસ્યા તોપોથી રજપુતેને ઉત્સાહ કમ થયે નહિ, પણ તે બમણે વધી પડે, તેઓની તલવારના ભયંકર ઘાતે ફીરંગી ગળંદાજ પડે. તે પોની હાર તુટી ગઈ તેઓને માર્ગ પરિષ્કૃત થયે. જોતા જોતામાં મેગલ સેના છિન્નભિન્ન થઈ. મોગલો પલાયન કરી ગયા. તેઓની તો અસ્ત્રશસ્ત્ર વગેરે રજપુતના હાથમાં * રૂપનગરને અધિપતિ. * ગદવારની અંદરના ગામોર નગરને અધિપતિ ગદવાર હાલ મેવાડથી વિચ્છિન્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનુ' દઢીકરણ અને શે ભાવન આવ્યાં એ ભયાવહ યુદ્ધ સંવત્ ૧૭૩૭ [ ઈ. સ. ૧૯૯૧ ) માં ફાલ્ગુનમાસમાં થયુ. વીરપુ‘ગવ રાણેા જયસિંહ એ ભયંકર સંગ્રામમાં જય મેળવી આનંદમગ્ન થયેા. તે વિજયમાં અનેક રજપુત વીરાએ પ્રાણ આપ્યાં. પરાજય અને અપમાન પામેલ સમ્રાટ ઔર ગજેખ મનદુઃખે ખીલકુલ પીડીત થયા. પણ તેથી તે નિરૂત્સાહ થયા નહાતા. તે પરાજય અને અપમાનના ખદલે લેવા, તેણે પેાતાની સેનાને ચીતાડના કીલ્લામાં એકઠી કરી. અને સુલતાન માજામને દક્ષીણાપથ થકી તેણે ખેાલાન્ગે. માજામ તે પ્રદેશમાં મહારાષ્ટ્ર કેસરી શિવાજીની સાથે યુદ્ધમાં ગુથાયેા હતેા. સમ્રાટ ઔર ગજેબે શિવાજીની સામે યુદ્ધ કરી જય મેળવવાનું વધારે કીમતી કામ ન ગણ્યું. તેણે ઉત્તર દેશ માંહેલું તેનું પ્રષ્ટ ગૈારવ મેળવવાનું વધારે કીમતવાળુ ગણ્યું. આરગજેમના ઉદ્દેશ સફળ થયેા નહિ. વીરવર જયમલૈંને વંશધર સુખળદાસ કેટલાક રજપુતાને લઈ ચિતાડના અને અજમેરના મધ્ય સ્થળમાં રહેલ હતા. તેણે તે બન્ને નગરના વચ્ચેના મેગલના સઘળે સબંધ તેાડી નાખ્યા. ત્યાં તેણે મેગલ સેનાને દળી નાંખી, તેના રણાભિનયે, મેગલ સમ્રાટ અત્યંત હામે પડી ગયા. છેવટે તેણે પેાતાની સ્વાધીનતા સાથે, પોતાનું જીવન જતું જોઇ, તે સંકટમય યુદ્ધ વ્યાપાર છેડી દેવાની તેને ફરજ પડી. તેપણ તેની પ્રતિશેાધ પિપાસા પ્રશમિત થઈ નહિ. જે ઉદ્દેશે મેવાડ ઉપર હુમલો કરવા આવ્યા હતા તે ઉદ્દેશ પણ તેના સફળ થયા નહિ. ઉદ્દેશનુ સાફલ્ય તા દુર રહ્યું પણ પોતાને અપમાનિત અને પરાજીત થઈ જવું પડયું. સમ્રાટની મનેાવેદનાની સીમા રહી નહિ. પણ શું કરી શકે પેાતાના રક્ષણને કાઈં પણ ઉપાય નમળવાથી તે પેાતાના પુત્ર આજીમ અને અકબરના હાથમાં યુદ્ધસુત્ર સોંપી ખસી જવાનો વિચાર કરતા હતા. તેણે રાઠોડ વીર સુખળ દાસની વિરૂદ્ધ રાહીલાખાંને ખાર હજાર સૈનિકો સાથે મેકલ્યા. રણવિશારદ સુખળદાસે, રાહીલાખાને પોતાની સામે અગ્રેસર થતા જોયા. તે મારવાડના સૈનિકા સાથે પુટમડલના સ્થાને તેની સંમુખ થયા. ત્યાં તેણે મેગલ સૈનિકા પુષ્કળ પરાજીત કર્યાં અને ક્ીવાર અજમેર તરફ હાંકી કહાઢયા. તે યુદ્ધમાં મેગલ સેનાને પૂષ્કળ નુકસાન થયું. ૩૨૩ રજપુત કેસરી રાણા રાજસિંહ, પોતાના ઉત્તરાધિકારી સાથે અને સહકારી વીર પુરૂશા સાથે જય મેળવી પરમ આનંદ ભાગવતા હતા. એક માજુએ રાજકુમાર ભીમસિંહ પોતાના સેનાદળની સાથે તે પર્વત માલામાં પશ્ચિમ દિશાએ વીરપણુ ખતાવવા ગુ થાય હતા. તેણે પાતાના દળ સાથે ગુર્જરરાજ્ય ઉપર હુમલા કર્યાં. ઘેાડા સમયમાં તેના હાથમાં ઇડર આવ્યું, ભીમસિંહૈ, ઇડરના અધિરના યવનરાજ હુસેનને તેની સેના સાથે ત્યાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ટેડ રાજસ્થાન. કાઢી મૂક્યું. ત્યાંથી તે વરનગરમાં થઈ સહસા પાટણમાં આવી પહેએ. પાટણ તે સમયે ગુર્જર દેશની રાજધાની હતી, શિશદિય રાજકુમારે તે નગર લુટયું, તે રીતે મીદપુર મીરાસા વિગેરે નગરની લુટ પણ તેણે કરી. ગુર્જરવાસીઓની પ્રાર્થનાથી રાણાએ પોતાના પુત્ર ભીમસિંહને પાછા ફરી આવવાની આશા આપી. પિતાને આદેશ પાળી તેણે યુદ્ધ ભૂમિ છે મેવાડમાં આવી જવાની કુચ કરી. પરાજીત શત્રુ ઉપર ક્ષમા બતાવવી એ વીર રજપુને મુળ મંત્ર છે, તે મૂળમંત્રના અનુસારે તેઓ કાર્ય કરવાવાળા છે. પણ હાલ દુવૃત ઔરંગજેબના અત્યાચારથી તે મુળમંત્રના વિરૂધે ચાલવા તેઓને ફરજ પી. દુરાચાર મેગલ સમ્રાટ અકબર જે નિષ્ફર તે કૃત હતે. ઉદાર હૃદય રાણાએ તેને અને તેના પુત્રને સંકટ થકી નિકૃતિ આપી હતી. દુષ્ટમતિ ઔરંગજેબ તે મહેપકાર ભુલી ગયે, ફરી ઉપકને પીડા આપવા તેણે સંકલ્પ કર્યો. પણ દુરાચારને તે ખરાબ સંકલ્પ સિદ્ધ થયે નહિ. તે પણ તેણે પિતાને દુરભિપ્રાય છે નહિ, દયાળશા નામને રાણાને એક સાહસિક અને કાર્યક્ષમ દીવાન હતો. મોગલની પ્રતિશે ધ પિપાસા તેના હૃદયમાં જાગૃત હતી. તેણે એક તીવ્રગામી અશ્વ સેનાદળ લઈ નર્મદા અને વેતાયા નદી પચ્ચતને પ્રદેશ લુટી લીધે, તેના પ્રચંડ બાહુબળ સામે કે ઉભું રહ્યું નહિ સારંગપુર, દેવાસ, સારંજ, માંદુ ઉજાજન, ચાંદેરી વગેરે સ્થાને તેના કબજામાં આવ્યાં, વિજયી દયાળશાહે તે નગર લુટયાં, નગરમાંહેલા યવન સૈનિકેને તેણે સંહાર કર્યો. એ રીતે અનેક ગામ અને નગરો તેના હાથમાં આવ્યા. તેના ભયે નગરવાસીઓ એટલા બધા ત્રસ્ત થયા હતા જે તેઓએ આત્મીયજન ઉપર આસ્થા ન રાખતાં પલાયન કરવાને પ્રારંભ કર્યો. એ રીતે તે દીવાને લુટ કરી જે દ્રવ્ય સંપાદન કર્યું તે પિતાના પ્રશ્ને નિવેદન કર્યું. વિજલ્લાસે, ઉદલસિત થઈ તેજસ્વી દયાળશા, રાજકુમાર જયસિંહ સાથે મળી જઇ ચિતોડની પાસે સમ્રાટ તનય આજીમ સાથે યુદ્ધ કરવામાં ગુંથાય. એ પ્રચંડ રણભિનયે, મેવાડના રાઠોડવંશના અને ખીચીવંશના રજપુતોએ મોટા ઉત્સાહથી મળી જઇ યુદ્ધનું કામ કર્યું. તેથી આજીમનું સેનાદળ પરાભવ પામ્યું. પરાજીત મેગલ રાજકુમાર પલાયન કરી ગયે. પલાયન કરવામાં પણ તેને બહુ નુકશાન થયું. શાથી કે વિજયી રજપુતે તેની વાસે પડયા હતા તેઓએ તેના કેટલાક સૈનિકોને સંહાર કર્યો. પણ રજપુત કેસરી રાણા રાજસિંહની પ્રતિશેષ પિપાસા પ્રશમિત થઈ નહી. જે દુર્ગત મુસલમાને તેના હીંદુભાઈઓને કઠોર પીડા આપી છે. તેની સેનાની મેવાડભૂમિને મસાણના જેવી કરી દીધી છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને શોભાવદ્ધન ૩૨૫ તેના સનાતન ધર્મને દળી નાંખે છે. તેના બદલે શું થોડામાં વળી જાય ? તે મેગલ સેનાનું મુળ કહા નાંખવા તત્પર થયે, તે અજીતસિંહના સ્વાર્થ રક્ષણના માટે થોડા સમયમાં મોગલ વિરૂધે ઉતરી પડે. જે દિવસે રાઠોડ કુલમણિ ધાર્મિક પ્રવર યશવંતસિંહ પાપિષ્ટ ઔરંગજેબના પ્રચંડ વિશવત્વિના સમક્ષ પતંગની જેમ બળી ગયે, જે દિવસે પિતૃશકાકુળ બાળક અજીતસિંહને કેદ કરવા ઓરંગજેબે ચેષ્ટા કરી તે દિવસે રાડેડ રાજ મહીષીએ માવાડ રાજ્યના શાસનભાર પિતાના હાથમાં લીધે, તે દિવસથી તે પુત્રનો સ્વાર્થ અનંત રાખવા, અદભુત દક્ષતાથી અને બુદ્ધિમત્તાથી રાજકીય જેવા લાગી, મોટી વિપદ ભોગવી રાજકુમારને સ્વાર્થ અવ્યાહત રાખવા તે સમર્થ થઈ ગઈ. તે વરની પત્ની હતી. વીર કેશરી બાપ્પારાઓળના પ્રસિદ્ધ વંશમાં તે પેદા થઈ હતી. વીર સ્ત્રીના જેવા જોઈએ તેવા ગુણગ્રામ તેનામાં હતા. એ સઘળા ગુણગ્રામથી તે રાજપુત્રને સ્વાર્થ સારી રીતે જાળવી શકી, પણ કુર હદય ઔરંગઝેબે, તેના તરફ જે કઠોર આચરણ આરંભ્યાં તેની સામે થવા તે વીર પત્ની નિરૂત્સાહ હતી, તે સમયે રાણે રાજસિંહ, રજવાડાના સઘળા રાજા સામંત સરદારને એકઠા લઈ ઔરંગઝેબ વિરૂદ્ધગાનેરના યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. રાજકુમાર ભીમસિંહ એકીભૂત શિશદીય અને રાઠોડ સેનાને પરિચાલિત કરી અકબર અને ટાઈબરખાંની વિરૂદ્ધ ચા, બને દળ વચ્ચે ઘર સંગ્રામ ચાલ્યું. મોગલો ભીમ વિકમ રજપુતોને હમલે સહન કરી શક્યા નહીં. છેવટે તેઓ રણસ્થળે પરાજીત થઇ ગયા. એમ કહેવાય છે જે એક સુચતુર રજપુતના અપુ કશળે રજપુતોને જય થયેલ છે. રજપુત સેનાપતિએ, મેગલ સેનામાંથી પાંચસો ઉટે કહાડી લીધાં, તેઓની પીઠ ઉપર એક એક બળતી મશાલ તેણે મુકી અને તેઓને તેણે સમ્રાટના સેનાકટકમાં છેડી દીધાં. અંધારી રાત્રીએ, અસંખ્ય મશાલે. બળતી જેમાં મોગલ સાશંક થયા, તેઓ અહીં તહીં પલાયન કરવા લાગ્યા, તે સુગમાં રજપુતોએ તેઓ ઉપર હુમલે કરી તેઓને સંપૂર્ણ હરાવ્યા. ઔરંગઝેબનું એકે દુર્ભક સાધિત થયું નહિ પુષ્કળ સુયોગ છતાં અને વિપુળ સહાયબળ છતાં તે રજપુતોનું કાંઈ પણ અનિષ્ટ કરી શકે નહિ. ઉપરા ઉપરી યુધ્ધમાં તેને પરાજય થયો. વીરપુંગવ રાજસિંહે તેના સરકારી રજપુત રાજાઓએ એરંગજેબને પદગ્રુત કરી, તેના ઠેકાણે તેના પુત્ર અકબરને સામ્રાજ્ય સૂત્ર આપવાનો વિચાર કર્યો. તેઓએ થોડા સમયમાં છાનાઈથી અકબરને પિતાને વિચારજણાવ્યું. પરમ ધામિક પિતા શાહજહાનને પદષ્ણુત કરી પિતૃહી દુવૃત ઔરંગજેબે, ગાદીએ બેસી જે ઉદાહરણ જગને બતાવ્યું હતું. તે ઉદાહરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન ~~ ~ ~~ ~~~~ ~~ ~ અનુસરણ કરી, રાજકુમાર અકબરે રજપુતોએ મુકેલે પ્રસ્તાવ અગ્રાહ્ય કયે નહિ અકબરે તે શુભ કાર્ય સમાપ્ત કરવા, પોતાના મિત્રો રજપુતાને કહી મેકલાવ્યું, એકદમ રજપુતે તેની સાથે એકઠા મળી ગયા. તેઓએ આવી તેને અભિષેકને દિવસ મુકરર કર્યો. છાનાથી સઘળી ગોઠવણે થવા લાગી, પણ ખુદ અકબરની અસતર્કતા અને અવિચક્ષણતાથી સઘળી ગઠવણે વ્યર્થ થઈ ગઈ, તેને અને રજપુતેને ઉદેશ વિફલ થયે ચતુરતાથી અને તીક્ષણ બુદ્ધિથી ઔરંગજેબ, પિતાના કામ સાધી લેતે. તે ચતુરતાને અને તીક્ષણ બુદ્ધિને કાંઈ પણ અંશ, અકબરમાં હતા તે તેનું અભિષ્ટ નિષ્ફળ થાત નહિ, જે જેશીએ, તેના અભિવેકને દિવસ મુકરર કર્યો. તે કૃર કપટી અને વિશ્વાસઘાતક ઠ. કપટાચારી જેશીએ જોયું જે રાજકુમારના અભિષેકના ઉપગનાં આયોજન છાની રીતે થાય છે ત્યારે તેણે સમ્રાટની પાસે જઈ સઘળા વિવરણને પ્રકાશ કર્યો. ઔરંગજેબ તે સાંભળી નિરૂત્સાહ થયે નહિ, તેણે તે સંકટકાળમાં પોતાની અવસ્થા જોઈ તેણે જોયું કે તે એકલે છે. તેના શરીર રક્ષકે શીવાય તેની પાસે કઈ નથી માજામ અને આછમબહાદુરને દુર જોયા, માત્ર અકબર તેની પાસે હતે. અકબર અજમીરથી એક દિવસના રસ્તા ઉપર હતા. હવે ઉપાય કે લે ! પુત્રના હાથમાંથી તેની રક્ષા કરનાર કોણ? હવે એક દિવસને પણ સમય જેવો ન જોઈએ. આવા સંકટકાળમાં તે એક પળ પણ તેની ચિંતા વિના જાતી નહોતી. એક દિવસની એક પળને વૃથા અપવ્યય ન * કરવાનું તેણે ધાર્યું, સુચતુર એરંગજેબ પોતાના ઉદ્ધાર માટે જન શોધો. હતું. તેણે પેજના અને ઉપાય શોધી કહાડ, તે ઉપાય બહુ સારે હતે. તેથી કેઈ નર હત્યા કે શોણિતપાત થયે નહિ. સમ્રાટ ઔરંગજેબ પિતાની રક્ષા માટે સંપૂર્ણ સતાવાળે છે, તેણે અકબરના નામે એક પત્ર લખે. એક ગુપ્તચરને તે આયે. રજપુત નાયક દુર્ગાદાસના તંબુમાં તે પત્ર નાંખવાને તેણે ગુપ્તચરને હુકમ આપે. અકબરના તરફ રજપુતેને સંદેહ ઉત્પન્ન થાય, તેમ કરવાને તે પત્રને ઉદેશ હતે. ચતુર ઔરંગઝેબે, છળ અને કૌશલદ્વારાએ પિતાનું હિત સિદ્ધ કરવા, ગોઠવણ કરી. તે પત્રમાં અકબરના કેશળની પ્રશંશા કરી, સમ્રાટ ઔરંગઝેબે લખ્યું હતું જે “ બચ્ચા ! તારા એ સુકેશલનું વિવરણ જાણી હું અત્યંત આનંદિત થયે છું, પણ સાવધાન રહેજે ! રજપુતે આપણે -પડયંત્ર ન જાણું જાય ! જ્યારે તેઓ મારી સાથે સંગ્રામમાં પ્રવૃત થાય ત્યારે તું તેના ઉપર દળ સાથે પી તેઓને સંહાર કરી નાંખજે, એમ થવાથી આપણી, અભીષ્ટ સિદ્ધિ થાશે” એવી રીતની કુટનીતીનું અવલંબન કરી કુટ બુદ્ધિ શેરશાહ રજપુત માલદેવના હાથથી બચ્ચે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવના ૩ર૭. ઔરંગજેબને છળતાવાળે પત્ર દુર્ગાદાસના હાથમાં આવ્યે અકબરના નામનું શિરે નામ અને એરંગજેબના નામને મહેરસીકે જોઈ દુર્ગાદાસ અત્યંત સંદેહ અને વિસ્મયમાં પડયે, પત્ર ફે, આપાંત તેણે વાં, તેને સઘળું સ્વપ્ન જેવું લાગ્યું ઔરંગજેબની ચતુરતા તે કળી શકે નહિ, તેણે તે પત્રને યથાર્થ અને સાચે માળે, જે અકબરને સમ્રાટપદે અભિષિક્ત કરવા તે પિતાના સેનાબળને અપચય કરવામાં પણ કઈ રીતની કસર નહોતે રાખતો. તે અકબર વિશ્વાસઘાતક થયે, એ વાતને સહજ વિશ્વાસ થાય ખરે! પણ રાઠોડ વીર દુગદાસે તે વાતને વિશ્વાસ કર્યો, શાથી કે વિશ્વાસઘાતકતા અને કૃતઘતા યવન જાતિનું કુળ વ્રત છે. અકબર યવન, એટલે કે તે વિશ્વાસઘાતક અને કૃતજ્ઞ થાય તેમાં નવાઈ શી એમ દુર્ગાદાસે માની લીધુ, તે ઘણેજ દુઃખિત થયે, તેણે યવન નામે હઝારે ધિકકાર આપ્યા તે પિતાના દળ સાથે કાર્ય ક્ષેત્રમાંથી નીસરી ગ, રજપુતના એવાં રીતનાં મતનું કારણ અકબર સમજી શકે નહિ. તે પિતાના અને વિચાર કરી અત્યંત શેકાકુળ થયે, તેને વિશ્વાસપાત્ર ભૂત્ય ટાઈબરખાં પણ દારૂણ દુખિત થયે. તેની એવી વાસના હતી જે અકબર સમ્રાટ થાશે. આજ તેની તે વાસના સંપૂર્ણ થઈ નહિ. એટલે કે તેની મને વેદનાની સીમા રહી નહિ, દુઃખ ઉપર નૈહાય આવી પડયું. અકબરના સૌભાગ્યને માર્ગ પરિષ્કાર કરવા માટે, તેણે ઓરંગઝેબને ગુપ્ત હત્યા કરવાનું વિચાર કર્યો તેને તે વિચાર સફળ થયો નહિ, છેવટે તેનું જીવન વિનષ્ટ થયું મઝામ અને આઝીમ એરંગજેબ પાસે આવી પહોંચ્યા, તેઓના આવવાથી એરંગજેબ નિરાપદ થયે. અકબરે ભયાકુળ થઈ રજપુતોને આશ્રય લીધે રજપુતોએ સામ્રાટની ચતુરતા સારી રીતે જાણું. રજપુતોએ અકબરને આદરથી ગ્રહણ કર્યો. અકબરને માલુમ પડ્યું જે તેના પિતાને રેષાગ્નિ તેની વાંસે વાંસે આવે છે. પિતાના પિતાના કઠોર ચરિતથી તે વાકેફ હતા. તેથી તે વધારે ભયાકુળ થઈ પડયે ઔરંગજેબના પાસેના પ્રદેશમાં રહી નિરાપદ રહી શકાશે નહિ એમ જાણી બીજા સ્થળે પલાયન કરવાને તેણે સંકલ્પ કર્યો. પલાયન કરી જવામાં અકબરનું અત્યંત સૂકય જોઈ, રાઠોડ વીર દુર્ગાદાસે, તેને પાંચસો રજપુતો સૈનિકો સાથે પાવાગઢ નામના સ્થાને મહારાષ્ટ્ર નાયક શંભુજી પાસે પહોંચાડી દીધો. મેવાડ અને ડુંગરપુરના પર્વત માર્ગ ઓલંગીને તે સ્થાને પહોંચે. રસ્તામાં કઈ જાતનું વિશ્ન નડયું નહિ. * મહાત્મા ટોડ સાહેબને તે રડવીરની એક પ્રતિકૃતિ મળી છે દુર્ગાદાસ લુણી નદીના તીરસ્ય પ્રદેશને અધિપતિ હતો તેણે શિશુરાજ કુમાર અજીતસિંહને ઔરંગજેબને ગ્રાસમાંથી બચાવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન, પાવાગઢમાં ઘેાડા દીવસ રહી અકબર એક ઇગ્લેંડના વહાણમાં બેસી ઈરાન દેશમાં જવા નીકળ્યે. પંડીતવર અમે કહેલ છે જે, “ ભ્રાતા સુજાની છાયામયી પ્રેતમૂર્તિને પડાણ લેાકેામાં જોઈ આર ગજેખ જેવા કઠોર ચિતાજાળે પીડીત થયા હતા, તેમ આજ શ ́ભુજી પાસે અમરના જવાના વૃત્તાંત સાંભળી પીડીત થયે. ” અકખરની રજપુતો સાથે મૈત્રી થવાથી તેના હૃદયમાં અહનીશ ચિંતા રહેતી હતી. પણ શ...ભુજી પાસે અકબરના જવાથી તેની ચિંતા ખમણી વધી. રજપુતે એ તેના પ્રાણના સંહાર કરવા ચાહ્યું નહતુ પણ તેને પદચ્યુત કરવા ચાહ્યું હતું. તેની શંભુજીની સાથે મૈત્રી થવાથી તે પેાતાના પ્રાણની શકા રાખતા હતા. મેગલ સેનાપતિ દેહિરખાંના તાખામાં એક વિચક્ષણ રજપુત સૈનીક હતા. તેણે સારી પ્રતિષ્ઠા સાથે ઉપરીના કાર્યો કયાં`. આ ક્ષણે આવેલ સકટમાંથી તેણે સમ્રાટના ઉદ્ધાર કર્યો. સ્વદેશમાં જવાના મીષ કરી તેણે પોતાનું સેનાદળ છેડ્યું, માર્ગમાં જતાં જતાં શીષ્ટાચાર નિષધે તેણે રાણાની મુલાકાત કરી. તેણે રાણાને કહ્યું “ અગર જોકે એર ગજેબ સધી પ્રસ્તાવ ખુદ કરશે નહિ તે પણ આપ સધીના પ્રસ્તાવ કરશે તે ગ્રાહ્ય થશે. ત્યારે રાણાએ તેને અનુરોધ કરી કહ્યું. ત્યારે તમે અમારા થઈ સમ્રાટની પાસે સધીના પ્રસ્તાવ કરે, મેવાડના ભટ્ટ કવીએ તે મધ્યસ્થ રજપુતને વીકાનેરને રાજા યાસસિંહ હતા એમ કહે છે. શ્યામિસંહ પાસેથી શણાનો મનોભાવ જાણી લઈ ચતુર એર ગજેબે સ્વભાવ સિદ્ધ ચાતું લડાખ્યું. રાણા સધી સ્થાપવા સંમત થયા, તેજ તેના પક્ષમાં એક સુચેાગ થઈ પડયા. તે સુયેાગમાં આજકાલ કરી રાણાને યુદ્ધની પ્રવૃતીથી દૂર રાખી પેતે સેના સંગ્રહ કરવા લાગ્યા, એટલામાં વર્ષાકાળ આવી પહોંચ્યા. તેથી પણ રાણાએ યુદ્ધ વ્યાપારની આસકિત રાખી નહિ. વર્ષાઋતુ વીતી કે દુવૃત્ત આર ગજેમ સેનાદળ લઇ રાણાની વિરૂઘ્ને ઉતયેા. પણ તેમાં સધી થઈ. દુઃખને વિષય એટલેકે તે સધીથી મુંડકવેરા ખંધ થયેા નહિ શાથીકે તે વેરા અધ કરવા સધીપત્રમાં લેખ નહાતા. સધીપત્રમાં કેવળ એટલુ લખેલું હતું જે, રાણાને ચિતેાડના અંતર્ગત સઘળે પ્રદેશ મળે. ચેાપુરના વિષય તેમાં લખ્યું નહેાતે. સધીપત્રના અનુવાદ જોવાથી યથા હકીકત માલુમ પડે તેમ છે. ૩૨૮ * સમ્રાટની સાથે શુરસિ’હ ( રાણાને રાજસિંહકા) અને નરહર ભાટનું સધી વીવરણ. મહિમાણવના અભિલાષ અને આવવાના અનુસારે આપનાં બન્ને સેવકા નીચે લખેલી સરતવાળે! સ'ધીપ્રસ્તાવ નિવેદન કરવા રાણાના મેકલેલા આપની પાસે આવ્યા છીએ. અમે ભસા રાખીએ છીએ જે પસિંહ કેટલુંક નિવેદન કરણે તે સઘળું આપનું અગ્રાહ્ય નહિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ કણે કરેલ ઉદયપુરનુ' દીકરણ અને શેાભાવતુન ૩૨૯ આ સઘળે! છતાંત; રાણા રાજસિંહના ઉત્તરાધીકારી જયસિંહના શાસન કાળના છે. એટલેકે આસ્થળે તેની સમાલોચના, સંપૂર્ણ અનુપયુકત છે. કારણ સંધિ ખંધનનું આયોજન શેષ થયુ, એટલામાં રાણા રાજસિંહે આ લેકમાંથી વિદ્યાચગીરી લીધી. રાજિસંહાસને બેડા પછી મોગલ સમ્રાટ સાથે તેનાં ઘણા યુધ્ધા થયાં હતાં. તેમાં તેનાં અંગ ક્ષતવિક્ષત થયાં હતાં. તે સઘળા ક્ષત વિષમ થઈ ઉબન્યાં, તેથી રાણા રાજસિહના સ્વાસ્થ્યનો ભંગ થયેા. વીરવર રાણા રાજસિંહે સંવત્ ૧૭૩૭ ( ઇ. સ. ૧૬૮૧)માં આ ફાની દુનિયાનો ત્યાગ કર્યાં. જે દીવસે, રાંગવ પ્રતાપસિંહે સ્વદેશ પ્રેમિકતા અને, સન્નાસ ધર્મની પરાકાષ્ટા બતાવી, આ લેાકથી વિદાયગિરિ લીધી, તે દીવસે મેવાડ ભૂમિમાં પુષ્કળ અંધારૂ થયુ. તે અંધારૂ અમરસિંહ, કર્ણસિંહ, કે જપ્તસિ’હું ટાળી શકયા નહિ. પણ વીરકેસરી રાજિસંહે પાતાના વિસ્મયકર પરાક્રમે તે અધારૂં ટાળી દીધું હતું. એવા અસાધારણ કાયામાં હસ્તક્ષેપ કરી તેના સંપૂર્ણ અમલ કરી, રાણા રાજિસંહ દુ આર ગજેખ સાથે લડાઇમાં ઉતયેા હતેા. લડાઇમાં ઉતરી, તેણે સમ્રાટના દપ ભંગ કયે. તેથી તેની સ્વદેશ પ્રેમીકતાને ખરા પચિત્ર માલુમ પડે છે. રાજિસંહ વીરપુ’ગવ પ્રતાપસિંહના ઉપયુક્ત વંશધર-ભારતવર્ષના એ નિદારૂણ અધઃપતન કાળમાં તે પેઢા ન થાત તા હીંદુ જાતિનુ અને સનાતન ધનું અસ્તિત્વ લેપ પામત. રાજસિંહ દેવ ચિરત હતા. મેગલ સમ્રાટ આરગજેબના ચિરત સાથે તેના ચરિતની તુલના થાય તેવું નથી. તે બન્નેના ચારતની પરસ્પર ચરિતના પરસ્પર વિપથ્ય છે. શાથીકે મેગલ સમ્રાટ પાપાચારી હતા. સુવિશાળ એશીયા મંડળમાં જેટલા રાજાએ પેદા થાય છે, તેમાંથી કાઇ રાજા આરગજેબના જેવા પાપનિમગ્ન નડેાતા. કોઇ રાજાએ પાતાની જીદગી આર’ગજેબની જેમ પાશવી વૃત્તિ ચાલિત કરી નથી. દુશ્મનના જીવન ઉપર અનાસ્થા કરાવી તે એરગઢે”ના ભ્રાતાના મુખ્ય ઉદ્દેદેશ હતા. આર ગજેબ તે ઉદ્દેશને અનુસયેા હતેા. તે એવા કઠાર હતા કે જયાહ્વાસે ઉન્રુસિત થઇને પણ કાઈના ઉપર તલભાર અનુગ્રહ કરતા નહિ. જે સઘળા ગુણા હોવાથી લેાકમાં માણસ, પ્રકૃત મનુષ્ય કહેવાય. આરગજેબના હૃદયમાં તે ગુણેામાંથી એક ગુણ પણ નહોતા. રાણા રાજસિંહે પુષ્કળ વાર મોગલ સમ્રાટ ઉપર અનુગ્રહ બતાવી સ્વદેશ પ્રેમિકતાના દાખલેો ખતાન્યા છે. રાણા રાજસિંહનુ હૃદય, દયા દાક્ષિણ્ય, ક્ષમા વિગેરે સ્વર્ગીય ગુણાથી વિભૂષિત હતું. તેથી કરી અત્યાચારી શત્રુએ તેની પાસે ક્ષમા માગી. તેણે ક્ષમા બક્ષી હતી. તે દુવ્રુત્ત આર ગજેમને સંહાર કરી શકત, સ્વદેશના રક્ષણ માટે તેણે એક યુદ્ધવિશારદ અને તેજસ્વિ વીરની માફક કામ કર્યું". તેણે યુદ્ધમાં વિસ્મયકર કૈાશલ બતાવ્યું. વિપદમાં આવેલ પ્રભાવતીના ઉદ્ધાર ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ટેડ રાજસ્થાન, માટે તેણે જે અસિમ વિરત્વ અને મહત્વ બતાવ્યું તે વીરત્વ અને મહત્વની ઉપમા આ જગતમાં નથી. તે એક પરમ વિદ્વાન અને હિતેચ્છુ રાજા હતા. વળી તે શિલ્પ પ્રિય રાજા હતો. તેણે વિશાળ રાજમુંદ સરેવર બનાવ્યું. રાજધાનીથી બાર કેશ ઉતરે અને આરાવલીના પાદ પ્રદેશથી એક કોશ દરે રાજમુંદ સરેવર તેણે બનાવ્યું. ગમતી નામની એક ગિરિનદીને પ્રવાહ રેકી તે પ્રવાહ તે સરોવરમાં બાંધકામ કરી તેણે વાળે, રાણાએ પિતાના નામથી રાજસમંદ [ રાજસમુદ્ર] તે સરેવરનું નામ આપ્યું. સરોવરના ઇશાન કણ અને વાયુકેણ શિવાય, બીજી દિશાઓમાં તેણે બંધ બંધાવ્યા. સરોવર અત્યંત વિશાળ અને ગંભીર તેને ઘેરાવ છ કેશમાં હતાં. તેના આરા વેળા મમરના પથ્થરથી બાંધેલા હતા, તેના શિર્ષદેશથી તે તેની ઉંડાણ સુધી પગથીયાની પંક્તિ હતી. જે રાજસિહ ડાવર્ષ વધારે જીવત તે તે સરોવરનું વધારે સંદર્ય વધારત. સરોવરના જમણા પડખે તેણે એક શહેર અને કિલ્લે બનવાબે, શહેરનું નામ તેણે રાજનગર આપ્યું. સરોવરના બાંધ ઉપરથી શ્રીકૃષ્ણનું એક મોટું મંદિર બનવાવ્યું. મંદિર ધોળા મર્મર પથ્થરથી ચવેલું. જેમાં મુંદર ચિ કેરેલાં તેમાં એક સ્થળે મેટા અને સુસ્પષ્ટ અક્ષર મંદિરના પ્રતિષ્ઠાનું ધારાવાહિક વંશ વિવરણ રૂડા લેખમાં કોતરાવેલ છે. રાણાએ તેમાં પુષ્કળ નાણું વાપર્યું, રાણા રાજસિંહના સમયમાં મેવાડભૂમિ મોટા દુષ્કાળ અને મહામારીના રેગથી પીડાયેલી હતી. પ્રજાના દુષ્કાળના નિર્વાહ માટે તેણે એ રાજસમુદ્ર સરોવર બનવાવ્યું. - રાજસ્થાનના નંદનકાનન પ્રકૃતિ દેવી તરફ પ્રકૃતિદેવીને અચળ અનુગ્ર, એ અનુગ્રહની હકીકત રાજવિલાસનામનાગ્રંથથકી નીકળી આવશે. રાણા રાજસિંહના શાસન સમયના સંવત્ ૧૭૧૭ના વર્ષમાં ભયંકર દુભિક્ષ પડે. તે જ સમયે દુર્વત ઔરંગજેબે યુદ્વાનળ સળગાવ્યું. તેના કર અત્યાચારથી દુભિક્ષ પરત લેકે અકાળે યમને ઘેર ગયા. ઔરંગજેબ, મોગલ કુળ કલંકમાં ગણાવે છે તેના વંશધરે પિતૃકુળના સામ્રાજયથી વિશ્રુત થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ રાણા જયસિહ વી. -~ त्रयोदश अध्याय. - - રાણુ જયસિંહ, તેને અને તેના મજભાઈને એક ગપ, રાણા અને રાજકુમાર અછતને સાક્ષાત સમાલાપ સંધિસંઘન, સંધિ વીદ, રાણાએ કરેલ જયસમુદ્ર સરોવરની પ્રતિષ્ઠા, સાંસારિક વિવાદ વિષવાદ, યુવરાજ અમરસિંહનું વિહાચરણ, રાણાનું માનવ લીલા સંવરણ, અમરસિંહનું સિંહાસનારોહણ, ઔરંગજેબના ઉતરાધિ. કારી સાથે તેનું સંધીબંધન, સામરિક ઘટનાની સમાલોચના મુડકર સ્થાપન, મેગલ સામ્રાજ્યથકી રાજપુતાને રવાતંત્ર્ય લાભ, ઔરંગજેબનું મરણ, ભારતવર્ષના સામ્રાજ્ય માટે વિવાદ, બહાદુરશાહને મોગલ સામ્રારાજ્ય ઉપર અભિષેક, સીકલેકની સ્વાધિનતા ઘેષણ, મેવાડ મારવાડ અને અબર રાજ્ય વચ્ચે એકતા બંધન. તેઓને વૈરાચણારંભ, બહાદુરશાહને દેહ ત્યાગ, ફીરકશીયરને અભિષેક, મારવાડ રાજકુમારી સાથે તેનું વિવાહ બંધન, ભારતવર્ષમાં બ્રીટીશ સામ્રાજ્યના સુત્રપાત, સમ્રાટની સાથે રાણાનું સંધિબં ધન, ભટ લેકેની સ્વાધીનતા ઘોષણ, રાણુ અમરસિંહનું પરલોક ગમન, તેના ચરિતની સમાલોચના જપુત કુળ કેસરી રાણુ રાજસિંહ, સઘળી રાજસ્થાન ભૂમિને વિવાદાંધકારમાં નાખી. અકાળે આલોકમાંથી વિદાયગિરી લીધી. તેના પરલેક વાસથી સઘળી રજપુત જાતિ શેકાકુળ થઈ.રાજસિંહના મૃત્યુ પછી સંવત ૧૭૩૭ (ઈ. સ. ૧૬૮૧)માં તેને બીજો પુત્ર જયસિંહ મેવાડના સિંહાસન ઉપર બેઠે. જયસિંહના જન્મકાળે એવી એક ઘટના સંઘટિત થઈ કે જેનું વિવરણ પાઠ કરવાથી રજપુત જાતીને એક પ્રસિદ્ધ આચાર વ્યવહારને પરિચય થાય છે. તે વિવરણ ખરેખરૂં પ્રજનીય હોઈ આ સ્થળે તેનું વર્ણન આપવું એગ્ય છે. જયસિંહ પ્રસવ પામી સૂર્યકર તળે આવ્યું તેનાથી છેડા ક્ષણ અગાઉ તેની ઓરમાન માએ ભીમ નામના પુત્રને પ્રસવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જિસ્થાન, આપે. રાજપુત્ર પેદા થયે કે તરત રજપુતોએ અમરધવ નામનું એક સ્વાથ્યકર ઘાંસનું કર્યું તેના હાથમાં પહેરાવવાની ગોઠવણ કરી, પણ નાના પુત્રની માની સાથે વિશેષ અનુરાગ હોવાથી રાણાએ તે કડું નાના પુત્રને પહેરાવ્યું. રાણાએ તે કામ એવી સફાઈથી કર્યું જે બીજા લેકએ જાણ્યું કે તેણે તે ભુલથી કર્યું. પણ ખરેખરી રીતે તેમ નહોતું. અને રાજકુમારે એ શિવ કાળની કમળ અવસ્થાને છેડી તારૂણ્યની વિચિત્ર અવસ્થામાં પગલું મુક્યું. કનિષ્ટ રાજપુત્ર ઉપર રાજાને અનુરાગ જોઈને જેટ રાજપુત્રના હૃદયમાં ઈષભાવ પેદા થયે. રાણાએ ભીમસિંહને પાસે બેલાવી કહ્યું જે, “આ મારી તલવાર લઈ હાલ તારા ભાઈને પ્રાણુસંહાર કર નહિત ભવિષ્યમાં રાજ્ય ઘોર વિપદમાં આવી જાશે” ઉદાર હૃદય ભીમસિંહ પીતાની અકપટકિત સાંભળી અણુમાત્ર વિસ્મિત થયે નહિ. તેણે સ્થિરતાથી જવાબ આપે. “ બાપા! તમે કઈ રીતની આશંકા રાખે નહિ. હું તમારા સિંહાસનને સ્પર્શ કરી કહું છું જે આજેથી હું મારે રાજ્ય ઉપરને સઘળે હક છેડી દઉં છું. મેં તે હક જયસિંહના હાથમાં આપે. આજથી હું આ રાજ્યને ત્યાગ કરૂં છું. તમારા શ્રી ચરણને સ્પર્શ કરી કહ્યું છે જે હવે હું આ સ્થળે જળપાન કરીશ નહિ. જે જળપાન કરૂં તે રાણ રાજસિંહને પુત્ર નહિ. પીતા પાસેથી વિદાયગીરી લઈ ભીમસિંહે પોતાના સામંતેને લાવ્યા. અને તેઓ સાથે ઉદયપુરથી રવાના થયે. ઉનાળાના ખરા બપોરને સમય સૂર્યદેવ મધ્ય ગગનમાં રહી અનલમય કીરણ નાખી મેદિની મંડળને બાળી દેતા હતા. સમગ્ર પ્રકૃતિ સ્થિર, ગંભીર અને નિશ્ચલ. કેઈ ઠેકાણે વૃક્ષનું એક પાન પણ હાલતું નહોતું. ભીમસિંહે તે સમયે દેવારી પર્વત માર્ગમાં થઈ પિતાના સવારે સાથે આગળ માર્ગ લીધે. ઉનાળાના પ્રચંડ તાપથી તેના શરીરે અને તેના ઘેડાના શરીરે ઘામ થઈ ગયો. તે વિશ્રામ લેવા પાસેના એક વડલાના ઝાડ નીચે ઘોડાથકી ઉતર્યો અને માતૃભૂમિ તરફ જેવા લાગ્યો. તેણે તે જોઈ બે મોટા નસાસા મુકયા. વિશાળ નયનેમાંથી અશુપાત કરી તેણે પૃથ્વીતળસિક્ત કર્યું. ઉત્તરાધિકારિત્વના નિયમના અનુસાર જે પ્રદેશને શાસનદંડ પિતાને ચલાવવાનું હતું. તે પોતે આજ તે પ્રદેશને ત્યાગ કરી અષ્ટને વશ થઈ બીજા પ્રદેશમાં જાય છે. પણ તેજસ્વી ભીમ તેને વિચાર કરી કાંઈ ચિંતાતુરથ નહિ. તેને પોતાના બાહુબળ ઉપર વિલક્ષણ વિશ્વાસ હતે. તે જાણતો હતે. જે બાહુબળથી કઠોર વિપદને તરી જવાય છે. એ રીતે આશ્વસ્ત થઈ તે નિરૂત્સાહ થયે નહિ, ભીમસિંહ અત્યંત તૃષ્ણત થયે. એક ચાકરે ઠંડા પ્રસવણમાંથી રૂપાના પાત્રમાં તેના માટે પાણી લાવી આપ્યું. ભીમસિંહે પાનમાટે તે પાનપાત્ર ઉપાડયું અકસ્માતજ તેના હૃદયમાં બીજા ભાવને ઉદય થયું. તેણે તે પાત્રમાંથી સઘળું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ રાણું જયસિંહ વી. ૩૩૩ જળ પૃથ્વી ઉપર ફેંકી દીધું. પાનપાત્રને નિર્ઝરિણીના મુળે રાખ્યું. તેણે કાતરસ્વરે વનદેવીને કહ્યું. વનદેવી ! અગ્રાહ્ય ગ્રહણ કરે નહિ. હું બ્રાંત હું આત્મ પ્રતિજ્ઞા ને ભંગ કરવા જાઉછું. આ હદમાં મારે પાણીનું એક પણ બિંદુ પીવાને હક નથી. ભીમસિંહ ઘોડા ઉપર ચઢયે અને ઘોડાને ચાબુક મારી, પોતાના દળ સાથે તે પત માગમાંથી નીકળી ગયું. સ્વદેશને પરિત્યાગ કરી ભીમસિંહ, સમ્રાટ પુત્ર બહાદુરશાહ પાસે આવ્યો. બહાદુરશાહે તેને આદરથી ગ્રહણ કે, તેણે તેને સાડાત્રણ હજાર અશ્વારોહી સેન્યનું નાયકપણું સોંપ્યું. અને તેના નિર્વાહ માટે બાહત જનપદ આપ્યાં. મોગલ સેનાપતિની સાથે વિવાદ થવાથી ભીમસિંહને બહા દુરશાહના તાબાનું કામ છોડવું પડ્યું, તે પિતાના દળ સાથે સિંધુ નદના પાર ગ. કાબુલના પ્રદેશ થકી તે પોતાના પ્રદેશ તરફ પાછો આવ્યા નહિ. તે જીવન દિવસના મધ્ય દિવસે અકાળે આલોક થકી વિદાય થશે. આપણે હવે રાણુ જ્યસિંહના ચરિતની સમાલોચના માટે પ્રવૃત્ત થઈએ. રાજસિંહાસને જયસિંહ બેઠકે તેણે સમ્રાટ, ઔરંગજેબની સાથે સંધિ કર્યો. સમ્રાટ પુત્ર આજીમ અને મોગલ સેનાપતિ દેલહીરખાં તે સંધિપત્ર લઈ રાણાની પાસે આવ્યા. રાણાએ તેઓને આદરથી ગ્રહણ કરવા દશહજાર ઘેડેસ્વાર અને ચાલીશ હજાર પાલાને સામે મેકલ્યા. રાણે પણ તેની સામે જઈ તેની પ્રતિક્ષા કરવા લાગે. પ્રાણથી અધિક વહાલી મેવાડ ભુમિને જોવા માટે પરમ આનંદથી પુલકિત થઈ મેવાડના અધિ વાસીઓ ટૅલાબંધ ગિરિ પ્રદેશને વાસ ત્યાગ કરી મેવાડમાં આવ્યા. સઘળાના મુખ ઉપર આશા ઉત્સાહ અને આનંદની હાસ્યમયી મુતિ જોવામાં આવતી હતી. જ્યનાના અને આનંદના અવાજે મેવાડ ભુમિ કંપવા લાગી. જેતા જોતામાં આજીમ અને દેલહરખાં પોતાના ખાસ શરીર રક્ષકો સાથે રાણાની પાસે આવી પહોંચ્યા. તેને જોઈ રજપુતો બોલી ઉઠયાં, “જ્ય જયસિંહને જય” આજીમ અને દેલહીરખાને પરમાદરથી રાણાએ ગ્રહણ કર્યા. રાણા રાજ સિંહ, દેલડીરખાને ગીરિ સંકટમાંથી બચાવ્યો હતો. તેથી તેના પતિ દલહીરખીએ રાણા જયસિંહની વારંમવાર કતજ્ઞતા સ્વીકારી. તેણે તેના સ્વર્ગીય પિતા રાજ સિંહને હજારે ધન્યવાદ આપ્યાં. રજપુત રાજનું પુષ્કળ સહાય બળ દેખી આજીમ મનમાં ડુંડું ભય પામવા લાગ્યું. તે જાણતો હતો જે વીર હદય રજપૂતે વિશ્વાસઘાતક નથી. ઘેર આવેલા શત્રુના ઉપર પણ તેઓ અન્યાયાચરણ કરતા નથી. ત્યારે હવે જયસિંહ ઘેર આવેલા શત્રુ ઉપર વિશ્વાસ ઘાતક થઈ અન્યાયાચરણ કરશે? હિનબુદિધ આજીમ રજપુત ચરિત ઉપર સંદેહ રાખતા હતા. પણ દેલહરખને રજપુતોના સદાચરણની પ્રતિતી હતી. તે રાણાની સરભરાથી પરમ સંતુષ્ટ થયે સંધિ બંધનની સમાપ્તિ થઈ, અકબરના વિદ્રોહિતા આચરણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ટાડ રાજસ્થાન, રાણાએ જે આનુકુલ્ય આપ્યું હતુ. તેના ઈંડ સ્વરૂપે, તેણે ( રાણાએ ) ન પદો સમ્રાટને સોંપ્યા. સમ્રાટના અભિપ્રાયનાં અનુસારે આજીમે જણાવ્યુ જે રાણાએ હવે રક્તવર્ણ શિવિર અને છત્રને ઉપયાગ કરવા નહિ. દેલહીરખાંએ વિદાય કાળે રાણાની સાથે કેટલીક વાતચીત કરી. તેમાં તેણે, પેાતાના પુત્રાને રાણાના શરીર રક્ષક સ્વરૂપ રાખી તેણે કહ્યું,. આપના સરદાર, સ્વભાવે કઠારછે અને મારા પુત્રા આપના શરીર રક્ષક સ્વરૂપ રહેલાછે. આપ દિલમાં સ્થિરતા રાખજો. હું આપના સ્વગીય પિતા રાજસિહ સાથે મૈત્રી સૂત્રે બધાયેાછું રજપુત મિત્ર દેહીરખાંના ઉદ્દેશ સલ થયે નહિ. તેના તે ઉદ્દેશ મહાન હતા ખરે. પણ અનિવાર્ય ઘટનાએાતની ગતિનારોધ કરવા માનવની સત્તા નથી. દેલડી રખાં માનવ, તે ઘટના સ્રાતની ગતિ રોકી શકયે નહિ. રાજસિહાંસને બેઠા પછી પાંચ વર્ષમાંજ તેને દુષ્ટ શત્રુઓ સાથે લડાઇમાં ઉતરવું પડયું હતું. તે લડાઈમાં રાણાને પૈસાની ક્ષતિ બહુ ભાગવવી પડી હતી, વળી રાણા જયસિંહને જયસિંહનું જય સમુદ્ર નામનુ સરોવર બાંધવા પુષ્કળ નાણાંનો ખર્ચ થયાછે. ભારતવર્ષમાં જેટલા સરેાવરછે તેમાં જયસમુદ્ર સાવર માટુ. તે સરેાવરના તફ ઉપરથી રાણાએ પોતાની પત્ની કમળા દેવી માટે મહેલ બંધાવ્યા પારિવારીક અંતર્વિવાદના લીધે રાણાનું શેષ જીવન અત્યંત કષ્ટ પ્રદ થઈ પડયું. તેની સુખશાંતિ અનેક પરિમાણે કમ થઇ ગઇ. તે રાજકાની પર્યા લાચનામાં પણ અશક્તિવાળા થયા. વિવાદનું મૂળ કારણ તેની આત્યંતિક સ્ત્રી પરાયણતા. એ અનર્થંકર પ્રવૃતિ દ્વારાએ તેનું ગૈારવ અને માન નાશ પામ્યું છેવટે તેને પાતાના ઉતરાધિકારી થકી વિીન થવું પડયું જયસિંહની જેટલી રાણીઓ હતી, તેમાં તેના ઉત્તરાધિકારી, અમરસિંહની જનાની સહુથી મોટી હતી. તે બુંદીના હારકુલના રજપુતમાં પેદા થઈ હતી, તે હારકુલથી ગિલ્હોટકુલના અનેક સમયે ઉપકાર થયા. અમરિસંહની જનની તરફ્ અનુરાગ વિશેશ કરી રાખવાનુ રાણાનું કર્તવ્ય. પણ રાણેા કામાંવિધમુદ્ર તેથી કરી ધ પત્નીના ત્યાગ કરી તે નવી કમળા દેવી ઉપર અનુરાગ જણાવતા હતા. કમળાદેવીને સ્વામીને સંપૂર્ણ અનુરાગ જોઈ તે અમરસિહની જનની વિદ્રેશા કરવા લાગી. તેનાજ વિદ્વેષા ચરણથી રાણાને પારિવારિક અંતરવિવાદ થયા. એક તરફથી યુદ્ધથી અને શત્રુના અત્યાચારથી મેવાડ દીન થઇ ગયું હતુ. અને બીજી તરફ રાજ્ય પરીવારના અંતર્વિવાદથી વધારે દીન થઇ તે અધઃ પાતમાં જવા લાગ્યું, ખડું વિવાહથી ભારતીય રાજાઓના ઘણે દરજે સ નાશ થયા છે. ' અમરિસંહની જનની અને કમળા દેવી વચ્ચે ભારે સાપત્ય વિદ્રેશ સળગી ઉયેા. છેવટે તે સળગવામાં એટલે વધી પડયા, જેમન્ને રાણીઓનુ એકત્ર વસવુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ રાણા જયસિંહ વી., અત્યંત કલહંકારક થઈ પડયું, જે જયસિંહ, રંગજેબની સાથેના યુદ્ધમાં અત્યંત પુરૂષાર્થ બતાવ્યો હતો. તે જયસિંહ પારિવારિક કલહમાંથી નિકૃત્તિ મેળવવા અમર સિંહની મને છોડી પિતાની જીવનતિષિણી કમળાનો આશ્રય લીધો. તેણે કમળા દેવી માટે જયસમુદ્ર સરવર ઉપર રાજમહેલ બનાવ્યું. જેમાં તે મોટા વિલાસમાં પડી પિતાને સમય કહાઢવા લાગ્યું. રાજધાનીમાં પચેલી મંત્રીના હાથમાં અમરસિંહને સોંપી તે ચિતવિનોદિની કમળાની સાથે પ્રેમાલાપમાં કાળ કાઢવા લાગે તે પણ તે શાંતિને સંગ કરી શકે નહિ. પિતાના પુત્રના અસદાચરણથી તેને તે મહેલને વાસ છેડ પડશે. તે નગરમાં પાછો આવ્યો. અમરસિંહે એક મત્ત માતંગને નગરમાં છોડી મુકો. જેથી પંચેલી મંત્રીએ અમરસિંહને તિરસ્કાર કર્યો. તે ઉપરથી તેનું ઘર અપમાન કર્યું. પ્રધાન ઉપર અમરસિંહના અન્યાય આચરણની હકીકત રાણાને કાને પડી તે પુત્રના એવા આચરથી મનમાં દુઃખિત થયે. અમરસિંહને ઉપયુક્ત શિક્ષા આપવા માટે તે ચિતોડ થઈ ઉદયપુરમાં આવ્યું, અમરસિંહને એ વાત જાણવામાં આવી, તે પલાયન કરી પોતાના મામા હારવંશીય રાજા પાસે ગયે. તે ત્યાંથી દશ હજાર સૈનિકો સાથે પિતૃરાજ્યમાં પાછો આવ્યું. તેમાં અમરસિંહના સરદારે એ અમરસિંહને સહાય આપી. કમે અંતવિપ્લવ દુનિવાર્ય થઈ પડે. અને સરદાર સામંતોએ. આળસ્ય પરતંત્ર જસિંહને છોડી અમરસિંહને પક્ષ લીધો, રાણે રાજસિંહ વિષમ સંકટમાં પડધે, તે અંતવિવાદ મટાડવા અશકત, હેઈસરાવલીને ઓળંગી ગદવાર રાજ્યમાં પલાયન કરી ગયે. અને તેના પુત્રને પ્રકૃતિ કરવા માટે તેણે તે પ્રદેશના રાજાને તેની પાસે મોકલ્યો. રાજ્યના સઘળા સામંત સરદારની મદદ મેળવી, અમરસિંહ બીલકુલ ગાવિત થયે. તેણે પિતાના પિતાના વચન કર્ણપાત ઉપર નહી. અને રાજ કેશાગર હસ્તગત કરવા તે પોતાના દળ સાથે કમલમીર તરફ ચાલ્યું. દેખા સરદારના હાથમાં એ નગરને શાસન ભાર સેંકે હતા. તે એક સારો યોધ્ધ હતે. વિદ્રોહી અમરસિંહ બળમાં તેનાથી સારી રીતે સંપન્ન હતા, તે પણ તેને ઉદ્યમ વ્યર્થ ગયે, વિફળ મને રથ થઈને પણ રાણાએ પોતાના પિતાના વચન ઉપર કર્ણપાત કર્યો નહિ. છેવટે રાણાની સહાય સંપતિ જોઈ તે ભય પામે, ત્યારપછી તેને પિતા સાથે સંધિ સ્થાપવાની ફરજ પડી. ભગવાન એકલિંગના મંદિરમાં પિતા પુત્ર એકઠા થયા, જ્યાં સંધિપત્ર સ્વાક્ષરિત થયું. તે સંધિપત્રના અનસારે સ્થિર થયું જે રાણાએ જયસમુદ્રને છોડી નગરમાં આવવું. અને અમરસિંહેજ તે સરોવરના તટ ઉપરના મહેલમાં નિવાસિત થઈ જઈ રહેવું. રાણા જયસિંહે વશ વર્ષ રાજ કર્યું. સુકુમાર વયમાં તેણે ઉંચા ગુણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ટાડ રાજસ્થાન પરિચય આપે. જે રાજસિંહાસને બેસી એવા ગુણથી વિભૂષિત થયેલ હોઈ મેગલ સમ્રાટની સાથે યુદ્ધ કરત તો મોગલ ગ્રાસમાંથી સ્વદેશને તે ઉદ્ધાર કરત. પણ તેની સ્ત્રી પરાયણતાએ તેનો સર્વ નાશ કર્યો. તે ઝી પરાયણતાની પાપ પ્રરચનામાં વિમુઢ થઈ તે બિલકુલ આળસુ અને અકર્મણ્ય થઇ પડે, અને બાલ્યકાળમાં મેળવેલા સઘળા ગુણો ખોઈ બેઠો. રાણા જયસિંહના સ્વર્ગવાસ ઉપર તેને મેટો પુત્ર અમરસિંહ [ દ્વિતીય સંવત્ ૧૭પ૬ ( ઇ. સ. ૧૭૦૦ ) માં રાજ સિંહાસને ઠે. અમર એવા નામનું જેમ મહાગ્યે તે તેનામાં સંકામિત હતું. પોતાના પૂર્વ પુરૂષ અમરસિંહના ઘણાખરા ગુણનું તેણે અનુકરણ કર્યું હતું. તેણે ચિંતાની સાથે વિવાદમાં ઉતરી મેવાડને સર્વ નાશ કર્યો. મેવાડના દુરથી રાજસિંહના પરિવારમાં મેટો કલહ થયે. જેથી મોગલ સમ્રાટની સામે થઈ રજપુતો મેવાડનો ઉદ્ધાર કરી શક્યા નહિ. વળી સ્વદેશ પ્રેમિક રાજસિંહના પુત્ર જયસિંહે સ્ત્રીપરાયણ થઈ રાજ્યની કાયા લેચના ન કરી તેથી કરીને પણ મેવાડને અધ:પાત થયે. રાણા રાજસિંહ અને જયસિંહના રાજ્યશાસનના વિવરણનું અનુશીલન કરવાથી પણ પ્રતીતિ થાય છે જે જેવી રાજસિંહના સમયમાં મેવાડની આબાદી હતી. તેવી જયસિંહના સમયમાં નહોતી. રાજ સિંહાસને બેઠા પછી તરત રાણા અમરસિંહે સમ્રાટના ભાવી ઉતરા ધીકારી શાહઆલમની સાથે સંધિ સ્થાપી. એવી રીતની સંધિ સ્થાપનાથી તેની ભાવિદશિતાને વિલક્ષણ પરિચય માલુમ પડે છે. જે સમયે તે પિતૃરાજ્ય અભીપીકત થયે, તે સમયે મેગલ સામ્રાજ્યમાં વિષમ અંતરીપ્લવ સળગી ઉઠયે. ઔરંગજેબના પુત્રે પરસ્પરના હૃદય તેડી ફોડી તે સળગેલા વિવાદાગ્નિમાં તેઓના લેહીનું બળીદાન આપતા હતા. મેગલ સામ્રાજ્યની એવી દુરવસ્થા જે રાણ અમરે ભાવી મેગલ સામ્રાજ્યેતરાધિકારી શાહઆલમ સાથે સંધી રથાપી તે સંધી બહુ છાનાઈથી થયે. જે સમયે શાહઆલમ સિંધુ નદના પર પારે ગયે હતું. તે સમયે શાહઆલમ સાથે અમરસિંહે સંધી કયે. . રાણું અને શાહઆલમ બહાદુર વચ્ચે થયેલ ગુમસ ધી. સંધીપત્ર શાહઆલમનું સ્વાક્ષરીત. પ્રજાના મંગલ વિધાન માટે આ પ્રસ્તાવ આપવાથી ઉથાપીત અને મારાથી સમથત છે તે ઈશ્વરના આદેશથી સંપુર્ણ પાળવામાં આવશે. 1 શાહજહાનના સમયમાં જેવું ચીતડનું ગઠન હતું તેવું તેનું ગઠન કરવું. ૨ ગે વધનું નિવારણ ૩ શાહજહાનના સમયમાં જે પ્રદેશો મેવાડના અંતભુકત હતા તે સઘળાં અમને પાછા આપવા જ જે અકબર હાલ સ્વર્ગ ધામે વાસ કરે છે. તેના શાસન કાળમાં જેમ હીંદુ લોકો દેવની પુજા અને ધર્માચરણ કરતા હતા તે પ્રમાણે હિંદુ લકે હાલ કરી શકે. ૫ આપ જેને પદવુત કરશો તે રાજ પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ શણા રાજયસિહ વી. જે ઘટના સ્ત્રોતના ઘેર આવર્તમાં પડી મેગલ કુળને અધઃપાત થશે, અને ઘટનાસ્ત્રોતે ઘણું દૂરના બ્રીટન દેશના અધીવાસીઓ માટે ભારતવર્ષમાં આવવાને માર્ગ પરિષ્કૃત કર્યો. તે ઘટના એતની આલોચના આ સ્થળે કરવાનું કેવળ પ્રયજનીય છે. તેની આલોચના કરવાથી એક રીતનું રાજનૈતિક તત્વ હાથમાં આવે છે. તે તત્વના મહિમામાં મુગ્ધ થઈ ભારત બંધું મહાત્મા ટેડ સાહેબે મુકત કઠે કહેલ છે જે, “એ તત્વ એક સંકેતની જેમ આપણી સંમુખે ઉભે રહી, આપણને સતક કરી દે છે જે નૈતિક બળની મદદ લઈ કેવળ અસીબળની મદદથી ભારતવર્ષનું શાસન ચલાવવા જવાય તે વિપતમાં જવાય તેવું છે.” હીંદુરી ઔરંગજેબની શાસન પ્રણાલીનું અનુશીલન કરવાથી મહાત્મા ટેડ સાહેબની ઉકિતની સત્યતા મળી આવે છે. બળદપિત દુરાચાર ઔરંગજેબે પોતાના પગમાં પોતાના હાથે કુઠારાઘાત કર્યો. આત્મબળે અંધથઈ અગર જો કે તે પિતાની અવસ્થા વિચારી શકો નહિ, તે પણ સ્પષ્ટ માલુમ પડે છે જે રાજનિતી કુશળ અકબરે જે વિરાટ સામ્રાજ્ય વૃક્ષ ઉછેરી મોટું કર્યું તે વૃક્ષ ઔરંગજેબના દુરાચારથી સમુળ નાશ થયું. દુવૃત્ત રંગઝેબે, જે પિતાના સામ્રાજ્યનું ધ્યાન આપી કામ કર્યું હોત તો મેગલ સામ્રાજ્યને એટલો બધો વહેલે અધપાત થાત નહી. ભારતવાસી સદાકાળ રાજભક્ત તે માટે જ તેઓ કઠોર અત્યાચાર સહન કરી સમ્રાટ માટે આત્મસમર્પણ કરવા તૈયાર હતા. ભારતવાસી સદા રાજભક્ત છે એમ અકબરના માનવામાં આવ્યું હતું, જહાંગીર અને શાહજહાન તેનું યથાર્થ બુધાવન કરી શકયા હતા પણ દુરાચાર ઔરંગઝેબ, ભારત સંતાનની રાજભક્તિને માહિમા સમજ નહોતે, તે ભારત સંતાનની રાજભક્તિને અને ઉદારતાને બીજા નામે કહી કહેતા તે બેલતે હવે જે ભારતવાસીઓ તેના દોડ પ્રતાપના બળે તેનું પદ લેહન કરે છે. આજ ભારતવાસીઓની રાજભક્તિને પવિત્ર પુરસ્કાર જઘન્યજીયા કરથી મેગલ સામ્રાજ્યનાને અધઃપત થયે. દુરાચાર રંગ; સઘળ હીંદુઓને ઈસ્લામ ધર્મમાં દીક્ષિત કરવા ચાહ્યું હતું. રજપુત કેસરી રાજસિંહને પ્રચંડ પ્રતાપથી તેની તે ખરાબ ચાહના પાર પડી નહિ. રંગઝેબ ભયાનક હીંદુ વિદ્વેષી હતું. જો કે હીંદુ સ્વયમનો ત્યાગ કરી ઇસ્લામના ધર્મમાં દિક્ષિત થાતે તે તે ઔરંગઝેબની શીતળ આશય છાયા તે પામતે. અનેક અધમ હીંદુઓએ પિતાને ધર્મ ત્યાગ કરી ઇસ્લામ ધર્મના દિક્ષિત થઈ તેની છાયાવીધી હતી. શિશદીય કુળને નીચ શાખા કુળમાં કોઈ પણ જાતને અનુગ્રહ પામશે નહિ. ૬ દક્ષિણાવર્તના યુદ્ધ માટે હવે આપને સેવા સહાય આપવામાં આવશે નહિ. ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઢાડ રાજસ્થાન, સર્ગોપાળ નામે એક રજપુત પિદા થયે હતે. ચંબલ નદીને તીરની ભૂમિને રામપુર નામને પ્રદેશ, સામંત વૃતિમાં ભગવતો હતે. દક્ષિણાપથના યુદ્ધ સમયે તેના તાબાના અનેક રજપુત સરદારેએ તેની મદદ કરી હતી. દક્ષિણા પથમાં જોયાંના સમયે રીવગપાળે પિતાના પુત્રના હાથમાં રામપુરને શાસન ભાર હૈ પણ તે કુળાગાર પુત્રે પિતાની અનુપસ્થિતિના સમયે રામપુરનું સઘળું રાજીવ પિતા પાસે મોકલતાં તે પોતે ગળી ગયે. તે બાબતની રાવગોપાળે સમ્રાટ પાસે ફરીયાદ કરી. મૂખ પુત્રે પિતાની વિદષની નઝરમાંથી અને સમ્રાટના રેશાનળમાંથી બચવા જમા કરવા માંડી, અનેક ક્ષણપછી તેને એક વિચાર સુજી આવ્યું, તેથી તે પડેલી સંકટમાંથી બચી ગયે, તે દુરાચાર સ્વધર્મને ત્યાગ કરી ઈસ્લામના ધર્મમાં દીક્ષિત થયે. ઓરંગજેબ, તે કર્મથી તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયેટ તેને તેણે માફી આપી એટલું જ નહિં પણ રાવનેપાળની ભૂમિવૃતિ તેને સોંપી દીધી. કુલાંગાર પુત્રના એવા દુરાચરણથી રાવગોપાળના હદયમાં તેના ઉપર ઘણા પેિદા થઈ, તેણે દળ લઈ રામપુરને ઘેરી લીધું. પણ તેને ઉદ્યમ સફળ નીવડે. નહિ. તે ઉદ્યમથી તેના પોતાના જીવન સાથે પિતાની સ્વાધીનતા ખોઈ દેવાને ઉપ ક્રમ આવી પડે. રાગે પાળે પિતાની રક્ષા માટે રાણુ અમરને આશ્રય શોધે તેણે તેને આશ્રય લીધો. એરંગજેબના હૃદયમાં તે સહ્ય થયું નહિ, ગોપાળને આશ્રય આપવાથી રાણે, ઔરંગજેબની નજરમાં વિદ્રોહી ગણાયે, ત્યારે રાણાની ગતિવિધિ જેવા, સમ્રાટે પિતાના પુત્ર આજીમને માળવ રાજ્યમાં રાખે, સમ્રાટના પરમ સેવક એક રજપુતે પિતાના જીવનવૃતમાં એરંગજેબનાં એવાં દુરાચરણનું સ્પણ વિવરણ કરેલું છે. - • : સમ્રાટને દુરભિસંધિ જાણું રાણા અમરસિંહે, તેના વિરૂધે ખડગ ધારણ કર્યું. તેની મદદ માટે માળવરાજ તે રણરંગ સ્થળમાં ઉતર્યો. આમ, તે સમયે નર્મદાના પર પારે હતું, ત્યાં મહારાષ્ટીય સેનાપતિ સધીયાના નાયકપણ ની મરાઠા લકેએ ઘોર વિશ્લેવ ઉઠા, - તે વિપ્લવ અગ્નિ બુઝાવી દેવા સમ્રાટ ઔરંગજેબને રાજા સિંહને આજીમની પાસે મેક + પણ કઈ તરફથી સારૂં ફળ નીવડયું નહિ. તેના કઠોર અત્યાચારે તે સમયે ભારતવર્ષના ઘણું કરી સઘળા પ્રદેશમાં વિપ્લવવલ્ડિ સળગી ઉઠયે, સઘળા લેકે ઔરંગજેબની અંતિમ ઉમરની અપારગતા અને તેના પારિવારિક કલહ જોઈ, મોગલની દાસત્વ શંખલામાંથી છુટી જવા તૈયાર થયા. સમ્રાટ ઔરંગજેબની કઈ દિશા ભય ભરેલી . . . તેની આત્મજીવનીને કેટલેક અંશ મહાત્મા રોડ સાહેબના હાથમાં આવ્યો છે. - ઈ. સ. ૧૭૦૬-૭ માં મહારાષ્ટ્ર વિપ્લવ થયો. + રાવ દલપત બુંદેલા અને રાણા રામસિંહ હાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ રાણ રાજયસિંહ વી. નહોતી એમનહિ, એ એરંગજેબ કેનું દમન, કરે ભીમ પરાક્રમવાળા મહારા ટીચ લોકો વીરકેસરી શિવાજીના મહામંત્ર દીક્ષિત થઈસ્વાધીનતા મેળવવા માટે ધીરે ધીરે ન્યાવહં પગલું ભરતા હતા. જુલમથી પીડાયેલ રજપુતે મોગલ સામ્રાજ્યથી સ્વતંત્ર થવા લાગ્યા. તેની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રો અને પિત્રે ભારત વર્ષનું સામ્રાજ્ય મેળવવા એક બીજાનું હૃદય શેણિત પીવા તૈયાર થયા. એવા પારિવારિક અને રાજકીય સંઘર્ષથી પીડિત થઈ પચાસ વર્ષ. ભય, ભરેલા રાજ્ય ભોગ કરી મેગલ સમ્રાટ ઔરંગજેબ, એરંગાબાદ, નગરમાં ઈ. સ. ૧૭૦ માં આ ફાની દુનીયા તજીને ચાલ્યા ગયે. ઓરંગજેબના સિંહાસન માટે તેના પુત્ર અને પત્ર લડવા લાગ્યા, તેઓએ તેના મૃત્યુને શોક કર્યો નહિ. પણ રાયસિંહાસન માટે તેઓ દિલ્લી ઉપર અગ્રેસર થયા. તેમાં સમ્રાટના બીજા પુત્ર અને સમ્રાટપદને અધિકાર લીધે. મજામને દળ સાથે આવતે જોઈ, તેને ઉઘમ વ્યર્થ કરવા, તે ઘાત અને કોટાના રજપુતે સાથે આગ્રાની પાસે આવ્ય, મેવાડ મારવાડ વિગેરેના સઘળા. રજપુત રાજાઓ મજામના વાવટા નીચે એકઠા મળ્યા. જાને નામના સ્થળે મૈ જામ રજપુતે સહિત આજીમની સામે થયે. પણ તે અગ્રજને પ્રતાપન સહન કરતાં, કોટા અને ઘાત નગરીને રાજા સાથે, પિતાના પુત્ર સહિત તે યુદ્ધ સ્થળે સુરાયે, ત્યારપછી મૈ જામ નિષ્કટેક થઈ, શાહઆલમ એવું નામ ધારણ કરી પિતૃસિંહાસને બેઠો, માજમ અનેક સુંદર ગુણે વિભૂષિત હતું. સુંદર ગુણથી વિમેહિત થઈ ઘણું કરી સઘળી રજપુત સમિતિ તેના ઉપર પ્રીતિ રાખતી હતી,મામ રજસત સ્ત્રીના પેટે પેદા થવાથી સઘળા રજપુત, તેના ઉપર આસક્ત હતા, જે માસ, હીંદુહિતેષી ધાર્મિક પ્રવર શાહજહાનની પછી તરત જ ભારતવર્ષના સિંહાસને બેઠો હત તે, વિરવર તૈમુરનું વિશાળ વંશતરૂ એટલું બધું ઉત્પાહિત થાત, નહિ, પણ આ જગતમાં કેઈનું ગૌરવ ચિર સ્થાયી રહેતું નથી. હીંદુક ઉપરની ઔરંગજેબની કઠોર વિદ્વેષતાએ ઔરંગજેબને યશ લેવા દીધું નહિ, વિરવર બાબર સર્વદા હીંદુલેકેને સંતુષ્ટ રાખો. જે બાબરના વંશધરે હીંદુઓને માન મરતબે જાળવી રાખવા સદા પ્રયત્નવાળા હતા, આજ તે બાબરના એ કુલાંગાર વંશધરે હીંદુઓના હૃદયમાં એવે આઘાત આપે છે જે તેના ફતનું આરોગ્ય હીંદુઓ હાલ સુધી ભોગવી શકયા નહિં. 1. રજપુત પ્રિયગુણી બહાદુરશાહ, પિતાના શાંતિમય રાજ્યમાં તે ક્ષતનું આરોગ્ય કરી શકો નહિ, તે ગુણી હતો ખરો પણ રજપુત કે તેને વિશ્વાસ કરતા નહિ. દીર્ઘકાળ વ્યાપિની દૂર દશિતાથી તેઓના હૃદયમાં એ સંસ્કાર * ઈ. સ. ૧૭૦૯-૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ટેડ રાજસ્થાન મુળ થઈ પેદા થયે જે મોગલમાત્ર અવિરવાસી અને નિષ્ઠુર છે. તેઓએ ભયંકર mોની જેમ રાજસથાનનું લોહી ચુસી લીધું છે. બહાદુરશાહને તે મંગલકુળમાં જન્મ, તે પણ રાજવાડાનું લેહી શોષણ કરવા ચેષ્ટા કરશે એમાં વિચિત્ર શું ! એવા હઠય સંસ્કારને વશ થઈ રજપુતે એક બીજાના સ્વાર્થના રક્ષણ માટે એક બીજાથી સાવિત્ર બંધાઈ ગયા, બહાદુરશાહે, તેઓને પ્રકૃતિસ્થ અને સંતુષ્ટ કરવા બહુ ચેષ્ટા કરી પણ તે ચેષ્ટા વ્યર્થ અને વિફળ ગઈ તેઓના મનમાં જે દઢ વિશ્વાસ વચ્ચે હતે. તે ખયે નહિ. તેઓએ બહાદુરશાહને કોઈ અનુરોધ શાહ્ય કયે નહિ. રજપુતનાં આચરણ જે સમ્રાટ બહાદુરશાહ સમજી ગયે જે રજપુતે તરફથી ભવિષ્યમાં કે અનુકુલ્ય મળે તેમ નથી. તે ઘટનાના સમકાળે, તેના કનિષ્ઠ જાતા કમબક્ષ સાથે તેને ઘેર વિવાદ થયે. કમબક્ષ, દક્ષિણાવર્તમાં પિતાને સમ્રાટ કહેવરાવવા લાગ્યા. બહાદુરશાહ તેના તે કમની તેને શાસ્તિ આપવા ગુંથાયે હતું, તેવામાં શીખકોને બળ સમાવવા તેને ઉતર પ્રદેશ તરફ જવું પડયું. ગુરૂ નાનકે, એ વિક્રમવાળી જાતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સીખલેક નાનકા શિષ્ય. એમ કહેવાય છે, જે અસુનદીને તીરવર્તી શાકદ્વીપના પ્રાચીન છતળમાં તેની પિદાશ છે. તેઓ અભિયાદ દેશે ઈ. સ. ના પાંચમાં સૈકામાં ભારતવર્ષના પંજાબ પ્રદેશમાં આવ્યા. ગુરૂ નાનકના મહામંત્રના દીક્ષિત થવાના કાળ પછી એક વર્ષ, સ્વરક્ષણે પાગી બળ મેળવી શીખકે પોતાને સ્વાધીન અને સ્વતંત્ર કહેવા લાગ્યા. બહાદુરશાહના શાસનકાળમાં આખા ભારતવર્ષમાં ખિલેકે માત્ર સ્વાધીન હતા. તેઓને સ્વાધીન થતા જોઈ સમ્રાટ બહાદુરશાહ પંજાબ પ્રદેશ તરફ ચા, યુદ્ધયાત્રા કાળે અંબરને રાજા અને મારવાડને રાજા - સાટની છાવણીમાં આવ્યા. તે બન્ને રાજા તેની સાથે કાંઈ પણ બોલ્યા વિના છાવણીમાંથી ચાલ્યા ગયા. શિખલોકો તેના આચરણ જોઈ તેઓએ સ્વતંત્રતા મેળવવા ચેષ્ટા કરી. ભારતવર્ષના તે સાર્વજનીન વિષુવાદ સમયે પરાક્રમી શિખકના દાખન લાને અનુસરી રજપુત લેકો મોગલથી સ્વતંત્ર થવા તૈયાર થયા. સમ્રાટ બહાદુરશાહે તેઓને પ્રકૃતિસ્થ અને શાંત કરવા પિતાના પુત્રને તેઓની પાસે મેક. સમ્રાટની અભ્યર્થના તેઓ અગ્રાહ્ય કરી શકયા નહિ. પણ તેઓ પ્રકૃતિસ્થ અને શાંત થયા નહિ, તેઓને આશ્વિસ્ત કરવા માટે બહુ ચેષ્ટા કરી પણ તે ફળવાળી થઈ નહિ, રજપુત, ઉદયપુરના રાણા અમરસિંહ પાસે ગયા. ત્યાં તેઓ એક સંધિસુત્ર બંધાયા. એ રીતે રાજસ્થાનનાં ત્રણ મહાબળ એકઠાં થયાં. રાઠોડકુલ કુશાવતકુળ અને શિશોદયકુળ એકત્ર ભોજન કરવા લાગ્યાં, અને વૈવાહિક સૂત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ રાણા રાજયસિહ વી ૩૪૧ બંધાઇ ગયાં, સધિપત્રમાં સહી કરતી વકતે. મારવાડ અને અબર રાજાએ, ઇષ્ટ દેવતાના નામે શપથ લીધા જે હવેથી મોગલ સમ્રાટ સાથે પારિવારિક અને રાજકીયસૂત્રે બધાવવું નહિ, વળી સ્થિરીકૃત થયુ જે પોતાની સતતિને મેગલના કરમાં આપવી નહીં. જે દીવસે હીદુબૈરી ઔરંગજેબે કુળ કલાક રતનસિહુને તેના પિતાના રાષાગ્નિમાંથી રક્ષા કરવા આશ્રય આપ્યો, જે દીવસે હતેાદ્યમ રાવ ગોપાળે ઉદયપુરમાં આશ્રય લીધેા, તે દીવસે, રાણા અમરિસંહે રાવ ગેાપાળની ભૂમિવૃત્તિ, રાવ ગાપાળને અપાવવા મહેનત કરી, પણ ઘણાં કાર્યાની પ્રતિ હાવાથી તે તેની મહેનતમાં સચેષ્ટ થયે નહિ. આ ક્ષણે રાઠોડ રાજ અને કુશાવહ રાજ સાથે એકડા થઇ, તે પેાતાને સકલ્પ સાધવા અગ્રેસર થયા. પણ તેના સકલ્પ સિદ્ધ થયે નહિ. રાજા મુસલીમખાં એ તેના સઘળા ઉદ્યમ વ્ય કરી દીધા. સમ્રાટે તેના જયના ખબર સાંભળી તેને ખક્ષીસેા આપી. રજપુત વીરેશનાં ત્રણ મહાખળ જે એકત્રીત થયાં હતાં તે મળનું ફળ શાહઆલમના રાજ્યમાં પેદા થયું નહિ શાથીકે તે મહાબળના પ્રારંભમાંજ શાહઆલમ બહાદુર આતતાયી પાખડીના આપેલા ઝેરથી આ લેાકમાંથી વિદાય થયેા.× શાહઆલમ બહાદુર એક સચ્ચરિતવાળેા રાજા હતા. દુર્ભાગ્યવશે, તેના દુરાચાર પિતાનાં પાપાચરણા કઠાર વા રૂપે પરિણામ પામી, તેના મસ્તક ઉપર તેના ફળ આવી પડયાં. પિતૃકૃત પાપનાં મૂળ પુણ્યવાન્ પુત્રને ભગવવાં પડયાં. શાહઆલમની આશાએ વિક્ળ ગઈ હતી. ઉત્તરમાં હીંદુકુશથી તે દક્ષીણમાં સાગરકુળ પર્યંતના ભારતવ પ્રદેશમાં તેના શાસન કાળે પુષ્કળ અશાંતિ ઉડી હતી. ખહાદુરશાહે સંકલ્પ કર્યો હતા જે, સઘળી વિશૃંખલતાને નાશ કરી. તે પુરેપુરી શાંતિ ભાગવશે, પણ દુર્ભાગ્યવશે તેના સકલ્પ સિદ્ધ થયા નહિ. શાહુઆલમ એક કાĆદક્ષ, દૂરદશિ, અને સુશીલ રાજા હતા. જે તેના જીવન ત્રણના મૂળમાં અકાળે કુઠારાઘાત ન લાગત તેા તે સકળ રાજોચિત ગુણ ગ્રામે પતનેાન્મુખ મોગલ સામ્રાજ્યને સારી દશામાં લાવત. પણ વિધાતાના કઠેર વિધાનના અનુસારે મેગલ કુળના અધઃપાત અનિવાયૅ નહિ તેા અકાળે ખહાદુરશાહનું મરણ કેમ થાય. નહિ તે ખડ઼ાદુરશાહના વંશધરે સમ્રાટના નામના અયેાગ્ય કેમ થાય. જે દીવસે, સાધુચિરત શાહઆલમ બહાદુરશાહ વિષ પ્રયાગથી અકાળે આ લેાકમાંથી વિદાય થયા, તે દીવસથી વીરવર ખાખરનું સિંહાસન ક્ષયિત મૂળ ક્ષની જેમ કપવા લાગ્યું. તેના વશધરામાંથી કેઈએ તે સિંહાસન સ્થિર * રામપુર પતિ રાવ ગોપાળને પુત્ર •l• મુસલમાન ધર્મમાં દીક્ષિત થયાથી રતનસિંહનું નામ મુસલીમખાં પડયું હતું. × ઇ. સ. ૧૦૧૨ માં વિષ પ્રયાગથી થાહઆલમ આ લોકમાંથી વિદાય થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ટડ રાજસ્થાન. કર્યું નહિ. થોડા સમયમાં ગંગા યમુનાના સંગમે રહેલા વેરા નામના નગરથી બે સૈયદ ભાઈઓ આવી મેગલ સિંહાસનને પડ્યું કરી દીધું. બાબર, અકબર, જહાંગીર અને શાહજહાનનું પવિત્ર રત્નસિંહાસન તે બને કૃરચરિત સયદોની ઈચ્છાના અનુસાર તેઓની પસંદગી પ્રમાણે એક આશામીને અપિત થયું. ઉત્તરાધીકારીત્વની કાયમની પ્રથાને વ્યભીચાર થયે. ધર્મ અને ન્યાયના મસ્તકે પાપને પાટાઘાત થયે. અર્થ અને તેષાદ દ્વારા જે તેઓને પ્રસન્ન કરી શકે. તે ભારતવર્ષના રાજસિંહાસને બેઠો. તે બન્ને એયદ બ્રાતાથી મેગલ કુળનો અધઃપાત થયા. જે સમયે રાજસ્થાનનાં ત્રણ મહાબળ, મેગલ સામ્રાજ્ય સામે રણયુદ્ધક્ષેત્રમાં ઉતેયા. તે સમયે તે બે સિયદ ભાઈઓએ ફીરકશીયરને સમ્રાટ પદે નીયે. રજપતે ફીરકશીયરના અત્યાચારથી અધીર થઇ ફરકશીયરની સામે ઉતરવા તજવીજ કરવા લાગ્યા. આતતાયી યુવતીએ જે હીંદુ દેવાલયે ભાંગી તેના ઉપર મસજદો સ્થાપી હતી. આજ રજપુતાએ તે મજીદે તોડી તેના ઉપર દેવાલય બાંધ્યા. તેઓએ મોગલના ધર્મ યાજકોને પકડયા અને માયા રજપુતોએ સઘળી મજીદે તેડી નાખી. રજપુતનું બાહુબળ પ્રતિદીન વધતું ગયું સમ્રાટે તેઓના કઠોર આચરણને પ્રતિરોધ કરવા ઉપાયે લીધા. આમીરૂલઉમરા અજીતસિંહને દોડી દેવા દળ સાથે બહાર પડે. તે સમયે અજીતસિંહને સમ્રાટના હસ્તાક્ષરીત એક પત્ર મળે. તેમાં સમ્રાટે દીવાળા સૈયદને હરાવી દેવા અનુરોધ કર્યો હતો. સમ્રાટે પિતાનાજ સેનાપતિને હરાવી દેવા શા માટે લખ્યું તેનું ગુપ્ત કારણ છે. અને સેર દ ભાઈઓએ તેને સમ્રાટ પદે નીમ્યો હતો. બન્ને ભાઈઓથી જ તે પરિચા"લીત હતો. એમ થવાથી સમ્રાટ બેતાકાત અને કમનશીબ ગણાય. જેમજેમ બને સદની સત્તા વધતી ગઈ તેમતેમ સમ્રાટની શંકા પણ વધતી ગઈ. તેઓની સત્તા હણી દેવા માટે તેણે અજીતસિંહને પત્ર લખ્યું. સમ્રાટના તે કોશલથી તેઓની સત્તા કમ થઈ નહિ. પણ વધી પડી. રાઠોડ અજીતસિંહે તે સયદે સાથે સંધી કર્યો. સમ્રાટને નિયમિત્તકર અને પિતાની એક કન્યા આપવાને તે સંમત થયો. જે દીવસે સમ્રાટ ફીરકશીયરની સાથે મારવાડ રાજપુત્રિને વિવાહ સંબંધ સ્થિર થયે. તે દીવસે દૂરના શ્વેતદ્વીપીય બ્રીટીશસિંહની પ્રભુતાને માર્ગ પરિકૃત થયે. વિવાહ સંબંધ નિર્ધારીત થયે. તેના અગાઉ એકદમ સમ્રાટની પીઠ ઉપર મોટો ડિલે પેદા થયે શ્રેષ્ઠમુસલમાન વિદ્યાએ તે ઊંડલામાંથી સમ્રાટને આરામ કર હુસેન અલ્લી અને અબ્દુલાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ રાણું રાયસિંહ વી. ૩૪૩ કરવા વિષેશ ચેષ્ટા કરી તે પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઇ નહિ. કમે સમ્રાટને અત્યંત પીડા થવા લાગી. વિવાહને દીવસ પાસે આવ્યો. તેની આગ્યતા થઈ નહિ, વિવાહને દિવસ વીતી ગયે, સમ્રાટ કેવલ દુર્બલ થઈ પડશે, શુભ વિવાહના કામમાં જે સામગ્રી આવવાની હતી તે અંછી કીયામાં કામ આવે તેમ થયું સઘળા કે શંકાકુળ થયાં સઘળાઓ ઉપક્ષપગી ઉપાય શોધવા લાગ્યા. તે સમયે સુરતના બ્રીટીશ વેપારીને એક દુત સમ્રાટની સભામાં આવ્યું. તે સારો વૈદ્ય હતો. તે શલ્ય ચિકીત્સામાં પારદર્શી હતા. સમ્રાટે તેની ચિકીત્સા કરવાનું મુકરર કર્યું. તે વૈદ્યનું નામ હેમિટન હતું. વૈદ્યરાજ હેમટને સમ્રાટને ફાડલાની પીડામાંથી આરામ કર્યો. તેની સુંદર ચિકીત્સાપણાથી સમ્રાટે આરેગ્યતા મેળવી. સંપૂર્ણ તંદુરસ્તી મેળવ્યા પછી સમ્રાટે રજપુત પુત્રી સાથે વિવાહ કર્યો. મોટી ધુમધામે વિવાહને વ્યાપાર સમાપ્ત થયે સમ્રાટે એક રોજ મહાત્મા હેમીટનને પાસે બોલાવી કહ્યું. તમે મારી પાસેથી શું ઇનામ લેવાની વાસના રાખો છે? મહાનુભાવ હેમીસ્ટને જ્વાબ આપ્ય, સમ્રાટ હું ધન ચાહત નથી, હું માન ચાહતે નથી, હું મેટા પદ ગેરવની આકાંક્ષા રાખતા નથી અમે ઘણું દૂર દેશાવરથી વેપાર કરવા આવ્યા છીએ. આપના સામ્રારાજ્યમાં એક પગલું મુકવાનું અમારું સ્થાન નથી. આક્ષણે મારી એવી પ્રાર્થના છે જે અનુગ્રહ કરી અમને સ્થાન આપે. જેથી કરી વેપાર રોજગાર કરવાનું અમને આનુકુલ્ય પડે. તે સ્થાનની માલકીનો હક અમારો થાય એમ પત્ર લખી આપ સમ્રાટે સંતુષ્ટ થઈ તેની પ્રાર્થના પૂર્ણ કરી. તે દિવસથી ભારતવર્ષમાં બ્રીટીશ પ્રભુતાનાં બીજ રોપાયાં તે બીજનાં મોટાં થઈ ભારતવર્ષમાં ફેલાઈ ગયાં. આજતે વિશાળ વૃક્ષની છાયા નીચે ભારત સંતાન વિશ્રામ લે છે મોગલ સમ્રાટ ફીરકશીયર, મહાત્મા હેમીલ્ટનને આત્મ ત્યાગ જે પરમ વિસ્મિત થયે. હેમીનની ઈચ્છા હતો તે પુષ્કળ સંપતિને ધણું થાત. ભારતવર્ષના એક સામંત રાજ્ય એટલે તે વૈભવ ભગવત. પણ તે અકિંચિત્કર આત્મસ્વાર્થને વિશયત્યાગ કરી છે તે સ્વદેશને માટે ઉપકાર કરી ગયું છે. જે હેમીનના અસિમ માહાત્મ્ય અને આત્મ ત્યાગના ગુણે, આજ ભારતવર્ષમાં બ્રિટીશસિંહનું અખંડ પ્રભુત્વ છે તે હેમટન, સ્વદેશીય લોકો પાસેથી શું પ્રતિદાન પામ્યો. કેઈ જાતનું પ્રતિદાન પામ્યું નહિ. જે દિવસે તેને જીવન વિહંગ પવિત્ર દેહ પિંજરમાંથી વિદાય થશે. જે દિવસે તેનું પૂત કલેવર. કલકતામાં આબર વિના એક સાધારણ સમાધિ મંદિરમાં દટાયું તે દિવસે. કેઈ બ્રિટનવાસીએ તેના સમાધિ મંદિર ઉપર કાંઈ મરણ ચિન્હ સ્થાપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઢાડ રાજસ્થાન કર્યું? તેના સમાધિ મંદિર ઉપર કેઈએ કાંઈ કર્યું નહિ. બ્રીશ્ચીયન ધર્મયાજકે સામાન્ય અષ્ટિ ક્રિયા કરી. હાય આ જગતમાં પ્રકત કરતા નથી. મારવાડ રાજપુત્રી સાથે સમ્રાટને વિવાહ થયે તેથી સઘળાના મનમાં હતું જે સમ્રાટ રજપુતે ઉપર સદવ્યવહાર ચલાવશે. પણ તેઓના મનના વિચાર પ્રમાણે બન્યું નહિ. વિવાહ વ્યાપાર નીપટી ચુકે સન્નાટે તે જજીયા કરી નાંખે હીંદુશત્રુ ઔરંગજેબ જેવા જુલમથી તે કર વસુલ કરે, તેવા જુલમથી તે સમ્રાટે તે કર વસુલ કર્યો નહિ, પણ તેનું નામ સાંભળી હીંદુમાત્ર થરથર કંપવા લાગ્યા. સમ્રાટ ઉપર તેઓની વિષમ ઘણા થઈ હાલસુધી હીંદુ કોને મોગલ ઉપર જે થોડાક અનુરાગ હતે. તે કજીયા કરના સ્થાપવાથી બીલકુલ નાશ થયો. તેઓ સમજ્યા કે દુત મેગલના સંબંધમાં તેઓની જેવી ધારણા હતી તે બેટી નથી હીંદુઓ ઉપર મેગલ સદવ્યવહાર કરશે નહિ. બન્ને સિદભાઇઓની ક્ષમતા હરી લેવા, સમ્રાટ ફીરકશીયરે ઔરંગજેબના પ્રાચીન મંત્રી ઈનાયત ઉલલાખાને દીવાનના પદે નીમ્ય, દેશકાળ પાત્રને વિચાર કર્યા વિના ઈનાયત ઉલ્લામાં પ્રજાવર્ગ ઉપર કઠોર અત્યાચાર કરવા લાગે, તેણેજ કઠેર ઝયા કરને પુનરૂદ્ધાર કર્યો. રાજસ્થાનના અપર પ્રાંતમાં મરૂમય મારવાડ રાજ્યમાં જે સમયે ઉપર લખેલી ઘટના બની, ત્યારે અમરસિંહ તેના વૃત્તાંતનો સંપૂર્ણ વાકેફગાર થયો. અગર કે અનર્થ કરી ગૌરવ લિસાએ અને અર્થતૃષાએ ત્રિબળના સંધિ પત્રની કલમેન ભંગ થવાથી રાણાના સંબંધમાંથી અજીતસિંહના સંબંધને તેડી નાખે. પણ અમરસિંહ તેથી અણુમાત્ર નિરૂત્સાહ થયે નહિ, તુચ્છ પરકીય આનુકુલ્યની ઉપેક્ષા કરી, તેણે પોતાના વિકમ અને અધ્યવસાય ઉપર ભરૂસો રાખે. પિતાની અને સઘળા રજપુત સમાજની સ્વાધીનતા ફરી મેળવવા તે કઠોર કાર્ય ક્ષેત્રમાં ઉતરી પડે, છેવટે રાણાની વચ્ચે અને સમ્રાટ ફરકશીયરની વચ્ચે એક સંધિપત્ર થયું તેના સારના આધારે જયા કર માફ થ. અઢારમાં સૈકાના પ્રારંભે, રજપુત અને મેગલની અવસ્થાએ કેવી રીતની સુતિ ધારણ કરી તે જેવું હોય તે તે સંધિપત્રને સઘળે સાર અનુશીલન કરવાથી માલુમ પડે તેમ છે. મેગલ સામ્રાજ્યના અધઃપાતકાળે દિલ્લીની પાસે એક વીરજાતિએ સ્વાધીનતા મેળવી, તે વીરજાતિનું નામ જાટ, એ જાટ ઉપર પ્રાચિન જીવ જાતિનું એક શાખા ફળ, તેનું વર્ણન આપણે ઉપર કહી ગયા, તેઓ ચંબલ નદીના પશ્ચિમ તીરે રહેતા હતા. મોગલ લેકને કઠેર અત્યાચાર સહન કરી પરાક્રમી જટ લેક ધીરે ધીરે સમાચિત સહાયબળ સંપન્ન થવા લાગ્યા. આ સમયે મેગલની દુર્દશા જોઇ, તે સઘળા અત્યાચારને બદલે આપવા તેઓએ પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ રાણા જયસિંહ વી. ૩૪૫ ~ ~~ ~ ~ ~ ~~ ~~~~ માથું ઉપાડયું. તેઓએ, પિતાની સ્વાધીનતાની ઘોષણને પ્રચાર કર્યો, જાટ લેકેને વાવટે દિલ્લીના સિંહદ્વારે ઉડવા લાગે, છેવટે જે દિવસે બ્રીટીશસિંહની ચતુરતાથી ભરતપુરને કિલ્લે વિપર્યસ્ત થઈ પડે, તે દિવસે જાટ જાતિના મસ્તક ઉપરથી વિજય મુકુટ ખસી પશે, તેને સ્વાધીનતાને વાવટે નમી જઈ બ્રીટીશસિંહના ચરણ પાસે આવી પડે. તે સંધિબંધન રાણા અમરસિંહના જીવનનું શેષ સાધન, જે દિવસે તે સંધિ થયે તે દિવસથી થડા દિવસ ઉપર તે અમરધામે પહોંચી ગયે. તે એક ડાહ્યો અને ઉંચા મતવાળે રાજા હતા. તેણે પિતાના રાજ્યની સમૃદ્ધિ વધારી પિતાના પદનું અને કુળનું સંખ્યાન ગૌરવ સારી રીતે જાળવ્યું. મેવાડના અધિવાસીઓ હાલ પણ પ્રાતઃસ્મરણીય રાજાઓની નામ માળામાં તેના નામને જપ કરે છે. તેઓના મનમાં દ્વિતીય અમરસિંહ પવિત્ર શિશદીયકુળને છેલ્લે ગરવશાળી રાજ, તેના પલેક વાસની સાથે મેવાડને અધપાત થયે, ગોરવાન્વિત શિશોદયકુળનું ઉન્નત મરતક અવન્નત થઈ પડ્યું. કૃષિકાર્યમાં અને શિલ્પકાર્યમાં રાણાએ સારૂ આનુકુર અને ઉત્તેજન આપ્યું. મેવાડના કેટલાક સ્મારક તંભ ઉપર તેના પુરાવાનાં ઉદાહરણે જોવામાં આવે છે, જ્યાં સુધી તે મારક સ્તંભો કાળકરાળ પ્રાસથી લય નહિ પામે ત્યાં સુધી રાણા દ્વિતીય અમરસિંહને કીર્તકલાપ કઈ ભેસાડી શકે તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ~~~ ~ ~~ ~~ ટંડે રાજસ્થાન, ~~~~ चर्तुदश अध्याय. ~ રાણે સંગ્રામસિંહ, મેગલ સામ્રારાજ્યને અધપાત, નિજામઉલમુક થી હૈદરાબાદ રાજયની પ્રતિષ્ઠા, સમ્રાટ ફિરકશીયરની હત્યા, જીયા કરનું કહાડી નાંખવું, મહમદશાહનો દીલીના સીંહાસને અભિષેક સૈદતખાની અયોધ્યા પ્રાપ્તિ, મેવાડની શાસન પ્રણાલી, રાણું સંગ્રામને પરલેકવાસ, તેના ચરિત સંબંધે કેટલાક ગપ્પા. રાણાદ્વિતીય જમતસિંહનું સિંહાસનોહણ, મારવાડ રાજ્ય સાથે અને અંબર રાજ્ય રાજ્ય તેનું સંધિ બંઘન, મરાઠાએ કરેલો માળવ ઉપર અને ગુજરાત ઉપર હુમલે. મરાઠાએ તે પ્રદેશને કરેલે અધિકાર, નાદિરશાહને ભારતવર્ષ ઉપર હમલે. દીલીનું ઉત્સાદન, રજપુતાનાની તે સ મયની અવસ્થા. મેવાડનું સીમા બંધન રજપુતેનું એકતા વિવરણ, બિછરા કરેલે મેવાડ ઉપર હુમલો. રાણુ ઉપર કરેલા બાજીરાવને કરભાર, અંબરના સીંહાસને મધુસિંહના * અભિષેક માટે મેટી ગડબડાટ, રાજમહેલ યુદ્ધ, રાણને પરાજય, મુલહર રાવ હોલકર સાથે તેનું સંધિ બંધન, અંબરના ઇશ્વરીસિંહને વિષપાનથી પ્રાણ ત્યાગ, રાણનો પલક વાસ, રાણાનું ચતિ વર્ણન. . . gશ . મિ દિવસે વીર રિત દ્વિતીય અમરસિંહે આ લેકમાંથી અમર ધામમાં જવા વિદાયગિરિ લીધી તે દિવસે સંગ્રામસિંહ મેવાડના સિંહાસને અભિષિક્ત થયે. એ પવિત્ર નામનું સ્મરણ કરવાથી બાબર વૈરી તે પ્રચંડ વિર રાણે સંગ્રામસિંહ મનમાં આવી બેસે છે. તેની સાથે મેવાડનું વર્તમાન અને અતીત ચિત્ર માનસ દર્પણમાં પ્રતિફલિત થઈ ચિતને આનંદ અને વિષાદના રસે ભરી દે છે. ઉન્મત હૃદય, તે નામામૃતપાનથી વધારે મત એમ પુછે છે જે “આ શું તેજ સંગ્રામસિંહ ! જે તૈમુરના વંશધર વીર કેસરી બાબરને અસીમ વિકમ રોકી દેવા સતાવાળા હતા. આ શું તેજ સંગ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ રાણા સગ્રામસિંહ વી ૩૪૭ મસિંહ ! આતતાયીએ અધમ યુદ્ધ કરી જેના પરાભવ કર્યાં. આ શું તેજ સંગ્રા મસિ’હુ ! રાત્રીની અભ્યર્થના કરતી વખતે સય્યાનેા પ્રદીપ હાથમાં લઇ રજપુત સ્ત્રીએ જેનુ સ્મરણ કરે છે. આ શું તેજ સંગ્રામસિંહ ! પ્રાતઃકાળે શય્યા ત્યાગ કરતી વખતે રજપુતે જેના પવિત્ર નામના જપ કરે છે. આ શુ' તેજ સંગ્રામસિ’! ચિતાડના વિજય સ્તંભે આરાવલીના અભ્રભેદી શૈલ શિખરે જેનુ નામ લેખા સાથે કોતરેલ છે, આજ દ્વિતીય સ'ગ્રામસિ' તે સ'ગ્રામસિહુના રાજ્યાસને અભિષિક્ત~~ જે મહમદશાહ સાથે તૈમુરના વંશના ગારવનું પચ્ચવસાન થાય છે. જે મહમદશાહ “ મોગલ સમ્રાટ ” નામના છેવટનો ચેાગ્ય આશામી તે મહમદશાહના રાજ સમયમાં દ્વિતીય સ`ગ્રામસિહ મેવાડના સિહાસને બેઠા. તેના શાસન કાળમાં ( ઇ. સ. ૧૭૧૬-૨૪ ) મોગલ સામ્રારાજ્યના અધઃપાતના પ્રારંભ થયેા. ખાખરનું વિરાટ સિંહાસન ભગ્ન અને વિભકત થયું, તે સમયમાં અસંખ્ય મેગલાધીન રાજ્યે સ્વતંત્ર થઈ ગયા મેગલ પઠાણ શીયા, શુની, મરાઠા, રજપુત વીગેરે દેશેા પચાવી લઈ સ્વતંત્ર અને સ્વાધીન થયા. ગુણ ગારવ અને પ્રભુ ભક્તિ ઉપર નિર્ભર કરી માગલ સંમ્રાટે જે સેનાપતિને અથવા પ્રતિનિધિને જે પ્રદેશના ભાર સોંપી દીધા હતા, તે સેનાપતિ કે પ્રતિનિધિ તે પ્રદેશના ધણી થઇ પડયા. તે સેનાપતિ કે પ્રતિનિધિએ કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર લાત મારી વિદ્નેહના કલકિત ઉપાય પકડી સમ્રાટના શાસનાધીન ન વર્તતાં તે તે પ્રદેશેામાં સ્વતંત્ર રાજ્ય ચલાવા માડયું. એવી રીતે જુદા જુદા પ્રદેશેાના તેઓ સ્વતંત્ર માલીક થયા ખરા, પણ તેઓએ પ્રજાવની સુખશાંતિ તર જોયુ નહિ જેથી તેનું અધાં જીત રાજ્ય લાંખે સમય ટકયું નહિ, પણ તે સમયનું મહારાષ્ટ્રીયનું રાજતંત્ર ભિન્ન રૂપે દેખાણું તેએના આકસ્મિક અભ્યુત્થાનના વિષય વિચારવાથી વિસ્મિત થવું પડે છે. કે કેવી દૈવશક્તિથી હીંદુ વીર ચુડામણિ શિવાજીએ, નિરીહ શાંતજીવન, ધર્મ યાજક, અને કૃષકમંડળીને, રણ વિશાદ ખનાવી યુદ્ધ સ્થળમાં ઉતાયા ! તે રીતે વિચીરી તેનું મુકરર કરવું કઠણ છે. ખરેખર હીંદુ વિદ્વેષી મોગલ સમ્રાટના પ્રપીડને નિષ્પિષ્ટ અને પ્રપીડિત થઈ વીરવર શિવજીએ સ્વદેશી લેાકેાને વીરમંત્ર દીક્ષિત કરી અને રણાભિનયે ઉત્સાહિત કરી અસાધારણ કમે પ્રારંભ્યાં પણે તે અસાધારણુ કામે થોડા સમયમાં સાધિત થયાં, તેનેા વિચાર કરવાથી કયા હીંદુના હૃદય મહાત્સાહે ઉત્સાહિત ન થાય ! કા હીંદુ ભારતવર્ષના ઉદ્ધાર કર્તા શિવજીની પૂજા નકરે? ભારતવષ દુર્ભાગ્ય,વીરવર શિવજીના મહામંત્રતેના વશધરાએ પાન્યા નહિ, જો તેઓ દુર્ગામ દુરાાંક્ષામાં ઉત્ત્પતન થઇ એ મહામત્રને વ્યભિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ 3. ટ્રાડ ગજસ્થાન. ન કરત, તે તે દુધ માગલના હાથમાંથી ભારતવર્ષને ખેંચી લેત. પણ ભારત વર્ષના કઠોર ભવિતવ્યતાના લેખનું ખ‘ડન કોણ કરી શકે, સમ્રાટ પ્રીરકશીયરનુ સ્વલ્પકાળ વ્યાપી આધિપત્ય ધીરે ધીરે પ વસાન પામ્યું, તેણે જે આશા રાખી હતી. તે સફળ થઇ નહિ, દુત ઇનાયતઉલ્લાએ પોતાના પ્રભુ આર‘ગજેબની જેમ પ્રજા ઉપર જુલમ કર્યાં. તેથી હીંદુઓને વિદ્વેષવન્હિ સમ્રાટ તરફ સળગી ઉઠયા. ખ્યાત નામવાળા નીજામઉલમુલકે હૈદ્રાખાદ રાજ્યની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે સયદભાઇઓની ગેરવાજબી પ્રભુતા હરી લેવા, સમ્રાટે તેને ખેલાયે. તે જ રણુ સ્થળે આવી ઉભેા રહા, આજસુધી તે મુરાદાબાદના શાસન કત્વપાએ નીમાયેલ હતા. પણ તેના ચાજ્ઞાન અને કાર્યદક્ષતાના પરિચય પામી, માળવરાજ્ય તેને આપી દેવાની પ્રતિજ્ઞા કરી સમ્રાટે તેને ખેલાન્યા. તે સઘળા વૃત્તાંત સૈયદોના કાંને પડયા. તેઓ દશહેઝાર મરાઠા સૈનિકોને લઈ આવ્યા, તેઓએ ફીરકશીયરને રાજિસ`હાસનેથી ઉતારી મુક્યા, પીરશીયરની આશાઓ વિલાપ પામી, તે સંકટકાળમાં બુંદીના અને અંબરના રાજા શિવાય કાઈ તેના પડખે ઉભું રહ્યું નહિ. જે ફીરકશીયર તે બન્ને રાજાની સલાહ લઇ ચાલ્યેા હત, તે અકાળે તેને પ્રાણ ત્યાગ કરવા ન પડત, પણ તેનું ખીલકુલ દુર્ભાગ્ય. નહિ તે તે પરમ હિતેષી તે બન્ને રાજાની સલાહ ઉપર અનાસ્થા કેમ રાખે, તેઓએ પ્રકૃત વીરની જેમ યુદ્ધક્ષેત્રમાં ઉતરવાનું તેને કહ્યું પણુ સમ્રાટે ખીકણની જેમ અને કાપુરૂષની જેમ તેની સલાહ ગ્રહણ કરી નહિ, છેવટે તે ખન્ને રાજાએ એ તેના ત્યાગ કર્યાં. ફીરકશીયર કેવળ કાપુરૂષ હતા. તે અને રજપુત રાજાની સલાહુ ને લઈ માત્ર જનાનખાનામાં તે રહેવા લાગ્યા, છેવટે તે શત્રુની મહેરબાની માંગવા ગયાં. રાષાધ સૈયદે તેને કહેવરાવી મેાકળ્યું, જે તમે તમારા વિશ્ર્વસ્ત રજપુતાના ત્યાગ કરો, અમારા સેનાપતિને કીલ્લામાં આવવા દ્યા તેમ થાય તે અમે તાશ ઉપર કઇરીતના અત્યાચાર કરશું નહિ. મેં નશીખ પ્રીરકશીયરની આશાએ ભાંગી પડી. તેના સઘળી જાતના આશ્રય અને અવલંબન તુટી ગયાં. તેણે સ્થિર કર્યું જે શત્રુ અતઃપુર વિધિને વ્યભિચાર કરશે નહિ તે આશ્ર્વાસના ભસા રાખી, તે રાણીઓની સાથે વિલાસ કરતા અંતઃપુરમાં બેસી રહ્યો, તે આશ્ર્વાસ તેના વિફળ થયા. “ ધેાળા વસ્ત્ર વાળી રાત્રી કરાળ વેશે જગમાં આવી અને સમ્રાટના પતિત ભાગ્ય નક્ષત્રની જેમ ગભીરતમમાં ડુબી ગઈ, કીલ્લાના બારણાં બંધ થયાં. તેમાં કોઇપણ પ્રાણી પેસી શકયુ નહિ. કેવળ વજીર અને અજીતસિ'હુ તેમાં રહ્યા. વિકટ દાંત વાળી રાત્રી નગર વાસીઓને વિભીષિકા બતાવવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ 5 - 5 રાણા સંગ્રામસિંહ વી. સઘળા વિષમ ચિંતામાં પડયા. મહેલમાં શું થાય છે તે કોઈના જાણવામાં આવ્યું નહિ. દશ હઝાર મહારાષ્ટ્ર સૈનીકેને લઈ આજીમઉલઉમરા તૈયાર થઈ અપેક્ષા કરતો હતો. રજની પ્રભાત થઈ. ઉષાના રાતા રાગે પુર્વ ગગન રંજીત થયું. રાજ ભવનમાં નેબતને અવાજ સંભળાયે, સઘળાની આશા લોપ પામી. ફીરકશીયરની પદશ્યતિ ઉપર રૂફેઉલદીરાજત દિલ્લીના સિંહાસને બેઠે. ત્યારે બંદીજનોએ, નવા સમ્રાટને “દીઈ જવી થાઓ” એમ કહ્યું ત્યારે દુર્ભાગ્ય ફીરકશીયરના પ્રાણ ઉડયા. સમ્રાટ સિંહાસને બેસી અજીતસિંહ વિગેરેને સંતુષ્ટ કરવા પ્રયાસ કરવા લાગ્યું. તેણે જીજીયાકર એકદમ ઉઠાવી લીધો. રજપુતોની મનસ્તુષ્ટિ કરવા માટે ચતુર સિયદોએ સમ્રાટના પ્રધાન દિવાન ઈનાયતઉલ્લાના ઠેકાણે રતનચંદ નામના રજપુતને નીયે. રૂફેઉલદીરાજાતે માત્ર ત્રણ માસ રાજ્ય કર્યું. તે ખાંસીના દર્દથી મરણ પામ્યું. તેના મૃત્યુ પછી બીજા બે સમ્રાટે શેડો સયય રાજ્ય સુખ ભોગવી આ લોકને ત્યાગ કર્યો. છેવટે બહાદુરશાહને જેષ્ઠ પુત્ર રેષન આખતાર મહમદશાહનું નામ ધારણ કરી. ઈ. સ. ૧૭૨૦ માં દિલ્લીના સિંહાસને બેઠે. મહમદશાહે ત્રીશ વર્ષ રાજ્ય કર્યું. તેના શાસનકાળમાં મેગલ સામ્રજ્યને સંપૂર્ણ અધઃપાત થયે, રાજ્યમાં જુદી જુદી જાતના વિવાદ વિષુવાદ ઉઠયા. મેગલ સામ્રાજ્યમાં જુદી જુદી જાતની વિશુંખલા થઈ તેના ઉપર તેજસ્વી બે સૈયદને અત્યાચાર થવા લાગે, જે લોકે, તે સૈયદની સાથે મળી ગયા હતા. તે લોકો ઉપર નિઝામ બહુ નાખુશ હતો, નિઝામ એક સુદક્ષ સેનાપતી હતેા. માળવદેશની આબાદી માટે અત્યંત પ્રયાસ કર્યો. તે વીર અને પરાક્રમ વાળો હોઈ સૈયદનો ભયપ્રદ થઈ પડે, સૈિયદેએ પિતાના પગમાં કુઠારાઘાત કર્યો. તેઓના જ દુરાચરણે ભારતવર્ષમાં મંગલ સામ્રાજ્ય વિલુપ્ત થયું, તુચ્છગવ મદે પોતાનું પદ અક્ષુણ રાખવા, તેઓએ જે આશામીઓને સિંહાસને બેસાય તે આશામીઓ અગ્ય નીવડયા તેઓનાથી પ્રજાનું કલ્યાણ થયું નહિ. પુતળાની જેમ સિંહાસને બેસી તે રાજ્યાધિકાર ચલાવતા હતા. કોઈ લોકે તેઓને સમ્રાટ કહી કબુલ કરતા નહિ. તે બને સિયો રાજ્યમાં કર્યા હતા હતા. તે બને સિયોના હૃદયમાં રાજભક્તિને વેશ નહોતો. સુદક્ષ નિઝામ આ સારા અવસરમાં સ્વતંત્ર થઈ ગયો. તેણે આશીરગઢ અને બુરહાનપુરના બેકીલા કબજે કર્યો દુવૃત સૈયદના હૃદયમાં શંકા પેદા થઈ, તેઓએ પિતાના સ્વાર્થના રક્ષણ માટે રજપુતની મદદ માંગી. કોટા અને નટવરના બે રાજકુમારે, નીઝામને હલકે પાડી દેવા, પિતાના સરદારને અને સામતને લઈ નર્મદા નદીના તીરે ઉભા રહ્યા. પણ તેઓ રણદક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ટાડ રાજસ્થાન નીઝામના પ્રચંડ પ્રતાપ રોકી શક્યા નહિ, નદાની તે તટ ભૂમિ ઉપર કાટના હારવંશીય રાજકુમાર નીઝામના રાષાનળમાં પતંગની જેમ પડીખળી સુએ. હૈદ્રાબાદ રાજ્ય મેગલના કબજામાંથી ખસી પડ્યું. અાધ્યાનું રાજ્ય પણ સ્વાધીન થઇ ગયુ, સુદક્ષ સદતખાંએ અયેાધ્યાની સ્વાધીનતા મેળવી આપી. જે સમયે નીઝામે સ્વાધીનતાના વાવટા ઉડાડયેા સદતમાં તે સમયે વીયાતાના કીલ્લામાં હતા. સમ્રાટ મહમદે, તે સૈયદના દ` ચુર્ણ કરવા, તેને બેલાયે. સમ્રાટના આદેશ પામ્યા કે તરત સદતખાં અમીરઉલઉમરાના સંહાર કરવા તત્પર થયા. હૈદરખાં + નામના એક દુઃસાહસિક આશામીએ અતકિંત ભાવે આમીરઉલઉમરાની છાતીમાં છરી મારી તેને યમના ઘેર મેકલ્યા. સમ્રાટ તે સમયે છાવણીમાં હતા. અમીરઉલઉમરાના મૃત્યુના ખખર સાંભળી તેના ભાઈ અબદુલાને કેદ કરવા તે તેની વિરૂદ્ધ ચાલ્યા. ક્રુર સ્વભાવ ઉજીરે, સમ્રાટના દુરભિસંધિ જાણી લીધા. તેણે દીલ્લીના સિંહાસને ઇબ્રાહીમ નામના એક મેગલને બેસારી દીધેા. અને મહમદશાહની મમતા રાધ કરવા, તે સેના સાથે તેની વિરૂદ્ધ ચાલ્યા. આ યુદ્ધમાં રજપુતેા કોઇના પક્ષમાં ઉભા રહ્યા નહાતા. અન્ને પક્ષવાળા સામસામે થઈ ઉભા રહ્યા પણ જલદીથી યુદ્ધ ચાલ્યું નહિ, કેટલેાક કાળ વીતી ગયા. મન્ને પક્ષવાળા યુદ્ધ માટે ખીલકુલ વ્યગ્ર થઈ પડયા. ચુવાન રાજા રતનચંદના શિરચ્છેદન ઉપર સંગ્રામ ચાલ્યું. ઉજીર મહેદમશાહના હાથથી યુદ્ધમાં પડચે! તે આ લોકના ત્યાગ કરી ચાલ્યું ગયા. સદતખાંના ઉપર સમ્રાટ બહુ ખુશી થયા. તેને તેણે મહાદુર જગના ખીતાબ આપ્યો. સન્નાટે તેને અમે ધ્યાનું રાજ્ય આપ્યું. રજપુત રાજાએ વિજયી સમ્રાટને અભિનદન વાદ આપવા ગયા. તેઓના તટસ્થભાવથી સમ્રાટ અત્યંત આનતિ થયેા. સમ્રાટે ચેાધપુરના રાજાને અને અમરના રાજાને કેટલાક જનપદ આપ્યા । દુષ્ટ મરાઠાની ગાંતના રોધ કયે તેના માટે ગિરિધરદાસને માળવ પ્રાંત મળ્યા. સમ્રાટે વજીર પદ આપવા માટે નિઝામને હૈદરાબાદથી ખેલાવ્યેા. » સૈદતખાં એક ખારાસાના વેપારી હતા પોતાના ભુજબળની મદદે તે સેનાપતિના હુદાએ આવ્યા. છેવટે અયાધ્યાના અધિપતિ તે થયા. સૈદતખાંએ સ્વહસ્તે હુસેન આલીને સંહાર કર્યાં નથી. × હૈદરખાં એક અસભ્ય આશામી હતા. હુસેન આલીની હત્યા કરવાતે એક સ્થળે અરજી લઇ તેને આપવા ઊભા હતા. હુસેનઆલી પાલખીમાં બેસી તે સ્થળથી નીકળ્યો તે સમયે, હૈદરે, અરજી ઉંચા હાથ કરી તેને દેખાડી, આમીરઉલમુલુકે હૈદરને પાસે આવવા ખેલાવ્યા હૈદરે આવી એક છરી મારી તેના પ્રાણ લીધા. ૐ જ્યુસ ગ આગ્રા, અજતસિંહ ગુર્જર અને અજમેરને પામ્યા. મેં ગિરિધરદાસ એક નાગર બ્રાહ્મણ હતા તે રતનચંદના પ્રધાન કર્મચારીજીબીલરામના પુત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ રાણા સગ્રામસિહ વી ૩૫૧ ભારતવર્ષના ઘાર રાજ નૈતિક વિપ્લવમાં મેવાડની રાજ નીતિ સપૂર્ણ રીતે જુદી તરેહથી વર્તતી હતી, તે સમયે મેવાડના કેટલાક રજપુત રાજાએ એવી અરાજકતાના સુયેાગ પામી, પોતાના રાજ્ય વધારવા લાગ્યા. રાણાએ પાતાની ચીર તન પ્રથાને અનુસરી સપૂર્ણ રીતે અળસભાવે અને નિશ્ચેષ્ટ ભાવે પેાતાના સમય કહાડવા લાગ્યા. પારકાની ઉન્નતિ જોઇ તેઓની જીગીષા વૃત્તિ ઉદિત થાતી નહોતી. અખરના પ્રચંડ પ્રતાપ ઠેઠ યમુનાના સેકત પ્રદેશ સુધી વિસ્તૃત હતા. વળી મારવાડ રાજ અજીતસિંહે અજમેરના કીટ્ટા ઉપર પોતાના વાવટા ફડફડાવ્યો તેણે ગુર્જર રાજ્યને છિન્ન ભિન્ન કર્યું. તેણે પાતાની વિયિ સેનાને મરૂ ભૂમિથી તે દ્વારકા સુધી ચલાવી. મેવાડમાં તે સમયે આત્સુકય જોવામાં આવ્યું નહિ મેવાડના રાણે! પાતાના પ્રાચીન સામ ́ત સરદારાને લઈ નિશ્લેષ્ઠ ભાવે કાળ કહાડતા હતા એવી રીતની નીતિનું અનુસરણ કરવાનું પ્રયેાજન શેાધી કહાડવુ' યુકત છે. મેવાડની ચિરંતન નીતિનું અનુશીલન કરવાથી તેનુ' પ્રયેાજન માલુમ પડી આવે છે. જે નીતિ અને સંસ્કારને અવ્યાહત રાખવા ગિલ્ડેટ વશ વીરાએ અમ્લાનવદને, તેના હૃદય શ્રેણિત આપ્યાં. રાજ્યને અપકર્ષ થાય તેથી તેઓએ એવી નીતિનું અવલખન કર્યુ. નથી. તેથી કરીને મેવાડની રાજ્ય સીમા વધી નહિ રાજ્યની શ્રીવૃદ્ધિ સાધનમાં મેવાડના એપ્રતિદ્વંદ્વી સામંત સંપ્રદાય પ્રતિકુલતા આપતા હતા. શક્તાવત સરદાર સાહસીજેસિંહે રાઠોડ રજપુતના હાથમાંથી ઇડર પ્રદેશ લઈ લીધા. તેણે કલિવારાના પ્રદેશ સુધીના પ્રદેશ પાતાના હસ્તગત કર્યાં તે ખીજા પ્રદેશ પણ જીતવા જતા હતા. એટલામાં રાણાએ તેને યુદ્ધ ચાત્રા છેડી ઉદયપુરમાં આવવા આજ્ઞા આપી એટલેકે યુદ્ધ યાત્રા ન થવાથી તેના મનારથ પુરો થયે નહિ, પ્રતિદ્વંદ્વી ચંદાવત સરદારે, વિદ્વેષભાવથી તેના વિરૂધ્ધ રાણાની પાસે અભિયાગ કયે તે માટે રાણાએ તેને યુદ્ધ યાત્રામાંથી પાછો એટલાન્યા, આ સઘળા વિદ્વેષ ભાવથી મેવાડનું પરાક્રમ અનેક પરિણામે કમ થઈ ગયુ તે સમયે મેવાડમાં કાઈ સામત સરદાર એક પણ કીલ્લા બનાવી શકયેા. નહિ. રાણા સંગ્રામસિંહે અઢાર વર્ષ રાજ્ય કર્યું, તેના શાસન કાળમાં મેવાડનુ' સંમાન અનેક પરિમાણે અક્ષુણ્ણ હતું અને શત્રુએ લઇ લીધેલ અનેક રાજ્યે તેને પાછા મળ્યા હતા. રાણાએ વિહારીદાસ પંચાળીને મંત્રી પદ આપ્યુ. તેમાં તેની પારદર્શિતાના અને તીક્ષણ બુદ્ધિના પથિય માલુમ પડયા, વિહારીદાસ જેવા સુદક્ષ અને સુવિશ્વસ્ત મંત્રી ખીજે કાઇ મેવાડના સચિવાસન ઉપર આવ્યે * ડુંગરપુર અને વાંસવાડાના રાન્ત રાણાની સાથે સારા મેળાપ રાખી સમય કાડતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ટાડ રાજસ્થાન, નથી. વિહારીદાસે, ઊંચા મત્રી પદે અભિષિક્ત થઇ, ત્રણ રાણાના શાસનકાળમાં મંત્રીનું કાર્ય કર્યું. રાણા સગ્રામસિંહના મૃત્યુ પછી મેવાડમાં મરાઠા લેાકેાને! પ્રચડ વિપ્લવ થઈ ઉઠયા. મરાઠાનેા તે વિપ્લવમત્રીવર વિહારીદાસની ચતુરાઇથી પણ અટકયા નહિ. રાણા સંગ્રામસિંહના ચરિત્ર સ`ધે અનેક ઉપકથાએ સાંભળવામાં આવે છે, તે સઘળી ઉપકથાનું અનુશિલન કરવાથી દૃઢ પ્રતીતિ પેદા થાય છે. જે રાજ્યશાસન ગૃહપાલન વીગેરેમાં રાણાની પુષ્કળ પારદર્શિતા હતી, તે એક વિજ્ઞ ન્યાયપર અને હૃઢપ્રતિજ્ઞ રાજા હતા. તે જે કામ આરભતા તે કામ પુરૂ કરી તે સુખથી બેસતા હતા, સઘળી ખાખતમાં તે અનર્થક ખર્ચ કરતા નહિ. રાણા સ‘ગ્રામસિહુના મહનીય ચરિતનાં અનેક પ્રમાણેા જોવામાં આવે છે. તેણે અઢાર વર્ષ રાજ્ય કર્યું. તે અરસામાં પોતાના પદની રક્ષા કરી પેાતાના રાજ્યનું તેણે ઘણું મંગળ સાધ્યુ છે, દેશબૈરીના હુમલામાંથી મેવાડને બચાવવા તે અઢારવાર યુદ્ધ ક્ષેત્રમાં ઉતયેા હતા. સ‘ગ્રામસિ’હની શાસન નીતિ અગર જો કે સીમામદ્મ હતી. અગર જો કે પૂર્વ પુરૂષની પ્રથાને ઘેાડા પરિમાણે ત્યાગ કરી, તેણે મેવાડનુ મંગળ કર્યું છે, પણ તેના કરેલા મગળથી મેવાડના જે ઉપકાર થયા છે. તેથી પ્રજાવૃદને તે અનુરાગ પાત્ર થયેા છે. પ્રજાના હિત સાધનમાં અને અભાવ મેચનમાં તે સદા સાવધાન રહેતા હતા. એ માટે તે સ્વદેશમાં અને વિદેશમાં સમાન પામ્યા છે, બાપ્પારાએળના પવિત્ર વ`શના ઉચા રાજાએ, ગિલ્ડાટ કુળનું માન અક્ષુણ્ણ રાખી શકવા છે. તે રાજાએમાં સગ્રામસિહ શેષવર્તી રાજા તેના પરલોકવાસ ઉપર મેવાડમાં મરાડાની પ્રભુતાના સૂત્રપાત થયા. એ પ્રભુતાની સ્થાપના સાથે મેવાડને રાજનૈતિક શ્વેત કઈ દિશાએ પ્રવાહિત થયેા. તેનુ વર્ણન કરવા અમે પ્રવૃત છીએ. રાણા સંગ્રામસિંહના ચાર પુત્રા હતા. તેમાંથી જસિંહ (બીજો) સવત્. ૧૭૯૦ ( ઈ. સ. ૧૭૩૪) માં પિતૃ સિ ંહાસને બેઠા, તેના રાજ્યનુ પહેલુ કા રજપુતના ત્રણખળનું એકત્રીકરણ આપણે ઉપરકરી ગયા છીએ જે રાણા દ્વિતીય અમરસિ ંહે તે મળનુ સમીકરણ કર્યું. ત્યારપછી અજીતસિંહની અવિમૃસ્યકારીતાથી તે ત્રણમળના પગમાં કુઠારાઘાત થયા. આજ જથ્તસિંહે અમૃતકુંડના જલસચનથી તેને પુનર્જીવિત કર્યું, તે ત્રણે એકઠા થયેલા રાજાઓએ પોતપોતાના ઉપાસ્ય દેવના શપથ લઇ કહ્યું જે હવે કોઇએ મુસલમાન સાથે વૈવાહિક સૂત્રથી બધાવુ નહિ, કાઇએ પરસ્પરનું એકતા સૂત્ર છેઃવું નહિ, મેવાડની હુરલા નામની નગરીમાં એકઠા થઈ તેઓએ ઉપરના સારનુ` સંધિપત્ર તૈચાર કરી તેમાં સહી કરી એક ચિત્તતા સુદૃઢ કરવા એક વીર નાયકનુ પ્રચાજન, એટલે કે સઘળાએ એક વાકયે સંમત થઇ રાણાને સચ્ચ આસન આપી, રાણાના હાથમાં રજપુત સેનાનુ અધિનાયકપણું સાંધ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહ વી. પs સેનાબળ ક્રમે ક્રમે સંગ્રહિત થયું. સંમુખે વષ સમાગમ જોઈ સઘળાએ સ્થિર કર્યું જે વર્ષાઋતુ વિત્યાબાદ મોટી વિશાળ રજપુત સેના લઈ અજીતસિંહ, મેગલ ના વિરૂધે જવું, યુધ્ધોપયોગી સઘળી ગોઠવણ તૈયાર થઈ ગઈ, દુર્ભાગ્યવશે, તે ગોઠવણે વ્યર્થ થઈ ગઈ, શાથી કે પહેલાં થયેલ કેલ કરાર શિથિલ થયા, એક થઈ ગયેલ ત્રણબળ ભિન્ન થયાં આજ તેથી રાજસ્થાનનાં વિષમયફળ પેદા થયા. રજપુતની એકતાનું સૂત્ર તુટી ગયું. મોગલ સામ્રાજ્યના અધ:પાત ઉપર અંબરના રાજા અને મારવાડના રાજા, વિપુલક્ષમતા મેળવી મેવાડના રાજના સમકક્ષ થયા. સૂર્યવંશીય મહારાજ કનકસેનના વંશધરે, રાજસ્થાનના બીજા રાજાઓ ઉપર અસુર્ણ પ્રાધાન્ય ભોગવતા આવ્યા હતા, તે પ્રાધાન્ય હાલ શિથિલિભૂત થયું. સુદશ નીઝામઉલમુલુકે આજના સમયે, આધીનતાની સાંકળ તેડી સંપૂર્ણ સ્વાધીનતા મેળવી, દિલ્લીશ્વરને સેનાપતિ, તેની તે સ્વાધીનતા ખેંચી લેવા ગયે, જે સેનાપતિ તેના કે પાનળમાં પતંગવત બળી મુઓ. સુચતુર નિઝામે તે સેનાપતિનું કાપેલ માથું સમ્રાટ પાસે મોકલી કહેવરાવ્યું જે “દુરાચાર રાજદ્રોહી થયે એ માટે તેનું કાપેલ માથું તમારી પાસે મોકલાવ્યું ” હીન બળ સમ્રાટ મહમદશાહ તેજસ્વી નિઝાઉલમુલકનો પ્રકૃત ભાવ સમયે પણ તેના તે વચન માટે તેને સાક્ષિ આપી શક્યા નહિ. પોતાના રાજ્યની સ્વાધીનતા દઢ કરી નિઝામ રજપુતે સાથે એકતા સૂત્રે બંધાય. માળવા ઉપર અને ગુજરાત ઉપર મહારાષ્ટ્રીય સેના ચલાવવા તેણે પ્રેરણ કરી, વિરે બાજીરાવ, ધીરેધીરે માલવ પ્રદેશ ઉપર પડે અને ત્યાંના શાસન કા દયારામ બહાદુરને યુદ્ધમાં હી તેણે નિઝામને મનભાવ પૂર્ણ કર્યો, ત્યાર પછી અંબર રાજ જયસિંહના હાથમાં માળવ પ્રદેશ સપા. પણ તેણે પ્રદેશ ન રાખે. અને બાજીરાવને પા, એ રીતે મળવ પ્રદેશ દુધ મરાઠાના કબજામાં આવ્યું. થોડા દિવસમાં સુવિશાળ ગુર્જર પ્રદેશ પણ એવી રીતની દશાને પામે. મેગલ સમ્રાટે ગુર્જર પ્રદેશ રાઠેડને આપે છેવટે તે પ્રદેશ મરાઠાના હાથમાં આવ્યો. જે સમયે રાજસ્થાન અને દક્ષિણાવર્ત પ્રદેશમાં એ રીતને રાજનૈતિક સાત પ્રવાહિત થાતું હતું. તે સમયે બંગ, વિહાર અને એરીસા રાજ્યમાં સુજાઉદદૌલા અને તેને પ્રતિનિધિ આલીવર્દીખાં, અશ્રુષ્ણ પ્રભુતા ભોગવતા હતા. વળી અયોધ્યામાં સદતખાંને પુત્ર સફરજંગ રાજ ભોગવતો હતો, મોગલ સમ્રા x સેનાપતિનું નામ મેવારીજમાં હતું. નિઝામે શરૂઆતમાં મેવારીજના લશ્કરમાં અભાવ પેદા થાય એવી ચેષ્ટા કરી પણ વ્યર્થ ગઈ. : દયારામ બહાદુર માળવાના પુર્વ શાસન કર્તા ગિરિધરસિંહને ભત્રીજે. ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઢાઢ રાજસ્થાન ટની સુપ્રસન્નતાથી સેદતખાંએ અયોધ્યાનું રાજ્ય મેળવ્યું પણ દુરાચારે થોડા સમયમાં તે પવિત્ર પ્રસન્નતાને હેય અને જઘન્ય પુરસ્કાર મેળવ્યું. સિદતખાં કૃતજ અને વિશ્વાસઘાતક હતુંતે દુરાચાર આસામીએ નૃશંસ નાદિરશાહને ભારતવર્ષમાં બોલાવી મેગલ સામ્રાજ્યને સર્વ નાશ કર્યો. જ્યારે માળવા અને ગુર્જર પ્રદેશમાં મહારાષ્ટ્રની પ્રભુતા દ્રઢ થઈ ત્યારે વિજયી મરાઠાઓએ બીજા સ્થળોએ પિતાનું આધિપત્ય વિસ્તારવાનું વિચાર્યું. તેઓ નર્મદા ઉતરી ઉત્તર પ્રદેશમાં પથરાઈ ગયા. તેઓના વિક્રમવત્વિના પ્રણથી અનેક સામાન્ય જાતિઓ તેઓને મળી જઈ તેઓના કલેવરનું પિષણ કરવા લાગી તે સમયે શાંતવૃતિવાળા ખેડુત ખેડને ત્યાગ કરી મરાઠાને મળી ગયા. હોલકર સીંધીયા અને પુઆર તે સંપ્રદાયમાં વિશેષ પ્રસિદ્ધ થયા. એ પ્રમાણે પુષ્કળ સહાયબળ પામી મરાઠાઓ, ક્ષીણબળ રજપુતાના રાજ્ય ઉપર આવી પડવા લાગ્યા, અને તે રાજ્યના પ્રદેશ ઉત્સાઇન કરી લુટે લઈ ત્યાંજ તેઓ વસવા લાગ્યા, તેઓને પ્રચંડ પ્રતાપ, કેઈ રેકી શકે તેવું નહોતું, વીરવર પ્રથમ બાજીરાવ, તેવા દુઈર્ષ મરાઠાને પિતાની સત્તાના પ્રભાવે હાથમાં રાખી શકે. ઈ. સ. ૧૭૩૫ માં ચંબલનદી ઓળંગી તે દિલ્લીના સિંહદ્વાર સુધી આવી પહોંચ્યું. તેના કઠોર પરાક્રમ પ્રભાવે. તે મહા નગરી દલિત થઈ ત્યારપછી ચેાથ આપી, હીન બળ સમ્રાટ મરાઠાના પ્રતાપાનળમાં પડતે બચી ગયે. સમ્રાટનાં આવાં બીકણુનાં જેવાં કાર્યો જે નિઝામના મનમાં આશંકા પેદા થઈ સત્રાટ ઉપર જય મેળવી પરાકામી મરાઠાઓ નિઝામ રાજ્ય ઉપર હમલો કરશે એવી આશંકાથી નિઝામ વ્યાકુળ થયા. તે આશંકાથી વ્યથિત થઈ તેણે માળવામાંથી મરાઠાઓને હાંકી કહાડવા સંકલ્પ કર્યો. તેના મનમાં સુદઢ ધારણા હતી. જે મરાઠા લોકે જે એકવાર માળ પ્રદેશમાં દઢમૂળ નાંખી દેશે તે તેને કઈ કહી શકશે નહિ. વળી તેઓ તેને ઉતર પ્રદેશને સઘળે સંબંધ છેદી નાંખશે. વિજયી નિઝામ મરાઠાઓને માળ પ્રદેશમાંથી કહાઢી મુકવા પ્રયાસ કરતે હતે. એટલામાં ખબર આવ્યા છે પ્રચંડ વિર દુધઈ નાદીરશાહ પિ પની વિજયીની સેના લઈ ભારતવર્ષ ઉપર આવે છે. તે ખબર સાંભળી નિઝામના મનમાં ઘોર ભયને સંચાર થયે, જે સમયે, વિજયી નાદીરશાહનું રણનુંનગારૂં ભારતવર્ષના પશ્ચિમ ભાગમાં સંભળાયું તે સમયે મેગલ સમ્રાટને વિક્રમાનળ કેવળ એલવાઈ ગયે હતે. નાદિરશાહના એ રણના નગારાના અવાજથી ભારતવર્ષ કાપી ગયે, હભાગ્ય મહમદશાહને તાજ માથા ઉપરથી ખસી પૃથ્વી ઉપર પડશે. તે સમયે મહમદશાહે રજપુત જાતિના પરાક્રમ ઉપર વિશેષ ભરોસે રાખે. પણ કનલના કાળ યુદ્ધમાં મેગલનું સિંહાસન તુટી ગયું. કનલ યુદ્ધના કઠોર પરિણામથી નિગામ અને સદતખાના હૃદયમાં વિષમ ભયને સંચાર થયે, વિજયી નાદિરશાહના પ્રચંડ વેગને પ્રતિષ કાસ્વા તેઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ રાણા સંગ્રામસિંહ વી ૩૫૫ પોતાની સેનાએ મેગલની સેના સાથે એકઠી કરી દીધી, પણ તેથી તેઓને મનારથ સિદ્ધ થયા નહિ. આમીરઉલઉમરાએ યુદ્ધક્ષેત્રે પ્રાણ ત્યાગ કર્યું. ઉજીર અને સમ્રાટને બાંધીને નાદીરશાહના ચરણ પાસે રત્નું કાઉજીરની કૃતાનાથી આજ દિણીશ્વરની એવી શૈાચની દુર્દશા થઇ પડી, મહમદશાહે, સધિ કરવા નિઝામને નાદીરશાહ પાસે મેકલ્યા. સ`બિંધન સ્થિર થયું, પણ દુરાચાર સૈદ્યતખાંએ પ્રપ`ચ કરી તે મધન બ્યૂ કરી દીધું. છેવટે પાતાતાના પગમાં કુઠારાધાત કર્યો. ક્રુત સૈયદતમાંએ, નાદીરની અસ્પૃહા વધારવાના હેતુએ, નાદીરને જે નિઝામે આપની સાથે છેતરપીંડી કરી છે, રાજકોષમાં તેની પાસે પુષ્કળ ધન છે. ” દુષ્ટની વાત ઉપર નાદીરશાહના સ`પૂર્ણ વિશ્વાસ બેઠા. તેની દુર્રમ દુરાકાંક્ષા સોગણી વધી પડી. 66 નીઝામની સાથે જે સંધિ થયેા હતો, તે સધ નાદીરશાહે તાડયા. બેનશીખ મહમદશાહની સઘળી આશા ભાંગી પડી. પિશાચ, નાદીરશાના સઘ્રિ સૂત્ર ઉપર વિચાર કરી ભરૂસા રાખી તેણે ખાત્રી કરી હતી. હવે વશેષ પીડા ભાગવવી પડશે નહિ. પશુ તેની તે ખાત્રી વ્ય અને અસત્ય થઈ પડી. સુધિપત્ર ફાડી નાંખી દુરાચાર નાદિરે, વિજીત દિીશ્વરને મોટા દભ સાથે પોતાની છાવણીમાં લઈ લીધા. અને વીરવર તૈમુરના સિંહાસન ઉપર બેસી ઈ. સ. ૧૫૪૦ના માર્ચ માસના આઠમા દિવસે પોતાના નામની મુદ્રા ચલાવી. મોગલ સામ્રાજ્યના ઘેાર અતવિપ્લવના સમયે, રાજ્યષમાંથી પુષ્કળ પૈસા ખરચાયા. અને પ્રતિદ્ધિ રાજકુમારી, રાજ્ય લેવાના લાલેખક્ષીસ લાંચ વીગેરેમાં પુષ્કળ દ્રવ્ય ખરચવા લાગ્યા. રાજ્યકાષમાં જેટલા પૈસા હતા તેટલા પૈસા નાદીરશાહને મળ્યા. તે પણ તેની દુરાકાંક્ષા હલકી પડી નહિ. તેણે ચારે દિશાએ ઘેષણાના પ્રચાર કર્યાં જે જ્યાંસુધી હજી સાડા ત્રણ કરોડ રૂપીયા મને નહિ મળે ત્યાં સુધી હું ભારતવર્ષ છેડવાના નથી. જો ભારતવર્ષ છોડાવવુ હોય તે તેટલા પૈસા આપે.” તે ઘષણા પ્રચારીત થઇ એટલામાં યમદૂત સરખા પારસીએ હાથમાં તલવાર લઈનગરની ચારે તરફ ભમવા લાગ્યાં. અતિ કઠાર અત્યાચાર કરી. પુષ્કળ પીડા આપી,તેઓએ પુરવાસીના ધનરત્ન લુંટી લીધાં, તેઓના પૈશાચીક પ્રપીડને નગરમાં હાહાકાર ધ્વની થઈ રહેસે.. પીડા પામેલ પુરવાસીઓ, દાવદગ્ધ હરણની જેમ પ્રાણુ ભયે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. પણ પલાયન કરી કયાં જવું ! તેનું રક્ષણ કેણુ કરે! રક્ષણ કરનાર કાઇ રહ્યું નહિ. સઘળા લેકે આજ ડાવનાના થઈ ગયા. સઘળાએ પેાતાના *દુષ્કૃત નાદિરશ હે ભારતવર્ષનું બહુ ધન પણ કર્યું. મહાત્મા રાડ સાહેબ કહે છે જે નગદ રૂપીયા અને સૈાના રૂપાં મેતી મણી વગેર નળી એક દર ચાર્ટ'શ કરોડ રૂપીયા તે લઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat '૧ ' ' www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જિસ્થાન, રક્ષણ માટે અહિં તહિ ભમવા લાગ્યા. તે અત્યાચારીઓના જુલમને કઈ પ્રતિરિધ કરી શકયું નહિ. બેનશીબ પ્રજા, પલાયન કરી ગઈ પણ તેનું રક્ષણ થયું નહિ. તે પિશાચ તેઓની પછવાડે દેડવા લાગ્યા. દેડીને તેઓ તેઓની પાસે ખોરાક પણ લઈ લેવા લાગ્યા, તેઓની પ્રાણપત્નિ ઉપર ધર્મ ભ્રષ્ટતાને જુલમ થવા લાગે. દીલ્લી નગરીમાં આજ પ્રલયકાળ થઈ ગયે. નગરમાં જે ઊંચી પદવી વાળા હતા તેઓનાં સંપૂર્ણ અપમાન થવા લાગ્યાં. દુકામાં પિતાની પત્નીઓને પ્રથમ મારી નાંખી આત્મહત્યા કર્યા સિવાય તેઓને બીજો ઉપાય નહોતો. આ ભયંકર કાળમાં એવી જનશ્રુતિ ચાલી “રાક્ષસ નાદિરશાહ હણાયે ” એક ક્ષણ તે જનકૃતિ આખા દીલ્લી નગરમાં પ્રસરી. જોતજોતામાં પુરવાસીઓ, ખુલ્લી તલવાર હાથમાં લઈ ઉન્મતની જેમ અહીં તહીં દેડી પારસીઓ ઉપર હુમલો કરી પડયા. સંઘળાએ તેઓને સંહાર કરવા લાગ્યા. તે સમયે બને દળમાં ઘોર સંઘર્ષ થશે. નગરવાસીઓમાં અને પારસીઓના શબથી દિલ્લી નગરી ભરાઈ ગઈ. લેહીના પ્રવાહથી મહોલ્લાના રસ્તા સરીયામ રસ્તા ભીંજાઈ ગયા. થોડા સમયમાં તે સમચાર નાદિરશાહના કાને પહોંચ્યા. દુરાચાર એક મજીદના મથાળે ચડી નિરૂત્સાહવાળી સૈનીકેને ઉત્સાહિત કરી, નગરના બાળક વૃદ્ધ વગેરેને મારી નાંખવા તેણે હુકમ આપે. એ કઠેર હુકમ થયું કે તુરત નાદીરશાહના સૈનીકેએ ભયંકર મૂર્તિ ધારણ કરી. તેઓ નગરના દ્વારે દ્વારે ભમી સઘળાને સંહાર કરવા લાગ્યા. અતિ નાદે, સઘળી નગરી પ્રતિધ્વનિત થઈ નગરના રસ્તાઓમાં શોણિતને પ્રવાહ વહેવા લાગ્યા. આજ દિલ્લી નગર, ભયંકર સ્મશાન જેવું થઈ ગયું - આવા ભયાનક સમયમાં નાદિરશાહે, પાખંડ સૈદતમાં દિવાનને હુકમ આપે. જે “તારી જે ધન સંપતિ હોય તેની એક તાળિકા બનાવી લાવ , તે યથાર્થ તાળિકા જેવાને હું ચાહુછું” એ તાળિકા મને નહિ મળે તો તારૂં શીર છેદન થાશે, એ કઠેર હુકમ સાંભળી દુવૃત સૈદતખાં, ચારેતરફ અંધકાર ભાળવા લાગે. તેની સઘળી આશા ટુટી પડી. મદમત્ત થઈ દુરાચાર સૈદતખાએ, પિતાના પગમાં પિતાના હાથે કુવાડે મા. આજ સદતખાનાં જ્ઞાન નયન ઉધી ગયાં. આજ તેને સંપૂર્ણ ભાન આવ્યું જે નાદિરશાહને પિતે બોલાવી, પિતે પિતા ને સર્વ નાશ કર્યો. જે દિશા તરફ તે જેતે હતા તે દિશા તરફથી વિભીષિકાની મૂતિ તેની નજરે આવતી હતી. આવા દારૂણ દુઃખમાંથી બચવા બેનશીબ દતખાએ વિષપાન કર્યું. તેણે તેમ કરી આત્મહત્યા કરી. દિવાન રાજા મજલીસરાવે પણું અત્યંત દુઃખમાંથી બચવાને રસ્તે પકડશે. નાદિરશાહ ભારતવર્ષનું સર્વસ્વ હરી લઈ વસંત કાળે, સ્મશાન જેવી દિલ્લી નગરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ રાણા સંગ્રામસિંહ વિ. છે પોતાના દેશ તરફ ચાર સપાટ સાથે થયેલા સંધના અનુસાર કાબુલ, ઠઠા, સિંધ, મુલતાન વીગેરે સઘળા પમ રાજય નાદિરશાહ ધણી થશે અને તે પ્રદેશોને તેણે ઈરાનના અંત મુક્ત કરી દીધા. ભારતવર્ષના એક ઈતિહાસ પ્રણેતાએ, તે સમયની અવસ્થા બાબત નીચે પ્રમાણે વિવરણ આપ્યું છે. તેણે કહેલ છે જે “ હીંદુસ્તાનના અધિવાસીઓ, તે સમયે પિતાના રક્ષણ માટે વિચાર કરવા લાગ્યા. જે આશામી કેવળ સ્વાર્થ પરતાની પરિસેવા કરતે હતો તે આશામી પિતાના માનવ ભાઈના દુઃખમાં સહાનુભૂતિ પ્રકાશ કરતા નહિ. સ્વાર્થ પરતા, આત્મધર્મ અને પરધમને પરમ અંતરાય છે. નાદિરશાહના અભિમાન કાળે, ભારતવર્ષના સઘળા લેકે ને, સ્વાર્થપરતાને શરણે ગયા તે નૈતિક બળના અપકર્ષથી ભારતવાસીઓ જે ધર્મ બળ હીન થઈ ગયા છે તે ધર્મ બળ હવે તેઓ મેળવી શકશે કે નહિ તેનું અનુમાન કરવું પણ દુષ્કર થઈ પડયું છે ટુંકામાં સુખ અને સ્વતંત્રતા મધુરા આસ્વાદનથી તેઓ તે કાળથી વંચિત થઈ ગયા. છે. આવા સંહાર કાળમાં ભારતીય રજપુત જાતિએ પિતાના પ્રાચીન રાજ્ય ખેયાં નહોતાં. ઈસલામના છ વર્ષના શાસન કાળમાં મારવાડ રાજે અને અંબર રાજે સામાન્ય સામાન્ય પ્રદેશ, પિતાના રાજ્યમાં ભેળવી પિતાના રાજ્યની હદ વધારી હતી. તે સઘળા પ્રદેશના રાજાઓ હાલ બ્રીટીશસિંહની સાથે સખ્ય ભાવ રાખી સ્વાધીનતાને સંગ કરે છે. ખ્રીસ્ટીય દશમ સતાદીમાં જ્યારે પ્રચંડવીર દુધર્ષ મહમદ ગઝનીએ મેવાડ ભુમી ઉપર હુમલે કર્યો. તે સમયે તેની ચતુરસીમાં જેટલી વિસ્તૃત હતી તેટલી આજના સમયે વિસ્તૃત છે અગર જેકે બુંદી, આબુ, ઈડર, દેવળ વગેરે કેટલાંક મહારાજ્ય મેવાડના રાણાના હાથમાંથી ખસી ગયાં તે પણ તેનું પ્રાચીન રાજ્ય પણ વયવે હાલ વિરાજીત છે. પશ્ચીમ દિશામાં, ગદવાર પ્રદેશની ઉર્વર ભુમિ મેવાડના પ્રાકતિક સીમા બંધન આરવલ્લી શિલમાળાને ઓળંગી અવનત મસ્તકે રાણાની પ્રભુતાના કીર તનમ આશક્ત છે. પ્રશસ્ત હૃદય ચંબલ નદ, તેને પુર્વ પ્રાંત વિધાતકરી. સૂર્યવંશીય મહારાજ કનકસેનના વંશધરોના અધપાતને શોચનીય વતાંત દુરની ભાગીરથી ને કહેવા દોડે છે, ઉતરમાં ક્ષીરી નદી, અજમેર અને મેવાડની વચમાં રહી વહી જાયછે, દક્ષિણે માલવ રાજ્ય, મરાઠાના પ્રપીડને બીલકુલ દીન થઈ ગયેલું હતું. એ ચતુરસિમબદ્ધ પ્રદેશની દ્રાધિમાં એકસો ચાલીશ માઈલ અને અણિમા એકસો ત્રીશ માઈલ, તેમાં દશ હજાર નગર અને ગામડા વિરાજીત મેવાડભૂમિ રત્નગર્ભ, તેના ક્ષેત્રો અતિશય ઉર્ધ્વર, તેની કૃષક મંડળી કૃષિકાર્યમાં પારંગત અને વણિગ્રંદ વાણિજ્યમાં સતત અભિનિવિષ્ટ એ કાર્ય કુશળ પ્રજાદ્વારાએ મેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ટાર શજસ્થાન. ડની પ્રતિવર્ષ દશ કાટી રૂપિયાની પેદાશ હતી. અતિભક્ત અનુરક્ત સામતે હૃદય શાણિત આપી, મેવાડને શત્રુના આક્રમણુમાંથી ખચાવતા હતા. હવે દુ મહારાષ્ટીય લાકાના કઠોર આક્રમણ પ્રભાવે. પચાસ વર્ષમાં મેવાડની જે મેચનીય દુર્દશા થઈ તેનું અમે ક્રમે વર્ણન કરશુ. ૩૫૮ જે દિવસે, સમ્રાટ મહમદશાહે, દુષ્ટ બુદ્ધિ અને કુચક્રી મ`ત્રીએની મંત્રણા ઉપર ભસા અને આધાર રાખી પેાતાના રાજસ્વના ચોથા ભાગ મરાઠા લાંકને પણ સ્વરૂપ આપી દીધેા, તે દિવસે રાજસ્થાન ક્ષેત્રમાં દુધ મરાઠાની પ્રભુતાના માર્ગ સાફ અને નિષ્કંટક થયા. ઇ. સ. ૧૭૩૫માં એ ઘટના અની. રાજસ્થાન મોગલ સમ્રાટના શાન્તનને આધીન હતું, જ્યારે મરાઠાઓએ સમ્રાટ પાસેથી ચેાથ લીધી ત્યારે મોગલ સામ્રાજ્યાધીન રાજ્ય પાસેથી પણ તેએ ચેાથ લઈ શકે. મરાઠાઓ જયશીલ હતા. તેઓ જેની વિરૂધ્ધે પાતાની પ્રચંડ સેના હતા. તેમૃતાંજળી પુટે તેઓના ચરણમાં પડી ચેાથ આપવાનું' કબુલ કરતે. ચલાવતા વિજયાન્મત મહારાષ્ટ્રીય લોકોએ પ્રીમે ધીમે વિજય મેળવ્યે. જેથી રજપુતાના મનમાં મોટી ચિંતા પેદા થઈ. ચિ'તામાં પડી તેઓ ફરીતે એકતાસૂત્રે ધાયા. રાણા જગતસિહે મારવાડના ઉત્તરાધિકારી વિજયસિંહના હાથમાં પાતા ની પુત્રીને આપી, તે એકતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી, વળી મારવાડ અને અમરના રાજાએ વચ્ચે જે ઘેર વિવાદ ચાલતા હતા તે દૂર થઈ ગયા, તે અને રાજા એક થઈ ગયા. ઉદયપુરના સભા પ્રાંગણમાં, તે એકના મધન સ’સાધિત શ્યું. પણુ તે એકતા અધનથી લેાકેાના ઉપકાર થયા નહિ. પરસ્પરના વિદ્વેષભાવે, તે એકતા ખધન તાડી નાંખ્યું. માળવ પ્રદેશને હસ્તગત કરી દુ મરાઠાઆએ, ત્યાંથી ચેાથ લીધી. ત્યાંથી ખાજીરાવ દળસાથે મેવાડ રાજ્યમાં આવ્યેા. તેના આગમનની વાત સાંભળી મેવાડભૂમિ વિષમ ભયે વ્યાકુલિત થઇ ગઈ. રાણાએ તેની સાથે મુલાકાત લેવાની અનિચ્છાએ, સાલ બ્રા સરદારને અને પેાતાના પ્રધાન મંત્રી વિહારીદાસને દૂત તરીકે બાજીરાવ પાસે મેાકલ્યા. બાજીરાવને કેવી રીતે ગ્રહણ કરવા,તેને કેવું આસન આપવું એ ખાખતમાં રાજસભામાં ભારે તર્કવિતર્ક ચાલ્યા. છેવટે એવુ નિશ્ચિત થયુ... જે સિ ંહાસનના સંમુખ ભાગે અનેરા રાજના ખરાખર આસને, માજીરાવ એસે. તે પ્રમાણે બાજીરાવને સનમાન મળ્યું. ઘેાડા સમયમાં અન્ને પક્ષ વચ્ચે એક સખી સ્થપાયા. તે સંધિના અનુસારે મુકરર થયુ' જે રાણું, માજીરાવને એક નિષ્ટિ કર આપે. * રાણાએ ૧૬૦૦૦૦ રૂપિયા કર સ્વરૂપે બાજીરાવતે પ્રતિવર્ષ આપવા રામ્યા. તે શેપયા ડાલકર સિંધી પુસ્મારની વચ્ચે સમાન ભાગે વહેંચાતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ રાણ સગામસિક વી રજપુતની અનેકતા જોઈ મરાઠા લેકે રાજસ્થાન ઉપર પાછા આવ્યા. રાણુ અમરસિંહ, અંબર રાજપુત્ર જયસિહના કરમાં પિતાની પુત્રીને આપી. અબંરરાજને પ્રતિજ્ઞાસૂત્ર બાંધે હતે જે એ શુભ સંમિલનનું જે ફળ ઉત્પન્ન થાય, તેને અગ્રતા આપવી. એ વિવાહને ફળ સ્વરૂપ મધુસિંહ પેદા થયે. જુલમગાર નાદિરશાહના સર્વનાશકર અભિયાન પછી બેવષે તેને જે તનય ઈશ્વરીસિંહ અંબરના સિંહાસને અભિષિકત થયો, પણ એક જોરાવર રજપુત સંપ્રદાય અંબરરાજની પૂર્વ પ્રતિજ્ઞાના અનુસાર રાણાના ભાણેજ મધુસિંહને સિંહાસને બેસારવાને ઠરાવ કર્યો, કાયમના ઉતરાધિકારીત્વ વિધિને અભિચાર કરી નાના મધુસિંહને રાજસિંહાસને બેસારવા રાણાની ઈચ્છા પહેલેથી હતી કે નહિ તે કહી શકાતું નથી. ઈવરીસિંહે પાંચ વર્ષ રાજ્ય કર્યું. તે અરસામાં ત્રણવાર ઈશ્વરસિંહ દુરાની લોકોના હુમલાને પ્રતિરોધ કરવા સતલજ નદીના કાંઠા ઉપર ગો હશે. એ દિવસે અંબરરાજના ઇતિહાસને નીસબત ધરાવતું છે. એટલે આ સ્થળે તેનું અનુશીલન કરવું સંપૂર્ણ અગ્ય છે. ભાણેજ મધુસિંહના સ્વાર્થના માટે તેને સાથે લઈ રાણે લશ્કર લઈ મધુસિંહની સામે ઉતર્યો. થડા સમયમાં બંને લશ્કર વચ્ચે સંગ્રામ મયે, પણ શશીય વિરે, ઇશ્વરીસિંહને હરાવવા જતાં પિતે હારી ગયા. તેનું કારણ એટલું જ કે તે યુદ્ધમાં પ્રથમથી જ તેઓનું હૃદય ઉત્સાહિત નહેતું, અન્યાય પક્ષને આધાર આપવા, તેની સંપૂર્ણ ખુશી નહતી. રાણાના સૈનિકે યુદ્ધમાં પરાજય પામી ચારે દિશા તરફ પલાયન કરી ગયા. એવી રીતના પરાજયથી રાણે બીલકુલ વ્યથિત થયે. બંદી અને કોટાના હારવંશીય રજપુતાએ, ગત યુદ્ધમાં રાણાને મદદ આપી હતી. તે માટે તેઓને ઉપયુક્ત શાસ્તિ આપવા આપાછુ સિંધીઆની મદદ મેળવી. તેણે તેના ઉપર હલે ક. હારરાજે તે હલ્લાને મોટા વીરત્વે પ્રતિરોધ કર્યો. તે યુદ્ધમાં આપાછુ સિંધીઆને એક હાથ કપાઈ ગયે. બને રાજાઓને સિંધીઆને કર આપવાની ફરજ પડી. અભિતપ્ત રાણુ જગતસિંહ, શોચનીય પરાજયને બદલે લેવા મુલહરરાવ હલકરની મદદ માંગી. રાણાએ હેલકર પાસે એવી પ્રતિજ્ઞા લીધી જે “ જે હેલકર ઈશ્વરીસિંહને સિંહાસનગૃત કરી શકે તે રાણે હોલકરને ચોસઠ લાખ રૂપિયા આપે, જે દિવસે રાણુ જગતસિંહ, એ પ્રતિજ્ઞાપત્રમાં સહી કરી તે દિવસે મહારાષ્ટ્રીય લેકની પ્રભુતા રાજસ્થાનમાં દ્રઢ થઈ. રાણાના પ્રતિજ્ઞાના પત્રના સમાચાર ઈશ્વરીસિંહના કાને પોંચ્યા. પિતાની પદગ્રુતિ અને અપમાન અનિવાર્ય જાણી, બનશીબ ઈશ્વરસિંહ વિષપાન કરી મરણ પામ્યું. ત્યાર પછી મધસિંહ અંબરના સિંહાસને બેઠે. સુચતુર હોલકરે, પોતાની રકમ મેળવી મહારાષ્ટીય વિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ 'ટેડ રાજસ્થાન પતાકા રાજસ્થાનના ક્ષેત્રમાં દ્રઢ રીતે સ્થાપી. જે આશામી આશા વિમૂઢ છે. તે પિતાના અભાવને જાણી શકો નથી. જાણી શકે પણ તે પૂરણ કરવા તે ચેષ્ટા કરતો નથી. તે કઈ રીતનું અભીષ્ટ સાધના કરી શકતો નથી. તેનું જીવન વિંટબણામય છે. યુરોપ મહિષી મને એક દિવસ અધઃપાત થશે. એક દિવસ તેના વિશ્વવિજયી પુત્રીના ચરણમાં દાસ્તવ શૃંખલા પડી. પણ તે રેમ ફરી ઉઠયું. કેવળ પિતાના આશા મુગ્ધ પુત્રની અનંત ઉઘોગિતાના પ્રભાવે તે ફરી ઉડયું તેના આશામુગ્ધ પુત્રએ તેઓને પ્રકૃતિ અભાવ જાણે, તેઓએ જાણ્યું તે, તે ઈટાલીય નથી. જે ઈટાલીય લોકોના પ્રચંડ પ્રતાપે એકવાર આખું જગત કંપિત હતું તે ઈટાલીઓ સ્વાધીનતામૃત અને શત્રુ દલિત હતા. તેઓ પ્રચંડ પ્રતાપશાળી આયનના દાસ, તેઓ સ્વાધીનતાને અભાવ સમજ્યા. તે અભાવનું પ્રપૂરણ કરવા તેઓએ ચેષ્ટા કરી, છેવટે ઉઘોગિતા અને ઉદ્યમ શીલતાની મદદે તેઓ પિતાની ચેષ્ટા સફળ કરવા શક્તિવાળા થયા. તેઓએ આસ્ટીયનદાસત્વ ખલા તેડી ભૂમ સાગરમાં નાંખી દીધી. તેઓએ જનની જન્મભૂમિના મસ્તકે સ્વાધીનતાને તાજ પહેરાવી દીધો. ઈટાલી સ્વાધીન થયું. પણ તે સ્વાધીનતા અને હાલની સ્વાધીનતામાં અધિક પ્રભેદ. તે સ્વાધીનતાને જવલંત પ્રતાપ એકવાર સઘળા જગતમાં વ્યાપી ગયો હતો. પણ હાલની ઈટાલીની સ્વાધીનતા કેવળ આ૦૧સ પર્વતની કેટની અંદરની ભૂમિમાં વ્યાપિ છે. ઈટાલી ભાગ્યગગને અગર જો કે ફરી સ્વાધીનતાને સૂર્ય ઉગે ખરો, પણ તે સૂર્ય આ સૂર્ય નહિ. એ માટે બોલું છું જે જે દીન એક વાર ગયે તે ફરી આવશે તો આ વિશ્વજનીત નિયમના તાબે થઈ ભારત વર્ષ અધપાતમાં આવી ગયું, તે નૈસગિક વિશ્વજનીન નિયમની સાર્થકતા કરવા માટે પ્રથમ પ્રતાપસિંહના સિંહાસને અપદાર્થહીન જીવન દ્વીતીય પ્રતાપસિંહ બેઠે. હાય ! જગતમાં સઘળું અસ્થિર. - ઈ. સ. ૧૭૫રમાં દ્વિતીય પ્રતાપસિંહ મેવાડની ગાદીએ બેઠે. જે ગૌરવ મય પવિત્ર નામ ધારણ કરી તે ભયરિંગ ભૂમિમાં પેઠે હતો. તે સાંભળી તે પાતઃસ્મરણીય સંન્યાસી શ્રેષ્ઠ મહાત્મા પ્રથમ પ્રતાપસિંહ યાદ આવે છે. પણ ઈતિહાસ મુક્ત કઠે, બેલી ઉઠે છે. “ આ પ્રતાપસિહ તે વીર શ્રેષ્ઠ સ્વજાતિ પ્રેખિક પ્રતાપસિંહ નડિ, આ અકય અપદ હીન જીવન દ્વિતીય પ્રતાપસિડ, આતે “પ્રતાપ” નામને સ્વર્ગભારે વિનાશ કરવા પૃથ્વી ઉપર અવ તયે છે. તેના રાજ્યકાળમાં ખાસ વર્ણનીય ઘટના ઘટી નથી, તેણે ત્રણ વર્ષ રાજ્યસિંહાસન કર્યું તે ત્રણ વર્ષમાં દુધર્ષ મરાઠાઓએ મેવાડ ઉપર હમલે કરી ત્રણ ૨ કર લીધે હતે પ્રતાપસિંહ અંબરના રોજા જયસિંહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ રાણે સંગ્રામસિંહ વી. કન્યાને પર હતું. તે કન્યાના પેટે રાજસિંહ નામે એક પુત્ર પેદા થયે. તે રાજ સિંહ દ્વિતિય પ્રતાપસિંહ પછી મેવાડના સિંહાસને બેઠે. જે વરવર રાજસિંહ, નિવાણા—ખ ક્ષત્રીય વીયાનળને ફરીવાર સળ ગાવી દીધો હતો. જેના પ્રચંડ પ્રતાપ પ્રભાવે એકવાર દુધઈ ઔરંગજેબનું સિંહાસન કંપ્યું હતું આજ તજ પવિત્ર નામવાળો એક અપદાર્થ રાજ મેવા ડના સિંહાસને બેઠો. દુકામાં તે રાજસિંહના મહનીય નામને સંપૂર્ણ અયોગ્ય પુરૂષ હતા, દ્વિતીય રાજસિંહે સાત વર્ષ રાજ્ય કર્યું. તેના શાસનકાળમાં દુદાંત મરાઠાઓએ સાતવાર મેવાડ ઉપર હુમલો કર્યો, મરાડા લેકના દારૂણ પ્રપીડનથી રજપુતા ઘણા કાળ પીડાયેલા રહ્યા. છેવટે ઈ. સ. ૧૮૧૭ના સંધિસૂત્રે બંધાઈ પરમ કાણિક બ્રીટીશસિંહના શીતળ આશય નીચે તેઓ પરમ સુખે કાળ કહાઢવા લાગ્યા. અઢાર વર્ષનું અયોગ્ય રાજશાસન ચલાવી રાણા જતસિંહે સંવત ૧૮૦૮ (ઈ. સ. ૧૭૫૨) માં આ લેકને ત્યાગ કરી પરલેકવાસ કર્યો. તે વરવર બાપા રાઓળના પવિત્ર સિંહાસને શિશદીયકુળને સંપૂર્ણ અગ્ય નૃપતિ હતા, હસ્તિ યુદ્ધ જે તે પોતાનો સમય વ્યર્થ રીતે ગુમાવતો હતો - તે એવી રીતની કીડાને અધિક ઉપયોગી માનતા હતા. પણ એક વિષયમાં તેની ગુણશાળિતાને સારો પરિચય જોવામાં આવે છે. પિતાના પૂર્વજોની જેમ જખ્તસિંહ શિલ્પશાસના ઉત્કર્ષના સાધન માટે પિતાની પ્રજાને ઉત્સાહિત કરતો હતો. તેણે ઉદયપુરના મહેલને અનેક પરિમાણે સુધા અને વધા. વળી પિશાલા સરોવરના દ્વીપોની સુંદરતા વધારવા વીશલાખ રૂપે આ ખગ્ય. છે તે ત્રણવારના હુમલામાં જુદા જુદા સમયે જુદા જુદા ત્રણ અધિનાયક સરજી, જનકજી અને રઘુનાથરાવના નીચે મરાઠા લાકે મેવામાં આવ્યા. રાણાએ પંચળી વિહારીદાસને જે સઘળા પત્ર લખ્યા છે. તેમાંથી હસ્તક્રીડાની તેની આસકિતને પરિચય માલુમ પડે છે. Gad , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ સર ટાડ રાજસ્થાન पंचदश अध्याय. રાણા દ્વિતીય પ્રતાપસિ’હ, રાણા દ્વિતીય રાજસિહ, રાણા અરિસિ’હ, હાલકરે કરેલુ મેવાડનું આક્રમણ અને કરાદાન, રાણાને પદચ્યુત કરવા વિદ્રાહાચરણ, વિદ્રાહી સરદારોએ કરેલું એક એપનૃપતિનુ નિવાચન, કાટાને જાલમસિંહૈં, સિ ંધીયા સાથે અપનૃપતિનુ એકતા ધન, તેઓના એકત્રિત સેનાદળ તરફનુ રાણાનું આક્રમણ, તેને પરાજ્ય, સિંધીયાએ કરેલ મેવાડનુ આક્રમણ અને ઉદયપુરના અવરાધ, રાણાએ કરેલ અમરચંદના મત્રીપદે અભિષેક, અમરચ દની તેજસ્વીતા, સિધીયા સાથે સધિબંધન, સિષીયાનું પ્રસ્થાન, મેવાડના રાજ્ય ક્ષય, વિદ્રાહી સરદારના રાજ્યવશ્યતા સ્વીકાર, ગદ્યવાર જનપદની ક્ષતિ, રાણાને ગુપ્તવધ, રાણા હમીરનુ સિંહાસનારે હણ, રાજમાતા અને અમર વચ્ચેાને વિવાદ, અમરનું મહુચરિત, મરણ અને ચરિત્ર વર્ણન, મેવાડ રાજ્યની ક્ષય પ્રાપ્તિ. દિ વજાય છે દિવસ આવે છે. પણ જે દિવસ ગયા છે. તે દિવસ ફ્રી આવતા નથી, જે શારદીય પૂર્ણ ચંદ્રના મધુર હાસ્યના આપણે એક વાર આનંદ ઉપભોગ લીધે. તે પૂર્ણ ચંદ્ર ફ્રી અનેકવાર જોવામાં આન્યા, અનેકવાર તેની જ્યેાત્સનાના ઉપભાગ લીધે, પણ જે ચંદ્ર પહેલાં જોયા તે ચંદ્ર તેા સદાકાળને માટે ગયા. તે ચદ્રને ફરી આપણે જોયાનહિ, તેને ફરી જોયે નહિ, તેનું કારણ એટલુ કે તેને તે દિવસ ફરી આબ્યા નહિં, ફ્રી આવશે એવી પણ આશા રખાતી નથી. પણ જ્યાંસુધી જીવ હોય ત્યાંસુધી જીવન તાષિણી આશાને કાઇ છેાડી શકે છે ! માનવ આશામુગ્ધ છે, આશાજ આ ક્ષણ ભંગુર જીવન પ્રસૂતનું વૃંત છે. એકવાર તે વૃ ંત ખસી પડે તે જીવન પ્રસૂત અનંત કાળ સાગરમાં ખસી પડે છે. આશા માનવની પ્રધાન નિયંત્રી છે. પણઅભાવ આશાના ઉત્પાદક છે, જેને અભાવ નથી, તેને આશા નથી. તેનું જીવન જડ અને ઉત્સાહીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિંહ વી ૩૬૩ છે, અભાવ આશાના ઉત્પાદક ખશે પણ તે આશામાંથી વળી અભાવનું પ્રકૃત જ્ઞાન ઉત્પાદિત થાય છે. તેઓના નૃશંસાચરણે મેવાડના અતઃસાર સુન્ય થઈ ગયા. મેવાડના રાજા અરહિત થઇ ગયા. તેણે રાઠોડ કુમારી સાથે વિવાહ કર્યાં, દ્વિતીય રાજસિંહના પરલેાકવાસ ઉપર મેવાડના ચિર’તન ઉતરાધિકારિત્વ નિયમના સ`પૂર્ણ બ્યભીચાર થયા, ત્યારપછી તેના કાકા રાજસિહાસને બેઠા, તેનું નામ અરિસિંહ છે. સ, ૧૭૬ર [ સ', ૧૮૧૮ ] માં અરિસિંહ પોતાના ભત્રીજાના સિંહાસને બેઠો. તે અત્યંત ક્રોધન સ્વભાવ હતા. જસિ’હુના ચપળવે અને પ્રતાપસિંહ તથા રાજસિંહના અક યત્વે મેવાડ રાજ્યની દીનાવસ્થા તા થઇ ગઇ હતી. તેમાં હાલના રાણાના ક્રોધન સ્વભાવથી અને અદમ્યપ્રકૃતિથી મેવાડમાં એક મહાન અનર્થ થઇ પડયા, તે મહાન તે અનથી રાજ્યમાં વિશૃંખલા થઇ ગઇ, જેથી કરી મેવાડને અર્થનુ નુકશાન થયું પણ મેવાડની હદને કાંઇ હાનિ પહોંચી નહિ. પચેાળી મંત્રીઓની ચતુરતાથી અને સેતારારાજની ઢઢભક્તિથી મેવાડની ચતુર્દિશાની સીમામાં નુકશાન નહોતું. મેવાડના સરદારાએ વિદ્રોહ કરી, પ્રતાપસિંહને પદચ્યુત કરી તેના ઠેકાણે તેના કાકા નાથજીને સિહાસને બેસારવા નિશ્ચય કર્યાં. તે વિદ્રાહ બંધ પાડવાને દુદાં`ત હોલકર મુલહરરાવ આબ્યા, મહારાષ્ટ્ર રીતિને અનુસરી ચતુર હોલકરે મેવાડના કેટલાક પ્રદેશ હસ્તગત કÒ. તેજસ્વી રજપુતાએ, પાતાના રાજાને મરાઠાની સામે થવામાં સંપૂર્ણ અસમર્થ જોઇ તેને પદચ્યુત કરવા મહેનત કરી, મેવાડની કાયમની ઉતરાધિકારિત્વ પ્રથાને વ્યભીચાર થવાથી મેવાડનું અનિષ્ટ થયુ. મેવાડના રાજિસંહાસને બેસાંનુ સામર્થ્ય અને સત્વ અરિસિંહમાં નહાતું. ઘણા ખરા સરદારા તેની ઉપર ઘણાંની નજરે જોતા હતા. અરિસિંહ ગુઢ સ્વભાવના હતા. તેનામાં રાજ્ય ચેાગ્ય ગુણ નહાતા. અરિસિ’હુને પદચ્યુત કરવા સરદારોએ પ્રપંચ કર્યું. રતનસિંહ રાજયસિ’હાસનને ખરા અધિકારી છે એમ તેઓએ ઘાષણા કરી. દ્વિપ્રાગૈાત્રમાં પેદા થયેલ વસતપાળ નામના એક આશામી, અપનૃપતિના દીવાન નીમાયા, ખ્રીસ્તીય ખારમા સૈકામાં તે આશામીના પૂર્વી પુરૂષ ટ્વિીનગરીમાંથી સમરકેસરી સમરસિહની સાથે મેવાડમાં આન્યા. તેની અગાઉ તે ભારતવર્ષના શેષ ચક્રવર્તી રાજા પૃથ્વીરાજની સભામાં એક ઉંચી પદવીએ હતેા. મેવાડના સરદારે એ અરિસિ’હની પદચ્યુતિ માટે સિંધીયાની સહાય માંગી, અરિસિ’હુની પદચ્યુતિના બદલામાં તેઓએ પચીશલાખ રૂપિઆ આપવાનો ઠરાવ ક મેવાડના આ પ્રચંડ વિપ્લવકાળે એક પ્રચ’ડ રજપુત વીર રાજસ્થાનની રગ ભૂમિમાં પેદા થયા, તેનું નામ જાલમસિંહ, જાલમસિંહે રાજસ્થાનમાં જે અદભૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ટાડ રાજસ્થાન વ્યાપારના અભિનય કર્યો છે. તે સાંભળી હરકેાઈ માણુસ તેના વીરત્વની પ્રશંસા કર્યા વિના રહે તેમ નથી, મેવાડ ક્ષેત્રમાંજ તેની રાજનીતિનું પ્રસફુરણ થયુ, અગર ને કે આ સ્થળે તેની જીવનીની આલાચના અયેાગ્ય છે, તાપણ મેવાડની ર’ગભૂમિમાં તેણે જે અલૈાકિક કાય` કા` છે. તેથી તેની આલાચના કરવી ચેાગ્ય છે. મધુસિંહને અંબરના સિહાસને બેસારવા માટે ઇશ્વરીસિંહની સાથે રાણા જતસિંહના જે ભયંકર સંઘષ થયો. તેણેજ જાલમસિંહના ભાવી મહતની પચરંતનું દ્વાર ઉઘાડયું. તે સમયે તેને પિતા કોટાના સાસન કતૃત્વે નિમાયા હતા. પ્રતીશેષ લેવા માટે ઈશ્ર્વરીસિહે સિધીયા સાથે મળી જઈ જે સમયે કાટા રાજ્ય ઉપર હુમલા કર્યાં. તે સમયે જાલમસિંહને બાપ જાલમસિંહ સાથે કાટામાં રહેતા હતા. તે સમયે મહારાષ્ટીય સેનાપતિએ સાથે તેને પ્રથમ વાર્તાલાપ થયેા. તે આલાપ પરિચયથી તે મહારાષ્ટીય લેાકેાનું નીતિ કૈાશલ જાણી ગયા, અને તે નીતિના અનુસારે તેણે પચાશવર્ષ કામ કર્યું, તેપણ પોતાના રાજાના અનુગ્રહ ખાઇ જાલમિસ’હુ કાટાથી દૂર થયા. છેવટે આશ્રય મેળવવા તેરાણાની પાસે આન્ગેા. તેની જ્ઞાનબુદ્ધિ અને કાર્ય કુશળતા દેખી રાણાએ તેને પોતાની સરદારશ્રેણીમાં દાખલ કર્યાં. તેને કેટલીક ભૂમિવૃતિ આપી, જાલમસિંહના પરામના અનુસારે મહારાષ્ટ્ર સેનાપતિ રઘુટૈગાવાળા અને દાલામીયાં, પોતપાતના દળ સાથે મેવાડમાં આવ્યા, રાણાએ પ્રાચીન મંત્રી પચાળીને મંત્રીપદથી દૂર કરી ઉગ્રજી મહેતાને મંત્રીપદે નીમ્યા. એ સમયે એટલે સંવત્ ૧૮૨૪ (ઇ. સ. ૧૭૬૮) માં માધેાજી સિધીઆ ઉજ્જયિની નગરીમાં હતા. તેની મદદ મેળવાવની આશાએ મેવાડના સરદારો તેની પાસે ગયા. સહુથી પહેલાં રતનસિંહ તેની પાસે ગયા. રાણા અરિસિંહના આડંબર નિરર્થક થયેા. રાણા અિિરસ'ને માધાજી સિંધીયાની સહાય ન મળી. છેવટે તે પેાતાનુ સેનાદળ લઈ તે અપનૃપતિના સમવેત બળને અટકાવવા આગળ વધ્યા. સાલપ્રા સરદાર શાપુરરાજ. બુનેવારરાજ, જાલમસિંહ અને મહારાષ્ટીય સૈનિકો રાણાનીમદદમાં ઉતર્યાં, તેઓ સઘળાએ એકઠા થઇ માધાજીની સેના ઉપર પ્રચ’ડ વેગે હુમલો કર્યાં. શ્વેતા શ્વેતામાં અન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. રાણાના સેનાદળે અસીમ વિક્રમે, સામાવાળાના લશ્કરને વિત્રાસિત કરી દીધું. માધાજી અને તે અપનૃપતિ, પલાયન કરી ગયા. તેઓ ઉજ્જયિનીમાં આવ્યા. ત્યાં આવી તેએ નવી સેના કસવાની ગોઠવણમાં રહ્યા. મેાટી સેના ઉભી કરી તેએ લડવાને ટટાર થયા. તેઓએ રજપુત સેના ઉપર હુમલોકયે . વિજયી રજપુતોએ વિજય મદે મત્ત થઇ જોયુ નહિ, જે દુષ માધેાજી તેઆને છેડે તેવા નથી. માધાજીનું રણસૂ ભયંકરનાદે વાગી ઉઠયું, રજપુતા ચમકિત અને વિસ્મિત થયા, રાણાની સેના ઉપર માધાજી ભયંકર રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ - - રણે દ્વિતીય પ્રતાપસિંહ વિ. ૩૬૫ પડે. સાલુંછાપતિ, શાપુરપતિ, અને બુનેવારપતિ રણક્ષેત્રમાં પડયા. જાલમસિંહ પણ વિષમ રીતે જખમી થયે. તેને ઘેડો રણક્ષેત્રઉપર કતલ થવાથી તે યુદ્ધસ્થળથી પલાયન કરી શકે નહિ, એટલે કે દુશ્મનોએ તેને કેદ કર્યો, દુશ્મનો તેની સાથે સંમાનથી વત્યા યંબકજી નામના પ્રસિદ્ધ સદાશય મહારાષ્ટ્રીય સરદારે તેની સાથે અત્યંત સદભાવ રાખે. તે ટ્યુબજ પ્રસિદ્ધ અંબકજીનો જન્મદાતા. પરાજીત અને અપમાનિત રજપુતે ઉદયપુરમાં પલાયન કરી ગયે. વિજયી મહારાષ્ટ લોકેએ થોડા સમયમાં મોટી સેના તૈયાર કરી ગિરિમાર્ગમાં પેસી, ઉદયપુરને ઘેરો ઘાલ્યો. રાણે નિરાશ થયે. રાણાના કઈ મદદગાર રહ્યા નહિ. રાણુ પાસે લડાઇની સામગ્રી નહિ. જે કેટલાક વિરે, તેના પક્ષમાં હતા. તેમાંથી ઘણા ખરા ક્ષિપ્રાતીરે યુદ્ધમાં પડયા. હવે તેણે શું કરે! એક માત્ર સાલું બ્રાને ભીમસિંહ તેને પક્ષને મદદગાર વીર હતા રાણાએ નગરની રક્ષાને ભાર તેના હાથમાં છે. સાલું બ્રા પતિ ભીમસિંહ નગર રક્ષણ માટે નિમાયે, વળી રાણાએ તેને સેના નાયકના હે ઉપર ની. વિરવર જયમલલના વંશધર રાઠોડ બેદનોર પતિની સાથે સંકટકાળે રાજા અને નગરનું રક્ષણ કરવા ભયંકર કાર્યક્ષેત્રમાં તે ઉતર્યો. પણ માત્ર એક પુરૂષના કઠેર ઉદ્યમ અને અધ્યવસાયે સઘળી દિશાઓ જળવાઈ રહી. તે પુરૂષનું નામ અમરચંદ. અમરચંદ બારાયાએ વણિક કુળમાં જન્મ લીધો હતો. તે મેવાડના મંત્રીપદે નીમાયો હતો. તેના જેવા ડાહ્યા અને પારદર્શી મંત્રી, આ જંગમાં બે ચારજ મળી આવે તેમ છે. સ્વર્ગવ રાણાના શાસનકાળમાં મેવાડમાં જે મહા અનર્થ ઘટયે, તે મહા અનર્થને અમરચંટે તોડી નાંખે. ટુંકામાં તે મેવાડને એક સ્તંભ હતે. અરિસિંહના શાસન કાળમાં મેવાડના ઘોર અંતવિલવના સમયમાં અમરચંદ પિતાના મંત્રીપદથી વિશ્રુત થયો હતો, જે દીવસથી તે પદસ્થત થયે તે દીવસથી મેવાડમાં અનર્થ ઘટવા લાગ્યા. તે દિવસથી અસંખ્ય આફત ચારે દિશા તરફથી આવી મેવાડને ભય પમાડવા લાગી. સરદારો સાથે વિવાદ મંડાણો. મહારાષ્ટ્રીય લોકોએ ઉત્પીડન કરવું શરૂ કર્યું. તેના ઉપર વળી અરિસિંહનું રૂઢ આચરણ. એ સઘળા અન મેવાડમાં એકઠા થયા એ સઘળા અનથના વૃદ્ધિકાળે અમરચંદે વિશ્વાસ કર્યો જે હવે તેને મરિનું પદ મળે તેમ નથી. અમરચંદ સ્વભાવથી પ્રચંડ હતા. અરિસિંહની જેમ તે અદમ્ય પ્રકૃતિવાળો હતું. તે દશ વર્ષે, પોતાનું કાર્ય છડી ઘેર બેસી રહ્યો. તે દશ વર્ષમાં મેવાડ રાજ્યમાં પુષ્કળ ફેરફાર થયે. જે સઘળા સરદારે અરિસિંહને પક્ષ છેડી, રતનસિંહના પક્ષમાં ગયા હતા. તે સરદારના ઠેકાણે પગાર ખાનારા સેંધવ સૈનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ st ટાર રાજસ્થાન. કા નીમાણા. તે નિકાએ રાજ્યમાં અસાષનાં ખીજ વાવ્યાં તેથી કરીને મેવાડનું વીરત્વ અને તેજસ્વિત્વ નાશ પામ્યું, કેટલાક સરદારો નિઃસ ́પ રહી પોતાના કીલ્લાના દ્વાર બંધ કરી, પોતાના મુલકમાં રહેવા લાગ્યા. એ રીતે રાણાની આશા લેાપ પામી તેના પક્ષ નબળા થઈ પડયેા. મેવાડની આવી દુશામાં દૈવવસે અમરચદ કાર્યક્ષેત્રમાં ઉતયેા. ઉદયપુરને રક્ષણે પયેગી કોટ કે ખાઇ કાંઈ નહેાતું. તેનાથી થાડે દુર કાંક દક્ષિણમાં એકલિ'ગગડ નામના એક ઉંચા શૈલકુટ હતા, તે શૈલકુટ ઉદયપુરનુ પ્રધાન દ્વાર હતું તેને કેટથી સજ્જત કરી, તેના ઉપર તેાપા ગોઠવી દેવાથી ઉદયપુરની સારી રક્ષા થાય તેમ હતું. રાણાએ તે કાર્ય કરવામાં ધ્યાન આપ્યુ. એકલિ'ગગડ અસમતળ અને અત્યંત દુરારાહ હાવાથી રાણાના સઘળા પ્રાયાસે નિષ્ફળ ગયા, એકવાર રાણા જાતે તે શૈલકુટ જોવાને ગયા. ત્યાં અમરચંદ સાથે તેની મુલાકાત થઇ તેના અસતેાષ દૂર કરવા રાણાએ, પેાતાની કસુર કબુલ કરી, અમરચંદે એકલિંગગડના કાટ તૈયાર કર્યું. તેમાં તેણે તાપ મુકી દીધી. દુંત માધાજી સિંધીયાએ, ઉદયપુરની ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશાને ગાઢ ઘેરા ઘાલ્યે. માત્ર દક્ષિણ દિશા તેના ઘેરામાંથી મુક્ત રહી. તે પશ્ચિમ દિશાએ ઘેરે નાંખી ન શકયા તેનુ કારણ એટલું કે તે દિશાએ ઉદયસાગરનુ અહાળું પાણી તેને તેમ કરવાને અટકાવ કરનારૂ થઈ પડ્યું. એ પશ્ચિમ દિશા તરફથી પુરવાસીએ આવવા જવાને વ્યવહાર રાખતા હતા. ઉદયસાગરના ઉંડા જળમાં વહાણ ઉપર બેસી ભીલ લેાકેા પુરવાસીઓને જેટલેા જેઈએ તેટલા ખારાક પુરા પાડતા હતા. મેવાડના પ્રધાન સરદારોએ શત્રુ પક્ષનું અવલ`ખન ર્યું. રાણાની સેંધવી સેના, પગાર ન મળવાથી ફરી બેઠી. તેએએ રાણાના ગામને ખાળી રાણાનુ ધેાર અપમાન કર્યું. એકવાર રાણા પોતાના પ્રાસાદ ભવનમાં જાતા હતા એટલામાં તે સેંધવી સૈનિકેાએ તેનુ કપડુ પકડયું. તેના હસ્તથી છુટવા રાણાએ, પોતાનુ કપડુ જોરથી ખેંચ્યું, તેનું કપડું ફાટી ગયું. ફાટીગયેલ કપડા સાથે તે જનાનખાનામાં ગયા. રાણાની અવસ્થા પ્રતિનિ સંકટાપન્ન થઇ. તેણે ચારે દિશાએ વિપ જોઇ, રધુદેવ નામના રાણાના એક ધાઈ ભાઇ હતા. તે ઝાલેા સરદારને ઉત્તરાધિકારી થઇ ઝાલા સરદારના સપતિ વિષય જોતા હતા. આ સકેટ કાળમાં તેણે રાણાને મંત્રણા આપી “ ઉદચસાગરને એળગી મ`ડળગઢમાં પલાયન કરી જાએ ” પણ રાણાએ તેને પરામાં ગ્રાહ્ય કર્યા નહિ. તેણે સાધુ બ્રાસરદારને પુછ્યુ, સરદારે આપ્યા જે હાલ જે ઉપાય યેાજશે તેથી અમ'ગળની સભાત્રના છે, અમરચંદને ખાલાવા ” અમરચંદને ખેલાયેા, તે સકટના દુઃસહુ ભાર તેના હસ્તમાં સાંપ્યા. આ દુઃસહુ ભાર ગ્રહણ કરવાની કોઈની આકાંક્ષા હોય નહિ અને આપ જવાબ ,, ' તેણે કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ - - - રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૩૬૭ મારી પણ આકાંક્ષા નથી. મહારાજને અવશ્ય વિદિત છે. કે મેવાડ રાજ્ય ઉપર કેટલી ઘોર આપતીઓ આવી પડી છે. વળી મોટી વિપત્તિઓ પડતી જાય છે. હવે એવી અસાધારણ આપતિઓ દૂર કરવા માટે ઉપાય જવા પડશે. ક્ષણકાળ મુંગે રહી અમરચંદ ફરી બોભે “વળી મારા ચરિતને એક દોષ છે જે દોષ મહારાજ જાણે છે. જે દેશ એ છે જે મારું હૃદય કોઈને શાસન આધીન થાય નહિ. હું જ્યાં હઉં ત્યાં કતાં થઈને રહું. જે હું કહું તેના ઉપર બીજા કોઈની બુદ્ધિ ચાલવા દઉં નહિ. કેઈ મંત્રીને અને પરામર્ષ દાતાને હું ગણકારૂં નહિ. આપને ખજાને ખાલી. સૈનિકે વિદ્રોહી થયા. ખાદ્ય સામગ્રી ખરચાઈ ગઈ. એવી અવસ્થામાં આપ જે મારા ઉપર વિશ્વાસ રાખો તે હું કામ કરૂં. રાણાએ ભગવાન એકલિંગના શપથ ખાઈ કહ્યું, “તમારી સઘળી વાસના પૂર્ણ થાશે. તમે જે બેયા છે તે પાળવામાં આવશે. જે તમે ચાહશે તે હું આપીશ. નવી સેના સંગ્રહ કરી અમરચંદ શત્રુ ઉપર પડયે. અપનૃપતિ રતનસિંહ રાણાની ખાસ જમીન હસ્તગત કરી ઉદયપુરના ઉપયકા પ્રદેશમાં પ્રવેશ કર્યો, પણ સિંધિયાને પ્રતિજ્ઞામાં કહેલા નાણા આપવાને તે અસમર્થ હોવાથી તે મહા સંકટમાં પડે. ચતુર મહારાષ્ટ્રીયના પક્ષમાં એ અમૂલ્ય અવસર હતા. તેણે અમરચંદ સાથે સંધિને પ્રસ્તાવ કર્યો. અને તેને કહી કહ્યું છે જે તેને તે સત્તરલાખ રૂપિઆ આપે તે તે રતનસિંહને છે કે, અમારે તે પ્રસ્તાવ કબુલ કર્યો. સંધિબંધનની તૈયારી થઈ. વળી સિંધિયાએ અમરને કહેવરાવ્યું જે વધારે બીજા વીસ લાખ રૂપે હોય તો સંધિ થાય તેમ છે. એ વાત સાંભળી અમરસિંહનું શરીર કોધથી બળી ગયું. તેણે તે સંધિપત્ર ફાડી નાંખ્યું અને તેના કાકાને વિશ્વાસઘાતક મરાઠા પાસે મોકલ્યા. વિપદ્ વૃદ્ધિની સાથે તેની સાહસિકતા અને તેજસ્વિતા વૃદ્ધિ પામી. સૈધ વિસેને વિશ્વસ્ત રાજપુત સરદારે વીગેરેને એકઠા કરી તેણે તેઓને સઘળો વિષય સમજાવ્યો. તે એક મેટ સદ્દવક્તા હતો. જે વાગ્મિતા, માનવના હૃદયના અંતસ્તળ ને સ્પર્ષ કરે. તે વાગ્મિતાથી અમરચંદ વિષિભૂત હતો. તેની તે વક્તતાએ સઘળા સૈનિકને અને સરદારને મત્ત કરી દીધા. તેને ઉત્સાહ વધારવા તેણે તેઓને અનેક રત્નમડિતહાર અને મેક્નિક માળા આપી. જે અલંકારે ભંડારમાં નિરર્થક પડેલ હતાં. તેનાથી સેંધવી સૈનિકનાં અસંતોષનાં કારણ દૂર થયાં. તેઓ સહુ રાણાની પાસે સભાસ્થળે ગયા. રાજસભામાં જઈ તેઓને અધિનાયક આદિલ બેગ ધીરગંભીર સ્વરે બોલ્યો, મહારાજ! અમ અનેક દિનથી આપનું નિમક ખાઈએ છીએ, અને આપના પશ્ચિમ રાજપરિવારમાંથી અશેષ અનુગ્રહ પામીએ છીએ. આક્ષણે આપની પાસે શપથ લઈ કહેવા આવ્યા છીએ જે હવે અમે આપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ ate ટાડ રાજસ્થાન: ત્યાગ કરશું નહિ. આજ ઉદયપુરજ અમારી માતૃભૂમિ, ઉદયપુર સાથેજ અમારા જીવનના ઉત્સર્ગ થાશે. અમે હવે પગારને ચાહતા નથી. અમારી ખાધ્ય સામગ્રી ખુટશે ત્યારે અમે પશુ માંસ ખાઈશું,” તેના વાકયેા સાંભળી રાણાની આંખમાંથી આંસુ પડયાં, આજ પાષાણનું હૃદય ગળી ગયું, વજ્રમાં ચૈત્યના અનુભવ થયો. તેને રાતા જોઇ સેંધવી નિકે અને રજપુત સૈનિકે ઉન્મત્ત થઇ જ્યનિનાદ કરવા લાગ્યા. તેને જયનિનાદ દુરાચાર સિંધિયાના કણે પહોંચ્યા. તેઓએ સધિયાના લશ્કર ઉપર ગાળાના વરસાદ વરસાવ્યે. સિધાયાના હૃદયમાં ભયનો અને આશકાનો સંચાર થયા. છેવટે પ્રથમ થયેલ સ ંધિબંધન કરી દેવા તેણે પ્રાર્થના કરી, આ સમયે જય મેળવવાના અમરચંદનો ઉપયુક્ત અવસર હતા, તેણે ચતુર મહારાષ્ટ્રીયને કહી મોકલ્યું જે છ માસના ઘેરામાં જેટલે અમારે ખ કરવા પડેલ છે તે સઘળે! તમારી પાસેથી લેવામાં આવશે. તેમ કરવા તમારી સમત્તિ હોય તેા સંધિ કરી શકું છું, નહિ તે યુદ્ધ માટે તૈયારી ” ચતુર સિધીયે આજ રજપુતની ચાતુર્ય જાળમાં પડયા. છેવટે તેણે સાધિક. સ. ૧૮૫૧ માં સિંધીયાનું ભાગ્યગગન મેઘાચ્છન થઇ ગયું. સ. ૧૮૨૬માં ઉદયપુર દુષ સિધીયાના આક્રમણથી છુટુ થયુ. તેથી મેવાડના ફળદ્રુપ પ્રદેશ રાણાના હાથથી સ્ખલિત થયેા. ઈ. સ. ૧૮૧૭ના જાન્યુઆરીની તારીખ ૧૦ મીએ બ્રીટીશસિંહની સાથે રાણા ભીમસિંહે જે સંધિ બાંધ્યા હતા. તે સંધિના વિષય, આ રાજ્યમાં ઉત્થાપિત થયે. પણ બ્રીટીશસિંહે તે ઉપર કપાત કરી, કેઈ રીતની નિષ્પતી કરી નહિં. વીવર અમરચાંદની પ્રચંડ વીરતા, મહારાષ્ટીય લોક સહન કરી શકયા નહિ, જે દિવસે તેઓ ઉદયપુર છેાડી સઘળા ખીજા પ્રદેશમાં જયા નિસર્યા. તે દિવસે અપનૃપતિ રતનસિંહની આશા લતા તુટી ગઇ. તેનું કપાળ કુંયુ, પારકાના સહાપ્યથી અને આનુકુલ્યથી તેણે જ નગરો કીલ્લા વીગેરે જીતેલ હતા. તે સઘળા ક્રમે ક્રમે, તેના કખજામાંથી સ્ખલિત થયા. રાજનગર, રાયપુર અને અંતલા વીગેરે સ્થળેા રાણાના હાથમાં આવ્યાં. રત્નસિંહને ત્યાગ કરી અનેક સરદારો ઉદયપુરમાં આવ્યા. ત્યાં તેઓ રાણાનેા અનુગ્રહ અને ભૂમિવૃત્તિ પામ્યા. રતનસ’હુની સહાય તુટી જવા પામી. માત્ર દેલામત્રી વીગેરેએ તેના પક્ષ પકડી રાખ્યું. એ સઘળે વાદ્ય વિષવાદ જલદીથી પ્રશમિત થયા નહિ. છેવટે સ, ૧૮૩૧ માં રતનિસંહુના પક્ષના ત્રણ સરદારેએ તેના પક્ષ છેડી રાણાને પક્ષ પકડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૩૬૯ વાસંતિક મૃગયા કરવાને રજપુતામાં મહત્સવ–પણ તે મહોત્સવ વ્યાપાર મેવાડના પક્ષમાં અનેકવાર અનિષ્ટકર થઈ ગયો છે. મેવાડના ત્રણ રાજાઓએ મહોત્સવમાં પ્રાણુ યા છે. એ વાસંતિ મૃગીયામાં રાણી અને રાવ એકઠા થાય તે બેમાંથી એકનું તે મરણ થાય છે. અરિસિંહ મૃગયા વ્યાપારમાં લિપ્ત થયો. મૃગયા પુરી કરી, રાણે પિતાને ઘેર આવતું હતું, એટલામાં હારવંશીય રાજકુમાર અજીતસિંહે પોતાના ઘડાને રાણું તરફ દોડાવી હાથના તીર્ણ ભાલાથી તેને વીંધી નાખ્યો. બાણવિદ્ધ કેસરીની જેમ રાણાએ અછતની સામે જોયું, અને કઠેર સ્વરે કહ્યું “અરે ! હાય ! તે આ શું કર્યું? રાણો મૃત્યુપાત થઈ ઘોડા ઉપરથી પડયે. એટલામાં ઈદ્રગઢના પાખંડ સરદારેએ આવી તેનું મસ્તક ખંડિત કર્યું. હારવંશીય સઘળા રજપુત અછત ઉપર પુષ્કળ નાખુશ થયા. એમ કહેવાય છે જે મેવાડના સરદારની ઉશ્કેરણીથી બુંદી રાજકુમાર અજીતે આ અકર્મ કર્યું. સરદારો અરિસિંહ ઉપર ઘણા નાખુશ હતા. તેઓ તેના ઉપર હદયની ભકિત અને નિષ્ઠા રાખતા નહતા. જે સાલું બ્રા સરદારના પિતાએ રાણાના સ્વાર્થનું સંરક્ષણ કરવા, ઉજજીનના યુદ્ધમાં જીવન આપ્યું હતું. રાણાએ તેને એક્વાર બોલાવી કહ્યું જે તમે રાજ્યથી દૂર થાઓ. સાલું બ્રા સરદાર વજાહિત થયે. રાણાના આકસ્મીક અસંતોષ અને કઠેર આદેશનું કારણ પુછી તેણે વિનીત વચને તેની ક્ષમા માગી. પણ રાણે શાંત થયો નહિ. તેણે તે સરદારને ગંભીર સ્વરે કહ્યું, તું છે મારા હુકમનું પાલન નહિ કરીશ તે તારું માથું છેદીશ. નિરૂપાય થઈ સાલું બ્રા સરદારે રાણાને હુકમ પાળે. જતી વેળાએ તે ગંભીર સ્વરે બોલ્યા, “હું તે જવાને સંમત થયે ખરે પણ તેથી આપનું અને આપના પરિવારનું અનિષ્ટ થાશે, સરદારના વચન યથાર્થ નીવડયાં. રાણાની તે હત્યાના સમયમાં અધમ પુરૂષ સરદારો અને સિનિક અરિસિંહનું શબ છોડી ચાલ્યા ગયા. રાણાની એક ઉપપત્નિ ત્યાં હાજર હતી. તેણે રાણાની અંત્યેષ્ટિ કીયા કરી ઉત્કૃષ્ટ ચંદન કાષ્ટ દ્વારાએ તેણે એક ચિતા તૈયાર કરાવી. ઉપપતિનો મૃતદેહ ખળામાં લઈ, તે પ્રચંડ ચિતાનળમાં પિડી. સંમુખે એક વટ વૃક્ષ હતું. સહમરણોન્મુક સ્ત્રીએ, તે વટ વૃક્ષને સાક્ષી રાખી ઉપપતિના હતાને અભિશાપ આપી બોલી, વનસ્પતિ, તું ! સાક્ષી છે. જે સ્વાર્થ સાધન કરવા માટે વિશ્વાસ ઘાતકતા કરી. પ્રાણુ મારા પ્રતિની જે પાંખડીએ હત્યા કરી છે, તે પાંખનું સગબે માસમાં ગળી પડશે. રાણો અરિસિંહ બે પુત્રને બસે રાખી સ્વર્ગવાસી થયે. તેમાં પહેલાનું નામ હમીર અને બીજાનું નામ ભીમસિંહ હતું. સંવત્ ૧૮૨૮ (ઈ. સ. ૧૭૭૨) માં હમીર ગૌરવહીન મેવાડના સિંહાસને બેઠે. હમીરની ઉમ્મર તે સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ રેડ રાજસ્થાન બાર વર્ષની હતી. તેની માએ રાજ્યકાર્ય સંભાળવાને ભાર પિતાના હાથમાં લીધે. આજ મેવાડના અનેક અનર્થો એક કેદ્રી ભૂત થઈ ગયા. તે રાજી દારૂણ દુરાકાંક્ષાવાળી હતી. મહાકવિ ચંદબારોટના કહેવા પ્રમાણે આજ મેવાડને અધઃપાત અનિવાર્ય એ ભયંકર સંકટકાળમાં સાંપ્રદાયિક સંઘર્ષો પેદા થઈ અનર્થ ઉપર અનર્થ આણું દીધા. ચંદાવત અને બઝ્માવત રજપુતે પરસ્પરના વિશ્લેષી હતા. આજ મેવાડની અધઃપાતવાળી અવસ્થામાં તે બને રજપુત જાતે પોતપોતાના પ્રાધાન્ય માટે લડવા લાગી. શક્તાવત સરદારે રાજમાતાની નીતિનું અવલંબન કર્યું. પૂર્વે અપમાનિત થયેલ. સાલું બ્રા સરદારે અરિસિંહેકરેલ અપમાનને બદલે લેવા સ્વર્ગીય રાજાની રાણીના વિરૂધ્ધ ખડગ લીધું. આ ભયંકર સાંપ્રદાયિક સંઘર્ષથી જે અનળ પેદા થયે. તે અનળથી મેવાડ ભૂમિ દિગ્ધ થઈ ગઈ, થોડા દિવસ રાજ્ય રક્ષા વિનાનું થઈ ગયું. અનુકુળતા પામી. કેટલાક ચોરો, મેવાડનું ધન્ય રત્ન લુંટવા લાગ્યા. મેવાડના નિરીહ ખેડૂતે ઉપર અત્યાચાર ગુજરવા લાગ્યું. આજ મેવાડની સેચનીય દશા આવી છે. રસ્તા ઘાટ, પ્રાંગન વીગેરે લેહીથી ભરાઈ ગયા. રાજસથાનનું નંદનવન સરખું મેવાડ આજ શોકદદીપક સ્મશાન જેવું થઈ ગયું. તેજસ્વી અસરની ઉત્તેજનાથી પ્રોત્સાહિત થઈ જે સંધવી સિનિએ રાજ ભક્તિનાં વિશેષ લક્ષણે બતાવ્યાં હતાં. તે સિંધવી સૈનિકે એ આજ અરિસિંહના મૃત્યુ ઉપર, પાશવીવૃત્તિ ધારણ કરી બળપૂર્વક રાજધાનીને અધિકાર કર્યો. તેઓએ પિતાના પગાર માટે સાલું બ્રા સરદારને ઘણી પીડા આપી સતા. રાજ ધાનીના રક્ષણને ભારે સાલું બ્રા સરદારના હાથમાં હતું. પિતાને પગાર મેળવવા સંધવી સૈનિકે એ સાલું બ્રા સરદારને તખલેહ ઉપર બેસારવાને ઉપકમ કર્યો. એટલામાં અમરચંદ બુંદી થકી ત્યાં આવ્યું. અમરચંદને જોતાં પાપીણ સૈધવી સૈનિકોએ, સાલું બ્રા સરદારને છેહ દીધે, અમરચંદે, બાળક હમીરના હ જાળવવા સંકલ્પ કર્યો. અમરચંદ, મનુષ્યનું ચરિત સારી રીતે જાણનારે હતે. તે જાણતા હતા જે મંત્રીપદ અનેકનું વાંછનીય છે. અને તેને તે પદે ચલે જોઈ અનેક લોકન ઈષાનળ સળગી ઉઠશે. વળી તે રાજં કુમારના હક દ્રઢ રાખવા જેટલી ચેષ્ટા કરશે તે વ્યર્થ જાશે. શાથી કે ઈષાળ લોક સ્વ૯૫ માત્ર છિદ્ર જે તેને ફાડ મેટું કરી દેશે, વળી સ્વાર્થ પર અને આત્મભરી લેકે તેના માટે વૃથા અપવાદ બાલશે એટલેકે કોઈ આસામી તેનું સામાન્ય છિદ્ર પણ શોધી ન શકે તેના માટે અમરચંદે પિતાની સઘળી મીલકતની એક તાલિકા કરી. અને તે તાલીકા સાથે તેણે સઘળી મીલકત રાજમાતાને મોકલાવી. સોનું રૂપું, મોતી, મણિ, રત્ન, રૂપાના પાત્રો વિગેરે સઘળી મીલક્ત રાજમાતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વિ. ૩૭૧ તેણે આપી, અમરચંદનું તે ઉદાર કાર્ય જેઠ સઘળા ચમત્કૃત થયા. જેઓને તેના વિરૂધે ઈનળ પ્રજવલિત થયે હતું. તેઓ સઘળા અપ્રતિભ થઈ ગયા તે સઘળી મીલક્ત લઇ લેવા રાજમાતાએ અમરચંદને અનુરોધ કર્યો. પણ દ્રઢ પ્રતિક્ષાવાળા અમરચંદે તેને અનુરોધ ગ્રાહ્ય કયે નહિ. રાજમાતાની દુરાકાંક્ષા અને ક્ષમતાપ્રિયતા પ્રતિદિન વધતી ગઈ તે અતીવ બુદ્ધિવાળી સ્ત્રી હતી ખરી, પણ તે એક દુરિતવાળી સહચરીના કહેવા પ્રમાણે ચાલતી હતી. તે પાપિષ્ટ સહચરી જે બોલતી હતી તે રાજમાતા કરતી હતી, ટુંકામાં તે પાપિછાની સલાહ વિના તે એક પગલું પણ ભરતી નહિ. તે દુશ્ચારિણી સહચરી સી એક નેકર યુવકના કબજામાં હતી. તે નેકર તેને જે કહે તે રાજમાતા કરી આપતી હતી. આવી રીતના પ્રપંચમાં રાજમાતા, અમરચંદનાં દરેક કાર્ય જેવા લાગી, તેણે અમરચંદથી વિરૂદ્ધ આચરણ કરવું શરૂ કર્યું. તેના પુત્રની સ્વાર્થ રક્ષા માટે અમરચંદે, જે માટે ત્યાગ સ્વીકાર કર્યો. તેને તે સ્ત્રીએ એક ક્ષણવાર પણ વિચાર ન કર્યો. ટુંકામાં તેની દુવૃતિ પ્રબળ થઈ પડી. ચંદાવત રજપુતનું આનુકુલ્ય મેળવી તે ન્યાયવાન અમરચંદનાં દરેક કામ જેવા લાગી, કર્તવ્ય પરાયણ અમરચંદ તે અણુમાત્ર વિચલિત થયે નહિ, તે પોતાની સંધવી સેનાની સહાયે પિતાના પદ ઉપર દહભાવે રહયે. તેણે દૂત મરાડા લોકેને નગરમાં પેસવા દીધા નહિ, રાજકીય ભૂમિને કાંઈ પણ અંશ શત્રુના હાથમાં જવા દીધું નહિ, તેનું રક્તમાંસનું શરીર, ઈષાળુ લોકોના વિશ્લેષશરે કયાં સુધી તે અવિદ્ધ રહે! જેના માટે તેણે સર્વવ છેડી દીધું. તેઓજ તેના બેહદ પરોપકારને ભુલી કૃતઘતાના પવિત્ર મસ્ક પદાઘાત કરી પિશાચીય માર્ગમાં પગલું મુકી તેનું અત્યંત અપમાન કરવા લાગ્યા, તેવા આચરણથી કયા સદાચારી પુરૂષનું હદય ન કંપી ઉઠે ! અમરચંદ સ્વભાવથી તેજસ્વી હિતે, અપમાનને લેશ ભાગ કે અણુભાગ તેના હૃદયમાં સહ્ય થાતે નહિ. પણ તે મંત્રિપદે અભિષિક્ત થઈ અનેક દુરાચારનાં અપમાન, અને વિષબાણ સહન કરતે. હતું. બાળક રાજકુમારને હક જાળવી રાખવા તે અપમાને સહન કરતે હતે. આજે તે બાળક રાજકુમારની જનનીને તેણે પોતાના શત્રુ તરીકે ઉઠેલી જોઈ. તે જોઈ તે દારૂણ શોક ઘણું અભિમાન અને રેષથી ઉતસ થયે. તે પણ કર્તવ્ય નિણ અમરચંદ પિતાના કરણીયથી પરાગમુખ થયે નહિ, એકવાર તે પોતાના કાર્યાલયમાં બેઠે હતે, એટલામાં દુશ્ચારિણી રામપીયારી તેના સંમુખે આવી ઉભી રહી, તેણે રાજમાતાનું નામ લઇ, કઈ વિષયમાં ભર્સના કરી, તેજસ્વી અમરચંદ પગથી તે માથા સુધી બળી ઉઠયો. તેણે તે પાપિછાને ગાળ દઈ પિતાના ઘરમાંથી કહઠાવી મુકી, મમહંત રામપીયારી રેતી રોતી રાજમાતા પાસે આવી અને સમસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ ૭૨. ટેડ રાજસ્થાન - વૃત્તાંત, અનેક પરિમાણે અનુરછત કરી તેણે તેને કહ્યા. તેથી કરી રાજમાતાએ પિતાનું અપમાન ગયું, તે પાલખીમાં બેસી સાલું બ્રાસરદાર પાસે જવાને નીકળી, ચતુર અમરચંદના જાણવામાં તે આવ્યું. તે સભામાંથી બહાર આવ્યું. રસ્તામાં તે રાણુને સંમુખી ન થયે. પાલખીવાળાઓને અને અનુચરોને મહેલમાં ફરી જવા તેણે આજ્ઞા આપી. કેઈએ અમરચંદની આજ્ઞાની ઉપેક્ષા કરી નહિ. પાલખીને અંતઃપુરના દ્વાર પાસે આણી. અમરચંદે રાજમાતાને પ્રણામ કરી ધીર ભાવે અને ગભીર ભાવે કહ્યું. દેવી! જનાનખાનામાંથી રાજમાર્ગમાં બહાર પડી આપે, દૂર જવાને જે નિણ્ય કર્યો. તે શું વાજબી કર્યું. તેથી શું આપના સ્વર્ગીય મહા માન્યપતિનું અપમાન ન થાય ! સ્વામીના મૃત્યુ પછી થોડામાં થોડા છમાસથી એક કુંભારણ પણ પિતાના ઘરની બહાર નીકળતી નથી. આપ બુદ્ધિવાળા છે, આપને હું છું વિશેષ કહું. અમરચંદને આપ આપનો મિત્ર ગણજે, અમરચંદ વિશ્વાસઘાતક નથી. અમરચંદથી મહારાજ અરિસિંહના બાળક પુત્રનું અનિષ્ટ થાશે નહિ, આ ક્ષણે મારૂં નિવેદન એટલું છે જે હું આજ એક મોટું કાર્ય સાધવા તત્પર છું, જેથી આપનું અને આપના પુત્રનું મંગળ થાશે એટલે કે આપ મારા વિરૂદ્ધ આચરણ ન કરે પણ મને તે કર્તવ્ય સાધવામાં સહાય કરે. માટે આ નિવેદન આ૫ ગ્રાહ્ય કરે! મને હઝારે વિદને નડશે પણ હું મારું કર્તવ્ય સાધીશ. અમરચંદનાં એ સારવચને સાંભળી કૃર હદય બાઈજીરાજ કઈ રતને સંતોષ પામી નહિ. અમરચંદ જ્યાં સુધી જીવીત રહ્યા ત્યાંસુધી, તે રાણીના વિદ્વેષ નયનથી બચ્યું નહિ. છેવટે જ્યારે તે ન્યાયવાનું ધામીકપ્રવર મંત્રી આ લેકમાંથી વિદાય પામે તે દીવસે જ તે તેના વિષ નયનથી છુટયે. તે દિવસે તે માનવ સંસારની સ્વાર્થ પરતાથી, વિશ્વાસઘાતકતાથી અને કૃતળતાથી છુટી અનંત સુખના ધામમાં પહોંચે. અનેક લોકો અનુમાન કરે છે જે પાપાચારિણી બાઈજીરાજે, વિપ્ર પ્રાગથી અમરચંદને મારી નાંખે. રાજમાતાની દુરાકાંક્ષા, કરતા અને નિષ્ફરતાથી બનેલી વાતની સત્યતા માલુમ પડે છે. હાય! માનવ કેવો નિષ્ફર ! કે કૃત! કે સ્વાર્થ પર ! માનવ સંસાર કેવી દારૂણ યંત્રણાને અંધકપ. કણ કહે છે કે માનવ પશુ કરતા શ્રેષ્ટ. જે શ્રેષ્ઠ છે તે કયા ગુણથી શ્રેણ. હિંસા, દ્વેષ, કૃતજ્ઞતા, સ્વાર્થ પરતા, વિશ્વાસઘાતકતા, જે શ્રેષ્ઠત્વના પરિચાયક ગુણ હોય અને જે, એક ભાઈને સર્વનાશ કરી આત્મદર પૂર્ણ કરવામાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ પ્રતિપાદીત થાય, જે દુર્બલ ઉપર પ્રપીડન કરવામાં સબળ મનુષ્યનું શ્રેષ્ઠત્વ કહેવાય છે તે શ્રેષ્ઠત્વ પશુજાતિની ઉપરનું નહિ. તેને નૃશંશત્વ પશુત્વ, અને પિશાચત્વનું શ્રેષ્ઠત્વ. ઉદાર હૃદય અમરચંદે પોતાની માતૃભૂમિ માટે સર્વસ્વ ત્યાગ કર્યું. જે અર્થ માટે આ જગતમાં અનર્થ થાય છે. જે અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. પરોપકાર અને પરાર્થમાં વપરાતું નથી, તે અર્થ તેણે પરોપકાર અને પરાર્થ માટે છે. પણ તેમ કરવામાં અમરચંદને કે બદલો મળે ! ડગલે ડગલે તેણે, સ્વજાતિય લોકોનો વિષવન્તિ હાંસીલ કર્યો. તેપણ કર્તવ્યપરાયણ અમરચંદ એક ક્ષણના માટે કર્તવ્યના સાધનમાં પરમુખ થયે નહિ. છેવટે જેના માટે તેણે આટલાં કષ્ટ અને દુઃખ ભોગવ્યાં, જેના માટે તે લોકોને વિષપાત્ર થયે, તેણેજ પિશાચીય મૂ િધારણ કરી નિદિત માર્ગમાં પગલું મુકી વિષ પ્રગ કરી, તે મહાત્માનું જીવનવૃત તેડી નાખ્યું. ઘણુ મહાપુરૂષ, સ્વદેશ માટે જીવન ધારણ કરી સ્વદેશીય લોકોની વિશ્વાસઘાતકતામાં મરણ પામ્યા છે. મેવાડની અગ્ય અધીશ્વરીએ અમરચંદના ગુણે જાણ્યા નહિ. જગતમાં બે ત્રણ મંત્રીઓ ઉંચા ગુણ વિભુષિત હતા ખરા. પણ તેમાંથી કઈ મંત્રી અમરચંદની જેમ શોચનીય દશામાં પડી આ લેકમાંથી વિદાય થયો નથી. અમરચંદ રાજ્યનો એક પ્રધાન સચીવ હતે ખરે, પણ તે એવી ગરીબ અવસ્થાવાળો થઈ ગયો હતે જે તેની અંત્યેષ્ટી કીયા પુરવાસીઓના ખર્ચથી થઈ. આ ભારતઈતિહાસમાં એક નવું ઉદાહરણ ભારતીય લેકે ગુણ ગિરવની પૂજા કરી જાણતા નથી. | કુરચરિત રાજમાતાએ જાણ્યા બુજ્યા વિના પિતાના પગમાં પિતે કુઆડે માર્યો. અમરચંદને સંહાર કરીને સમજી હતી જે તેના શાસનમાં કઈ પ્રતિકુળાચરણ કરશે નહિ. પણ થોડા સમયમાં તેને તે મરથ ભંગ થયે. સંવત્ ૧૮૩૧ ( ઈ. સ. ૧૭૭૫ )માં વેગુ સરદાર વિદ્રોહી થઈ તેનું શાસન તેડી નાંખવા તૈયાર થયે. વૈગ એક મેઘાવત સામંત હતો. પ્રસિદ્ધ ચંદાવતગોત્રની મેઘાવત એક મોટી શાખા હીન બુદ્ધિ રાજમાતાએ મેઘાવત સરદારને પ્રચંડ પ્રતાપ સહન ન કરતાં સંધીયાનું આમુલ્ય માગ્યું. ચતુર મહારાષ્ટ્રીય વીરે, સુયોગ પામી, પિતાના દળ સાથે આવી વૈગુ સરદાર ઉપર હુમલો કર્યો. સિંધીયાએ, રાણાની ખાસ જમીન, જે વૈગુ સરદાર દબાવી પડે તે, તે લઈ લીધી. તેના વિદ્રોહાચરણના દંડમાં તેણે તેની પાસેથી બાર લાખ રૂપૈયા લીધા. સિંધીયાએ તે ભૂમિ સંપતિ, રાજમાતાને આપી નહિ. એવી રીતની ભૂમિ સંપતિ પચાવી પડી દુદત મરાઠાઓ શાંત રહ્યા નહિ. તેઓએ ત્યારપછી મેવાડમાં આવી કેટલાક જનપદ હસ્તગત ક્ય. દારૂણ અતવિવાદે ઉત્તેજીત થઈ હમીર, પૂર્ણ વયમાં પદાર્પણ ન કરતાં સંવત્ ૧૮૩૪ (ઈ. સ. ૧૭૭૮)માં આ લેકમાંથી વિદાય થયે. જે દિવસે, મહારાષ્ટ્રીય લેકે, સર્વ પ્રથમ મેવાડમાં આપતિત થયા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ રોડ રાજસ્થાન, દિવસથી માંડ હમીરના શાસનકાળ સુધી મેવાડની ભૂમિને અને ધનને ક્ષય થયે, તેની સમાચના આ સ્થળે કયા વિના ચાલે તેમ નથી. તે કાળ ચાળીશ વર્ષને હતે એટલા લાંબા કાળમાં નિષ્ફર મરાઠાઓ, પાશવીવૃત્તિમાં દેરાઈ મેવાડની ભૂમિસંપતિ અને અર્થસંપતી લઈ લીધેલ છે. તેનાં વર્ણન કરવાથી એક મેટું પુસ્તક થાય તેમ છે. મેગલ રાજાએ સ્વાર્થ પર અને પ્રજાપક હતા. પણ તેઓ હીંદુના સુખ દુઃખ સામું જોતા નહોતા. તેઓ ભારતવાસીને પિતાની પ્રજા ગણતા હતા. પણ દુદત મરાઠાઓ તેવા નહતા. તેઓ ભારતવાસી હતા તે પણ શું થયું. તેઓ ભારતવર્ષના શુભ માટે એક ક્ષણવાર પણ વિચારતા નહતા. મહાવીર શિવાજીએ તેઓને જે મહામંત્રે દીક્ષિત કર્યા. તે મહામંત્રનું તેઓ પાલન કરતા તે તેઓ ભારતભૂમિને મોટા દુઃખમાંથી ઉગારી શકત. પણ ભારતવર્ષની કઠોર ભવિતવ્યતા. તેથી કરી તેઓએ મહાવીર શીવાજીના મહામંત્રની અવહેલા કરી. તેઓ શેણિત પિપાસુ પિશાચની જેમ ટેળે ટેળે ચારે તરફ ભટકતા હતા અને લુટ ફાટ કરી દ્રવ્યને સંચય કરતા હતા. તેઓના એવા પિશાચીક ઉત્પીડનથી મેવાડને અધપાત થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ ૭૫ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. षोडश अध्याय, રાણે ભીમ, શિવગઢ માંહેલો વિવાદ, રાણાએ કરેલે ભૂમિને પુનરાધિકાર, રાણાના સેનાદળ ઉપર અહલયાબાઈનું આક્રમણ, રાણાને પરાજ્ય, ચંદાવત્ સરદારની વિદ્રાહિતા, સમજી મંત્રીના વધ, વિદ્રોહીઓએ કરેલ ચિતડનો અધિકાર, રાણાએ માગેલી માધાજસિધીયાની મદદ, ચિતોડનું આક્રમણ, વિદ્રોહીઓનું આત્મસમર્પણ જાલમસિંહની મેવાડમાં પ્રભુત્તા મેળવવાની કલ્પના. અબજીએ કરેલ તેના વિરુદ્ધનું આચરણ, અંબની સુખાદાર ઉપાધિ. લાકુબા સાથે તેને વિવાદ-વિવાદનું ફળ-જાલિમની જહોજપુરની પ્રાપ્તિ, હાલકરને મેવાડ ઉપર હુમલે નાથદ્વારના પુરેહિતનું બંદીકરણ કેતારીયા સરદારને પરાક્રમ પ્રહાશ લાકુબાનું મરણ, મરાઠા સેનાની ઉપર રાષ્ટ્રને હુમલ. જાલમસિંહે કરેલ તેઓનો ઉદ્ધાર, ઉદયપુરમાં હોલકરનું આવવું અને કઠેર કરે સ્થાપન, સિંધીયાનું એકમણ, કૃષ્ણકુમારીના પાણી ગ્રહણ કરવા માટે રજપુતેમાં વિવાદ અને તેના માટે રાજસ્થાનમાં યુદ્ધ કૃષ્ણકુમારીને આભત્યાગ મીરખાં અને અજી સિંહ. તેઓનું દુરાચરણ, ઉદયપુરસ્થ હિંધીયાની રાજ. સભામાં બ્રોટીશ દૂતનું આગમન, અપમાનિત થઈ અંબજીની આત્મ હત્યા કરવા ચેષ્ટા. મીરખાં અને બાપુ સિંધીયાએ કરેલ મેવાડનું ઉસાદન, બ્રીટીસિંહ સાથે રાણુનું સંધિબ ધન. . રાપિરાણા હમીરના અકાળ મૃત્યુ પછી તરત જ તેને નાને ભાઇ ભીમઝક સિંહ સંવત ૧૮૩૪ [ઇ.સ.૧૯૭૮માં મેવાડના સિંહાસને બેઠે. 7. ચાલીશ વર્ષને અંદર ચાર રાજાઓ નાની ઉમરના મેવાડના સિંહાછે કે સને બેઠા. ભીમસિંહ તેઓમાં એથે રાજા. તે પિતાની ઉમરના આઠમાં વર્ષે ભાઈના સિંહાસને બેઠે. ભીમ સિંહે એકંદર પચાશ વર્ષ રાજ્ય કર્યું. એ પચાસ વર્ષમાં દારૂણ અધપાત થયે. મેવાડનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ટેડ રાજસ્થાન, ભારી અનિષ્ટ થયું. ભીમસિંહે સગીર ઉમ્મરના વર્ષમાંથી લાયક ઉમરના વર્ષમાં પગલું મુકાયું. સગીર ઉમ્મરના વર્ષમાં તે, પિોતાની માની દેખરેખ નીચે કામ કરતો હતો. રાજ્ય સૂત્ર હાથમાં લેઈ. તે નિસ્તેજ અને નિરૂત્સાહ સ્વભાવ વાળ નીવડયે. વળી દુભાગ્યના અંકુશ તાડનથી તેની બુધિવૃતિ હીન થઈ ગઈ. તેનામાં વિચાર ક્ષમતા અને સમર્થતા વગેરે ગુણે નહોતા. કેટલાક કુચકી આશામીઓના હાથમાં પડવાથી તે દારૂણ વિપતિમાં આવી પડશે. અપનૃપતિ રત્નસિંહનું દળ બળ અગર જેકે હીન થઈ ગયું હતું પણ તે વિલુન્ય થઈ ગયું નહોતું. ભારતવર્ષમાં અનર્થકર ગ્રહવિવાદે પ્રવેશ કરી. ભારત વર્ષને કમતાકાત કરી દીધું. તેને અંતહીં ભીષણ અગ્નિએ ભારતવર્ષનું અતરનળ પણ સળ ગાવી દીધુ. સુવર્ણનું ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું, માનવ માત્રની, ક્ષમતા પ્રિયતા વાંછનીય, ક્ષમતા પાળવાથી માણસ ન્યાય અને વિવેકના મસ્તકે પગમુકીદે છે. રજપુતામાં એવી ક્ષમતા પ્રિયતા જોવામાં આવેલ છે. આપણે ઉપર કહી ગયા છીએ જે ચંદાવત રજપુતે રાણપાસેથી ઉંચી ક્ષમતા પામ્યા. સંવત ૧૮૪૦ [ઈ.સ. ૧૭૮૪) માં તે ચંદાવત રજપુત પિતાના કાયમના પ્રતિકંઠી શક્તાવત રજ પુતનાં લેહી પાડવા તૈયાર થયા. કેરાવારને અર્જુનસિંહ કાલ અને આમૈતને પ્રતાપસિંહ - સાલું બ્રા સરદારના મેટાસગા હતા. ચંદાવત સરદાર, આ સમયે તે બને સરદારની સલાહ લેતા હતા. આ સમયે સુગપામી સાલું બ્રા સરદારે પિતાના પ્રતિકંઠી શક્તાવત સરદાર માક્ષમના ભી નામના કિલ્લાને ઘેરો ઘાલ્યો. અને તોપ ગઠવી તે યુદ્ધ કરવા તૈયાર થયે. શક્તાવત રજપુતની એક શાખામાં સંગ્રામસિંહ. નામને એક વીર પુરૂષ પેદા થયે હતે. તે મહાવીર થકી મેવાડનું સારી રીતનું મંગળ થયું, તેણે ધીરે ધીરે ખ્યાતિ અને પ્રસિદ્ધિ મેળવી. ભીંડીરના ઘેરાની પહેલાં સંગ્રામસિંહ, પિતાના પ્રતિધ્વંદ્વી પુરાવત સરદાર સાથે એક ઘર તકરારમાં પડે, પુરાવત સરદારને લાઉઆ નામને એક કીલ્લો હતે. સંગ્રામસિંહ, તે કીલ્લાને કબજે કરવાથી બને વચ્ચે તકરાર ઉઠયે, ત્યારે વિજયી સંગ્રામસિંહ પિતાના કુળપતિ શક્તાવત સરદારની મદદમાં આવ્યું. ભીંડરને કીલે, ચંદાવત રજપુતે અવરૂદ્ધ કરેલે ઈ. સંગ્રામસિંહ, કેરાવારપતિ અર્જુનસિંહની ભૂમિવૃતિ આક્રમણ કરી ત્યાંના સઘળાં ઢોર હસ્તગત કર્યા. ઢેરેને લઈ તે આવતું હતું. તેવામાં રસ્તામાં તેના ભાઈ અજીતસિંહે બ્રીટીશસિંહ સાથે સંધિ કર્યો. - તે પ્રસિદ્ધ જગવત કુળમાં પેદા થયો. પ્રતાપસિંહ મરાઠા સાથે યુદ્ધ કરતાં કરતાં મરાઠાના હાથથી હણાયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિ'હું વી TGS અર્જુનસિંહના પુત્ર સલીમસિંહે તેને માર્ગ રોકી તેના ઉપર હુમલા કર્યાં. બન્ને પક્ષ વચ્ચે ઘેાડીવાર યુદ્ધ ચાલ્યુ. પણ સંગ્રામસિંહની ગતિ ન રોકી શકયાથી સલીમે તેના ભાલાના પ્રહારથી પ્રાણ છેડયા. એ સમાચાર અર્જુનસિ ંહના કાને ગયા. વિષમ ક્રેાધ અને જીઘાંસામાં તેનુ સઘળું શરીર સળગી ઉઠયુ'. તેણે પાતાનુ માથે અંધણું ફ્રેંકી દીધું. અને તે વજ્ર ગભીર સ્વરે ખેલ્યા, જ્યાંસુધી આ વેરનો બદલા નહિ લેવાય ત્યાંસુધી આ માથે.ધણું મુકીશ નહિં, તેણે કઈ રીતને મીશ કરી ઘેરો ઘાલતા કટકમાંથી વિદાયગીરી લીધી. અને કારાવાર તરફ ગયા. શિવગંઢમાં તે પહોંચ્યા. સંગ્રામસિહના ઘરડા ખપ લાલજી શિવગઢમાં રહેતા હતા. રણેાન્મત અસ્તુનિસંહે તેના સૂર્યના નિનાદ કર્યાં. શિવગઢના લેાકેા દાવદગ્ધ હરણની જેમ પલાયન કરવા લાગ્યા. શિવગઢ રક્ષક વિનાનું થયું. વૃદ્ધ લાલજી શિવાય કોઈ રવિશારદ વીર તેમાં રહયા નહિ, લાલજીની ઉમ્મર સીતેર વર્ષની હતી. તેના દાઢી મુચ્છના વાળ ધુસર થઇ ગયા હતા. તેનાં ગાત્ર ચલેાલ અને શિથિળ થયાં હતાં. તેપણ તે પ્રચંડ ઉત્સાહે ઉત્સાહિત થઇ તરૂણવીરની જેમ ખડગ હાથમાં લઈ શત્રુની પાસે આન્યા. લાલજીની સાથે દળ હતું. બન્ને દળ વચ્ચે સ'ગ્રામ થયા, વૃદ્ધ લાલજી સંગ્રામ ક્ષેત્રમાં પડયા. વિજયી અર્જુનસિ’હૈ, પુત્ર હતાના સંગ્રામસિંહ બાળક સંતાનો ને પણ મારી નાંખ્યા, સ ંગ્રામસિંહની વૃદ્ધ મા પ્રાણપતિને ખેાળામાં લઈ સતી થઈ ગઈ. કારાવારપતિ અર્જુનસિંહના આ કઠોર નૃશંસાચરણથી પ્રતિદ્વંદ્વી રજપુત સંપ્રદાયમાં ભયકર રાષાનળ સળગી ઉડયેા. તે કંઈનાથી એલવાયે નહિ. છેવટે તે પ્રચંડ દાવાનળરૂપે પ્રસરી મેવાડને ખાળવા લાગ્યા, સમયે રાણા ભીમને ઇડરમાં પેાતાના વિવાહ કરવા કેટલાંક નાણાં ઉછીકાં લેવાની ફરજ પડી. ચ'દાવત રજપુત પાસેથી શાસનભાર લઇ શક્તાવત રજપુતને તે આપવા, તેણે તેઓએ ખેાલાવ્યા, ચદાવત ઉપર ભીમસિંહના વિદ્વેષાનળ સળગી ઉઠયો. ચંદાવત રજપુત્તે ચારે તરફ મદદ શેાધવા લાગ્યા. તેઓએ કોટાપતિ જાલમસિહની મદદ માંગી ચઢાવત ઉપર જાલમસિ’હને વિદ્વેષાનળ ખઢું મૂળ હતા. શક્તાવત રજપુતો જાલમસિ'હના નિકટના કુટુંબી હતા, શાથીકે તેની સાથે તે વૈવાહિકસૂત્રે બંધાયા હતા. ચદાવત રજપુતે ચિતાડમાં રહી રાણાના વિરૂધ્ધ કુચક કરતા હતા. જે સમયે મેવાડમાં એવી ઘટના ઘટતી હતી, તે સમયે દુ માધાજી સિંધીયાની પ્રચંડ પ્રભુતા મારવાડ અને જયપુરમાં વધી પડી. પણ ર પુત્તાથી લાલશત ક્ષેત્ર સંપૂર્ણ પરાભવ પામ્યો. દુદાંત માધાજીને વિષદંત ભાંગી ગયા. રજપુતા સુયેાગ પામી, પેાતાનુ` પ્રભુષ્ટ ગૈારવ ફી મેળવવા તૈયાર થયા વિજયીરાડેડ અને કચ્છાવહુના દાખલેો અનુસરી શીશાદી રજપુતે ૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ג www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ટડ રાજસ્થાન, પણ સિંધીયા પાસેથી પિતાને પ્રદેશ લઈ લેવા તત્પર થયા. આ સમયે ગિલહેટ રજપુતની પ્રાચીન મિતા એકદમ ઉપ. રાણને મંત્રી માળદાસ મેતે અત્યંત બુદ્ધિશાળી અને ચતુર હતું. માળદાસને સહકારી મેરામ પણ વિશેષ અકકલવાળો હતા. તેઓએ મહારાટ્ય કીહલા નીમહેરા વિગેરે નામના કીહલા કબજે કર્યો. તેમાં પરાજીત થયેલા મરાઠા વિષમ ભય પામ્યા. જેદ નામના સ્થાને તેઓએ પિતાનું વિખરાયેલ સિન્ય એકઠું કયું પણ તેઓના સઘળા ઉઘમે વિફળ ગયા. રજપુતોએ તેઓને તે સ્થળેથી હાંકી કહાડયા. જૈદના શાસનકત વિછત શિવજી નાનાએ વિજયી રજપુતની અનુમતિ પ્રમાણે નિર્વિનથી કીલે ખાલી કર્યો. તે પિતાના કુટુંબ સાથે બીજા સ્થળે રહયે વળી વેંગુ સરદારના પુત્રોએ એકઠા થઈ દુદત મરાઠાઓને વૈગ સીંગળી અને બીજા જનપદમાંથી કહાઢી મુકયા. સુગપામી ચંદાવત રજપુતોએ પણ પિતાની ભૂમીવૃતિ રામપુર પ્રદેશ લઈ લીધે. એ રીતે છેડા સમયમાં મેવા ડનું હસ્ત ખલિત રાજ્ય થોડા દિવસના માટે લાસે ઉલ્લસિત થઈ ગયું. મેવાડનું નિબીડ અંધકાર થોડા સમયના માટે અંતહિત થયું. વીરપ્રસવિની મેવાડ ભૂમી ફરી એકવાર હસી ઉઠી. મેવાડના અધિવાસીઓ દુદત મરાઠાની કઠોર બેમાંથી છુટયા. સ્કૂલ રજપુતે, મેવાડ અને મારવાડના મધ્ય માર્ગમાં વહેતી વાર કયા નામની નદિના તટે ચંદ્રનામના સ્થાને એકઠા થઈ પિતાની વિચિની મેવાડ બીજા સ્થાને ચલાવવા ઉપક્રમ કરવા લાગ્યા. તેઓની નિબુધિથી તેઓને સઘળો ઉદ્યમ નિષ્ફળ ગયે. યમદેન્મત્ત થઈ તેઓએ, પિતાની અવસ્થાની સામે જોયું નહિ અને ન્યાયાખ્યાયને વિચાર ન કરતાં તેઓ જ્યાં ત્યાં ખડગને વ્યાપાર ચલાવવા લાગ્યા, દુદ્દત મરાઠાઓએ સંધિપત્રની અવમાનને કરી, તેઓએ અન્યાય કરી કેટલેક પ્રદેશ છે. વીરનારી અહલ્યાબાઈના પ્રચંડ બાહુબળે રજપુતેની સઘળી ચેષ્ટા વ્યર્થ ગઈ. અહલ્યાબાઈ હેલકર રાજ્યની રાજ મહીષી. નહેરા રજપુતાના હાથમાં ગયેલ જાણે તેને રોષાનળ ઉદદીપિન થયે. રજપુતેને દળી હરાવી નાંખવા, તે અહલ્યાબાઈ પિતાની સેના સાથે સિધીયાના લશ્કર સાથે મળી ગઈ, તેના આદેશકમે દુલજી સિધી અને શ્રીભાઈ, પાંચ હજાર સ્વારો સાથે વિછત શિલના ઉદ્ધાર કરવા ચાલી. તે સેના મુંદીસર તરફ ચાલી. શિવનાને તે સમયે તે સ્થળે રહેતે હતે. અવરોધ કરી રજપુતે શત્રુઓના પ્રચંડ બાહુબળે દલિત થયા. એટલામાં અહલ્યાબાઇની પ્રચંડ સેના ત્યાં આવી ગઈ, તે સેનાએ રાણાની સેના ઉપર અલક્ષિત ભાવે હુમલો કર્યો. સંવત્ ૧૮૪૪ના વર્ષના માઘ સાસની ચોથે, મંગલવારે, બને દળ વચ્ચે યુદ્ધ થયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૭૯ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. રજપુતે સતક હેયેલા છતાં મહારાષ્ટ્રીય લોકેને હલે સહન કરી શક્યા નહિ. છેવટે તેઓ પૂર્ણરીતે પરાજીત થયા. રાણાને મંત્રી અનેક સામતે સરદાર સાથે ચુદ્ધ ક્ષેત્રમાં પ. કાર પતિ અને સદ્રીપતિ પોતાના સેના દળ સાથે દારૂણ રીતે જખમી થયા. સદ્રીપતિને આઘાત દારૂણ રીતને લાગવાથી, તે યુદ્ધક્ષેત્ર થકી પલાયન કરી શક્ય નહિ, શત્રુઓએ તેને કેદ કર્યો. જૈદ શિવાયના સઘળા જનપદો. માધાજી સિંધીયાના હાથમાં આવ્યા, વીરદીપચંદના વિક્રમથી જૈદ માધાજીના હાથમાં આવ્યું નહિ. દીપચંદે પુષ્કળ વીરત્વ કરી એક માસ જૈદની રક્ષા કરી, છેવટે, પિતાની :તે બંદુક અને સેનિક સામત સાથે શત્રુને સેના વ્યુહ ભેદી, તે મંડળગઢમાં ચાલ્યા ગયે રજપુતેની સઘળી ચેષ્ટા નિષ્ફળ ગઈ. આ ભયંકર સંઘર્ષમાં ચંદાવત રજપુતે વિના મેવાડના સઘળા રજપુતે, ધ્યાન આપી લડયા હતા, તેથી ચંદાવતને આંતરિક દુરભિસંધિ માલુમ પડે. તેઓ કમેકમે એટલા દુર્દમનીય થઈ પડયા. જે રાણાને સચિવ સમજી અને રાજમાતા, રાણાને હક રાખવા, દઢ કરવા પ્રાણ આપી ચેષ્ટા કરવા લાગ્યાં. તેઓને શાંતભાવ પકડવા, તેણે, રામપીયારી સાથે સાલું બ્રા સરદારને કહેવરાવ્યું. સાલું બ્રા સરદાર શાંત થયે. તે, પોતાની કસુર કબુલ કરવા ઉદયપુરમાં આવ્યું. ઉદયપુરમાં આવી, તે છળક્રમે છે. “હું મંત્રી સમજી સાથે એકઠો મલ્લ કામ કરવા ઈચ્છું છું” પણ તેની આંતરિક ઈચ્છા એવી હતી જે સમજીને કશાળજાળમાં નાંખી કાર્ય કરવું. સમજી અત્યંત બુદ્ધિવાળો હતે. પણ મંત્રીની બુદ્ધિથી સાલું બ્રા સરદારના કોળશામાં વ્યાઘાત પડે. મંત્રી સમજીને વાત કરી પિતાની કાર્યસિદ્ધિ કરવા તેણે વિચાર્યું. એકવાર સમજી, મંત્રાગારમાં પિતાના કાર્યમાં નિર્વિષ્ટ હતું એટલામાં કારાગારને અર્જુનસિંહ અને ભોદેશ્વરને સરદારસિંહ તેના મંત્રાગારમાં આવ્યા. મંત્રી સોમજી આદર આપવા ઉભો થ, સરદારસિંહે તીવ્ર સ્વરે તેને પુછયું. “ આપે, કયા સાહસથી મારી ભૂમિ વતિ લઇ લીધી. એમ કહેતાં કહેતાં, તેણે પિતાની તીક્ષ્ણ છરી મંત્રી હદય ઉપર ઘાંચી દીધી. તે હત્યાથી રાજ્યમાં હાહાકાર થઈ ગયે, રાજકર્મચારીઓ સશકિત રહેવા લાગ્યા. રાણે તે સમયે, સુહેલીયા વાડીમાં હતું. તેમના બે ભાઈ રક્ષા કરે, રક્ષા કરે, એમ પિકાર મારતા, તે વાવમાં આવ્યા. ર9 1 + સેમછના બે ભાઈ શિવદાસ અને સતિ સ સાથે તેના કાને છે , તે તેઓએ, ભાનહન્તાના પ્રાણુ નાશ કરી, વૈરને બદલે લીધે. પણ તે રીતને બદલે લેવામાં છેવટે તેઓ મૃત્યુ મુખે પડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩િ૮૦ ટેડ રાજસ્થાન અર્જુનસિંહ તેઓની પાસે પડી, ત્વરિત તેને જમણે હાથ, સમજીના મોહથી ખરડાયે હતો. તેની સાહસિકતા જોઈ સઘળા ચમકિત થયા પણ કોઈ બોલી શકયું નહિ. કેવળ રાણાએ, તેને વિશ્વાસઘાતક એવું કહી, દુર જવાને હુકમ આપે. સમજીના બે ભાઈઓને તેનું પદ આપ્યું. મેવાડના તે સાર્વજનીન વિપ્લવ કાળમાં રાજા, પ્રજા, ધની અને નિધન વચ્ચે કાંઈ પ્રભેદ રહ્યો નહિ. તે સમયે જે ઉપયુકત બળસંપન્ન હતું, તેજ રક્ષણ કરવા સમર્થ હતું. ઉપયુકત બળ વીનાના લોકે પાખંડી, લુટારા વિગેરેના અત્યાચારથી પીડાઈ નાશ પામવા લાગ્યા. રાજાઓની અવસ્થા પણ શોચનીય હતી. તેઓ પ્રજાને રક્ષણ કે આશ્રય આપી શકતા નહોતા. રાજાઓ ખુદ આશ્રય માટે ચારે તરફ ભટકતા હતા. દુકામાં પ્રજા સાથે તેઓને જે સંબંધ હતું તે તુટી ગયે. આવી અકર્મણ્યતામાં રાણાએ, રાજ્યમાં એક મહાઅનર્થ કર્યો. રાણાના સવારો ખડગને ઉપગ કરી નાણું મેળવવા લાગ્યા. વેપારીને સામાન લુટવા લાગ્યા. વેપારીઓ પોતાને સામાન લઈ અહિં તહિં નાસવા લાગ્યા. એ પ્રમાણેનું જુલમથી મેળવેલ અને લુટથી મેળવેલ દ્રવ્ય રાણાના ઉપયોગમાં આવતું. આવા ભયંકર વિપલવથી રાજ્ય અંતઃસાર વિનાનું થઈ ગયું. વળી તેવી અવસ્થામાં દુર્દમ્ય મરાઠાના ટોળાં રાજ્યમાં આવી લુટ વિગેરેને અત્યાચાર કરવા લાગ્યા જેથી મેવાડની દુર્દશા વધી ગઈ. ચંદાવત રજપુતેની વિદ્રાહિતાના હેતુએ રાજ્યમાં મેટે અનર્થ થયેલ જોઈ, રાણે અને તેને મંત્રી તેઓને રાજ્યમાંથી દૂર કરવા વિચાર કરવા લાગ્યા. તે કામની સિદ્ધિ માટે તેઓએ છેવટે સિંધીવાનું અનુકુલ્ય માગ્યું. અપનૃપતિ રત્નસિંહની સહાયમાં ઉતરી જે પાખંડી સિંધીયાએ રાક્ષસની જેમ મેવાડનું લેહી પીધું તે સિંધીયે હવે વિધિ વિડંબિત રાણાને ઉદ્ધારકતા : રાણે બીલકુલ નિર્જીવ હતા, અકર્મણ્ય હતા, નહિ તે મેવાડને નાશ કરનાર સિધીયાની મદદ લેવા તે શા માટે વાસના રાખે. એમ કહેવાય છે જે એવી રીતને ઉપાય લેવા જાલમસિંહ રાણાને કહ્યું. સિંધી તે સમયે પુણ્યતીર્થ પુષ્કર -હદના પવિત્ર તટ ઉપર જ સુખશાંતિ ભગવતે હતે બાલસંત ક્ષેત્રમાં પરાજય પામ્યા પછી તેણે તેની સેના વિખ્યાત ફરાસી વીર દીયેના હાથમાં કસાવટ માટે સોંપી હતી. શસ્ત્રનિપુણ તે યુરોપીય મહાવીરના ઉપયુક્ત શિક્ષણ નીચે મરાઠા સૈનિકે પિતાનું પૂર્વ બળ મેળવવા શકિતવાળા થયા. મિરતા ક્ષેત્રમાં અને પત્તન ક્ષેત્રમાં તે મહારાષ્ટ્રીય સેનિકને પ્રચંડ ઉત્સાહ બળ સાથે જણાઈ આવ્યું. રાઠોડ રજપુતે પુષ્કળ બળ અને અધીક આત્મત્યાગ બતાવ્યા છતાં પણ સંવત ૧૮૪૭ (ઇ. સ. ૧૭૮૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ રણો દ્વિતીય પ્રતાપસિંહ વી. મરાઠાને વિક્રમાનળ ઓલવી શક્યા નહિ. છેવટે તેઓ પરાજીત થયા, તેઓના પરાજય ઉપર મહારાષ્ટ્ર વીર સિંધીયાની પ્રતિષ્ઠા રાજસ્થાને ફરી ઉદદીપન થઇ. તેનું ગૌરવ પુષ્કળ ચળકાટથી ચમકવા લાગ્યું. રાણાના આદેશથી જાલમસિંહ મેવાડના પ્રધાન સચીવ સાથે તે પુણ્યસ્થળે આવી પિતાના મનભાવ તેની પાસે જાહેર કરવા લાગ્યું. જાલમસિંહના મુખથી રાણાને મનેભાવ જાણ સિંધીયાએ જાલમસિંહના કહેવા ઉપર સંમતિ આપી. એ ઘટના સૂત્ર આબદ્ધ થઈ રાજસ્થાનના નૈતિક રંગભૂમે જે સઘળા મહામહોપાધ્યાય અવતય તેઓના અદભૂત વિરાનુષ્ઠાને રાજસ્થાનના ઈતિવૃત્વમાં એક નવા યુગની અવતારણા કરી દીધી.. જાલમસિંહ, કોટાના પ્રતિનિધિના હદદાએ નિમાયો હતે, એવા ઉંચા પદે દઢ રીતે રહી ચારે તરફના વેરીઓનું દમન કરવું એ ખરેખર સામાન્ય કાર્ય નહોતું. તે પણ તેણે તે કાર્ય અકીંચિત્તકર અને સાધારણ માન્યું. તેના હૃદયમાં જે એક ઉચે અભિલાષ, ધીરે ધીરે ગુણભાવે પ્રસાદિત થયે, તેની પરિતૃપ્તિના પક્ષમાં કેટાના પ્રતિનિધિનું પદ અતિ સામાન્ય હતું. એ સીમાબ પદમાં વિચરણ કરવાથી તેને તે ઉચે અભિલાષ પૂરણ થાય તેમ નહોતું. તેને ઉંચે અભિલાષ એ હતો જે મારવાડ રાજ્યનું આધિપત્ય મેળવવું. જાલમસિંહ રાજનીતિજ્ઞ હતા. તે માનવ હૃદયને સૂક્ષ્મભાવ કળી લેવામાં પારદશ હ .. ને અપૂર્વ પારદશીતાના બળે તે સમયે હતું જે હીન જીવન રાણે, મા અષ્ટ સિદ્ધિમાં કઈ રીતને પ્રતિરોધ કરશે નહિ. તેમ થવાથી મેવાડના રાજ્ય સાથે હારાવતી રાજ્ય મેળવી તે બન્નેને અધિનાયક થાય તેમ હતું. તેની દઢ ધારણા હતી જે જયપુર અને સારવાડના રાજા એકઠા થઈ તેને પરાજ્ય કરી શકે તેમ નથી, જાલમસિંહ જયપુરના રાજાને બીકણ અને બાયલે ગણતા હતા. મારવાડના સામંતે તેના ઉપર વિશેષ અનુરક્ત હે ઈ તેને દઢ વિશ્વાસ હતે જે તેઓ કોઈ દિવસ તેના વિરૂધે ખડગ ધારણ કરશે નહિ. રાજનીતિ વિશારદ મનસ્તત્વજ્ઞ જાલમસિંહના વિચારે ઉદાર હતા. આશાપૂણ ભગવતી સિદ્ધિ વિરગી મતિ ધારણ કરી તેની સમક્ષ ઉભી રહી પણ એક માત્ર સૌભાગ્ય લક્ષ્મીની સુપ્રસન્નતા ન હોવાથી તે વરગાન લાભ કરી શકે નહિ, પિતા નામ હામંત્રની સાધના કરવા તે જે વિશાળ કાર્યક્ષેત્રમાં ફરતા હતા, તે કાર્યક્ષેત્રમાં તેને પગ ખલત. તે પદમ્બલિનથી પડશે. જેથકી વીરવર પાછો ઉઠી શકે નહિ. રાજનીતિજ્ઞ સુચતુર જાલમસિંહેજે આશા પિતાના હૃદયમાં રાખી હતી, તેની પરિતૃપ્તિ કરવા માટે તે સુગ પામ્યા. પિતાના બળને દઢ કરવાને ભાર રાણુએ ત - . તે માટે કોઈ સાધન માટે જાલમસિંહે સારા પાવા , ઇ. જે તેનું સઘ, કશળ સફળ થાત, જે તે પિતાની અભીષ્ટસિદ્ધિ સારી રીતે સાચી શકત તે તેથી ભારતવર્ષને એક મોટો ઉપકાર થાત, જે મોટે ભાર રાણાએ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ રાડ રાજસ્થાન. સાંપ્યા હતા, તે ભાર વહન કરવામાં પુષ્કળ નાણાંની આવશ્યકતા હતી. એટલે કે નાણાંનુ` પ્રયેાજન હવે શી રીતે એટલુ બધું નાણું સગ્રહિત થાય, એ ચિંતા જાલમસિંહના મનમાં ઉદય પામી, તેણે છેવટે નિશ્ચય કર્યું જે જ્યારે વિદ્રોહી લેાકેા આ પુષ્કળ નાણાંનુ કારણ છે માટે તે નાણું તેની પાસેથી કઢાવવું. તેએ પાસેથી ચાશ લાખ રૂપૈયા લેવા જોઇએ, તે ચેાશડ લાખ રૂપૈઆના પાંચ ભાગ કરવા. તેમાંથી ત્રણ ભાગ સિંધીયાના હાથમાં આપવા, બાકીના રૂપીઆ રાણાને આપી દેવા, જેથી તેની નાણાની ખામી દૂર થાય, જાલમસિંહ એક ી સેના લઈ ચિતાડ તરફ ચાલ્યે. અબજી ઇંગલીયા તે સેનાના અધિનાયક થયેા. સિ'પીયે. પણ પોતાને કર લેવા મારવાડના પ્રોત દેશમાં આણ્યે. જાલમ અને અબજી સેના સાથે ચિતાડ તરફ અગ્રસર થયા. તેઓના દુ` સૈનિકોથી ઘણા ગામડાં ઉજડ થઈ ગયાં. ઘણાં નગરો જાલમના રેષાનળમાં મળી ગયાં. સઘળાની દુર્દશાની સીમા રહી નહિ, જાલમે તે ગામડાં અને નગરોના અધિપતિ પાસેથી નાણું લેવાનું શરૂ કર્યું. ધીરાજિસંહ નામના એક ચંદાવત સરદાર ભીમસિ'હુનો પ્રધાન પરામર્શ આપવા માટે હતેા. તે એક અકલમંદ અને હીમ્મતવાળા રજપુત હતા, જે સમયે ઉપર કહેલેા સંઘર્ષ થયા ત્યારે ધીરાજસિંહૈં હામીર ગઢના શાસન કર્તૃત્વે નીમાયેલ હતે. તેને વિદ્રોડીનેા અતનિવિષ્ટ જાણી જાલમસિંહે તેના હામીર ગઢને ઘેરો ઘાલ્યું. છે: અઠવાડીયા સુધી બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યુ જયપરાજયના ચિન્હ કાઇ પક્ષમાં જોવામાં આવ્યા નહિ, છે અઠવાડીયા ગયા પછી વિધાતાના કંઠાર વિધાનના અનુસારે ધીરાજસિહતુ. સાભાગ્યગગન ઘેરાઈ ગયું. જયલક્ષ્મિ જાલમસિંહની અકશાયિની થઇ. જાલમસિંહે હામીરગઢ લઇ લીધું. એ રીતે ખીજા બે ત્રણ સ્થળે! કમજે કરી રાજકીય સેનાદળ ક્રમે ક્રમે ચિંતાડતરફ ચાલ્યું. રસ્તામાં વસી નામના સ્થળને જાલમસિ'હે કબજેકયે. વસી, ચંદાવત રજપુતની ભૂમિવૃત્તિ હતી, સુદક્ષ જાલમસિ'હું તેને પણ કબજો કયા વિજયમદોન્મત થઇ તે થાડા કાળમાં ચિતાડ પાસે આવી પહોંચ્યા. ઉચ્ચ પદવી પામી માણસ, ઘણું કરી વૃથા ગવ અને અહંકારે વિમૂઢ થઇ જાય છે. જે રાણાની મુલાકાત લઈ ખુદ પેશવા પેાતાને કૃતાર્થી માનતે હતા. આજ માધાજી સીંધીઆએ તે રાણાને ચિતાડ સ'મુખે જેવાને ચાહ્યું સીધીયાતું તે અન્યાયાચરણ જોઇ જાત્રમસિંહ ક્ષુબ્ધ થઇ ગયા. પણ શું કરે છેવટે તે દાળા માધાજીને દંપ તાડા ઉદયપુર તરફ ચાલ્યું. ભાગ્યચક્રના એટલે ફેરફાર ગારવ ગિરમાની એવી અતિન્યતા જે જે રાણાના દર્શન માટે જુદી જુદી ભેટો લઈ ભારતવષઁના રાજા રાણા પાસે આવતા હતા. તે પૂર્વ રાણાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિહ વી ૩૮૩ પુત્ર હાલના રાણા રાજસિ’હાસનના પરી ત્યાગ કરી મહારાષ્ટીય એક યુના દન લેવા સરીયામ રસ્તે બહાર આવ્યે. રાજધાનીથી કેટલેક દુર રહેલા જે વ્યાઘ્ર નામના મેરૂ સ્થળે રાણાની સિધીયા સાથે મુલાકાત થઈ, સિધીયે, રાણાને સમાન સાથે અવરોધકારી સેનાની પાસે લઇ ગયેા. થાડા સમયમાં તે વ્યાપાર સપૂર્ણ થયે. પણ તે ઘેાડા સામાન્ય વક્તમાં જે અસાધારણ ઘટના ઘટી. તેથી તિક્ષણ બુદ્ધિ જાલમસિંહના અભિષ્ટ સિદ્ધિના માર્ગમાં પ્રતિરોધ થઈ પડયેા, તેનું ભાગ્યગગન કાળગગનાળે સમાચ્છન થઇ ગયું, જે સમયે, સિ`ધીયેા અને જાલમ રાણાની મુલાકાત કરી ચિતાડ ાડી ચાલ્યા. ત્યારે એક માત્ર અ'ખજી ચિતાડમાં હતા. જાલમની હૃદયાશા અઅજી જાણી શકયે હતા અગર જો કે જાલમે, પાતાને મનેાભાવ સઘળા પાસે પ્રકૃતિ કચેન હતા, પણ ચતુર મહારાષ્ટ્રીય અબજીથી તે છાનું રહયું નહિ. અખજીને માલુમ પડયુ જે જાલમસિંહ એક ઉંચી આશા પુરી પાડવા ચેષ્ટા કરે છે. તેને ખાત્રી હતી જે જાલમસિ'હુની તે આશા ને સિદ્ધ થાય તે તેના સઘળા મનેરથ વ્યર્થ જાય તેમ છે. તેને જાલમસિહુના નીચે સૈનિકનું કામ કરવું પડે તેમ છે એવી રીતની ધારણાથી તે જાલમસિંહની સઘળી ચેષ્ટાએ વ્યર્થ કરી દેવા કરતા હતા. પણ તે બ્ય કરવાને તેને આદિન સુધી સુયેગ મળ્યો નહિ. જાલમસિ અબજીને બધુ માનતા હતા. અખજી ચંદાવત સરદાર સાથે જાલમસ’હની સામે કાવતરાં કરવા લાગ્યો. જાલમસિંહ જાણતા હતા જે અખજી તેની સાથે કાવતરૂ કરશે નહિ, એવા ઠરાવથી જાલમિસ'ને સ નાશ થયેા. તેણે પોતાના અધઃપાત અનિવાય જાણ્યા. સાલુ'બ્રા::સરદાર ભીમસિ'હૈ, અખજીની સાથે રહી, જાલમસિ'હની, સામે કાવતરૂ' કર્યાં. જાલમસિહ, આજદિન સુધી અખજીને પોતાના બધુ ગણતા હતા. ઉજ્જીનના યુદ્ધમાં મહારાીર ત્ર્યંબકજીએ, તેનું જીવન અને સ્વાધીનત્વ રક્ષી તેના ઉપર જે પરોપકાર કર્યેા હતેા, જાલમસિ' અગર ો કે તેના બદલેાવાળી શકયે નહિ પણ તે માટે તે કૃતજ્ઞ નીવડયા હતા. તે કૃતજ્ઞતાથી તે અબજીને બધુ માનતા હતા. અન્નેના સ્વાર્થ રક્ષણ માટે બન્નેને પરસ્પર સંઘ ન થાતતે તેઓનું બધુત્વ અચળ રહેત. આજ બન્નેના સ્વાર્થ માટે વિષમ સંઘ થયે, એ સંધર્ષ જલદીથી નિવારિત થાય તેવા નહાતા, તેમાંથી જે મહાગ્નિ ઉત્પન્ન થયા તેથી એક માજી સળગી ગઇ. રાણાની સાથે ચિતેાડ પાસે જાલમસિંહની મુલાકાત થઈ. તે સમયે અખજી કલ્પિત દુઃખ સાથે ખેલ્યા વિદ્રોહી ભીમસિ'હું શ્યતા સ્વીકારવા ચાહેલ છે. પણ જે ખેલે છે જે જ્યાં સુધી જાલમ "( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ટેડ રાજસ્થાન સિંહ રાણા પાસે છે ત્યાં સુધી તે વસ્થતા સ્વીકારવાને નથી, એટલે હવે આ વિષયમાં જે કરવું હોય તે આપ કરે, જાલમસિંહે તે સમયે ઉત્તર આપે, જે તેથી તેઓની આપત્તિ હોય, અને મને તેઓ પ્રતિબંધક જાણ નુકમાન ભોગવે તે હું ખુશીથી આ સ્થળ છોડી ચાલ્યો જાઉં, ટુંકામાં હું અહી રહ્યાથી પુષ્કળ નાણાના ખર્ચની સંભાવના છે. રાણાની ઈચ્છા હોય તો હું હાલ કેટે જવા તયાર છું. ચતુર જાલમસિહ મહારાષ્ટ્રીય પ્રપંચ જાળમાં ફસાઈ પડશે. તે સઘળી દિશામાંથી હાર પામે. અંબાજી ચાલ્યા ગયે, જાલમસિહના હૃદયમાં ચિંતા પેદા થઈ તેને પીડા આપવા લાગી. તે અકદમ અધીરથઈ ગયે. ક માર્ગ પકડો તે તેને સુજતું ન હતું. તેની આશા નિષ્ફળ નીવડી, આશાવતા ફળવાળી થવા પામી તેટલામાં કુઠારાઘાતે નિર્મળ થઈ ગઈ, જાલમસિંહની આશા નિષ્ફળ ગઈ પણ તે નાઉમેદ થયે નહિ. તે એકદમ ચિતોડમાંથી વિદાય થયે. ત્યાર પછી ચિતોડના કીલામાંથી ઉતરી, રાણાના ચરણ સ્પર્શ કરી સાલું બ્રા સરદારે ક્ષમા માંગી. અંબઇ મેવાડને કત હતા વિધાતા થઈ પડે. ઉંચી પ્રભુતામાં રહી આઠ વર્ષ અંબજીએ મેવાડમાં વાસ કર્યો, આઠ વર્ષના અરસામાં તે રાજ્યનું મહેસુલ આત્મસાત્ કરી ગયે. મેવાડનું રાજ્ય મહેસુલ આત્મસાત્ કરી તેણે બાર લાખ રૂપિયા મેળવ્યા. પણ તેથી મેવાડમાં અંતવિધ ઓલવાઈ ગયો. જે શાંતિ મેવાડમાં થઈ લાંબા કાળ સુધી અંતહિંત થઈ ગઈ હતી, તે શાંતિ, આજ અંબાજીના શાસન ગુણે મેવાડમાં પાછી આવી. જે વિશ લાખ રૂપીઆ સિંધીયાને અપાયા. તે રૂપૈયા કયા જનપદમાંથી કેવા સંગ્રહ રીતે લેવા, તે બાબતની અંબજીએ એક તાલિકા બનાવી, કર્મચારીઓને તેણે આપી હતી. ચંદાવત્ રજપુતની ભૂમિવૃત્તિમાંથી બાર લાખ રૂપૈઆ અને શતાવત રજપુત પાસેથી આઠ લાખ રૂપિયા તેણે લીધા. બે વર્ષમાં અપનૃપતિ રતનસિંહ કમળમીરમાંથી દૂર થયે. રાણાની રાજભૂમિને ઉદ્ધાર થયો. તેનાથી મેવાડને બહુ ઉપકાર થયો ખરે? પણ તેથી વિશેષ ઉપકાર કરવાને હતો તે ઉપકાર અંબજી કરી શક્ય ખરે? મેવાડ રાજ્યના આબાદ જનપદ ગદવારને તે ઉદ્ધાર કરી શકે ખરા? બુંદી અને મેવાડ વચ્ચે વિરોધાગ્નિને ઓળખી શકે ખરા? અંબાજી પ્રભુતાને સુમિણ આસ્વાદ કરી દારૂણ સ્વાર્થ પર થઈ પડે. ઉપરનાં સારાં કામનાં કરતાં, તેણે માત્ર, મેવાડના સુબેદાર થવાની આશા રાખી. તે તેની આશા સફળ થઈ. કારભુજંગ કેટલા દિવસ પરેપકાર મંત્રે પરિચાલીત થાય. થે સમય ગયા પછી તેણે સ્વાર્થ પર મહારાખૂય મૂર્તિ ધારણ કરી. પણ રજપુત લેક અકૃતજ્ઞ નહતા. ચતુર સ્વાર્થ પર અબજીએ, અગર જો કે બંધનપત્રના મૂળાવિધિના અનુસાર કાર્ય કર્યું નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિંહ વી ૩૮૫ અગર જો કે તે મેવાડનું મેહસુલ આત્મસાત કરી ગયા. પણ તેનાથી જે સામાન્ય ઉપકાર થયા તે રજપુતેા ભુલી ગયા નહિ. એ સમયે ચંદાવત રજપુત, પેાતાની પૂર્વ ક્ષમતા પામ્યા જેથી રાજમંત્રી શિવદાસ અને સતિદાસના મનમાં આશકા રહી. પોતાના ભાઈ સામજીના મૃત્યુ વૃત્તાંત સભારી તે જુદી જુદી જાતની પીડાથી પીડિત થાતા હતા. તેની ખાત્રી હતી જે ચંદાવન રજપુતે તેએની વિરૂદ્ધે પ્રપ`ચ કરશે. એવી આશંકામાં પડી, હીનસાહસ શિવદાસે અને સતિદાસે અખજીની સેનાની મદદ માંગી અને મેવાડમાં એક સરકારી સેનાદળ રહે એમ અબજી પાસે તેઓએ માગણી કરી. તેએ અણુતા હતા જે અંખજીની મદદ શિવાય રાણાના અને પેાતાના સ્વાર્થે અખડિત રહે તેમ નથી. તે માટે તે મહારાષ્ટ્રીય પ્રસન્નતા મેળવવા ચેષ્ટાવાળા હતા. અબજીએ, તેના કહેવા પ્રમાણે બંદોબસ્ત કરી આપવા સંમતિ આપી તેની સેનાના ભરણપાષણ માટે વાર્ષિક આડે લાખ રૂપીઆ આપવાનેા ઠરાવ થયા. રાજ્યમાં દુહની દૃષ્ટિ પડવાથી મ`ગળની આશા રહી નહિ. દુર્ભાગ્યવાળા રાણાએ પેાતાના રાજ્યની ઉન્નતિ કરવા અનેક ચેષ્ટા કરી પણ તે સઘળી નિષ્ફળ નીવડી. તે એક દિશાએ રક્ષણ કરવા જાતા તે બીજી દિશાએ અમંગળ માલુમ પડતું. ટુકામાં મેવાડનુ મંગળ નહોતું. ચારે દિશાએ અસતેષ ચારે તરફ વિરક્તિ અને ઠેકાણે ઠેકાણે વિલાપના અવાજ. રાજકાષ ખાલી થઇ ગયા, અને રાણા એટલે બધા અહીન થઈ ગયા જયારે સંવત્ ૧૮૫૧માં જયપુરના રાજકુમાર સાથે પોતાની બહેનને પરણાવવામાં મહારાષ્ટીય સેનાપતિ પાસેથી ૫૦૦૦૦૦ રૂપીઆ કરજે લીધા હતા ત્યાર પછીના બે વર્ષમાં બે ત્રણ વર્ણનીય ઘટના ઘટી. પહેલી ઘટના રાજમાતાને પરલેાકવાસ, બીજી ઘટના. રાણાને નવકુમારનેા, લાભ ત્રીજી ઘટના ઉદયસાગરને પ્રચ'ડ જલેચ્છવાસ છેવટની ઘટનાથી મેવાડનું પુષ્કળ નુકશાન થયું. તે ઘટનાથી સરાવરના પાણીએ ભારી ઉભરાઇ નગરના ત્રીજા ભાગને ખાળી દીધા. અબજીનું ભાગ્યગગન ક્રમેક્રમે પરિષ્કૃત થયું. સં. ૧૮૫૧ માં સિધીયાએ તેને પોતાને ભારતવર્ષના પ્રતિનિધિ કરી સ્થાપ્યા. અબજી, ગણેશપતને પોતાના પ્રતિનિધિ નીમી મેવાડમાંથી પ્રસ્થાન કરી ગયેા. શાવે અને શ્રીજી મેતા નામના રાણાના બે કર્મચારી હતા. તે બન્ને અધિકારીઓ ગણેશપતની સાથે રહી કામ કરતા હતા. પોતાની સ્વલ્પકાળવ્યાપિની પ્રભુતાથી મદમત્ત થઇ તે ત્રણ આશામીએએ નૃશંસભાવે મેવાડનું શાણિત પીધું. અબજીએ ગણેશપતને પદચ્યુત કરી તેના ઠેકાણે રાયચંદને નીમ્યા. રાયચંદ અબજીના પ્રતિનિધિ થયા. ખરે પણ કોઇએ તેની ૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ટૅડ રાજસ્થાન વશ્યતા સ્વિકારી નહિ. કોઈએ તેને પ્રતિનિધી ગણી ગ્રાહ્ય કયે નહિ. રાજ્યમાં ઘર અશાંતિ અને અરાજકતાને પ્રાદુભવ થશે. નાગરિક લોકેન ધન માન લુટાયા. ઠેકાણે ઠેકાણે મોટી વિશૃંખલતા જોવામાં આવી. અત્યાચાર પીડિત લોકે પિકાર કરવા લાગ્યા. આવી રીતના ઉત્પીડનથી મેવાડ ભૂમિ શોચનીય દશામાં આવી પડી. આ સુગ મેળવી મહારાષ્ટ્રીય લુટારા, રાહીલાઓ અને દુઃસાહસિક ફીરંગીઓ મેવાડમાં આવી પડ્યા. તેઓએ રજપુત વિગેરેનું સર્વસ્વ હરી લીધું, તેની સાથે દુધર્ષ ચંદાવત કે પિતાના ગાત્રપતિ વિરવર ચંડના પવિત્ર મંત્રની અવહેલા કરી અત્યાચારી સંધવી લેકે સાથે મળી જઈ ઠેકાણે ઠેકાણે લુંટ કરવા લાગ્યા. રાણાએ તેઓની ભૂમિવૃત્તિ ખેંચી લીધી. દુર ચંદાવત રજપુતે મોટા સંકટમાં પડયા. તે સંકટમાંથી બચવા માટે તેઓના મુખી અજીતસિંહ, અંબાજીની પાસે એક દૂત મેકલ્યો. તેઓએ તેની સહાય મેળવવામાં દશ લાખ રૂપિયા આપવાનું કબુલ કર્યું. નાણાના લેભીયા મહારાષ્ટીએ રાયચંદને મેવાડ થકી પ્રસ્થાન કરવાનું ફરમાવ્યું. શિવદાસ અને સતીદાસ પદગ્રુત થયા. સાલું બ્રા સરદારે રાજસભામાં ફરી પ્રતિષ્ઠા મેળવી. તેણે અગ્રજી મહેતાને મંત્રી પદે નીમે. પ્રતિદ્ધિ શતાવરજપુતો ઉપર તેણે હુમલો કર્યો. વળી બને સંપ્રદાય વચ્ચે ઘેર સંઘર્ષ થઈ ઉઠયે. પણ અંબજ આનુકુલ્ય મેળવ્યું. દુધ ચંદાવત રજપુતોએ શક્તાવત્ રજપુતેને હરાવ્યા. અને તેઓના મુલકમાંથી દશ લાખ રૂપીયા મેળવી ચંદાવત રજપુતોએ અંબાજીને આપ્યા. એકવાર જે મહારાષ્ટીય વીરના પ્રચંડ બળે સઘળું રાજસ્થાન પુજી ગયું હતું. જેની દુરાકાંક્ષા વન્જિના સમક્ષે નંદનવન સરખું મેવાડ બળી સ્મશાન જેવું થઈ ગયું. તે મહાવીર ચતુર ચુડામણિ કુરનિતિ માધોજી સંધીયે. સર્વ નિયંતાકાળના આદેશથી આ લેકમાંથી વિદાય થયે. ધન રત્નના ઢગલાથી જેની પરિતૃપ્તિ નહેતી, આજ તે બીજી દુનીયામાં ચાલ્યો ગયો. જેનું મસ્તક કોઈ દિવસ કેઈની પાસે ન નથી. આજે તેનું મસ્તક શીયાળવા કુતરાં વગેરેના પગ તળે દબાઈ ગયું. એવું જોઈને પણ મેહાંધ માણસના જ્ઞાન નેત્ર ઉઘડતાં નથી. જીવનના સ્વલ્પકાળમાં ઉપકાર થાય નહિ ત્યારે માણસની હયાતીને ઉદ્દેશ શા કામને. જે આદર પૂરણ કરીને જીવન કાળ કહાડવાને હોય તે માનવનું શરીર લઈ જન્મવાનું પ્રયોજન શું ! પશુ પક્ષીઓ પણ એ પ્રમાણે આત્મદરનું પુરણ કરે છે, ત્યારે પશુ અને માનવમાં પ્રભેદ કે ! માધાજી સિંધીઓ સાભાગ્યશ્રી પુષ્કળ ધન અતુલ ક્ષમતા અને ઐશ્વર્યને અધીકાર પામ્ય. પણ તેણે માતૃભૂમિને કાંઈ ઉપકાર કર્યો ખરો! જે તે પુષ્કળ ધનને, અતુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૩૮૭ - - - - ་་་་་ ક્ષમતાને અને એશ્વર્યના અધીકારને સદ વ્યય કરત તે ભારતવર્ષનાં દુઃખ કપાઈ જાત, તેથી તેનું નામ સ્વદેશાભિમાનીના નામમાં ગણાત. માધાજી સિંધીયાના મૃત્યુ પછી તરત જ તેને ભત્રીજે દોલતરાવ બળ પૂર્વક તેના સિંહાસને બેઠે તે સમયે સિંધીયાને મોટો પુત્ર અપ્રાપ્ય વ્યવહારવાળો હોવાથી દોલતરાવે, થોડા આયાસથી કાકાના સિંહાસનને અધિકાર કર્યો. દોલતરાવ સિંહાસને બેઠે કે સિંધીયાની પત્ની સાથે મોટા વિવાદમાં ઉતયે તે શણવી બ્રાહ્મણની હત્યા કરી કાયમના પાપસાગરમાં ડુબી ગયે. સિંધીયાના પ્રતિનિધિ અંબાજીના હાથમાં મેવાડનું સૂત્ર હતું. રાજકુમાર અપ્રાપ્ય વ્યવહારવાળો હોઈ અંબજ પિતાને સ્વાર્થ સાધવા તત્પર થયે, પણ તે પિતાને સ્વાર્થ સાધી શક નહિ, શાથી કે અનેક પરાક્રમવાળા પુરૂષે, તેની અભિષ્ટસિદ્ધિના માર્ગમાં કંટકરૂપ હતા. તેમાં સિંધીયાની પત્નીઓ, લાકુબા ખીચીરાજ, દુર્જનશીલ અને ધાતનગરીને રાજા વિશેષ પ્રસિદ્ધ હતા. પહેલાં તે મેવાડમાંથી અંબાજીનું આધિપત્ય દૂર કરવા લાકુબાએ, મેવાડપતિને એક પત્ર લખ્યો, જેમાં તેણે અંબાજીનું આધિપત્ય છેદી નાંખી મેવાડમાંથી દૂર કરી દેવા તેને લખ્યું હતું. શણવી જ બ્રાહ્મણે લાકુબાના પૃષ્ટ પિષક હતા, મેવાડમાં તેઓની ભૂમિ સંપતિ હતી. લાકુબાને પ્રતિકુળ વ્યવહાર જણ અબજીએ પિતાના પ્રતિનિધિને લખી જણાવ્યું, જે તેણે શણવી બ્રાહ્મણોના ભૂમિવૃતિ લઈ લેવી. તેના માટે અંબજીના પ્રતિનિધિ ગણેશપંતે, રાણાના મંત્રીને અને સરદારને બોલાવી પરામર્શ કર્યો. તેઓ સઘળાએ ગણેશપંતના પ્રસ્તાવમાં સંમતિ આપી, પણ અંદરમાં એક ષડયંત્ર કરવા લાગ્યા, તેઓએ છાનાઈથી પત્ર દ્વારાએ શણવી બ્રાહ્મણને ખબર આપ્યા, “ તમે દળ સાથે યાવદથી નીસરી ગણેશ પંત ઉપર હુમલો કરે અમે મદદ આપવામાં કસુર કરશું નહિ, રાણાના મંત્રીના અને સરદારના એવા પત્રો મળવાથી શણવી લેકે દળ સાથે આગળ વધ્યા, ગણેશપંત પણ તેઓને હુમલો વ્યર્થ કરવા ચેષ્ટા કરવા લાગ્યું. શાવા નામના સ્થળે બન્ને દળને સમાગમ થયો. એકદમ યુદ્ધ થઈ પડ્યું. નાને ગણેશપંત હારી ગયે, તેના સૈનિકો ચારે તરફ પલાયન કરી ગયા, તેઓની તોપ અને બંદુકો વિજયી શણવીના હાથમાં આવી. તે, વિષમક્ષતિ ગ્રસ્ત થઈ ચિતોડ તરફ પલાયન કરી ગયે, ચંદાવત રજપુતોએ સહાય આપવાનું પ્રલેશન બતાવી તેને યુદ્ધમાં ઉતા, ચંદાવતના કહેવા ઉપર તેણે આશા રાખી યુદ્ધ કર્યું. તેમાં તે પરાભવ પામે. શાથી કે ચંદાવત રજપુતેએ તેને સહાય આપી નહિ. ચંદાવત રજપુતે તેની પ્રતિકુળતામાં મહારાષ્ટ્રીય બ્રાહ્મણો ત્રણ કોણીથી વિભક્ત છે, શણવી પુર્વ અને મહંત જે લાકુબા, વલભ તાનસીયા જે ઉચા દાદા, શિવજીનાના, લાલજીપંડિત, શોવંત રાઉભાઉ મેવાડની કેટલીક ભૂમિનો ભોગ કરતા હતા. તે સઘળા શમુવીના ગોત્રમાં પેદા થયા હતાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. ઉતર્યાં. નાના ગણેશપત યુદ્ધક્ષેત્રથી પલાયન કરી હામીરગઢમાં આવ્યેા, ચંદાવત રજપુતોએ, તેના શત્રુ સાથે મળી જઇ પંદર હઝાર સૈનિકોને લઇ હામીરગઢને ઘેર ઘાલ્યા, તે ઘેરામાંથી બચવા વીર ગણેશપતે મોટા ગાયથી નવ યુદ્ધ કયા. પણ તેના સઘળા ઉદ્યોગ વ્યર્થ ગયા. હામીરગઢના અધિપતિ ધીરાજિસંહના બે પુત્રા યુદ્ધ સ્થળે માર્યા ગયા. ૩૮૮ ,, k ભાગા હામીરગઢના તે મહાસંકટમાંથી નાના ગણેશને અખજીએ વિલક્ષણ રીતેખચા ળ્યે, સુખાદારે, તેને વિપદમાં આવેલા જોઈ ગુલાબરાવ કદમ નામના સેનાપતિને કેટલાક સવારો અને સૈનિક સાથે તેને મદદે મેકલ્યા, તે સઘળા સૈનિકે વીગેરેની મદદથી સંકટથકી ખચી અજમેર તરફ્ ચાલ્યા. ઘેાડે દુર ગયા, પણ સુસામુસી નામના સ્થળે તેના ઉપર શત્રુએએ હુમલા કર્યાં. તે સ્થળે બન્ને દળ વચ્ચે યુદ્ધ થયું. ચંદાવત રજપુતે મેટી વીરતાથી યુદ્ધ કરવા લાગ્યા. તેના પુષ્કળ ભુજવિક્રમથી ગણેશપ તનુ સેનાદળ પશ્ચાતપદ થયું. વિજયલક્ષ્મી, હેમ મુકુટ લઇ તેના શિર ઉપરતે મુકવા ઉપક્રમ કરતી હતી. એટલામાં શત્રુપક્ષના કેટલાક સૈનિકો પલાયન કરી જતી ઘેાડીને હસ્તગત કરવાના અભિપ્રાયે, “ ભાગા ” એમ કહી ખેલ્યા. થોડા સમયમાં ઘેાડીને પકડી, તેટલામાં સઘળા એકઠા થઇ બોલ્યા “મીલગયા” “ મીલ ગયા ” એમ એ સઘળા શબ્દો ચઢાવત રજપુતાના કાને પડયા. તેઓના મનમાં આશકા ઉત્પન્ન થઇ. “ મીલ ગયા ” એવા શબ્દથી તેઓને પ્રતિતિ થઇ જે સરકારી સૈનિકો, શત્રુપક્ષમાં “ (મીલ ગયા) ” મળી ગયા. આવી મૂળ વિનાની ધારણાથી ચંદાવત રજપુતા, રણમાંથી ભાગ્યા. તેને ભાગતા જોઇ શત્રુએ તેની વાંસે પડયા. શત્રુએ જે જે સ’મુખે આવ્યા તેને મારી નાંખ્યા. એ સૈધવી સેનાના અધિનાયક ચ’દન અને અનેક સૈનિકે માર્યા ગયા. દેવગઢ પતિએ, તે પલાયન કરતી સેનાને લઈ શાપુરના અંતરભાગમાં આશ્રય લીધો. મુસામસી નામના ક્ષેત્રમાં તે દિવસે ચંદાવત રજપુતેા સપૂર્ણ હારી ગયા. નાના ગણેશપત.જે દિવસે મુસામુસી ક્ષેત્રમાં જય પામ્યા. તે દિવસથી લાકુખા અને અખજીના વચ્ચે મેવાડના પ્રતિનિધિત્વ માટે મોટા વાંધા ઉડયા. મેવાડભૂમિ તે વાંધાનુ લીલા ક્ષેત્ર થઈ પડી, જે મહારાષ્ટીય લોકોએ જળેાની જેમ ચેાટી મેવાડનું લેાહી પીધું છે. તે મહારાષ્ટીયના લાકુબા પ્રતિદ્વટ્ઠી મેવાડના સરદારોએ તેના પક્ષ પકડયા. તેઓએ જાણ્યુ જે નાનાનું સરકારી સૈન્ય હામીરગઢમાં છે. જ્યારે લાફ઼ખાએ તે નગરને ફરી ઘેરો ઘાલ્યા, તેના કીલ્લો અને કેટ તેડવા તેણે પુષ્કળ ગોળા વરસાવ્યા. બેહઝાર ગાળાના પ્રહારે કીલ્લાના એક ભાગ ટુટા તે ભાગમાં થઇ લાકુમાએ નગરમાં ઉત્સાહ સાથે પ્રવેશ કર્યાં. એટલામાં ખળરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૩૮૯ ઇગલીયા, બાપુ સિંધીયા ઈશ્વરંતરાવ વિગેરે સેનાદળ સાથે મહારાષ્ટ્રીય પ્રતિનિધિની મદદે આવ્યા. કોટાના જાલમસિંહે પણ તેની મદદ માટે એક વિખ્યાત ગોલંદાજના નીચે સેનાદળ મોકલ્યું. અંબજીને પુત્ર તે સઘળી સેનાને નાચક થયે. એ વિશાળ સેનાદળો વૃત્તાંત જાણી, લાકુબાએ પોતાને ઘેરે ઉઠાવી લીધું. અને મદદગાર સેના સાથે ચિતેડમાં રહો. નાના ગણેશપંતે સુગ મેળવી હામીરગઢને ત્યાગ કરી સુંદ નગરમાં નવા આવેલા લશ્કર સાથે મળી જવાનું કર્યું. તે તેની સાથે મળી ગયે. વીરીસનદીના કાંઠે યુદ્ધ થવાની ગોઠવણ થઈ, નાના ગણેશપંતે તે પ્રદેશને ત્યાગ કર્યો. તે સંગના નામના પ્રધાને પહોંચ્યું. તે સમયે મહારાષ્ટ્રીય લકે પરસ્પરના સેનાદળમાં ગુથાયા. રજપુત, તે સમયે વચમાં પડી તેઓને સંહાર કરવાને ઉપકમ કરવા લાગ્યા. જેથી નાનો ગણેશપંત નવાબળની મદદ ન પામે એવું કરી દેવા ખીચી રાજ, દુર્જનશાલ અને મેવાડના સરદારો, સૈનિકે સાથે નાના ગણેશપંતની છાવણ પાસે ફરતા હતા. પણ સાહસી ટોમસે દુર્જનશાલને સઘળે ઉદ્યમ વ્યર્થ કરી શાપુરથી નવું સેના દળ નાના ગણેશપંત પાસે મોકલ્યું. અને તેની સાથે તે પણ ગયો. થોડા સમયમાં લાકુબા ઉપર હુમલો કરવા પ્રધાન કટકને ત્યાગ કરી, પિતાના ગોલંદાજ સૈનિકોને લઈ તે બનાસ નદી તરફ ચાલ્યો પણ તેનું અભીષ્ટ સિદ્ધ થયું નહિ, લાકુબા સાથે યુદ્ધ કરવાનો ઉપક્રમ થાતું હતું એટલામાં એક પ્રચંડ વાવાઝરડું નીકળ્યું. તેની સાથે મુસળધારે વૃષ્ટિ પડવા લાગી. એવા જોરાવર વરસાદથી ટેમસનું લશ્કર નિરાશ થયું અને તેઓનું આશ્રય સ્થળ શાપુર દુર્ગ ચુર્ણ વિગુણિત થયું તે સુયોગે, લાકુબાએ, મેવાડના સરદાર સાથે, તે નિરાશ થયેલ. લશ્કર ઉપર છાપો માર્યો. તે લશ્કરને તેણે કઠેર રીતે દળી નાંખ્યું, લાકુબા પનર તોપ અને અસ્ત્રશસ લઈ ત્યાંથી પ્રસ્થાત કરી ગયે. શાપુર રાજાએ નાના ગણેશપંતને ખાદ્ય સામગ્રી વગેરેની મદદ કરી હતી. પણ હવે તે તેમ કરવા સંમત થયે નહિ ત્યારે નાનાગણેશને સંગના નગરમાં ભાગી જવાની ફરજ પડી. મેવાડના સરદારોએ લાકુબ પક્ષ પક, નાનાગણેશપંતને સઘળા આશ્રય તોડી નાંખ્યા. તેથી નાનો ગણેશપંત બહ કે પામ્યું. તેણે પ્રતિજ્ઞા કરી જે જે સુગ મળે તો તે સરદારને ચગ્ય શાસ્તિ આપવી. પ્રતિહિંસાને ઉપયુકત સમય આવી પહોંચ્યા. વષકાળ વીતી ગયે શરદના પ્રખર રિદ્રતાપે માર્ગ સુકાઈ ગયા. તેણે અંબાજીની પાસેથી નવી સેના * સંવત ૧૮૫૬ (ઈ. સ. ૧૮૦૦ ) માં એ ઘટના સંઘટિત થઈ લાકુબાએ શાપુર રાજાને કહાજપુરને જનપદ આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ટડ રાજસ્થાન મેળવી, બકુલાના વિરૂદ્ધ ઉતરવાનું શરૂ કર્યું આરાવલી શિલમાળાના પાદપ્રસ્થ ચંદાવત રજપુતની જે સઘળી ભૂમિ સંપત્તિ હતી, તે સઘળા ઉપર તેણે રેષાંધ થઈ હુમલે કર્યો. ત્યાંના અધિવાસીઓને તેણે પિશાચિક રીતે પીડા આપી. ટેમસે દેવગઢ અને આમીન ઉપર ઘેરે ઘા. ટોમસ, જય ઉપર યે મેળવી. લેકે ઉપર નૃશંસાચરણ ચલાવવા લાગ્યો. એટલામાં વિધાતાને ભયંકર દંડ અંબાજીના માથા ઉપર પડે. તેને તેના શાસનાધિકારથી વિશ્રુત કર્યો. તેના ઠેકાણે લાકુબાની નીમણુંક થઈ કમે ફેશીતલ અને પુનાની નામના બે નગરે તેણે હસ્તગત કર્યું, તે પુનાનીના નગરવાસીઓએ પિતાના રક્ષણ માટે મોટું વીરતત્વ બતાવ્યું પણ મહાવીર ટેમસે, તે નગરને જમીનદસ્ત કરી દીધું, મેવાડને આ વિષમ કાળ સંકટ હતા, દુધઈ સિંધીયાએ મેવાડને કરદ રાજ્ય ગણ્યું. નવીન પ્રતિનિધિ લાકુબા, સિંધીયાની અનુમતિથી એક મોટા નાદળ સાથે મેવાડમાં પેઠે, સિંધીયાએ શા ઉદ્દેશે તેને ત્યાં મેકલ્ય. તે કઈ જાણી શકયું નહિ, પણ સિંધીઆના પ્રતિનિધિ લાકુબાને આવતે સાંભળી મેવાડવાસીઓ યુજવા લાગ્યા. અગ્રજી મહેતે રાણાના મંત્રી પદે નીમાયે, તેની સાથે ચંદાવત રજપુતે પણ તેઓની પૂર્વ સત્તા પામ્યા, અગાઉની જેમ મંત્ર ભવનમાં સઘળાં કાર્ય ચવાલાગ્યા. છલાખ રૂપિયા મેળવવા લાકુબાએ બનશીબ શાપુર રાજને ધમક આપી, જાલમસિંહની લાલસા અનેક દિવસથી જહાજપુર ઉપર પડી હતી આજદીન સુધી જહાજપુર હસ્તગત કરવા તેણે અનેક કૌશલ કર્યો પણ તેનું વૈષલ સફળ થયું નહિ તે પણ તેણે જહાજપુર મેળવવાની આશા છેડી દીધી નહિ, આશાના સુગમાં ભૂલપામી તે છાજપુર મેળવવા તત્પર થઈ ગયે. આ સમયે તે સુગ પામી તે નિશ્ચિત રહો નહિ મરાઠા વીર લાકુબા આજ નાણા માટે જહાજપુરને બંધકમાં આપે છે એમ જાણ તે નિશ્ચિત બેસી રહે! બંધક રાખવાથી ક્રમે હસ્તગત થઈ જવાની સંભાવના એ સુગ જાલમસિંહ કેમ છેડી દે, હુંડીધારાએ લાકુબાએ માંગેલા પૈસા પુરા પાડે છાજપુર અને તેના તાબાના સઘળાં ગામડાં હસ્તગત કરી દેવામાં જાલમસિંહ ફતે મંદ થયે. છ લાખ રૂપિયા મેળવ્યાથી પણ દુરાકાંક્ષ લાલુબાને તૃપ્તિ થઇ નહિ. તેણે રાણા - વણમ તાનશિયા અને બાસુ નારાયણ એ સમયે સિંધિયાના મંત્રીપદ ઉપર હતા તે બને સણવી ગેત્રમાં પેદા થયેલા, તેઓએ સ્વજાતીય લાકુબાને મદદ કરી. નાનાગણે શપંતને અધિકાર તેઓએ લાકુબાને અપાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિહ થી ૩૯૧ પાસે ચાવીસ લાખ રૂપિયા માગ્યા. રાણા તે આપી શકયા નહિ. લાકુખા તે ખળ પુર્વક લેવા તત્પર થયા. યમકર સદશ મરાઠા સૈનિકે મેવાડના ગામે ગામ ભમી તે નાણા ઉઘરાવવા લાગ્યા. લાકુબા સંતુષ્ટ થયા. તેનો અર્થ લેાલ ઘેાડા સમયના માટે પ્રશમિત થયા તેણે યશેાવત રાવભાઉને પોતાના સરકારી પદે નીમ્યા. લાકુખા મેવાડ છાંડી જયપુર તરફ ચાલ્યું. તે સમયે, ભારત ક્ષેત્રમાં ધીમે ધીમે યુરોપવાસીએ સહવાથી પાશ્ચાત્ય રણ નીતિ રાજાઓએ સંઘરવાનું શરૂ કર્યું, તે રણ નીતિનું સાફલ્ય જોઇ રાજ મંત્રી અગ્રજીના સહકારી પ્રતિ નીધિ મેજીરામ તેનુ' અવલંબન કરવા આતુર થયેા. પણ વેતન ભાગી વિદેસી સૈનિક અને વિશાળ ગાળંદાજ સેના રાખવામાં પુષ્કળ નાણાને ખર્ચ થાય તેમ હતુ, તે નાંણા કહાડાવવા સરદારાને તેણે લખ્યુ, સરદારાએ ક્રેધ પામી તે મ`ત્રીને કેદ કર્યાં. તેના ભાઇ શીવદાસ કેટાના રાજ્યમાં હતા તેને રાણાએ એટલાજ્યેા. ઈ. સ. ૧૮૦૨માં ઈંદોરના રક્ષેત્રમાં મહારાષ્ટ્ર રાજ્યના શાસન સબંધે તપેાતાના ભાગ્યની પરિક્ષા કરવા, જે એક લાખ પચાસ હઝાર માણસ એકઠા થયેલ હતાં. તેમાં હોલકરના માથા ઉપરથી રાજમુકુટ ખસી પડયા. તેની રાજધાની ગજરાજ તાપ બંદુક વીગેરે શત્રુના કબજામાં ગયું. તે છેવટે નિરૂપાય થઇ મેવાડ રાજ્યમાં પલાયન કરી ગયા. પણ તેથી તેને નિસ્તાર થયા નહિ. વિજયી સિધીયાના જયા-મત્ત સરદાર સદાશિવ અને મળરાવ, તેની પવાડે પડયા. મેવાડમાં પલાયન કરતાં કરતાં ત્યાં આવેલ રત્લામના કીલ્લાને સિધિયાએ લુટી લીધે અને શક્તાવત રજપુતને ભીડી નામના કીલ્લા તાડી પાડયા. શક્તાવત રજપુતે ખીલકુલ ભયાકુળ થઈ પડયા. શાઉપાયથી દુત મરાઠા લેાકેાના હાથમાંથી ખચી જવુ. તે ઉપાય શોધવા તે અસમર્થ થઈ પડયા. ક્રમે આ સમાચાર રાણાના કણ ગોચર થયા. ભીડી કીલ્રાના ત્યાગ કરી ક્રુરત મરાઠાઓ ઉદયપુર ઉપર પડયા. તે સમયે ઉદયપુરની રક્ષા કોણ કરે! રાણાએ આત્મરક્ષાના ઉપાય શેાધી કહાડયા. સિંધિયાના પછવાડે પડેલા કાહલકારની પાસે આવી જવાથી તેણે ભીડીના ત્યાગ કર્યાં એટલેકે તે નગર તેના આક્રમણમાં આવી ગયું નહિ, પોતાની ઇષ્ટસિદ્ધિ ન્ય થઇ ગયેલી જોઈ હાલકર પુણ્ય તી નાથદ્વાર પાસે આવ્યેા. પેાતાના પરાજ્યથી તે નિશ્ચિતરૂપે મ પીડીત થયેા. હેાલકર ઉન્મત્તના જેવા બની ગયા, નાથદ્વારના પવિત્ર મંદિરમાં ઉભા રહી ભગ્ન હૃદયે હાલકર દેવવિગ્રહને હઝારે અભિશાપ અને શ્રીકૃષ્ણના નામે હઝારી ગાળા દેવા લાગ્યા, છેવટે કુરમૂર્તિ ધારણ કરી નાથદ્વારના પુરાહિત પાસેથી અને નગરવાસી એ પાંસેથી ત્રણ લાખ રૂપૈઆ તેણે લીધા, જે તેની પાશવી વૃત્તિની પરિતૃપ્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ટાડરાજસ્થાન કરી શકયુ નહિ. તે તેનાથી અત્યત પીડિત થયુ. હોલકર તેને કેદ કરી પેાતાની છાવણીમાં લઈ ગયા. જ્યાં સુધી તેની પાસેથી તેને નાણાં ન મળતાં ત્યાં સુધી તે તેના ઉપર જુલમ કરતા હતા. હાલકર હીંદુ થઇ હીંદુના દેવ ઉપર અને હીંદુના દેવસ્થાન ઉપર જુલમ કરશે એમ નાથદ્રાના પુરોહિત દાદરજીએ પહેલાં જાણ્યું નહિ. હવે હાલકરના નિવાસથી તેણે જાણ્યું જે નાથદ્વાર નિરાપદસ્થાન નથી, દામેાદરજીએ નાથદ્રારના અધિપતિ, કાતારીઆના સરદાર સાથે તે વિષયની મસલહત કરી, મસલહત કરતાં માલુમ પડયુ' જે ઉદયપુર નિરાપદસ્થાન છે, ત્યાર પછી દામેાદરજીએ દૈવ ભાગ્ય સઘળી સામગ્રી સાથે દેવપ્રત્તિમાને ઉદયપુરમાં લાવી મુકી કાતારીયા સરદારે, ઘેાડા ઘણા સૈનિકાને સાથે લઈ તે મૂર્તિ ઉદયપુરમાં પહોંચાડવા મદદ કરી. પોતાના નગરની સ`મુખે આવતા દુર્દાંત હોલકરના કેટલાક સૈનિકોને તેની ગતિરોકી તીત્રસ્વરે કહ્યું, તમારા ઘેાડા અમને આપેા, નહિ તે ચેાગ્ય શાસ્તિ પામશે, તે વિરરજપુત પૃથ્વીરાજના વંશધર હતા તે શું મહારાષ્ટીય લુટારાથી ભય પામે ખરા? સિંહના ઉંચા કુળમાં પેદા થઇ શું શીયાળના પગે નમે ખરા ? હુલકર સૈનિકોના વાકય સાંભળી કાતારીયા સરદારનું શરીર ક્રોધથી સળગી ગયું. તેણે તે સમયે પ્રતિજ્ઞા કરીને મરી જવુ બહેતર પણ દુરાચારી લેાકના હાથમાં ઘોડા આપવા બહેતર નહિ. પાતાનાં ઘેાડા સ્વારા સાથે કાતારીયા સરદાર શત્રુ ઊપર પડયા અને અદ્દભુત રણક્ષેત્રમાં કોશલ બતાવી મરણ પામ્યા, કાતારીયા સરદારના પડવાથી નાથદ્વાર અરક્ષિત અવસ્થામાંઆવી પડયું હીંદુ કુલાંગાર હાલકર એ અરક્ષિત તીર્થક્ષેત્રમાં પેઠો. દેવાલયની ખડકી દઈ સામગ્રી તેણે લઇ લીધી. દેવદ્રવ્ય હરણ કરનારા હોલકર, સિધીયાની વિકટ ભ્રકુટી ભયથી નિસ્તાર પામ્યા નહિ. નાથદ્વારનું સસ્વ અપહરણ કરી, તે ખુનેરા અને શાહપુરમાં જઈ નાણાને! સંગ્રહ કરતા કરતા અજમેરમાં ગયા. અજમેરમાં મહમદ ખાજા પીરનુ એક ભજનાવય હતું. હોલકરે પોતાના લેટના દ્રવ્યમાંથી કેટલાક ભાગ તે ભુજનાલયના યાચકોને આપી દીધે। અને તે નગર છેડી જયપુર તરફ ચાલ્યું. સિ`પીયાના સેનાનિએ મેવાડમાં આવી, રાણાનું શાણિત શાષણ કરવા માટે, તેની પાસે ત્રણ લાખ રૂપીઆ માંગવા લાગ્યા. કોષાગારમાં એટલા બધા રૂપીઆ નહેાતા કે તેથી દુરાચારની મનેાવાસનાની તૃપ્તિ થાય. રૂપીઆ ન આપે તે રાણાના નિસ્તાર નહાતા, છેવટે એનશીબ રાણાએ, પાતાના પરિવારની સામગ્રી અને અંતઃપુરની રાણીઓના દાગીના વેચી તેના નાંણા કરી, તે આપી સિધીયાની મનસ્તુતિ કરી. પણ તેથી, દાંત મહારાષ્ટ્રીયની વિષદિગ્ધ છરીથી બચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૩૩ નહિ. સિંધી, ત્રણ લાખ રૂપીઆ પામી નિરસ્ત થયે ખરો, પણ મેવાડના સુબેદાર યશવંતરાવ ભાઉએ, એક તાલિકા તૈયાર કરી તેમાં લખેલ નાણાં સંગ્રહ કરવા પિતાના કમાધ્યક્ષ તાનશીયાના હાથમાં તે આપી. ત્યાર પછી નાણાંના સંગ્રહ માટે મોટી ધુમ ચાલી. રાજ્યના સરદાર, સામત, વણિકે વીગેરે દુવૃત્ત મહારાષ્ટ્રીય લોકોના પ્રચંડ આ ઘાતે હેરાન થઈ માંગેલા નાણું કહી નાંખવા લાગ્યા. જે સમયે મેવાડના બેનશીબ અધિવાસીઓ એવી રીતે દારૂણ પીડાથી પીડાયેલા હતા. તે સમયે, સુપ્રસિદ્ધ લાકુબાએ, પિતાના અધિપતિથી અપમાનિ ત થઈ અસા મનોવેદનાથી સાલું બ્રા સરદારના નીચે આશ્રય લઈ, પિતાના જીવનનું વિસર્જન કર્યું. તેના મૃત્યુ પછી તરત જ અંબુજને ભાઈ બળરાવ, લાકુબાના પદે નીમાયો. બેનશીબ બળરાવે પુષ્કળ દુર્દશા ભગવી, તે દુર્દશાના સમાચાર સાંભળી જાલમસિંહ અત્યંત મહત થયે. બળરાવ, તેને બંધુ હતું. આજ તે શત્રુના કારાગારમાં અવિરૂદ્ધ હતા. એટલે કે તેને મૂક્ત ન કરી સદાશય જાલમસિંહ શી રીતે, નિશ્ચિત થઈ રહે. તે તેનો ઉદ્ધાર કરવા દઢ પ્રતિજ્ઞા વાળે થયે. ભીંડી અને લાઉવાના શક્તાવત રજપુતોને સાથે રાખી, રાજધાનીની સંમુખે ચેજા નામના ગિરિ માર્ગના મુખે ઉભું રહયે. રાણાએ તે દ્રાહી સરદારને સંહાર કર્યો હત તે તેનું મંગળ થાત. પણ રાણાનું દુર્ભાગ્ય કે તે મંગળવિધાન કરી શક્યો નહિ. રાણો, પિતાના દળ સાથે આવી તે જાગિરિમાર્ગ રોકી ઉભો રહ્યો. પાંચ દિવસ સુધી અને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છઠ્ઠા દિવસે રજપુત રાજ પરાજીત થયે બળરાવને છેડી દેવા તેને ફરજ પડી. એ યુદ્ધમાં જે સંધિ થયે તે સંધિના સારના અનુસારે જાલમસિંહ. સઘળા જહાજપુર પ્રદેશને પામ્યા. સંવત ૧૮૬૦ ( ઈ. સ. ૧૮૦૪) માં ભગ્નહદય હોલકરે, પિતાનું પૂર્વ બળ વધારી, પ્રતિશોધ પિપાસા શાંત કરવા માટે દક્ષિણ રાજ્ય છોડયું. જે ભીંડી નગરની સરદારે, તેની વાસના પૂર્ણ કરી નહોતી તે સરદાર આજ મરાઠા સરદાર પ્રદીસ રેષાનળથી પડશે. તેણે દળ સાથે જઈ ભીંડીના કીલ્લો ઉપર હુમલે કયે. કઈ તેનાં ભયંકર હુમલાને અટકાવી શકયું નહિ. કિલ્લાના રક્ષણના માટે કોઈ રહ્યું નહિ. કીટ્ટાને સમૂળ ધ્વંસ થવાને ઉપકમ થયે. તે કીટ્ટાના સરદાર, રક્ષણને બીજો ઉપાય ન જોઈ હોલકરેને બે લાખ રૂપીઆ આપી તેની સાથે સંધિ કે. ભીંડીના સરદારના હૃદયમાં શેણિતનું પાન કરી હોલકરની તૃપ્તિ ન થત તે ઉદયપુર તરફ ચાલ્યો. તેના આવવાને વૃત્તાત સાંભળી રાણાએ. સંધિ કરવા : સંવત ૧૮૫૨ ( . સ. ૧૮૬૩ )માં દુધપ. મરાઠા લાકોના ઉકથી મેવાડ ભૂમિની એવી રીતની હાલત થઇ. ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ટાડરાજસ્થાન અજીતસિહ નામના એક શખ્સને ક્રૂત રવરૂપે તેની પાસે મેકલ્યા. હાલકર ઉદયપુરમાં પેસતા હતા એટલામાં અજીતસિહ સાથે તેને મેળાપ થયેા. અજીતસિહે તેને રાણાના મનેાભિલાષ કરી સભળાવ્યેા. તે ઉપર દુરાચાર મરાઠાપતિએ જવાબ આપ્યા. કે જ્યાં સુધી ચાલીશ લાખ રૂપૈઆ નહિ મળે ત્યાં સુધી ઉદયપુર હું છે।ડું તેમ નથી. થોડા સમયમાં આ સમાચાર રાણાના કાને પહેાંચ્યા. રાણાના આંતરિક ભય ખમણા વધી પડયા. આત્મરક્ષા કરવા માટે બીજો ઉપાય ન જોતાં તેણે તે રકમ આપવાનું કબુલ કર્યું. કેવુ... આશ્ચ! કેવા વિષમભ્રમ! રાણા ભામિસંહ એટલે બધા મીકણુ ! એટલેા બધા કાપુરૂષ ! ગિલ્ડાટ કુળના સામાન્ય ગુણા પણ તેનામાં નહાતા ! તે વીર કેશરી પ્રતાપસિહુના વશધર નહાતા! ત્યારે તે જઘનમાન્ય પવિત્ર ગિલ્હોટ કુળમાં કેમ ઉત્પન્ન થયા. ત્યારે વિર ચુડામણિ પ્રતાપસિંહની ગાદીએ કેમ બેઠા, આજ પ્રજાનું સર્વસ્વ અપરત થયું. રાણા આત્મ રક્ષણ માટે વ્યાકુળ થઈ મરાઠા હૃદયનું પલેન કરવા લાગ્યું. જે સામાન્ય જીવન રક્ષા માટે તેણે અસ`ખ્ય પ્રજાનુ સુખ સ્વાસ્થ્યદ્ય ગુમાવ્યુ. તે જીવન રક્ષાનું પ્રત્યેાજન શું! વિપદમાં પડેલ, લાંચ્છન પામેલ, અપમાન પામેલ અને પદ નીચે દલાયેલ પ્રજાના રક્ષણ માટે જે જીવન કામમાં ન આવ્યું તે જીવનનું ફળશું? ચાલીશ લાખ રૂપૈઆ લઈ સધિ કરવા દુરાચાર મરાઠાઓએ વાસના અતાથી, મેવાડની આવી દુરવસ્થામાં એટલી બધી નાણાંની રકમ અપાય તેમ નહાતુ, રાણા વિષય ચિંતામાં પડયા. નાણાંની રકમ ન આપવાથી સર્વનાશ થાશે એમ જાણી તેણે પોતાના અને રાજપરિહરના અલંકાર વીગેરે વેચ્યા. તેથી કરી બાર લાખ રૂપૈયા એકઠા થયા. ચાલીશ લાખ રૂપીઆની ોગવાઇ કરવાની હતી નાણાં આપવામાં નિષ્ફળ થયેલા રાણાને જોઇ મહારાષ્ટીય સૈનિકોએ લાઉવા અને બેદનાર જનપદ ઉપર હુમલા કર્યાં. તે એ જનપદે તેઓએ કબજે કરી લીધા છેવટે ઘણાં નાણાં મેળવી તે તે જનપદ તેઓએ છેડી દીધા. તેથી પણ દુરાચારની ધનતૃષા પ્રશમિત્ત થઇ નહિ, છેવટે દેવગઢના કીલ્લાના કબન્ને લેતા સાડા ચાર લાખ રૂપૈઆ તે પામ્યા, એ રીતે ક્રમાઞત આઠ માસ રહી, તેણે મેવાડનું શાણિત શેાષણ કર્યું. ત્યાર પછી દુરાચાર હાલકર ઉત્તર પ્રદેશ તરફ ચાલ્યા. જે સમયે પ્રખળ પરાક્રમ સ્વેચ્છાયી કુરનીતિવાળા મહારાષ્ટીય લોકોની પાશવી સ્વાર્થ પત્તા અને અધમનૃશંસત્તાના જોરથી કમજોર રજપુતા પીડા પામતા હતા તે સમયે શ્વેતદ્વીપથી બળિ! કે બ્રીટીશકેસરી, ભારતવમાં આવી પહાંચ્યું. તેની વિકટ ભૃકુટીના દર્શને કુટીલ મરાઠાના હ્રદય કંપી ગયાં, તેઓનુ સિંહાસન ∞ ગયું, ભારતવષ માં બ્રીટીશસિ'હની ક્રમિક ગૌરવાન્નતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૯૫ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. જોઇ તેઓ જુદી જુદી જાતની આશંકાથી આકુલ થયા. તે આશંકામાંથી નિર્ભય થવા માટે બ્રીટીશશાસનવૃક્ષના મૂલદેશમાં તેઓ કુઆડાના ઘા કરવા લાગ્યા. રવજાતિયના સ્વાર્થરક્ષણને મુખ્ય ઉદેશ સઘળા મરાઠાના હૃદયમાં આવી ગયે. તે ઉદેશ સાધવા તેઓ પરસ્પરનો વિદ્વેષ ભાવ ભુલી જઈએક અભિન્ન સહા ભૂત્તિના સૂત્રે બંધાઈ ગયા. હવે હેલકર અને સિંધિયા વચ્ચે કાંઈ વિવાદ રહે, નહિ સિધિયાના ક્રોધાગ્નિના ભયે જે હોલકર ભારતવર્ષના નગરે નગરે ભટકતે હતે. આજ લોકોના નાસંકટ કાળે, સઘળા અપમાન ભૂલી જઈ તે હેલકર સિંધિયાને બંધુભાવે ભેટ અને અંગ્રેજને ભારતભૂમિમાંથી કહાડી મુકવાને દઢપ્રતિજ્ઞ થયે. મેવાડની લુટ કરી હેલકર શાપુરમાં હતું એટલામાં સસૈન્ય સિંધીયાનું પ્રચંડ સેનાદળ મેવાડના પ્રાંત દેશે આવ્યું. થોડા સમય પરસ્પર મૂલાકાત થઈ અગ્રેજ સંબધે જુદી જુદી જાતની વાત ચાલી. તેઓની સામે ખડગ લેવા તે બને તૈયાર થયા, પણ તેઓ કુક્ષણે અંગ્રેજ કેસરીની વિરૂદ્ધ ઉતર્યા. તેઓને ઉદ્યમ સફળ થયે નહિ. તેઓને બ્રીટીશ સિંહના ચરણ તળે અવનત થઈ પડવાની ફરજ પડી. બ્રીટીશસિંહના પ્રબળ પરાક્રમથી દુદત મરાઠા લેકોને વિષદંત ભાંગી ગયે. સિંધિયા અને હેલકર બળને સંચય કરી, બ્રીટીશસિંહ વિરૂધ્ધ ઉતરવા તૈયાર થયા, તેના સઘળા ઈલાજે વિનષ્ટ થઈ ગયા. તેપણ તેઓ એક મૂર્તિના માટે પણ પ્રતિશોધ લેવા નિરાશથયા નહિ. તેઓની પ્રતિશેષ પિપાસા બળવાળી થઈ. પણ તેઓને એટલું બધું સાહસ નહતું કે જાહેરમાં તેઓ બ્રીટીશસિંહ વિરૂધે પ્રતિબંદ્ધિતામાં ઉતરે. ઈ. સ. ૧૮૦૫માં વર્ષાકાળે, બેદરના પ્રશસ્તક્ષેત્રમાં રહી હેલકર અને સિંધીયા, પિતાનાનું સેનાકટક સ્થાપી અંગ્રેજ વિરૂધ્ધ યુદ્ધ ચલાવવાને વિચાર કરવા લાગ્યા. અંગ્રેજો સાથે કેવી રીતને વ્યહાર કરે તે વિચારને પ્રધાન ઉદેશ હતે. નર્મદાના તટતી રહેલે સર્વોત્તમ જનપદ જે પુષ્કળ ઉપજ આપનારે હતે. તે જનપદ મરાઠાના હાથમાંથી ખસી ગયે. જે પ્રચંડ સેનાના બળે ભારતવર્ષમાં તેઓ પુષ્કળ પ્રભુતા પામ્યા હતા, તે સેના, પગારવિના ઉન્મત્ત અને નિરાશ થઈ ગઈ. વીરપ્રસૂ રાજસ્થાન ભૂમિ આજ વીર શુન્ય હતી. આજ મરાઠાના પગ નીચે તે વિદલિત. રાજસ્થાનના તે અધપતનકાળમાં બ્રીટીશસિંહ ધીરેધીરે તે પ્રદેશમાં પેસી, મરાઠા પિશાચને તે દેશમાંથી કહાડવા લાગ્યું. અંગ્રેજ અને મરાઠા વચ્ચેનું ભયંકર યુદ્ધ છેડા રેજ માટે સ્થગિત થયું. યુદ્ધ ફરી થાશે એવી આશાથી મરાઠાઓએ પિતાના પરિવાર ધન વીગેરેને મેવાડના કીલ્લાઓમાં રાખ્યા, ચંદાવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ટાડ રાજસ્થાન. રજપુતના મુખ્યપાત્ર સરદારસિંહ સિંધીયાની સભામાં રાણાના પ્રતિનિધિ નીમાઇ રહેા. અખજીએ, સિંધિયાના મંત્રભવનમાં પાછુ ઉંચ્ચાસન મેળવ્યું મેવાડપતિએ અગાઉ અબજીના પ્રતિદ્વિ લાલુખાની મદદ કરી હતી. તે અમજી ભુલી ગયા નહતા. રાણાના તે વ્યવહારથી અ'ખજીના હૃદયમાં અગ્નિ સળગતા હતા. તે અગ્નિ પ્રશમિત્ત થયે નહોતા. આ ક્ષણે તે પ્રચંડ વેગે સળગી ઉઠયે તે હૃદયાગ્નિની વીકટ જવાળાથી અતિશય પીડા પામી તે પ્રતિશેાધ લેત્રા ઉન્મત થઈ ગયા. પ્રધાન પ્રધાન મરાઠા સેનાપતિઓને મેવાડ ભૂમિ વહેંચી આપવા તે ઉદ્યાગ કરવા લાગ્યા. પણ તેના તે ઉદ્યોગ સફળ થયેા નહિ. તેના તે પાપમય વિચારે જોઈ શક્તાવત સરદાર સંગ્રામસિંહ તેના એક કાર્યમાં વિઘ્ન આપવા તૈયાર થયા. અને હાલકર સાથે એકઠા થઇ ગયા. તે પોતાના વિચાર પાર પાડવા તૈયાર થયા. સંગ્રામસિંહ કરતાં વધારે સત્તાવાળા એક આશામી અખજીના વિરૂધ્ધ ઉભા થયા. તે દુરાચાર પ્રભુપત્ની બાઇજીખાઈ. ખાઈજીખાઈ રજપુત શત્રુ સિધીઆને પરણી હતી ખરી પણ તે રજપુત જાતિના ગારવ અને સમાન જોવામાં અંધ નહેાતી. રાજસ્થાન સઘળા પ્રદેશની તે પૂજા કરતી હતી. તે જાણતી હતી જે મેવાડ ભૂમિ હીંદું સ્વાધીનતાની લીલાભૂમિ. પ્રસિદ્ધ કૃરનિતિજ્ઞ ગુરજીરાવ. ખાઈજીખાના પિતા થાય. દુરાચાર પિતાના આરસે જન્મ લીધાથી શું થાય ! ખાઇજીખાઈ સ્ત્રી કુળમાં શીરેામણી હતી. દુવૃત્ત અખજીના દુરભીસધી જાણી તેને વિક્ળ કરવા ચેષ્ટા વાળી થઈ અને સઘળી રજપુત જાતિને એક સુત્રે બાંધી દેવાને પ્રાયાસ કરવા લાગી. જે ચંદાવત અને શક્તાવત પરસ્પરના ઘેર શત્રુએ. આજ મેવાડના સાભાગ્યે તેઓએ પરસ્પરના વિદ્વેષ ભાવ છેડી દીધા, ચ'દાવત સરદાર સરદારસિંહ પોતાના પ્રતિદ્ધિ સંગ્રામસિહ સાથે એકઠા થઈ દુષ્ટ અબજીના દુરભીસધી વ્યર્થ કરવા તત્પર થયા. ચદાવત અને શકતાવત ૫ચાલી કીસનદાસ સાથે એકઠા મળી હોલકર પાસે ગયા. અને ગવના સ્વરે બાલ્યા, મહારાષ્ટપતિ ! આપે મેવાડ ભૂમિ વેચી દેવા અબજીને કહેલ છે. તેનું તે વાકય સાંભળી હાલકર અત્યંત વ્યથિત થયા. તે સમયે સઘળી મેવાડભૂમિએ મેવાડપતિ રાણાની દુરવસ્થા તેના હૃદયમાં ઉતારી. તેણે વજ્ર ગંભીર સ્વરે કહ્યું. ના ના ! તે અનેતેવુ નથી, હું આપની પાસે શપથ કરી કહું છું જે મેવાડની એવી દુર્દશા હું થવા દઈશ નહિ. તમે સહ એક પ્રાણ થાઓ. દીર્ઘકાળની શત્રુતા ભુલી એક બીજાને હૃદયમાં ધારણ કરો, અને એકત્ર કસુંબા પાણી પી એક પ્રાણના પરિચય આપે. હોલકરના વાકયથી સઘળા આશ્વસ્ત થયા. હાલકર ચંદાવત અને શકતાવતને સાથે લઇ સિંધીયાની સભામાં આણ્યે. તે શાંત અને ગભીર ભાવે ખલ્યેા, “ રાણેા કેવા ઉંચા કુળમાં જન્મ્યા છે તે આપ સારી રીતે જાણા છે, આપણા જે પ્રભુ છે તેને રાણા પૂજ્ય પ્રભુ છે. ત્યારે તેની '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિ’હ વી વિરૂધ્ધે શત્રુતા ચલાવવી તેમાં આપણી શેલા છે ખરી ! આવા સંકટકાળમાં તેને સર્વ નાશ કરવા આપણે તપારણુ કરવું ઠીક ગણાય ! રાણાની જેમ પૂર્વ પુરૂષની ભૂમિ અન્યાય કરી આપણે લઇ લીધી છે તે તેને પાછી આપવી તે ઠીક કે વહેંચી લેવી તે ઠીક ! ધિકકાર છે આપણા રાજ્યને ! આપની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે આપ કરો, પણ હું તે! શપથ કરી કહું છું જે રાણાનેા પક્ષ કોઇ દીવસ છે!ડીશ નિહ. હું હાલ મેં મેળવેલો નીમવહેરા નામને જનપદ રાણાને પાછે આપું છું. હાલકરના તેજોમય ગંભીર વચને સાંભળી સિધીયેા સુપ થઇ ગયો. હેલકરનાં વાકયેા તેના હૃદયમાં તળસ્પર્શ થયાં. ૩૯૭ tr આ ચતુર હોલકરે ફરી તેજોમય વાણીએ કહ્યું “ વળી બીજી આપ વીચારી જુએ આ ક્ષણે રાણેા આપણાં પક્ષમાંથી નીસરી જાય તે આપણને કેટલું નુક્સાન થાય તેમ છે. પ્રીરંગી સાથે યુદ્ધ થાય તે આપણે આપણા પરિવાર વીગેરેને કયાં રાખવા ! રાણાની સાથે આપણે જો એક પ્રાણ હશું તેના કિલ્લા વીગેરે સ્થળા આપણા રિવાર વીગેરેના રક્ષણ માટે મળશે. વિચારી જુઓ ! તેમ થવાથી આપણને વિપદ ઘેરી શકશે? હાલકરના તેજોમય વાકયથી સિધીયાના મનમાં સારી અસર થઇ. સિંધીયાના મનમાં જે અગાઉનુ તાફાન ઉડયુ હતું તે પ્રશમિત્ત થયું. સિંધીયાનું હૃદય રીતે ખદલાઈગયું. હોલકરના વાકયને તેણે પવિત્ર મંત્ર જેવા જાણ્યાં. તેણે તે પાળવાના વિચાર કર્યાં. રાણાના દૂતને છાવણીમાં રહેવા તેણે ગોઠવણ કરી, હાલકરની અને સિંધીયાની છાવણી વચ્ચે દશ કેશનું અંતર હતું, તેને પરસ્પર સમાલાપ કરવા હોય તેા દુષ્કર નહેાતું. તેવામાં મુશલધારે વૃષ્ટિ પડી. માર્ગ પુષ્કળ કાદવ વાળા થઇ ગયા. વર્ષાઋતુના તે ભયંકર કાળે હાલકર એક દીવસ પેાતાની છાવણીમાં બેઠા હતા. એટલામાં ચાકીદારે આવી તેના હાથમાં એક સંવાદપત્ર આપ્યું. હાલકરે આગ્રહથી તે સંવાદપત્ર વાંચ્યું, વાંચીને તે સંવાદ પત્ર દૂર ફ્રેંકી દીધું, અને પૃથ્વી તરફ નજર રાખી તે પાતાના હાઠ કરડવા લાગ્યા. તે સમયે તેના નેત્રમાંથી અગ્નિ ઝરવા લાગ્યા. કટલાક વખ્ત એવા ભાવમાં નીકળ્યેા. હાલકરે પોતાના અનુચરને હુકમ આપ્યાજે રાણાના દૂતને હાલ અહિ લાવ. હોલકરના એ આકસ્મિક મનેાવિકારનુ કારણ હતું. તેણે તે સંવાદપત્રના પાઠથી જાણ્યુ જે રાણાના ભીરૂષકસ નામને દૂત મરાઠા લોકેાને મેવાડમાંથી કડ્ડાડી મુકવા ટર્કમાં રહેલ બ્રીટીશ સેનાપતિ લે લેક સાથે પ્રપચ કરે છે. ઘેાડા સમય પછી કીસનદાસ અને મેવાડના બીજા કેટલાક ક્રૂતા હેાલકરના ઘરખારમાં આવી પહેાંચ્ચ રાષાન્મત હોલકરે તે સવાદપત્ર કીસનદાસ ઉપર ફૂંકયું તે રાષકયાયિત લેારને ક સ્વરે એલ્કે, “ વિશ્વાસઘાતક મેવાડી લોકે શું આ પ્રમાણે મારી સાથે ચાલશે ! તમે સહુની સાથે આ પ્રમાણે આચરણ કરે છે ! વિચાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ટેડ રાજસ્થાન જાઓ ! મેં તમારા પ્રભુના માટે આત્મીય જનને ત્યાગ કર્યો, સિંધીયાના રેષ ઉપર નજર રાખી નહિ, આજ ફિરંગીઓની સાથેના શત્રુતા કાળમાં શીરીતે હીંદજાતિ એકતા સૂત્રે બંધાશે. તમારે પ્રભુ, સઘળાને ત્યાગ કરી ફીરંગીની સાથે સલાહ કરશે. દીલ્લી સીંહાસનની પ્રભુતા હું સ્વીકારીશ નહિ એમ જે ગર્વ કરી લે છે તેનું પરિણામ શું આ આવ્યું. રાણું દૂતે તેને બેલતે અટકાવી કહેવાનું શરૂ કર્યું, એટલામાં હલકરને મંત્રી બોલી ઉઠ, મહારાજ ! આપે એ મેવાડી રજપુતેને વ્યવહાર નજરે જે! તે આપની સાથે સીંધીયાને લડાવી સિંધીયા અને હેલકરને નાશ કરશે. તેઓને પક્ષ છેડી ઘો! સિંધીયાની સાથે પાછા મળી જાઓ. પુરજીરાવને દૂર કરી દે ! અને અંબાજી મેવાડને સુબેદારકાયમ રહે તેમ કરે, નહિતે હું આપને ત્યાગ કરી સિંધીયાને માળવામાં લઈ જઈશ, એક માત્ર ભાઉ ભાસ્કર વિના સઘળા મંત્રીના બેલવાને મળતા આવ્યા. હલકરે તેને પરામર્ષ સ્વીકાર્યો સુરજીરાવને વિદાયગિરી આપી તે બ્રીટીશવાહીનીની સામે થવા ઉત્તર તરફ ચાલ્ય. કમભાગ્યના કઠેર લેખના અનુસાર હોલકરનુ સહાય બળ હીણું પડી ગયું, તે બ્રીટીશસિંહની સંમુખે થઈ શકે નહિ, બ્રીટીશસિંહના રેષાગ્નિમાંથી તે વિસ્તાર પામે નહિ, રણદક્ષ લઈ લેક તેની વાંસે ચાલ્યું, તેણે તેને સંધી સ્થાપવા ફરજ પાડી, સિંધુનદની એક શાખા વિપાસા નદીના તટે બ્રીટીશ સેનાપતિની સાથે હેલકરને સંધી થયે. હેલકર મેવાડ ઉપર અત્યંત કુદ્ધ થયે ખરે પણ તેણે રાણાનું કઈ રીતનું અનીષ્ટ કર્યું નહિ પણ મેવાડને ત્યાગ કરવા ઉપર તેણે મેવાડભૂમિને આપદ વિનાની રાખવા સિધીયાને ભલામણ કરી, વળી તેણે કહ્યું કે હું રાણાના રાજ્યને હરકત વીને રહેવા દેવામાં મેં પ્રતિજ્ઞા કરી છે, જે જે મારી એ પ્રતિજ્ઞા ભંગ ન થાય, સિંધીયાએ હલકરનું કહેવું પાળ્યું પણ હલકરને કાલ વિપદમાં દેખી તેણે હોલકરના બોલવા પ્રમાણે પાળવાનું છોડી દીધું, તેણે સોળ લાખ રૂપિયા મેવાડમાંથી મેળવવા સદાશીવરાવને મેવાડમાં મોકલ્યો. પિશાચને નિદીત માર્ગ પકડી મેવાડનું ક્ષતવિક્ષત હૃદયના લેહી પીવા દુષ્ટ મતિ સદાશિવરાવ મેટા સૈન્ય સાથે મેવાડમાં આવ્યું. ઈ. સ. ૧૮૦૬ માં જુન માસે તે સેનાદળ મેવાડના વિરૂદ્ધ ઉતર્યું. બે અભીપ્રાય સાધવા માટે સિંધીયાએ પિતાની સેના મેવાડ તરફ મેકલી. પહેલે અભીપ્રાય – સેળ લાખ રૂપીયા લેવા, બીજે અભીપ્રાય-જયપુર રાજના સેનાદળને ઉદયપુરમાં કહાડી મુકવા. રાણાની પુત્રી સાથે જયપુર રાજને વિવાહ સંબંધ રિથર થયે. અદષ્ટના કઠોર અનુશાસનથી સૌભાગ્યની ઉંચી ટોચ ઉપરથી દુભાગ્યના ઊંડા કુવામાં પડી બનશીબ રણે ભીમસિંહ સુખે દુઃખે સમય કહાડતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ ૩૯૯ રાણે દ્વિતિય પ્રતાપસિંહ વિ. તેના પિતૃપુરૂષને મહિમા અને ગહિમા નાશ પામ્યું. સૌભાગ્યનું ભાસ્વર તેજ નાશ પામ્યું, તે પણ તે આશાના મેહે ભુલ પામી તે પૂર્વ ગૌરવ અને મહિમાના મૃતિ ચિન્હ હૃદયમાં ધારણ કરી સંસારકલેશની એકવાર અવહેલા કરતો હતો. એકમાત્ર રાજ પણ વિધાતા તેમાં પણ વાદી અને સામે થયે સધળા સુખથી વિશ્રુત થઈ તે સમાને સંતુષ્ટ થઈ આનંદદાયિનિ દુહિતા કૃષ્ણકુમારીનું મુખ જે હો, નિપુર વિધાતાએ તેમ પણ થવા દીધું નહિ, શાથી કે તેના પિતૃ પુરૂષના કુળગૌરવ વૃક્ષના મૂળમાં કુઠારાઘાત થયે, અમૃતપ્રસવણ સુકાઈ ગયું, યંત્રણ ઉપર યંત્રણા, વિલબના ઉપર વિલંબના, દુર્ભાગ્ય ઊપર દુર્ભાગ્ય, સરવસ્વ હારી ગયે, પણ સઘળા સુખે વંચિત થ, પણ રાણે ભીમસિંહ કૃષ્ણકુમારીનું મુખકમળ જઈ આનંદ પામતે છેવટે કૃષ્ણકુમારીના નિમિતે તેને અત્યંત દુઃખ ભોગવવું પડ્યું. આપણે ઉપર કહી ગયા છીએ જે જયપુરરાજ સાથે કૃષ્ણકુમારીને સંબંધ સ્થિર થથ, શુભ સંબંધ બંધન કરવા માટે જયપુરથી સેનાદળ ઉદયપુરમાં આવ્યું તે સેનાદળમાં ત્રણ હઝાર આશામી હતા, તેઓ રાજધાનીની પાસે રહી ઉપઢકન વિગેરે મોકલવા લાગ્યા. રાણો તે ઉપઢોકન વીગેરે લઈ પ્રત્યુપઢોકન વિગેરે મેકલવા લાગ્યા. પણ મારવાડ રાજ માનસિંહે તે સંબંધમાં ઘેર પ્રતિરોધ કર્યો, જયપુર રાજ જગતસિંહના ઉદ્દેશ વ્યર્થ કરવા મારવાડ રાજ માનસિંહે એકદમ લણ હઝાર સૈનિકે એકલી દીધા, કૃષ્ણકુમારીને પરણવાને તેનો પણ આંતરિક અભિલાષ હતે પિતાના પક્ષનું સમર્થન કરવા તેણે કહી મોકલ્યું હતું, જે રાજકુમારી કૃષ્ણકુમારીનો વિવાહ સંબંધ મારવાડના મૃત રાજા સાથે થયું હતું, તે હવે જીવિત રાજા સાથે તે કેમ ન થાય. તેણે શણને વળી કહી મોકલાવ્યું જે કૃષ્ણકુમારીને સંબંધ મારવાડના રાજસિંહાસન સાથે થયું હતું. તે સિંહાસને જે કઈ બેઠું હોય તેના માટે વિચાર કરે નિષ્પોજન ! તે સિંહાસન અગાઉ જેવું હતું તેવું હાલ પણ છે. ત્યારે હવે કૃષ્ણકુમારીને સંબંધ તે સિંહાસન સાથે કેમ ન થાય! છેવટે તેણે ભય દેખાડી કહેવરાવી કહ્યું કે “જે રાણે મારે અભીલાષ પુરણ ન કરી અંબરના જતસિંહને કૃષ્ણકુમારીને પરણાવી દેશે તે હું તે વિવાહ પુરો થવા દઈશ નહિ. મારામાં જેટલી સત્તા છે તેટલી સત્તાથી તે કાર્યમાં વિદ્ધ લાવીશ. એમ કહેવાય છે જે માનસિંહના સરદારેએ તે બદ સલાહ તેને આપી, એ સમયે ચંદાવત રજપુતે રાણુના પ્રિયપાત્ર હતા; રાણે જતસિંહના કરમાં પિતાની દુહીતાને ન આપે તેમ તેઓ ચેષ્ટા કરતા હતા. સ્ત્રી રત્ન *હેલનના અલેક સામાન્ય સાથે તેના સ્વામીને અને પ્રતિ * હેલીના વિષય લઈ ગ્રીસીય મહાકવી હોમરની ઇલીયડ ગ્રંથની રચના થઈ, ગ્રીસીય પુરાતત્વ મતે હેલેના યુંપીટરના રસે અને સ્માર્ટ લીધી લીડાના ગર્ભે પેદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. દ્વિઓને અન ́તકાળના માટે ધ્વંસ કર્યો સુરસુ દરી કૃષ્ણકુમારીના લલિત લાવણ્યે પણ તેમ તેના પિતા અને પ્રણયાથી ના અત્યંત કાળના માટે ધ્વંસ કરી છેવટે તે અખળા રાજકુમારીનો પણ ધ્વંસ થયેા. તેના રૂપ લાવણ્યેતેના સર્વ નાશ કયે . કૃષ્ણકુમારીનેા પાણીગ્રહણેચ્છુ થઇ મારવાડ રાજ માનસિંહ સેના સાથે જયપુરરાજ જગ્તસિહની વિરૂધ્ધ ઉતયે. તેમાંથી એક ભયકર અનથ પેદા થયેા. કૃરચરિત મરાઠાઓએ પ્રતિદ્ધિના પક્ષ પકડયેા. તેઓએ તે અનર્થાનળ હઝાર ગણા વધારે સળગાવ્યેા. સિધીયાએ અગાઉ જયપુરરાજ પાસે અર્થા નુકુલ્ય માગ્યુ હતું પણ જસિ ંહે તેની માગણી સ્વીકારી નહિ, તેથી સિખીયે તેની પ્રતિકુળ ઉતર્યા. અંબરરાજ જગ્તસિહ કૃષ્ણકુમારીને ન પામે તેમ તે ચેડા કરતા હતા. તેણે તે માટે મેવાડપતિ માનસિંહની સહાયતા કરી. માનસિંહની સહાયતા કરી તેણે રાણાને કહેવરાવી માકલ્યુ જે તેણે જલદીથી મેવાડ થકી જયપુરમાં સૈનિકા માકલી દેવા. ૪૦૦ તેને વિશ્વાસ હતા જે રાણા તેના અનુરોધ અગ્રાહ્ય કરશે નહિ. પણ તે વિશ્વાસ મિચ્છ થઈ પડયા. રાણાએ તેનુ કહેવું અગ્રાહ્ય ગણ્યુ. ત્યારપછી સિંધીયા રાણા ઉપર અત્યત કેાધાવિષ્ટ થયે, તેનુ યુક્ત શાસન કરવા માટે તેણે પોતાનું ગાલ'દાજ સૈન્ય મેવાડ વિરૂધ્ધે ચલાવ્યું. તેની ગતિને રોધ કરવા, રાણેા, જગસિંહનુ સૈન્ય લઇ આરાવ લીના માર્ગમાં પેઠે. તે સ્થળે મને દળ વચ્ચે થાડા રાજ યુદ્ધ ચાલ્યું. છેવટે દુર્ભાગ્ય ભીમસિ’હુ પરાજય પામ્યા. પેાતાની રક્ષા માટે તે લશ્કરસાથે, શહેરમાં નાશી આજ્યે. વિજયી સિધીયા તેની વાંસે પડયા. તે આઠ હજાર નિકાને લઇ ઉદયપુરની ઉપત્યકા ભૂમિ સુધી આન્યા. રાજ્યધાનીથી થેાડેક દૂર છાવણી નાંખી તે રહેયેા. રાણેા ભીમસિંહ વિષમ વિપમાં પડયા. શીરીતે વપમાંથી નીકળી જવાય તે માટે વિચાર કરવા સારૂ તેણે સામંત સરદારાને ખેલાવ્યા. જુદી જુદી જાતના તર્ક વિતર્ક થયા. પછી એવું નિશ્ચિત થયું જે જયપુરરાજ જગતસિંહની સાથે કૃષ્ણકુમારીને ન પર થઈ. કેટર અને પેાલાલ નામના બે ભાઇ હતા. એથાનીય મહાવીર થીસીયસ, હેનને તેના ચાવન કાળમાં હરી ગયા. પણ તેના ભાઈ પોલાક્ષ અને કેસ્ટરે તેને ઉદ્ઘાર કર્યો. હેલનના અલેાક સામાન્ય લાવણ્યનું વિવરણ ગ્રીસ દેશમાં ચારે તરફ પ્રસિદ્ધ થયું. તે દેશના સઘળા રાજાએ તેના પાણીગ્રહણેચ્છુ હોઇ તેની માગણી માટે તેના પિતાને ઘેર આવ્યા. છેવટે મેનીલાસ નામના રાજા સાથે તેના વિવાહ થયા. વિવાહ પછી થોડા દીવસે હેલેનનું ટ્રાયના પ્રસિદ્ધ રાજપુત્ર પારીસે હરણ કર્યું. એમ કહેવાય છે જે હેલન સ્વેચ્છા પુર્વક તેની સાથે ગઈ હતી. એ બનાવથી ટ્રોજન યુદ્ધ સળગી ઉયુ. યુદ્ધના અંતે હેલેના તેના પુર્વ સ્વામી મેનીલાઞ પાસે ગઇ, હેલેનના વૃત્તાંત લઇ જે ઇલીયડ ગ્રંથ રચ્યા છે તેની સાથે કવિ ગુરૂ વાલ્મીકની રામા યણનું સા સાદસ્ય જેવામાં આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ w રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ણાવવી તે યુક્તિયુક્ત છે. ત્યારપછી તેણે જયપુરના સેનાદળને વિદાયગીરી અપી. સિંધીયાની દુરંત અર્થ લિસાની પરિતૃપ્તિ કરવા માટે તે છેવટે સંમત થશે. સિધી એક માસ ઉદયપુર પાસે રહયે. તે સમયે રાણુ સાથે તેની દરબારમાં મુલાકાત થઈ. જયપુર રાજે, જે સ્ત્રીને મેળવવા હૃદયે, હજારો આશા પિોષી રાખી હતી, તે આશાઓ શું સફલ થઈ? તે આશાલતા સફલ થતી હતી, તેવામાં રાણાએ તે ઉન્મ લિત કરી. તે શું પુરરાજને સામાન્ય પરિતાપને વિષય કહેવાય! જેમ રાણાનાં આચરણ તે જોતે ગયે, તેમ તેમ તેથી તેનું હૃદય તપ્ત થવા લાગ્યું, કમે એ પ્રતિશોધ પિપાસા એટલી બધી જોરાવર થઈ ગઈ કે તેનું શાંતિવિધાન કર્યા વિના તેને ચાલ્યું. નહિ. છેવટે એક વિશાળ સેનાદળ લઈ મેવાડની વિરૂધે ઉતરવા તે પ્રતિજ્ઞાવાળા થયે મારવાડરાજ માનસિંહ, પિતાના પ્રતિદ્રઢીના સમરોગના વૃત્તાંત સાંભળ્યા. ને જયપુર રાજ્યની વિરૂધ્ધ મેટા દળ સાથે ઉતર્યો. તેના રાજ્યમાં ઘેર વિપ્લવ હેવાથી તેની અભિષ્ટસિદ્ધિ પાર પડી નહિ. રાજ્યસિંહાસનના નિમિત્તે તે વિપ્લવ પેદા થયે. તે વિવાદનું નિવારણ થયું નહિ. તેમાં ઘણું નાણુને ક્ષય થયું. તેમાં પુષ્કળ લેહીને પાત થયે.ધપુર શત્રુકુળના હાથમાં પડયું. શત્રુઓએ તેની દ્રવ્ય સામગ્રી લુંટી લીધી. શત્રુઓના દળમાં પરસ્પર વિદ્વેષ હેવાથી તેથી વધારે, તેનું નુકસાન થયું નહિ. મહારાજ જગતસિંહ, પ્રાણયે યુદ્ધ સ્થળથી પલાયન કરી ગયે. તેનાં સઘળાં આડંબર નિષ્ફળ ગયાં, પોતાની વિપદા શંકા જાણી તેણે ચોધપુર વગેરેને લુટને સામાન પોતાના શહેરમાં એકલા. ઘટના ચકના ઘેર આવર્તન વડે જગતસિંહના સઘળા ઉપાયે નષ્ટ થઈ ગયાં. તેની આશાઓ વ્યર્થ ગઈજે વિશાળ સેનાદળ લઈ મેવાડ ભૂમિ ઉપર તેણે હુમલો કર્યો હતો, તે સેનાદળ તુટી ગયું. તે મહા કષ્ટ પલાચન કરી પોતાના નગરમાં આવી શકે. તેની દુર્દશાની સીમા રહી નહિ કુક્ષણે તે કૃષ્ણકુમારીના પ્રણયાર્થી થયે, કુક્ષણે તેણે માનસિંહ ઉપર હુમલે કર્યો. તે પિતાના નગરમાં ગયે. પણ ત્યાં તે સુખી થયો નહિ. દેવની વિચિત્ર ગતિ, ભાગ્યતરંગનું આશ્ચર્યકારક પરિવર્તન, જે માનસિંહને. પિતાના સામંત સરદારેએ છેી દીધું હતું, અને જેથી જે નાશ થવાની અવસ્થામાં આવી ગયું હતું. આજ તે માનસિંહ સઘળી વિપદે તરી ગયે. આજ તે માનસિંહ ઉદ્વેગ વિના રાજકાર્યની પધ્યાચન કરતું હતું. તેનું ભયંકર શત્રુ દળ પરાહત થયું. તેનું પ્રથુષ્ટ ગૌરવ ફરીથી ઉદય પામ્યું. એ સઘળા વિષયમાં તેણે દુધઈ આમીરખાં પઠાણની મદદ મેળવી હતી. ભારતવર્ષમાં જેટલા પાખં મુસલમાનો પેદા થયા છે, જેઓની પાપ નામાવળી, અતીત સાક્ષી ઇતિહાસનાં પવિત્ર પત્રે કલંકીત કરે છે. ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ટાઢ રાજસ્થાન આમીરખાં તે મુસમાન માંહેલા એક-આમીરખાં, પહેલાં માનસિહના ભીષણ શત્રુ હતા. જે અપનૃપતિ, તેની પ્રતિદ્વંદ્વીતામાં ઉતયેા હતેા. તેના પક્ષમાં આમીરખાં હતા.પણ પાપી આમીરખાંએ અલિપ્સાની વશવર્તી થઈ.તે અપનૃપતિને પક્ષ છોડયા. તેણે માનિસંહનો પક્ષ પકડચેા. દુર્ગંત આમીરખાં એવા દૃશસ હતા જે તેના સ'મા નકારક અપનૃપતિને સ નાશ કરવાને તૈયાર થયે.. અપનૃપતિ પણ તેના અનુચ રાના સહાર કરવા તત્પર થયા, પાખડી આમીરખાંએ તેની મુલાકાત ચાહી, એમ મસ્જીદમાં અપનૃપતિની મુલાકાત થઈ. ત્યાં અન્ને વચ્ચે દોસ્તીની સ્થાપના થઇ. તેણે તેને પક્ષ પકડવા સ‘મતી આપી, તેનાં સઘળાં કાયે કપટતાથી પૂર્ણ હતાં. તે અપનૃપતિના જાણવામાં આવ્યું. નહિં. આમીરખાની દોસ્તી મેળવી તે અત્યંત આનદિત થયા. તેના કપટ શબ્દને તેણે ઈશ્વરાનુગ્રહ ગણ્યા. તેણે પોતાની છાવ ણીમાં નૃત્યગીત કરવાને હુકમ આપ્યા. થોડા સમયમાં તર્કના કોકિલ કંઠના જેવા મધુર અવાજો નીકળ્યા. સઘળા લેાકેા નૃત્યગીત આત્માદ પ્રમાદમાં નિમગ્ન થયા. એટ લામાં ધ્રુત્ત આમીરખાં દળ સાથે તેના ઉપર આવી. પડયા છાવણીનાં દોરડાં તેણે તેાડી નાંખ્યાં. અને તેઓ સઘળાને તખ઼ુએમાં ગોળી મહારથી મારી નાંખ્યાં. ૪૦૨ એ રીતે રાજસ્થાનની રંગભૂમિ ઉપર એક વીયેાગાંત નાટકનો એક અભિનય થયા. રજપુત જાતિના એક જધન્ય, નાશકર ચક્રાંતનો અંત આણ્યે. પણ ત્યાર પછી એક ભય કર કાય ની ઘટના થઇ. તે સાંભળવાથી પાખ`ડીનુ હૃદય પણ ફાટીજાય. રાજ્યકુમારી કૃષ્ણકુમારીએ, પેાતાના જીવનનું વિસર્જન કર્યું. મારવાડ અને અખર વચ્ચે ભયંકર યુદ્ધ બંધ પડયું ખરૂ પણ કૃષ્ણકુમારીના નિમિત્તે તેના વચ્ચે વિદ્વેષભાવ દારૂણ રીતે પેદા થયેા. કૃષ્ણકુમારીને પરણવાની આશા, મારવાડરાજે અને અખરરાજે છેડી નહિ. એટલેકે તેથી બન્ને વચ્ચે દારૂણ કલહાનળ જાણ્યે. તે કલહા નળ ઘેાડામાં એલવાય તેમ નહોતા. તે કલહાનળ એલવવામાં તે સુકુમારી ખાળિકાના પવિત્ર હૃદયના રૂધિરનો ખપ પડયો. જે નરપિશાચ આમીરખાંથી, અપનૃપતિના સર્વ નાશ થયા. તે નપિશાચ આમીરખાં ખાળા કૃષ્ણકુમારીનાં જીવાંતક થયા. સ્વર્ગીય સરલ પવિત્ર રાજબાળાના જીવન પ્રદીપ, તેની પરોચનાથી એલવાઇ ગયા, એનસીખ રાણા ભીમસિંહ તેના હાથમાં પુતલાં જેવા હતા. ભીમસિંહમાં પોતાનું સામર્થ ન હતું. શીશાદીયકુળમાં તે અવીર પુરૂષ પેદા થયા, તેણે પોતાની પુત્રી કૃષ્ણકુમારીના પ્રાણ લેવાની સ‘મતિ આપી. તેણે પોતેજ મેવાડનુ સુખ દુઃખ ન જોઇ સુકુમાર રાજકુમારીના જીવનને નાશ કરવા તજવીજ કરી, તે શિશેાદીથકુળના અયોગ્ય પુત્ર. ખાપારાએળના અચેાગ્ય વંશધર ! રજપુત કુળના અયેાગ્ય રાજા વાંચનાર જો તે સુરસુંદરી કૃષ્ણકુમારીના માટે બે ચાર આંસુ પાડવા ઈચ્છતા હોતા, અને તેની એનશીય્ માના હૃદયવિદારક રદન સાથે હૈયુ મેળવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૪૦૩ રેવાને ઇચ્છતા હેતે ચાલે ! એકવાર હાસ્યમય તે ઉદયપુરના ઉપયંકા પ્રદેશમાં જઈએ ચાલે! એકવાર ઉદયપુરવાસીઓ સાથે હદય તંત્રી મેળવી રાજકુમારીના માટે પિટ ભરી રેઈએ, ખુબસુરત કૃષ્ણકુમારીએ, પોતાના ઉમ્મરના સોળમાં વર્ષમાં પગલું મુક્યું હતું. વિનના સહચર સઘળા સદર્યથી તેની કાયા વિરાઇ હતી, તે પિતૃવશે જેવી ઉંચા કુલમાં પેદા થઈ હતી, તેવી માતૃઅંશે પણ તેવા ઊંચ કુળમાં પેદા થઈ હતી. જે પ્રાચીન સાર રાજાઓએ અણહીલવાડ પાટણમાં લાંબો સમય રાજ્ય કર્યું. તે રાજાઓના કળમાં કૃષ્ણકુમારીની મા પેદા થઈ. કૃષ્ણકુમારી રૂડા ગુણે વિભૂષીત હતી. તે માટે તેને રાજસ્થાનમાં “ કમલિની ” નામે કહેતા હતા પણ ભારતવર્ષનું દુર્ભાગ્ય. જે તે આ લેક સામાન્ય લાવણ્યવાળી રાજકુમારીનું ઘણું વર્ષ સુધી દર્શન કરી શકયું નહિ. સૈદય વિકાશના પ્રારંભ કાળમાં તે અનાઘાત વિમલવિકય નલિની વૃતધૃત થઈ અકાળે અનંત કાલના માટે ધ્વસસલિમાં ડુબી ગઈ. કૃષ્ણકુમારી જેવી સવગસુંદર અને અભાગણી બાલિકા જગતમાં માત્ર બે ચાર પેદા થઈ હશે. ઉંચા કુળમાં પેદા થઈ અસહનીય દુઃખ ભોગવી, માતૃભૂમિના પદો મરણને આલિંગન કરનારી કૃષ્ણકુમારી જેવી બેચાર સ્ત્રીઓ આ વિશ્વમાં પેદા થઈ હશે. કૃષ્ણકુમારીનું અમૂલ્ય જીવન વૃથા નષ્ટ પામ્યું. ટેમીય સી અભાણું વરજીનીયાએ જ નિરબલ પિતાના પિતાની તીક્ષણ ધારવાળી છરી. નીચે પિતાની કેમળ છાતી પાથરી અને ગ્રીસીય, સુંદરી એરીજીનીયાએ, ન ચૂપ કાર્ટે પિતાનું અમૂલ્ય જીવન છેડી દીધું. કૃષ્ણકુમારીના જીવન વિસર્જનનું વૃત્તાંત વાંચવાથી શેકને વેગ થાય તેવું છે. જે દિવસે, તે સરલ સ્વભાવ વાળી બાળાએ, જવલંત દાખલે રાખી આ જગતમાંથી વિદાયગીરી લીધી તે દિવસથી મેવાડને દારૂણ અધઃપાત થયે. શેણિત પિપાસુ પાખંડ આમીરખાંએ, પાશવી વિશ્વાસઘાતકતાની, સહાય * શ્રીમતી વરછનીયા, રમના વિખ્યાત મહારથ લુસીયસ વાહજીનીયસની પુત્રી. એમ કહેવાય છે જે એપીપસ કલેડીયસ નામના પુરૂષે, તેને તેના માબાપ પાસેથી હરી લઈ જવા ચેષ્ટા કરી. લુસીયસે, નીરૂપાય થઈ પોતાની પ્રાણસમ દુહિતાને ફરામ ક્ષેત્રમાં મારી નાંખી. ઈ. સ. પુ. ૪૪૮માં એ ઘટના બની છે. - એકીજીનીયા, સુપ્રસિદ્ધ ગ્રીસીય મહાવીર એગામે મતનની દુહિતા એલિસ નામના દ્વીપમાં ગ્રીસના યુદ્ધના વહાણની ગતિપ્રતિ રૂદ્ધ થઈ ડીયાના દેવીની પ્રસન્નતા મેળવવા ગામે મનને પોતાની દુહિતાને બલિદાનમાં આપી. પણ ગ્રીસીય પુરાણના પાઠથી જાણવામાં આવે છે જે દેવીડીયાનાએ, એડીજીનીયાને બળી સ્વરૂપે ગ્રહણ ન કરતાં, તેનું અપહરણ કર્યું અને ડરીસ નગરમાં પોતાના મંદિરે તેને યોગિની કરી રાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ટેડ રાજસ્થાન, બનશીબ અપનૃપતિને સર્વ નાશ કર્યો. ત્યાર પછી તે ઉદયપુરમાં આવ્યો. દુરે જે પૈશાચિક કાર્ય કર્યું. તેથી તેના નામ ઉપર અપનેય કાળા ડાઘ બેઠે. ભારત વર્ષમાં સઘળા સ્થળે તે નૃશંસ અને વિશ્વાસઘાતક કહેવાય. તેનું નામ સાંભળી લેકે ઘણઅને વિધેશથી પિતે કર્ણ ઉપર હાથ મુકે છે. ચંદાવત રજપુત પ્રમુખ અજીતસિંહે તેને આદરથી ગ્રહણ કર્યો, અજીતસિંહ સ્વભાવે શાંત અને શિષ્ટ હતે. તેની બહારની ઝાકઝમાક નહોતી, તે સંમાનને આદર કરતે નહિ. પણ તે ઉચ્ચ પદ ગૌરવની આકાંક્ષા કરતા હતા. તેના હૃદયમાં ધમનુરાગ પ્રબળ હતે. ધર્મ ભાવ દાદયમાં પ્રબળ હવાથી માણસ, હિસા, સ્વાર્થપરતા દુરાકાંક્ષાથી માણસ દૂર રહે છે ખરે પણ અજીતસિંહ તેમ નહોતે, તેના દદયમાં દુરાકાંક્ષા ક્રમે ક્રમે વધતી હતી. તે પ્રચંડ દુરાકાંક્ષાની પરિતૃપ્તિ સાધવા. અજીતસિંહે સઘળા સસારને નાશ કરવાનું ધાર્યું અજીતસિંહે દુવૃત આરમખાંની સલાહથી કૃષ્ણકુમારીને મેળવવા વિચાર કર્યો. દુરાચારપાઠાને સ્પષ્ટ રીતે કહ્યું “રાજકુમારી કાંતે માનસિંહને પરણે કાંતે પિતાને જીવન ઉત્સગ કરી, રજવાડામાં શાંતિ સ્થાપન કરે,” એ શિવાય બીજે માર્ગ તે લેશે તે મહા સંકા આવી પડશે, રાણા ભીમસિંહે તે સઘળી હકીકત સાંભળી તેનું હૃદય વ્યાકુળ થયુ. જીવન સ્વરૂપિણી દુહિતાના માટે ચિંતાથી અધિર થયે, કે ઉપાય લેવાથી સઘળી બાજુથી રક્ષા થાય. એમ વિચાર કરવાથી ગભરાયે, તેણે વિચાર્યું જે દુરાચાર આમીરખાંના કહેવા પ્રમાણે ન કરવાથી, ઉદયપુરને સર્વ નાશ થાશે. સ્વર્ગીય સુકુમાર અપત્ય સ્નેહ તેના હૃદયમાં થશે રે અમૃત ધારા સિંચવા લાગ્યો, રાણનું હૃદય પૈશાચિક મૂતિ ધારણ કરવા લાગ્યું. તે દીવાના જેવો બની ગયે, કમે સુકુમાર અપત્ય સ્નેહમાં જલાંજલિ આપી પાષાણુથી હૃદય બાંધી. છેવટે તેણે હુકમ કર્યો. જે “રાજકુમારીને મારી નાંખવી” રાજકુમારીને મારી નાખવી, રાજસ્થાનની રાજનાદિની કૃષ્ણકમારીને મેવાડ ભૂમિના માટે બલિદાન આપવી. પણ તે બલિને ઉત્સર્ગ કેણ કરે ? જગતમાં એ પાખડી કેણ છે. માનવ કુળમાંએ કેણ રાક્ષસ છે જે પાષાણે હૃદય બાંધી સ્વહસ્તે તે સુકુમારીનું કમળપમ કેમળ હૃદય તીક્ષણ છરીથી વીંધી નાંખે એ વાતને નિશ્ચય કરવા, રાણાએ, પોતાના જનાનખાનામાં સરદાર સામંતે એકઠા કયા જુદા જુદા તર્ક વિતર્ક પછી સ્થિર થયુ જે તે પૈશાચિક કાર્ય કરવા માટે પુરૂષને નીમાં જોઈએ. જે પુરૂષ થકી તે કામ અસાધ્ય હોય તે તેના માટે સ્ત્રીને નીમવી. પ્રાચ્ચદેશીય રાજાઓના અંતઃપુર તે એક સ્વતંત્ર રાજ્ય કહીએ તે ચાલે. શાથી કે તેની સાથે બહિર્જગતને કઈ રીતને નિસ્બત હેતે નથી. આજ મેવાડના જનાનખાનામાં રાજકુમારી કૃષ્ણકુમારીના મૃત્યુ માટે મોટા વિચાર થાતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૦૫ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. પુરૂષદ્વારાએ કામ કરાવવું એ પહેલાં નિશ્ચિત થયું. શિશદીયકુળમાં પિદા થયેલ મહારાજ દેલતસિંહ અંતઃપુરમાં આવ્યું, તે રાણાને પરમ આત્મીય, સઘળા સામંતોએ એકમત થઇ, તે કામ કરવા તેને પસંદ કર્યો. તેણે પોતાના કામને પ્રસ્તાવ સાંભળે. તે ભય ઘણા અને વિસ્મય સાથે ચિત્કાર કરી બોલી ઉઠે “જે રસના થકી એવું વાક્ય નીકળ્યું. તે રસનાનેહઝારે ધિકકાર! મહારાજ ! મારા એવા વાકયથી મારી રાજભક્તિને હાસ થતું નથી. પણ એવા પૈશાચિક કાર્ય કરવાથી જે રાજભક્તિ કહેવાતી હોય છે ત્યારે તે રાજભક્તિ રસાતળે જાઓ, મહારાજ દેવતસિહે છુરી લેવા અસંમતિ બતાવી, ત્યારબાદ જુવાનદાસ ઉપર તે ઘાતકી કામકરવાને ભાર સંપા. જુવાનદાસ, ભીમસિંહના સ્વર્ગીય પિતાથી એક ઉપપત્નીના પેટે પેદા થયેલ હતું. વેશ્યાગથી પેદા થયેલ હોઈ તેનું હૃદય કઠણ હતું, તેણે તે કઠેર પ્રસ્તાવ સાંભળે. જેથી તેનું પથ્થર જેવું કઠણ હૃદય ગળી ગયું નહિ. તેણે તે કામ પાર પાડવા કબુલ કર્યું. પણ જ્યારે રાજકુમારીનું સૌંદર્ય તેના નયન માગે પડયું. ત્યારે જુવાનદાસનું હદય કંપ્યું, તેના હાથમાંથી તીક્ષણ છરી પી ગઈ, શેકથી દુઃખથી આત્મદ્રોહીતાથી પીડીત થઈ, તે દીનભાવે તે ઘરમાંથી નીસરી ગયે. કમે તે સઘળી વાત જનાનખાનામાં પ્રસરી ગઈ કમે તે વૃતાંત રાજમહીષીના કાને પડશે, રાજમહીષી શેકથી કાતર થઈ બેલી હાય ! શું થયું ! એમ બેલી તે મછિત થઈ સહચરીઓની સુશ્રષાથી તેની મૂછ ગઈ ખરી, પણ તે શેકથી ગાંવ થઈ ઉઠી જમીન ઉપરથી ઉઠી, હા ! કૃષ્ણ ! હા! કૃષ્ણ! વીગેરે ચિત્કાર કરી, પિતાની પ્રાણુ નંદીનાને છાતીએ સંતાડવા તે ચેષ્ટા કરવા લાગી, અને નૃશંસંઘાતુકને હજાગાળે દેવા લાગી, કેટલીક આર ઘાતુકને ગાળ દેવા લાગી. કેટલીકવાર ઘાતુકના ચરણમાં પડવા લાગી, કેટલીકવાર કૃષ્ણાને લઈ નાસી જવા લાગી. તેણે ઘાતુકની પાસે પિતાની પુત્રીની પ્રાણુભિક્ષા કરી. તે પુત્રીને લઈને કયાં નાશી જાય. કયાં જઈ આશ્રય લે. શા ઉપાયે કૃષ્ણકુમારીના પ્રાણનું રક્ષણ થાય. મહારાજા ભીમસિંહે કૃષ્ણકુમારીને જીવ લેવા હુકમ કર્યો. ત્યારે રાજમહીષ શીરીતે તેને બચાવી શકે. જીવનના જીવન સ્વરૂપ પુત્રીના પ્રાણ રક્ષણ માટે રાજમીષીહીએ ઘણી ચેષ્ટાઓ કરી પિતાના સઘળા લોકો માથું કુટી રેવા લાગ્યા. પણ કોઈ રીતે સ્થિર થયું નહિ, આજ વિધાતાના કઠેર લેખના અનુસારે કૃષ્ણકુમારીના આયુષ્યને કાળ સંપૂર્ણ થયે. આજ કોઈ તેની રક્ષા કરી શકયું નહિ. તે સ્વર્ગીયજીવને હરી લેવા છરી સમથ થઈ નહિ છેવટે ગરત વાપરવાની આવશ્યકતા આવી પડી, એક સ્ત્રીએ ગરલ તૈયાર કરી. રાણાના નામે કૃષ્ણકુમારીના મહાત્મા રોડ સાહેબે કહેલ છે જે “મેં દેલતસિંહને સારી રીતે જ છે. તે એક અને સત સ્વબાવવાની આશામહ તે.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ટાટ રાજસ્થાન. , હાથમાં આપ્યું. સુકુમારી કૃષ્ણકુમારીએ તે વિષપાન લીધું. તેના માથાને એક કેશ પણ કપિત થયા નહિ, તેણે એક પણ દી નિશ્વાસ મુકયે! નહિ. ઇશ્વરની પાસે પિતાના દીર્ઘજીવનની અને શ્રીવૃદ્ધિનીકામના કરી અવિકૃત હૃદયે, તે પાત્ર માંહેલુ વિષ તે પી ગઇ. તેની મા, ખરેખરી દીવાની થઈ, રાણાને હઝારો ગાળો દેવા લાગી. અને મોટા શાક દુઃખમાં વારંવાર મૂતિ થવા લાગી પણ કૃષ્ણકુમારીના નયનમાં અશ્રુનુ એક પણ બિંદુ જોવામાં આવ્યું નહિ. તેણે વસ્તાચળે, પેાતાની જનનીનાં આંસું લેહ્યાં અને કહ્યું ‘મા ’ તું શામાટે રૂએ છે. હુ' માનવ જીવનની યંત્રણામાંથી છુટુ છું ત્યારે તું શા માટે શેક કરે છે . હું મરવાથી ભય રાખતી નથી, શામાટે ભય રાખું?હું શું તારા ગભે જન્મી નથી! ત્યારે હું મૃત્યુનો ભય કેમરાપુ! મા ! જ્યારે હું રજપુતના કુળમાં સ્ત્રી થઇ પેદા થઈ ત્યારે હું નિશ્ચય જાણું છું જે એક દિન અપઘાત મૃત્યુથીમરવું છેજ. એક દિવસ આ જીવનને ઉત્સર્ગ કરવો પડશે. હું આજ દિન સુધી ખેંચી, તેના માટે પિતાને ધન્યવાદ આપેા. જીવનાશક હલાહળ પણ આજ કૃષ્ણકુમારીના પ્રાણ લેવા સમ થયું નહિ. ઘણાં વિષપાન કર્યા પણ તેના જીવનની હાનિન થઇ ક્રીથી વિષનું એક પાત્ર તૈયાર કર્યું. કૃષ્ણકુમારીતે પણ પી ગઇ. પણ તેથી કાંઇ ફળદય થયા નહિ. ક્રી વિષપાત્ર તૈયાર થયું. સુકુમારી કૃષ્ણકુમારીએ તે પણ પીધું. તેના હાથ હાલ્યા નહિ. તેની આંખમાં અશ્રુનું બિંદુ પણ જેવામાં આવ્યુ' નહિં ત્રીજીવારના ઉદ્યમ વિફળ થઇ ગયેલા જોઇ સઘળા ચમત્કૃત થયા. છેવટ અફીણ અને કુસુમરસ એકઠા કરી એક જાતનું ગરલ તૈયાર કર્યું. કૃષ્ણકુમારી એ જાણ્યુ જે આ છેવટને સમય છે. આ સમયે, તેનું જીવન, દેહમાંથી ચાલ્યુ જાશે. આ સમયે હવે તેને આ દુનીયાના ત્યાગ કરવા પડશે. ઈશ્વરની પાસે મૃત્યુની કામના કરતી કૃષ્ણકુમારીએ વિષપાત્ર પીધું. સુવર્ણની પ્રતિમાનું વિસર્જન થયું. બેનશીખ ભીમિસ'હના નાટ્ય ભૂમિમાં ગભીર યવનિકા પડી, કૃષ્ણકુમારી નિદ્રિત થઈ. તે મહાનિદ્રા હવે પછી ભાંગી નહિ. કૃષ્ણકુમારી હવે પછી જાગીનહિ કૃષ્ણકુમારી હવે પછી ઉઠી નહિ, પાખડના નારકીચ દુરાચારવડે ઉદ્ધૃસમય ચૈાવનના પ્રારંભમાંજ કૃષ્ણકુમારી આ પાપ સંસારનો ત્યાગ કરી ચાલી ગઈ. કૃષ્ણકુમારીની અભાગણી મા. પોતાની દુહિતાના શાકે ઉતમ થઇ આ જગ્ઝમાંથી વિદાય થઈ ગઇ. જે દિવસે કૃષ્ણકુમારી આ જગતમાંથી ચાલી ગઇ તેદિવસે જ તેની માએ સ`સાર સુખમાં જલાંજલિ આપી, સઘળી જાતનાં સુખ છેાડીદીધાં. છેવટ ખાવું પીવું છેાડી દઈ પોતાના એરડામાં તે બેસી રહી, એમ થવાથી ઘેાડા રાજમાં તેના પ્રાણવાયુ નીકળી ગયા. એમ કહેવાય છે જે દુરાચાર અજીતસિંહું આ અનનુ મૂલ, તે પાપિબ્વે, આમીરખાંને, એવા ખરાબ પ્રસ્તાવ મુકવા પ્રણાદિત કયે.આમીરખાંનું હૃદય, પાષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ રાણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ४०७ જેવું કઠણ. પણ જ્યારે કૃષ્ણકુમારીના બેહાલના ખરાબ તેણે સાંભળ્યા ત્યારે અછતસિંહને તેણે હઝારે ગાળો આપી. તેણે અજીતસિંહને કહ્યું. વિશ્વાસઘાતક આ શું રજપુતનું યોગ કાર્ય ! જા! તું મારા સંમુખથી. તારૂ મુખ બતાવમાં અજીતસિંહને પિતાના પ્રતિદ્વી પાસેથી પણ કઠોર તિરસ્કાર સહેવો પડશે. તે પ્રતિદ્રઢી શક્તાવત સરદાર સંગ્રામસિંહ હતે.સંગ્રામસિંહ જેવા શુરસ્ત તેવો તેજસ્વી અને ન્યાયપર હતે. સત્યમાગે વિચરણ કરતાં તેણે પિતાના રાજાની બ્રગટી સામું પણ જોયું નહોતું. પ્રચંડ શત્રુના શેત તલવાર તરફ તેણે જોયું નહિ. કૃષ્ણકુમારીના મૃત્યુ પછી ચાર દિવસે તે રાજધાનીમાં આવ્યું. તે તીવ્રવેગે રાણાની પાસે આવ્યું. તેણે રાણાને અતીવ કઠોર સ્વરે કહ્યું. અધમ પુરૂષ! શિશદીયકુળના પવિત્ર માથા ઉપર ધુળ નાંખી. શિશદીય કુળને શેણીત ખડગ દૂષિત કર્યો. સરલ કૃષ્ણકુમારીના સંહારથી આજ શિશદીય કુળ ઘેર પાપથી લિપ્ત થયું, તે પાપથકી તે કુળ હવે નાશ પામશે. હવે કઈ તેની રક્ષા કરી શકશે નહિ. આજ મેવાડના ઈતિવૃતમાં વિરવર બાપારાઓળના પવિત્ર કુળમાં જે ગંભીર કલંક કાળિમાં અકિત થઈ તે કોઈ હવે સુધારી શકશે નહિ. હવે કોઈ શિશદીય રજપુત માથું ઉઠાવી શકશે નહિ. હાય! વિધાતાએ ક્ષત્રિય કુળને નાશ કરવા,પ્રતિજ્ઞા કરી. આજ તેને કઠોર વિધાનના અનુસારે ક્ષત્રિયને અધઃ પાત અદૂરવર્તી બાપ્પારાઓળને વંશ વિલેપ પામે. તેજસ્વી સંગ્રામસિંહના કઠેર વચનથી રાજસભા કંપિત થઈ લજજાએ, ભયે, અને વિષાદે ભીમસીંહે પિતાના હાથ થી પિતાનું મુખ ઢાંકી દીનભાવે રેવાનું શરૂ કર્યું. ત્યારપછી તે પાખડ અજીતસિહ તરફ મુખ ફેરવી બોલ્યો “ અરે શિશદીય કુળના કલંક? અરે!રજપુતશેણિતના અગ્ય ! જેમ અમને કલંકકાલિકામાંથી દુષિત કર્યો તેમ તારા માથે ધુળના ઢગલા પડે, જેમ તારે નિસંતાન મરવું પડે તેમ હે, આ સર્વનાશકર ક્ષિપ્રહસ્તન કેના સારૂ? પાઠાને શું રાજધાની દળી નાંખી, પાઠાને અંતઃપુરની પવિત્રતા નષ્ટ કરવા શું ચેષ્ટા કરી, તારામાંથી બાપદાદાનું શૈર્યનું લેહી ચાલ્યું ગયું. વિશ્વાઘાતક અછતસીંહ તેજસ્વી સંગ્રામસીંહના કઠેર તિરસ્કારનો ઉતરઆપી શકશે નહિ. સંગ્રામસિંહના મરણ ઉપર ઘણા વર્ષો વીત્યાં, પણ તેણે મેવાડની અવસ્થાનાં જે ભવિષ્ય વચન કહ્યાં. તે યથાર્થ ફળવાન થયાં. રાણાના પુત્રકન્યાનાં પંચાવન સતાન થયાં. તેમાંથી એક માત્ર કૃષ્ણકુમારીને સહોદર ભાઈ તેના ભવિષ્ય વચનસફળ કરવા આ જગતમાં રહ્યો. એ સિવાય કૃષ્ણકુમારીની બે બેને જીવિત હતી. તેમાંથી એકને વિવાહ યશલમીરના રાજકુમાર સાથે અને બીજીને વિવાહ બીકાનેરના રાજકુમાર સાથે હતે.રાણાના તે સંતાનમાંથી જીવતાં બાકી રહેલે પુત્રયુવાનસિંહ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ ટોડ રાજસ્થાન. તે યુવાનસિંહજ* રાણા ભીમસિંહનું વૃદ્ધાવસ્થાનું અવલંબન તે યુવાનસિંહજ રાણ ભીમસિંહનું નયનનું તિ હતું. તે યુવાનસિંહજ રાણાના બળેલા હૃદયનું શીતળ કુંજ હતું. તે યુવાનસિંહનું મુખ જોઈ રાણે સઘળાં દુઃખ વિસરી ગયે. તેણે મનમાં સ્થિર કર્યું હતું, જે તે પુત્રવાન હોઈ ગિહેટકુળનું નામ રાખશે, પણ દુર્ભાગ્યવશે. યુવાનસિંહ નિઃસંતાન અવસ્થામાં રહ્યો. સ્વદેશની દારૂણ દુરવસ્થા જોઈ કેવળ મર્મપીત થઇ વિર સંગ્રામસિંહે, કાપુરૂષ અજીતસિંહને જે અભિશાપ આપ્યા હતા. તે સંપૂર્ણ ફળવાળા નીવડયા. તે શોચનીય દુર્ઘટતા ઘટી, તેના પછી બે માસે તેની પ્રાણ પ્રતિમા વનિતા અને બે પુત્રી મરણ પામી. તેના સંસારિક સુખનાં બંધન છેદાઈ ગયાં, હૃદયને અમૃત પ્રશ્ન વણ સુકાઈ ગયે. પાશવી વૃત્તિને કીતદાસ અજીતસિંહ આજ સંસાર ત્યાગી અને રાહત થયે. આજ વૃદ્ધાવસ્થાની હદમાં પગલું મુકવાથી તેણે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો વિચાર કર્યો. જે કુટીલકટાક્ષમાં કાયમ કપટતા રહેતી હતી તે કટાક્ષ આજ કપટ વિનાનાં અને સરળ થયાં. જે પાપ રસના ઉપર કાયમ પરનિંદાનાં વા હતાં. તે રસના આજ રામના ગુણગાને રત થઈ. વળી જે હસ્તે કેવળ પાપના કામ કરવામાં સહાય કરી તે હસ્ત આજ પવિત્ર હરિનામની માળા ફેરવતે જોવામાં આવ્યું પણ તેનું હૃદય આજ પણ પવિત્ર થયું નહિ. તેના હૃદયમાંથી અપવિત્ર ભાવ ગયે નહેતે, તે પિતાના પા૫ છેવા મંદિરે મંદિરે ભટકતે હતે. દરિદ્ર લોકોને અન્નવસ્ત્ર પૈસા વગેરે આપતે હતા. પણ તે પાશવી દુરાકાંક્ષા તેના હૃદયમાંથી દુર થઈ નહિ. જે સઘળાં પાપાચરણથી અકારણે કૃષ્ણકુમારીનાં પ્રાણ ગયા તે સઘળાં તેના પાપા ચરણથી તેનું બગડેલું હૃદય ગંગાનાં પવિત્ર પાણીથી પણ પવિત્ર થાય તેમ નહોતું. ઉપરની ઘટના ઘટયા પછી અજીતસિંહના પરમ બંધુ આમીરખાંએ, ભારત વર્ષની રાજન્ય સમિતિ સાથે એકતા અને મિત્રતા બાંધી. જેણે ભયંકર પાપ કરી પિતાના હાથ કલંકિત કર્યો. તે આશામીનાહાથ પુણ્યદાન કયથી પવિત્ર થાય નહી. આમીરખાએ દસ્યતા અને પારદ્રવ્યળુંઠનના સહાયે પાશવી સ્વાર્થ પરતાનું સાધન કર્યું હતું. તેથી તેનું નામ લેકમાં ઘણાપાત્ર અને નિંદાભાજન થયું. વળી કૃષ્ણકુમારીના અકાળ મૃત્યુથી તે માટે વિશ્વાસઘાતક કહેવાય, હાય ! આ જગત્ વિશ્વાસઘાતકતાની અને સ્વાર્થ પરતાની સાધન ભૂમિ છે, નહિતે પાપાચારીની ઉન્નતિ કેમ થાય, મહાત્મા ટોડ સાહેબે કહેલ છે. જે “ યુવાનસિંહ, વિચિકા રોગાક્રાંત હોઈ મૃતકલ્પ થઈ ગયો હતો.આ વિષય એકે ઉદયપુરમાં સહુની પહેલાં તેને તે રોગ થયો. જે સમયે રાજકુમારને તે રોગની પીડાને પ્રાદુર્ભાવ થયે હતું. તે સમયે હું તેની શવ્યા પાસે બેઠે હતે. થોડા સમય પછી તેણે આનંદકા નયને મારી સામે જોયું, તેનું કતજ્ઞતાનું કટાક્ષ હું ભુલ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિ'હુ થી ૪૦૯ આમીરખાં સ્વભાવથી કૃર હતા. તે સ્વાર્થ પર અને વિસ્વાસઘાતક હતા. પણ બ્રીટીશ ગવમેટ સ્વાર્થ સાધનમાં તત્પર થઇ જો તેને પ્રયાજન ન દેખાડત તેઆમીરખાં તે રીતની વિશ્વાસઘાકતા કરત કે નહિ તેમાં સંદેહ છે. આમીરખાંએ હોલકરના વિદેશીચ સામતામાં પેશી વિશેષ સ'પતિ અને પ્રતિષ્ઠા મેળવી પણ બ્રીટીશ ગવરમેટે “ સુહૃદયભેદ નીતિનું અવલંબન કરી, તેની પાસે પ્રસ્તાવ કર્યો જે જો તે મહારાષ્ટ્રીય રાજા સાથે સઘળે સંબધ છેડી દે, અને પેાતાના સૈનિકોને નિરસ્ત્ર રાખે તે તેને પુષ્કળ સપતિ અને ક્ષમતા મળે, અનેક ચિંતા કરી હોલકર તે પ્રસ્તાવમાં સમત થયા. અને ભારતવર્ષાના તે સમયના શાસન કા લા` હેસ્ટીન્સ પાસેથી પોતાના પ્રભુના રાજ્યના ત્રીને ભાગ પામ્યા. ત્યારે આમીરખાં શીરેઝ, ટક, રામપુર વીગેરે, જનપદનુ આધિપત્ય પામ્યા. બ્રીટીશસિ’હના આશ્રય તળે નવાબ આમીરખાં, એક સામત રાજા રૂપે રાજ્ય કરવા લાગ્યા. પડાણ રાજ્ય આમીરખાને મહારાષ્ટીય મિત્રતાના અધનમાંથી છેડી બ્રીટીશસિ ંહે રજપુત સ્થાનમાં પોતાનું શીતળ જળ સિ ંચવાનું શરૂ કર્યું. ટુકામાં તેથી કરી ભારત વર્ષના મંગળના સૂત્રપાત થયેા. "" કપટીના કાપડયથી અને જુલમીએના અત્યાચારથી, નંદનકાનન સરખી મેવાડ ભૂમિ શેાચનીય અવસ્થાને પામી, પણ એવી શેાચનીચ અવસ્થાથી તેની નિષ્કૃતિ થઈ નહિ. અત્યાચાર ઉપર અત્યાચાર હેાવાથી મેવાડના સર્વાગે જે ક્ષતવિક્ષત થયા તેના ઉપર પણ તેને એ ત્રણ કઠેર આઘાત સહન કરવા પડયા. તે આઘાતે મેવાડનું અસ્થિપંજર ચુર્ણ થઇ ગયું. હાસ્યમય મેવાડભૂમિ શાકા દીપક મસાણ જેવી થઇ ગઈ. છેવટે રાણા સાથે બ્રીટીશસિ ંહને સંધિ થવાથી તેની નિદારૂણ દુરવસ્થા નાશ પામી. ઈ. સ. ૧૮૦૬ માં અંગ્રેજ દૂત મેવાડ પ્રદેશમાં પેઠા, જેમ જેમ તે અગ્રસર થતા ગયા તેમ તેમ મેવાડની દુરવસ્થા નયનગોચર થવા લાગી. જે મેવાડ એક સમયે રાજસ્થાનનું નંદનકાન હતું. જેના ક્ષેત્રમાં કાચુ સાનુ પાકતુ. આજ તે મેવાડની ચારે તરફે ભગ્ન સ્નૂપા અને ભગ્ના વિશેષ જોવામાં આવતાં હતાં અબજીએ મેવાડનું સર્વસ્વ લઇ લીધું. પણ છેવટે તેને તે સઘળુ પાછું આપી દેવાની ફરજ પડી. તેની નૃશંસત્તાથી અને સ્વાર્થ ઘટનાથી મેવાડની પુષ્કળ ક્ષતિ થઈ તેનું ઉપયુક્ત ફળ તેને મળ્યું, જે સિધીઆ થકી તેના સાભાગ્યને માત્ર રિશ્રૃત થયા, તે સિધીઆને કેવળ અમાન્ય ગણી તેણે ગ્વાલીયરમાં પેતાની સ્વામીનતા સ્થાપી, તેથી કરી સિંધીઓને વિદ્વેષભાવ તેના ઉપર ઉથલી પડયા. અમઅને શાસ્તિ આપવા માટે સિધીયે સુચેગ શ્વેતા હતા, એક દિવસે એક પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ટડ રાજસ્થાન, સામાન્ય તંબુમાં તેને બે જડી દીધી, બલતી મશાલથી તેના હાથ પગના આંગળા તેણે બાળી દીધાં. અને તેના સઘળાં ધન રત્ન તેણે ખેંચી લીધાં. પિતાની રૂબરૂ પિતાની સંપતિ હરાણી જેઈ અંબછની ધીરજ રહી નહિ. સંમુખે એક વિલાયતી છરી હતી, બેનશીબ અંબઇ તે છરી ખાઈ આત્મઘાતી થવા ચેષ્ટા કરવા લાગ્યા પણ તેમ કરવામાં તે સત્તાવાળો થયે નહિ. અગ્રેજ દૂત સાથે આવેલા શલ્ય ચિકિત્સક પાસે આવી તેનું છરીનું ક્ષત સીવી લીધું. ત્યાર પછી અંબજીએ પચાસ લાખ રૂપિયા આપી સિંધીયાની કરૂણા મેળવી. ફરીથી એકવાર મેવાડ ભૂમિ તેના હાથમાં પાણી પણ તેને ઉપભોગ લાંબા સમય તે કરી શક્ય નહિ. તે ત્યાર પછી થેડા વર્ષે આ લેકમાંથી વિદાય થયે. રાણાના મંત્રી સતીદાસે સીતેર હઝાર રૂપીઆઆપી યશવંતરાવભાઉ પાસેથી કમલમીરને કીલે મેળ. તે સઘળાં નાણાં કમલમીરના જનપદમાંથી તે મેળવી શકે. ઈ. સ. ૧૮૦૯ માં દુરાચાર મીરખાં પિતાની સેના સાથે રાજધાનીમાં આવી પડયો. તેણે, રાણુ પાસેથી અગીયાર લાખ રૂપીઆ માંગી તેને ભય બતાવી કહ્યું જે તે તેની માગણી પ્રમાણે રૂપીયા નહિ આપે તે તે ભગવાન એકલિંગદેવનું મંદિર તે નાંખશે. મેવાડની આવી દુર્દશામાં રાણે આટલી બધી મોટી રકમ આપી શકશે નહિ. ન આપે તે વિસ્તાર નહોતે. તોપણ તે અનેક કષ્ટ નવ લાખ રૂપીયા એકઠા કરી આપવા તે સ્વીકૃત થયે. પણ નવ લાખ રૂપિયા તે એકઠા કરી શકે નહિ. ત્યારપછી દુરાચારપાઠાણ ઉદયપુરને ગિરિમાર્ગ ભેદી બળ પૂર્વક આવે, તેની પ્રચંડ ગતિ કઈ રોકી શકયું નહિ. દુધર્ષ પાઠાણ નગરમાં પેસી રહ. રાણે તેનું દમન કરી શક્યો નહિ. રાણુને સારી રીતે અપમાનિત કરી પાઠાણ પુરવાસીઓ ઉપર અત્યાચાર કરવા લાગ્યા. તેઓએ ઘણું લોકેનાં સર્વસ્વ હરી લીધાં. તેઓએ મટી હવેલીઓ જમીનદસ્ત કરી દુરાચાર પાઠાણુને પિશાચિક અત્યાચાર પ્રતિદિન એટલે બધે વધી પડે. કે કોઈ પણ પુરવાસી સ્ત્રીપુત્રને લઈ સુખે વાસ કરવા પામ્યું નહિ. તેઓના અત્યાચારના ભયે કોઈ પણ મહીલા ઘરની બહાર નીકળતી નહિ, કોઇ આશામી સારા કપડાં પહેરી તેના સમક્ષ થઈ જઈ શકો નહિ, એટલે જુલમ ગુજારતાં છતાં મેવાડને છુટકે થયે નડ, મેવાડભૂમિને તેઓએ ત્યાગ કર્યો નહિ. સેનાની મેવાડભૂમિ આજ મસાણ જેવી થઈ ગઈ. નગર વાસીઓ અનનાભાવે મરણ પામવા લાગ્યાં. રજપુતનું જાતીય જીવન નાશ પામ્યું, સંવત્ ૧૮૬૭ ( ઈ. સ. ૧૮૧૧) માં કૃરબાપુ સંધી, સુબેદારને ઈલ્કાબ ધારણ કરી દળ સાથે ઉદયપુરની ઉપત્યકામાં આવી પડે, વળી પાખંડી આમીરખાન પિતાનું સૈન્ય લઈ રાજધાનીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ રાણા દ્વિતીય પ્રતાપસિહ વી ૪૧૧ બીજા પડખે પેસી. પુરવાસીઓ ઉપર અત્યાચાર કરી મેવાડની ભૂમિમાં પિશાચની જેમ ભટકવા લાગ્યા, સમયેસમયે લુટેલ દ્રાના માટે બન્ને દળ વચ્ચે કલહ ચાલતો હતા. એ રીતે બન્ને દળ વચ્ચે લડાઈ થવાથી મેવાડભૂમિ શ્મશાન જેવી થઇપડી, દુરાચાર પઠાણ અને મરાઠાના અત્યાચાર ઘણા હાઇ મેવાડભૂમિનું રક્ષણ કરવા રાણા અસમ થયા. રાણાએ તે રકતપિપાસુ અને સરદારને પોતાની ભૂમિ વહેંચી આપવા સકલ્પ કર્યો. એ વિષય સ્થિર કરવા ધળમુગરા નામના સ્થળે સભા મળી રાણાના પ્રતિનિધિ સ્વરૂપ કેટલાક આશામીએ ત્યાં હાજર રહ્યા. થોડા સમયમાં સભાના ઉદેશ વ્યક્ત અને સાધિત થયા. અને પિશાચાના મનાભિલાષ પૂર્ણ થયા, મેવાડના ક્ષતિવક્ષત ગાત્ર ઉપર દારૂણ ક્ષત પડયાં, મેવાડને આજ મસાણ સમજી પિશાચ અને પ્રેતને આનંદ હતા, મેવાડના અધિવાસીએ આજ મડદા જેવા, તેઓને ભાન નહેાતુ, તેને સાન નહેતુ', મેવાડ આજ જીવ વિનાનુ થયુ, પદાઘાત ઉપર પદાઘાત પડવાથી આજ મેવાડ સ'જ્ઞાવિનાનું થયુ. મેવાડ ભૂમિ તરફ વિધાતા વિમુખ થયે, નહિંતે સ્વર્ણ પ્રતિમા રાજકુમારી કૃષ્ણુ કુમારી અકાળે મૃત્યુના ભાગમાં કેમ પડે ? i Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ટેડ રાજસ્થાન सप्तदश अध्याय. લુટવાની પ્રથાનું દમન, રજપુત રાજાઓ સાથે અંગ્રેજનું મૈત્રી બધન, મેવાડમાં અંગ્રેજ દૂતને નિગ, ઉદયપુરમાં તેનું આવવું, અંગ્રેજ દૂત તરફ રાણુની અભ્યર્થના, રાણાના ચરિતનું વર્ણન, પિતાના દેશની આબાદી માટે રાણાની લેજના, નિર્વાસિત લેકેને પાછા બેલાવવાની ગોઠવણ, વણિક લેકનું આમંત્રણ, ભીલવાડા સ્થાપના સરદાર વર્ગને એકત્ર સમાવેશ, સત્વપત્રનું દૃઢીકરણ, ભુમિસંપતિનું પુનર્રહણ, આર્જાના સરદાર લેના કેટલાંક વિવરણ, બેદનોર ભૈદેશર અને આમૈત, મેવાડની ભુમિ ભેગ પ્રથા, પલીવિધાન વાપેના વભુમીયા, ભુમિસંવાધિકારમાં પુરાણ વચન, પટેલે પટેલની, ઉત્પતિ અને પટેલની અવસ્થા, ભુમિસ્વનું નિયમ નિર્ધારણ, સાધારણ ફળા ફળ. ગ હોટ કુળના ભાગ્ય ચક્રના પ્રભૂત પરિવર્તન સાથે મહારાજ કનક સેનના વંશધરને ઈતિહાસ, પ્રીસ્તિય દ્વિતીય શતાબ્દીથી માં, ખ્રીસ્તિયે ઓગણીશમી શતાબ્દી સુધીને યથાર્થ વર્ણિત થયે, ઘણું કરી તે બેહઝાર વર્ષમાં સૂર્યવંશીય મહારાજ કનકસેને પેલાવંશ તરૂની ઉત્પતિ પરિપુષ્ટિ અને તેને અધઃપાત કહેવાય. પારદ, ભીલ, તરકી, તાતાર વગેરે ભિન્ન ભિન્ન જાતિઓ, ભિન્ન ભિન્ન સમયે મેવાડની છાતી ઉપર આવી. તે મોટા વંશતરૂને ઉત્પાદિત કરવા ચેષ્ટા કરી તેનું વર્ણન પણ આપણે આપી ગયા. કેટલાક વિદેશીય મુદ્ર લોકોએ તે વંશતરૂની શાખા પ્રશાખા ભાંગી નાખવા પ્રયાસ કર્યો, તેની હકીકત પણ આપી. મહારાજા શિલાદિત્યના વંશધરને વિલક્ષણ આત્મત્યાગ, અલોકિક પરાક્રમ અને વિસ્મયકર સ્વદેશાનુરાગની સામે તેઓને પ્રયાસ સફળ થયે નહિ. છેવટે, શત્રુઓના ઉપરા ઉપરના પ્રચંડ પ્રપીડ નથી અને ભયાવહ સંઘર્ષથી વીર પ્રસૂ મેવાડ ભૂમિ અનાથ નિવીર અને નિસહાય { થઈ ગઈ, સ્વજાતિ દેહી મહારાઠાઓએ, મેવાડના એ ક્ષત વિક્ષત અંગ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ યુટવાની પ્રથાનું દમન ૪૧૩ ભીષણ આઘાત લગાવ્યા. જેથી મેવાડની દુર્દશાને પાર રહ્યા નહિ. તેઓના પિશાચિક અત્યાચારે રાજસ્થાનનાં ક્ષેત્રે ઉજડ થઈ ગયાં. તેનું વર્ણન આપણે પૂવધ્યાયમાં કહી ગયા, લુંટના સસાદનમાં અને ભયાવહ લોક સંહારના હૃદય વિદારક ચિત્રે આપણે અગાઉ અંકિત કરી ગયા, હવે ફરીથી તેનું અંકન પ્રજન વિનાનું છે. એટલામાં મંગલમય વિધાતાએ, રજપુતના દઘ અને ક્ષત અંગ ઉપર શાંતિ જલ છાંટી, મરવા પામેલ રજપુત સમિતિને બચાવી દીધી, પઠાણ અને મરાઠાઓએ ભારત સંતાનના લેહી પીવા દસ્યુસમિતિ ઉભી રહી, ભારતવર્ષના ઉતત હૃદયમાં શાંતિવાલિ સાંચવાનું મનમાં લાવી સદાશય અંગ્રેજોએ સહુની પહેલાં તે દસ્યુસમિતિને સંહાર કરવા ઠરાવ કર્યો. ઈ. સ. ૧૮૧૭ ના વર્ષમાં અકટોબર માસના ભારતવર્ષના શાસન કર્તા લેડ હેક્ટીસની વિચક્ષ તાથી તે દશ્યસમિતિને પ્રયાસ વ્યર્થ ગયે. તેઓનું દલ અને બળ ચારે તરફ છિન્ન ભિન્ન થયું. તે દિવસથી ભારતવાસીઓ, અત્યાચારી લોકોના જુલમથ મુક્ત થયા. અંગ્રેજ શાસન કતના કઠેર ઉધમે ભારતવર્ષના શાંતિવિઘાતક પાખંડી દશ્યને વિષદત ભાંગી ગયે, દુરાચારીઓ ચારે દિશામાં પલાયન કરી ગયા, હવે પછી તેઓ એકઠા ન થાય તેમ ભારતવર્ષના રાજન્યવર્ગને કરવાનું હતું. રજપુતેને એકતાના સુત્રથી બાંધી દેવા, અંગ્રેજ શાસનકર્તાએ રજપુતની એક સમિતિ બોલાવી. માત્ર જયપુરના રાજા શીવાય સઘળા રજપુત રાજાએ અંગ્રેજના પ્રસ્તાવમાં સંમત થયા. તે પ્રસ્તાવની સાધના માટે દિલ્લીનું સ્થળ મુકરર થયું. થોડા સમયમાં ભારતવર્ષના રજપુત રાજાઓના પ્રતિનિધી દિલ્લીમાં એકઠા થયા. કેટલાક અઠવાડિયા પછી સઘળી રજપુત સમિતિનું ભાગ્યસૂત્ર બ્રીટનના સાથે સંબદ્ધ થયું. તે સધીપત્રમાં એવું સ્થિર થયું જે રજપુતે પોતપોતાના ક ઇષ્ટ ઈન્ડિયા કંપની સાથે રાણું ભીમસિંહને જે સધીપત્ર સંબદ્ધ થયો તેના પ્રત્યેક મુવને અવિકલ અનુવાદ નીચે પ્રમાણે છે૧ આ બે રાજકુળ મધ્યે વંશ પરંપરાનુક્રમે કાયમનું બંધુત્વ, સમવેદન અને એકતાના સુત્રને સંબંધ થાશે. એક રાજાનો મિત્ર કે શત્રુ બીજા રાજાનો મિત્ર કે શત્રુ ગણાશે. ૨ ઉદયપુરના રાજાને વિપદમાંથી કહાડવા બ્રીટીશ ગવરમેંટસારી રીતે પ્રવૃત્ત રહેશે. ૩ ઉદયપુરને મહારાણ સદા સર્વદા બ્રીટીશ ગવરમેંટની અધીન સોગિતામાં કામ કરશે અને બ્રીટીશ ગવરમેંટની પ્રભુતા સ્વીકારશે, બીજા કોઈ રાજા અને રાજકુળની સાથે તેને સંબંધ રહેશે નહી. ૪ બ્રીટીશ ગવરમેંટને જાહેર કર્યા વિના ઉદયપુરનો રાણો કોઈ રાજા સાથે વા કોઈ રાજકુળ સાથે કાંઈ પણ જાતના સંબંધ રાત્રે બંધાશે નહિ, ૫ ઉદયપુરને રાણો કોઈના ઉપર કોઈ જાતનો અત્યાચાર કરી શકશે નહિ, વળી દૈવવશે કોઇની સાથે તેને વિવાદ થાય તે બ્રીટીશ ગવરમેંટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ટાડ રાજસ્થાન, અંદરની સ્વતંત્રતા ભગવે, અંગ્રેજ લોકે તેઓને તેઓના શત્રુના આક્રમણથી બચાવે જે સઘળા દેશીય રાજાઓ, અત્યાચારી દસ્યુના હાથમાંથી બચવા અંગ્રેજ સાથે સંધિસૂત્ર સંબદ્ધ થયા તે સઘળામાંથી એક માત્ર ઉદયપુરને રાણો સંધિબંધનનું જેવું પ્રયોજન અનભવતે હતે. તેવું કોઈ રાજા અનભવતે નહોતે. ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરી માસની ૧૬ મી તારીખે રાણાએ તે સંધિપત્રમાં સહી કરી. ફેબ્રુઆરી માસમાં રાણાની સભામાં એક દૂત આવ્યું, તે અંગ્રેજ દૂતથી જ મેવાડનું મંગળ થયું. બ્રીટીશ એજંટનું પ્રત્યુદ દમન કરવા માટે રાણાએ એક રજપુતદૂતને મોકલ્યા. પ્રસિદ્ધ નાથદ્વારમાં સેના નિવેશ કરી. અંગ્રેજે તે સમયે ત્યાં રહ્યા. રજપુત દૂત પોતાના દળ સાથે ત્યાં આવી પહોંચે. તેણે એજંટની મુલાકાત લીધી, સંધિસૂત્ર વાર્તાલાપ કર્યા પછી ઉદયપુરમાં એજંટના આવાગમન માટે ગોઠવણ કરવા લાગ્યા. આ અવસરે કમલમીર કીલ્લો અંગ્રેજના હાથમાં પાયે. રાણુને પહેલો પુત્ર યુવાનસિંહ અને સંખ્ય સામંતસેનાની સૈનિક વગેરેને લઇ એજંટની સામે ગયે. ઉદયપુરથી એક કેશ દ્વર તાલકા વનમાં એક મોટેસભા મંડપ બનાવ્યું હતું. યુવાનસિંહે ત્યાં સુધી જઈ એજંટનું સામૈયું કર્યું. રજપુતેને શિષ્ટાચાર અને મનમોહન ચહેરા જોઈએજંટ સાહેબ અત્યંત ખુશ બની ગયો. હાથે તે વિવાદની મિમાંસા થાય. ઉદયપુરના ધકૃતપ્રાદેશિક વિભાગમાંથી જે રાજસ્વ પેદા થાય તેને એક ચતુર્થી પાંચ વર્ષ સુધી રાણો બ્રીટીશ ગવરમેંટને કર સ્વરૂપમાં આપે, ત્યારપછી આઠ તૃતીયાંશ ( અર્થાત છ આના) રાણે કાયમના માટે તે બ્રીટીશ ગવરમેંટને આપે. ૭ આ ક્ષણે રાણો વિસાપન કરે છે જે, જે જે આસામીઓએ ઉદયપુરની શાસાનાધીન જમીન હતગત કરી છે, તે રાણાના સ્પષ્ટ પ્રમાણુના ભાવે બ્રીટીશ ગવરમેંટ તે તેને અપાવી શકશે, બ્રીટીશ ગવરમેંટના આનુકુલ્ય મહારાણા જે જે જનપદ મેળવે તે તે જનપદની પેદાશમાંથી રાણે એક આઠ તૃતીયાંશ બ્રીટીશ ગવરમેંટને આપે. ૮ બ્રીટીશ ગવરમેંટના પ્રયોજનાનુસારે ઉદયપુરમાં રાજકીય સેના રાખવી. ઉદયપુરને મહારાણો પિતાના રાજ્યમાં એક સ્ત્રી અધિપતિ કહેવાશે. તેના રાજ્યમાં બ્રીટીશ પ્રભુતા રહેશે નહિ. આ સંધિસૂત્રના અનુસારે એક સંધિપત્ર દિલ્લી નગરમાં સંબંધ થયું, અને મીસ્તર ચાલસ થીઓફીલસ મેડકાર અને ઠાકોર અજીતસિંહ બહાદુરે તે સંધીપત્રમાં સહી કરી. જેમાં મહેર થઈ આજથી એક માસના અંદર તે સાધપત્ર મહારાણા ભીમસીંહ અને મહાનુભાવ મહામાન્ય ગવરનર જનરલથી સ્વીકૃત અને અનુમોદિત થાશે. સ. ૧૮૧૮ના જાન્યુઆરી માસની તેરમી તારીખે દિલ્લી નગરીમાં એ સંધિપત્ર વિધિબદ્ધ થયે. સી. ટી, મેડકાર (મહાસંક) ઠાકોર અજીતસિંહ(મહેરાંક) - ઈ. સ. ૧૮૦૬ ના મે માસમાં મહાનુભાવ ટેડ સાહેબે એકવાર ભીલવાડાના પ્રદેશના અંદર પ્રવેશ કર્યો હતો. તે સમયે તે શહેર આબાદ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ લુંટવાની પ્રથાનું દમન ઉદયપુરમાં પ્રવેશ કરવાને બ્રીટીશ એજંટને સમય પાસે આવ્યું. તે યુવાનસિંહની સાથે ઉદયપુરમાં તારણ દ્વારથી પેઠે. પુરવાસીઓ રસ્તાના બે પડખે ઉભા રહી. જય જય અંગ્રેજને જય એમ બોલવા લાગ્યા. સ્તુતિપાઠક વિગેરે ચારણ લોકો છંદથી સ્તોત્રરચના કરી ઉલ્લાસ સાથે, એજંટ સાહેબને પ્રશંસાવાદ કહેવા લાગ્યા. આનંદ કોલાહલે નગરમાં ઉત્સવ વર્તી રહયો. મહેલમાં પ્રવેશ કરતાં પ્રથમવારે એજંટ સાહેબે જેયું જે કેટલાક સૈધવી ચેકીદારે તે દ્વારના રક્ષણ કરનારા છે તે ચેકીદારેથી અભ્યથિત થઈ તે સભા સ્થળમાં આવ્યું. બંદીજનોએ આગમની ગીત ગાયું. રાણે સિંહાસન ઉપરથી ઉતરી મુખે કેટલાંક પગલાં સામે આવ્યું, સામંત સદરદાર સભાસદે ઉભા થયા. રાજસિંહાસનના સંમુખે એક સિંહાસન એજંટ સાહેબને બેસવા માટે બીછાવ્યું હતું. મેવાડના સરદારો સહુ સહુના નિયમ પ્રમાણે રાણાની જમણ અને દાબી બાજુએ બેઠા. તેઓની નીચે રાજકુમાર યુવાનસિંહ અને અમરસિંહ બેઠા. રાણાના દીવાન મંત્રી વીગેરે રાણાની વાંસે બેઠા. રાણાએ અતીવ સરળ ભાષામાં પોતાને મનગત ભાવ વ્યક્ત કરી કૃતજ્ઞતાના પૂર્ણ હૃદયે કહ્યું. “બ્રીટીશ ગવરમેંટે અમારે આવા મેટા સંકટમાંથી ઉદ્ધાર કર્યો છે. તેથી તેને પરોપકાર અમે ભુલીએ તેમ નથી. આ યંત્રણામય દુઃખમાં આજ હવે અમો સુખે સુઈશું.” એગ્ય સમયે સભાભંગ થયે. રાણા ભીમસિંહ, એક સુસજજીતરાથી એક - ઘેડો, એક મોતીને હાર. શાલ વીગેરેની ભેટ એજંટને આપી. બ્રીટીશ એજંટ તેનું અભિવાદન કરી, પિતાના નિવાસે ગયે, ત્યારપછી થોડા સમય ઉપર રાણાએ પિતાના બીજા પુત્રને કેટલાક સરદાર સાથે બ્રીટીશ એજંટની મુલાકાતે મેક. એજંટ સાહેબ કેટલાક દૂર જઈ રાણાના પુત્રની સામે ગયે. તેને આનંદની હદ રહી નહિ. અડધી કલાક સુધી બને આસામીઓ, વાર્તાલાપમાં ગુંથાયા રહ્યા છીશટી એજટે રાણાના પુત્ર વગેરેને યેગ્ય ભેટ આપી. રાણાનું ચરિત, તેના ઉંચા પદને યંગ્ય નહતું. રાજ્ય શાસનપગી. રૂડા ગુણોથી તે વિભૂષિત હતો ખરે, પણ તેના માનસિક દૈબલ્યથી તે ગુણે તેને કાંઈ કામના નહેતા, વૃથા ચાકચિકય, અને ઝાક ઝમક, સામાન્ય આમેદ અને અનિયંત્રિત ઉદારતાએ તેના હૃદયને કબજે કરી લીધું હતું. જ્યારે એ સઘળી પ્રવૃત્તિ જોરાવર થઈ ઉઠી, ત્યારે રાજ્ય કાર્યની સમાચનામાં તેની વૃત્તિ રહી નહિ, રાણાના ચિતની સ્થિરતા નહોતી તે જન્મથી જ અશાંતિના કટકમય માર્ગમાં ઉછેરાયે હતે. એટલે કે શાંતિ તેને અભિલાશિત હતી. તેમાં વિચિત્રતા શું! તેના જેવો મંત્રણા કુશળ રાજા, રાજસ્થાનમાં તે સમયે કોઈ નહોતું, પણ દુઃખને અને પરિતાપને વિષય કે તે આત્મસિદ્ધાંતનું અનુસરણ કરતો નહિ, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન, મંત્રણાગારમાં એકજ દ્રઢ પ્રતિજ્ઞ અને પારદર્શીય પુરૂષ હતું, જે પુરૂષનું નામ કીસનદાસ, કીસનદાસ, લાંબા વક્ત સુધી રાણાના દમ પદે હતે. તેના ઉદ્યોગ અને અધ્યવસાયથી મેવાડવાસી અને મારવાડવાસીને અત્યંત ઉપકાર થયો, મેવાડ વાસીઓએ, તે મંત્રીની સેવાને બદલે ઠીક આપે નહિ. મેવાડ રાજ્યના સંસ્કાર સાધનમાં પ્રવૃત્ત થઈ બ્રીટીશ એજટે સર્વની પહેલાં મેવાડના વૈપ્લેવિક સરદાર અને સામત રાણાની વસ્થતા સ્વીકારે એવી જના કરવાનું શરૂ કર્યું, તે નિશ્ચય જાણતા હતા જે એવા લોકેને દબાવી દીધા વિના મેવાડનું મંગળ નથી. એવા લોકોનું દમન કરી, તેઓનો નિગ્રહ કરે. તે કામ સુકર નહોતું, એજેટની સૂચના પ્રમાણે તે સઘળા સામત રાણાની સભામાં આવ્યા, કેઈ પણ સરદાર, રાજ સભામાં આવવાને પરોગમુખ નહોતે, રાજસ્થાનના સઘળા રજપુત રાજાઓને ટેડ સાહેબે એકતા સૂત્રે બાંધી દીધા. મેવાડમાં ભીલવાડા નામનું એક વાણિજ્ય નગર હતું, આપણે ઉપર કહી ગયા કે તે ભીલવાડાને દુધર્ષ મરાઠાઓએ ઉત્સાહિત કર્યું તે નગર અરણ્ય જેવું થઈ ગયું, જ્યાં જન સમાગમ થતું નહિ. આજ તે નગરમાં દૂર દેશથી વેપારને માલ આવવા લાગ્યો, જે સ્થળે માનવનો સમાગમ નહતો, તે સ્થળે આજ દુર દેશાવરના વેપારીઓના માલની ભરતીથી આવવા જવા મુશ્કેલ થઈ પડયું હતું, ભીલવાડાના અધિવાસીઓ, શાંતિ સુખને ભેગા કરી શ્રીવદ્ધિના ઉંચા પગથીયે ચઢ બેઠા ખરા પણ આ જગતમાં નિરવાછિન સુખભગ કેઈના ભાગ્યમાં હોતો નથી. તે નગરને વાસીઓને વિદેશીય વણિકો સાથે શેર કલહ થયું. તે પરસ્પર એક બીજાની ઉન્નતિના માર્ગમાં કાંટાઓ નાંખવા લાગ્યા, એ વ્યવસાયવાળી અશાંતિને દૂર કરવા રાણાએ સંપૂર્ણ ચેષ્ટા કરી, પણ તે નિષ્ફળ નીવડી. વ્યવસાયથી પેદા થયેલ કલહ કાંઈ મંદ થયો કે, ધર્મને કલહ તેઓના વચ્ચે ચાલ્યું. ભીલવાડાના રહેવાસીઓમાં વૈષ્ણવ અને જૈન એવા બે મતાવલંબી માણસોના પક્ષ હતા. તે બન્ને પક્ષમાં વિષાગ્નિ એ સળગી ઉઠે કે તેને એલવી દેવા તેઓને ધર્માધિકરણની મદદ લેવી પડી, તેથી કરી અને પક્ષવાળાને સંપૂર્ણ ક્ષતિ થઈ. ઈ. સ. ૧૮૨પના વર્ષમાં રજપુતસ્થાનની મુસાફરીમાં મહાત્મા ટેડ સાહેબ ભીલવાડાની આબાદી જોઈ અત્યંત આનંદીત થયે. તે સમયમાં મેવાડના વ્યવસાયી લોકોની અવસ્થાનું વર્ણન આપણે કરી ગયા. કૃષક અને વણિક લેકની અવસ્થા બાબે જાણવાનું આવશ્યક્તા ભરેલું છે. ટોડ સાહેબની નીગાહબાની નીચે તે લોકોને તેઓના ધંધામાં ઉત્સાહ આપવા રાણા વગેરે ચેષ્ટા કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ યુટવાની પ્રથાનું દમન ૪૧૭ તેના ઉપર પડતા કરમાં કમીપણું કરવાથી તેઓ અત્યંત આલ્પાદિત થયા. એ મોટા કાર્ય માટે જે જે એજના લેવાણી તે તે જનાનું વર્ણન આ સ્થળે પ્રજન વિનાનું છે. કમેકમે સઘળાં સંસ્કાર સાધિત થવા લાગ્યા. નિવસિત મેવાડવાસીનું પુનારાદ્વાન, વૈશ્તવિક સરદારનું દમન અને વ્યવસાય વાણિજ્યનું શ્રીવન-એ સઘળાં કાયે મહાત્મા ટોડ સાહેબના પ્રયત્નથી સારી રીતે સંપન્ન થઈ ગયાં. વિદ્રોહી સરદારે, મેવાડની કેટલીક ભૂમિ સંપત્તિ પચાવી પડયા હતા, તેને ઉદ્ધાર કરે બહુ મુશ્કેલી ભરેલું હતું, શાથી કે તે પચાવી પડનાર આશામીઓ સાથે મોટા વિવાદની સંભાવના હતી. તેઓ સામાન્ય કહેવાથી તે ભૂમિ સંપત્તિ આપે તેવા નહોતા. કેટલાક તે ચાર પેઢી સુધીને કબજે ભગવટે બતાવે તેવા હતા, કેટલાક તે યુદ્ધ કરવા તૈયાર થાય તેવા હતા. એટલે કે તે કાર્ય દુઃસાધ્ય હતું. એ વિષય લઈ અનેક દિવસ તર્કવિતર્ક થવા લાગ્યા. પણ જલદીથી ફળદય થયે નહિ, રાણાએ સઘળાં સરદારને બોલાવી આશ્વાસના મધુર વાયે, તેઓના હૃદય નરમ કર્યો, પણ તેઓ, પિતાની ભૂમિ સંપત્તિ છોડી દેવા, ઈરછાવાળા નહતા. મેવાડના ઉપર કરેલા સંસ્કારના સાધન માટે લાંબા સમયથી જે કષ્ટકર તર્ક વિતર્ક થાતું હતું તેથી કરી અનેક રજપુતોનાં વિરચરિત્ર ઉન્મષિત થયાં નીચે લખેલી બે ઘટનાથી તે બાબતમાં વાંચનારને ખાત્રી થાશે. મેવાડમાં આજ નામે એક કીલે છે. તે કીë, રાણુની ખાસ જમીનમાં ગણાતું હતું. પણ પુરાવતગેત્રીય રજપુત સરદારે તે હસ્તગત કરી લીધું. ત્યાર પછી પંદર વર્ષે શક્તાવત રજપુતોએ તે કીલે તે રજપુતના હાથમાંથી છીનવી લીધે, રાણાને દશ હજાર રૂપીઆ આપી તેઓએ રાણાને માલીકી હક તે કલ્લાને ખરીદ કર્યો, ભરપતિ શક્તાવિત સરદારના મધ્યમ ફતેહસિંહના કબજામાં તે કીલે હવે, આજના કિલ્લાને ઉદ્ધાર કરે તે આવશ્યક્તા ભરેલું હતું. રાણાએ તે વિષયની હકીકત ફતેહસિંહને કહેવરાવી. તે ઉપરથી શક્તાવત સરદાર દુઃખ અને અભિમાનથી અભિતૃપ્ત થઈ , “આજ અમારા હૃદયનું શોણિત સ્વરૂપ છે, અમે હદયના શોણિતના બદલામાં આજાને પામ્યા છીએ, આજ આજને પાછું આપીએ તે અમારું સંમાન નાશ પામે તેવું છે. એ ઘટનાની હકીકત સઘળા શક્તાવત રજપુતના કાને પહોંચી. રાણે વિષમ સંકટમાં પડ, શતાવત રજપુતે મેવાડનું એક પ્રધાન બળ, આ ક્ષણે જે તે વિદ્રોહી થઈ જશે તે મેવાડ ભૂમિ એકષ રસાવાળ જાશે. છેવટે ફતેહસિંહે, આજ જાને કીë રાણા ભીમસિંહને આપી દીધું. મે માસની ચોથી તારીખે જે સંધિપત્ર વિધિબદ્ધ થયે, તેના સસાધન માર્ગમાં જે જે સરદારોએ પ્રતિરોધ કર્યો. તેઓ સઘળાના મધ્ય પ્રદર અને આર્મ ૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ટેડ રાજસ્થાન. તના સરદાર ભયંકર હતા, અને રજપુતે ઉચી પદવીના સરદાર, બને પૂર્વ પુરૂએ હદયનાં શોણિત આપી મેવાડના રક્ષણ કર્યા હતા. પણ તે બને સરદાર પિતાના પૂર્વ પુરૂષનાં પગલાં અનુસર્યો નહિ. જેમ કરી તેઓએ પિતાના ઉજજવળ કુલને કલંક લગાડયું. તેમાંથી પહેલા સરદારનું નામ જયસિંહ, તે અત્યંત બળવાન અને સાહસિક હતા. રાણા કુંભની ધર્મપત્નિ મીરાંબાઈ સાથે જયસિંહના પિતૃપુરૂષ મારવાડની ભૂમિ છેડી મેવાડમાં આવ્યા હતા, તે રજપુત રાઠોડ કુળના હતા. જે જયમલ્લના અલૈકિક વીરત્વે આજપણ મેવાડભૂમિ મગરૂર છે, જે જયમલ્લના શાર્યથી વિહિત થઈ પરમ શત્રુ અકબરે પિતાનાનગરનારણદ્વારે જ્યભટ્ટની પ્રતિમૂર્તિ બેસારેલી છે, તે વીરશે જયમલ્લ તે મેરતા કુળમાં પેદા થયેલ હતું, જે વરવર જયમલ્લના વંશધરે પિતાના પૂર્વજના માન મર્યાદા રાખતા આવ્યા છે. તે વીરવાર જયમલ્લના વંશધર જયસિંહે પોતાની પૂર્વજની માન મર્યાદા ઓઈ દીધી, રાણાએ જાયું હતું. જે રાઠોડ સરદાર જયસિંહ તેને પદાનત થાશે. પણ તે વાત તેની બ્રાંતિવાળી નીવડે. જયસિંહ સાથે જેવું રાણું આચરણ કરતા હતા. તેથી જયસિંહને માલુમ પડયું છે તેની માન મર્યાદા જાશે એટલે તેને હવે વિષાદને પાર રહયે નહિ, તેણે અભિતૃપ્ત હૃદયે રાણાને પ્રાર્થના કરી “આપ અનુમતિ કરે, હું મારી ભૂમિતિ છેડી, મેવાડ ભૂમિ છે ચાલ્યો જાઉં.” મરણતીત કાળથી જગત માન્ય ગિહોટ કુળને નિયમ પ્રચલિત છે, જે કઈ પણ સરદાર વ્યક્તિગત સ્વાર્થના સાધન માટે કોઈ દિવસ રાણાની પાસે, પ્રાર્થના કરી શકે નહિ, શાથી કે તેમ થવાથી રાજ્યસમ્માનને વ્યતિક્રમ બને, સરદારે મીતારાએ રાણાને, પોતાની પ્રાર્થના પહોંચાડતા હતા. જયસિંહ મેવાડના મંત્રીઓને ધિકકારતે હતે. તેના મનમાં ધારણા હતી જે મંત્રીઓ લોક પાસેથી લાંચ લઈ તેઓને કોદ્ધાર કરે છે, રાણાની મંત્રી સભામાં જયસિંહના ઘણા શત્રુઓ હતા, તે ઉત્કૃષ્ટ બેદાર જનપદને કત હતા અને વિધાતા હતા, જે ત્રણસો સાહનગર અને ગામડાં તે જનપદનાં તાબામાં હતાં, તે સઘળા તેના હાથમાં અપિત હતાં, સામંત પ્રથાના અનુસારે તેણે તે નગરે અને ગામડાં પિતાના તાબાના સરદારેને વિભાગ કરી આપ્યાં. જે સઘળા સરદારેને અતળશી અને ગામડા આપ્યા હતાં, તે ત્રીજી શ્રેણીના રજપુત હતા. મેવાડમાં તેઓ “ ગોળ” નામે પ્રસિદ્ધ હતા, જે સમયે મેવાડમાં વેતન ભાગી સૈનિક રાખવાની પ્રથા ચાલતી નહોતી, તે કાળે તેઓના વીરત્વના સારા દાખલા જોવામાં આવે છે, તે સમયે ગોળ નામના સામતે મેવાડના માન મર્યાદાના રક્ષણ માટે લડાઈમાં ઉતરતા હતા. મહાત્મા ટેલ સાહેબે તે શુષ્ક જયસિંહની સંમુખે આવી કહ્યું. સરદાર ચુડામણિ તમે વિરવર જયમલ્લને કુલમાં પેદા થયા છે. એકવાર તે યમલ્લના વીરત્વ અને આત્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનુ' દમન ૪૧૯ ત્સના કામા નેઇ વિચાર!! જે જયમલ્લુ અકબરની સામે થઇ મેવાડના ઉદ્ધાર કરી રૂડા દાખલા મુકી ગયા છે. પણ આપ શું કરે છે. વીરવર જયમાઁના આપ ઉપયુક્ત વશધર છે, પણ આપમાં તેવું વીરત્વ અને આત્માત્સર્ગ કયાં. એ સઘળાં વાકયેા. રાઠોડ સરદારના કમાં બેઠાં, તેનું કઠોર હૃદય ગળી ગયુ, નયનપ્રાંતથી આંસુ પાડવા લાગ્યા. તેણે પોતાનાં હાથમાં રહેલ દાન પત્ર ઍજટના હાથમાં આપ્યું, રાણાને તેણે ગભીર વાકયે કહ્યુ', જે વાકયથી રાણા, સ’પ્રીત થયા તેના ઉપર યથાશ્ચિત સંમાન તેણે દેખાડયું તેણે તેને એદનારમાં મેકલ્યે. હમીર ચંદાવત ગેત્રમાં પેદા થયેલ હતા, તે મેવાડની બીજી શ્રેણીને સરદાર હતા. જે સરદારસિંહૈ એનશીખ મંત્રી સામંતની હત્યા કરી. હમીર તે સરદારસિંહના પુત્ર, હમીર, પિતાની સઘળી સપત્તિ પામ્યા. વળી પિતાના ઔદ્ધત્ય અને કઠારતાના વારસા પણ તેણે મેળળ્યેા. હમીર વૈપ્લેવિક દળને અધિનાનાયક હતા, સઘળા રાજસ્થાનના લાક તેને દારામ કહી ખેલાવતા હતા, પેાતાના પદના અનુસારે મગર જોકે તે ત્રીશ હજાર રૂûઆના વિષયના ભાગ કરતા હતા. તાપણુ તેના કોષમાં એક કેાડી પણ રહેતી નહેાતી, હમીર સ્વભાવથી કપટી અને ચતુર, તે કપટ રાજ ભક્તિ મતાવી રાજાનું મનેારજન કરતા હતેા. એવી ભક્તિથી તે સર્વંદા રાજસભામાં વિરાજતા હતા. તે લાવા સરદારના પરમ મિત્ર હતે. મત્રીએ રાણાના આદેશ લાવા સરદારને કહી સંભળાવ્યે જે “ જ્યાં સુધી આપ શીરાધ કીલ્લો અને લઈ લીધેલી બીજી ભૂમિ સપતિ પ્રત્યપણુ નહિ કરો ત્યાં સુધી રાજસભામાં તમે આવશે નહિ ” એ આદેશ સાંભળી દુવ્રત હમીરનું શરીર સળગી ઉઠયું. તે સાથે પેાતાની મુછ મરડતા મરડતા ખેલ્યા. “ તમારા પૂર્વ પુરૂષ સામજીની દશા તમે સભારે, ” તેજસ્વી હમીરની પ્રચંડ પ્રકૃતિ નિદિન વધારે તેજ થતી ગઇ, તે ક્રમે ક્રમે દુય થઈ પડયેા. અગરો કે તેના દુષ ભાવને કોઇ અનુકરણ કરી શકયું નહિ. પણ અનેક લોકો તેના તે ભાવની પ્રશંસા કરતા હતા. તેના સગોત્રીય સરદારાને આનંદની સીમા રહી નહિ, તેઓ આનંદથી ઉત્ફળ થઈ પોતાના સરદાર હમીરના ગુણનું ગાન કરતા હતા. હમીરના દુ વ્યવહાર વધી ગયા. હમીરના વ્યવહાર માટે એજ ટને કહેવુ ચુક્ત માલુમ પડયું. હમીરના દુ વ્યવહાર ઢાખી દેવાના કામના ભાર એજટ સાહેબને સોંપ્યા. એજટ સાહેબે તે કાર્ય સાધવાના ભાર ગ્રહણ કયે. એજટ સાહેબ તે કાર્ય સાધવાના સુયેગ નેતા હતા. તે સુચેગ આવી પહોંચ્યા. જે સઘળા રાજકમચારીઓ ઉપરના કીલ્લાના અધિકાર કરવા ગયા. હતા. દુર્ગાધ્યક્ષે તેઓને ઘેર અપમાનીત કરી કીલ્લામાં પેસવા દીધા નહિ, અપમાન સહ્ય કરી તે નીચા મસ્તકે ઉદયપુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ઢોડ રાજસ્થાન આવ્યા. રાજાનું એવું એવું અપમાન જોઈ એજંટ અત્યંત ક્ષુબ્ધ થશે. અપમાન કરનારને ઉપયુક્ત શસ્તિ આપવા માટે તે અત્યંત આતુર થયે. જે સમયે, તે સમાચાર આવી પહોંચ્યા તે સમયે રાણે, પાત્રમિત્ર સામંત વગેરેને લઈ સૂયતેરણ દ્વારે સભા કરી બેઠો હતો. હમીર પણ તે સભામાં હતા. એજટે ત્યાં આવી પ્રતિહાર સાથે પિતાના આવવાની વાત સંભળાવી. સભામાં આવી તેણે મંત્રીને પુછયું “રાણે વિષણ છે” મંત્રી સાથે બેચાર વાત કર્યા પછી તેણે રાણ ભીમસિંહને કહ્યું “આપના હકમની અવમાનના થાય છે. હું ઉદયપુરમાં છું અને એવી અવમાનના થાય, તેથી બ્રીટીશ ગવરમેન્ટ પાસે હું દોષિત ગણાઉં, એટલે આપના અવમાન કરનારને ઉપયુક્ત શાસન આપવાની ગોઠવણ થવી જોઈએ.” અગ્રેજ એજંટનું એવું સાહસ વ્યંજક વચન સાંભળી, રાણાના હૃદયમાં સાહસને સંચાર થયે, તે પોતાના સંમાનને અવ્યાહત રાખવા માટે ગંભીર અને તેજસ્વિ ભાષામાં બે “સરદાર ! સેનાપતિઓ ! મારી ઈચ્છા નથી કે હું તમારા તરફ અન્યાય અને અશિષ્ટ વ્યવહાર કરૂં. પણ તેમ બોલવાથી તમે જાણશે નહિ કે હું મારું માન અને મર્યાદા જાળવવામાં પાછો રહું. ત્યાર પછી હમીર તરફ કૂટ કટાક્ષ કરી રાણે બોલ્યા “તું હાલજ મારા પાસેથી ચાલ્યા જા! અને એક કલાકમાં નગરને ત્યાગ કરી પલાયન કરી જા “રાણાના આ કેધાવેશમાં એજંટ સાહેબ તેને નિવાસિત ન કરતતે રાણે હમીરને દેશમાંથી નિવાસિત કરત. તે જ સમયે એ હુકમ બહાર પડયે કે જ્યાં સુધી હમીર અપહત ભૂમિ સંપત્તિ રાણાને પાછી ન આપે ત્યાં સુધી હમીરની સઘળી સંપત્તિ જપ્ત રહેશે. હમીરની આશા નિષ્ફળ નીવડી. તેણે જે વિચાર્યું તેથી વિપરિત થઈ પડયું. દારૂણ મમાહિત થઈ તે તેજ રાત્રીમાં ઉદયપુર છોડી ચા. પિતાના નગરમાં આવી, તેણે કેવળ અપહત ભૂમિ સંપત્તિ આપી એટલું જ નહીં, પણ જે મહાત્મા ટોડના હૃદયમાં ઉદિત થયું નહતું અને જેને સ્વપ્નમાં પણ વિચાર થયે નહોતે. તે સંઘટિત થયું, હમીરે પિતાના ભાદેશર કીલ્લાનું સ્વત્વ રાણાને સોંપ્યું. સઘળાએ વિસ્મય સાથે જોયું કે ”શિશદીય કુળની પતાકા ભાદેશરના માથે ઉડવા લાગી.” વળી એક સરદારને વૃત્તાંતને ઉલ્લેખ આ સ્થળે આપ કેવળ પ્રજનીય છે. આમલી દુર્ગ અને તેની અંદરની સઘળી સંપત્તિ સતાવીસ વર્ષ સુધી આર્મત સરદારના કબજામાં હતી. તેઓને અધિકાર અડધા સૈકા સુધી ચાલ્યું. આમતના સરદાર જગવત કુળમાં પેદા થયેલા હતા અને મેવાડના સળ પ્રધાન સરદાર માંહે તેઓ ગણાતા, જગવત કુળને પ્રતિનિધિ ફતેહસિંહ એક સ્વત્ય ભાવવાળે રજપુત હતે. બેદર સરદારની નીચે જે કઈ રાજભક્તિમાં નીચેના આસને બેસી શકે તે તે ફતેહસિંહ હતું. જે જગવત કુળમાં વીરબાળક પુત્ર પેદા થયેલ હતું. આમૈત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૧ છુટવાની પ્રથાનું' ક્રમન સરદાર તે કુળમાં પેદા થયા હતા. વિગત મહારાષ્ટીય વિપ્લવમાં તેહસિંહના પિતા પ્રતાપસિંહૈ, દુ મરાઠાના કરાલગ્રાસમાંથી મેવાડ ભૂમિને ઉદ્ધાર કરવામાં, રણભૂમિ ઉપર પ્રિય પ્રાણ છેાડયા. તેના તે આત્માત્સર્ગના પુરસ્કારમાં તેને આમલી દુર્ગા મળ્યા. તેહિસ’હ, પેાતાના કોઈ ચતુર સખપીના ચાતુ જાળમાં ખંધાઈ, ચંદાવતનુ એક વિશેષ અર્થ સાધન કરવા પ્રવૃત્ત થયેા. તે સ્વભાવથી થોડી બુદ્ધિવાળા અને ઉદ્ધત હતા એટલેકે તે તે કામના ઉદ્ધાર કરી શકયા નહિ. તેહસિંહનું અંતઃ કરણ સરલ હતું. તે અંદરના રાષવન્તિ છાના રાખી શકતા નહિ. એકવાર એજટ સાહેબ તેની મુલાકાત લેવા ગયે તે સમયે તેના અંદરના રાષાનળ પ્રજ્વલિત થયેા. તે સમયે તે કાંઇ ખેલ્યા નહિ. પણ તેના નયનમાં રોષના ચિન્હ જોવામાં આવ્યા. ફ્તેહુસિંહૈં, એક સભાગૃહમાં એજન્ટને મળ્યા જે સભાગૃહની ભીત ઉપર તેસિંહના પૂર્વજોની તસવીર હતી. ટોડ સાહેબે તે સભાગૃહમાં આવી આસન દીધું. થોડા સમયમાં તેહિસહુ સાથે વાત્તાલાપ થયેા. તેસિંહે ટેડ સાહેબની સ'મુખે આસન લીધું. તેણે અભ્યાગત અગ્રેજની અભ્યના કરી નહિ, તે તેની સાથે એકવાર પણ એક્લ્યા નહિ. તેના આચરણથી અગ્રેજ એજન્ટ અપ્રતિભ થયા. જેને ઘેર તે આવ્યા, તે ઘરવાળાએ તેની સાથે વાત પણ કરી નહિ, એ શુ' સામાન્ય દુઃખના વિષય હેવાય ! પણ તે પરાસ્ત થાય તેવા માણસ નહેાતે. સંમુખે તેસિંહના પિતાનું એક ચિત્ર હતું. એજટ તેની તરફ આંગળી કરી તેહિસ'ને બતાવી કહ્યું—. જીએ આ સરદારની છષ્મી, જે એક હાલના રજપુતના પિતા છે” એ વાત સાંભળી તેહિસહુના હૃદયમાં એક અપૂર્વ ભાવ ઉત્પન્ન થયા. તેની બે આંખમાં અસાધારણ તેજ પેદા થયું તેના વદન ઉપર ઘેાડુ હાસ્ય જેવામાં આવ્યુ. તે એજંટ સાહેબની સામે જોઈ એલી ઉઠચે આ ચિત્ર મારા પિતાનું છે ” ખેલતાં ખેલતાં ફતેહસિંહનુ મુખાવપ ગ ંભીર ગ્લાનિથી ઘેરાઈ ગયું. વિશાળ નયનપ્રાંતમાં આંસુના ખિદુ આવી ગયાં. તે વિશાદસાથે ખેલ્યા, આ મારા સ્વર્ગીય પિતા ! આપ તેને એળખા છે ? એજ ટ સાહેબે કહ્યું, હા ! એળખું છું. તેવીરવર રાજભક્ત, પ્રતાપસિહ—જેણે સ્વદેશના માટે આત્માત્સર્ગ કર્યાં, તેના સ્વવાસ થયે પણ તેનું નામ જીવિત છે. આજ પણ દેશીવિદેશી લોકો ભક્તિ ભાવે તેને પૂજે છે. એજંટ સાહેઅની વાત સાંભળતાં સાંભળતાં તેસિંહના મુખમાંડળના ભાવ બદલાઈ ગયા. સાહેબના ખેલવાના અંત ન આવ્યે એટલામાં તે ગ ંભીર સ્વરે ખેલ્યે. આપ આમલી યે, આમલી લ્યે! પણ જોજો ! આત્મત્યાગનો મહિમા ભૂલશે નહિ” *તેહસિંહના તે પ્રચંડ ઉચ્છવાસ જોઇ ચતુર અગ્રેજ એજટ વધારે વિલંબ કરી શકયા નહિ. 66 ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન આ ક્ષણે હવે ખીજા દોબસ્તની પાલાચના કરવાનું ચુક્ત છે. જેએ માથાના પરસેવા પગે ઉતારી સઘળા દિવસ, કઠોર પરિશ્રમ કરે, જેના પરિશ્રમના ગુણે પૃથ્વી સ્વર્ણ ફળ પ્રસવ કરે, જે માનવ સમાજનુ એક પ્રધાન અંગ છે. તે નિરીર શાંતિપ્રિય લાકહિતકર ખેડુતની હાલત જોવાતું આ સ્થળે સંપૂર્ણ રીતે પ્રયેાજનીય છે, એ અવસ્થાની આલેચના સાથે આપણે તેઓના અનીત અને વમાન ચિત્ર વાંચનારની સામે મુકશુ ૪૨૨ મેવાડ રાજ્યમાં ખેડુđજ ભૂમિને અધિકારી, મેવાડભૂમિ ઉપર ખેડુતનુ સ્વત્વ દૃઢ અને અમર છે, અષ્ટચક્રના પ્રભૂત પરિવર્તનથી તે સ્વત્વનું પરિવર્તન થાતું નથી. તેને ખાપોતા કહે છે, કોઇ સ્વા પર રાજા તેને તે સ્વત્વથી વંચીત કરવા ચેષ્ટા કરે. ત્યારે તે ભગવાન મનુનુ અમૃતમય વાક્ય ઉચ્ચારી ગભીર કઠે ખેલી ઉઠે છે, જે જેએ વન કાપી નાંખી ક્ષેત્રનુ પરિષ્કરણ અને કણ કરે છે, જમીન તેએનીજ* જ્યાંસુધી વિશ્વ પ્રેમિક વ્યવસ્થાકારાના શિષસ્થાને ભગવાન્ મનુનું નામ વિરાજતુ રહેશે, જ્યાંસુધી તેણે ખાંધેલા વિધિની પ્રણાલીનુ એકપણ સૂત્ર જગત્પાળનુ રહેશે. ત્યાંસુધી એ અમૃતમય વાકય કોઈ ભૂલશેનહી એ વિધિના અનુસારે રાજસ્થાનનુ ભૂમિસ્વત્વ મુકરર થયું. ત્યાંના ખેડુતા પ્રાચીનકાળથી ખેલતા આવ્યા છેજે “ ભાગરા ધની રાજા હા ભ્રમરાધની મેછે, અથા ત્ રાજભાગના ધણી રાજા છે. ભૂમિના ધણી હું છું, ભગવાન્ મનુના સમયથી એ ધારણા હીંદુવા સ્થિમજ્જાને વીટાઈ રહી ગઈ છે. સુપ્રસિદ્ધ એરીયાન્ કર્ટીયસ, ડીએ!ડારસ વીગેરે પ્રાચીન પાશ્ચાત્ય પડીતે સમયનું ઇતિવૃત ખાંધી ગયા છે. તે સમયના ઇતિવૃતની આપણે જો સમાલેચના કરવા બેસીએતે ખાત્રીથી માલુમ પડે કે પ્રત્યેક નાગરિક તંત્ર એક એક રાજ્યાંત ત રાજ્યવત્ પ્રતિષ્ટિત. તેઓનું શાસનવિધિ રાજચક્રવર્તીથી સ્વતંત્ર, શત્રુથકી પ્રજાને બચાવ કરે તેના માટે પ્રજા પાસેથી તે કર લેવાના રિવાજ રાતે.. રાજસ્થાનની પલ્લી સમાજમાં એવું દૃશ્ય જોવામાં આવે છે. પક્ષી સમાજમાં પંચાયત પ્રથા ચાલવાથી ન્યાયનું આલેાચન થાતું પિતૃ પિતામહ વીગેરેની અધિકત ભૂમિને ખેડુતા માાતા કહે છે. પણ એવા ખાપેાતાના સાધિકારી જો યુદ્ધે જીવી હોય તેા તેનું નામ લેામીચા કહેવાતુ. ભગવાન્ મનુએ જે પલ્લી સમાજને નિયમ ખાંધ્યા છે, મેવાડમાં બરોબર તેજ નિયમ ચાલે છે. પૂર્વકાળે પાંચ પાંચ પઢ્ઢી ઉપર એક ગ્રામીણ હતા. મેવાડમાં તે * ભગવાન્ મનુએ પણ કહેલ છે સ્વાનુદે૫ તાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ - લુટવાની પ્રથાનું દમન ૪૨૩ પ્રમાણે પંચમપતિ વા સતગ્રામપતિ હોય છે. મેવાડમાં તેનું નામ પટેલ કહેવાય છે. અનેક લોક એમ કહે છે જે માનવ ધર્મ શાસ્ત્રમાં જે ગ્રામીણ ઉલ્લેખ છે. તે ગ્રામીણના કર્તવ્યથી પટેલનું કર્તવ્ય ભિન્ન છે. તે માટે પટેલ શબ્દની વ્યુત્પતિ માટે મત ભેદ માલુમ પડે છે. મેવાડમાં પૂર્વે ગામમાં સઘળાનો ઉપરી પટેલ ગણાત. સઘળા પલ્લી સમાજનો તે પ્રતિનિધી અને કણક અને ભૂપાળ વચ્ચે મધ્યસ્થ કહેવાત, પલ્લી સમાજને પટેલ અગ્રનાયક હતું. રાજા તેનાથી જ અજ્ઞાનાધ ખેડુતની હકીકતથી વાકીફ થાત. સ્વાર્થ પર પટેલ મેવાડના ખેડુતને કત હતા અને વિધાતા થઈ પડયે, ઉચ્ચ પદ અને સંમાન પામી જેમ કોઈ અત્યાચારી અને વિલાસી થઈ જાય છે. તેમ મેવાડના પટેલ એ પ્રમાણે વિલાસી અને અત્યાચારી થયા. તેઓએ ભીમસિંહના રાજ્યથી લોકોની સ્થિતિ માટે કઈ રીતની સંભાળ રાખવા માં નહિ. સ્વાર્થ પર પટેલના અત્યાચારની હકીકતથી વાકેફ થઈ ભારતબંધુ મહાત્મા ટેડ સાહેબે નિરીર કૃષક કુળના રક્ષણ માટે કડ બાંધી પટેલની અતીત અને વર્તમાન અવસ્થાથી વાકીફ થઇ. તેના કર્તવ્યા કર્તવ્યનું મુકરર કરવા તેણે મનમાં આપ્યું. મેવાડને પુરાતન ઇતિહાસ આલોદિત કરી તે જાણી શકે કે પૂર્વ કાળે પલેને ગામડાના લોકો પસંદ કરી નમતા. તેઓ એકમત, જેને પટેલાઈ કરવા ચુંટી કાઢતા તે પટેલની જગાએ આવતે. શી રીતે મેવાડનું રાજમહેસુલ લેવાતું તેની બાબતમાં પર્યાચના થવી યોગ્ય છે, વળી સંધિબંધન પછી ચાર વર્ષમાં મેવાડની કેવી દશા અને ગતિ થઈ, તે વિષયમાં પુરેપુરી આલેચના કરી આ ઈતિહાસને દીર્ધ પરિચ્છેદ બંધ કરી દેશું. મેવાડના સઘળા પ્રકારના શસ્ય ઉપર રાજમહેસુલ બે પ્રકારનું લેવાતું હતું. તે બે પ્રકાનું નામ કંકુટ અને ભુટાઈ એવા નામે પ્રસિદ્ધ હતું, શેલ, તમાકુ, ગળી સરસવ વગેરે જે વાડીમાં પેદા થાય તેના ઉપર દરેક વિદ્યાએ બે રૂપિયાથી તે છ રૂપિઆ સુધીને કર લેવાતે, ખેતરમાં પેદા થાય તેને ઉપર પટેલ ક્ષેત્રપતિ પટવારી રાજ કર્મચારી વીગેરેન સમક્ષ પંચથી શસ્ય લેવાણને જે દર મુકરર થાત તે લેવાતે. તેનું નામ કંકુટ કહેવાતું હતું. ભુટાઈના લેવાણની પ્રથા અતિ પ્રાચીન કાળથી ચાલેલી હતી, તે પ્રથામાં બન્ને પક્ષવાળે સંતેષ હતે. ઉપર પ્રમાણેની પ્રથા ચાલવાથી પણ ખેડુતને નિસ્તાર નહોતે, શાથી કે પ્રકાશ્યભાવે કે અપ્રકાશ્યભાવે દુવૃત્ત રાજ કર્મચારીઓ, સ્વાર્થ પરતાની તૃપ્તિ કરવા માટે ખેડુતને લાંચ વિગેરે લઈ લુટતા, એ પ્રથા ચલાવવામાં ખેડુત લેકેજ મુળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ४२४ ટેડ રાજસ્થાન હતા. તે લકે પોતાના સ્વાર્થના રક્ષણ માટે રાજકર્મચારીને લાંચ વિગેરે આપતા, ટુંકામાં ખેડુતોને કઈ ઠેકાણે નિસ્વાર નહોતે, જ્યાં સુધી તેઓ વિદ્યાકુશળ નહિ થાય ત્યાં સુધી તેઓને આવા સંકટ થકી વિસ્તાર નથી. હાય! તે દિવસ કયારે આવશે.! કયારે ભારતવાસીઓ સામ્યના પવિત્ર મંત્રથી દીક્ષિત થઈ એક ભારત વાસી, બીજા ભારતવાસીને હદયમાં ધારણ કરી ખરી નિષ્ઠાએ મદદ કરશે. જે દિવસે. પરમ હિતકર બ્રીટીશ ગવમેન્ટ મેવાડના દગ્ધ હૃદય ઉપર શાંતિ જળ સેચન કરી પતિત મેવાડની ઉન્નતિ અને આબાદી માટે બદ્ધ પરિકર થઈ, તે દિવસથી મેવાડની દશા ઉન્નતિ થવા લાગી. ઈ. સ. ૧૮૧૮ ના ફેબ્રુઆરી માસથી તે ઈ. સ. ૧૮૨૨ ના મે માસ પય્યતની મેવાડની શાસન વિજ્ઞાપની પત્રિકાઓ વાંચવાથી સ્પષ્ટ માલુમ પડે છે, જે મેવાડની પૂવવસ્થાની ઘણા દરજે ઉન્નતિ થઈ છે. કૃષિ, શિલ્પ વાણિજ્યની ઉન્નતિની વાત એક બાજુએ રાખી, ખનિજ પદાથેની પિદાશથી મેવાડની આબાદી અને ઉન્નતિ કેવી થઈ તે જોવાનું હવે યુક્ત છે, અડધા સૈકા પૂર્વે જબુરા અને દુરીવારની કલઈની ખાણમાંથી પ્રતિ વર્ષ ત્રણ લાખ રુપિયાની કલઈ નીકળતી હતી. એ શીવાય મેવાડમાં કેટલાક સ્થળે ત્રાંબાની ખાણે પણ હતી, એ સઘળી ખાણો થકી મેવાડને પુષ્કળ નાણાની પેદાશ હતી. પણ મેવાડના દુર્ભાગ્યવશે તે ખાણુના કુશળ ખેદનાર કાળગ્રાસમાં પડી મુઆ. હાલ કઈ તે ખાણ તરફ દ્રષ્ટિ રાખતું નથી. રાણાને પણ તે બાબતમાં ઉત્સાહ નથી. સંક્ષેપમાં તે રત્નની ખાણ માટે કેઈના સારા વિચાર નથી. મેવાડને ઘટના પૂર્ણ ઇતિહાસ, આ સ્થળે પથ્યવસાન પામ્યું. જગતપૂજ્ય ગિહોટ કુળના રંગ સ્થળે આ સ્થળેજ અવનિકા પી. ઘણું સારી વાસના હતી જે એ યવનિકા ઉપાડી હાલના કાળ સુધીનું શિશદીય કુળનું ઘટના ચરિત, વાંચનારના સમક્ષ મુકું. પણ મનની વાસના મનમાં રહી. ભીમસિંહના રાજ્ય પછીના મેવાડ રાજ્યના રાજાઓનું ચરિત વર્ણવાથી બે ત્રણ અધ્યાયે લખાય તેમ છે. પણ મહાત્મા ટેડ સાહેબે મેવાડને ઇતિહાસ, જ્યાં સુધી વર્ણવેલ છે ત્યાં સુધી આપણે વર્ણવે છે. તે સમયથી તે હાલના સમય સુધીમાં પચાસ સાઠ વર્ષ વીતી ગયાં. તેટલા વર્ષમાં મેવાડની જે અસાધારણ ઘટના ઘટી તેનું વર્ણન કરવું દુષ્કર જાણી તે આપણે છોડી દીધેલ છે. શાથી કે તેથી કરી ઇતિહાસનું અંગ વિકૃત થાય તેવું છે. માત્ર બે ચાર અંગ્રેજી ગ્રંથના પાઠથી મેવાડના તે સમયના ઇતિવૃતનું જ્ઞાન થાય તેમ નથી. ભારતબંધુ મહાત્મા ટેડ સાહેબે દુસહ કલેશ સદા કરી કઠોર પરિશ્રમ અને અદમ્ય અધ્યવસાય લઈ મેવાડને જે ઇતિહાસ રચ્યું છે. તેનું અવલોકન કરી આ પુરાવતને લેખ થયો છે. ઘરના ખુણામાં બેસી, એક બે અંગ્રેજી ગ્રંથ વાંચી, મેવાડનું પરિશિષ્ટ પ્રતિવૃત બનાવવાની આસક્તિ આકાશ પુષ્પ તેડવાની આસક્તિ, પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનું દમન ૨૫ अष्टादश अध्याय. પિરાણિક ઈતિવૃતનું ઉપકારિત્વ-ભારતનું પુરાણ ફળ-મેવાડમાં શિવપૂજા–ભગવાન એકલિંગનું મંદિર-શૈવ, ગોસ્વામી જૈન સમિતિ-નાથદ્વારમાં શ્રી કૃષ્ણનું મંદિર અને તેની પુજા પદ્ધતિ-રજપુત, સમાજમાં વૈષ્ણવ ધર્મની ઉપકારિતા. પક ! માણે રત વર્ષના પ્રાચીન આર્ય લોકોની રીતિ, નીતિ, આચાર, વ્યવહાર, ઇતિહાસ, ધર્મ, તત્વ વગેરે સઘળા પ્રજનીયવિષય, પિરાણિક ઈતિવૃત્તમાં લખાયેલ છે. જે સઘળા વિર માન્ય અને જગન પૂજ્ય શુરવીને આપણે આપણા પિતૃપુરૂષ ગણીએ છીએ અને તેની * લાઘા કરીએ છીએ. જેઓના અતિ માનુષ કાર્ય કલાપનો વિચાર કરી પાશ્ચાત્ય પંડિતો ચમત્કૃત થાય છે. જેનાં સ્મૃતિ શાસ્ત્ર, વિજ્ઞાન શાસ્ત્ર, દશન શાસ્ત્ર, વિજ્ઞાન વગેરેને લઈ આજ પાશ્ચાત્ય પંડિત જગતમાં નવે ને જ્ઞાનાલોક કરે છે. તેઓની પવિત્ર ચરિતમાળા પરાણિક ઈતિવૃત્તમાં નિબડ આવરણથી ઢંકાએલ છે. અનેક આત્માભિમાન પાશ્ચાત્ય પંડિતો એ પિરાણિક ઈતિવૃત્તને અસત્ય કહે છે. પણ એકવાર માત્ર વિચારીને તેને જોવાનું છે જે જગતના સઘળા દેશની આદિમ ઘટના વળ એ રીતેજ ઈતિવૃત્તમાં બંધાયેલ છે. જે ઈગ્લેંડ ભૂમિ આજ જગમાં માન્ય અને પૂજ્ય છે, તે ભૂમિના પ્રથમ પુત્રના આચાર વ્યવહાર પુરાણના નીલ વર્ણનમાં વર્ણવેલા છે. ટુંકામાં જગતની હરકોઈ આદિમ જાતિના આચાર વ્યવહારની વાકીસંગારી મેળવવી હોય તેને તેનાં પુરાણ વાં જોઈએ. અભિનિવેશ સાથે વિચાર કરી લેવાથી માલુમ પડે છે જે પુરાણજ જગત્ની પ્રથમાવસ્થાને એક માત્ર ઈતિહાસ છે. તે પુરાણમાં અનિહાસિક સ્વયે રહેલ છે. તે તે માત્ર સુજ્ઞ પુરૂષે જાણી શકે છે. કલાર્ક નામને એક વૈજ્ઞાનિક પુરૂષ કહે છે જે લોકના પુરાતન કુસંસ્કાર ના અંદર પેસી અભિનિવેશ સાથે લેવાથી આપણે તેઓના પિતૃ પુરૂની રીતી નીતિ, આચાર વ્યવહાર વિગેરેની ખાત્રી પુર્વક વાકેફગારી મેળવીએ છીએ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ ટાંડ રાજેસ્થાન. કલાક સાહેબના મતની એ ચારના માની મહાત્મા ઢાડે મેવાડના પત્સવ અને કુસંસ્કારની પલોચના કરવાનું શરૂ કર્યું. તે પોતાના કઠેર વ્રતના સાધનમાં કૃત કાર્ય થશે. મહાત્મા ટંડે કહેલ છે જે ધનવેદ, આયુર્વેદ, સ્મૃતિ શાસ્ત્રી રાજનીતિ, વિજ્ઞાનશાસ્ત્ર વગેરે, પોરાણિક વર્ણનથી મુળમાં જુદાંથી પુરાણજ જગતની અસલ હાલતને ખસ સાક્ષી પુરાણુજ સઘળા દેશના ઈતિવ્રતને મુળમત્ર. પિરાણિક ઈતિવૃત, ભારતવર્ષના પક્ષમાં વિશેષ ઉપકારક છે. પુરાણ, સના તન ધર્મને પ્રધાન વિધાન ગ્રંથ. હીંદુધર્મ વિજ્ઞાન મુલક વિજ્ઞાન સ્વભાવથી નીરસ અને કઠોર પણ પુરાણ તે નીરરસ વિજ્ઞાનને સરસ કરી દે છે. હિંદુઓ તે પુરાણુને વેદના જેવાં પવિત્ર ગણે છે. પુરાણના મહા પુરૂષો આજ દેવ ભાવે પુછત છે. પિરાણિક સનાતન ધર્મમાં એવી મોહની માયા છે જે હીંદુલેકે તેના વર્ણનને પવિત્ર અને અને સત્ય ગણે છે, હાલના ભારતવાસીઓ પુરાણના રહસ્યને સારી રીતે સમજતા નથી, જે દિવસ ભારતવાસીઓ તેના પુરાણિક રહસ્યને સમજશે તે દિવસે તે માતૃભૂમિનો ઉદ્ધાર કરવા સત્તાવાળા થાશે. * * વીર રજપુત પુરાણને વેદ તુલ્ય માનતા આવેલા છે તે, તેઓના પૂર્વજની હનીય કીતિ અને લીલાને એક માત્ર સાક્ષી–રજપુતે, વીરત્વ, મહત્વ અને સન્યાસ ધર્મના આદર્શ સ્વરૂપ દેવદેવ મહાદેવની ઈષ્ટદેવના સ્વીકારતા આવ્યા છે. ભૂતનાથ રજપૂતને ઉપાસ્ય દેવ ઘણું કરીને મેવાડના રજપુતોને તે તે ઈષ્ટદેવ ગિલ્ફટ કુળના રાજા મહાદેવને પુર્ણ અને લિંગ એવા પ્રકારે મનિપૂજા કરે છે. ગિલહેટ કુળના પ્રધાન ઉપાસ્ય દેવ મહાદેવ એકલિંગનું પવિત્ર મંદિર ઉદયપુરથી ત્રણે કેશ ઉપર સ્થાપેલ છે. તેની ચારે તરફ ઉંચી શિલમાળા છે, એ શૈલમાળા જવામાં પરમ રમણીય. એકલિંગના હિતને છલકાબ ગોસ્વામી. તેઓ કે મારાવસ્થામાં પિતાને સમય કાઢે છે. છેવટે તેઓ પિષ્ય પુત્રને પોતાની ગાદીએ બેસારે છે. શિવ પુરોહિત, પિતાના લલાટમાં અર્ધ ચંદ્રકતિ તિલક કરે છે. તેઓ મસ્તકે જયાર રાખે છે તેના સવાગે ભસ્મ હોય છે. તેને પિશાક ગેરવા વસને હોય છે. મેવાડના અધિપતિઓ “એકલિંગકા દીવાને” નામે પરિચિત છે. i.. શિવ લોક સંબંધે હવે વધારે બોલવું નિષ્ણજન છે, હવે આપણે જૈનના ચરિતની સમાલોચનામાં પ્રવ્રત થઈએ, તેઓની ક્ષમતા અને સંખ્યા વિશ પાશ્ચાત્ય પંડીતે શેડાજ વાકેફગાર છે, તેઓની એવી ધારણાં છે જે જગતમાં Dી સંખ્યા વાળા જઈને છે, જેઓછે તેઓ એક સ્થળે નથી જઈનની રાજનૈતિક પ્રબંતા અને મહા ધમતા સંબધે એટલું બેસવું બસ છે, જે એક માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ યુવાની પ્રથાનું દમન સર્વગચ્છ શાખાના પ્રધાન પુરોહિતેના શિષ્ય અગીયાર હાર ભારતના ભિન્ન ભિન્ન સ્થળે છે. ખ્રીસ્ટીય એકાદશ શતાબ્દીમાં અણહીલપાટણમાં પ્રસિદ્ધ જૈન નરપતિ સિદ્ધરાજના શાસન કાળમાં તેની રાજધાનીમાં ધર્મ સંબધે એક મહા તક જાગી ઉઠયે. તે તર્કના કાળે તેણે જૈવસંપ્રદાયની એક શાખાને ક્ષાર નામ આપ્યું જૈનલોકના મતાનુસારે ક્ષત્ર શબ્દને અર્થ સત્ય છે. સુવિખ્યાત હેમચંદ્ર આચાય એ ક્ષત્રગચ્છની સમિતિને ગુરૂ હતે. મહાત્મા ઢેડ સાહેબ જે જૈનયતિના સહાય રાજસ્થાનના ઈતિહાસન ઉપકરણ સામણી પામ્યું. તે જૈનયતિ હેમચંદ્ર આચાર્ય શિષ્ય હતે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં પહેલો જેને અવિભવ થયે, જેને જે પંચ પર્વતને પવિત્ર ગણે છે, તેમાં આબુ, શેત્રુજ્ય અને ગીરનાર વિશેષ પ્રસિદ્ધ એ ત્રણ પર્વત તેઓના ધર્મ યુદ્ધના પવિત્ર રંગસ્થળ, મેવાડની મંત્રી સમાના અને રાજસ્વવિભાગના પ્રધાન પુરૂષે ઘણું કરી શ્રાવક કેમના અને પંચતર પ્રદેશથી તે સાગર સુધી પ્રદેશ જેનથી સમલંકૃત-ઉદયપુરના અને રાજસ્થાનના બીજ નગરના શાંતિ રક્ષક અને કર સંગ્રાહક કર્મચારીએ તે કેસના. અહિં સેનના ધમને મૂળ મંત્ર જેઓ જીવહત્યાના પરમ વિરેપી અણહીલવાડ પાટણને છેલે નરપતિ કુમારપાળ જૈન હતે. ભારતવર્ષમાં આધ વૈષ્ણવ શૈવ શાત વિગેરેને લઈ જે ઘર વિષમતા અને સાંપ્રદાયિકતા ઉત્પન્ન થઈ. તે ભગવાન શંકરાચાર્યતા અનુસહ દુર થઈ ઈ. સઘળા વિષમતા ભૂલી જઈ એક સમતાને ચેટી ગયા. જે સમયે જે અને બ્રાહાણ વચ્ચે પ્રચંડ સંઘર્ષ ઉત્પન્ન થયે, તે સમયે પ્રતિદિન હઝારે જન અને હિરે બ્રાહ્મણે તે સઘર્ષ વશ્વિમાં બળી મૂઆતે સમયે પીડા પામેલા કેટલાક ને એ મેવાડમાં આશ્રય લીધે. મેવાડ જેનનું એક પ્રધાન આશ્રય સ્થળ, અતિ પ્રાચીન કાળથી તે સ્થળે જૈન ધર્મની આલોચના થતી આવી છે. અગર જેકે મેવાડના મેવાડના એક બે રાજાએ શિવ ધર્મ છેડી જૈન ધર્મ પકડ હતે પણ મેવા ના સઘળા રાજાએ સઘળા મને સમાન નયને જોતા હતા. શિહેટ કુળના આદિ પુરૂષ વણિપતિને ન ધર્મ મુખ્ય ધમ હતું. મેવાડના ગિલહાર કુળના રાજા જૈન ધર્મ તરફ વિશેષ ઉત્સાહ અને સત્કાર બતાવતા હતા. તેનું પ્રસિદ્ધ પ્રમાણ ચિતેડમાં પાર્શ્વનાથને સ્માર્ટ સ્તંભ. મેવાડ સઘળા ધર્મનું આશ્રય સ્થળ. મેવાડમાં સઘળા ધમને ઉભા સાબીત થયે. તેના ધર્મપરાયણ રાજાએ કેવળ જૈન અને શૈવ ધર્મ ઉપર અનુગ્રહ બતાવતા હતા એટલું જ નહિ પણ વૈષ્ણવ ધર્મના રક્ષણ માટે તેઓ ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ટૅડ રાજસ્થાન, રીતની કસર રાખતા નહિ. મેવાડની અંદર નાથદ્વારમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર છે. હીંદુ વિદ્વેષી ઔરંગજેબના અત્યાચારે ત્રાસ પામી વૈષ્ણવોએ , પવિત્ર વ્રજધામથી નીકળી જઈ પિતાના ઈષ્ટદેવના રક્ષણ માટે ઉદયપુરના રાણાને કહેવરાવ્યું. અત્યાચારી મેગલ સમ્રાટને જુલમ સહન કરી ઉદયપુરના મહારાણાએ ભગવાન શ્રી કૃષ્ણના તે પાવન વિગ્રહને પિતાના રાજ્યમાં રાખવા આજ્ઞા આપી. ઉદયપુરથી પૂર્વોત્તરે અગીયાર કોશ ઉપર એ પવિત્ર દેવ મંદિર સંસ્થાપિત જે સ્થળની પાસે થઈ બુનાશ નદી વહી જાય છે. નાથદ્વાર, વૈષ્ણનું એક પ્રધાન તીર્થ સ્થળ ખરું, પણ તેમાં દર્શન મેગ્યોદશ્ય નથી. નાથદ્વારના મંદિસ્ના નિર્માણકાર્યમાં કઈ રીતનું કૈશલ જોવામાં આવતું નથી. નાથદ્વારની પ્રસિદ્ધિ અને પ્રવિત્રતા, માત્ર શ્રી કૃષ્ણના વિગ્રહના લીધે ખ્રીસ્ટ જન્મના પૂર્વ બે હઝાર વર્ષ ઉપર પવિત્ર જલવાળી યમુનાના તીરે કૃષ્ણની જે મૂર્તિ પ્રતિષ્ઠિત હતી. અનેક લેક અનુમાન કરે છે જે નાથદ્વારની મતિ તે તેજ છે. ગયાના ગિરિકંદરમાં દ્વારકાના સાગરના કિનારે અથવા ચિત વિનેદત વૃંદાવનમાં જે સઘળાં હૃદય મેહન કૃષ્ણનાં ચિત્ર જોવામાં આવે છે. નાથદ્વારમાં તે જોવામાં આવતાં નથી. પણ મેવાડના એ પવિત્ર સ્થાને, લાખે લેક પ્રતીવર્ષ યાત્રાળુ તરીકે આવે છે. ત્રણ હઝાર વર્ષ સુધી જે વ્રજ ગોપીવલ્લભ શ્રી કૃષ્ણનું પ્રધાન પીઠસ્થાન ગણાતું હતું, તે પીઠસ્થાનને દુધર્ષ યવન ઔરંગઝેબે અપવિત્ર કરી નાંખ્યું.તે પાખંડ મોગલ બાદશાહના અત્યાચારથી પીડા પામી વૈષ્ણવ તે તીર્થભૂમિ છોડી દેવ વિગ્રહના રક્ષણ માટે ભારત વર્ષમાં સ્થળે સ્થળે ભમ્યા. અગર જે કે ગજનાન વીર મહમદના કઠોર કરાઘાતે ભગવાન વિષ્ણુનું કમલાસન વિકપિત થયું હતું. અને તેના ભકતે ભગવાનની સંમાન રક્ષાના અથે ગભરાઈ એક સ્થાનથી બીજા સ્થાને દેડતા હતા. તે પણ ભગવાન કૃષ્ણ પિતાનાનું પ્રાચીન નિકેતન છેડ્યું નહોતું. હીંદુરંજક ઉદારનીતિક અકબર જહાંગીર અને શાહજહાને તેને તે પ્રાચીન મંદિરમાં સ્થાપ્યા હતા. જહાંગીર માતૃવશે અદ્ધ રજપુત હતે. હીંદુ ધર્મ ઉપર તેને સારો આદર હતે. તે પિતાના ઉદાર નીતિવાળા પિતાની જેમ ભગવાન કૃષ્ણની સમાદરથી પૂજા કરતે હતે. તે પુત્ર શાહજહાને પિતૃ પદવીને ત્યાગ કરી શિવધર્મની દિક્ષા લીધી હતી. સિદ્ધરૂપ નામને એક સિદ્ધ સન્નાસી તેને તે ધર્મને દીક્ષા આપનારો ગુરૂ હતા, તેને શિવાનુરાગ હોવાથી ભારતવર્ષમાં શિવભક્તિનું પ્રાધાન્ય વધ્યું. શૈવ રાજાનુગ્રહ મેળવી વૈષ્ણવે ઉપર અત્યાચાર કરતા હતા. તેઓના અત્યાચારથી પીડા પામી વૈષ્ણને વ્રજધામ છેડી. ભગવાન વિષ્ણુના વિગ્રહ સાથે ઉદયપુર જવાની ફરજ પડી. " શેના ઉત્તપીડનથી વૈષ્ણને ભગવાન વિષ્ણુની મૂર્તિ લઈ વ્રજયામ છેડવાની જરૂર પડે. છેવટે ઉદયપુરની એક રાજકુમારીની ચેષ્ટાથી તેઓ પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રધાનું દમન ૪૨૯ પૂર્વ આસન પામ્યા. પણ તે સ્થાને તેએ મહુવાર રહી શકયા નહિ. ઘેાડા સમયમાં જુલમી ઐર ગજેમ પેદા થયા, તેના ભયથી તેઓને ક્રીથી વ્રજધામ મૂર્તિસાથે છેડવુ પડયુ. આર ગજેમની એવી જુલમ ભરેલી ચેષ્ટાથી તે કાલ યયન કહેવાયે. કાલયવન આર ગજેબે ગાત્રહત્યા અને બ્રહ્મહત્યા કરી, વ્રજધામને કલુષિત કરી, ભગવાન શ્રી કૃષ્ણનું મંદીર અપવિત્ર કર્યું. તેનું એ પાશવ આચરણ જોઈ શિશેદીય વીર રાણા રાજસિહુ દારૂણ રાષથી ઉન્મત થઈ ઉઠયેા. શ્રી કૃષ્ણનું અપમાન ન થાય એવા હેતુથી તેણે યવન સમ્રાટ સામે પેાતાની તલવાર ઉપાડીરાણાના એ ઉમદા દાખલા અનુસરી લાખા વીર રજપુતા એ દેવ પ્રતિમાના રક્ષણ માટે પોતાના જીવનના ઉત્સંગ કરવા તૈયાર થયા. તેએની પ્રમળ ચેષ્ટાથી પાપીષ્ટ યવને દેવનીમૂર્તિને અડકવા પામ્યા નહિ. ત્યારપછી તે દેવમૂર્તિને કાટાના અંદર થઇ મેવાડના રામપુરમાં આણી. રાણાના મનમાં વાસના હતી જે તેને એક વાર ઉદયપુરમાં લાવવી જોઇએ. પણ રસ્તામાં એક અચિ તિત ઘટના ઘટવાથી તેની તે વાસના વિષ્ફળ નીવડી. મેવાડના અંદર શિયાર નામના ગામડામાં થઈ ભગવાનની મૂર્તિના રથ જાતા હતા. એટલામાં પૃથ્વીમાં તે રથના ચક્ર એવાં બેસી ગયાં કે તે ચક્ર પૃથ્વી ઉપર ચાલી શકયા નહિ. એક શુકન જાણનાર દેવના તે સ્થળે હાજર આવી રહ્યા તેણે તાજું જે ભગવાનની એ સ્થળે રહેવાની વાસના છે. દેવજ્ઞના ખેલવા ઉપર રાણાની સ`પૂર્ણ પ્રતિતિ આવી. રાણાએ તે સ્થળેજ કૃષ્ણનું મંદીર બનાવવાનુ વિચાર્યું. રાણાના હુકમના અનુસારે મદીર બન્યું. તે મ ંદીરમાં ભગવાન કૃષ્ણની પ્રતિષ્ઠા થઈ. તે દીવસથી શીયાર ગ્રામ નાથદ્વારના નામે ઓળખાયુ. નાથદ્વાર જેવામાં અપ્રીતિકર નથી. તેની ચારે દિશા સુરક્ષીત તેની પૂર્વ દિશા મજજીત ઉંચા પર્વતના કોટથી ઘેરાયેલ છે. પશ્ચિમ ઉત્તર અને દક્ષીણુ દીશાને મુનાસ નદી ધોઈ તેની પરિખા રૂપે તે રહેલ છે. એ નદી રક્ષીત અને શૈલ રક્ષીત પ્રદેશમાં ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર મંદીર છે. તે સ્થાન અત્યંત પવીત્ર છે. રજપુતાને વિશ્ર્વાસ છે જે એ સ્થાને હરકોઈ ધાર પાપા ચારી હોઇ પદાર્પણ કરે તે આશામીની આ સૉંસારના દુઃખથી મુકિત છે. તે સ્થળ શાંતિમય છે. જ્યાં વિવાદ, કલહ, દ્વંદ્વે, પ્રતિદ્વદ્વિતા, ઈષા, દ્વેષ વીગેરે અવગુણા જોવામાં આવતા નથી. જ્યાં સઘળું આનંદમય છે. સઘળુ અધ્યાત્મિક ભાવે પરિપૂતિ. અગર જોકે નાથદ્વાર એક સામાન્ય ગામડુ છે, પણ તેની ચતુ સીમાના મધ્યે અસખ્ય લાકે વાસ કરી સુખ લાગવે છે. તે સ્થળે સ્થાનેસ્થાને આંખલી, પીપળા અને વડલા જોવામાં આવે છે. જ્યાં યાત્રાળુ લેાકેા આનદથી નિવાસ કરે છે. વૈષ્ણવો એ વૃક્ષાની શીતળ છાયામાં મધ્યાન્હના પ્રખર સૂર્ય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩e ડરાજસ્થાન કિરણથી કંટાળી જઈ નિને લાભ લે છે. નાથદ્વાર સંસાર વિરાગિનું આશ્રય સ્થળ છે. ઉદાસીનનું શાંતિક્ષેત્ર છે, હતાશ લેકનું આશાકુંજ છે. મહાત્મા ટેડ સાહેબે કહેલ છે જે રજપુતોએ મહાદેવને વિકટ ધમ છેડી વૈષ્ણવને સરલ ધર્મ પકડ હતી તે રજપુતેને વિશેષ ઉપકાર થાત, - રજપુત જાતિની રાજનૈતિક ઉન્નતિને વિષય વિચારમાં લીધાથી શાંતિમય વૈષ્ણવ ધર્મને તેજોમય શિવધના ઉપર પ્રાધાન્ય આપી બેસારાય તેમ નથી. શાંતિ જગમાં વાંછનીય છે, પણ શાંતિથી માનવની તેજસ્વીતા લુપ્ત થાય છે. જેથી માણસ આળસુ અને જડ બની જાય છે. આપણે તે શાંતિના અભિલાષી નથી આજ રજપુતે જે નિર્જીવ અને જડ અવસ્થામાં પહોંચ્યા છે તેના ઉપર જે તેઓની શાંતિ પ્રીતિ થાય તે જગત્માંથી રજપુતના નામને લય થાય તેવું છે. ચૈતન્ય પ્રચારિત વૈષ્ણવ ધર્મ જગતને શાંતિ શિક્ષા આપી અરી, પણ તેથી પ્રકૃત વૈષ્ણવ ધર્મ સુકાપ્રાય થયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનું દમન ૪૩૧ उनविश अध्याय. વસતપંચમી, માનસપ્તમી, શિવરાત્રી, આહેરીયા, ફિગોત્સવ, શીતલા ઢણી, રાણની જન્મતિથિ, કુલદેલ, અન્નપુર્ણ, અશેકાષ્ટમી, રામ નવમી, મદનત્રયોદશી, નવગારી પુજા, સાવિત્રીત્રત, રંભાત તીયા, અરણ્યષણી, રથયાત્રા, પાર્વતી તૃતીયા, નાગપંચમી જન્માષ્ટમી, પિતૃદેવતા, ખડગપુજા, દશહરા, ગણેશપુજા લક્ષમીપુજા, દીવાળી, અન્નકુટ, ઝુલણયાત્રા, મકર સકતિ મિત્ર સમી. * વિના અધ્યાયમાં મેવાડની ધર્મ પ્રતિષ્ઠા અને ધર્મ સંપ્રદાયનું યથાર્થ વર્ણન પ્રકૃટિત થયું, હવે મેવાડના પર્વોત્સવ અને આચાર વ્યવહાર વીગેરેનું વન કરવું ઉચિત છે. જે સમયે શીતની કઠોરતા ખસી જાય " અને વસંત દૂત કેફિલ કુળ જગતમાં દેખા આપી કળકંઠસવારે સમસ્ત પ્રકૃતિને નવજીવને ઉજવલિત કરે, તે સમયે પ્રકૃતિની સજીવના સાથે માનવ મન અભૂતપૂર્વ આનંદમાં મગ્ન થાય, તેમ ધુમવસંતકાળથી મેવાડને પ સવ શરૂ થાય છે. વસતપંચમી–માઘ માસની શુકલ પંચમીના દિવસે એ ઉત્સવ મેવાડમાં આચપ્તિ થાય છે. અંગદેશમાં જે દિવસે ભગવતી વીણા પાણિની પૂજા સમાપ્ત થાય તે દિવસે જ વાસંતપંચમીને પ્રશસ્ત દિવસ તે દિવસે, મંગળાત્મકતા જાણી રજપુત, અવીલ અને જઘન્ય વ્યવહારને પકી ઉન્મત ભાવે નૃત્યગીત અને આમોદ પ્રમાદ કરે છે. તે દિવસે ભદ્ર અને અભદ્ર લોકને પ્રભેદ રહેતું નથી. ભાંગ, ધતુરો, ગજે, મધ, અફીણ વગેરેનું સેવન કરી લેકે ટેળે ટોળે, તે દિવસે આથડે છે. જે સઘળાં સંબ્રાંત લેકે બીજા સમયે એક પણ અપ્રિય વચન બોલવા શરમ પામે તે લોકો આ દિવસે, અપ્રિય વચન અને અશ્લીલ ભાષણ લવામાં કસર કરતા નથી. રાજસ્થાનમાં તે દિવસ, પુષ્કળ આનંદકારક ગણાય છે. ભાનુસખામી-વાસંતીvમી પછી બે દિવસે ભાનુસપ્તમી આવે છે. એમ કહેવાય છે જે સૂર્યદેવે તે દિવસે જન્મ ગ્રહણ કર્યો. સૂર્યવંશીય રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ - ૪૩૨ ટેડ રાજસ્થાન ણાઓ પિતાના વંશના આદિ પુરૂષને તે દિવસે જન્મ જાણી જુદી જુદી જાતના અનંદોત્સવમાં મગ્ન થાય છે. એ મંગળમય દિવસે, રાણે સામંત સરદાર સાથે ચુંગા નામના એક પવિત્ર સ્થાને જાય છે. તે સ્થાને ભવાનદિવાકરની તે પૂજા કરે છે. તે દિવસે જયપુરમાં સૂર્ય પૂજાને વિશેષ આડંબર લેવામાં આવે છે, કુશાવહ રાજા તે દિવસે સૂર્યમંદિરમાં પેસી, દિવાકરને સમાણ્વવાળ રથ મંદિરમાંથી બહાર લાવે છે. શિવરાત્રી –માઘમાસની શેષવતિની ચતુર્દશી શિવરાત્રીના નામે ઓળખાય છે. દરેક હીંદુઓ તે દીવસને પવિત્ર ગણે છે. ઘોર પાપાચારી નિષાદ સુંદરસેન તે દિવસે પોતાના અજ્ઞાનવશે પણ શિવપૂજન કરી મુક્ત થઈ શિવલોકમાં ગયે. તે દિવસ હીંદુઓના પક્ષે અત્યંત પવિત્ર છે. રાણે ભારતવર્ષમાં “શિવને પ્રતિનિધિ એવા નામથી પ્રરિચિત છે. એટલે કે તે દિવસે તેને શિવ પુજાને આડંબર વિશેષ જોવામાં આવે છે. રજપુતે તે દિવસે, નિરંબુ ઉપવાસ કરે છે. સંસારિક કાર્યમાં દરેક શૈવ તે દીવસે લક્ષ આપતા નથી. તેઓ સઘળી રાત્રી જાગૃત રહી શિવપુજામાં નિહિત રહે છે. આહેરીયા-આહેરીયા અથાત્ વાસંતિક મૃગયા વ્યાપારની સાથે મધુમય ફાલ્ગન માસ આ જગતમાં આવે છે. તેના પૂર્વ દિવસે એણે પોતાના સરદાર અને સહચરે સાથે હરીદવર્ણનું એક એક અંગરખુ પહેરી બહાર નીસરે છે. તેઓ જ્યોતિષે બતાવેલા શુભ લગ્નમાં વરાહના શીકારે બહાર નીસરે છે. એ મહાન મૃગયા વ્યાપારમાં રજપુતે પિતાના ભાગ્યની પરિક્ષા કરે છે. તે દિવસે જેનું લક્ષ વ્યર્થ જાય તેને શુભ ગ્રહ નથી એમ સિદ્ધ થાય છે. તે વર્ષ તેને મોટા કચ્છમાં જાય છે એમ નિશ્ચિત થાય છે. શીકારમાં વીંધવાનું પશુ દેવામાં આવે કે તેને સંહાર કરવા સઘળા પ્રાણ આપી ચેષ્ટા કરે છે. દરેકના હૃદયમાં જીગીષા વૃત્તિ પ્રચંડ વેગે જાગૃત થાય છે. ઉદયપુરના વિશાળ ઉપત્યકા ક્ષેત્રમાં અથવા વિશ્વ વનમાં ઘણું કરી મૃગકુળ વિશ્રામ કરે છે. મૃગાથી રજપુતો બહ કરી તેજ નિર્જન વનમાં પહોંચે છે. ત્યાં જઈ મોટા ચિત્કારે મૃગ વગેરેને દોડાવી તેનું અનુકરણ કરી તેને લક્ષ્યથી વીંધી નાખે છે. ફાગોત્સવ–જેમ જેમ મધુમય ફાળુન માસ જાતે જાય છે. તેમ તેમ મેવાડી લોકોની આમેદ પ્રમોદની પિપાસા વધતી જાય છે. નગરવાસીઓ આનંદમાં ઉન્મત્ત થઈ ચારે દિશામાં ફાગ લઈ ખેલે છે. અબીલ, રંગ પિચકારી વિગેરેના ઉડવાથી રસ્તાઓ અને આંગણે રંગથી કઈ મિત થઈ જાય છે. કેના શરીર ઉપર શુદ્ધ એક પણ ધોળું વસ્ત્ર જોવામાં આવતું નથી. સઘળાઓ રંગે રંગાયેલા રહે છે. મસ્તકના વાળથી તે પગના નખ સુધીનું સઘળું અંગ અબીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનું દમન, ૪૩૩ ગુલાલથી રંગાયેલ રહે છે. જેને સૂર્ય પણ જોઈ શકે નહિ એવી જનાનખાનામાં રહેલી સ્ત્રીઓ પણ બહાર નીસરી આ ઉત્સવમાં આનંદથી રમે છે. શીતળપછી—ચૈત્ર માસની શુકલ ષષ્ટીને દિવસે એ ઉત્સવ થાય છે. રજપુત શીતળાને શીશુ સંતાનની રક્ષયિત્રી દેવી ગણે છે. રજપુત સ્ત્રીઓ પિતાના સંતાનના મંગળ માટે શિતળા દેવીના મંદીરમાં જઈ તેની પૂજા કરે છે. ઊદયપુરના એક વિસ્કીન્ન ગિરિકુટમાં શિતળા દેવીનું મંદીર આવેલ છે. રાજપુત સ્ત્રીઓ તે રગિફિટમાં જઈ તે મંદીરમાં દેવીની જુદાજુદા ઉપચારે પૂજા કરે છે. તે દીવસે રણા ભીમસિંહનો જન્મદીવસ હોઈ સઘળા આમોદ પ્રમોદમાં નિમગ્ન રહે છે. કુલદેલ–હીંદુ રાજચકવતિ વિક્રમાદિત્યના ચાર વર્ષારંભની સાથે મેવાડને કુસુમોત્સવ આરંભ થાય છે. રજપુતે તેને કુળદેલ એમ કહે છે. એ પર્વમાં પ્રધાન રીતે ખડગની પૂજા થાય છે, રાણાના મહેલમાં એ પુજા વિધિ થાય છે. દલામાં બેસી સુલલિત ગીત ગોવીંદની પદાવાળી ગાઈ ઘણાખરા લેક આનંદ કરે છે. જેઓ દેલ મંચ તૈયાર કરી લેવા અસમર્થ હોય છે, તેઓ વૃક્ષની ડાળીએ દોર બાંધી હીંચકા જેવું કરી તેનાથી હીંચકા લઈ આનંદ સાગરમાં નિમન થાય છે. અનપૂણ—જે સમયે, ભગવાન દિવાકર મેષ રાશિમાં ચરણ મુકે છે. તે દિવસે રજપુતામાં ભગવતી અન્નપૂણુની પૂજાવિધી ચાલે છે. સિંહાસન ઉપર આદ્યાશક્તિદ્વિભુજા અન્નપૂર્ણાની મૂર્તિ હોય છે, જેના દાબા હાથમાં અન્નપૂર્ણ હેમ થાળ હોય છે. જમણા હાથમાં રત્નમય વિતૃ હોય છે. જેની સંમુખે સર્વ મંગલમય પુરૂષ પ્રધામ મહાદેવ, અન્નભિક્ષાર્થ હોઈ ઉભે રહેલ છે. રજપુતે, તેવી રીતના હરગરીની પાસે એક યવાવક્ષેત્ર તૈયાર કરે છે. જે ય, બે દિવસમાં અંકુરિત થાય છે, તે વાંકુર લઈ રજપુત મહિલાઓ, પિતાના માણસને આપે છે. તેઓ તે પિતાની પાઘડી વગેરેમાં તે નાંખે છે. ત્રણ દિવસ દેવીની પૂજા કરે છે. ચોથા દિવસે અગ્નિકડા કરી પૂજાવિધી સમાપ્ત થાય છે. અશકાષ્ટમી–સઘળા રજપુત, તે દિવસે વિશ્વ માતાની પૂજા કરે છે. રાણો તે દિવસે પોતાના સરદાર સામંત સાથે ચંગા નામના સ્થાને જાય છે. ત્યાં જઈ તે સઘળો દિવસ આમોદ પ્રમોદમાં કાઢે છે. તે દિવસે પ્રત્યેક રજપુત પિતાની કુળદેવતા શાકભરીની પૂજા કરે છે. રામનવમી—અશોકાદમીના બીજા દિવસે રામનવમી. આ શુભ દિને પુનર્વસુનક્ષત્રમાં રવિકુળતિલક રામચંદ્રને જન્મ, તેથી કરી રામચંદ્રના વંશપર રજપુત, તે દિવસને વિશેષ પવિત્ર ગણે છે. રામનવમીના દિવસે યુદ્ધારથ | ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ ટડ રાજસ્થાન ગજ અને અશ્વની પૂજા થાય છે. રાણે. તે દિવસે, ચાંગાના મનાસ્થળે મેટા ભભકાથી જાય છે તે સ્થાને જુદી જુદી જાતને આમેદ પ્રમોદ થાય છે. હીંદશાશ્વમાં એમ વર્ણવેલ છે જે તે દિવસે ભગવાન રામચંદ્રને ઉદ્દેશી જે જે કર્મ કરવામાં આવે તેથી તેને બહુ પુણ્ય થાય છે મદનવેદશી—ચત્ર શુક્લ ત્રદશીએ હીંદુઓ મીનકેતન કંપની પૂજા કરે છે. અગર જેકે તેની પુવતિની રૂહુશીએ અને પર્વની ચતુર્દશીએ પૂજાની વ્યવસ્થા છે, તો પણ રજપુત ગદશીને અત્યંત પવિત્ર ગણે છે. ઉદયપુરની રજપુત સ્ત્રીઓ ભક્તિ સાથે જેવી મદન પૂજા કરે છે તેવી રીતે ભારતવર્ષમાં કેઈપણ સ્ત્રી મદન પૂજા કરતી નથી. તેઓ કામદેવની નીચે પ્રમાણે સ્તુતિ કરે છે. पुष्प धन्वन नमोऽस्तुते नमस्तेमीन केतन मुनीनां लाकेयालानां धैर्यच्युतिकृतेनमः माधवात्मजकंदर्प संबरारेरतिषिय नमस्तुभ्यं जिताशोष भुवनाय मनोभुवे आद्ययो ममनश्यतु व्याधयश्विशरीरजाः संपद्य नाम भीष्टमे संपरः संतुमस्थिहाः नमोमाराय कामाय देवदेवस्य मूर्तये ब्रह्म विष्णु शिवेंद्राणां मनःक्षोभकरायच હીંદુઓને દઢ વિશ્વાસ છે કે, જે અનંગ દેવની ઉપર પ્રમાણે સ્તળ તુતિ કરે છે તે તે વર્ષમાં તેને કઈ રીતના આધિવ્યાધિ નડતા નથી. નવગૈરીપુજા-મદનેત્સવની સાથે ચિત્ર માસ અતીત થાય છે. તેની સાથે એક ગયું વર્ષ પણ અનંતકાળ સાગરમાં વિલીન થઈ જાય છે. વૈશાખના કઠોર તપનને લલાટમાં ધારણ કરી નવ વર્ષ જગતમાં દેખા આપે છે. હીંદુ શાસ્ત્રમાં વૈશાખ માસ અતીવ પવિત્ર. તે વર્ષના સઘળા માસમાં શ્રેષ્ઠ. અને ભગવાન માધવને અતિ પ્રિય. એ માસમાં ભગવાન માધવની નિયમીત્ત રૂપે પૂજા કરે છે. તે વિષ્ણુ લોકને પામી વિષ્ણુ સાથે રમે છે. એ પુણ્યમય માસમાં રજપુતોને એક ઉત્સવ છે. તે ઉત્સવ અતિ સામાન્ય, તેનું નામ નવગૈરીપૂજા–એ પૂજાને સમારંભ થાય તેની અગાઉ મેવાડના સેળ પ્રધાન સામતે પિતા પોતાના અલંકત અશ્વ ઉપર બેસી રાણાની સાથે પેશાળા સરોવરના તટ પરના ચોકમાં. જાય છે, ત્યાં ભગવતી ગેરીને સ્થાપિત કરી આમોદ પ્રમોદમાં તેઓ કાળ *तमास्मिन् दिने महा पुण्ये राममुदिदृष्य भक्तितः यत्किंचित्क्रियते कर्म तदभवक्षयकारक उयोपणं जागरणं पितृन्नुर्दिदश्यतपणं तस्मिनदिनेतु कर्तव्यं ब्रह्म प्राप्ति लीप्सुभिः अगस्त्य संहिता Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનું દમન ૪૩૫ કહાવે છે. એ પર્વ સંપૂર્ણ નવું છે. એ પર્વ રાણા ભીમસિંહે ઈ. સ. ૧૮૧૭માં સ્થાપ્યું. મેવાડી લેકને અભિનવ પર્વને હીંદુઓના ઉત્સવથી સંપૂર્ણ વિપરિત માને છે. સાવીત્રીત્રત–ણ માસની કૃષ્ણ ચતુર્દશીએ એ ત્રત થાય છે. સઘળી સ્ત્રીઓ તે દીવસે ઉપવાસ કરી સતી પ્રથાના સાવીત્રીનું આખ્યાન સાંભળે છે. રજપુત સ્ત્રીઓ તે દીવસે એક વડલાની નીચે જઈ સાવી સ્ત્રીની પુણ્ય કથા સાંભળે છે. અને તેની પૂજા કરે છે, રંભાતૃતીયા હીંદુ સ્ત્રીઓ જે છ માસની શુકલ તૃતીયા તીથિએ એ વ્રતનું આચરણ કરે છે, રંભા ભગવતી ગેરીની એક મૂર્તિ-રજપુત સ્ત્રીઓ વિક સીત સેવનીના પુપિએ, ધનભાગ્યના કામના એ રંભા દેવીની અર્ચના કરે છે. અરણ્યષષ્ટિ–ણ માસના શુકલ પક્ષમાં દેવ સેના ભગવતી પછી દેવીની જે પૂજા થાય છે. તેનું નામ અરણ્યષષ્ઠી. એ પવપક્ષે પુત્રાર્થિતી અથવા પુત્ર મંગલાભિલાષી હીંદુ સ્ત્રી અરણ્યમાં જઈ વડલાના અથવા પીપળાના મૂળમાં દેવીની પૂજા કરે છે. રથયાત્રા–આષાડ માસના શુકલ પક્ષની દ્વિતિયા તિથિએ ભગવાન વિષ્ણુની રથયાત્રા થાય છે. હીંદુશાશ્વમાં નારાયણની બાર યાત્રા બાર માસમાં થાય છે. તે બાર યાત્રાના જુદાં જુદાં બાર નામ છે. અગર જે કે રજપુતે ભગવાનની દલા યાત્રા અને ઝુલણયાત્રા મોટા ભભકાથી કરે છે, તે પણ રથયાત્રાના ઉત્સવમાં તેઓને ઉત્સાહ કમ નથી. પાર્વતીનીયા–શ્રાવણ માસની શુક્લ તૃતીયાના દિવસે રજપુતે પાર્વતી તૃતીયાનું વ્રત પાળે છે. એમ કહેવાય છે કે, તે દીવસે ગિરિબાળા ભગવતી પાર્વતીનું ભૂતભાવન શુલપાણી મહાદેવની સાથે પુનર્મિલન થયું. રજપુતે તે પવને અતીવ પવીત્ર ગણે છે. તેઓને એ વિસવાસ છે જે હરકોઈ સ્ત્રી તે દીવસે પાર્વતીની શ્રદ્ધા અને ભકિત સાથે અર્ચના કરે તે તેની મનઃકામના પુરી થાય છે. રજપુત પુરૂષ તે વ્રત પાળતા નથી તે પણ તે વ્રતની પવિત્રતા માટે તેઓના મેટા વીચાર છે. એ દીવસે પ્રત્યેક રજપુત રકતવર્ણને વેષ ધારણ કરે છે. ઉદયપુર કરતાં એ વ્રત પાળવામાં જયપુર વિશેષ આડંબર રાખે છે. નાગપંચમી-શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની પંચમીએ નાગજનની મન વૈવાખમાં ચાંદન, જેમાં ચાંદન, આષાઢમાં રથારોહણ, શ્રાવણમાં શયન, ભાઇપદમાં પાર્શ્વ પરિવર્તન, આશ્વિનમાં વામ પાર્શ્વ પરિવર્તન, કાર્તિકમાં ઉથાન, અગ્રહાયનમાં પ્રવરણુ, પિંપમાં પુષ્પ સ્નાન, માઘમાં શાોદન, ફાલ્યુનાં દોલારોહણ અને ચૈત્રમાં મદ બંછા, સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુની એ બાર યાત્રાને ઉલ્લેખ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ટેડ રાજસ્થાન સાની પૂજા થાય છે. વરસાદની અવરિત ધારાયે મેદાન ઘાટ વીગેરે પરિપૂરીત થવાથી સર્ષ કુળ ગામ શહેર વિગેરેના વસ્તીના ભાગમાં આવી આશ્રય કરે છે. તે સમયે નાગગણને વિશેષ આવિર્ભાવ જોવામાં આવે છે. ભગવતી મનસા નાગેશ્વરી અને વિષહરી. તે પંચમીએ તેની પૂજા થાય તે પૂજા કરનારના ઘરમાં નાગને ભય થાતું નથી. સઘળા હીંદુઓ તે દીવસે જગરી મનસાદેવીની પૂજા કરે છે, ઉદયપુરમાં મનસાદેવીના પુજનને વિશેષ આડંબર જોવામાં આવતું નથી. રાખી પુર્ણ મા–શ્રાવણ માસની પુણીમાએ રજપુતો એ ઉત્સવ પાળે છે. એમ કહેવાય છે જે મુનિ પુંગવ દુવાસાના ઉપદેશના અનુસારે શ્રવણાએ પોતાની વિપદ દૂર કરવા રાખડી બાંધી, જેથી તેની આફતે દૂર થઈ. એવા વિચારોથી રજપુતે તે દીવસે રાખડી બાંધે છે. જન્માષ્ટમી-ભાદ્રકૃષ્ણાષ્ટમી, તિથિ, ભગવાન શ્રી કૃષ્ણને જન્મદીવસ સઘળા હીંદુઓ તે દીવસને બહુ પવિત્ર ગણે છે. જન્માષ્ટમીની અગાઉની તૃતીયાએ રાણે સરદાર સામતે સાથે ચંગા મહેલમાં જાય છે. તે તૃતીયાથી તે અષ્ટમી સુધી ત્યાં રહી તે ભગવાન શ્રી કૃષ્ણની પુજા કરે છે. અદમીના પ્રાતઃકાળથી ઉદયપુરમાં ઘેરઘેર ઉત્સવ થાય છે. સઘળાનો પિષાક હળદરના રંગથી રંગેલા હોય છે. સઘળાના મુખે હરિ નામનું કીર્તન. એ સમયે રાણે પોતાના પિતૃ દેવનું તર્પણ કરે છે. ખડગપુજા--જે ઉત્સવ ઉપલક્ષે રજપુતો ખડગની પુજા કરે છે. તે ઉત્સવનું નામ નવરાત્રી. એ નવરાત્રી મહોત્સવ રજપુતે પિતાના યુદ્ધદેવના ઉદેશે પાળે છે. આશ્વિન માસના પ્રથમ દિવસથી તે વિચીત્ર પુજાને પ્રારંભ થાય છે. તે દીવસે રાણે ઉપવાસ કરે છે. પ્રાતઃકાળમાં ઉઠી તે સ્નાનાદિક કમ કરી પ્રાતઃકૃત્ય વગેરે કરે છે, અને ત્યારપછી ખડગ પુજા કરે છે. ગિહેટ કુળની પ્રસિદ્ધ બંધારવાળી તલવાર તે સમયે પુજાય છે. ભગવતી અષ્ટભુજા દેવીના મંદીરમાં રાણો તે તલવાર લઈ જાય છે. ત્યાં દેવીની સંમુખે તેની પૂજા થાય છે, તે સમયે દેવની પણ અર્ચના થાય છે. નવરાત્રીનો બીજો દિવસ–પૂર્વ દીવસની જેમ રાણો, સરદાર સામંતો સાથે ચગા મહેલમાં જાય છે, ત્યાં એક પાડાને ઉસર્ગ કરે છે, ઉદયપુરના દરવાજા પાસે પણ એક પાડાને ઉત્સગ થાય છે. સંધ્યાકાળે રાણે જગન્માતાના મંદીરમાં જાય છે, ત્યાં અનેક બકરાંનાં બળીદાન આપે છે. નવરાત્રીને ત્રીજો દિવસ–દિવસના પ્રથમ ભાગે રાણે ચગા મહેલમાં જાય છે, ત્યાં તે પાડાનું બલિદાન આપે છે. ત્યારપછી તે હર્ષદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ લુટવાની પ્રથાનુ` ક્રમન ભગવતીના મદીરમાં જાય છે. ત્યાં તે પાંચ પાડાનું અળિદાન આપેછે. નવરાત્રીના ચાથા દિવસ——રાણા ચાંગા મહેલમાં જાય છે. ત્યાં એક પાડાને ઉત્સગ કરે છે, ત્યાર પછી તે દળ સાથે ચતુર્ભુજા દેવીના મંદીરમાં જાય છે, દેવીની પૂજા કરીને રાજયાગીને સાકર અને પુષ્પહાર આપે છે, તે મંદીરના સમુખ ભાગે એક પાડાને તે બધાવે છે, એ યસીય પશુનો વધ કરે છે. ૪૩૭ નવરાત્રીના પાંચમે દિવસ—ચાંગા મહેલમાં નિયમિત્ત બળિદાન આપ્યા પછી રાણાના હુકમથી ત્યાં હસ્તિયુદ્ધ થાય છે, ત્યાર પછી રાણા દળ સાથે ભગવતી આશાપુર્ણાના મંદીરમાં જાય છે. ત્યાં એક પાડાનુ અને એક મેંઢાનુ મળિદાન તે આપે છે. નવરાત્રીના છઠ્ઠા દિવસ—તે દિવસે રાણા નયમિત રીતે ચાંગા મહેલમાં જાય છે પણ ત્યાં તે ખીન્ન અગાઉના દિવસની જેમ પાડા વીગેરેનુ ખળિદાન આપતા નથી. અપરાહણે ચતુર્ભુજા દેવીની વંદના વિગેરે કરી તે કાન ફૅટ્ટા ચેાગીના મહેતની મુલાકાત લે છે. નવરાત્રીના સાતમા દિવસ—તે દિવસની રાત્રીએ મહેલમાં હેામહવન થાય છે, એક પાડાના અને એક મેઢાના દેવની પ્રીતિ માટે તે વધ કરે છે, તે દિવસે રાણા કાન કુટ્ટા યાગીને એલાવી જમાડે છે. નવરાત્રીને આમે દિવસ—તે દિવસે મહેલમાં હવનહેામ થાય છે. રાણા તે દિવસે, સામત સરદારોને લઇ નગરની બહાર સામીના ગામમાં જઈ ત્યાં એક ગાસ્વામીના દર્શન લે છે. નવરાગીના નવમા દિવસ—તે દિવસે રાણા, પેાતાના રહેવાના મહેલમાંજ રહે છે, રાણાની અનુમતિએ અશ્વવાળા તબેલામાંથી ઘેાડાને છોડી તેને સરાવરમાં નવરાવવા લઈ જાય છે. નવરાત્રવાના વિધિ સમાપ્ત થાય છે કે તેઓને જુદાં જુદાં સુંગારના સામાન પહેરાવી મહેલમાં લાવવામાં આવે છે. સરદાર સામતે, તે સમયે તે ઘેાડાની પુજા કરે છે. નવરાત્રીને દશમે દિવસ——એ દશમે દિવસ ભારતવર્ષમાં હિંદુ સમાજમાં વિષેશ પ્રસિદ્ધ અને વિદિત છે. એમ કહેવાય છે જે ભગવાન રામચંદ્ર તે દિવસે, સીતા દેવીના ઉદ્ધાર માટે રાવણ સામે લડવા ઉતરેલ હતા. એ દિવસના પ્રાતઃ કાળે રાણા પોતાના દીક્ષાગુરૂની મુલાકાત લે છે. સધ્યાકાળે રાણા પોતાના સામત સરદાર સાથે ચેગા મહેલમાં જાય છે, ત્યાં જઈ ખીજડાની પુજા કરે છે. ત્યાર પછી તે આવાસ સ્થળે આવે છે. ગણેશ પૂજા—દરેક હીંદુસંતાન વિજ્ઞવિનાશક મંગલ દાતા ગણેશની પુજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ટેડ રાજસ્થાન, રૂ કરે છે, તેનું પવિત્ર નામ સ્મરણ કર્યા વિના કેઈ પણ રજપુત મંગલ કાર્યનું અનુષ્ઠાન આરંભતે નથી. ચેતાઓ તેની સુમંત્રણ માગે છે. વણિક લકે તેના હિસાબ પત્રના શિર સ્થળે તેનું નામ લખે છે. રાજસ્થાનમાં એવું કઈ રજપુતનું ઘર નથી કે જેના બારણાની શાખ ઉપર ગણેશની મૂતિ ન હોય, ઉદયપુરમાં ગણેશ દ્વાર નામે એક તેરણ દ્વાર છે, ગણેશ પુજાની સમાલોચના પહેલાં દેવદત્ત નામના પ્રસિદ્ધ ખડગનું વર્ણન કરવું આવશ્યકતા ભરેલ છે. ભગવાન ગણેશનું પુજાવિધાન વર્ણવતાં રજપુતના દેવીદતખડગનું વર્ણન આપણે ભુલી જવું ન જોઈએ. એ ખડગના માટે રજપુતોમાં જુદી જુદી ગુઢ અને અદભૂત વાતે ચાલે છે. તેઓ એવો વિશ્વાસ રાખે છે જે દેવશિલ્પી વિશ્વકમૉની દ્વારાએ એ ખડગ ઘડાવી ભગવતી ચતુર્ભુજાદેવીએ બાપ્પાએળને આપેલછે, ગણપતિ ચતુર્થીના દિવસે દુવથી રજપુતે ગણેશનું પુજન કરે છે. લક્ષમીપુજા–રજપુત કજાગરી પૂર્ણિમાના દિવસે પરમભક્તિથી સિભાગ્યદા ચિની લક્ષ્મીનું પૂજન કરે છે. તે આણ્વીનમાસમાં થાય છે. આનમાંસની અને માવાસ્યાએ અર્થાત દિવાળીએ દીપદારુ પર્વનું અનુષ્ઠાન થાય છે. એ દિવસે, સઘળા રાજસ્થાનમાં દીપાલેકનું તિષ પ્રગટ થાય છે, મેવાડના અધિપતિથી માંડીને તે પર્ણકુટીમાં રહેનાર દરિદ્ર લેકે તે દિવસે દીપમાલાથી પિતાના ઘરને સજજત કરે છે. એ દિવસે મેવાડના સઘળા લેકે લક્ષ્મીના મંદીરમાં જાય છે, રાણે પિતાના પ્રધાન સચિવના સંમુખે બેસી ભોજન કરે છે, જે અક્ષક્રીડાને ત્રિકાળજ્ઞ ભગવાન મનુએ અનિષ્ટ કર કરેલી છે તે અનિષ્ટકર ક્રિીડા તે દિવસે, રજપુતે આનંદથી કરે છે તેના પછી બીજે ભ્રાતૃદ્વિતીયાને ઉત્સવ થાય છે. એમ કહેવાય છે જે તપન તનયા યમુનાએ પિતાના ભાઈ યમને તે દિવસે પિતાના ઘેર જમાડ હતું. આ લેકના શાસન ગ્રંથમાં લખેલ છે જે, જે સ્ત્રી, તે દિવસે પિતાના ભાઈને ચંદન તાંબુલ વિગેરેથી પુછ જમાડે છે તે સ્ત્રી કેઈ દીવસ વૈધવ્ય દશાને પામતી નથી. અને તેને ભાઈ પણ લાંબા જીવનને મેળવે છે. અન્નકુટ–ભગવાન શ્રીકૃષ્ણના ઉદેશે રાજસ્થાનમાં જે ઉત્સવ થાય છે તેમાં અન્નકુટ ઉત્સવ, પ્રધાન છે. એ ઉત્સવ વ્યાપાર શ્રીનાથદ્વારમાં મોટા આડંબરથી થાય છે. રાજસ્થાનના એક ચાર રાજાઓએ એ ઉત્સવ ઉપલક્ષે તે મંદીરમાં મણિ રત્ન માળા આપેલ છે. જે સમયે, તે રાજાઓએ મણિરત્નમાળા મેવાડપતિ રાણે અરિસિંહ, મારવાડ રાજ વિજયસિંહ, બીકાનેર રાજ ગજસિંહ, કીપનગઢને અધિપતિ બહાદુરસિંહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ લુટવાની પ્રથાનું દમન આપી તે દિવસે સુરતની એક ગ્રીએ સત્તર હઝાર રૂપેઆ દેવને અર્પણ કર્યા. મકરસંક્રાંતિ–ટેડ સાહેબે ભ્રમમાં પડી કાતિકી વિપદિ સંક્રાંતિને મકરસંક્રાંતિ કહેલી છે, તે દિવસે રાણો પિતાને સરદાર સામતને લઈ ચંગા મહેલમાં જાય છે, અગ્રહાયન અને પિોષ માસમાં ખાસ પર્વ જોવામાં આવતા નથી, માત્ર અગ્રહાયનની શુક્લ સપ્તમીએ એક પર્વ, રજપુતો પાળે છે, તેનું નામ મિસસમી ભગવાન દિવાકર આદિતિના ગર્ભથી આ જગતમાં અવતરેલ છે. એટલે કે સુવંશીય રાણા તે દિવસને પવિત્ર ગણે છે. રજપુતના સ્વાધીનતા સ્થળવીરત્વ અને મહત્વતા સાધન ક્ષેત્ર મેવાડની ધર્મ પ્રતિષ્ઠા અને પસાવાદિનું વર્ણન આપી હવે મેવાડના વર્ણનમાં આપણે વિરત છીએ. SE; છ %િ કws *आदतेः कश्ययाजझे मित्रो नाम दिवाकरः।मार्गशीर्षस्य मासस्य शुकलेपक्षे शुभेतिथौ सप्तम्यां तेन विख्याता लोके स्मिन मित्रसप्तमी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ swac टॉड प्रणित. ટડ રાજસ્થાન. નું ( ગુર્જર ભાષાંતર ) વોલ્યુમ પહેલું ( મેવાડ પ્રદેશના ઐતિહાસિક હેવાલ. ) સંપૂર્ણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ कर्नल जेम्स टॉड प्रणित. ટૉડરાજસ્થાન વૉલ્યમ બીજા THE ..'' અનુવાદક. સાક્ષર સવાઈલાલ ઇટમલાલ હેરા. શબ્દચિંતામણું કેષના કત્તા–ભાવનગર, પ્રકાશક. પુરૂષોત્તમદાસ ગીગાભાઈ શાહુ, માલેક-ધી વિદ્યાવિજય પ્રિન્ટિંગ પ્રેસ भावनगर. : .:: સંવત્ ૧૯૬૭ સને ૧૯૧૧ કિંમત રૂા. ૫) માં R સરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર ધી વિદ્યાવિજય” પ્રિન્ટિંગ પ્રેષમાં શાહ પુરૂષતમ ગીગાભાઇએ પેાતાને માટે છાપ્યું. ફરીથી છપાવવાના કોપીરાઈટના હક પ્રસિદ્ધકતા એ માતાને સ્વાધિન રાખ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ ANNALS AND ANTIQUITIES OF RAJASTHAN. Late OR THE CENTRAL AND WESTERN RAJPUTSTATES OF INDIA. BY Leatenant Colouel James Tod. litical Agent to the Western Rajput States. TRANSLATED By Savailal Chhotalal Vora The author of the "Shabda Chintamani Kosh PUBLISHED By Purushottamdas Gigabhai Shah. Propriter of Vidya Vijaya" Printing Press Bhavnagar. VOLLUME & Price Rs. 5 33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Ab, 1911 www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ All rights reserved, Printed at the " Vidya Vijaya" Printing Press Bhavnagar.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા ઐહિક અને આમુમ્બિક એવા ઉન્નતિના માર્ગે જન સમાજને દોરનાર જે સમર્થ, સાધન રૂપે કાંઈ પણું ગણવામાં આવે છે તે એક માત્ર મહાત્મા પુરૂષોનાં જીવન ચરિતે કિંવા ઐતિહાસિક રસિક ઝવેજ છે, કે જેને મહિમા વિમાનિક પ્રજા બહુ અછિરિતે સમજે છે, મહાભારત રામાયણ અને વિવિધ પુરાણોમાં સંખ્યાબ શ્રોતાઓનાં જીવન ઉતર પદારહણ થયાનું ક્યાં શ્રવણ થતું નથી ? વિશે વા ન્યુનાશે કલ્પિત વ્યકિતઓનાં ચારિત્રો આપણા પુરાતન ગ્રન્થોમાં જોવામાં આવે છે તેવા ઐતિહાસ પ્રસિદ્ધ વક્તાઓનાં સદ્ ચારિત્રો યથાસ્થિત જોવામાં આવતાં નથી તેનું કારણ શોધવું છે કે અત્યારે દુર્ઘટ છે, તદપિ અનુમાનીત કલ્પના થઈ શકે છે કે કાંતે આપણા પૂર્વજોને ઐતિહાસાદિ વિષય તરફ ન્યન અનુરાગ કિવા રાજ્ય વિપ્લવના મહાન અનિવાર્ય કારણ વિશાત યોગ્ય સાધન સામ િલોપ હોય ગમે તેમ પરનુ ઉભય રિયા અતિહાસિક ગ્રન્થોના સમૂહ સમ્પાદન અ આર્યાવર્તની પ્રજા હતભાગી રહેલી જણાય છે. તદપિ પ્રથમ યુગની સંપૂર્ણતા પશ્ચાત દ્વિતીય યુગના આરમ્ભથી આ પ્રવૃત્તિ સર્વત્ર બમરી પ્રાપ્ત સાધન સામગ્રી વડે જેટલું બની શકયું તેટલું સાહિત્ય સંગ્રહિત કરવામાં અથાગ શ્રમરૂપ વર્તમાન યુગના સંસ્કારિત યુવકોએ આત્મભોગ આપ્યો છે. અને તેને પરિણામે ઐતિહાસિક ગ્રન્થને પ્રકાશમાં મૂકવામાં આવ્યા છે, અને હવે તો વર્તમાન યુગમાં આંગલ દેશ જનિત વિદ્વજન સમૂહના પ્રતિક્ષણના સતસંગથી અનિર્વા ફળ સિદ્ધિ પ્રાપ્ત કરવાને આ આર્યાવર્ત નિવસિત મનુષ્યો ભાગ્યશાળી થતા જાય છે. ઉકત દેશના મહાશયો જેમ જેમ આયાંવમાં પારોહણ કરતા થયા તેમ તેમ આ દેશનાં કળા-કૌશલ્યને ઉધારી અધિક પ્રકાશમાં મૂકતા જવા ઉપરાંત યાંત્રિક સાધનો દ્વારા સર્વ પ્રકારનાં દુપ્રાસ કાર્યોને સહજ સુલભ કરતા ગયા છે અને તેમનું જેમ જેમ અધિક દર્શન થતું ચાલ્યું તેમ તેમ તેમનું અનુકરણ પણ આ પ્રજા તરફથી અધિક ગૃહણ થતું આવ્યું અને તેને પરિણામે આ આર્યાવર્તમાં પણ જ્યાં ત્યાં યુરોપિય ઠાઠ માઠ દ્રષ્ટિ ગોચર થતે આવે છે. અર્થાત અચારની સૃષ્ટિ જે સુધારાના ઉચ્ચતર શિખર ઉપર કુદડી ફરે છે તે સર્વ અંગલ વાસિ સજ્જનોના સસંગનું જ ફળ છે, અને આવા ફળના આસ્વાદને અંતેજ કહીએ તો સઘળાસાહિત્યાદિ, એતિહાયાદિ, શાસ્ત્રીય, વૈદિકય, શિલ્પ શાસ્ત્રાદિ અનેકવિધ ગ્રઅને વિવિધ પ્રકારની વિધાકલાને પ્રકાશમાં મૂકવા સમર્થ થયા છે. આ વખત આ સૈવર્ણ ભૂમિ એવા આર્યાવર્તમાં હસ્ત લિખિત અન્ય “ ભૂર્જ પત્ર” “તાડ પત્ર” આદિમાં સંગ્રહિત થયેલા કાંઈક ન્યુન પ્રમાણમાં પ્રાપ્તવ્ય હતા તેમને નહીં જ પરંતુ તેવા હસ્તલિખિત ગ્રંથે ઘણી જ નૂન વ્યકિતને ઉપયોગી થઈ શકે તેવું હતું કારણ કે તે કાળે મુદ્રણકળામંદિરોના અભાવે ગ્રન્થને અધિક ઉદ્ધાર સમ્બવિત નહોતે પણ તે સર્વ પાછળથી ઉપર કહ્યા પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ ૨ ] પાર્ટિકા * માનનોયનાત સમંથા ” એ નિયમને આધિન હોવાનુંજ ળમિદ્રશછે. શ્રી પરમાત્મની અપાર લીલામાં અનેક વ્યક્તિએ થાયછે અને જાયછે, જેના ગુણ કિત્ત નથી-અને-નામ સ્મરણથી જન સમાજને લાભ થવાનેા હમેશા સમ્ભવ હાય એવા ભાગ્યશાળા મહા પુરૂષ! વિરલ જ થાયછે, ડાન કાર્લાઇવ કહેછે તેમ ઐતિહાસ એ મહા પુરૂષાના જીવન ચરિત્રના વિસ્તાર છે. જે પુરૂષોએ જીવનને માત્ર આહાર નિદ્રાદિ પામર વ્યાપારમય ન માનતાં કે ઉચ્ચ અને સર્વગ્રાહી ઉદ્દેશ સિધ્ધ કરવાના સાધન રૂપે ત્રિકર્યું છે તાર્સે આ કર્મભૂમિમાં અવતરી પરમ પુરૂષાર્થ સિધ્ધ કરવાના ભવ્ય પ્રસંગ રૂપે માન્યુ છે તેમના જીવનના વ્યાપારાજ ઇતિહાસ રૂપ થઇ શકયા છે. यास्तेषां स्वैर कथा स्ताएव भवन्ति शास्त्राणि મહા પુરૂષોની સહજ વાતચિત તેજ શસ્ત્ર થાય છે એમ રાજર્ષી ભતૃ હિરનું કેહવું છે, ઉદાર, ઉન્નત, અને ભવ્ય ઉદ્દેશ રાખી છે.વતને સ્વાર્થ પરમાર્થ ઊભયમાં પ્રચેાજનારા મહા જનાનાં વર્તનાજ ઇતિહાસ રૂપ થઈ ગયાંછે. यद्यदा चरति श्रेष्ठ स्तत्त देवे तरोजनः सयत्प्रमाणं कुरुते लोकस्तदनु वर्त्तते ॥ મ. ગૌ. નરન્તર્યાં શ્રેષ્ઠના આચરણને લોકો અનુવર્તે છે. કારણકે મહા પુરૂષોનાં જીવન ચરિતાજ આવા ઉંચ્ચતર આશયાથી પુરત પરમેાપકારી હોવાથી તેમનાં નામ સ્મરણથી તેમના ચરિતાના ગુણગાનથી અને તે જે ધર્મયુક્ત હોય તેવા ધર્મના અનુસેવનથી તને તજન્ય સંસ્કારના પવિત્ર પ્રસાદથી તેજ ધર્મ રાશીના પાઃતળથી શિખર પ'ના આલિંગનને પ્રાપ્ત થઈ શકાય છે અને તેમ થએ સતે સઘળા સવેાંતમ સદ્ગુણેાના સંગ્રહસ્થાનનું આધિપત્ય ભોગવાય છે. ઐતિહાસ અને જીવન ચિતાના ભેદથી જન સમાજ સુવિજ્ઞાતછે; એકજ વ્ય ક્તિનું ઉચ્ચતર અનુકરણિય જીવન તે જન્મ ચરિત વા જીવન ચરિત્ર; અને અનેક વ્યક્તિના ગુણાવગુણ તથા સમસ્ત જીવનમાં વ્યતિત થયેલા સંખ્યાધ પ્રસંગાનું યથા યોગ્ય વર્ણન વિશેષ તે ઐતિહાસ; ઇતિહાસને! આ અર્થ બહુ સ્વલ્પ સ્વરૂપે રચાયેલા છે પરન્તુ વિજ્જને તેના અન્યરિયા વિવિધ અર્થોં કીચ ગણે પરન્તુ તે વસ્તુત: એકજ અર્થના એધક હોઇ શકે છે. મહાન સમર્થ વ્યક્તિના વ્યતિત થયેલા જીવન કાળમાં અન્યેક પ્રતિ જેજે યા વહારા-પ્રસંગે!--લાભાલાભ--જયાજય--ગુણાવગુણ--અસ્તેય આદિ ગુણ ભંડારની જેમાં સકલના સંસ્કૃત રિતે સંકલિત કરેલી હેાય, એકત્રત્ર થયું હોય તેજ શાસ્ત્ર જેને અન્યામાં ઇતિહાસ સમજવામાં આવેછે. આ ઈતિહાસ માનુષ જીવન ઉપર કેટલે દરજ્જે કેવી અસર ઉત્પન્ન કરેછે તેનું વિવરણ કરવું અન્નત્ય કાલાતિક્રમણ દોષને પ્રાપ્ત થવા જાયછે તદ અલમ્ કારણકે વાત ભાનિક પ્રજાદ સન્મુખ સિધ્ધ થઇ શકયું છે કે ઐતિહાસ-દિ શાસ્ત્રના હૃઢતર અભ્યાસ વડે માણસ કટક નિવન જીવન ઉત્પન્ન કરી શકે છે સૃષ્ટિના તળ ઉપર કાંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ પઠિકા. મહાન તેજ રાશી સમુત્પન્ન કરી શકે છે. અને દક્તિાર્થ સિધ્ધ કરવા સરખું પિતાનું સામર્થ્ય વધારી શકે છે. એક તરફ વાક્યાતુર્યતા, સમય સુચકતા, ચચળતા, રાપળતા, સહનશિલતા. સહિષ્ણુતા, આદિ ગુણે અને ઇતરેશમદમ, તિતિક્ષા, શનિ, ધર્મ, વિવેક, ઔદાર્યાદિ ગુણવ રિટથી અલંકૃત પુરૂષોનાં મહામ્ય વાંચી, શ્રવણ કરી, મનન કરી, તેમાં અનેક વખતના પઠન પાઠનથી તાદામ્ય ભાવ સંસિદ્ધ થઈ શકે છે અને તેથી શાસ્ત્ર નિદિધ્યાસનના પ્રયોગને સિદ્ધ કરવા પુનરુ પુનર અત્યાગ્રહથી પ્રબોધ છે, ઓિ ઐતિહાસિક ગ્રો બહુ પ્રકારની લીલાને પિતાના સામે કાં એવી ગુપ્ત પ્રકારે સંચિત કરે છે કે જેનું સાધન દિધ કાળ પર્યત નરર્ય અને નાકા પૂર્વક સેવવામાં આવે નહીં તો તેના મર્મને-ભાવને-કે કિંચિત રસાસ્વાદને વિલકવા કે અનુભવવા મનુષ્ય સર્વદા નિરાશ્યને જ સેવે છે. ઐતિહાસાદિ કોઈ પ્રકારની વિધાને પ્રકટ કરનારા ગ્રો લખવામાં લખનાર કેટલા સામર્થ વાલા હોવા જોઈએ ? એ પ્રશ્નને સહેજમાં નિણય આપી શકાય તેમ નથી અને તે લખવાની વૃતિધારક લેખકોનાં કેટલાં વિપુલ હો હશે ? તેની કલ્પના કરવી એ માત્ર કલ્પના રૂપજ છે, કારણકે તેમના મસ્તિષ્કમાંથી જનિત થયેલી વસ્તુ સંકલન સૃષ્ટિજન્ય ઇતર સકલ મનુષ્યનાં હૃદયમાં સરવેગે પ્રવેશ કરી એકસરખો ભાવ ઉત્પન્ન કરવાની બુદ્ધિ અને એતાનિત શબ્દ સમૂહ તે પત્ર ઉપર મુકવામાં જે વિચાર શ્રેણીનું તરંગેત્યાન થવું તે કાંઈ સાધારણુ શ્રમની વાર્તા તે નથીજ અને આ પ્રવૃતિ સેવનારા મનુષ્યોનાં જ્ઞાનતંતુઓ, ભેજાઓ અને હૃદયની વિશાળતાનું પ્રમાણ કથી શકાતું નથી કારણકે આવા કર્તાથી ઉત્પન્ન થયેલાં પુસ્તકોમાંથી ભિક્ષા માગી માગી એકત્ર કરેલા પિષ્ટની મિણ બાટી બનાવી તેના પાનથી તૃમિ અનુભવવીએ સહજ સામાન્ય વાર્તા નથી જોશો કે એ ગ્રન્થના અભ્યાસથી મનુષ્ય અક્ષય કીર્તિને વારસો જન મંડળમાં મૂકી જાય છે અને પિતાથી બનતી યોક્ત સેવાનો લાભ પણ આવા પ્રકારો આપતા જાય છે. મહાત્મા કર્નલ જેમ્સ ટોડ જેવા સાધુ પુરૂષોએ અગાધ સામર્થ્યના એક પટારા રૂપ અને દિર્ધકાળના તપસાધ્ય બુદ્ધિ પ્રભાવથી ઉત્પન્ન થયેલા આ રાજપુતસ્થાનના ઈતિહાસ૩૫ ફળને જન્મ આપી બહુધા સૂર્ય તથા ચંદ્ર વંશના વંશજો અને તત પશ્ચાત એતદનુયાય અને તદ આર્યાવર્તની સમસ્ત નાડી સમુહમાં પિતાની જે કીર્તિ અમર કરી છે તે અત્યંત ધન્યવાદ ને પાત્ર છે જ. વિકરિષ્ટ મહાત્મા કર્નલ જેમ્સ ટૅડ વિદેશી અને વિજાતિય હોવા છતાં, ભારતિય પૂર્વ વૃત્તાંત્તની ગવણમાં ઉતરી ભારત જનની સમાનજ પરિશ્રમ ઉઠાવ્યો છે અને આ પરિશ્રમને એવો કાઠીયે અપરિસિમ મહાત્મા ટોડે ઘણું અધ્યવસાયથી આત્મ બલિદાનથી અને વિવિધ પ્રકારની અન્ય અસાધારણ પરાકાષ્ઠાથી ભારત વર્ષિય પૂર્વતન આર્યનર વીર વિગેરેને વર્ષારૂતુના વાદળમાંથી મધ્યાહના પ્રચંડ સૂર્ય સમાન કીર્તિ કલાપ સમુદ્ધરિત કર્યો છે, આવા અવિભાજ્ય શ્રમનો વિચાર કરીએ તે હૃદય સહસા આદ્ર બને છે. અને સજાતિ વિજાતિયને ભેદ ભૂલી આ મહાત્માને દેવભાવે પૂજનાર્ચન કરવા સહિત સાષ્ટાંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪ ] પીઠિકા. દંડવત કરવા ઉતિત થઈએ છીએ કર્નલ ટોડ જેવા ભેદ અને શ્રેષ્ઠ મહાત્મા જે આ ર્યાવર્તની ભૂમિ ઉપર પદાર્પણ કરતા નહીં તે ભારત વર્ષની પ્રાચિન કીર્તિને આટલે ઉદ્ધાર થતે કે કેમ ? એ એક મહાન પ્રશ્નની વાત હતી. આખી દુનિયામાં ભૂળ અને ઇતિહાસના વિષયો હમેશાં સર્વોપરિ સ્થીતિ ભોદવે છે તેઓ ઉભય પકી ઇતિહાસરૂપી સૂર્ય જેટલો પ્રકાશ માનુપિ બુદ્ધિ ઉપર પાડી શકે છે. તેટલો ભૂગોળને પ્રકાશ બીજે નંબરે આવે છે અને તે જ કારણે મહામા ટૌડે ઈતિહાસ લખવાને અગાધ શ્રમ ન કર્યો છે. ભૂગોળ અને ઈતિહાસના ઉભય વિષે પિકી ભૂગોળને વિષય માત્ર તેમી ઉપરને જ ચિતાર ચિત્ર કરી આપે છે જ્યારે ઇતિહાસ તેથી પણ આગળ વધી પૂર્વાશ્રમની ઘણી જ જીર્ણ અને અનુકરણિય વાર્તા વારિધિને દ્રષ્ટિ સન્મુખ ખડી કરે છે, અને તેથી અવર્ણનિય લાભ પ્રાપ્ત કરાવી શકે છે, પૂર્વકાળની ઉથલપાથલ પૂર્વના રીત રીવાજ અને પૂર્વના જૂના નામાંકિત સંપુરૂષનાં બળવત્તર શરિર અને બુદ્ધિ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ ઉપરની ચારિત્રય વર્તણુકને આપણું આગળ ખડી કરી મૂકે છેદાખલા તરિકે જ્યારે આપણે અમુક ઈતિહાસનું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે જાણે કે આપણી આગળ હજારો વર્ષ જૂને અને ઘડે કાકે નજરે જોએલી વાત કરતા હોય તેવું આપણને સ્પષ્ટ ભાન થાય છે એટલું જ નહીં પણ પુના અને વર્તમાન કાળના સમયમાં મનુષ્યમાં શું ન્યૂનાધિકતા-શું તફાવત છે તે જાણવાનું ઐતિહાસિક ગ્રન્થો શિવાય અન્ય સાધન હોતું જ નથી પોતાના દેશના લોકો કે કૌટુમ્બીઓને સુખી કરી કોણે પ્રખ્યાતિ મેળવી ? કોણે પોતાની કારકીર્દિથી અમર અભિધાન કરી સ્વર્ગ નિવસિત થયો તથા કોણે પ્રજા ઉપર અસાધારણ જુલમ કરી નવા નવા અસહ્ય બેજાઓ વધારી ભિન્ન ભિન્ન પ્રકારની આજ્ઞાઓના પ્રખર મેધ વર્ણવ્યા તે તથા તેઓનાં સચ્ચરિત્ર વા દુશ્ચરિત્રોના દિગદર્શનનો સમૂહ આ એક ઈતિહાસિક પ્રો આપણું અનુભવમાં મૂકે છે. રાજ્યકર્તાઓની મજા ઉપરની પ્રીતિ પ્રજા ઉપરની લાગણી તથા શસ્ત્રોકત રિયા પળાચલા રાસિક ધર્મો. રાજ્ય વિપ્લવો સામસામા કલેશકારક બનાવો અને એતનિત એક બીજાના શિરચ્છેદ એટલું જ નહીં પણ સંકટ સમયે પરસ્પર કરેલી સહાધ્યતા, આદિ ઘણા પ્રસંગોના અવલોકનથી પણ મનુષ્યો ઘણું જ્ઞાન સંપાદન કરી શકે છે, આવા ભર પૂર જ્ઞાનના ભંડાર રૂ૫ ઐતિહાસિક પુસ્તકનું વધારે ને વધારે જ્ઞાનદાતા અને શૈર્યદાત હોવાનું તથા પ્રત્યેક રૂચિનાં મનુષ્યોને તેમાંથી પ્રત્યેકની રૂચિ અનુસાર સામગ્રી પ્રાપ્ત થઈ શકવાનું ધારી ઐતિહાસિક ગ્રન્થ લખવામાં આવે છે અને એજ ઉદેશને પદેપ ચાલી કર્નલ જેમ્સ ટૅડ સાહેબે આ પ્રવૃત્તિ કરી જણાય છે આ મહાન ગ્રન્થની સંકળના તરફ દ્રષ્ટિ કરતાં જેમ આપણે તેમાંથી ઘણું સમ્પાદન કરી શકીએ છીએ, તે પણ આ પ્રવૃત્તિના વાહક મહાત્મા કર્નલ જેમ્સ ટોડ શું કહે છે ? તેના જ શબ્દોમાં આપણે જોઈએ. મહાત્મા ઢાડ કહે છે કે “રજપુતાનાની તવારિખનું પૂર્ણ થતું આ હસ્તસ્થિત દ્વિતીય પુસ્તક જન સમાજની દ્રષ્ટિ સન્મુખ મૂકીને હારી જીંદગીનોજે સર્વોત્કૃષ્ટ ભાગ જે જ્ઞાતિઓ માં મેં પસાર કર્યો છે, તે જ્ઞાતિઓની મારી માન્યતા મુજબ મેં મારી પવિત્ર આજ્ઞાનું પરિપૂર્ણ પાલન કર્યાનું હું સમજુ છું, જો કે સાર્વજનિક પ્રસંશાની કીમત હું સર્વથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ પીકિા ૫ ] અધિક રત્યા કરૂં છું તપિ તત્પ્રથમ તે પ્રસ‘શાનું આકર્ષણ કરવા જેટલા હું ઉત્સુક છું તેનાથી અધિક ત્યિા મ્હારા ગ્રન્થના વસ્તુરૂપ રાજપુતસ્થાનના મનેાહર લે:કેની અનુક ંપા જાગૃત કરવાને હું તેથી ઘણા વધારે આતુર છું. મહાત્મા ટાડે હિન્દની લીલામય તવારિખના વિષય ઉપર પે.તાના આ ગ્રન્થના પૂર્વ વિભાગમાં ઊપાધાતના રૂપમાં જે કાંઇ કહ્યું છે, તેથી અધિક કિવા પુનરૂક્તિ આ ગ્રન્થમાં વર્ણવવા પ્રવૃત્તિ કરેલી નથી તેાપણ તે મનતા કહે છે કે “ હિન્દુઓની તવારિખા અને યુરોપની તવારિખેની તવારિખના ગ્રન્થા દરજ્જેની સરખામણી ગમે તેટલી સ્વલ્પ થઇ શકે તરૂપે આ ગ્રન્થા હિન્દુસ્થાન ઉપર ભૂતકાળના બનાવાનાદતરોની ખામીનેજ દોષ ધણા દિર્ધ સમયથી આરેાપિત થયેલો છે. તે દોષનો પરિહાર કરશે પરન્તુ ભય એટલાજ રહે છે કે આજે હવે તે કદાચ નિરુપયેાગી ગણાય. ’ ,, હું ધારું છું કે તથા હું પૂર્ણ વિશ્વાસથી કહી શકું છું કે જે આ ઐતિહાસિક ગ્રન્થના મહાન સ્થૂળથી ચમકયા વિના ધૈર્ય સડવર્તમાન સ્વૈર્ય પૂર્વક અવલોકન કરી જશે. તેઓ હિન્દુ જનમંડળમાં રહેલાં ખાસ લક્ષણેાથી સારી રીતે નાત થયા વિના રહેશે નહીં. અને તેઓ રાજપુતસ્થાનનાં પ્રત્યેક રાજ્યાનાં મૂળ તથા તેને કેવી રીતે ઊત્સર્ગ થયા તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપરાંત જે લેાકેા ઉપર કદાચ કોઈ ભવિષ્ય કાળમાં હિન્દમાં આપણી હયાતીના આધાર રહે તે લોકોના ચારિત્રના ખરા ખ્યાલ બાંધવાને શ ક્તમાન થઇશકશે. ઐતિહાસિકા, ઐતિહાસ કર્તા, કિવા પ્રજાનાં મૂળ તત્વના શેાધકોને આ ગ્રન્થમાં ગમેતે નૂતનતા દ્રષ્ટિ ગે.ચર થાય તાપણ મહાત્મા ટાઙ કહેછે કે આ પૃ ( આ ગ્રન્થમાં એકત્ર કરેલા વિષય ) માત્ર એક પ્રાચીન ઐતિહાસિક વસ્તુને અવ્યવસ્થત પુંજ છે તેમ ગણવા કરતાં કોઇ ઉત્કૃષ્ટ પંકિતના દાવા રાખવાની મહાત્મા ટાડની અભિલાષા સમ્પૂર્ણ વાતવિક છે. મનુષ્ય જાતિને પ્રત્યેક સ્થિતિમાં કિવા રૂપમાં નેવી અને ભિન્નભિન્ન ધર્મના પથાની મનુષ્યની વ્યાવહારિક શકિત ઉપર શું? અસર થાયછે તેનું અવલોકન કરવું એ મનુષ્ય માત્ર અર્થે માનસિક આનંદનું ઉંચુ સાધન હમેશ હોવું જોઇએ. અને હું આશા રાખુ છું કે આ ગ્રન્થમાં જે મનુષ્ય ના ગુડ્ડાનું વર્ણન આપવામાં આવ્યું છે તે આ તત્વજ્ઞાનના વિશાળ ક્ષેત્રમાં શ્રમ લેનારનેં મનુષ્યની વૈચિત્ર્યતાના જ્ઞાનને પ્રદેશ વિસ્તૃત કરવામાં સુહાય કરશે. આ ગ્રન્થમાં સમાવેશપામેલી વસ્તુ સ્થિતિ સંબધી સ્વતઃવ વાતિઅને સ્વવર્ગના લોકોના જ્ઞાન અઘણા ગંભીર ઉચ્ચ અને પવિત્ર બાવને ઘાતન કરનારા મહાત્મા ટાડનાર શબ્દોમાં કહીએતા તેઓ કયાં સુધી કહેછે કેઃ— In the present circumstances of our alliance with these states, every trait of national character, and even every tradi tional incident. which, by leading us to understand and ,, restheir peculiarities, l, i enable us to secure their . frl sulp and esteem, bcoz of infinite importance. The we study their history, the better shall we compre more "" "" 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા. „ hend the causes of their international quarrels, the origin „ of their tributary engagements, the secret principles of their :, mutual: repulsion, and the sources of their strength and , their Weakness as an aggregate body. Without which know,, lcdge it is inposible we can arbitrate with Justice in their „ national disputes and as respects ourselves, we may convert „ a means of defence into a Source of bitter hostility. - આ રાજયો સાથેના આપણી મૈત્રીના સંબંધના હાલના સંયોગોમાં તેઓની રીતભાત છે, સમજવાને તથા તેના માટે માન ઉત્પન્ન કરવાને આપણને દોરે અને તેથી કરીને છે. તેમની મૈત્રી અને માન મેળવવાને આપણને શક્તિવાન કરે તેવા પ્રજાના ચારિત્ર્યના , દરેક ફકર અને પ્રત્યેક દંતકથા પણ બેહદ ઉપયોગી થાય છે. આપણે તેઓની તવારિછે, અને જેમ જેમ વશેષ અભ્યાસ કરશું તેમ તેમ તેઓના એક બીજી જ્ઞાતિ વિરૂદ્ધના . કલેશોનાં કારણે તથા તેઓની તાબાની સ્થીતિઓનું મૂળ અને તેઓના પરસ્પરનાં , દ્વેષના ગુપ્ત નિયમ તેમજ તેઓના ઐક્યબળ અને નબળાઇનાં કારણે વધારે સારી રીતે , સમજી શકીશું તથા આ બાબતે સમજ્યા વિના તેઓની કોમ કોમ વચ્ચેની તકરા,, ને ન્યાય પૂર્વક વચમાં પડીને નિકાલ લાવવો, એ આપણે માટે અશક્ય છે , અને આપણે પિતાને માટે કહીએ તો કદાચ આપણે આપણ બચાવેનાં સાધનને છે. કદિ દુશ્મનાઇના મૂળરૂપે ઉલટાવી નાંખીએ. ” આ મારવાડની તવારિખમાં એક વિશાળ પ્રદેશને એક મુષ્ટિભર બહારના લોકોએ જીત્યો અને વસાવ્યું તેનું વર્ણન કર્યું છે, અને આ નાનાં, ન્હાનાં, રાજ્યો પૈકી એક રાજા અજીતસિંહની શકિતએ જુલમાતની લાગણીથી ઉશ્કેરાઈને પોતાના દુશ્મનોની મહાન સત્તાની સામે શું કાર્ય કર્યું છે ? તે બતાવવા માટે તે રાજા અજીતસિંહના લાંબા રાજ્યને તથા ત્રીશ વર્ષના વિગ્રહને કદાચ કંટાળો આવે તેવી સૂક્ષ્માતિસૂક્ષ્મવાત ઉપર વિસ્તાર કર્યો છે, તેઓની તવારિખને આ વિભાગ જેઓએ સર્વોપરિ સત્તાનો વારસો લીધે હોય, તેઓએ ઉંડા ઉતરીને અવસ્ય અભ્યાસ કરવાને યોગ્ય છે, કારણ કે ઔરંગજેબને પોતાના રાજ્યની સ્થિરતામાં અવિશ્વાસ આવવાનું કારણ મહાત્મા ટૌડ કહે છે કે આપણા કરતાં ઘણું થોડું હતું છતાં પણ તૈમુરને વંશ હાલમાં શું છે ? ઔરંગજેબના રાજ્યના અંત સમયે ભારવાડનાં સાધનો જેટલાં વર્તમાન કાળમાં એટ ઊપર છે, તેટલાંજ ન્યૂન હતાં છતાં પણ તે રાજ પોતાની સઘળી મુશ્કેલીઓને બહુ બહાદુરીથી જીતી શકયું એટલું જ નહીં પણ પિતાના સામર્થ્ય પ્રધાન સૈન્યોના બલિષ્ટ પરાક્રમે યુદ્ધમાં ઉતરી શહેનશાહતના યોદ્ધાઓને ક્ષણ માત્રમાં નારા કરી નાંખ્યો, અને પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું આ રીતના આવા મહાન બલિક અને શક્તિ સમ્પન્ન રાજાઓના ઐતિહાસના અવલોકન ઉપરથી તેઓની શક્તિનું માપ કરતાં મહાત્મા ટાડના અનાયાસે પ્રચ્છન્ન શબ્દો ઉદ્દભવી નીકળે છે કે – . Let us not, then mistake the supiness engendered by long „ oppression, for want of feeling. nor mete ort to these high „ spirited people the same measure of contumely, with which , we have treated the snbjects of our earlier conquests.,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ પાટિકા. માટે આ મનોબલ વાળા લોકોની દિધ કાળની ત્રાસજન્ય શુસ્તીને ભૂલ ખાઈને , લાગણીના અભાવ રૂપે આપણે માનવી જોઈએ નહી અને આપણું પ્રથમ છે, તેલી પ્રજાઓ પ્રત્યે જે અવિનયથી વત્યા છીએ તે અવિનય. તે લોકો પ્રત્યે દેખા, ડેવો જોઈએ નહીં, રાજપુત સ્થાનની આ ઇતિહાસ રૂપ વિચ્છિન્ન ભાવે પડેલી શંખલાને એકત્ર રૂપે કરવાની નિઃસિમ. પ્રવૃત્તિ ઘણે અંશે ભકિતવારિબોને વિશેષ આભારી છે અને તેથી તે તવારિખોનું અવલોકન કરતાં આપણને સહજ પ્રાપ્ત થઈ શકે છે, ભટિની તવારીખ એ શુદ્ધ હિન્દુસ્તાનની જાતિઓને હિન્ટિ સિધિયા અથવા હિન્દના પશ્ચિમ પ્રદેશની પ્રાચિન – તિઓ સાથે જોડનારી સાંકળ રૂપે ગણી શકાય અને જેકે આ તવારિખ સામાન્ય વાચકને બહુ ડી રમુજી જણાશે કિંતુ પ્રાચિન સામગ્રિના શોધકને તેમાંથી શોધ કરવાને મદદ રૂપ થઈ શકે. તેવા નવિન નવિન વિષયે પ્રાપ્ત થઈ શકશે. એટલું જ નહીં પણ રગુનો નકશો કે જેમાં એક વખત અમરત્વ સુચવનારાં અભિધાનેનાં અરણ ચિન્હોને સંગ્રહિત કરી રાખવામાં આવ્યાં છે. અને તેઓ પણ ઘણું નવા વિષયો સંપાદન કરી શકાશે. છત જાત કે જેનાં ખંડેરે ઉપર બિકાનેરનું રાજય સ્થાપન કરવામાં આવ્યું છે તેઓની કુલપતિ જેવી સાદાઈ અને સરલ વર્તણુંક ગમે તેવાં અપૂર્ણ તપણું એક ન્યાનાં ન્હાનાં પ્રજાસત્તાકનાં રાજ્ય સ્વરૂપ જેવું ચિત્ર દર્શન કરાવે છે એટલું જ નહી પણ તેઓનું પ્રજાસત્તાક રાજ્ય બંધારણ પૂર્વની એકજ રાજાને સ્વાધિન એવી રાજ્યનીતિથી અજ્ઞાત અને પ્રાચિન છત જાતની સ્વતંત્રતા ઉપરનો પ્રેમ સિદ્ધ કરનાર રૂપે ભાન કરાવે છે. - મહાત્મા કર્નલ જેમ્સ ટોડ પિતાના સરલ સત્ય અને અનુકરણિય ઉદ્ગારે એવા શબ્દોમાં જન્માવે છે કે “ અંબર અને તેની શાખા શેખાવતિ સરહદને લગભગ સ્પર્શ કરનારી હોઈને આપણને ઘણું વધારે આકર્ષણ ધરાવે છે.” અને તેથી તેઓ કહી શકે છે કે (શેખા વતનિ ) ખંડિયા, રાજ્ય સાથે વિચિત્ર હકને સમૂહ જોડાયેલો છે તેથી તે હક સર્વોપરિ સત્તાએ સર્વાશે સમજવા ગ્ય છે, કે જે વડે કરીને તેઓ આપણને તેમજ તેમને નુકશાન કારક ધોરણે કિંવા અયોગ્ય માર્ગે વહન કરાવવાના અમૃત વિચારને શરણ થાય નહીં, આ મોટી જાતમાં લારખાનીઓનો સમાવેશ થાય છે કે જેમનાથી આપણે એટલા બધા અજ્ઞાત હતા કે હમણાનું એ જાતનું અંદર અંદરનું કાન -વા-પરસ્પરને વિગ્રહ આપણું પુરાતન શત્રુઓ પિંઢારાઓના ઉઠાવ રૂપે પ્રથમ ભૂલથી સમજાયું હતું. આટલા વર્ણન વિશેષની ઉત્તરે મહાત્મા ટૌડ હારાવતિના અભિધાન જન્ય હાડા રજપુતનું સંક્ષિપ્ત દર્શન કરી પોતાની પ્રત્તિથી નિવૃત્ત થાય છે તેથી આપણે પણ તે ન્યાયનું અનુકરણ કરી ઉપસંહાર રૂ૫ બે શબ્દને અંતે શાંત થઇશું, મહાત્મા ટૌડ કહે છે કે “હારાવતી, તેનાથી ઉત્પાદિત થએલી શુરવીર, લડાયક અને બહાર એવી જે હારના નામથી પિશ્વાનાતી જાતની ઉંચી, સ્તુત્ય અને આકર્ષિક તવારિખને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ ૮ ] પીઠિકા જે શખ્સના વિચિત્ર ચારિત્ર્યથી અન્ત આવે છે તે, અને જે શખ્સ એશિયાના મહાન બુદ્ધિમાન પુરુષ વરેના સબંધમાં યોગ્ય તુલના કરાવ્યા વિના રહેશે નહીં તે વાત પણ આપણું ખાસ ધ્યાન ખેચનારી થઇ પડે છે. ” હસ્તસ્થિત ગ્રન્થનું આટલે સુધી અવલોકન કરી વધારે વિસ્તારમાં ઉતરીશું નહીં અને તેથીજ આ ભૂમિકાના ઉત્તર પ્રદેશમાં આવી આટલું નિરિક્ષણ કરાવવું આવશ્યક છે કે આ ગ્રન્થના પ્રસિદ્ધ કર્તાના પોતાના“ કયોનનીય કર્મજ ઉદ્ઘાર છે જ્યાં આપણે અવલે,કનમાં ઉતરીએ છીએ, ત્યાં તેઓશ્રીની પ્રવૃત્તિ પણ કાંઇ ન્યૂ તબળવાળી જણાતી નથી આ ગ્રન્થગત ઐતિહાસિક વિષય સબંધી યોગ્ય વિવેચન વાલ્યુમ ૬ ની પાડિકામાં કરવામાં આવ્યુંછે. એટલે આ સ્થાને તેનું પિષ્ઠ પેષણ યોગ્ય ગણ્યું નથી. આ ભૂમિકામાં માત્ર વાલ્યુમ ૨ માં સમાએલી મારવાડ સબધી હકીકતનુંજ દર્શન કરાવવામાં આવ્યુંછે. મ્હારે માન સાથે આ પ્રસંગે જણાવવું જોઇએ કે ભૂમિકા લખવાની આ પ્રવૃત્તિ મારા તરફની પ્રારમ્ભનીજ છે તેથી આ જાતનું નિરંતરનું કર્ત્તવ્ય કરનારની સન્મુખ કદાચ ક્ષુદ્ર ગણાશે પરંતુ એકડે એક શીખનારની બુદ્ધિમાન પુરૂષે અવગણના નહીં કરતાં તેને અધિક ઉત્સાહ શીરીતે પ્રકટે તે તર પોતાનું લક્ષ બિન્દુ રાખી તેને ઉપયેગ કરવા જોઇએ, અને તેમ થયું. સતે દરેક જીજ્ઞાસુ યથા યોગ્ય વિજય મેળવવા સામર્થ્યવાન અનેછે. મેં જે કાંઈ શબ્દ સમૂહ એકત્ર કરી તેનું આ ભૂમિકામાં સ્થાપન્ન કરેલું છે તે યોગ્ય વા યોગ્ય ? સ્થાને વા અસ્થાને ? છે તેનું નિરક્ષણ કરવું એ જનસમાજનું કત્ત બ્ય છે. અને તેથી હું વિજ્ઞપ્તિ કરવા રજા લછું કે આ ભુમિકામાં જો તેવું કાંઇ હાયતા ટૂંકો ચારિ, નિવામ્બુ મëાત્ એ ન્યાયે ઉપયોગ કરશે. અને એવા પ્રકા- રના કેઇ પ્રચ્છન્ન દોષ દૃષ્ટિ સન્મુખ આવે તેને મારા તર‰ કૃપા કરી લખશે તે તે હું હવે પછીના કાઈ પ્રસંગમાં સુધારવા પ્રવૃત્ત થઇશ અને તે તે લોકોને તે ભાખત માટે ઉપકાર માનીશ. આ ભૂમિકા લખવાનું કામ મારા જેવા સાધારણ માણસને સોંપવા તથા તે કા મ્હારાથી લઇ જનસમાજની દૃષ્ટિ આગળ મને પણ મૂકવાની જે ધારણા સદ્ગુણાલ કૃત સુરમ્ભાવ પુરૂષોત્તમ ભાઇએ ખતાવી છે તેને મારી ઇચ્છા અનુસાર સમ્પૂર્ણ રીયાતા ઉપયેાગ થયાજ નથી. પરંતુ એ ધારણાને અમુક અંશે મ્હારાથી જે કઈ બન્યુંછે તેટલું કરી ક્ષમા ઇચ્છુંછું અને તેટલાના સદુપયોગ કરવા વિજ્ઞપ્તિ કરી વિરમવા રજા લઉં છું. દયાશંકર રૂદ્રજી વ્યાવહારિક. સંવત્. ૧૯૬૭ના જ્યેષ્ઠ વદી ચંદ્રવાસર માંગરાળ. કાર્ડિઆવાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका. મારવાડ. प्रथम अध्याय. મારવાડ શબ્દના જુદા જુદા વ્યુત્પતિવાદ. મારવાડના પુરાતન ઇતિવૃત્ત સંબંધે પ્રમાણ, પતિએ આપેલ વંશ પત્રિકા. મારવાડવાસી રાઠોડ રજપુતના વંશની ઉત્પત્તિનું વર્ણન. નચનપાળ. નયનપાળતા આવિર્ભાવ સમય. નયનપાળે કરેલા કનેાજને વિજય. સુર્ય પ્રકાશ. રાજરૂપકાખ્યાત વિજયવિલાસ અને ખીજા ભટ્ટગ્રંથો. કાધ્વજ ઊપાધિધારી તેર રહેડ રાજ પરિવારનો ઉલ્લેખ. કનેાજપતિ રાજા જયચાંદ ( જયચંદ્ર ) મુલસમાને કરેલા ભારત વર્ષના વિજયના પૂર્વે કનાજ રાજ્યના વિસ્તાર અને સમૃદ્ધિ વર્ણન. જયચંદ્રનું વિશાળ સેનાદળ. જયચંદ્રને માંડલીક ઉપાધી અને દેવ સમાન લાભ. જયચંદના રાજસુય યજ્ઞનું અાજન. અયોજનની નિષ્ફળતા અને તેથી પેદા થયેલ લાભાલાભ. ભારતવર્ષની તત્કાલિક અવસ્થાનું વિવરણન. તે સમયના ચાર પ્રધાન હિંદુ રાજા. શાહબુદીને કરેલ ભારત વર્ષનું આક્રમણ. દીક્ષાના પ્રધાન રાજાને હર વી તેની કનેાજ તર× યુદ્ધ યાત્રા, જયાંદનું મૃત્યુ. ૪:૧-૪૪૮ द्वितीय अध्याय. શિવજી અને સત્યરામનું અભિગમન, સિ ંધુ સુધી વસી ગયેલ મરૂ ભૂમિના તે સમયના વાસ. કલમદ્ર અધિપતિ પાસેથી શિવજીની પદ પાપ્તિ. લાક્ષ કુલન સાથે તેના સધ સત્યરામનું મરણુ, સોંલકી રાજકુમારી સાથે શિવને વિવાહ, દ્વારકાં તરફ તેનું જવું. લાક્ષ કુલન સાથે તેનું ' યુદ્ધ. ક્ષીર દેશે શિવજીના વાસ. પલ્લીના બ્રાહ્મણેાએ કરેલી તેની આનુય પ્રાર્થના. તેની વિશ્વાસઘાતકતા તથા તેનું પરલોકગમન. શિવજીના જ્યેષ્ઠ પુત્ર અશ્વત્થામાના અભિષેક, શનિક અને અજમલ, અહ્વાત્થામાનું મરણ, દુહરનું રાજ્યા રાહણ, દુહરની કનો હાર ચેષ્ટા, તેનું મરણ, રાયપાળને અભિષેક. તેની પ્રતિ હિંસા, તેના તેર પુત્રનું વિવરણ, રાવ કનહળતું રાજ્યા રોહણ, રાવ જલહ, રાવચેદે. રાવખી વિનમહલને જાય. રાવ શિલુક, રાવ વિરામદેવ, રાવચંદ. રાવચંદે કરેલ મુંદરાધિકાર, તેનાં બીનૂં ય વર્ણન, મુ`દરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). પુરીહર રાજાની પુત્રી સાથે તેનો વિવાહ, ચંદનું મૃત્યુ રાવ રણમલનું સિંહાસના રહણ. તેની ચિડમાં અવસ્થિતા. તેનો મારવાડ ભાગ. રાવ રણમલનું મરણ. તેના વીશ પુત્રનું વિવરણ, સામતની તાલિકા; ૪૪૮૫૮ तृतीय अध्याय. ધનું સિંહાશનારોહણ. ધપુરની સ્થાપના. મુંદરથકી નવ પ્રતિષિત, વેધપુરમાં રાઠોડ રાજપીઠનું સ્થાનાં ચરિતકણુ તથા તેનું કારણુ, સેતુલમીર, મેતા અને વિકાનેરની નુતન પ્રતિકા. યોધનું પરલેક ગમન, ધનું ચરિત વર્ણન. રાઠોડ વંશનું જલદીથી સંવદ્ધન રાવસુજનું સિંહાસનારોહણ. યવન સમ્રાટના સેનાદળ શાથે રાઠોડને પ્રથમ વિવાદ. પઠાણે કરેલ રાડેડ કુમારિનું હરણ સુજનું વીરત્વ અને મરણ. તેના સિંહાસને તેના પૌત્ર રાવ ગગનું આરોહણ. સિંહાસન માટે ગંગ સાથે તેના કાકા સાગને તકરાર. ગૃહ યુદ્ધ. સાગનું મરણ બાબરનું ભારતાક્રમણ. સઘળા રજપુત સમિતિના અધિ નાયક થઈ રાણાસંગની બરાબર કિરૂપે યુદ્ધ યાત્રા, રાવ ગંગનું મૃત્યુ, રાવ માલદેવને અભિષેક. માલદેવનું ગારવ. માલદેવના કરેલો નાગરને, અજમેરને, ઝાલોરને અને શિવાનાનો ઉદ્ધાર. તેનાં બીજાં ચરિત્ર. તેની પ્રતિષ્ટા. રાજ્યભ્રક હુમાયુન તરફ તેને અધ્યાય વ્યવહાર, શેરશાહને મારવાડ ઉપર હુમલ. યવન સેનાનું સંકષ્ટ. કૈશલ કમ શેરશાહને વિસ્તારે. રાઠોડ સેનાનું પશ્વાદપસરણુ બે પ્રધાન સામંત સંપ્રદાયને આત્મ ત્યાગા. અકબરનુ મારવાડ ઉપર આક્રમણ. મેરતા અને નાઘેરને જીતી લઈ તેનું વિકાનેરના રાજસિંહને અર્પણ કરવું. પિતાના બીજા પુત્રને અકબરની સભામાં માલદેવનું મોકલવું. સમ્રાટની સામે તેને અસદભાવ. અકબરે કરેલ યોધપુરને અવરોધ.ધપુરની રક્ષા કરવામાં માલદેવને ઉઘમ. ઉદયસિંહનું અકબર સાથે પ્રેરણ. ઉદયસિંહની અભ્યર્થના. ચંદ્રસેન. ચદ્રસેને કરેલ રાઠેડકુળની સ્વાધીનતા. રક્ષા, ચંદ્રસેનનું વીરત્વ. માલદેવનું પરલોકગમન. માલદેવના બાર પુત્ર... ૪૬૦-૭ર चतुर्थ अध्याय. મારવાડના રાજાઓની અવસ્થાનું પરિવર્તન. ઉદયસિંહને અભિષેક અજીત અતિહાસિક વિવરણ. મારવાડના ઈતિવ્રતમાં ત્રણ પ્રધાન પુત્રની અવતારણ, યોધરાવની પ્રતિષ્ઠિત સામંત કથા. રજપુતાનાના પક્ષમાં ઉદયસિંહ નામની અહિતકારિતા. અકબરના હાયમાં પિતાની બેન યોધબાઈને ઉદયસિંહે આપી તેનું વૃત્તાંત. રાઠોડ સમાજમાં તે વિવાહનું ફળાફળ. રાઠોડ રાજકુમારની ઇશવ કાળની શિક્ષા. ઉદયસિંહની વિપકુમારી હરણમાં ચેઠા. અમિતપ્ત બ્રાહ્મણને ભયંકર હેમ. બ્રહ્મશ્રાપે ઉદયસિંહનું ભરણુ ઉદયસિંહનાં સંતાનો........... ...૪૭૩-૪૭૮ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ पंचम अध्याय. રાજા રસિંહને રાજયાભિષેક, તેણે કરેલ શિરહિન રાવ શૂરતાનનો પરાભવ. ગુજર્જરરાજના વિરૂધે તેની યુદ્ધયાત્રા, ધૂદક યુદ્ધમાં શતસિંહ જ્ય. સૂરસિંહનું ધન અને સંમાન પ્રાપ્તિ. ભટ્ટને આપેલ ધન. અમર બચેલાના વિરૂધે તેની યુદ્ધયાત્રા. નર્મદા તટે તેઓનું યુધ્ધ. અમરને પરાજય અને નિધન નવા નવા સંમાનની પ્રાપ્તિ, પુત્ર ગજસિંહ સાથે સમ્રાટની સભામાં રાજા શરસિંહનું જવું. મારવાડની ભાવિ ઉત્તરાધિકારીનું સામ્રટના હસ્તે સજીતકરણ. ઝાલેરદુર્ગાબંધન. રાણા અમરસિંહના વિરૂધ્ધ ક્રુરમ સહિત ગજસિંહની યુધ્ધયાત્રા. રાજા સિંહનું મૃત્યુ. રાજા શરસિંહે નમેંદા તટે કરેલ અભિશાયિક ખંભસ્થાપન. યોધપુરની શોભામાં વધારે. રાજા શરસિંહની સંતાન સંતતિ. ગજસિંહનું સિંહાસનારોહણ. બુરહાનપુરના રાજવે અને દક્ષિણાવર્ત પ્રતિનિધિનો અભિષેક. તેની અવદાન પરંપરા. તેની કરેલી દળથાપના ઈલ્કાબ પ્રાપ્તિ. સુલતાન-પારખેજ-અને સુરમ. જેક્ટ પારબેજની વિરૂધ્ધ સુરમને પડયંત્ર. રાજા ગજસિંહની પાસે તેની સહાય પ્રાર્થના. તે પ્રાર્થનાની નિષ્ફળતા. રાજમંત્રી ગોવિંદદાસની ગુરૂત્યા. ગજસિંહને પદત્યાગ, સુરમે કરેલ પારબેજની હત્યા. જહાંગીરને પદવુત કરવાની ચેષ્ટા, વારાણસનું યુદ્ધગજસિંહનું આચરણ. વિદ્રોહિ દળને પરાભવ. સુલતાન સુરમનું પલાયન. રાજા ગજસિંહનું મૃત્યુ. તેના દ્વિતિય પુત્ર યશવંતસિંહને રાજ્યાભિષેક કાયમના ઉતરાધિકારીત્વ નિયમને વ્યભિચાર. અમરને વનવાસ. નિર્વાસન વિધિ સમાપન. મોગલ સમ્રાટ પાસેથી અમરનો આશ્રય લાભ, તેનું ઐહત્ય અને તેથી કરીને તેનું શોચનિય મરણ -૪૭-૪૮૮ षष्ठ अध्याय. રાજા યશવંતને અભિષેક. રાજા યશવંતે કરેલ સધળી જાતના શાસ્ત્રનું ઉન્નતિવિધાન, ગંડવમાં તેનું પ્રથમ અવદાન. શાહજહાંને કરેલ રાજકુમાર ઘરોને ભારતવર્ષને પ્રતિનિધિ પદે અભિષેક, માલવ રાજ્યમાં યશવંતસિંહનું પ્રતિનિધિત્વ. સિં. હાસન મેળવવા ઔરંગજેબની વિદ્રોહિતા. આરંગજેબની વિદ્રોહિતાના દમન માટે સૈન્ય સજજા અને સઘળા સેના દળના અધિનાયક પદે રાજા યશોવતસિંહને અભિષેક. ફતેહાબાદનું યુદ્ધ, યશવંતસિંહનું પશ્વાદશિરણ રાવ રતનનું વીરત્વ, આગ્રા તરફ ત્રા. જેનું યુધ્ધ. રજપુતેનો પરાભવ. શહાજહની સિંહાસન મ્યુતિ. આરંગજેબને સમ્રાટ પદે અભિષેક . યશવંતસિંહને ક્ષમા આપી પાસે બોલાવવું. સજાને પ્રતિપક્ષ-પકહવાને તેના ઉપર આદેશ. કાજવાનું યુધ્ધ. યશોવંતનું આચરણ. ઔરંગજેબને વિપતમાં પાડી તેની છાવણીની લૂંટ, દારાની સાથે ઊકતા બંધન, દારાની અકુશળતા. ઔરંગજેએ કરેલ મારવાડ ઉપર આક્રમણ. દારા પાસેથી યશવંતનું વિચ્છિન્ન કરણ. રાઠોડ રાજનું ગુજરના પ્રતિનિધિપણામાં વરણ અને તેનું દક્ષિણાવર્તામાં પ્રેરણ. શિવજી સાથે યશવંતનું ષડયંત્ર શાસ્તાખાનું મૃત્યુ, યશવંતને તેના પદને અધિકાસ્લાભ, અંબર રાજ્યને તેના પદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ઉપર નિયોગ, દક્ષિણાવર્તમાં જવાને યશવંતનો ફરીથી અભિષેક, દક્ષિણાપથ થકી ગુજર પ્રદેશમાં થશવંતનું સ્થાનાંતરિતકરણ સમ્રાટના આદેશ કાબુલમાં વિદ્રોહી લોકોના વિરૂધ્ધ તેની યુધ યાત્રા યોધપુરમાં પૃથ્વીસિંહની અવસ્થિતિ. તેના ઉપર ઔરંગજેબનું નૃશંસાચરો, પૃથ્વીસિંહનું આકસ્મિક મરણ. યશવંતસિંહને પુત્રના મરણના ખબર. પુત્ર શકે તેનું મરણ યશવંતનું ચરિત વર્ણન. નાદુરખાં.. ......૮૮૪–૫૦ सप्तम अध्याय. યશવંતના મરણ ઉપર તેની પ્રધાન પટરાણીને સમરણોઘોગ અને તેમ કરવામાં સરદારનું નિવારણ. રાજાની બીજી પત્નીઓને સહ મરણ. યશવંતના મરણથી સઘળાને બે અછતને જન્મ-યશવંતને પરિવાર અને સામંતનું મારવાડમાં આવવું. રસ્તામાં તેઓની ગતિ રેકી અછતને લઈ લેવાની ઔરંગજેબની ચેષ્ટા. સાથેની સ્ત્રીની હત્યા કરી સરદારોની આત્મ રક્ષા. શિશુ રાજકુમારની જીવન રક્ષા, ઇંદેએ કરેલો મુંદરાધકાર, તેઓનું ત્યાંથી કુટિ કરશું. ઔરંગજેબનું મારવાડ ઉપર આક્રમણ આબાદ નગરનું લેવું અને તેનું પ્લશ કરણ, હિંદુઓના દેવલોને રંજેબથી નાશ. અને પોતાનો ધર્મ છોડી દેવાનો રાઠોડ તરફ ઔરંગજેબને આદેશ. તે પ્રસ્તાની અતિક્તા જઇઆ કરની સ્થાપના. ઔરંગજેબના વિરૂધે રાઠોડ અને શિશોદિય રજપુતેનો પડયંત્ર. યુદ્ધ વિવરણ, મેરતીય - સમ્પ્રદાયનું વીરત્વ.નાલિમાં એકીભૂત રજપુત સમ્પતિનું યુદ્ધ નિધાન, રજપુતેના વિરૂધ્ધ લડાઇમાં ઊતરવાનું અકબરનું અનુમોદન. સંધિ બંધન, અકબરન સમ્રાટ કહી રજપુતાની ઘોષણા, ટાઈબરખાંની વિશ્વાસઘાતકા અને તેનું ભરણ. અકબરનું પલાયન અને રજપુત પાસે તેની સહાય પ્રાર્થના. અકબરનું રક્ષણ કરતાં દુર્ગાદાસનું દક્ષિણાતમાં જવું, શેનીંગદેવનું રાઠોડ સેનાનું પરિ ચાલન, યુદ્ધ પુરમાં યુદ્ધ. સામાં વિવાદ વિચિકા અને મહામારીને આવિભાવ. ઔરંગજેબની સંધિ પ્રાર્થના. શનગન સંધિમાં અનુમોદન, શનીંગનું મૃત્યુ, ઓરંગજેબનું સંધિનંદન. યુદ્ધ ચલાવવાના ભરનું આછમને અર્પણ. મારવાડમાં સર્વત્ર યવન સેનાનુ અવસ્થાન, આરાવલી પર્વતમાં રાઠોડની અવસ્થિતિ, સ્થાને સ્થાને અસંખ્ય યુદ્ધ વિગ્રહ અને અણ્ય પ્રાણ હત્યા. રાઠોડ સાથે ભટનું એકતા બંધન. મેરતીય સરદારનું અન્યાય મરણ શિવને અવધ, મુસલમાન સેનાને પતન. નુરાલીએ કરેલું બે આશાની સ્ત્રી હરણ તથા તેનું મરણ જબરમાં યવન સેનાને સંહાર, રજપુતએ કરેલો ઝાલોરને અવરોધ...... •••••.૫૦૨૫૧૬ अष्टम अध्याय. બાલક રાજ કુમારોને જોવાની સરદારોની પ્રાર્થના, રાઠોડે સાથે કોટાના દુર્જન શાલનું બળી જવું. આબુ તર૪ તેએનું જવું. સરદારનું રાજ ને. સરદાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) મદદથી એક મારવાડમાંથી હાર અજીતનુ સ્થાને સ્થાને ભ્રમણ, ગહેબને ભય, અપનૃપતિને વિર્ભાવ, એક થયેલા રાડ અને માશ! મોગલ સેનાનું ચાલ્યુ જવું. પુર મંડળમાં તેાાન, રાજાનું મરણ, દક્ષિણમાંથી દુર્ગાદાસનું પાછું આવવું, દુર્ગાદાસ સાથે સુપ્રીખાંના પરાભવ. અજીતને ગવાની સુધીખાંની ચેટા. તેની અકૃતકાર્યતા અને અપમાન, મેવાડનાં રાજકુમાર અમરસિંહના વિત્તુરાહ, રાણા રાઠાડનું આનુકુલ્ય દાન. અકબરની દુહિતા માટે આરગજેબની સધિ પ્રાર્થના. ગિરિવનમાં અછતના પુરીથી આશ્રયવાસ. વિજયપુરતા મામલા, રાફાડના જય, પેાતાની પાત્રી માટે એર’ગજેબની આશકા. રાણાની ભત્રીજી સાથે અછતના વિવાહ. યુદ્ધ બંધ રાખવા ખરીથી ઉદ્બેગ, રાજકુમારિનું પ્રત્યપણું. રોડની ચોધપુરની પ્રાપ્તિ. દુર્ગાદાસની મહાનુભાવુકતા, અછતને રાજ્યાધિકાર, અજીતની પુરીથી દુર્ગતિ, હિંદુ જાતિની દુર્દશા. અછતને પુત્ર લાભ, દુન નું યુદ્ધ. આર’ગજેબના મૃત્યુથી હિંદુશ્મને આનંદ, અછતનો યોધપુરના પુનરાધિકાર. મુસલમાનેાની દુર્ગતિ, બહાદુરશાહનું મ ગ્રહણ કરી આજીમનું પિતુ સિહાસને બેસવું. આત્રાનું યુદ્ધ, સમ્રાટનો મારવાડ ઉપર હુમ કરવાના ઉદ્યાન, અજમેરમાં આવવું, યવનની વશ્વાસઘાતકતા, અકસ્માત યેાધપુર ઉપર હ લા, અછત પાસે ક્રુત પ્રેરણા, સમ્રાટ સાથે અછતનું જવું, રજાને અસતાવ, તેએ.નું ઊયપુરમાં જવું. રાજયનું એ તા બંધન, અછતને કાધી યોધપુરના લાભ. અંબરના સિંહાસને જયંસ હતે ફરીથી બેસાડવાના અછતને ઉગ્રેગ. રાબરનું યુદ્ધ, અતના જય, જયસિંહના હાથમાં અબરાર્પણ, અછતનો બકાનેર ઉપર હુમલો, નાગારના ઉદ્ધાર. રાજાએ ઊપર સમ્ર.ટના ભ્રકુટી વક્ષેપ ફરીથી ર્ખિલન આજીનનુ આવવું, તેની પાશે રાજાઓનુ જવું, કુરૂક્ષેત્રમાં અછતની તીર્થ યાત્રા, ત્રીશ વર્ષ સુવાં ચાલેલ યુદ્ધની સમાલાચના, દુર્ગાદાસનું ગુણ કિર્તન, અભયસિંહની જન્મ પત્રિકા ૫૨૭-૫૨૭ ઔર ગજેબની વિક્રમ બળે नवम अध्याय. સમ્રાટની આશાથી અછતનું વિદાહ દમનના માટે શિવલોક, ગિરિ પ્રદેશમાં જવું, માટનું મૃત્યુ થ્રેડ વિવાદ, ગુર્જરના પ્રતિનિધિપણા ઉપર અછતને અભિષેક, સમ્રાટની સભામા પોતાના પુત્રને મેકલવાના અજીત તરદ્ આદેશ, નાગાર સરદારનું આક્રમણ અને તેને પ્રાણ હાર. પ્રતિશેાધ રાજકીય સેનાદળથી મારવાડતું આક્રમણ, યેાધપુરના અવરોધ સંધિ બંધનની કેટલીએક પ્રતિજ્ઞા, સમ્રાટની સભામાં અભયસિ ંહતું જવું, અછતની દીલ્લીં યાત્રા, એ સયદ મંત્રી સાથે તેનું સંમિલન; સમ્રાટના કરમાં પોતાની દુહિતાનું સપ્રદાન યાધપુરમાં પ્રત્યાગમન, તેનું રાજ્ય સભાનાં આવાહન જીયા ફરતું ઉઠાવી લેવું, અજીતની ગુરુ યાત્રા. ારકાંની દેવપુજા. તેના અનુયાયિઓનું અશ્વર્ય, સૈયદા સાથે પયત્ર અજીતની સાથે સમ્રાટની મુલાકાત. રાજ્યમાં દિ જાદિ જાતના દુભિષિકત. દક્ષિણાવર્ત્ત થકી હાસેનઅલી. અજીતની અને સયદેાના શત્રુની આહત. રાઠોડ સેના લઇ અછતના મહેલના ઘેરે. સમ્રાટના પ્રાણસંહાર, તેને ઊત્તરાધિકારી મહમદશા. અંબરના વિરૂધ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #521 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) દાજી. તેની યુદ્ધયાત્રા. અજીતની પાસે અબરરાજની આ પ્રાર્થના. તેનું અમદાવાદનુ યેાધપુરમાં પાછું આવવું. અબર રાજ સાથે અજીતની દુહિતાના વિવાહ, સૈયદાના મૃત્યુના ખખરભ્ર અજીતની વિપદ શંક. અજમેરનું આક્રમણ્. અજમેરમાં હિંદુધર્મનું પુનઃસ્થાપન્ન યવન સેનાએ કરેલ મારવનું આક્રમણ, ત્રીશ હજાર રજપુતે સાથે તેની સાથે અલસ હતું યુધ્ધમાં ઉતરવું શબર યુધ્ધ. ભરતપુરની અધિષ્ટાતા. ચિરમાન જાટને અછતનું આશ્રયદાન સમ્રાટનો યુધ્ધોધમ, અજમેરના રક્ષણ માટે યુધ્ધ. અજમેર પ્રત્યર્પત કરવા માટે અજીતની સંમતિ સમ્રાટની છાવણીમાં અભયસ ંહનું જવું, તેની અભ્યના, તેનું ઉધ્ધત આચરણ. પુત્ર હસ્તે અજીતનું મરણ. રાજરૂપક ગ્રંથમાં અજીતની અંત્યેષ્ટિ ક્રિયાનું વિવરણુ, રૂંવાડા ઉભા થાય તેવું સહભરણુ, અજીતનુ ચરિત વર્જુન...... પર૮-૫૩૯ दशम अध्याय. અભયસિંહની પિત ત્યાજ. મારવાડના અધઃપાતનુંકારણ, સમ્રાટના સ્વહસ્તે અભયસિ`હના અભિષેક. અભયસ'હનું ચેાધપુરમાં આવવું. પુરાહિત વિગેરેનું તેનુ ધનદાન. ક'કવિ અભયસંહના નાગારનેાજય. નાગારપ્રદેશનુ ભક્તસિ ંહને સમર્પણ. અભયસિંહના હાથે ભોમીયાંના પરાજ્ય સમ્રાટના દરબારમાં જવું. અને તે નિમિ-તે નગર વિગેરેનું દન, વંસત રાગનુ આક્રમણુ સમ્રાટ સભામાં જવુ, ગુર્જરના રાજપ્રતિનિધિ અને દક્ષિણાવર્ત્તના રાજા જંગલીની વિદ્રો.હતા, વિદ્રોહિના વિરૂધ્ધ યુધ્ધ:યાત્રા કરવા ઉશ્કેરણી તથા બીડુ આપવું. એકઠા થયેલા સભાસદોનુ બીડું લેવાનું અસંમતપણું રાઠોડ રોજનું ખીડું લેવું તેનું અજમીર દર્શન. પુષ્કરમાં અંબર રાજ સાથે તેની મુલાકાત. સામ્રાજ્યની સ` નાથ કલ્પના. ભૈરતા નગરમાં બુર્ખાસિંહસાથે તેની મુલાકાત. યેાધપુરમાં આગમન મંગલાચરણુ, મીનલેાકેાને અત્યાચાર, રાજપુત સામત સેનાનું વિવરણ, શિરાઈના મીનલેાકેનુ અભયસિંહ થકી હુમન, શિરાઇ રાજની સંધિ પ્રાર્થના, અભયસિંહની સહાય્યઅર્થે તેની સેનાની મદદ અમદાવાદ ઉપર તેની યુધ્ધ યાત્રા. ત્યાંના શાશન કર્તાને શરણે થઇ જવા કહેવાને ખેાલાવવું. રજપુતની યુધ્ધ સભા. સેનાદ્દલની સ`મુખ ભાગ ચલાવવાને ભકતસિંહના બના ભિલાષ: યુધ્ધાર્થે મંગલાચરણ; શિત્રુલનું આત્મરક્ષણાથે કાલ; શુધ્ધ, રજપુાતા જય શિબુલ’દનું આત્મસમર્પણું; સમ્રાટની પાસે તેનું બદરૂપ પ્રેરણૢ; અભય.સ હતુ..શુર શાસન; તેનું યેધપુરમાં પ્રત્યાગમન. ૫૪૦-૪૩ एकादश अध्याय. બન્ને ભાઇઓની પરસ્પર દઉં. ભકતસિ ંહના રણનૈપુણ્યે અભયંસિંહની આશંકા. તેની નિતિ. યેાધપુર છોડી કવિ કર્ણનુ નગરમાં જવું. અન ભકતિસ ંહને તેનુ કૈાશલ્યથી શિક્ષાદાન મેાટ.ભાઈનો અભિપ્રાય વિક્ળ કરવા . પ્રભાતું કે શત્રુ અભયસિ`હે કરેલ વિકાનેરનું આક્રમણ, તેના સરદારોના વિચિત્ર વ્યવહાર. અભયસિંહ સાથે અબર સજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ વિવાદ કરાવી દેવામાં ભકતસિંહનું કૌશલ. અભયસિંહની ગેરહાજરીમાં વેધપુર ઉપર હુમલે કરી દેવાની જયસિંહ તરફ ભકતસિંહની સલાહ, સલાહની સાર્થકતા. જયપુરમાં સમર સભા અભયસિંહ અને જસિંહના વિવાદને મુત્રપાત. અંબરમાં યુદ્ધસજજ. મારવાડ તરફ જયસિંહની મોટી સેનાની યાત્રા. વીકનેરને અવરોધ ત્યાગ કરી સિંહના આક્રમણને પ્રતિરોધ કરવા રાઠોડ રાજને ઊદ્યોગ: ભકતસિંહનું વિચિત્ર આચરણ. સામંતને સપથ ખવરાવી તેઓને સાથે લઈ અંબરના સેનાદળ સાથે યુદ્ધ માટે તેના દળ સાથે ચાત્રા. ગાગરીગાનું યુદ્ધ. ભકતસિંહને કઠોર ઊદ્યોગ, તેના સેનાદળને ધ્વસ. માત્ર સાઠ સનીને લઈ જયસિંહ ઉપર તેનું આક્રમણ જયસિંહનો રણસ્થળ ત્યાગ. અંબરના ભાટન કરેલ ભક્તસિંહએ યશોગાન. ભકતસિહના ત્રીજા આક્રમણના ઊદ્યોગમાં કવિ કર્ણની બાધા, સેનાની સાથે ભક્તસિંહને શેક, મધ્યસ્થ રાણુ થઈ કરેલ બન્ને પક્ષની સધિસ્થાપના. ભકતસિંહના કુળદેવનું અદર્શન. અભયસિ હનું મૃત્યુ. તેના ચરિત સંઘે કેટલાએક ગપ્પા ૫૪૮૫૫૬ द्वादश अध्याय. રામસિંહને અભિષેક. તેનું ઉદ્ધત આચરણ, તેના અભિષેક સમયે તેના કાકાભકતસિંહની ગેરહાજરી. પિતાના પ્રતિનિધિ તરીકે ભકતસિંહનું ધાત્રી મોકલવું. તેથી કરી રામસિંહનું અપમાન, અપમાનને પ્રતિશોધ. રામસિંહના વિશ્વાસપાત્ર ચંપાવત અને કુંપાવત સરદારનું તેણે કરેલ અપમાન, અપમાનિત સરદારનું રાજસભા ત્યાગ કરી ભક્તસિંહ પાસે જવું. ભયંકર ગૃહયુધ્ધ. મરતાનું યુધ્ધ, રામસિંહ પરાજય, ભકતસિંહને રાજસિહાસનાધિકાર. પદચુત રામસિંહ તરફ પુરોહિતને અનુરાગ, મરાઠા લેકની મદદ લેવા તેનું દક્ષિણાવર્તામાં જવું. રાજા ભકતસિંહ અને પુરેહિત વચ્ચે પ્રશ્નોત્તર. ભકતસિંહની ગુણાવળી. મારવાડનો વંસ કરવાની મરાઠા લોકેની ભિતિ. ભકતસિંહના વાવટા નીચે રાડ સરદારનું આવવું. તેઓની દળ સાથે યુદ્ધયાત્રા, મરાઠાને અનાભિલાષ. અજમેરના પાર્વત્ય પ્રદેશમાં તેઓને રહેવું. અંબર મહિષિના વિશ પ્રગથી ભકતસિંહનું મરણ. ભક્તસિહનું ચરિત વર્ણન, રાઠોડ અને કશાવહ સંબંધે લોક ગાથા. સતિને અભિશાપ. અભિશાપનું સાર્થક્ય .......૫૫૭-૫૬૭ त्रयोदश अध्याय વિજયસિંહને રાજ્યાભિષેક, મેરતા નગરમાં પોતાના સરદાર તરફથી તેની પૂજાપ્રાપ્તિ. રાજ્યધાની તરફ તેની યાત્રા, પદય્યત ગજા રામસિંહનું મહારાષ્ટ્ર અને કચ્છાવહ લોકો સાથે સંધિબંધન, મિત્ર સેનાનુ એકત્ર મિલન. મેરતા ક્ષેત્રો વિજ્યસિંહનુ સેનાદલ. સિહાસન આપી દેવા તેના તરફ આજ્ઞા. તેને પ્રત્યુતર, યુદ્ધ. વિજયસિંહને પરાજ્ય. રાઠોડ કવચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ સેનાને વિનાશ. રણકોસલ વિજયસિહનુ પલાયન અને તેને નાગારમાં આશ્રય. શત્રુઓએ કરેલ નાગેનો અવરોધ, શત્રુને શેનાનિવેશ બેદી તેનું સ્થાનાંતરીત જવું, બીકાનેર અને જયપુરમાં સહાય પ્રાર્થના- જયપુરાધિપતિને વિશ્વાસઘાતકતા. મેરતિય સરદારોએ કરેલ તે વિશ્વાશઘાતકતાને પ્રતિરોધ, આપા, સિંધિયાની હત્યા; હત્યાનું પ્રાયશ્ચિત, અજમેર ત્યાગ ચાથની સ્થાપના. મહારાષ્ટિયને રામસિંહ પરિત્યાગ આપ્યા સિંધિયાના સ્મરણાર્થે ચિન્હ સ્તંભ રામસિહનું મૃત્યુ. રામસિહનું ચરિત વર્ણન, મારવાડમાં અરાજકત્તા, રાઠોડ પ્રજાતંત્ર પિકણું સરદારનું દત્તક વિધાન. તેણે કરેલ અજમલ માનના, કરી કરી સૈનિકનું કરનાર લોકોના નિવેગે રાઠોડ સામત ૫થાનું અધઃપતન. સામંત સમિતિને કેમ કરવામાં રાજાને ઉધોગ, સરદારને દરબાર- ગરધન ખીચી- રાજ તર્કમત્રણ- રાજા અને સામતે વચ્ચે સંધિ, વેતન ભોગી સૈનિકોનો દળભંગ, રાજગુરૂનું મરણ- તેની ભાવષ્ય વાણી-સરદારોને જાળમાં બાંધી દેવા નિમિતે ઉધોગ, પોકર્ણના દેવીસિંહનું ઉદ્ધત આચરણ, તેનું બોલવુંઅગ્રાધિકારીના : હકમાં પ્રત્યાય- તેનું ફળાફળ- પિતાના મૃત્યુનો બદલો લેવાની સુબળસિંહની યુધ્ધસજા- સુબળસિહનું મૃત્યું- સરદારને વિક્રમરોધ, દસ્યુના વિરૂધે રાજાની રણયાત્રા; સિંધુરાજ પાસેથી ઉમરકોટનું લઈ લેવું; મેવાડ થકી ગદવારનું ગ્રહણ, મહારાષ્ટ્રીય ઉપર જાપુરનું અને મારવાડનું એક કુ આક્રમણ; જંગ યુધ્ધ; ડીબઈનને પ્રથમ આવિર્ભાવ; રાઠોડે કરેલ અજમેરનો પુનરાધિકાર, ચમન અને મેરતાનું યુધ્ધ; અજમેરના શાસન કર્તાની આત્મહત્યા; વિસિહની ઉપનિએ કરેલું માનસિડનું દત્તકપણું, સરદારને આદોશી રાજાની ઉપપત્નિને પ્રાણનાશ વિજયસિહનું મરણ પર-પ૩ ==c== चतुर्दश अध्याय. રાજા ભીમે કરેલ ગાદીનું આક્રમણ, તેના પ્રતિ કંઠી જાલીમને પરામવ, બીજા પ્રતિ દૂધનો પ્રાણ સંહાર. એક માત્ર માનસિંહનો બચાવ, ભીમસિંહે કરેલોઝાલોરનો અવરોધ સેનાબળને સંગ્રહ કરવાની ચેષ્ટા, તેની આરત આહે સરદારે કરેલું રક્ષણ, રાજા ભીમસિંહે કરેલ સરદારની અવમાનના, તેઓને ભ. મારવાડને ત્યાગ કરી તેઓનું બીજે સ્થળે જવું, નિમજનું આક્રમણ. ઝાલોરનું સંકષ્ટ. ભીમસિંહનું આકસ્મિક મરણું, મરહનું સંભવનિય કારણ, રાજા માનસિંહને અભિષેક, કિર્ણના શિવસિંહનો વિદ્રોહ, ચંપા શનીન જયંત્ર ભીમસિંહની વિધવા પત્નિને ગર્ભ પ્રકાશ, રાજા માનસિંહ સાથે બે દેબસ્ત, ભીમસિંહની વિધવા પત્નિના માટે એક પુત્રને જન્મ. તાજા જન્મેલા બાલકનું પિકમાં પ્રેરણ, તેનો અસાન વારસ, તેનું નામ કરશુ. માનસિંહની અધોગ્ય પક્ષ પાતિતા. ધ કુળનો પ્રચાર. ચંપાવતને સંબંધ ત્યાગ. પોતે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે માનસિંહ તરફ સરદારોને અનુરોધ. જનનીના પુત્રને અસ્વીકાર. શવને પ્રપંચ, પંકુળને મારવાડનો રાજા કહેવાને જયપુરાધિ પતિને સ્વીકાર. અપનૃપતિને કેટલાક સરદારની મદદ. વિકાનેર રાજાનું તે પક્ષનું સમર્થન. રણુ ક્ષેત્રમાં યુદ્ધ સજા. હોલકરને હલકો વ્યવહાર. પ્રતિ દી સેના દળનું પરસ્પરના વિરૂધે. ઉભા થવું સરદારનો માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) સિંહના ત્યાગ, માનસિંહની આત્મ હત્યા કરવાની ચેષ્ટા. તેનું પલાયન. મેધપુરમાં જવું; આત્મ રક્ષા માટે ઉદ્યોગ. સ્વાતિ તર′′ તેને સંદેહ; તેની પ્રવચના પચિત સરકરા એમ પાળ ધ કુળને આશ્રય; નગરના અધિકાર અને તેની લૂંટ: ઘેરે! ઘાલનારનુ કટ; સીરખાંનું કૈાશલ; મારવાડ થકી પલાયન; તેની વાંસે જયપુર સેનાપતિનું જવું; યુદ્ધ; કચ્છાવ સેનાપતિને વિનાશ અને જયપુરને અવરાધ, રાજાનુ સંકટ જોધપુરના ઘેરાને ત્યાગ; આત્મરક્ષણ માટે લાંચનું દાન; માનસિંહના અધીને મીરખાંનુ પદગ્રહણ; માનસિ’હતું ચાર સરદારા સાથે જોધપુરમાં જવું..... .૫૯૪-૬ ૦૩ पंचदश अध्याय. યેાધપુરમાં મીરખાતી અભ્યના; શિવસિંહના દળના ઉન્મૂલન માટે ઉદ્યોગ;રાજાની સાથે પાઘડીનું પરિવર્તન; નાગારમાં તેનુ જવું, શિવસિંહ સાથે મુલાકાત; અપનૃપતિના રક્ષણ માટે શપથ, રજપુત સરદારાની હત્યા, અપનૃપતિનુ પલાયન; આમીરખાંનુ નાગારનુ લુંટવું; રાજા માનસિહ પાસેથી ૧૦૦૦૦૦૦ રૂપિયાની પ્રાપ્તિ; જયપુર નેશન, વીકાનેરનું આક્રમણ: મારવાડમાં મીરખાની પ્રભુતા; પોતાની પદ્માણ સેનાદારાએ નાગારનું દ્રઢીકરણ: પેાતાના સેનાપતિઓને ભૂમિ સંપતિનુ આપવું; નઉઆ અને સંબરના મીઢના તળાવને કબજો, મંત્રી ઇંદુરાજ અને પુરાહિત દેવનાથને વધ, રાજા માનસિહના ચિત્તવિકાર; તેને એકાંત નિવાસ; પોતાના પુત્ર છત્રસિંહના અભિષેક માટે રાજ્ય ત્યાગ; દુષ્પ્રવૃત્તિને વશવર્તી હાવાથી તેનું મરણ; રાજા માનિસંહના ઉન્માદ રેણની પ્રવૃદ્ધિ; તેનાં કારણેા; રાજ્યમાં સાંમત્તત:ત્રિક શાસન, બ્રીટીશની સાર્વજનીક પ્રભુતા; છત્રસિહના શાસનકાળમાં મારવાડ સાથે બ્રીટીશો સંધિ, છત્રસિંહના મૃત્યુ પછી ઇડરના રાજ્ય કુળમાં રાજ શાસનના ત્યાગ પત્યા ખાન કારણ, ર:જ્ય શાસનભાર ફરીથી લેવા રાજા માનસિંહ પાસે પ્રાર્થના; તેના કલ્પિત ઉન્માદ ગનુ પ્રમાણ; સધિ પત્રિકાની કેટલીક પ્રતીજ્ઞાથી તેને અસંતાપ; યેાધપુરમાં એક બ્રીટીશ કર્મચારીનું આવવું; દીવાની વિભાગના અમીચંદ, પાકના રાલીમિસ ના મંત્રી પદે અભિષેક; તેરાજનેા પ્રાતપાદ, રાજાની અધીનતામાં બ્રીટીશ સેના રાખવાને પ્રસ્તાવ; રાજાના પ્રસ્તાવની નામજુરી; તેનેા હેતુ; અજમેરમાં બ્રીટીશ એજ ટનું આગમન; રાજા માનસિંહની સભામાં એક ચીરસ્થાયી એજેંટના અભિષેક. એજટનુ યોધપુરમાં આવવું: રાજધાનીની અવસ્થા, રાજાની સાથે મુલાકાત; યાધપુરમાંથી એજ ટની વિદાયગીરી. સામંત પરમતિની ભૂમિને ક્રોક. રાજા માનસિંહને ક્રીથી મનેવિકાર. તેનું કુટિલ ક પ્રપ`ચી દલને પ્રતિવાદ. તેની સ'પત્તિના ક્રોક. તેનું ઋતુ, ક્રોક. થકી પુશ્કેલ ધનના ઊદ્ધાર. રાજા માનસિંહની શાણીત તૃષા, સરદારોને નલબધ કરવાની અારગત નિભન સરદારનું આક્રમણ. તેની વિક્રાંત આત્મરક્ષા. તેના નશ, પાક સરદારનું પલાયન. તેરોજનું મંત્રત્વગ્રહણ, તેના તરફ્ રાજા માનસિંહના ઉપદેશ. નિમજ્જનું આક્રમણ નિમજને યુએ. રાજા માનિસ ંહની પ્રતિજ્ઞા ભંગ. વેતનભાગી સેનાપતિની મહામનુભાવુકતા. માવાદના સરદારને સ્વેચ્છા પુર્વક નિર્વાસન અગિકાર, અડખેપડખેના રાજએ પાસે આગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) મેળવવાની પ્રાર્થના. અંબરસિંહ તરફ રાજા માનસિંહની ઘોર કૃતજ્ઞતા. બ્રીટીશ ગવરમે ટ પાસે નિર્વાસીત સરદેરેનું આવેદન. સ્વરાજ્યને વિધિબદ્ધ કરવા રાજા માનસિંહના સંગને ત્યાગ. સંક્ષિપ્ત સમાલોચના......................... .........૬ ૦૮-૨૫ षोदश अध्याय. મારવાડને વિસ્તાર. મારવાડના અધિસીઓને શ્રેણીવિભાગ. મારવાડની ભૂમિ. મારવાડનું શસ્પ. મારવાડનું ખનિજ દ્રવ્ય અને શિલ્પ દ્રવ્ય. તેનું વાણિજ્ય સ્થળ. મારવાડની વાણિક કાણી, મુંઢવ અને ભાત્રાની સેના. મારવાડની વિચાર નિતિ. મારવાડને દંડ નિતિ, મારવાડને કર વિધિ. લવણ સરોવરમાંથી અર્થ સામંત પ્રાણી. સામંતિક ભૂમિ. ... ૬૨૬૩૦ A વાંકાનેર प्रथम अध्याय. વિકાનેર રાજ્યની ઉત્પતિ. વિકા. આદિમજીત લોકની અવસ્થા, તેઓની વિસ્તૃતિ તેઓની શાસન વિધિ. હજીવિકા અને ધર્મનિતિ. વિકાના અભિયાન, સમયના છત લોકોના ઉપનિવેશની તાલિકા, વીકાના સાફલ્યનું કારણ. વિકાના હાથમાં છત મંડળનું છા પૂર્વક આ ત્મસમર્પણાવસ્થા. પીકા અને તેની જીત. પ્રજાએ કરેલ જાહીયાનું આક્રમણ. જાહીયાનું વિવરણુ, વિકાને જય, ભટ્ટીઓના હાથથી ભાગરનું લઈ લેવું, અને વાંકાનેરની સ્થાપના. વિકાના કાકાએ કરેલ ઉત્તર દેશનો જય. વિકાનું મરણ. તેના પુત્ર નુનકર્ણને રાજ્યાભિષેક. ભટ્ટીઓ પાસેથી દેશને જા. મુનકર્ણના પુત્ર જતનો અભિષેક, વિકાનેરની ક્ષમતાનો વધારો રાયસિંહને અભિષેક. દેશ જ વીકાનેરના છત લોકોની સ્વાધીનતાને લો૫, રાજ્યનીથીવૃદ્ધિ. અકબર સાથે રાયસિંહનો સંબંધ તેનું સંમાન અને પ્રભુતા. જોહીયા કુળનો બળવો અને તેઓનું ઉન્મેલન. તેઓની પ્રાચીન áસાવિશેષમાં અલેકઝાંડરનું વિક્રમ નિદર્શન, રાજ બ્રાતા રાયસિહે કરેલ પુનાયાતને પરાભવ, તેઓનું સંપૂર્ણ દમન. સલીમ [ જહાંગીર ] સાથે રાયસિંહની દુહિતાને વિવાહ સંબંધ, કણનું સિહાસનારોહણ. સમ્રાટની સેવામાં કર્ણના પહેલા બીજા અને ત્રીજા પુત્રને પ્રાણત્યાગ, કનિટ પુત્ર અનુપસિંહનો અભિષેક. કાબુલના વિદરેહનું દમન. તેના મૃત્યુ સંબંધે અનિશ્ચિતપણું, સ્વરૂપસિહનો અભિષેક તેનું મૃત્યુ સુજનસિંહ, જોરાવરસિંહ, ગજસિંહ અને રાજસિંહનું સિહાસનારોહણ, રાજસિહની વિષમ યોગે હત્યા કરી તેના ઓરમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ભાઈએ કરેલ રાજ્યાહરણ. તેના વિષે સરદારોનું ઉઠવું, ન્યાય સંમત ઉત્તરાધિકારી પિતાના ભત્રીજાને વઘ અને વિપ્લવ, યુદ્ધ સજ મહારાષ્ટીય હાટકે કરેલ ચોધપુરનું આક્રમણ વિકાનેરનું તાત્કાલિક વિવરણ, વધાવતીનું વૃત્તાંત,....................૨૩-૬૪૬ द्वितीय अध्याय. વિકાનેરની અવસ્થા. તેના અધઃપાતનું કારણ, તેની વિસ્તૃતિ; લેક સંખ્યા, છત લોકો. શારસ્વત બ્રાહ્મણ, ચારણ માલી અને વાળંદ, ચોરા અને ઉરી; રજપુત. દેશને ઉપરનો ભાગ. શસ્ય, જળ. લવણુદિ દેશનું પ્રાકૃતિક ખનિજ દ્રવ્ય. તલાકત કૃતિકા, પ્રાણ સંભવઃ શિલ્પવ વાણિજય, સેના. શાસનવિધી અને રાજસ્વ; જુદી જુદી જાતના કર અને જકાત, બીજી જાતની આવક, સામ સેવા અને ગૃહસેના...............૬૪૭–૧૫૪ तृतीय अध्याय. ભૂટરઃ ભૂટનેરના છતાની ઑત્તિહાસિક પ્રસિદ્ધિ; વીરસિહનું અભિગમન ૪ ભીનો અભિષિક, તેનું ઇસ્લામ ઘર્માવલંબન; રાવ દલીચ; હુસેનખાં; હુસેનમહમદ, ઈમામમહમદ અને બહાદુરખાં; જા બતામાં; દેશની અવસ્થા; ભટરનેરની પ્રાચીન અટ્ટાલિકા ૬૫૫-૬૫૮ હારાવતી. प्रथम अध्याय. હારાવતી અગ્નિકુળનું કાલપાતિક ઉત્પાત વિવરણ; અવર્ષ ગીરી ચોહાણ લેકની મકાવતીની ગ્રહની કંકન પ્રાપ્તિ; અજમેર પ્રતિષ્ઠા; જયેપાળ માણેકરાય પ્રથમ મુસલમાન અભિયાન તેઓને અજમેરને કબજે; શંબરની સ્થાપના; તેનું લવણ સરોવર માણેકરાય, સતાન સતતિ, રાજસ્થાનમાં તેની સ્થિતિ, મુસલમાન લેકે સાથે તેનો વિવાદ; અજમેરને વિલનદેવ, મહીરને ગોગા ચોહાણ, મહમદના હાથમાં બન્નેનું આવવું વિશાળદેવ, સમગ્ર રજપુતસ્થાનોને અધિનાયક; તેના આવિભૉવ કાલનું નિરૂપણ; દિલીમાં તેને જ્ય સ્તંભ. તેનું કુટુંબીપણું, હારની ઉત્પતિ; અનુરાજે કરેલો અશિનો અધિકાર પદમ્યુતિ; ઇષ્ટપાળને અને અધિકાર; રાવ હમીર. રાવચાંદનું મરણ, અલ્લાઉદીને કરેલો અશિ.અધિકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) રાજકુમાર રસિંહનું ચિતડમાં પલાયન અને મેવાડના બનશરમાં તેનું રહેવું; તેના પુત્ર કેલનનું ગૌરવ ૬૫૮-૬૭૦ द्वितीय अध्याय. ગાદીપતિ અનુરાજથી તે રાહદેવ સુધીનું હારરાજનું પુનઃ સમાલોચન; રાઘદેવાનું બુદી સ્થાપન. ઉશારાની હત્યા દેવાનો સિહાસન ત્યાગ. તેના કાર્યનું અનુદાન સમસિહ. ચબલ નદીના પુર્વ પાર સુધી રાજ્ય વિસ્તાર; કોટીયા ભીલની હત્યા, કોટાની ઉત્પત્તિ નાપજીનું સિંહાસનારેહણ; સોલંકી ટાડાની સાથે વિવાદ, નાપુજીને પ્રાણ સંહાર. સહમણ. હામુને અભિષેક. પથર ઉપર રાણાના અંધકાર કરવાની ચેષ્ટા. હામુને અહંકાર. વિરસિંહ વિરૂ રાવ ગાંગે. દુભિક્ષ. શ્રાતાઓથી તાડિત થએલ વાંદાનું માંટુંડમાં આશ્રયસ્થાન. કાકાને સંહાર કરી નારાયણદાસનો પિત્ર રાજયને પુનર્લભ. નારાયણદાસના સંબંધે કેટલાક ગા. ચિતોડના રાણાને સહાયદાન, તેને જયલાભ. રાણું રાયમલની ભત્રીજી સાથે તેને વિવાહ તેના અફીણના સેવનની આસકિત, તેનું મરણ રાવ સૂર્યમલ્લ. ચિતોડની કોઈ રાજકુમારીનું પાણગ્રહણ, સાંધાતિક ફલતિ આહેરીયા. રાવની હત્યા. હત્યાનો પ્રતિરોધ. સહમરણ. રાવ શૂરજન, તેની નિષ્ફરતા, તેની પદમ્યુતિ. તેનું નિવસન, સાવ અજુનનું મનનયન. વિસ્મયકર મરણ. રાવ રજનનો અભિષેક ૬૭૧-૬૮૯ तृतिय अध्याय. રેવ શૂરજનને અભિષેક, તેની રીયંબરની પ્રાતિ. અકબરનું આક્રમણ. બુંદી રાજકુમારે કરેલકિલ્લાને ત્યાગ,મોગલનાણામંતપણાને સ્વિકાર,સામંતહારનો અદભૂત આત્મત્યાગ. હારરાજને અકબરે આપેલ રાજા ઉપાધિનું દાન. ગંડવાનના જય માટે અકબરના હુકમથી તેની યુદ્ધયાત્રા. તેને ય અને સંમાન લાભ. રાવ ભેજનું રાજ્યારોહણઅકબરે કરેલ ગુજરાતની જય. સુરત અને અમદાવાદમાં હાર રજપુતેનું વિરત્વ. વીર રમણીનું દળ રાવ ભેજનું અપમાન, અકબરના મૃત્યુનું કારણ, રાવ રત્નનો સમ્રાટ જહાંગીરના વિરૂધ્ધ વિદ્રોહ, સંહાર, રાજકુમારના હાથથી વિદ્રોહી દળનું પરાજય. હારાવતી વિભાગ. મધુસિંહની કોટાની પ્રાપ્તિ. રાવ રત્નનું મરણ. તેના ઉતરાધિકારી ગોપીનાથને પ્રાણુ સંહાર, હારાવતીના અંદરના જાયગિરિને વિભાગ. રાવ ચત શાલનો અભિષેક, આગ્રાના શાસનકતાને પદની પ્રાતિ, દક્ષિણાવર્તામાં તેના કાર્ય, લતાબાદનું પ્રાચીરબંધન, શાહજહાનના પુત્રોમાં કુસંપ, ઔર ગજેબનું ચરિત, હાર રાજકુમારોની પ્રભુ ભક્તિ. જીત અને ધોળપુરનું યુદ્ધ, અત્તરશાલનું વિરત્વ અને મરણ, રાવ ભાઉને અભિછેક, ઓરંગજેબે કરેલ બુંદી ઉપર હુમલો, મોગલ સેનાને પરાજય, રાવભાઊને અનુગ્રહ દ્વાભ, ઔરંગાબાદમાં તેને નિષેધ, રાવ અનુરનો અભિષેક, લાહોરમાં તેને નિયોગ. તેનું મરણ રાવ બુધ, જાજોનું યુધ્ધ કોટા અને બુંદીના રાજાને પરસ્પર વિરોધ, કોટારાજનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) મરણુ, રાત્રે બુદ્ધનું વિરત્વ, ખુદીરાજકુમારની પ્રભુપરાયણતા, પલાયન, અંબરરાજ સાથે વિવાદ, તેનું કારણ. અખરરાજને લાભ. વિશ્વાસસધાતકતા, ' યુદ્ધ, બુદી રાજ્યાપ હરણ, નિવૉચનમાં રાવયુદ્ધનું મરણ, તેના સંતાન. ૮૧–૬૯૪ चतुर्थ अध्याय. ૨.૧ ઉમેદસિ ંહે કરેલા અબર સેનાને પરાજ્ય. દવલાનું નાનું યુદ્ધ. ઉમેદસિંહને પરાજય અને પલાયન. તેના ઘેાડા હુંજનું મરણું, ચબલના તીરના પ્રાચીન રામપુરમાં તેને આશ્રય. રાજધાનીને ઉદ્ઘાર, ત્યાંથી ફરીથી તેનું પલાયન. વિધવા માતાની મુલાકાત હાલકરની પાસે વિધવા રાજ મહીથીની મદદની માગણી. અ ર રાજકુમારના પરાજય, ઉમેદસંહના; ખુદીના લાભ, ઈશ્વરીસ હતી આત્મહતા. મહારાષ્ટ્રીયનું પહેલું સુમિઠાન, મધુસિંહ, જાલીસિ ૯, મહારાષ્ટીય આક્રમણ, ઇદ્રગઢના સરદાર ઉપર ઉદ્દયસ હના ધરને ખલા, ઉમેદિસંહને રાજ્યાગ, અજીતઞિ ના અભિષેક, ઉમેદસિંહની તી યાત્રા. તી યાત્રામાં વ્યાધાત; અજીતસિંહે કરેલ રાણાની ગુપ્ત હત્યા. સતીનેા ભાયનક અભિશાપ; અજીતસિંહનું બિભત્સ મરણ, અગાઉની ભવિષ્ય વાણીની સરળતા; રાવ વિષસિહુને અભિષેક, પાત્ર ઉપર ઉમેદસિંહનાઅવિશ્વાસ,ઉમેદસિ હનુ મરણ,હારાવતીના અ ંદરથ બ્રીટીશ સેનાની વાંસે અપસરણ, અંગ્રેજ સાથે ખુદીનેા શખ્યભાવ, ખુદી રાજ્યના ઉપકાર વિષુચિકા રાગે નિષણસિંહનું મરણ, વિષણસિંહનું ચારિત્ર્ય, રાવ રાજા રામસિંહ, ૬૯૫-૭૦૫ ==0== કાટા. प्रथम अध्याय. ખુદી થકી કોટાના સ્વાતંત્ર્ય લાભ, કોઢીય ભીલ. કોટાના પ્રથમ અધિપતિ માસ, રાજા મુકુંદ. આત્માત્મસર્ગના દાખલા. જગતસિંહ, મનસિંહ, કીરોારસિંહ. અગ્રેજ સહ્વાને વ્યભીચાર, રામસિહ ઝાઞાયક્ષેત્રમાં તેનું મરણ, ભિમસિંહ ભીલાધિય ચ ંદ્રસેન, બિમસિંહે કરેલ ભીલોના વિક્રમ નાશ, નીજામઽલમુલ્ક ઊપર ભીમસિંહનું ઞ!ક્રમણ અને તેનું મરણ, ભીમસિંહનું રિત. બુંદી ઉપર તેને વિદ્વેષભાવ તે સંબંધે ગપ્પ, રાવ અર્જુનસિંહ, સિ ંહાસન માટે માંહેા નહે વિવાદ, શ્યામસિંહનું મૃત્યુ, માહરાવ દુર્જા નશાળ, કોટામાં મહારાષ્ટ્રીય લોકોને પ્રથમ ઉપદ્રવ, કોટાના વિરૂધ્ધ પડયંત્ર, કોટાને અવરોધ, ઝાલા હિમ્મતસિ ંહે કરેલ કાટાની રક્ષા. જાલીસિંહના જન્મ, તેની મૃગયા યાત્રાનું વિવરણ ઝ:લા દાસનું વીરત્વ. મહારાવ અછત. રાવ ચતરશ! મધુસિંહની પ્રગલ્ભતા, વાનાવારનું યુદ્ધ. ઝાલા જાલીમસિ૬. હાર રજપુતાના જય, અંબર સેનાનું પલાયન ચૈતરશાળનું મૃત્યુ. ૭૦=૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ (૧૪) वितिय अध्याय. મહારાવ ગુમાનસિંહ. જાલમસિંહ. તેનો જન્મ, તેનું ફળાખ્યાન અને ઉન્નતિનું વિવરણ. તેની પદમ્યુતિ, કોટા રાજ્ય છોડી તેનું મેવાડમાં જવું, રાણાના તાબામાં પદ પ્રાપ્તિ, મરાઠાના વિરૂઘે જાલમસિંહનું અસ્ત્રગ્રહણ. આરત થઈ જાલમસિંહનું રણસ્થળે પડવું, કોટામાં તેનું પ્રત્યાગમન, મરાઠાનું આક્રમણ. બુકેનીનું તેફાન. બુકેનીની રક્ષા માટે એક સામંત અને તેનું વીરત્વ અને આત્મસંગ, કીતનો સેનાપસંહાર તેનું સધિ સ્થાપના પૂર્વ ક્ષમત્તાની પુનઃ પ્રાપ્તિ, કેલવારાનો જ્ય. રસકનું સંકટ. તેના વિરૂધ્ધ ષડયંત્ર. પ્રપંચીઓનું મરણ, હાર સરદારોનું નિર્વાસન મસાઇ સરદારનું ષડયંત્ર, મોસાંઈ સરદારને પરાજય. એક મંદિરમાં તેનું આશ્રય ગૃહયું. તેને પ્રાણ સંહાર. પ્રપંચમાં મહારાવના ભત્રીજાને સંબધ તેઓના કારારો અને મૃયુ. રાજપ્રતિનિધિના જીવન માટે પ્રપંચ. સ્ત્રી કે પ્રપંચ, જાલમસિંહની સતર્કતા....... ........૭૧૬૭૨૪ तृतीय अध्याय. રાજપ્રતિનિધિનુંરાજનેતિકવિધાન.તેની રરાષ્ટનિતિ, રાજસંસ્થાનમાં જાલમસિંહનોનિયાગ પ્રચંડ પ્રતાપ, અંગ્રેજ નમન્ટ સાથે તેનું પથમ સંબંધ બંધન. કર્નલ મનશનનું પશ્વાદપસ-. રણુ, કેલાના હાર સરદારનું અદભૂત વીરત્વ અને આત્મોત્સાહ, અંગ્રેજને મદદ આપવાથી જાલમસિહ હોલકરનું વૈરતાચરણ. કોટામાં હલકરનું આવવું. નગરાક્રમણને ઉઘોગ. જાલમસિંહ સાથે અપૂર્વ પ્રદર્શન, પરરાષ્ટ્રમાં જાલમસિંહનો પ્રતિભુ. પીંડારી સેનાપતિ સાથે અને અમીરખાં સાથે તેનું એક્તાબંધન. કેટલીક ઉપકથા, જાલમસિંહની આક્રમણ. નીતિ અને તેની સ્વદેશ નીતિ. મહારાવ ઉમેદસિંહનું ચરિત. તેના તરફ જાલમસિંહને વ્યવહાર મંત્રી નિર્વાસન. ફોજદાર વિપણુસિંહ. પઠાણ દલીલખાં. કોટાને અવરેઘ ઝાલરાપટ્ટન નગરની સ્થાપના, મહેરાબખાં......... ....... ૭૨૫=૭૩૧ चतुर्थ अध्याय. એકતા બંધન માટે રાજાઓનું બ્રીટીશ ગવર્નમેન્ટ તરફથી આમંત્રણ. સૌથી પહેલાં જાલિમસિંહને આમંત્રણનો સ્વીકાર, કોટા રાજ્યમાં હેસ્ટીંગ્સના એજંટનું પ્રેરણું. પીંડારાના વિરૂધે યુધ્ધોધો. અંગ્રેજ સાથે એકતાબંધનમાં જાલિમસિંહને મુખ્ય ઉદેશ ભારત વર્ષમાં સર્વત્ર શતિ. મહારાવ ઊમેદસિંહનું મરણ, સંધિ પ્રસ્તાવ મહારાવ ઉમેદસિંહના પુત્ર તેઓના ચતિ. રાજ પ્રતિનિધિના પુત્ર. દળબળની વ્યસ્વથા. છાવણી છડી કોટામાં આવવું, કીશોરસિંહને યુવરાજ્યને અભિષેક કરવાની ઘેણુ, બ્રીટીશ એજંટ તરફ તેનો પત્ર, જાલમસિ હનો સાંધાતિક રોગ, ઉત્તરાધિકારીત્વના વિધિનોવિપર્યય કરી દેવા જયંત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) રાજ પ્રતિનિધિની અજ્ઞાનતા. બ્રીટીશ ગવર્નમેન્ટની સંકટમય અવસ્થા. પરિશીષ્ટ પ્રસ્તાવ. સમુહમાં કીશોરસિંહનો અસ્વીકાર. તેને જળોદય. રાજ પ્રતિનિધિએ કરેલ રાજકુમારનો અવરોધ. અવરોધને એ તિક્રમ કરી રાજપુત્રનું બહાર જવું. બ્રીટીશ એજંટની મધ્યસ્થતા. ગરધનદાસનું નિવસન. મહારાવ અને જાલમસિંહનું પુનર્મિલન. મહારાવને અભિષેક પરસ્પરનું વન્ય પત્ર. ૭૩ર-૭૮૧ વજન મથક, ગરધનદાસનું નિર્વાસન. માળવામાં તેને આવિર્ભાવ, તેથી કરી કોટા રાજ્યમાં ફરીથી વિવાદારંભ. સિન્યને વિદ્રોહ અને મહારાવ સાથે સમિતિન. રાજ પ્રતિનિધિઓ કરેલે કિલ્લાને ઘેર. મહારાવ અને તેના દળબળનું પલાયન, બુંદીમાં તેઓની અભ્યર્થના. રાજ પ્રતિનિધિના દળમાં રાજકુમાર વિણસિહનું આવવું. મહારાવ સાથે મળી જવાની ગરધનની ચેષ્ટા, ચેષ્ટાની વિફળત, મહારારનો બુંદીનો ત્યાગ, તેની સાથે સઘળાની સહાનુભુતિ. જંદાવનમાં તેનું જવું. બ્રીટીશ ગવરમેન્ટના તાબાના પ્રધાન, પ્રધાન કેટલાક કર્મચારી સાથે કરેલ ગરધનને થયંત્ર. તેઓની વિશ્વાસઘાતકતા, ટામાં કિશોરસિંહનું આવવું. હાર વીર લોકોને બોલાવવું. સંધિપત્રના પરિશિષ્ટ સૂનું અનુશીલન. રાજ પ્રતિનિધિનું કદ મધ્યસ્થતા પકડવાને રવનો અસ્વીકાર. તેને છેવટનો પરાજય. અને પલાયન; તેના ભાઈ પૃથ્વીસિંહનું મૃત્યુ. અદભુત દૂધ યુદ્ધ. ક્ષમા પણ, હાર સરદારોનું પોતપોતાના ઘેર આવવું. મેવાડના ભગવાન કૃષ્ણ મંદિરમાં મહારાવનું જવું. તેને રાજ્યમાં ફરી લાવવાની ચે: સંતોષ જનક અવસાન. અન્તર્વિવાદની અ લોચના. જાલમસિહનું મૃત્યુ. તેના ચરિ તનું વિવરણ......... ......... ૭૨-૭૫૪ અંબર. प्रथम अध्याय. અંબરનું પ્રાચીન નામ. કચ્છવાહની ઉત્પતિનું વિવરણ, રાજા નળે કરેલ નળાવળની પ્રતિષ્ઠા, શેલારાવે કરેલ છંદરનું યુદ્ધ, તે સંબંધે એક વિચિત્ર ગપ્પ, વગંગના મીન રાજા ઉપર તેની વિશ્વાસઘાતકતા. નીર ગુર્જર સરદારની દુહિતા સાથે વિવાહ, ઢોલારાયે કરેલ અંબરનું સીમા વાઘન. શેલારાયે ઢામગઢમાં ફેરવેલી રાજધાની અને તેનું વિવરણ અજર રાજની દુહિતા સાથે તેને વિવાહ, ઢોલારાયનું ચરિત્ર. મીન લોકો સાથે તેનું અને મરણ, તેના કમકુળે કરેલ ધુધરને જ્ય. મેકુળરાય. “કુળ કરેલો અંબરને અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ (૧૬) બીજ નગરનો જ. હુણદેવને જય લાભ. કંદુલ પુજનનું સિંહાસનારોહણ, મીન જાતિ, દિલ્લીશ્વર વૃધિરાજની બેન સાથે પૂજનને વિવાહ, તેનું યુદ્ધ વીર્ય, કનાજની રાજકુમારીના હરણમાં તેને પ્રાણુ વિયોગ. મેલીસિંહને અભિષેક. ઉત્તરાધિકારીઓ, પૃથ્વીરાજે કરેલા અંબરના બાર ભાગ. તેને ગુપ્ત વધ. વહારમલ, ભગવાનદાસ. જહાંગીર સાથે ભગવાનદાસની પુત્રીને વિવાહ. માનસિંહ. માનસિંહનું પરાક્રમ-ચક્રાંત અને મરણ, રાવ ભાઉં. મીરજારાજા જયસિંહ, પુત્રના હાથે તેનું મરણ રામસિંહ, વિષસિંહ......૭૫૫-૭૬૬ वितिय अध्याय. શવજયસિંહને અભિષેક, તેનું આજમશાહના પક્ષનું અવલંબન સમ્રાટે કરેલઅંબરનું અપહરણ સિંહે કરેલ મુસલમાનનું દુરિકરણ. તેનું ચરિત. જ્યોતિષ શામાં તેની દક્ષતા, મોગલ બાદશાહીના વિપ્લવ કાળમાં તેનું આચરણ. બહુ વિવાથી પેદા થયેલીઅન ટનું વિવરણ, જયસિંહના અભિષેક કાળે અંબરની સીમા. જયપુર. પ્રતિષ્ઠા. રાજાનો અને દેઉંટીનો જય. રજપુત ચારત, જયસિંહની મદ્યાનાશકત. તેના ગુણવગુણુ અધ મેધ યજ્ઞના અનુદાનમાં તેની વાસના. તેની સંકલિત ગ્રન્થાવાળી તેનું મૃત્યુ. તેની પત્નિઓનું સમરણ... .......૭૬૭-૭૭થી ––– ततिय अध्याय. રજપુતના ત્રણ પ્રધાન રાજની એકતા. અંબરનું દ્રઢીકરણ, ઈશ્વરસિંહને અભિકિ, બહુ વિવાહથી પેદા થયેલ અંતવિપ્લવ. મધુસિંહ. જાટ રાજા. જાટ સાથે યુદ્ધ, ભાછરીનું અમ્યુત્થાન, મધુસિંહના મૃત્યુ ઉપર કુશાવહ રજપુતની ક્ષમતાનો અધપાત, પૃસિંહ, પ્રતાપસિંહ. તેની સભામાં ષડયંત્ર. ફીરજનું મૃત્યુ મરાઠાઓ સાથે વિવાદ ગામાં પ્રતાપને જય, પ્રતાપનું સંકટ, જગતસિંહ, રસકપુર, જગતસિંહને પદમ્યુતિ કરવાનો ઉદ્યમ. ઉદ્યમની વિફળતા. મેહનસિંહ...... •••••••૭૭૪–૭૮૦ ચાલમર. प्रथम अध्याय. યશલમીર નામની વ્યુત્પત્તિ. યાદવ ભક્ટિ લોકો પ્રયાગ. દ્વારકા અને થરામાં યાદવોને પ્રથમ નિવાસ. તેઓની અંદર કજીયે. યદુ પતિ શ્રીકૃષ્ણ તેના સંતાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) વિસ્તાર અને તેના પુત્ર પ્રગૈાત્રા નળ અને ક્ષીર. દ્વારીકામાંથી નળનું પલાયન. તેને મરૂ સ્થળમાં નિવાસ. ક્ષારના સતાન ડેન અનેયાદ ભાણુ, નડેજાએ સ્થપાયેલા સિંધુ શ્યામ વશ, પંજાબના પેટામાં વિહારમાં યાદ ભાણનું રાજ્ય, પૃથ્વીબાહુ. પૃથ્વીબાહુના સુતબાહુ. અને તેની સતત. રાજા ગજે કરેલ ગ૪ની નગરની પ્રતિા, સીરીયા અને ખેારાસનના રાજાને ગજની ઉપર હલ્લો. તેને પરાય. રાજા ગજે કરેલ કાશ્મીર ઉપર હુમલે. તેને વિવાહ. ખે.રાસાન થકી રાજની ઉપર બીજેહુમલે, તેના પરાભવ. સીરીય રાજા સાથે આંટીએ કસનું ક્ષાદૃશ્ય સમાલોચન, ગી≈ની નીપાત. ગજરાજનું મરણ. રાજકુમાર શાલીવાડુનનું પુજાબમાં પધારવું, ત્યાં તેણે કરેથી શાલીવાહનપુરની પ્રતિષ્ઠા, પ ́ાબ જય દીલ્લીના તુષાર રાજા જ્યપાળની દુહિતા સાથે શાલીવાહનના વિવાહ. ગીજનીના પુનરૂદ્ધાર, બુલંદ. શાલીવાહન નગરમાં તેની અવધીતે. તેને પુત્ર ચાકળે. ચાકાની યવન ધ દીક્ષા; ચાકિતા મેગલ; બુલઢનું પરલોક ગમન; તેના પુત્ર ભ; ભટ્ટકુળ; મંગળરાવ: મનસુરરાવ; મંગળરાવના પુત્રોની દુર અવસ્થા; રાજપુતાથી તેને પાત, આભારી અને જાટ, તક્ષક જાતિ, તક્ષશીલની રાજધાની, ભારતિય મરૂભૂનિમાં મંગળરાવનું આવવું, તેને પુત્ર માજીનરાવ, અમરકોટની રાજદુહિતા સાથે તેને વિવાહ, તેને પુત્ર કેહુડ, ઝાલેરની દેવરા જાતિ સાથે નિસ્બત, થાનેટ નગરની પ્રતિષ્ઠા, કેહુડના અભિષેક, વારાહા જાતિએ કરેલો થાનોટના હુમલા, વારાહા સાથે સંધિ બંધન........ ............921-૭૮૯, द्वितिय अध्याय રાવ કેહુડના વંશકર પુત્રાનું વિવરણ, પ્રાંતરપૃથ્વી ઉપર,કેહુડના આધિપત્યને ફેલાવ, તેનું મરણુ, તનુને અભિષેક. વારાહા અને લંકાહાનું આક્રમણ, મુલતાનના રાજાએ કરેલ તનેટનું આક્રમણ, ખુટા રાજ્યના અધિપતિની દુહિતા સાથે તનુને! વિવાહ, તેની સંતતિ, ગુપ્તધનની પ્રાપ્તિ, વીજનેાટ કીલ્લાનું નિર્માણુ, તનુનું મરણ, વિજયરાય, વારાહા સાથે તેના વિવાદ, તેની વિશ્વાસબ્રાતકતા, એક બ્રાહ્મણે કરેલ દેવરાયની પ્રાણ રક્ષા, તનેટ કક્ષાનેા પાત, પુરવાસીઓની હત્યા, દેવરાજનું મુટાવાનમાં પોતાની મા પાસે જવું,દેવરાવાલ નગરની પ્રતિષ્ઠા, ખુટારાજ સાથે દેવરાજને વિવાદ, એક યાગી સાથે છુટા રાજકુમારની મુલાકાત, કલેાપાધિનું પરિવર્તન, દેવરાજે કરેલ લગઢાની હત્યા, લગતા જાતિનું વિવરણ, દેવરાજને લાર્વાનેા જય, દારાપતિના અપમાનનો પ્રતિશેાધ, વીરત્વ અને આત્માસનું આશ્ચ કારક દૃષ્ટાંત, ધારાનગરીના અવરોધ, લદુર્તામાં પપ્પુ આવવું, ખડાલમાં સરોવરની પ્રતિષ્ટા, તેની હત્યા, રાવળ મુંડનુ પિતૃ સિંહાસના રાહણુ,તેનુંપિતૃહત્યાનુંપ્રતિશોધગ્રઋણુ,અણહીલવાડપાટણનાઅધિપતિ વલ્લભસેનન દુહિતાસાથેમુંડના પુત્રના વિવાહ, ગજનીના મામુદ્દતા સમસામયિક રત્નનું વિવરણ, બાછેરાના પુત્ર દુજેનું ખીચી રજપુતેા ઉપર આક્રમણ, ચાર ભાઇ સાથે તેનું શીર રાજ્યમાં જવું, અને ત્યાંના ગિલ્હોટ રાજા ની દુહિતાનું પાણિગ્રહણ, બાહેરાતું મૃત્યુ, દુશજને અભિષેક, તેના ઉપર સેાગ્નાપતિ હમીરનુ આક્રમણ, દુશજના પુત્રા અણહીલવાડના રાજા સાલકી સિદ્ધરાજની દુહિતા સાથે દુશષ્ટના નાના પુત્ર વિજયરાયના વિવાહ. યશલ અને વિજયરાય, ભોજદેવ, ભોજદેવના વિરૂદ્ધ શલને પ્રપંચ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #533 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ધારી સુલતાન પાસે મદદની પ્રાર્થના, લેાદુર્વાનુ આક્રમણ ભાજદેવનું માણુ, યશલનું આધિપત્ય, લાદુર્ગાછેડી ખીજા રથને તેની પુરપ્રતિષ્ઠા, યશલમીરનું સ્થાપન, યશલનું મૃત્યુ, દ્વિતીય શાલિવાહન. .........'92ä~9 तृतिय अध्याय મેોટા રાજકુમાર ફેલુખ્ખું નિર્વાસન, શાલિવાહનનેા અભિષેક, કાત્તિ લેાકેાના રૂિધ્ધ યુદ્ધ યાત્રા, તેની ઉત્પત્તિ બાબતનું આનુમાનક વિવરણ, બદ્રિનાથે યદુરાજ શલિવાહ નના અનુપ સ્થિતિકાળે તેના પુત્ર વીજીલનું સિંહાસનારાહ, ખાડાલમાં શાલિવાહનનું આવવું, બલુચી સાથે યુદ્ધમાં પડવું, વીજીલની આત્મ હત્યા, કૈલુનનું આવવું અને રાજ્ય સિહાસને બેસવું, ખીલખાંએ કરેલા ખાડાલને હુમલે, તેને હરાવી ફૈલુને કરેલા પિતૃ હત્યાને પ્રતિશોધ, કૈલુનનું મરણ, ચાચિક દેવનો અભિષેક, તેણે કરેલ યુજના રજપુતાનું દઢી કરણ, તેના હાથથી અમરકોટના સેાને પરાજય, રાઠોડને ઉપદ્રવ, ચાચિકનું મરણ, જયસિંહના બલદે ચાચિકના પાત્ર કર્ણના અભિષેક, પણે કરેલ વારાહા રજપુતાનુ શાસન કનું મૃત્યુ, લક્ષણસેન, તેને અધમ વ્યવહાર. પૂનપાળ, રણગદેવ, પૂનપાલની સિહાસન ચ્યુતિ ઉપર જયસિંહને અભિષેક, અલાઉદીને કરેલ મુદરનેા હુમલા. મુંદરરાજને જયત્સિનુ' આશ્રયદાન, જયસિંહના પુત્રનું વીરાચરણ યશલમીર ઉપર હુમલા કરવાનોયવનરાજને સંકલ્પ, જયસિંહ અને તેના પુત્રોનું આત્મરક્ષણ માટે આયેાજન, યશલમીર ઉપર હુમલા, પ્રથમ હુમલાનું વ્યર્થીકરણ, રાવલ જયસિંહનું મરણ, તેના પુત્ર રતનસિંહ સાથેએક સેનાપતિનું ખંધુત્વ, મુળરાજના અભિષેક, ભયંકર હુમલો, પ્રીથી હુમલાનું વ્યર્થીકરણ, અવ રૂદ્ધ સેનાની દુરવસ્વા, યુદ્ધ સભા, જરવ્રતના અનુષ્ટાનનેા સ‘કલ્પ, રતનના મુસલમાન બધુના સદયવ્યવહાર, છેલ્લો હુમલો, રાવળ મુળરાજ અને તેના આત્મીય વર્ગનું યુદ્ધમાં પડવુ અશક્ષમીરના પ્રવ્રુશ........ ..........9૯૭-૮:૩ चतुर्थ अध्याय. યશલમીરના ખંડેરમાં મેહરાર રાઠોડ રજપુતના વાસ. ભટ્ટવાર દુઃખે કરેલા તેના પરાજય, શીરોજશાહ સાથે તેનું વૈરાચરણ. યશલમીરના ખીજીવારના ધ્વંસ. ૬૬નું મરણ ભારતવનું માગલનું અભિયાન. ટ્ટિરાજકુમારની સ્વાધીનતા પ્રાપ્તિ. રાવલ ગરસિ ંહૈ કરેલી ચાલમીરની પુનઃપ્રતિષ્ઠા. દેવરાજના પુત્ર કેહુડ. તેને ભાગ્યેાય. તેનું રાવલ ગર– સિંહની વિધવા પત્નીએ કરેલ દત્તક ગ્રહણ. ગરસિંહની ગુપ્ત હત્યા. કેહુડના રાજ્યાભિષેક. વિમળા દેવીના ચિંતાગ્નિમાં પ્રાણત્યાગ. હામીરના પુત્રોના કેહુડના ઉતરાધિકારીપણાએ આદેશ, મેવાડ થકી જૈત પાસે વિવાહ પ્રસ્તાવ. સબંધ ભંગ. ભાનું મરણ, રાવ રાણિ ગદેવની અનુશાચના. કેહુડના સંતાન. જ્યેશ પુત્ર સામનું ગિરાયમાં જવું પિતૃયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #534 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯ ) બદલો લેવા રાવ રાણિંગદેવના પુત્રોની મુસલમાન ધર્મે°દિક્ષા, આભેરીયા ભટ્ટિરજપુતા સાથે તેનું સંમિશ્રણ, કૈલુન. ખાડાલમાંથી દાયદનુંદૂરીકરણ. ગારા નદી ઉપર કૈલુને કરેલ ફીશ નામના કીલ્લ્લો તેના ઊપર લાંગાહાનું આક્રમણ. તેના હાથે મેાહીલ અને ચાહીલના પરાભવ. પચનઃ પ્રદેશમાં આધિપત્યના વિસ્તાર. સેામવંશમાં મૈથુનને વિવાહ, મેામવંશનુ વિવરણ સામલેાકા ઊપર તેનું આક્રમણ. પોતાના રાજ્યના સીમાનિર્દેશ કૈલુંનનુ મૃત્યુ, ચાચિકના અભિષેક. માહાટમાં તેનુ રાજ્યસ્થાપન. મહીપાળના પરાજય, અશ્વિની કાટ. તેની આનુમાનિક સ્થિતિ ભૂમિ, શાતુલસીર સાથે વિવાદ. તેનું ફળ, હૈદતખાં સાથે સંધિ બધન. રાવ ચાચિકતુ' પૌલીલાંગ આક્રમણ, ખાંકરનું વિવરણ, લાંગનું પરાક્રમ, ાવ ચાચિકતુ' દુ:ખ, સુલતાન રાજાનુ યુદ્ધમાં આાલ. ધુનીયાપુરમાં જવું. પાત પાતાના યુદ્ધનું મંગળાચરણ; ખડગ પુજા, ચ ચિકને સધ પ્રાણ્યાગ, તેના પુત્ર કુંભનું પ્રતિશોધ ગ્રહણવીર શીલે કરેલ ધુનીયાપુરની પુનઃપ્રતિષ્ઠા. કિરીટે તેનું જવું. લાંગ અને એન્નુચનું આક્રમણ. તેએના પરાજય. રાવ વીરશીલ સાથે રાવલ વીરસિંહની મુલાકાત, બાબરે કરેલ મુલતાન જય પંજાબના ભટ્ટ રજપુતાની મુસલમાન ધર્મની દીક્ષા. રાવલ વીસિંહ, જૈત, નુનકર્યું. ભીમ, અને સુખલિસ હુ મનેાહરદાસ,... ..?q= ૮૦ ૯ पंचम अध्याय. યશલારની સ્વાધીનતાની યુતી, ઉતરાધિકારીપણાનું પરીવર્તન, સુબસિંહ, અમરસિંહ યુજના રજપુતે વિદ્રોહ, વીકાનેરના રાઠોડા ઉપર પ્રતિશોધ ગ્રહણ, હદના વિવાદનો મુત્રપાત, ભટ્ટીનો જયલાલ, રાજા અનુપસિંહ, યશલમીરમાં આક્રમણ, મહમદના પરાભવ, રાવલે કરેલા પુનર્ભ્રાભ, અમરસિંહનું મરણ, યશવંતસિહ, યશલમીરના અધઃપાત, મૂગલ ખારમૈર ડીલેડી દાઉદના પુત્રાએકરેલ ખાડાલનું આક્રમણ, અજીતસિંહ,તેનાકાકા તેજસિંહે કરેલ સિહાંસનાપહરણ, રાષ્ટ્રપહારકની હત્યા, વાહાલખાંનું ખાડાલ આક્રમણ, રાવળ મુળરાજ, વરૂપસિંહ મેહતા તેના વિરૂધ્ધે ષડયંત્ર, રાવળની પદચ્યુતી અને તેના કારારાધ, રાયસિંહના રાજ્યાભિષેકની ઘોષણા, રાજ્યગ્રહણમાં તેના અસ્વીકાર, એક રજપુતાનીએ કરેલ મુળરાજની મુર્તી, રાજિસંહાસનનું પુનહણ, રાજ કુમાર રાયસિંહનું નિર્વાસન, ભિટ્ટ સરદારેાનો બળવા, તેનેોદડ, બાર વર્ષ પછી તેને મારી રાર્યાસ હે કરેલ એક વિણકનું મસ્તક છેદન, યલશમીરમાં આવવું, દિવેા નામના કીલ્લામાં તેનું પ્રેરણ, સલિમસિંહ, જોરાવરસિ’હ, વિષ પ્રયાગ, જોરાવરસિંહના પ્રાણસ`હાર, રાયસિંહનો અનલમાં પ્રાણનાશ, તેના પુત્રાના પ્રાણનાશ, ગસિંહ, બ્રીટીશ ગવરમેંટ સાથે મુળરાજનું સંધિબંધન, તેનું મરણ, ગજસિંહને અભિષેક, મરૂભૂમિ........ ......,૮૦-૮૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #535 -------------------------------------------------------------------------- ________________ HT ' . ७.१० शर katesh * खास सगवड * आ पुस्तक तमाम जाणीता बुकसेलरोने त्यांथी तेमज धी विद्याविजय प्रिटिंग प्रेसमांथी पण मळी शकशे. पुरुषोत्तमदास गीगाभाई पांचभाया. रांधनपुरी बझार-भावनगर. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #536 -------------------------------------------------------------------------- ________________ S INSUMO મારવાડ પ્રથમ સ્થાય. મારવાડ, શબ્દને જુદે જુદો વ્યુત્પતિવાદ મારવાડના પુરાતન ઇતિવૃત સંબંધે પ્રમાણ, યતિએ આપેલ વંશ પત્રિકા, મારવાડ વાસી રાઠોડ રજપુતના વંશની ઉત્પતિનું વર્ણન, નયનપાલ, નયનપાળને આવિર્ભાવિ સમય, નયન પાળે કરેલ કને જ વિજય, સુર્ય પ્રકાશ, રાજ રૂપાખ્યાત વિજય વિલાસ, અને બીજા ભટ્ટના ગ્રંથ, કામધ્વજ ઉપાધી ધારી તેર રાઠોડ રાજ પરિવારને ઉલેખ, કાજપતિ રાજા જ્યચાંદ (જયચંદ્ર, મુસલમાને કરેલા ભારત વર્ષના, વિજયના પુર્વે કનેજ , રાજ્યનો વિસ્તાર અને સમૃદ્ધિ વર્ણન, જયચંદ્રનું વિશાળ સેનાદળ તેને માંડલીક ઉપાધી અને દેવ સંમાન લાભ, તેના રાજ સુયયજ્ઞનું આજન, આજનની નિષ્ફળતા અને તેથી પેદા થયેલ લાભાલાળા. ભારતવર્ષની તત્કાલિક અવસ્થાનું વિવરણન,તે સમયના ચાર પ્રધાન હદુ રાજા. શાહબુદીને કરેલ ભારતવર્ષનું આક્રમણ, દીલ્લીના પ્રધાન રાજાને હરાવી તેની કાજ તરફ યુદ્ધ યાત્રા, જ્યચાંદનું મૃત્યુ. ': * * ne: + * ડિ મા રવાડ, મરવાડ શબ્દને માત્ર અપભ્રંશ દેશીય શુદ્ધ ભાષામાં તેને મરૂ સ્થળી વા મરુસ્થાન કહે છે. મરૂસ્થાનનું બીજું એક પ્રતિવચન મરૂ 2િ થી દેશ, મુસસમાન ઈતિહાસિક લેખકો, પણ તેને મરૂદેશ કહે છે. Iિ દેશીય ભટ્ટ કવિયે, મારવાડને ઘણું કરી મરધર નામે કહે છે. કઈ કઈ સમયે છંદના અનુરોધે તેઓ કેવળ મરૂ શબ્દ પણ વ્યવહાર કરે છે રાઠોડ લોકો જે દેશમાં વાસ કરે છે તેને હાલ લેક મારવાડ કહે છે ખરા, પણ For * ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ટડ રાજસ્થાન તેનું પુરાતન ઇતિવૃત તપાસી જોયાથી માલુમ પડે છે જે શતદ્ર (સતલજ)થી તે સાગર સુધીને સઘળે મરૂ પ્રાંતિજ તે કાળે મારવાડ નામે કહેવાતું હતું. મારવાડનું પ્રાચીન વિવરણ કેટલાક ભટ્ટ ગ્રંથિથી અને કુલતાલિકાથી મળી આવે છે, જે કુલતાલિકામાં તેનું પ્રાચીન વિવરણ વર્ણવેલ છે તે કુલતાલિકામાંથી મહાત્મા ટેડ સાહેબે બે કુલતાલિકાને પ્રમાણ સ્વરૂપ ગણેલ છે. તેમાંથી એક તાલિકા નાલય નગરના પ્રાચીનદેવ મંદિરમાં સંરક્ષિત હતી, એક જૈનયતિએ ત્યાંથી લાવી તે મહાત્મા ટેડ સાહેબને આપી, જે વંશીય પત્રિકા ઘણું કરી ગીશ હાથ લાંબી હતી. તેમાં વર્ણવેલ છે. ત્રિદિવપતિ ભગવાન ઈદ્રના મેરૂદંડ થકી, રાઠોડ કુળને આદિ પુરૂષ પેદા થયે. તેનું નામ યવનાશ્વ, તેનું આધિપત્ય પારલીપુરમાં હતું. રાઠોડ રજપુતેને વિશ્વાસ છે જે તે પારલીપુર નગર ઉતર પ્રદેશમાં હતું. એ વિસ્તૃત કુલતાલીકા પત્રમાં પ્રથમ કાજ્યકુજ (કનેજ ) ની પ્રતિઘનું અને કામધ્વજની ઉત્પતિનું વર્ણન યથાર્થ આપ્યું છે, ત્યાર પછી રાઠોડ કુળની તેર વિશાળ શાખાનું અને તેના ગત્રાચારનું વર્ણન આપેલ છે, એ વર્ણન કરી તે તાલિકા પત્ર સમાપ્તિમાં આવી જાય છે. બીજા એક કુળાખ્યાન ગ્રંથમાં રાડેડ રજપુતેનું પ્રાચીન વર્ણન માલુમ પડે છે. તેમાં એક લાંબી નામ માળા વર્ણિત છે. જે નામમાળા સાથે સ્કૂલ સ્થલ ઘટનાને ઉલ્લેખ છે. રાઠોડ રજપુતે તેને અત્યંત પવિત્ર ગણે છે. પિતાના કુળના પ્રમાણ માટે તેને જ તેઓ યથાર્થ અને સાચું ગણે છે. એ કુળાખ્યાન ગ્રંથમાં વર્ણવેલ છે જે સંવત પરદ (ઈ. સ. ૪૭૦) માં નયનપાળ નામને એક વીર પુરૂષ સેનાદળ સાથે કનેજમાં આવ્યું. તેણે ત્યાંના અપાલક નામના અધિપતિને હરાવ્યું, અને તેના રાજ્યને કબજે કર્યો. ત્યારપછી તેના વંશજો કનોજીયા રાઠોડ નામે પ્રસિદ્ધ થયા. નયન પાળના રાજ્ય વર્ણનને આરબી મારવાડના શેષ તેજસ્વી રાઠોડ રાજ મહારાજ યશવંતના રાજ્ય કાળ સુધીનું વર્ણન તેમાં છે. તે ઘણા લબા કાળમાં રાઠોડ કુળના રાજનૈતિક ઈતિહાસની બે વિશેષ પ્રસિદ્ધ ઘટના જોવામાં આવે છે. પહેલી ઘટના એ જે હીંદુ રાજ કુલાંગાર રાઠોડ જયચંદ્રના અધઃપાત સાથે કનેકમાંથી રાઠોડ વંશતરૂ નિર્મલ થઈ ગયું. બીજી ઘટના એ જે જયચંદ્રના ભત્રીજા શિવજીએ કેટલાક રાઠોડવીરેને સાથે લઈ રાજસ્થાન વિશાળ મરૂક્ષેત્રમાં પિતાનું વંશતરૂ રોપ્યું. રાઠેડ કુળતિલક મહારાજા યશવંતસિંહ સંવત્ ૧૭૩૫ (ઈ. સ. ૧૬૭૯)માં મરણ પામે. તેનું સારું વર્ણન એ કુળાખ્યાન ગ્રંથમાં આપેલ છે. ટક નરાલય, મારવાડનું એક પ્રાચીન સમૃદ્ધ નગર તે પ્રસિદ્ધ નાદોલ નગરથી પશ્ચિમ - દિશામાં પાંચ કપ ઉપર આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #538 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૪૩ nimmmmmmmm ઉપર કહેલ બે કુળાખ્યાન ગ્રંથ શિવાય કેટલાક ભટ્ટ ગ્રંથમાં મારવાડનું જે વિશેષ વિવરણ માલુમ પડે છે, તેમાં સૂર્ય પ્રકાશ, રાજરૂપકાખ્યાન અને વિજય વિલાસ નામના ગ્રંથ પ્રધાન છે. આપણે તે ત્રણ ગ્રંથની સમાલોચના કરવા પ્રવૃત થઈએ. મારવાડના એક રાજા અભયસિંહના રાજત્વકાળમાં તેની અનુમતિથી કણિધન નામના ભાટે સૂર્યપ્રકાશ ગ્રંથ રચ્યું. તેમાં ૭૫૦૦ શ્લોક દાખલ કરેલ છે. તે કણિધને તે ગ્રંથ માનવ સૃષ્ટિના વર્ણનથી આરંભ્ય છે અને મહારાજ સુમિત્રના રાજત્વકાળ સુધી તેમાં વર્ણન કરેલ છે. તેમાં નયનપાળ વગેરે કેટલાક રાજાનું વર્ણન નથી, તે ગ્રંથમાં માત્ર વર્ણવેલ છે. મહારાજ નયનપાળે કને જ રાજ્યને છતી તેને કબજામાં લઈ કામદેવજ ઈલ્કાબ ધારણ કર્યો, કવિ કણિધને, રાજકીય વિવરણ વળિમાંથી સ્વચરિત ગ્રંથની સામગ્રી એકઠી કરેલ છે, પણનદાલયના દેવમંદિરમાંથી જે કુળતાલિકા હાથ આવી છે, તેના વિવરણ સાથે સૂર્યપ્રકાશના વિવરણને સારે મેળ છે. સૂર્યપ્રકાશમાં રાઠોડનું કને જનું વિરત્વ શેડું વરણવેલ છે. સૂર્ય પ્રકાશ કરનારાએ કને જાધિપતિ જયચંદ્રના પરાજયની ઘટનાનું અને તેના મરણની ઘટનાનું વર્ણન છેડી દીધું છે. તેણે મહારાજ શિવજીના વંશધરનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે. રાજરૂપકાખ્યાત ગ્રંથમાં સર્વ પ્રથમે સૂર્યવંશનું કેટલુંક વિવરણ આપ્યું છે. જે સમયે મહારાજ ઈશ્વાકુના વંશધરે, પિતાની પ્રાચીન રાજધાની અયોધ્યા નગરીના સિંહાસને બેઠા હતા, તે સમયનું વિવરણ તે ગ્રંથમાં છે. તે સઘલા વિવરણ પછી ગ્રંથકર્તાએ રાડેડ રજપુત શિવજીના સ્વદેશત્યાગનું વિવરણ કરેલું છે. જે દીવસે રાઠોડવીર શિવજીએ મરૂસ્થળમાં પિતાનું વિશાળ વંશવૃક્ષ રેપ્યું. જે દિવસે તેના અદમ્ય અધ્યવસાયે તે ઉજડ મરૂસ્થળ રાજ પ્રાસાદથી શેજિત થયુ. તે દિવસથી આરંભી મહારાજ યશવંતસીંહના મૃત્યુ સુધીનું વિવરણ તે ગ્રંથમાં દાખલ કરેલું જોવામાં આવે છે. મહારાજ યશવંતસિંહના અન્યાયનિધન પછી તેને પુત્ર અજીતસિંહ કેવા પ્રકારના ઘટનાસ્રોતમાં પ. પોતાના રાજ્ય સિંહાસનને પાસે અને શી રીતે તેણે શાસન ચલાવ્યું તે સઘળું વિવરણ રાજરૂપકાખ્યાત ગ્રંથમાં છે. ગ્રંથકારે એટલા સુધી વર્ણન કરી કલમને ત્યાગ કર્યો નથી. તેણે રાઠોડવીર અજીતસિંહ અને તેના પુત્ર અભયસિંહના રાજત્વથી તે ગુર્જર પ્રદેશના પ્રતિનિધિ શિર બુંદેલખાં સાથેના યુદ્ધના અંત સુધી તે સઘળે વૃત્તાંત તે ગ્રંથમાં સન્નિવેશિત છે. એ શિવાય, વિજ્યવિલાસ અને ખ્યાત નામના બે ગ્રંથ મારવાડને પુરાતન વૃત્તાંત આપણને પાર પાઠ આપે છે. વિવિલાસ, એંકર એકલાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #539 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન શ્લેકથી બનાવેલ છે. તેમાં ભક્તસિંહના પુત્ર વિજ્યસિંહના રાજ્ય સુધીને વૃત્તાંત સમાયેલ છે, ખ્યાત પણ એક સંપૂર્ણ ઐતિહાસિક ગ્રંથ છે. પણ મહાત્મા 2ડ સાહેબે તેને સંપૂર્ણ અંશ મેળ નથી. જે જે અંશમાં રાઠોડ રાજ ઉદયસિંહ, તેના પુત્ર ગજસિંહ અને તેના પિત્ર યશવંતસિંહના રાજ્યનું વૃત્તાંત - વર્ણવેલ છે તે, તે અંશ મહાત્માટૅડ સાહેબના હાથમાં આવ્યા છે. એ સઘળા અંશેને એકઠા કરી મહાત્મા ટોઠ સાહેબે મારવાડનું ઈતિવૃત રચ્યું છે. રાઠોડ રજપુતની ઉત્પતિનું વર્ણન આપણે મેવાડના પુરાતત્વમાં કહી ગયા. હવે તેઓને ધારાવાહિક ઇતિહાસ કહી આપવા આપણે પ્રવૃત છીએ. ઉત્તર પ્રદેશ થિત સુદર પારલીપુરથી ઉત્પાટિત થઈ રાઠોડ વંશવૃક્ષ શી રીતે સુરધુનીના દક્ષિણ સિકત તીરે ફરી પાયું તેનું સ્પષ્ટ વિવરણ કોઈ પણ થેથી મળી આવતું નથી. એમ માલુમ પડે છે જે, રાઠોડ રજપુત તે સમયે સારી પ્રતિષ્ઠા મેળવી શકયા નહતા. રાઠોડ વીર નયનપાળે સંવત્ પર૬ (ઈ. સ. ૪૭૦) માં કને જ રાજ્યને અધિકાર કર્યો. તે સમયથી રાઠોડ રજપુતે કામધ્વજના ઉપનામે ઓળખવવા લાગ્યા. નયનપાળ થકી પદારત નામને એક પુત્ર પેદા થયે. તે પદારતના જ પુત્રપુંજથી મધ્વજે ઉપનામવાળા તેર રાજવંશ પેદા થયા, તે તેર રાજવંશનું નીચે પ્રમાણે વર્ણન– ૧ લે-ધમ મુંબ, તેના વંશધરે દાનેશ્વર કામધ્વજના નામથી ઓળખાયા. ૨ જે-ભાનુદ. તેણે કાંગારા નામના સ્થળે અફગાન સાથે યુદ્ધ કર્યું અભયપુરની પ્રતિષ્ઠા તેણે કરી, તેથી કરી તેના વંશધરે અભયપુરી કામધ્વજ નામે પરિચિત થયા. ૩ જે–વીરચંદ્ર, અણહીલવાડ પાટણના અધિપતિ ચેહાણ હમીરની પુત્રી સાથે તેને વિવાહ થયે. વીરચંદ્રના વૈદ પુત્રો થયા. કાળક્રમે તે સઘળા સ્વદેશને ત્યાગ કરી દાક્ષિણાલય પ્રદેશમાં ઉપતિવિષ્ટ થયા. વીરચંદ્રના વંશધરે કુપલીય કામધ્વજના નામે પ્રસિદ્ધ થયા. ૪ -અમરવિજય, તેણે ગંગાકુળવતી કોરાગડ નગરના અધિપતિની પુત્રી સાથે વિવાહ કર્યો. તેના હૃદયમાં રાજ્યલિસા, પ્રચંડ વેગે બળવતી થઈ પડી, તે બળવતી હૃદયલિસાની પરીવૃદ્ધિ કરવા માટે દુદાંત અમરવિયે, સ્વસુર ગેત્રના, ૧૬૦૦૦ પ્રમારને સંહાર કર્યો અને તોરાગઢને અધિકાર કર્યો, તેના થકી કેરા કામધ્વજ નામની પ્રસિદ્ધિ થઈ. ૫ મે-સુજનવિનેદ, તેના સંતાને જેરા કામવૃજ નામે વિખ્યાત થયા. * યતિએ આપેલી વંશપત્રિકામાં તેનું નામ ભારત છે, પણ તે વાત જમાત્મક છે, શાથી કે અતિ પ્રચીન વિવરણમાં તે કેવળ પદારત નામે પ્રસિદ્ધ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #540 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૪૫ - - - - - - - - - - * -- ---- - ૬ ફે-પા, યદુવંશીય રાજા તેજોમાનના હાથ થકી તેણે બેગીલાત છતી લીધું, એરીસા પણ તેના વિકમ પ્રભાવે જીતાઈ ગયું. ૭ મોહર, યદુવંશીય રાજાઓ પાસેથી તેણે બંગાળ પ્રદેશ લઈ લીધા, તેના થકી, ઐહર કામધ્વજ પેદા થયા. ૮ મો–વરદેવ, તેના મોટા ભાઈએ તેને વૃતિ રવરૂપે વારાણસી અને ચોરાસી ગામે આપી દીધાં, પણ તેણે તેના તે ગામ ઉપર મગ દીધે નહિ. પિતાની કીતિ રથાપવા, તેણે પારકપુર | નામના નગરની રથાપના કરી. વરદેવના વંશધરો પારૂક કામવૃજ નામે વિખ્યાત થઈ પડયા. ૯ મે-ઉગ્રપ્રભુ, એમ કહેવાય છે જે ઉગ્રપ્રભુએ હીંગળાજ જઈ ઘેર તપશ્ચય કરી, તેથી દેવી તેના ઉપર અત્યંત સંતુષ્ટ થઈ, દેવીએ તેને એક તલવાર આપી. દેવાજ્ઞાએ, તે તલવાર મંદિર પાસેના એક કુંડમાંથી નીકળી દેવદત્ત તે તરવારની સહાયે, ઉદ્મપ્રભુએ સાગર તીરવત દક્ષિણ દેશ જીતી લીધું. ચાંદેલ કામદેવજ રજપુતે તેના વંશમાં પ્રસિદ્ધ થયા. ૧૦ મે-મુક્તમાન, તયાર વંશીય ભાનુદત રાજા પાસેથી કેટલોક પ્રદેશ જીતી લીધું. તેનાવંશધર વીર કામધ્વજ નામે પરિચય પામ્યા. ૧૧–ભરત, વીર ગુજરવંશીય રૂદ્રસેન નામના રાજા પાસેથી, તેણે કેટલોક પ્રદેશ જીતી લીધો. તેના વંશધરે ભુરે કામધ્વજ નામે નામાંકિત થયા. ૧૨ મે-અલકુલ, તેણે ક્ષીરેદા નામના નગરની સ્થાપના કરી, તે એક વીર પુરૂષ હતે, સિંધુનદ તીરવર્તી અટક નામના સ્થળે મુસલમાન સાથે તેનું એક યુદ્ધ થયું, તેના વંશધરો ક્ષીરદીય કામધ્વજ નામે વિખ્યાત થયા. ૧૩ મે-ચાંદ, ઉતર પ્રદેશનું તારાપુરનગર તેણે કબજે કર્યું, ભુવનવિદિત તાહીર નામના નગરના ચહાણ ભુપતિની પુત્રીને તે પરણે, ચાંદ તે વનિતાની સાથે વારાણસીમાં આવી રહયો. ઇ. સ. ૪૦૭માં રાઠોડ વીર નયનપાળે કનોજને કબજો કર્યો, ત્યારપછી તેના તેર પાત્ર ભારતવર્ષના જુદા જુદા પ્રદેશમાં ઉપત્તિવિટ થયા. ત્યારપછી સાત સૈકાના કાળમાં જે જે રાઠોડ વીર રાજાઓ થઈ ગયા, તેનું ચરિત કોઈ ગ્રંથથી નીકળી આવતું નથી. તે લાંબા સમય પછી રાજા જયચંદ્ર કનેજના સિંહાસને બેઠે. તે સાત સૈકાના સમયમાં કેવળ એકવીશ રાજાઓનાં નામ માલુમ પડી આવે છે.જે ગ્રંથમાં એ એકવીશ રાજાનાં નામ માલુમ પડે છે. તે ગ્રંથથી નિશ્ચિત થાય છે જે તે એકત્રીસ રાજામાંથી કેટલાક રાજા-ઈકાલવાળા અને કેટલાક રાઉ–ઈચ્છાલવાળા હતા. એમ કહેવાય છે જે રંગતધ્વજ નામના રાજાએ દિલ્હીના સુઆર વંશીય રાજા યશરાજને એક યુદ્ધમાં * એ પારક પુર હાલ કયાં છે. તેને નિશ્ચય થયો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #541 -------------------------------------------------------------------------- ________________ Zડ રાજસ્થાન હરા, તે યશરાજના આવિભાવને સમય, યતિએ આપેલ વંશ પત્રિકામાં અબ્રાંત રૂપે વર્ણવેલ છે, પણ સૂર્ય પ્રકાશની રાજનામાવલી સાથે યતિએ આપેલ વંશ પત્રિકાની રાજનામાવળીને મુકાબલો કરતાં ફેર આવે છે. કને જનારંગ ભૂમમાં મહારાજ નયનપાલના વંશધરનું અને જયચંદ્રના પુર્વ પુરૂષનું શુદ્ધ અને સાચું ચરિત કે ઈ સ્થળથી નીકળી આવતું નથી. તે પણ જે અસ્પષ્ટ અને સામાન્ય વૃત્તાંત માલુમ પડે છે. તેની સમાલોચના કરી આપણે કહી શકીએ છીએ જે તે રાજાઓ રાઠોડ રજપુતામાં યોગ્ય પુરૂષ હતા અને નયનપાળના યુક્ત અને વીરવંશધરે હતા. તેઓ ક્ષત્રિએ ચિતગુણગણે વિભૂષિત હોઈ, પિતાની સંમાન મર્યાદા જાળવી રાખવા સંપૂર્ણ સમર્થ થઈ ઉઠયા હતા. એકવાર તેના નૈરવથી ભારતભૂમિ ગૌરવાન્વિત થઈ ગઈ હતી. નિણોન્મુખદીપ જેમ અધિક ચળકાટવાળો અને તેજસ્વી થાય છે તેમ સુવિશાળ જ રાજ્ય પિતાના દારૂણ અધપાતના પૂર્વે સમૃદ્ધતા અને આબાદીની ટોચ ઉપર ચઢયું હતું. તેની સમૃદ્ધતા અને આબાદીનું વર્ણન ચંદકવિના મહા કાવ્યમાંથી નીકળી આવે છે. એવી મહા સમૃદ્ધ નગરી કનોજને અધઃપાત જોઈ શકાકુળ થવું પડે છે. હાય ! સ્વદેશ હી જયચંદ્રના પાપાચરણથી તે ગ તનગરી હાલ મસાણ જેવી થઈ ગઈ છે. કેશિક કુળની લીલાસ્થળી કનોજ નગરીમાં રાઠેડ કુળ કેશરી નયન પાળે પિતાની વિજય પતાકા ઈ દીધી, એકવાર તે નગરીને પરિષિ પંદર કોશમાં વ્યાપી રહે હતે. એકવાર તે નગરીમાંરાડેડ કુળની વિશાળ સેના, “દળયાંગળા,” નામે પસિદ્ધ થઈ હતી. તે વિશાળ સેના, જગતની હરકોઈ બલિષ્ટ જાતિની મહા સેના સાથે પ્રતિબંદ્રિતામાં ઉતરવા સમર્થ હતી. સૂર્યપ્રકાશ ગ્રંથમાં તે અહિણના બળનું પરિમાણ નીચે પ્રમાણે છે. એંશી હજાર બસ્તરધારી વીરે, લેખંડની ટોપી પહેરી લડનાર ત્રીસ હજાર સ્વારે, ત્રણ લાખ પ્યાદા સૈનિકો અને બે લાખ ધનુર્ધર અને પરશુધર વીરે એ શિવાય અસંખ્ય રણ માતગે. એ જોરાવર અહિણું લઈ એકવાર રાઠોડ વીર જયચંદ્ર સિંધુનદીના દૂર રહેલ સ્થળે યવન રાજના પ્રચંડ બળને અટકાવવા ગયે હતું. તેમાં હબશી રાજા અને તેના ફેંક ૩૯ વીર મહારાજ જયચંદ્રના સાથે પરાજીત થયા. જે ચેહાણ રજપુત, રાઠોડ રજપુતના કાયમના દુશ્મન હતા, તે ચોહાણું રજપુતના ભટ્ટ પણ રાઠોડ રજપુતની વીરગાથા ગાતા હતા. તેઓએ નયન પાળને * જેરૂસલેમમાંથી પલાયન કરી આવેલ કોઈ ઝેડ સેના હોવી જોઇએ, ચંદબારોટના મહાકાવ્યમાં વર્ણવેલ છે જે કાંક લોકો શાહબુદદીનના લશ્કરમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #542 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૪૭ માંડલીક નામે વર્ણવેલ છે. તેઓએ વર્ણવેલ જે, નયનપાળે ઉત્તર પ્રદેશને કઈ યવન રાજાને હરાવી તેના આઠ સામત રાજાને કેદ કર્યો. અણહિલવાડ પાટણને રાજા સોલંકી સિદ્ધરાજ પણ તેના ( જ્યચંદ્ર) ; અમિત બાહુ બળે હારી ગયા હતા. તેથી કરી તે રાઠોડ રાજની પ્રભુતા, નર્મદા નદીના તીર સુધી વિસ્તૃત થઈ. ગવિત રાઠેડરાજે અગ્નિટ્ટોમનો યજ્ઞ કરી દેવને સંતુષ્ટ કરવા ધારણ કરી. પાંડવ પ્રવીરે યુધિષ્ઠિરે જે દિવસે, પિતાની પત્ની અને ભાઈઓ સાથે મહામરથાન કર્યું, તે દિવસથી કોઈ પણ હીંદુ રાજાએ અગ્નિટોમ રાજ સુયજ્ઞ કર્યો નથી, શક કર્તા વિક્રમાદિત્યના ભાગ્યમાં પણ એ વ્રત ઉદ્યાપન કરવાનું ધાર્યું નહોતું, કનોજ રાજ જયચંદ્ર એ કઠેર યજ્ઞ કરવા પ્રવૃત થયે. ભારતવર્ષના સઘળા રાજ્ય વગ તરફ નિમંત્રણ પત્રિકા મેકલાઈ, તેના મેટા આડંબરની વાત સાંભળી સઘળા રાજાઓ ચમક્તિ થયા. સઘળા લોકો જયચંદ્રને ધન્યવાદ, સાધુવાદ અને પ્રશંસાવાદ આપવા લાગ્યા. નિમંત્રણ પવિત્રકામાં એક વાત બીજ પણ લખેલ હતી જે, રાજકુમારી સંયુક્તાના સ્વયંવર સાથે રાજસૂયજ્ઞની સમાપ્તિ થાશે, રાજકુમારી સંયુક્તા, એકઠા થયેલા રાજ મંડળમાંથી પોતાને મનપ્રસંદ વર પસંદ કરી લેશે, જોતાં જોતામાં યજ્ઞને દિવસ આવી પહે,નિમંત્રિત રાજાઓ પોતપોતાના સૈન્ય સાથે કનેજમાં આવ્યા, તેઓના આવવાથી કનોજ નગરે એક અપૂર્વ ભા ધારણ કરી, ચંદ બારોટે પિતાના મહા કાવ્યમાં તે સમયની તે નગરીની અપૂર્વ રીતે શોભા વર્ણવી છે. ભારતવર્ષના સઘળા હીંદુ રાજાઓ આવ્યા. પણ ચેહાણ રાજ પૃથ્વીરાજ અને ગિલહોટ કુળના રાજા સમરસિંહ, જયચંદ્રને તે સંમાનને અગ્ય ગણી યજ્ઞસ્થળે આવ્યા નહિ. તેના માટે જયચંદે તેના પ્રતિનિધિ સ્વરૂપે બન્નેની કનક પ્રતિમા બનવાવી, અતિ નીચ કાર્યમાં નિજત કરી, એ વૃત્તાંત પૃથ્વીરાજને કર્ણનેચર થયે. દારૂણ રોષ અને છઘાંસાથી તેનું હૃદય ઉતેજીત થયું, તેણે પ્રતિજ્ઞા કરી જે છે દુરાચાર જયચંદ્રને યજ્ઞ ખંડિત કરે અને સઘળાના સમક્ષે રાજપુત્રી સંયુક્તાને હરી લાવવી” ચોહાણ વીર પૃથ્વીરાજ તે કઠેર પ્રતિજ્ઞા પાળવા સઘળી રીતે સતાવાળે થયે. પણ તેના તે કાર્યથી રાઠોડ અને રજપુત વચ્ચે ઘોર સંધર્ષ થયે. એવી રીતે વર્ણવેલ છે જે, પૃથ્વીરાજે સંયુક્તાને હરી આણું તેથી, ત્યારબાદ પાંચ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એ ભયંકર ગૃહયુદ્ધજ ભારતવર્ષનું કાળ સ્વરૂપ, શાથી કે એ અનર્થકર ગૃહયુદ્ધથી બન્ને પક્ષનું અખુટ સેનાદળ ક્ષય પામ્યું, છેવટે ચતુર ઘેરી સુલતાન શાહબુદીને ભારતવર્ષ ઉપર હુમલો કર્યો. તેને તે હુમલો વ્યર્થ કરી દેવા દ્રષદતીના પવિત્ર તીરે, માટે સંગ્રામ થયું. તેથી ભારતવર્ષને સર્વનાશ થયે, આર્ય સ્વાધીનતાની આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #543 -------------------------------------------------------------------------- ________________ ४४८ ટૅડ રાજસ્થાન, સભૂમિ ભારત માતાના ચરણમાં કઠેર દાસત્વ શૃંખલા બંધાઈ ગઈ મહમદના અભિયાનના અગાઉ ભારતવર્ષ નીચે લખેલા ચાર રાજ્યમાં વિભક્ત હતું. ૧ દિલી, તયાર ચોહાણ રજપુતના તાબામાં, ૨ કાજ, રાઠોડ રજપુતના તાબામાં. ૩ મેવાડ, ગિહોટ રજપુતના તાબામાં ૪ અણહીલવાડ, સાર અને સોલંકીના તાબામાં. તે પ્રત્યેકના તાબામાં અસંખ્ય સામંત રાજ્ય હતા. તેઓ સામત પ્રથાના અનુસારે પિતપોતાના અધિપતિને આદેશ પાળતા, યુદ્ધ કાળે દેશપતિના વાવટા નીચે રહી પ્રાણ આપી યુદ્ધ કરતા હતા, દિલ્લી અને કનોજ પરસ્પર સ્વતંત્ર રાજ્ય હેઈ, એક બીજાના વિસંવાદી હેઈ, અત્યંત નિકટની હદદે આવેલ બંનેની વચ્ચે કાલી નદી પ્રવાહીત, બન્નેનું મેળવેલ રાજ્ય સમતુલ્ય, તે કાળી નદીથી તે દૂર સિંધુ પ્રદેશ સુધી અને હિમગિરિના પાદ પ્રદેશથી તે આરાવલીના શેલ પ્રાકારસુધી દિલીનું વિશાળ રાજ્ય વિસ્મૃત હતું, એ અવિરતૃત તયારવંશીય રાજા અનંગપાળથી શાસિત, ત્યારપછી તે ચોહાણરાજ પૃથ્વીરાજને મળ્યું, તે સમયે એકસો આઠ પ્રધાન સામંત રાજા ઉપર તેનું આધિપત્ય હતું ગmત કનોજની પ્રભુતા, ઉત્તરે હિમાલય, પૂવે બનારસ અને ચંબલ નદીના પારે બુદેલખંડ સુધી વિસ્તૃત, દક્ષિણે મેવાડની સીમા બદ્ધ હદ. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે, એ સઘળા રાજાઓ ઘણું કરી પરસ્પરના વિરૂધ્ધ તલવાર લેતા અને પરસ્પરના હૃદય શોણિત પીતા. તેમાં માત્ર ગિહેટ રજપુત અને ચોહાણ રજપુતે મિત્રભાવે વર્તતા અને રાઠોડ વંશીય રજપુતે અને તુઆર વંશીય રજપુત શત્રુભાવે પોત પોતાને સમય કહાઢતા. રાઠોડની અને તુઆરવંશની શત્રુતાએ ભારતવર્ષને સર્વ નાશ કર્યો. જે દુનેિ દુષદવતીના શેણિતાક્ત જળમાં ભારતવર્ષને ગેરવરવિ નિમન થયે. તે દિને વિજયી શાહબુદદીને પાંડવ વીર યુધિષ્ઠિરની રાજધાનીને કબજે ક, ત્યારપછી શાહબુદદીને પાપાચારી જયચંદ્ર ઉપર હુમલો કર્યો. અગાઉ પૃથ્વીરાજના સાથેના યુદ્ધમાં જયચંદ્ર પોતાની સેનાને અપવ્યય કરી દીધું હતું. આ ક્ષણે એ આવેલી ઘોર વિપદમાંથી બચવા માટે સેના સંગ્રહ કરી તે શાહબુદ્દીનની સામે થયે. પણ તેની સઘળી ચુદા વિફળ થઈ તે પરાકાંત આ કમનું પ્રચંડ બળ તે રેધી શકે નહિ, છેવટે ગંગાને પાર પામી પલાયન કરતાં કરતાં સુર ધુનીના પવિત્ર જળમાં તેની નિકા ડુબી. જ્યાં તે પવિત્ર જળમાં ડુબી મુઓ. એ શોચનીય વ્યવહાર સંવત્ ૧૨૪૯ ( ઈ. સ. ૧૧૯૭ ) માં બન્યો, તે સમયે કને જના વિશાળક્ષેત્રમાંથી મહારાજ નયનપાળે રેપેલ વંશતરૂ ઉત્પાટિત થયું. પણ તે એકદમ વિનષ્ટ થયું નહિ. અષ્ટદેવના અલંધ્ય વિધાનાનકમે કેટલાક રાઠોડવીએ, તે ઉત્પાટિત મરૂને ફરીથી ભારતવર્ષને મરૂ પ્રાંતમાં રોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #544 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અંધ્યાય. શિવજી અને સત્યરામનું અભિગમન, સિંધુ સુધી વસી ગયેલ મરૂ ભૂમિના તે સમયના વાસીઓ, કળમદ અધિપતિ પાસેથી શિવજીની પદ પ્રાપ્તિ, લાલકુલન સાથે તેને સંઘર્ષ, સત્યરામનું મરણ, સેલંકી રાજકુમારી સાથે શિવજીને વિવાહ, દ્વારકા તરફ તેનું જાવું, લાક્ષકુલન સાથે તેનું દ્રઢ યુદ્ધક્ષી દેશે શિવજીને વાસ,પલ્લીના બ્રાહ્મણોએ કરેલી તેની આનુકુલ્ય પ્રાર્થના, તેની વિશ્વાસઘાતકતા, તેનું પરલોક ગમન, શિવજીના જેષ્ટ પુત્ર અશ્વત્થામાને અભિષેક, શનાંગે અને અજમલ, અશ્વત્થામાનું મરણ, દુહરનું રાજ્યારેહણ દુહરની કનોજે દ્વાર ચેષ્ટા. તેનું મરણ, રાયપાળને અભિષેક. તેની પ્રતિહિંસા, તેના તેર પુત્રનું વિવરણુ, રાંવ કનળનું રાજ્યારોહણ, રાવ જલણ, વાવ 'ચંદે રાવ ખીદેવિન મહલને જય રાવ રિલુક રાવ વિરામદેવ, રાવ ચંદ, તેણે કરેલ મુંદરાધિકાર, તેના બીજા જ વર્ણન, . મુંદરામાં પુરીહર રાજાની પુત્રી સાથે તેનો વિવાહ, ચંદનું : મૃત્યુ. રાવ રણમલનું સિંહાસનારેહણ, તેની ચિડમાં એવરિથતિ, તેને મારવાડ ભાગ, રાવ રણમલનું " મરણ, તેના વીશ પુત્રનું વિવરણ, સામ * * તેની તાલિકા : દિવસે, યવન વીર શાહબુદ્દીનના પ્રચંડ હબળે ગતિ કનોજ | રાજ્ય ચણિત થઈ ગયું, જે દિવસે, સ્વદેશ દ્રોડી જયચ બંગાના પવિત્ર જળમાં પડી મરણ પામે. તે દિવસથી અઢાર વર્ષના સમયે એટલે સંવત્ ૧૨૬૮ (- ઈ. સ. ૧૨૧૨) માં જયચંદ્રના પિત્ર શિવજી અને સત્યરામે પોતાની જન્મ ભૂમિ છેડી. તેઓ બસે સહથર . * IT * : ૫૭ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ટડ રાજસ્થાન, સાથે મરૂ ભૂમિ તરફ ગયા. તેઓએ શા કારણે માતૃભૂમિમાંથી વિદાયગીરી લીધી, તે બાબતમાં ભટ્ટ લેકે જુદી જુદી રીતે બોલે છે. કેટલાક બોલે છે જે, પરચતીર્થ દ્વારકામાં જવાને તેઓને પ્રધાન ઉદ્દેશ હતો. કેટલાક લેકે બેલે છે જે, ઉદ્યમ અને અધ્યવસાયની મદદે નવા કાર્યક્ષેત્રમાં ઉતરી અદઇ દેવની પ્રસન્નતા મેળલવા, તેમ કરવાને તેઓને ઉદ્દેશ હતું, એ બન્ને મતમાં ક યુક્તિ સંગત તે નિશ્ચય કરવું મુશ્કેલ છે. શિવજી રજપુત-ગનત રાઠોડ કુળને ઉપયુક્ત વંશધર, પિતૃ પુરૂનું માન ગૌરવ વધારવાને દરેક રજપુતને ઉદ્દેશ હેઈ શિવજીએ તે ઉદેશ પકડે માતૃભૂમિ છોડી દીધી. રાઠોડ કુળનું ભવિષ્યદ ગગન ધીરે ધીરે પરિષ્કૃત થાય છે, તે શિવજી જાણી શકે નહિ. તે મુણિમેય સેના લઈ મરૂભૂમિના ઉત્તમ વાલુકામય સ્થળે કરવા લાગ્યું. કયાં જવું? શી રીતે ભાગ્યલક્ષ્મી પ્રસન્ન થાય, તે વિષયમાં તે સ્થિર કરી શકશે નહી. પણ કઠેર ઉદ્યમ અને અધ્યવસાયની મધ્યે મૂળમંત્ર સાધવામાં સ્થિર પ્રતિજ્ઞ હેઈ તે ભયંકર કાર્યક્ષેત્રમાં ઉતર્યો. તે મંત્રના સાધન પ્રભાવે, તે થોડા સમયમાં જે વિસ્તૃત ભૂ ભાગ ઉપર પિતાનું આધિપત્ય મેળવી શકયે. તે ભૂભાગ યમુના સિંધુ ગારાનદી અને આરાવલ્લીની વચ્ચે હતે. એ ચતુ સીમબદ્ધ વિશાળ દેશમાં જે સઘળી ભિન્ન ભિન્ન જાતિવાસ કરતી હતી. તેનું સંક્ષિપ્ત સમાલોચન-કચ્છાવહ રજપુતે તે સમયે રાજનૈતિક જગતમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી શક્યા નહોતા. તેને સ્વર્ગીય અધિપતિ રાવ પૂજન, ગયા મુસલમાન બળવામાં કજના યુદ્ધમાં મુઓ હતા. આ સમયે તેને પુત્ર મીલસિંહ કુંશાવહ કુળના રાજસિંહાસને બેઠે હતું, અજમેર, શંબર અને બીજા ચેહાણ રા, યવન રાજના હાથમાં હતાં. પણ આશાવલ્લીના અનેક કલાઓ રજપુતેના કબજામાં હતા. નાદોલ નગર, યવનના હુમલામાંથી સારી રીતે બચી જવા સમર્થ થયું. વિશાળ દેવને એક વંશધર તે નગરમાં રાજય કરતે હતે. તે સઘળામાં મરૂભૂમિનું ગૌરવ સ્વરૂપ મુંદર નગર પ્રાચીન પુરીહર કુળની ગૌરવ ધ્વજા, પિતાન વિરાટ કીલ્લાના માથે ધારણ કરી ગર્વ સાથે ઉભું હતું. રાણ માનસિંહના હાથમાં મુંદર નગરને શાસન ભાર સોંપાયે હતે. માનસિંહ પોતાના સામંત ભૂમિયા વિગેરેની પૂજા પામી તે સમયે મરૂભૂમિમાં પ્રધાન રાજા નીવડે હતે. ઉત્તરમાં નગરકેટની પાસે ગોહીલે રહેતા હતા. કાળના કઠોર પ્રહારથી આજ ભારતવર્ષમાં તેઓનું અસ્તિત્વ લેપ પામ્યું છે ખરું, પણ તે સમયે, તેઓ વિશેષ સમૃદ્ધ થઈ ઉઠયા હતા, તે અનેક ભટ્ટ ગ્રંથેથી નીકળી આવે છે. તે સમયે ગેહલ કુળના અધિપતિએ રીંત નામના નગરમાં પિતાનું રાજપીઠ સ્થાપન કરી ચિદસે ચાળીસ ગામ ઉપર પિતાનું આધિપત્ય ચલાવ્યું. જે રથળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૫૧ -- - શિવજી અને સત્યરામનું અભિગમન. હાલ વાકાનેર આવેલ છે. તે સ્થળથી ભાટર સુધી સઘળે પ્રદેશ નાના નાના સંપ્રદાયના સરદારેના હાથમાં હતે. રાઠોડ વીર શિવજીએ બાલ્યકાળનું લીલાસ્થળ કને જને છોડયું. જે નગરમાં તેના પૂર્વજોએ અતિ ગર્વે રાજ્ય શાસન ચલાવ્યું. તે નગરને તેણે કાયમના માટે છેડયું. હવે તે પિતાની જન્મભૂમિને જોઈ શકશે નહિ. તે રજપુત–ગારવાન્વિત રાઠોડ કુળને ઉપયુક્ત વંશધર–તેનું સિંહાસન ઉપર બેસવું કયાં ગયું ! આજ નિરાશ્રયની જેમ દેશ દેશે ભ્રમણ કરવાનું તેને આવી પડયું ! શિવજીના ઉન્નત હૃદયમાં જુદી જુદી ચિંતા ઉદય થવા લાગી. તે પણ તે નિરાશ થયો નહિ. તે જાતે હતે જે વિપદને સહવી તે રજપુતને ધર્મ છે. શાથીકે વિપદજ સંપદની સૂચના આપી દે છે. પિતાની જન્મભૂમી છેડી થડા સહચરે સાથે તે મરૂ પ્રદેશની પ્રાંત ભૂમિમાં પેઠે. ચારે દિશાએ અનંત વાલુકા સાગર સૂર્ય કીરણે ચમકી તેના હૃદયને વધારે દગ્ધ કરતે હતે. તે દુઃખ સહન કરી કલમ સ્થાને આવ્યું. હાલ જે સ્થળે વિકાનેર નગર છે, તે સ્થળથી પશ્ચિમે દશ કોશ ઉપર કુલમદ અવસ્થિત-તે સમયે તે સ્થળે એક સોલંકી રાજા રાજ કરતા હતા. તેણે શિવજીને મહા સમાદરે ગ્રહણ કર. સોલંકી રાજના આદરવાળા અને ઉદાર વ્યવહારથી શિવજી પ્રીત થયે. અને તેના કરેલા ઉપકાર ઉપર પ્રત્યુપકાર કરવા તેણે ચાહ્યું. તે સમયે લાક્ષ કુલાના નામને એક દુદત રજપુત તે પ્રદેશવાસીઓને અત્યંત પીડા આપતે હતે. લાક્ષ કુલાના પ્રસિદ્ધ જાડેજા કુળમાં ઉત્પન્ન થયું હતું. તેને કુલરા કલ્લે ભીષણ શત્રુઓથી દુભેદય અને અગમ્ય હતે. લાક્ષ કુલાન એ દુશ હતે જે શતકથી તે સાગરકુળ પર્વતના સઘળા લકે તેનું નામ સાંભળી કપાત થાતા. સોલંકી રાજના અનુરે રાઠોડ વીર શીવજી આજ તે દુત લાક્ષ કુલાનની નિરાધે તલવાર લઈ ઉઠયે. કામે યુદ્ધની ગોઠવણ થઈ શોલંકી રાજે શીવજીને સેનાપતિના હફએ નીયે. સત્યરામ અને તેની સાથે બીજા રાઠેડો શિવજીની - મદદે ઉભા રહ્યા. ક્રમે અને દળ વચ્ચે યુદ્ધ થયું. શીવજીએ પિતાના પ્રચંડ પ્રતિદિ ઉપર સંપૂર્ણ જય મેળવ્યે. પણ તે જય ચેડાથી કીત થયે નહિ. તે જયના બદલામાં તેણે જીવન સહચર ભાઈ સત્યરામના અને બીજા વીર રાઠેડાના પ્રાણ આપ્યા. કલમદ પતિ વિજયી રાઠોડ વીર શીવજીને આનંદથી ભેટયે, અને તેના કરમાં તેણે તેની બેનને આપી. ત્યાર પછી શીવજી દ્વારકા તરફ ચાલે. થોડા દિવસમાં તેનું અણહીલવાડ પાટણ નયનગેચર થયું. શાંતિ દુર કરવાને તે નગરમાં ગયે. ત્યાંના અધિપતિએ તેને યેગ્ય સત્કાર કર્યો. શીવજી અણહીલવાડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ટાડ રાજસ્થાન રહેતા હતા, તે સમયે એક દીવસ ખબર આવ્યા કે દુત લાક્ષ કુલા તે નગર ઉપર હુમલા કરવા આવ્યા. લાક્ષના હુમલાથી અણહીલવાડ પાટણના રાજા ભય પામ્યા. પણ તેના ભય દુર કરી શીવજી તે દુદાંત જાડેજા વીરની સાથે હું યુદ્ધમાં ઉતયે લાક્ષ શિવજીના પ્રિય઼ ભ્રાતા સત્યરામને સંહાર · કરી નિર્વિઘ્ન યુદ્ધસ્થળથી પલાયન કરી ગયા હતા. આજ તે ભ્રાતૃšતાના હૃદય ગાણીત્તથી પેાતાને શેકાનળ ખુજી. દેવા શીવજીએ સંકલ્પ કર્યાં. પ્રચ’ડ પ્રતિશોધ પિપાસા અને યશેાલિપ્સાથી ઉત્તેજીત થઇ શીવજીએ લાક્ષ કુલાનને તે દ્વંદ્વ યુદ્ધમાં ઉતરવા હાક મારી. શિવજીના ખડગ પ્રહારે લાક્ષનુ માથુ છેદાયું. એ જોઇ ત્તન રાજના લાકે જયના નાદ કરવા લાગ્યા. । : - દુષ લાક્ષના શૈાણીત વડે દારૂણ ભ્રતૃશાકવન્તિ શિવજીએ એલવી દીધો. દ્વારકાની તીર્થયાત્રા તેને કરવાની રહી. ખરેખર તે તીર્થયાત્રાનું વ્રત તેણે ઉંદ્યાપન કર્યું. કે નહિ, તે વિષયની હકીકત કાઈ સ્થળથી નીકળતી નથી. અણુહીલવાડપાટણથી વિદાયગીરી લઇ, શિવજી લુણી નદીના તીર સ્થળે ચેડા દીવસ રહ્યા. ત્યાં સીવા નામનું એક નગર હતું. છત્રીશ રાજકુમાર માંહેલા એક રાજકુળની શાખા ત્યાં વાસ કરતી હતી. શિવજીએ તેને સહાર કરી તે નગરના . કબજો કર્યે ક્રમે જીગીષા વૃત્તિ તેના હૃદયમાં ખમણી જાગી ઉઠી.. ત્યારપછી તેણે તે સ્થળના પાસેના ક્ષીરધરના ગાહી. લનો વધ કર્યા. તેણે તેના પ્રદેશમાં પોતાની વિજય પતાકા રોપી દીધી. ગાડી લાના અધિપતિ મહેશદાસ . તેના હાથમાં આવી પડચે. તેથી તેના સાભાગ્યના માર્ગ સાફ થયેા. બાકી રહેલા ગેાહીલા પ્રાણ- લઈ પલાયન કરી ગયા. સાભાગ્ય લક્ષ્મીની પ્રસન્નતા હોય તે માણસ અભીષ્ટ સાધવામાં કૃતકા થઇ જાય છે: શિવજી ક્ષિરધરમાં થેાડા દીવસ રહ્યો. તેની શ્રીવૃદ્ધિ સાધનને એક ઉપાય' આવી. પડયે. તે સમયે તે પ્રદેશમાં પક્ષી નામના નગરમાં કેટલાક બ્રાહ્મણા વાસ કરી અતુલ ભૂમિ સપતિનો ભોગ કરતા હતા. પણ પર્વત નિવાસી મીન લેાકેા સમયે સમયે તેના ઉપર પડી તેઓની સપતિ લુંટતા હતા. શાંતિપ્રિય નિરીહ" બ્રાહ્મણા તે વૃત્તના જુલમમાંથી ખચવા માટે કાઈ પણ ઉપાય શેાધી શકયા નહિ. છેવટે તેએ શિવજીના શરણેગયા. શિવજીએ તેને ઉદ્ધાર કરવા પ્રતિજ્ઞા લીધી. ચોડા સમયમાં પોતાની પ્રતિજ્ઞા પાલન કરી તેણે તેવાના આશિર્વાદ લીધે. તેમ થયાથી પણ બ્રાહ્મણા નિશ્ચિત થયા નહિ. તેઓએ જાણ્યું જે શિવજી જ્યાંસુધી પક્ષી નગરમાં છે ત્યાંસુધીજ તેઓની અવસ્થા નિરાપદ છે, શિવજીના ગયા પછી મીન લોકે તેના ઉપર અત્યાચાર કરશે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૫૩ શિવજી અને સત્યરામનું અભિગમન. માટે તેઓએ શિવજીને પાસે રાખવા સંકલ્પ કર્યો. તેઓએ શિવજીને બહ ભૂમિ સંપતિ આપી. આદરથી તે ગ્રહણ કરી શિવજી વિપ્ર પાસે રહેવા લાગ્યા. લકી રાજપુત્રીના પેટે શિવજીને એક પુત્ર થયે. તેનું તેણે અવસ્થામાં નામ રાખ્યું. એ રીતે શિવજી તે શાંતિપ્રિય બ્રાહ્મણેમાં વાસ કરવા લાગે. પણ તેની દુરાકાંક્ષાની કેઈથી તૃપ્તિ થઈ નહિ. પલ્લીને અને તેની પાસેની ભૂમિ સંપતિને તેણે અધીકાર કર્યો. જે દુષ્કર્મ કરી તે અધીકાર તેણે કર્યો તે દુષ્કર્મથી શિવજીનું નામ અત્યંત કલંકિત થયું. બ્રહ્મહત્યા અને વિશ્વાસઘાતકતા કરી તેણે તે સઘળી ભૂમિ સંપતિ હસ્તગત કરી. તેને ઉપભોગ તે એક વર્ષથી વધારે સમય લઇ શકે નહિ. તે ત્યારપછી થોડા દિવસમાં આ લોક ત્યાગ કરી ચાલ્યો ગયો. ( શિવજી ત્રણ પુત્રોને પિતાને પાછળ મુકી ગયે. તેમાં મોટાનું નામ અશ્વત્થામા, મધ્યમનું નામ શેના અને નાનાનું નામ અજમલ. મોટો પુત્ર અશ્વત્થામા પિતૃ સંપતિ પામ્યું. એક ભાટના ગ્રંથથી માલુમ પડે છે જે અશ્વત્થામાએજ ગોહીલ પાસેથી શીરધર છીનવી લીધું. પિતાના દેષ ગુણે રસ જાત પુત્રમાં ઘણું કરી સંકામિત થાય છે. શિવજીએ જે રીતે વિશ્વાસઘાતકતા અને અસદનુષ્ઠાન કરી પલ્લીને અધીકાર કર્યો હતે. તે રીતે આજ તેના મોટા પુત્ર અશ્વત્થામાએ પણ કેટલાંક કાર્યો કર્યાં. તેણે પિતાના નાના ભાઈ શેનીગને ઈડર પ્રદેશના આધિપત્ય ઉપર નીમ્યા. તે પ્રદેશ ગુર્જરના સીમાડે આવેલ, તે સમયે તે દેવી વંશીય કઈ રાજાના અધીકારમાં હતું, અશ્વત્થામાએ ચતુરતા અને વિશ્વાસઘાતકતા કરી તે પ્રદેશ તેના રાજાના મૃત્યુ ઉપર કબજે કરી લીધું. શેકવિહળ નગરવાસીએ તે રાઠોડ રાજના કુકાર્યને અટકાવી શકયા નહિ. શનીગના વંશધરે હાલંદીર નામના રજપુતેના નામે ઓળખાયા. અજમલે અશ્વત્થામાની જેમ દારૂણ જીગીષા વૃત્તિ દ્વારા ઉત્તેજીત થઈ સારાષ્ટ્રના અપર પ્રાંત સુધી પોતાની પ્રચંડ તલવાર ચલાવી. સૌરાષ્ટ્રના પશ્ચિમ પ્રાંતમાં એકમંડળ નામનું એક નગર હતું. પ્રાચીન સિર વંશીય વિક્રમસિ( વિક્રમસિંહ) નામને રાજા ત્યાં રાજ્ય કરતે હતે. જીગીષ અજમલે તેને સંહાર કરી તે પ્રદેશ કબજે કર્યો. તે કાર્યથી તેના સંતાન વાઘેલ નામે પ્રસિદ્ધ થયાં. હાલ સુધીમાં પણ રાઠોડ વીર અજમલના વંશધરો દ્વારકાની પાસેના પ્રદેશમાં વસે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ટેડ રાજસ્થાન પિતાના પાછળ આઠ પુત્રોને મુકી અશ્વત્થામા પરલોકવાસી થયે. તે આઠમાથી મેટ દુહર પિતાની સંપતિને પામ્યા. એ પ્રસિદ્ધ સ્વલ્પ રાજયમાં તેની હૃદય તૃપ્તિ થઈ નહિ. તે હૃદયમાં એક વાસના ધીરેધીરે વધતી હતી. દુહરના હૃદયમાં બાલ્યકાળથી પૂર્વ પુરૂષનું લીલાનિકેતન કનેજને લેવાની વાસના હતી. આ ક્ષણે પિતૃ રાજ્ય ઉપર અભિષિકત થઈ તે પિતાની વાસના પુરી કરવા તૈયાર થયે. પણ તેની તે વાસના પુરી થઈ નહિ. કનેજના ઉદ્ધારમાં અકૃત કાર્યથી દહુરે પુરીહરના હાથમાંથી સુંદર લઈ લેવા ચેષ્ટા કરી, પણ તેની તે ચેષ્ટા ફળવાળી નીવડી નહિ. તેમાં તેને પ્રાણ વિયેગ થયે.. | દર બે પુત્રને પાછળ મુકી પરકમાં ગયે. તેમાંથી મોટે રાયપાળ પિતૃ સિંહાસને બેઠે. પુરીહરરાજાના હદય શેણીતથી પિતૃ શેકાનિ ઓલવી દેવાને પ્રયત્ન કરવા લાગે. રાયપાળે સેનાદળ લઈ મુંદર ઉપર હુમલે કર્યો. તે પ્રચંડ હુમલે પુરીહરરાજ રેકી શકશે નહિ. તે યુદ્ધસ્થળે પડયો. વિજયી રાયપાળે મુંદર કિલ્લાને કબજે કર્યો. રાઠોડ કુળની વિજય પતાકા મુંદરના કીલા ઉપર ઊડવા લાગી. પણ તે થોડા જ ઉડી. છતાયેલા પુરીહરિએ સેના સંગ્રહ કરી બળ સંપન્ન થઈ રાયપાળને સુંદર કીલ્લામાંથી હાંકી કહાડ. - રાયપાળને તેર પુત્ર હતા. તેમાંથી મોટા પુત્ર કહુલ તેના સિંહાસને બેઠે. બાકીના સઘળા જુદાજુદા પ્રદેશમાં ચાલ્યા ગયા. કહલને પુત્ર જહતન. જહલનને પુત્ર ચેદ. અને ચેદાને ઉત્તરાધીકારી ખીદે થયે. એ સઘળા રામારેનું ચરિત કઈ ઠેકાણેથી મળ્યું નથી. રાવ ખીદે રાજ્ય વૃદ્ધિ કરી શકો. ખીદાના મૃત્યુ પછી તેને પુત્ર શીલક ગાદીએ બેઠે. ત્યારપછી વિરામદેવ અને વિરામદેવ પછી ચંડ સિંહાસને બેઠે. ચંડ થકી રાઠોડ કુળની શ્રીવૃદ્ધિ, થઈ. ચંડ, વીર અને રાજનિતિજ્ઞ હતે. ઉદ્યમ, અધ્યવસાય અને સહિષ્ણુતાના ગુણે વરવર ચંડ વિભુષિત હતું એ ત્રણ ગુણથી તેણે મુંદરને કીલે જીતી લીધું. ચડે પોતાનું શાસન મુંદરમાં દઢ કર્યું. પિતાની વિજયીની સેના લઈ તે દક્ષીણ પ્રદેશ તરફ ગયે. તે ગદવારની રાજધાની નાંદેલ નગર પાસે આવી પહોચ્યું. ત્યાં પિતાનું સેવાદળ રાખી તે પિતાના નગરમાં જઈ રાજ્ય કરવા લાગ્યો. ત્યાં તેણે રૂડા ચરિતથી રાજ્ય કર્યું. યશલમીરના ભદ્દી રાજના તાબામાં પુગલ નામને એક જનપદ છે. તે પ્રદેશ તે સમયે રણંગદેવ નામના ભઠ્ઠી સરદારના હાથમાં પાયે હતે. રણુંગદેવને સાધુ નામનો એક વિશાળી પુત્ર હતા. લાક્ષ કુલનની જેમ સાધુ પ્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #550 -------------------------------------------------------------------------- ________________ શિવજી અને સત્યરામનું અભિગમન. પિતાના ભુજબળના ભરોસે જીવન ધારણ કરતે હતે. નાગોરથી તે સિધુ નદ સુધીના પ્રદેશોને લુંટી તે પુષ્કળ સંપતી લાવ્યું હતું. યમની જેમ સાધુ થકી મરૂભૂમિના સઘળા લકે ભય પામતા હતા. એક સમયે, કેઈ નગરમાંથી કેટલાક ઉંટ, ઘોડા વિગેરે જીતી, તે ગોહીલની રાજઘાની આરતના પ્રાંત ભાગમાં થઈ જાતે હતે. એટલામાં તે નગરના અધિપતિ માને કરાયે તેને આદરથી નિમંત્રણ કર્યું, સાધુએ, તેનું મંત્રણ સ્વીકારી તેના ભવનમાં રહેવાનું શરૂ કર્યું, થોડા સમયમાં પાન જનની તૈયારી થઈ. માણેકરાય, ભઠ્ઠી વીર સાધુની પાસે બેસી તેના વીરત્વ વાળી વાત સાંભ છે. તે વાત સાંભળી ગોહીલ રાજ વિમિત અને આહાદિત થયા. વિરત્વની વાર્તાએ, બીજા એક માણસના કાનમાં અમૃત ધારા સચી. તે એકાગ્ર મને, ભઠ્ઠીવીર સાધુનું શુદ્ધ અને વિરચરિત સાંભળતી હતી. તે સાંભળનાર સ્ત્રીનું નામ કર્મ દેવી, તે ગોહિલ રાજ માણેકરાયની દુહિતા. કર્મદેવી, જન્મથી સુખની કોડમાં ઉછરી હતી. કર્મ દેવી, પીતા માતાનું જીવન હતી. મરૂભૂમિમાં તે એક ખુબસુરત રમણી ગણાતી હતી. મુંદરાધિય રાઉચંદના ચોથા પુત્ર અરણ્યમલ તેને વિવાહ સ્થિર થયે હતો. વિવાહ જહદી થવાનું હતું, જેથી બન્ને પક્ષમાં સત્વર તૈયારી થાતી હતી. પણ તે સંબંધ કદેવીને પહેલાં પસંદ નહોતે તેણે સાધુના વીરત્વ ચરિત્ત સાંભળ્યાં હતાં, તે સાંભળી પ્રથમથી જ તેણે તેને પતિ તરીકે પસંદ કર્યો હતે, આજ તે મનોમન પતિને સંમુખે જોઈ અને નિજક તેની વીરત્વ કહાની સાંભળી. તે પિતાને હૃદયભાવ છાને રાખી શકી નહી. તેની સહચરીઓએ તેને બહુ સમજાવી પણ તે સમજી નહિ. તેણે પોતાની સહચરીઓને કહ્યું “તુચ્છ રાજસિંહાસન લઈ શું થાય, ઉંચા રાઠોડના પુત્રવધુ થયે શું થાય, મેં જેને પ્રાણ મન સેપેલ છે તેની જ હું દાસી દાસી થઈ રહીશ. પણ બીજાની મહિષી થઈ રહીશ નહિ” કર્ણદેવની તે રાઠોડ પ્રતિજ્ઞા તેના પિતા માતાએ સાંભળી. તેઓનું હૃદય એકીવારે ભય અને દુઃખે વ્યાકુળ થયું, રાઠોડ કુળ સાથે પિતાની પુત્રીને સંબંધ કરી માણેકરાય મોટી આશાઓ રાખતા હતા. પણ દુર્ભાગ્યવશે તે અશા ફળવાળી થઈ નહિ. વિવિધ વિધાને પાનજન સમાપિત થયું. ગોહિલ રાજ માણેકરાયે, સાધુની પાસે સઘળું જાહેર કરી કહ્યું જે, રાઠોડ કુમાર સાથે સંબંધ ભંગ કરવાથી મેટી આપતિની સંભાળના છે. તેજસિવ સાધુએ કહ્યું, નાળિયેર યથાવિધાને પુગલમાં મોકલાય તે હું તમારી પુત્રીને પરણું, એ સઘળી વાત થયા પછી સાધુ પિતાના ઘેર આવ્યાથોડા સમયમાં વિવાહ સૂચક સંબંધનું નાળિયેર આવ્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #551 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન આરતનગરમાં વિવાહ કાર્ય સમાપ્ત થયું. એ વિવાહમાં પુષ્કળ યૌતુક અપાયું. એ અભિનળ વિવાહના સમાચાર વિપ્રલબ્ધ અરણ્યકમળના કાને પડયા. દારૂણ કેધ અને છઘાંસાથી તે ઉન્મત્ત થઈ ઉઠયા. સાધુને શાસ્તિ આપવા માટે તે ચાર હઝારરાઠોડ રજપુત લઈ તેને માર્ગ રેકી ઉભો રહ્યો. અગાઉ સાધુએ શંકલા મેરાજના પુત્રને વધ કર્યો હતો. શંકલા મહરાજ પણ રાઠોડની સાથે વેર લેવા માટે ભળી ગયે. સાધુ વીર પુરૂષ હતા. માણિકરાયે તેની સાથે ચાર હઝાર ગોહીલ સિનીકે મોકલ્યા. કહેલું હતું પણ સાધુએ તે વાતમાં સંમતિ આપી નહોતી, પોતાના બાહુબળ ઊપર અને પિતાના સાત ભટ્ટી સરદારો ઉપર ૨ પર્ણ ભરૂસો હતા. તે પણ માણિકરાયના પુષ્કળ આગ્રહથી સાધુએ પિતાના સાળા મેઘરાજ અને પાંચસો સૈનિકે સાથે લીધા. ' એ સાડા સાતસે સિનીકેની સાથે ભઠ્ઠી વીર સાધુ ચંદન નામના સ્થાન પાસે આવી પહોંચ્યા. ત્યાં તે પિતાની શ્રાંતિ દૂર કરવા લાગ્યું. રેન્જત રાકેડ વીર પિતાના દળ સાથે તે સ્થાને આવી પહોંચ્યો. તેનું સેવાદળ અગર કે સાધુના સેનાદળ કરતાં ત્રણ ગણું વધારે હતું તે પણ તે પોતાના પ્રતિદ્રુદ્ધ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા તૈયાર થયો. બને આશામીએ થોડા સમયના માટે વિશ્રામ લઈ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. સહુથી પહેલે ભઠ્ઠી પક્ષને પાઠ ગોત્રીય જયટગા અને રાઠોડ પક્ષને ચેહાણ યોધ પરસ્પર સંમુખીત થયા. બન્નેએ પિતપતાના ઘડાને એક બીજાની સામે હાંકયા. દરેકના હાથમાં તીક્ષણ બે ધારવાળી તલવાર હતી. પરસ્પરના વિરૂધે તે ભયંકર તલવારનો ઉપયોગ થયે. પડખે અરણ્યકમલ અને સાધુ પિતા પોતાની સેનાના મોખરે ઉભા હતા. જોતજોતામાં યુદ્ધ ભયંકર થઈ ગયું એકદમ જયટંગ ભીષણ ચિત્કાર કરી અશ્વને દેડાવી ચોધ ઊપર પડયે. એક ને વેગ સહન ન કરવાથી ભૂતળશાયી થઈ ગયે. ધ ફરીથી ઉઠય નહિ. પ્રતિદ્વતિના પ્રચંડ પ્રહારે તેના પ્રાણ વાયુ નીકળી ગયા. ત્યારપછી વિન્મત પાહ તે શેણીતાકત તલવાર લઈ શત્રુ પક્ષ તરફ દોડે. જેને તેઓએ પ્રતિદ્ધિ ગણ્યા. તેના ઉપર તેણે હમલે કર્યો, તેથી કરી એક ભયંકર તોફાન થયું, દ્રઢ યુદ્ધ ભાંગી ગયું અને દળયુધ્ધ થયું. બન્ને દળ ભયંકર નાદ કરી લડવા લાગ્યા. દળયુદ્ધ કરવાને અરણ્યકમલને કે સાધુને અભીપ્રાય નહતું. હવે સેના બળને અપવ્યય ન થાય તેના માટે તે બને તંદ્વ યુદ્ધમાં ઉતય, દૂર રથમાં બેસી સુંદરી કર્મદેવી યુદ્ધાભિનય જોતી હતી. સાધુ આ સમયે છેવટની વિદાયગીરી લેવા તેની પાસે આવ્યો. વીરનારી કર્મદેવીએ શાંત ગંભીર સ્વરે તેને કહ્યું “ જાઓ! યુદ્ધમાં પ્રવૃત્ત થાઓ ! હું અહિ રહી તમારું યુદ્ધ જોઇશ. જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #552 -------------------------------------------------------------------------- ________________ શિવજી અને સત્યરામનું અભિગમન. ४५७ યુદ્ધક્ષેત્રમાં તમે પડશો તે તમારૂં અનુગમન કરી હું તમને પરલોકમાં મળીશએ કર્મ દેવીનાં વચને સાંભળી સાધુ બમણે ઉત્સાહિત થયે. તે ઉન્મતની જેમ રાઠોડ રાજ કુમાર અરણ્યકમલની સંમુખે આબે, રાઠોડવીર પણ તેની પ્રતીક્ષા કરતા હતા. તેણે આ ક્ષણે સાધુને ઓળખે નહિ, છેવટે તે સાધુને તેણે ઓળખે પિતાના પંચકલ્યાણ નામના ઘેડાને સાધુ તરફ ચલાવ્યું અને વિરે એક બીજાના સંમુખે હાઈ ઉભા રહ્યા, સાધુએ પિતાના પ્રતિદ્વતીના મસ્તક ઉપર પિતાને ખડગ ચલાવ્યું. પણ ચતુર અરણ્યકમળે તે ઘાને પ્રતિરોધ કર્યો, તેણે સાધુના મસ્તક ઉપર તલવારને ઘા કર્યો. તે સમયે બને વીરા વજભગ્ન પર્વત જેવા પૃથ્વી ઉપર પડયા. રાઠોડ વીર મૂર્ણિત થયે. તે થોડા સમયમાં બેઠે થશે. પણ ભટ્ટી વરસાધુ ફરી ઉઠી શકે નહિ. પડતાં પડતાં સાધુના પ્રાણવાયુ નીસરી ગયા. યુદ્ધ બંધ રહ્યું. પતિપ્રાણા કમદેવીની આશાઓ નિષ્ફળ નીવડ, તેણે વિચાર્યું હતું જે સ્વામી સોહાગિની થઈ લાંબા સમય સુખને ઉપભોગ કરીશ. પણ તેનું બીલકુલ દુર્ભાગ્ય જે તેનું સુખ સુત્ર છેદાઈ ગયું.તે પતિનું અનુગમન કરવા ગોઠવણ કરવા લાગી છેડા સમયમાં તે યુદ્ધ સ્થળે એક મોટી ચિતા તૈયાર થઈ ગઈ ગોહિલ રાજકુમારીએ તલવાર લીધી. તે તલવારથી એક હાથે કાપી નાંખે, કમ દેવીએ તે હાથે પોતાના સાસરાને આપવાને એક સૈનિકને આપે, અને તે ધીર વચને બોલી કહે છે. તેની પુત્રવધુ એવી હતી. ત્યારપછી તેણે બીજો હાથ લાંબો કર્યો તે છેદવા, તેણે સૈનિકને કહ્યું, સૈનિકે તેને હાથ છે, તે હાથ ગોહિલકુળના ભટ્ટ કવિને આપવા તેણે સૂચવ્યું. ત્યારપછી તે પ્રાણપતિના મૃતદેહ સાથે બળતી ચિતામાં ચઢી મૂગલના વૃદ્ધરાવ રણંગદેવે તે હાથ લઈ બાળી તેના ઉપર એક તળાવ કરાવ્યું. તેનું નામ “ કર્મદેવનું સરોવર ” એમ પડયું. એ અનર્થકર અપૂર્વ યુદ્ધ ઈ. સ. ૧૪૦૭માં બન્યું. એ યુદ્ધમાં રાઠોડ પક્ષીયશંકલા રજપુતોએ સારૂં વીરત્વ બતાવ્યું. તેઓના ત્રણસો સૈનિકમાંથી શુદ્ધ પચાસ સૈનિકે સેનાપતિ શંકલા મહરાજ સાથે યુદ્ધમાંથી પાછા આવ્યા. મહરાજ ભયંકર રીતે જખમી થયે. અરણ્યકમલને અને તેના ચાર ભાઈઓને દારૂણ ઘાત થયા. જે ઘાતથી તેના શરીર ઉપર જે અસ્ત્રલેખા થઈ હતી. તે છ માસમાં એવી રીતની વિષમ રીતે ઉબળ કે તેથી અભિતસ રાજકુમાર મરણ પામે. પણ તેથી એ ભયંકર વિવાદ પ્રશમિત થયે નહિ, શોણિતના બદલામાં શોણિતને ખર્ચ થયે તેપણ બન્ને પક્ષની તૃપ્તિ થઈ નહિ, બન્ને પક્ષને એક એક રાજકુમાર પડશે. આ ક્ષણે રાજકુમારના પિતાઓએ ખડગ ધારણ કર્યા, વીરશંકલા મહેતાના પ્રભાવે સાધુનું સેનાબળ નાશ પામ્યું. તે માટે પુત્ર શાકાત ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #553 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન રાવરણ'ગદેવે મહેરાજને શાસ્તિ આપવા પેાતાના દળ સાથે તેના જનપદ ઉપર હુમલે કયે, શંકલા રજપુતા સામાન્ય પ્રતાપશાળી નહેાતા. મરૂ નિવાસી કેઇપણુ વીરપુરૂષ તેઓને આજ સુધી હરાવી શકયેા નહેતા. મહેરાજ સુપ્રસિદ્ધ હરવાશ'કલના પિતા થાય, તેને પ્રચંડ પ્રતાપ કોઈ આજદિન સુધી રોકી શકયુ નહાતું. ત્યારે શું પુગળને રાવ રહ્ંગદેવ આજ શું તેને પ્રતાપ રોકી શકશે! પુગળ પતિએ મેાટી સેના સાથે શંકલના રાજ્ય ઉપર હુમલે કયે શકલ તે સમયે અસતર્ક હતો. શંકલ પરાજીત થયેા.તેના સૈનિકોનું લેાહી લુણીનદીના તીરે પડયું, વિજયી રણુ ગદેવ, પરાજીત શકલાનું રાજ્ય લુટી પેાતાના દેશમાં ગથી આણ્યે. ૪૫૮ રણુ ગદેવના મૃત્યુના સમાચાર તેના બે પુત્ર તનુ અને સૈરના કાને પહોંચ્યા. દારૂણ જીઘાંસાથી તેએ પગથી તે માથા સુધી સળગી ગયા. પણ તેઓ નિરૂપાય. તેઓનુ એવું ખળ નહેાતું કે તે સુંદરના અધિપતિ સાથે લડે. હવે તે તેના ઉપાય લેવાનું ચિંતન’કરવા લાગ્યા. તે સમયે મુસલમાન રાજ ખીજીરખાં મુલતાનમાં હતા, રાષેાન્મત તનુ અને મેર હવે તેના શરણે ગયા, તેઓએ સનાતન હીંદુધર્મના ત્યાગ કરી ઈસ્લામ ધર્મ પકડયેા. એમ થવાથી ખીજીરખાં તેના ઉપર પ્રસન્ન થયે. તેણે તેના હાથમાં એક સેનાદળ સાંધ્યું, તે સેનાદળ લઈ તનુ અને મેર રાઠોડ રાજ ચડની વિરૂધ્ધ ચાલ્યા. એટલામાં યશલમીરના રાજા કુહરના ત્રીજો પુત્ર કીલન તેને મળ્યા તેણે તેએનુ ખળાબળ જોઈ કૂટ ઉપાય અવલંબન કરવા તેઓને સલાહ આપી. ભિટ્ટ રાજકુમાર કીલને ત્યારપછી તેઓને કુટાપાય અવલખન કરવાની સહાયતામાં રાઠોડ રાજચડને કાશલ જાળમાં બાંધી દેવા વિચાર કર્યાં, તેણે પોતાની દુહિતાને તેને પરણાવવા ચાહ્યું, ભટ્ટીરાજે પોતાની કન્યાને વિવાહ માટે નાગારમાં મોકલી, વિવાહના દિવસ સ્થિર થયા, ચંડે થાડા દિવસથી નાગોર જીતી લીધું હતું, આ ક્ષણે ત્યાં વિવાહની તૈયારી થવાલાગી, ક્રમે વિવાહના દિવસ આવી પહેાંચ્યું, તે દિવસે યશલમીરના તેારદ્વાર થકી પચાશ ઢાંકેલાં ગાડાં બહાર પડયાં, એ ગાડાંની વાસે કેટલાક સૈનિકા હતા, અને તેની વાંસે સાતસે "ટા હતાં, આ વિવાહ યાત્રા નહોતી, યુદ્ધ યાત્રા હતી, તે સઘળા સવારે અને સાંઢીયા સવારા છદ્મવેશી લડવૈયા હતા, એ શિવાય તેઓનીવાંસે એક હઝાર અવારાહી સૈન્ય હતુ. રાઠોડ રાજ ચડ, આ સઘળા પ્રપ`ચ જાણતા નહોતા. તે વિવાહાચિત વેશથી સજીત થઇ ભટ્ટી રજપુતાના સામૈયામાં ગયા. ઘેાડે દૂર ગયે કે તેના નજરે તે સઘળાં ગાડાં પડયાં. તેના મનમાં પ્રતીતિ આવી જે ભટ્ટી રજપુતાની પ્રતારણા નથી. એ પ્રતીતિના શરણે થઇ તે નિઃસ ંદેહ ચિતે તે ગાડાંએની પાસે આળ્યે, એકદમ તેના મનમાં વિષમ સંદેહ આયે. એકદમ ચડ નાગાર તરફ ક્યે, પણ તે નગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #554 -------------------------------------------------------------------------- ________________ શિવજી અને સત્યરામનુ' અભિગમન, ૪૫૯ દ્વાર પાસે પહોંચ્યા નહિ એટલામાં શત્રુઓએ તેના ઉપર હુમલા કર્યો. વિશ્વાસઘાતક ભટ્ટી રજપુતાએ ક્રોધની મૂર્તિ ધારણ કરી. તેએ એકદમ ચંડ ઉપર પડયા. ચંડ એકલે, માત્ર ઘેાડા ઘણા શરીર રક્ષક સાથે હતા. શી રીતે તે હજાર પ્રચ’ડ સૈનિકોની સામે થઇ શકે. તે ભયકર સકટ કાળમાં તેના મનમાં આવ્યું, જે તે નગરના તારણદ્વારે ઉભા રહેશે તે તેના આત્મરક્ષણની સભાવના છે. પણ તેના મનના સંકલ્પ મનમાં રહા, શત્રુએ સાથે લડતાં તેનું સંગ રૂધિરાક્ત થયું, તેના જીવન રક્ષણ માટે, તેના સઘળા શરીર રક્ષકે લડી મરણ પામ્યા' અસ્રઘાતથી ચડનુ શરીર શિથિલ થઇ ગયુ. રાઠોડ કુળ તિલક ચંડ નગર દ્વારે પડયા* પાશવ ભટ્ટી રજપુતા, જ્યેાલ્લાસે વિકટનાદ કરી ઉઠયા. નગરને લુંટવા નગરમાં પેઢા. રાજરાજેશ્વર ચંડના પવિત્ર દેહ તેના પગતળે ચખદાણા. એ રીતે રાઠોડ કુળના જ્વલ’ત પ્રદીપ કાયમના માટે એલવાયા. ચડ, ને વધારે જીવિત રહયા હત તેા રાઠેડ કુળની વધારે આબાદી થાત. ચાદ પુત્ર અને એક કન્યાને વાંસે મુકી ચંડ પરલેાકવાસી થયા. કન્યાનું નામ હંસા. હું...સાને મેવાડના અધિપતિ લાક્ષ સાથે પરણાવી હતી. તેનાજ પેટે કુલા' રાણે પેદા થયા. એ અયેાગ્ય વિવાહથી મેવાડ અને મારવાડ રાજ્યમાં જે વિષમ અનથ થયા તે મનતું વિવરણ મેવાડના ઇતિવૃત્તમાં વર્ણવેલ છે. મહાવીર ચંડના મૃત્યુ પછી તેના માટેા પુત્ર રણમલ સુદરના સિહાસને બેઠે. રણમા, કાઠે લાંખા હતા, તે ઘણે! અલિષ્ટ કાય હતા. તે પેાતાની જાતિમાં સમાં ખલિષ્ટ હતા. ચંડના મૃત્યુ પછી નાગાર, રાઠોડના હસ્તમાંથી ખસી ગયું. રાણા લાક્ષની સાથે પેાતાની બેનના વિવાહ હાવાથી રણમલૈં ચિતેડમાં રહેતા હતા. તેથી રાણા લાક્ષ સાથે તેની સારી મિત્રતા થઈ. લાક્ષના જીવિત સમયે, રણમ મેવાડના મહાપકાર કર્યા હતા. અજમેરના પ્રતિનિધિની પાસેથી એક દુહિતા લઈ જવાના ભ્યપદેશે, સસૈન્ય તે પ્રાચીન ચાહાણ દુર્ગમાં પેઠે. ત્યાર પછી દુર્ગાના રક્ષકોને અને સૈનિકોના સહાર કરી તેણે તે દુ કમજે કયે. વળી તેને તેણે રાણાને સોંપી દીધા. ક્ષેમસિંહ પાળીએ, એ કૈાશળ કરવાનું રણમાને કહ્યું હતું. રણમલૢ રાજ્ય શાસનમાં વિલક્ષણ પારદર્શી હતા, જેથી રાજ્ય સુશાસિત થાય તે સારી રીતે તે જાણતા હતા. રણમાના શોચનીય વૃત્તાંતનું વિવરણ મેવાડના ઇતિહાસમાં આપ્યું છે. રણમણના એકદર ચૈદ પુત્રા હતા, તેના સતાનાએ મરૂસ્થળીમાં વિસ્તાર પામી તે પ્રદેશના સામત સમિતિની અગપુષ્ટિ કરી. સક્ષેપમાં મરૂસ્થળીમાં તે લેાકાથી મહેાપકાર થયા. ચડ, સ’વત્ ૧૪૩૮માં સિંહાસને એ અને સંવત્ ૧૪૬૫માં પરલોકવાસી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #555 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય. ધનું સિંહાસનારોહણ ધપુરની સ્થાપના, મુંદર થકી નવપ્રતિષ્ઠિત ચોધપુરમાં રાઠોડ રાજપીઠનું સ્થાનાં ચરિતકરણ–તેનું કારણુ, સેતુલમીર, મેરતા અને વાંકાનેરની નુતન પ્રતિષ્ટા, ચોધનું પરલેકગમન, ધનું ચરિત વર્ણન–રાઠોડ વંશનું જલદીથી સંવદ્ધન, રાવ સુજનું સિંહાસનારોહણ, યવન સૈમ્રાટના સેનાદળ સાથે રાઠેડને પ્રથમ વિવાદ–પઠાણે કરેલ રાઠેડ કુમારીનું હરણ, સુજનું વીરત્વ અને મરણ, તેના સિહાસને તેના પિત્ર રાવળંગનું આરોહણ, સિંહાસન માટે, ગંગ સાથે તેના કાકા સાગને તકરાર, ગૃહયુદ્ધ, સાગનું મૃત્યુ, બાબરનું ભારતાક્રમણ, સઘળી રજપુત સમિતિના અધિનાયક થઈ રાણા સંગની બાબર વિરૂધે યુદ્ધ યાત્રા, રાવગગનું મૃત્યુ, રાવમાલદેવને અભિષેક, માલદેવનું ગૌરવ, તેને કરેલ નાગેરને, અજમેરને, ઝાલોરને અને શિવાના ઉદ્ધાર, તેનાં બીજાં ચરિત, તેની પ્રતિષ્ઠા, રાજ્યભ્રષ્ટ હુમાયુન તરફ તેને અન્યાય વ્યવહાર, શેરશાહને મારવાડ ઉપર હુમલો, યવનસેનાનું સંકટ, કૅશળક્રમે શેરશાહને વિસ્તાર, રાઠેડ સેનાનું પવાદપસરણ, બે પ્રધાન સામંત સંપ્રદાયનો આત્મત્યાગ, અકબરનું મારવાડ ઉપર આક્રમણ મેરતા અને નાગરને જીતી લઈ તેનું વાકાનેરના રાજસિંહને અર્પણ કરવું. પિતાના બીજા પુત્રને અકબરની સભામાં માલદેવનું મેકલવું. સમ્રાટની સાથે તેની અસદભાવ, અકબરે કરેલ ચોધપુરનો અવરોધ,ધપુરની રક્ષા કરવામાં માલદેવનો ઉદ્યમ, ઉદયસિંહનું અકબર પાસે પ્રેરણ, ઉદયસિંહની અભ્યર્થના, ચંદ્રસેન-ચંદ્રસેને કરેલી રોડેડ કુળની સ્વાધીનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૬૧ ધનું સિંહાસનારોહણ રક્ષા, ચંદ્રસેનનું વીરત્વ, માલદેવનું પરલેક ગમન, માલદેવના બાર પુત્ર.. વત ૧૪૮૪ ના વૈશાખ માસમાં રાઠોડ વિરોધ, મેવાડના દુનળે નગરમાં જન્મે, પિતા રાય રણમલ્લની અવિમુક્ષ્યકારિતાના લીધે ધ વિપદમાં પડ્યું હતું તેનું વિવરણ મેવાડના ઈતિહાસમાં આપણે આપી ગયા, આ ક્ષણે તે રાડેડ વરનું જીવનચરિત વર્ણવવું ગ્ય છે. ગિ૯હોટ રાજકુમાર વિરવર ચંડ નવજી સુંદર નગરમાં રહયે. મુંદર રાજ રણમલ્લ માણો. તેને વયવાળો જે પુત્ર ધ આરાવલીના ગિરિ કાનમાં છુપા વેશે સંતાયે. તે અજ્ઞાનવાસમાં પણ રાઠોડ વિર ચેધ, બીલકુલ નવ બેઠે નહોતે, તેનું સહાય બળ ઘણા દરજે કમ થયું હતું. તેની પાસે પોતાના ઉદ્ધાર માટે કોઈ પણ ઉપાય નહતું તે પણ ચોધ બિલકુલ નિરૂત્સાહ થયે નહોતે. આશા, માણસનું જીવન સ્વરૂપ છે. દીન, દરિદ્ર હતભાગ્ય માણસની, પણ આશા, પ્રધાન સાંત્વના છે. વિપુલ રાજ્યને ઉત્તરાધિકારી હેઈ આજ ચેલ દીન દશામાં પડે હતે. તે આરાવલીના ઉંડા પ્રદેશમાં કેટલાક સહચરે સાથે રહી ઉપયુક્ત સુગની પ્રતિક્ષા કરતા હતે થોડા સમયમાં તેનું અભિષ્ટ સિદ્ધ થયું, એકવાર તે પિતાના સહચર સાથે, મુંદરના ઉપર જય મેળવવાને પરામર્ષ કરતે હતે. ધ ઘોડા ઉપર ઘોડા સ્વાર સહચરે સાથે વાતમાં ગુંથાયે હતું એટલામાં એક શુભશંસી પક્ષી તેના ભાલા ઉપર આવી બેઠું. તેવામાં એક ચારણ બ્રાહ્મણે ચેષ પાસે આવી કહ્યું, “ મહારાજ ! આજ આપને શુભગ્રહ–આપની જન્મ રાત્રીએ જે નક્ષત્ર ઉદિત થયું હતું, આજ તેને ફરી ઉદય છે, એટલે કે જ્યાં સુધી તે શુભ નક્ષત્ર અત ન પામે ત્યાં સુધીમાં આપ મુંદરના ઉદ્ધાર માટે ચેષ્ટા કરે ” આપની ચેષ્ટા સરલ થાશે. એ આહ્વાસ વાક્ય સાંભળી રાઠેડ વીર ધ બમણે ઉત્સાહિત થયે. તે હરવાશંકલ, પ્રાભૂરાય વગેરે પ્રસિદ્ધ વીર પાસે ગયે તેઓને લઈ તે કાર્યક્ષેત્રમાં ઉતર્યો. થોડા સમયમાં તેને ઉધમ સફળ થઈનીવડે મુંદરના કિલ્લાને ઉદ્ધાર કરી તે ચેડા સમયમાં સાભાગ્ય લક્ષમીને મેળવવા શક્તિવાળે થયે ધે, મુંદરને કિલ્લે મેળ ખરે, પણ તેમાં તે અધિક દિન રહયે નહિ. તે પિતાના નામે એક નવું નગર સ્થાપી જગતમાં અમરત્વ મેળવી ગયે, તે રજપુત, રજપુત લેકે જુના સંસ્કારને વશીભૂત, તેઓને એક પ્રધાન ધર્મ એ જે જુની વસ્તુ ફેરવી નવી વસ્તુ કષા તેઓ ચાહે નહિ. જે સુંદર દુર્ગ, ધન પૂજનીય પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ‘ટેડ રાજસ્થાન - મહે જય કરી મેળ અને જે દુર્ગ, મારવાડમાં પ્રધાન રાજ્યધાનીનું શહેર કહેવાતે આજ તે સુંદર નગર અકસ્માત્ યાધ શું છોડી દે ખરે! પણ દેવ ઘટનાએ અથવા દેવ પ્રત્યાદેશે યોધે તે છે. મુંદરથી બે કષ દૂર દક્ષિણ દિશામાં વાકુડાચીડીયાની ગિરિ શ્રેણીની ગુફામાં એક મેગી રહેતા હતા, રાઠોડ કુળના મંગળ માટે તેનું ચિત, સર્વદા ગુંથાયું રહેતું હતું. એકવાર એની સાથે તેને સાક્ષાત્કાર થયું. તેણે રાઠોડ રાજને કહ્યું. “મહારાજ! મુંદરમાં આપનું રાજપીઠ નિરાપદ રહેશે નંહિ. એટલે મારી વાસના એવી છે જે આપ વાકુડાચડીયાના સાનુ દેશે, પિતાના નામથી એક નગર સ્થાપન કરે, ” રાઠોડ વીર ગીવરની વાસનાથી વિરૂદ્ધ વર્તી શકતે નહિ. તેણે ગીએ કહેલા સ્થળે નગર સ્થપવાને ઉપક્રમ કર્યો, તેણે તે સ્થળે યેધપુર સ્થાપ્યું, તે ધપુરના પદ તળે ઉન્નતગિરિમાળા દક્ષિણમાં દૂરની આરાવલીની ગિરિમાળા સાથે મળી જઈ આકાશમાં અનંત તરંગમાળાની જેમ વિરાજે છે, બીજી ત્રણ દિશાએ વિસ્તૃત મરૂસાગર અગણ્ય મરીચિકા સઈ તીવ્રસૂર્યકીરણે વાલુકા માર્ગને તપાવે છે. નિર્મળ જળ જે જીવન રક્ષાને એક પ્રધાન ઉપાય છે તે જળ માટે છે પહેલાંથી વિચાર્યું નહિ. વાકુડાચીડીયા સઘળા સારા વિષયથી સંપન્ન ખરે, પણ આજ એક વિષયે તે અભાવવાળે જોવામાં આવ્યું. તેમાં નિર્મળ જળ મળે તે ઉપાય નથી. દુર્ગ નિર્માણ કાળે યોધના હૃદયમાં પહેલાં તે ચિંતા ઉદય પામી નહોતી. તેથી ચેધપુરમાં નિર્મળ જળને અભાવ રહી ગયે. ટૂંકામાં જોધપુરની પ્રતિષ્ઠા અગાઉ ધે, નગર વાસીઓના મુખ માટે પહેલાં વિચાર કર્યો નહિ. સં. ૧૫૧૫ ના જેષ્ટ માસમાં રાઠોડ વીર યોધે જોધપુરની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી તે ત્રીશ વર્ષ જીવીત રહ્યા. સંવત્ ૧૫૪૫ માં એકસઠમા વર્ષની ઉમરે તેણે આ દુનીયાને ત્યાગ કર્યો, તેના દેહને પવિત્ર ભસ્મ તેના પિત્રુ પુરૂ ના ભમાવશેષ સાથે મુંદરના મહેલમાં રાખે. મારવાડના વિશાળ ક્ષેત્રમાં જ રાઠોડ કુળને બીજે પ્રતિષ્ઠાન કર્તા, જીવનની પ્રથમાવસ્થામાં તે જે અસંખ્ય સંકટમાં આવી પડે હતે. તેજ સંકટે તેના ભાવી સુખને માગ નિષ્કટક કરી દીધો. તેનું હૃદય અસીમ ઉત્સાહથી ભરેલું હતું. બે હરવાશંકળ પ્રાભૂજી અને રામદેવની પ્રતિમૂતિ પથ્થરમાં કેતરાવી મુંદરના સંમુખ ભાગમાં સ્થાપી. આજ તે પ્રતિમૂતિઓ ઘડા ઉપર જીવંત ભાવે વિરાજે છે. તે સ્વદેશ, પ્રેમિક વીરેના નામ કઈ પણ રાઠેડ રજપુત વિસરતા નથી. આજે પણ તેઓ પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠતાં તેઓના નામનું સ્મરણ કરે છે. આજે પણ તેઓ તે પ્રસ્તરપ્રતિમૂતિની પ્રદક્ષિણા કરતાં કરતાં તેનું ગુણગાન કરી, અત્યંત આનંદેત્સવ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૬૩ યોધનું સિંહાસનારોહણ રાઠોડ વીર શિવજીએ, જે દિવસે, પિતાના પિતૃ પુરૂની લીલાસ્થલી કને જ નગરી છે મરૂભૂમિના અનંત વાલુકા રાશિ ઉપર પોતાની વિજય પતાકા રોપી, તે દિવસથી તે વર્તમાન સમાલેગ્ય કાળ સુધી ત્રણસો વર્ષ વીતી ગયા. એ ત્રણ સિકામાં તેના વંશધરે એટલા બધા વિસ્તારવાળા થઈ ગયા. કે ચારડઝાર વર્ગ કેશવાળી જમીન તેઓના વાસ માટે બીલકુલ સંકેચવાળી હતી. વિધાતાના અલગ્ય અને કઠોર વિધાનના અનુસાર આજે તે વીર કેસરી રાઠોડ શિવજીના વંશધરો દીનભાવ પિતાને સમય કહાડે છે ખરા, પણ પિતાના પૂર્વ પુરૂષના પ્રચંડ બહુ બળના પ્રભાવે જીતાયેલ જમીનની મમતા મુકતા નથી. પુરીહર, ઈર્યોદ, શંકલ, ચેહાણ, ગેહીલ, શનિગુરૂ,કાત્તિ. જીત, હણ વગેરે જે સઘળા પ્રાચીને અતિમાનુષ કાર્ય કરી જગતને વિસ્મયાપન કરી ગયા છે. આજ તેઓના વંશધરે દીનભાવે ભારતવર્ષમાં કાલિયાપન કરે છે. ધરાઉના એકંદર સોળ પુત્ર હતા. તેમાંથી મોટા સંતુલે પિત્રુ રાજ્યને ત્યાગ કરી રાજસ્થાનના ઉત્તર પશ્ચિમપ્રાંત સ્થિત ભટ્ટીઓના રાજ્યમાં શાતલમીર નામને દુર્ગ સ્થાપે. તે દુર્ગ ચાલના પોકથી દૂર ત્રણ કેશ ઉપર સ્થા. મરૂભૂમિના એક સીમાડે શાહરી નામની યવન જતિને નિવાસ હતો. તેના અધિપતિના સાથે સંતુલને ઘેર વિવાદ થયે. તે વિવાદે તેણે યવન રાજને સંહાર કર્યો. પણ તે પિતાના જીવનની રક્ષા કરી શકે નહિ. કશમા નામના સ્થાને તેની અંત્યેષ્ટિકિયા થઈ શંતુલની સાત રાણી ચિતા ખડકી તેની વાંસે તેમાં બળી મુઈ. ધરાઉના ચોથા પુત્ર દુદાએ મેરતાના વિશાળ ક્ષેત્રમાં પોતાનું વંશવૃક્ષ રેપ્યું. તેનાજ વંશધરે મેરતીયા રાઠોડ નામે પ્રસિદ્ધ થયા. એકવાર તેઓ મરૂ દેશમાં શ્રેષ્ઠ વીર કહેવાયા. જે વીર કેસરી યમલે દીલ્લીશ્વર અકબરની પ્રચંડ સેનાની સામે ચીતડપુરી બચાવી જેની પાષાણ મૂતિ આજ પણ દીલ્લીના તેરણદ્વારે વિરાજે છે. રાઠોડ કુમાર દુદે, તેને દાદ થાય. દુદાની એક સર્વ : ગુણ સંપન અને વિદ્વાન એક પુત્રી હતી. તેનું નામ મીરાંબાઈ, મીરાંબાઈ સાથે રાણા કુંભ વિવાહ થયે હતે. ધરાઉને છ પુત્ર નામે વકે હતે; જેણે વાંકાનેરની પ્રતિષ્ઠા કરી. વિકાનું સ્તૃત વિવરણ વિકાનેરના ઇતિહાસમાં કરશું. રાઠેડ કુળ ચુડામણિ ધરાઉના પરલોક વાસ ઉપર તેનો બીજો પુત્ર સુ (સુરજમલ ) મારવાડના સિંહાસને બેઠે; આ સ્થળે ઉત્તરાધિકારિતાને ચિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #559 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન રંતન નિયમ શામાટે ઉપેક્ષિત થયે. તેનું કારણ મળી આવતું નથી. ગાથાકતાં ભટ્ટ લેકે પણ તે બાબતમાં બેલતા નથી. સુરજમલ સઘલા વિષયમાં પિતાને ઉપયુક્ત પુત્ર હતા, તેણે સત્તાવીશ વર્ષ મારવાડનું શાસન દક્ષતાથી ચલાવ્યું. દિલ્લીના સિંહાસન માટે લોદી વંશના રાજાઓમાં ઘેર તકરાર ઉઠ. તે સમયે મારવાડનું સિંહાસન યવનની દષ્ટિથી દૂર હતું. ગૃહયુદ્ધમાં ગુંથાઈ તેઓ દેશ જયમાં કુરસદ પામતા નહોતા. પણ દુવૃત યવને હીંદુઓના પરમ શત્રુ, હીંદુઓને વિમળ શાંતિ ભેગવતા જોઈ તેઓના મનમાં અત્યંત દ્વેષ આવતે. સં. ૧૫૭૨ (ઈ. સ. ૧૫૧૬) ના શ્રાવણ માસમાં પીપા નગરમાં પાર્વતી તૃતીયાને એક મહત્સવ થયે. એ ઉત્સવમાં મારવાડના જુદા જુદા પ્રદેશની રજપુત સ્ત્રીઓ આવી. ભગવતી ગારીની પૂજા કરતી હતી. તે દિવસે ત્યાં આવી પઠાણોએ ચાળીશ રજપુત કુમારીઓનું હરણ કર્યું, કઈ તેઓની ગતિ રેકી શકયું નહિ. એ શોચનીય અવસ્થાના સમાચાર થોડા સમયમાં સૂરજમલના કાને પહોંચ્યા. કેધ અને છઘાંસામાં તે માથાથી તે પગસુધી સળગી ઉઠે. દુરાચાર લેકેને શાસ્તિ આપી, રાજકુમારીઓને ઉદ્ધાર કરવા તે પુરી ખટપટમાં પડે, તે પિતાના શરીર રક્ષક દળ સાથે પાઠાણની વાસે પડાવાસે જતાં જતાં તેણે પઠાણને દૂર જોયા. તે કેધ અને છઘાંસાથી બમણે ઉતેજીત થે. પિતાના બચ્ચાંનું અપહરણ જોઈ જેમ કેસરીસીંહ અપહર્તા ઉપર કધથી પડે છે, તેમ તે કુમારહારક પઠાણે ઉપર પડે. થડા સમયમાં બને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું, યવને હણાયા, રજપુત કુમારીઓને ઉદ્ધાર થયે. સૂરજમલ્લ જયી થયે. પણ તે જય પિતાના હૃદય શેણિત આપી મેળવાયે, યવનોને સંહાર કરી તેણે કુમારીઓને ઉદ્ધાર કર્યો ખરે, પણ શત્રુઓએ તેને એવી રીતે જખમી કર્યો હતો. જે તે જખમોથી તે થોડો સમય પણ જીવિત રહ્યો નહી, રજપુત બાળકોને ઉદ્ધાર કરી થોડા સમય પછી તે રણ સ્થળે પડયે, ત્યારબાદ કારીઘાથી મરણ પામે. તે મરણ તેના પક્ષમાં આનંદદાયક હતું, જ્યારે એકસો ચાલીશ રજપુત કુમારીએ તેને વીંટાઈ તેની વીરગાથા ગાવા લાગી. ત્યારે તેને આનંદની સીમા રહી નહિ, તે અસીમ આનંદને ભેગ કરતાં કરતાં વિરવર સૂર્યમલને પવિત્ર આત્મા અનંતધામમાં પહોંચ્યા. સૂર્યમલ્લના પાંચ પુત્ર તેની વસે. તેને પિત્ર ગાંગ તેની ગાદીએ બેઠે. જેષ્ટ પુત્ર ભાગને અકાળે દેહ ત્યાગ થયે હતે. સૂયજમલના બીજા પુત્ર ઉદના અગીયાર પુત્ર થયા, તેઓનાથી ઉદાવત સામંત સંપ્રદાય ચા. તેઓ મારવાડ અને મેવાડમાં અનેક ભૂમિ સંપતિ પામ્યા. ત્રીજા પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #560 -------------------------------------------------------------------------- ________________ પોધનું સિંહાસનારોહણ ૪૬૫ શાગે એક સ્વતંત્ર જનપદ સ્થાયે, તેનું નામ બુરે, એ શાગના વંશધ શાગાવત નામે વિખ્યાત થયા. ચોથા પુત્ર પ્રયાગ થકી પ્રગાત ગેત્ર થયું. પાંચ પુત્ર વિરામદેવ, તેનો નફ નામનો એક પુત્ર હતું. તે નરૂ મારવાડમાં દેવતારૂપે ગણાય છે. સુત નામના સ્થળે તે એક પ્રતિમૂર્તિ હાલ પૂજા પામે છે. નરૂના વંશધરે નરાવત નામે પ્રસિદ્ધ થયા, તેઓની એક શાખા હારાવતીના અંદરના પાંચ પહાડમાં જોવામાં આવે છે. રાડેડ વીર સૂરજમä સં. ૧૫૭૨ (ઈ. સ. ૧૫૧૬) માં ભાદ્રપદ માસે પરલેકવાસી થયે. તેને પિત્ર ગાંગ મારવાડના સિંહાસને બેઠે. ગાંગને બીજે કાકે લાગ તેને ઘેર પ્રતિદ્રઢ થઈ ઉ રહે. શાગે પિતાના પિતાને ઉપયુક્ત ઊત્તરાધિકારી માની રાજાના પદની ઘોષણા કરી તે ગાંગને સિંહાસન ભણ કરવા એક ઉપયુક્ત સહાય શોધવા લાગ્યો, દિલ્લીશ્વર ઇબ્રાહીમને સર્વ નાશ કરનાર લેદી વંશીય દોલતખાં રાઠોડના હાથમાંથી નાગર લઈ લઇ સુખથી દિવસ કહાઢતે હતે. સ્વાથધિ થવાથી લકનું હિતાહિત જ્ઞાન ચાલ્યું જાય છે, તે લેક ખરા પક્ષુ જે થઈ પડે છે, આજ સ્વાર્થ પર શાગના પક્ષમાં તે ઘટયું. જે દોલતખાંએ, તેના પૂર્વજો પાસેથી નાગોર પ્રદેશ લઈ લીધું હતું. આજ શાગે તે દેલતખાં પાસે માંગી. સ્વજાતિ હી કાપુરૂષથી ભારતવર્ષને સર્વ નાશ થયો. - સ્વદેશ વૈરી સ્વાથધ શાગની દુવૃત્તિથી મારવાડમાં એક વિષમ અંતવિપ્લવ ઘટયે. તે અંતવિગ્રહમાં ગુંથાઈ મહારાજ ની સંતતિ આજ એક બીજાનું શેણીતપાન કરવાને તૈયાર થઈ. મારવાડના વીર રજપુત આજ બે દળમાં વિભકત થઈ ગયા. તે બન્ને દળે રાઠેડ રાજકુમારોના વાવટા નીચે આવી ઉભા. દોલતખાં તેઓને મધ્યસ્થ થઈ વિવાદભંજન કરવાની ચેષ્ટા કરવા લાગ્યું. અને તેણે મારવાડનું રાજ્ય બે પ્રતિબંદ્ધિના બે ભાગમાં આપી દેવા ચાહ્યું. પણ તેજસ્વી ગાંગે તેની દર્પ સાથે દરખ્યાત અગ્રાહ્યા કરી. તે પિતાના ખડગની મદદે પોતાના અષ્ટની પરિક્ષા કરવાનું છે. સારા ભાગ્યે મરૂસ્થળીના શ્રેષ્ઠ વીર તરફથી તેની સહાયતા હતી. દુકામાં તે પ્રચંડ ગૃહયુદધમાં સંપૂર્ણ જય મેળવી શકે. તેને ઘોર પ્રતિદ્વદ્ધિ શા યુદધસ્થળે પડયે અને લાદી દોલતખાં ઘેર રીતે અપમાનીત થઈ યુધસ્થળથી પલાયન કરી ગયે. ગાગે વિવાદ વિના નિષ્કટક થઈ બાર વર્ષ રાજ્ય કર્યું. એ સમયે. વીરા વર બાબરના રણતુર્ય નાદે ભારતવર્ષની ભૂમિ કંપિત થઈ તે ભયંકર કંપની સાથે દિલ્લીના સમ્રાટ ઈબ્રાહિમ લોદીનું સિંહાસન કંપી ઉઠયું. તેને રાજમુકુટ ખલિત થઈ ભૂમિ ઉપર પડે. એ આકસ્મિક તેફાનથી આખે હીંદુ સમાજ મટી ભ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #561 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન ་་་ངངཏནང་ན་ བ ན་ વિભિષિકામાં આવી પડે. સઘળા રાજ્ય નાશના ભયે વિષમભીત થયાં. સઘળાઓ નવા આવેલા પ્રચંડ શત્રુને દળી દેવા વિચાર કરવા લાગ્યા. મહારથ રાણા સંગ્રામસિંહના વાવટા નીચે એકઠા થઈ સઘળા રજપુત ભારતવર્ષના શત્રુ સામે યુધ્ધયાત્રા કરવા ચાલ્યા. મારવાડપતિ ગાંગ પણ સંગ્રામસિંહના વાવટા નીચે ગયે. એ ભીષણ સંગ્રામમાં રજપુતોએ જે વિરત્વ બતાવ્યું તેનું વિવરણ મેવાડના ઈતિવૃતમાં આપણે આપી ગયા. જે રજપુત કુલાંગાર શિલાદિત્ય વિશ્વાસઘાતકતા કરી બાબરના પક્ષમાં મળી ન જાત તે ખરેખર રજપુત ભારતભૂમિને બાબરના કરાળ ગ્રાસમાંથી બચાવી દેત. બીજા રજપુતેની જેમ રાઠોડ રજપુતોએ પણ તે યુદ્ધમાં વિશેષ બહાદુરી દશાવી. તેઓ તે ભયંકર સમયે સેનાના પુરો ભાગમાં હતા. તે સેના ભાગના ઉપરીપણામાં રાઠોડ રાવ ગાંગને પાત્ર વીર બાળક રાયમટ્ટ નીમાયે. રાયમલે બાબરની તે સામે મેટી બહાદુરી બતાવી રણસ્થળે પ્રાણ ત્યાગ કર્યો. એ નિદારૂણ પુત્ર શેકથી રાવ ગાંગ અધીક દીન આ દુનીયામાં રહ્યા નહી. તે કાળયુધ્ધ પછી ચાર વર્ષમાં તેણે પરલોકવાસ કર્યો. ગાંગને પરલોકવાસ ઉપર માલદેવ સં. ૧૫૮૮ (ઈ. સ. ૧૫૩૨)માં રાજ્યસિંહાસને બેઠે. માલદેવે પોતાની કારકીદીમાં મોટાં સારાં ચરિત કરી દેખાડ્યા. તેના શાસન કાળમાં મારવાડ ઉન્નત અવસ્થામાં આવ્યું. તેણે પોતાના રાજ્યમાં બાબરના આક્રમણની શંકા કરી પણ બાબરની તે સમયે મારવાડ ઉપર દષ્ટિ પડી નહોતી. મારવાડનો અધીપતી સુનામને એગ્ય હતું. તેના ચરિતની સમાલોચના કરવાથી તેની સત્યતા સંપૂર્ણ રીતે માલુમ પડે છે. રાજપદે બેઠા પછી માલદેવે, પિતૃ પુરૂષના મેળવેલાં બે મોટાં નગર (અજમેર અને નાગર ને ઉધાર કર્યો. તેને પ્રચંડ પ્રતાપ અધર્ષણીય થઈ નીવડયે. તે અસીમ પ્રચંડ પ્રતાપની પાસે મારવાડના સઘળા અધીપતીઓ નતશિર હતા. તેઓ રાઠોડરાજનું આધિપત્ય માલદેવને પી તેનું સાર્વભોમ આધીપત્ય સ્વીકારતા હતા. કાયમ તેઓ તેની સેવામાં રહેતા હતા. પ્રાચીન ભોમીયાઓ તેના પદાનત હતા. રાઠોડ વીર માલદેવ પિતાની વિજયીની સેના લઈ ઉત્તર ભાગમાં અગ્રેસર થયે. પ્રચંડ પ્રતાપ ભટ્ટી રજપુત સાથે યુધમાં તે પ્રવૃત્ત થયે. તેમ કરી તેણે પિતાને ઉન્નતિનો માર્ગ નિષ્ફટક કર્યો. તેઓની સાથે તે યુધ્ધ અનેક દેશ ચાલ્યું. તે યુધ્ધમાં તેણે બે ત્રણ નગર જીતી લીધાં. વિકમપુરે તેની વશ્યતા સ્વીકારી. અંબરની રાજધાનીથી દશ કેશ ઉપર રહેલ અત્યુ નગર તેણે કબજે કર્યું, દેવલ રજપુતેએ અગાઉ શીરેઈને કબજે કરી લીધું હતું, તે શીરેઈ હાલ રેડ રાજ માલદેવના હાથમાં આવ્યું. તેણે મારવાડની ચારે તરફ કલ્લાઓ કરાવ્યા. યોધપુરની ચારે દિશાએ તેણે કેટ કરાવ્યું. તે સઘળા મહત્કાર્યમાં તેને બહુ નાણાને ખર્ચથયો. મારા મેરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #562 -------------------------------------------------------------------------- ________________ ચાદ્ધનું સિ‘હસનારોહણ નગરના કીલ્લા કરવા અને કાટ કરવા તેણે ૨૪૦૦૦૦ રૂપિઆ ખર્ચ્યા. શાંતિની પુષ્પમય શય્યા ઉપર શયન કરી રાઠોડ વીર મહાદેવે નિવિવાદે દશવ રાજભાગ કર્યા. ત્યાર પછી આત્મરક્ષાર્થે તે વિષમ ઉદ્વિગ્ન થયેા. વીરકેસરી ખાખરે તે સમયે દેહ ત્યાગ કર્યો. તેના પુત્ર હુમાયુનને શેરશાહે, તેના પિતૃ સિ’હાસન ઉપરથી ઉડાડી મુકયા, હુમાયુન પોતાના રક્ષણ માટે દૂર દેશમાં પલાયન કરી ગયા. નિ:સહાય હુમાયુને રાઠોડ રાજ માલદેવની મદદ માગી, પણ માલદેવે તેના મુખ તરફ યુ' નહિ. ખરેખર માલદેવે ખીલકુલ નિષ્ઠુરતા વાપરી, માલદેવે હુમાયુન તરફ અસદવ્યવહાર કયે. તેનુ કારણ છે. ગયા વીયાનાના ભય'કર યુદ્ધમાં માલદેવનો પુત્ર રાયમલ, ખાખરના હસ્તે હણાયે. તે દારૂણ પુત્ર શાક માલદેવ વિસરી ગયા નહોતા, એ ભય'કર શેાકાનળ ખાખરના શોણિતપાત એલવવા તેણે સકલ્પ કર્યેા હતેા પણ તેના સંકલ્પ સિદ્ધ થયા નહિ. ખાખર આ દુનીયા છેડી ચાલ્યા ગયેા. ખાખરના નામે માલદેવ હઝારે અભિશાપ આપત હતા. હુમાયુન ખાખરનો પુત્ર હુમાયુન વિપન્ન હોય કે સંપન્ન હોય પણ માલદેવની, તેને મદદ કરવા વાસના નહોતી, હુમાયુન આશ્રયાર્થી હોઈ માલદેવની પાસે આવ્યેા. માલદેવની શૈકાગ્નિ તેને જોઇ પ્રજવલિત થયા. તેણે હુમાયુનને ધિક્કારની નઝરે જોયા. અતિથિસત્કારના એવી રીતના ધાર વ્યભિચારથી માલદેવે જે પાપને સચય કર્યો હતા, તે પાપના સચયમાંથી તેની નિકૃત્તિ થઈ નહિ. નિજમળમદે મત્ત થઈ તેણે એક ક્ષણ વિચાર કરી જોયું નહિ, જે યુમાયુન વિપદમાંથી નિસરી ભારતવર્ષ નુ સાલેમ આધિપત્ય મેળવશે અને તેનેાજ માટ પુત્ર અકબર ઘેાડા દિવસમાં ઉચું માથુ કરી તે અસદવ્યવહારને તેને સારા ખદલે આપશે. અકબર, હુમાયુનની એ દુઃખનિશાનું વનક્ષત્ર, હુમાયુનના ભગ્નહૃદયની એક સાંત્વનાની ચીજ. સપત્તના સુખાર્લિંગને સુપ્ત થઇ માલદેવે એકવાર, સ્વસમાં પણ જોયુ નહિ જે તે અકબરના હાથમાં એક દિન રાઠોડ રજપુતનુ અષ્ટ ચક્ર સોંપાશે, તેના મહત્વ અને ઉદારત્વના ગુણે એકવાર તે માલદેવને વંશપર રાજ રાજેશ્વર નામ નાઈલ્કાબ વડે અકખરથી ભૂષિત થાશે. t ,, ८९७ આશ્રયાર્થી હુમાયુન તરફ એવા અસદવ્યવહાર ચલાવવાથી માલદેવ કઈ જાતના ઉપાકાર પામ્યા નહિ. પણ તેથી તે એકઘેાર વિપદમાં આવી પડયા. હુમાયનના પ્રચંડ પ્રતિદ્ધિ શેરશાહે, એ બાબતમાં માલદેવની અવસ્થાથી વાકેફ થઇ તેને વિનંતી કરવાની ઇચ્છા કરી. શેરશાહ માલદેવના પ્રતાપ જોઈ શકિત થતા હતા. જ્યારે રાઠોડ રાજના પરાક્રમ અને પ્રતાપનુ· વિવરણ તે સાંભળતા ત્યારે તેના હૃદયમાં માટી ચિંતાનો ઉદય થાતા. જે ફીકરમાં રહેતે, જે દિલ્લીના રાજ્ય પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #563 -------------------------------------------------------------------------- ________________ ४६८ ટૅડ રાજસ્થાન ~~ ~ ~~ ~ ~ ~~~~~ ~~~~~~~~~~~~~ માલદેવ જે પ્રતાપશાળી રાજા છે ત્યાં સુધી તે નિષ્કટક રાજ્ય કરી શકશે નહિ, એ વિષમયી ચિંતાનો વિષમ દંશને નિરંતર પીડિત થઈ શેરશાહમાલદેવને પરાસ્ત કરવા વિચારવા લાગ્યા, તે વિચાર સફળ કરવા માટે તેણે એંશી હઝાર સૈનિકને લઈ મારવાડ ઉપર હમલે કયે , માલદેવને વિચાર તેના વિરૂધે ઉતરવાને પહેલાંથી હતા. માલદેવે પહેલાં તે તેને કેઈપણ જાતને પ્રતિરેધ કર્યો નહિ. યવનસેના કેઈ પણ પ્રતિરોધ શિવાય મારવાડમાં પેઠી. ત્યારે રાઠોડ રાજ માલદેવે યવનસેનાને પ્રતિરોધ કરવા પચાશ હઝાર રજપુત સૈનિકે એકઠા કર્યા. પચાસ હજાર રાઠોડ વિરેની તલવાર આજ એકઠી થઈ. જે દેશરી ચવનેને તલ કરી દેવા તત્પર થઈ પણ રણ વિશારદ માલદેવ ક્ષિપ્રકારિતને વશવર્તી થયે નહીં. પણ તે અત્યંત પરિણામ દશિતાથી અને સતર્કતાથી યુદ્ધ ના ચલાવવા લાગ્યું. તેના એ યુદ્ધાજનનું સુંદર કૈશલ જોઇ શેરશાહ ભય પામ્યું. તેણે પિતાની સેનાને પ્રાચીરથી વેષ્ટિત કરી. તે પ્રાચીરણિત છાવણમાં બેસીને જુદી જુદી જાતની ચિંતા કરવા લાગ્યું. તેણે વિચાર્યું. જે રજપુતના તરફથી તેને પરાજય થાય તે રણ સ્થળમાંથી નાશી જવાને કોઈ પણ ઉપાય નથી. તેમ થવાથી નિશ્ચચ રણ સ્થળે પ્રાણ ત્યાગ થાય. રજપુતે પ્રતિદિન ભીષણ ભૂતિ ધારણ કરતા ગયા. તેથી શેરશાહના હૃદયમાં વિષમ ચિંતા થઈ. એ રીતે એક માસ ગુજરી ગયે. રજપુતો અને યવને પરસ્પરના સામે છાવણ રાખી રહ્યા. યુદ્ધ વિના એક માસ નીકળી ગયે. ક્રમે યવનરાજનું સંકટ વધ્યું. પણ તેથી તે મૂઢ થઈ ગયે નહિ. તર્ક વિતક કર્યા પછી આખરે તેણે પિતાની અભીષ્ટ સિદ્ધિ માટે એક કુટ ઉપાય ધી કહાયે. શેરશાહ રજપુતેને સારી રીતે જાણતા હતા. તે જાણતું હતું જે રજપુતેનું હૃદય અપાઘાતે આહત થાય છે. અલ્પ ચેષ્ટાએ બીજી દિશાએ નમી જાય છે. એ ધારણાથી તેણે રાડેડ સેનામાં અવિશ્વાસ અને અનેક કરી દેવા પ્રતિજ્ઞા કરી, એક પત્ર લખી માલદેવની છાવણીમાં તે નાખી દેવા તેણે મુકરર કર્યું, એવા ભાવને તે પત્ર લખ્યું છે, જે વાંચવાથી રજપુત સરદારો તરફ માલદેવને અવિશ્વાસ થઈ જાય. પત્ર લખી યવનરાજે વિચાર્યું. જે, શી રીતે તે માલદેવના સંમુખે નખાય, યુદ્ધ ઘોડા, રેજના માટે સ્થાપિત રહ્યું. ત્યારે શેરશાહે માલદેવની પાસે એક દૂત મેક દૂત, કેશળ કમે તે પત્ર માલદેવના તંબુમાં નાંખે, અને તે નિરાપદ થઈ શેરશાહની પાસે આવ્યા. તે બનાવટને પગ માલદેવના હાથમાં આવ્યું. કતુહલાકાત થઈ તેણે તે પત્ર આપાત વચ્ચે, તેનું માથું ધુર્ણિત થયું. હદયતાડિત વેગે કંપી ઉઠયું, તેણે ચારે દિશામાં અંધકાર જોયું. જે સરદારે ઉપર વિશ્વાસ રાખી. તે દારૂણુકાય ક્ષેત્રમાં ઉતર્યો. તે સરદારો શું વિશ્વાસઘાતક ! તે સરદાર તેને સર્વ નાશ કરવા દેશવેરી યવન સાથે મળી ગયા તે વાત શું સાચી? માલદેવના મનમાં વિષમ સંદેહ થ. સઘળા સરદારે વિશ્વાસઘાતક છે, એમ તેના જાણવામાં આવ્યું. સઘળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #564 -------------------------------------------------------------------------- ________________ દ્ધનું સિંહાસનારોહણ ૪૬૯ સરદારે યવન સાથે મળી ગયા છે. એમ તેણે નિશ્ચય કર્યું. સઘળા સરદારને સઘળે ઉદ્યમ અને આધ્યવસાય પ્રતારણાના રૂપે નીવડશે, એમ તેણે વિચાર્યું. રાઠોડ વીર વિષમ રીતે સંદેહમાં આવી પડશે. .. જોતા જોતામાં યુદ્ધ કરવાને મુકરર થયેલે દિવસ પાસે આવી ગયે. માલદેવના વિષાદ ગંભીર વદનને જડ અને નિષ્પદ પ્રકૃતિને અને ઉદાસ ભાવ ભંગીને જેઇ રાઠોડ વીરે વિષમ ચિંતામાં પડયા. યુદ્ધનો સમય પાસે આવ્યું તેઓએ માલદેવની અનુમતિ ચાહી. પણ માલદેવે અનુમતિ આપી નહિ. દારૂણ વિસ્મય અને સંદેહ રાઠોડ રજપુતોના હૃદય આલ્પાદિત થયાં. શત્રુઓ ઘરના આંગણામાં આવી તેફાન કરતા હતા, તે જે તે વીરેનાં હૃદય ઠેકાણે રહે ખરાં! તેઓ જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી યવને, રાઠોડ વંશની સમાન મર્યાદા પદ દલિત કરે ખરા! માલદેવ શું રડેડ રજપુત નહિ? તેણે શું વીર કેસરી ધરાવના કુળમાં જન્મ લીધે નથી ! જ્યાં સુધી દેહમાં પ્રાણ છે! જ્યાં સુધી બાહુમાં બળ છે ત્યાં સુધી તે શત્રુઓને શા માટે ઉપેક્ષા કરે છે ! તેનું કારણ શું ! વીવાળા રે, રાજાના ઔદાસીત્યનું કારણ જાણી શકયા અને સમજી શક્યા. તેઓ પોતપોતાનું સેનાદળ લઈ યવને ઉપર પડયા. બાર હઝાર રજપુતાએ, દેવેરી યવનના કરાળ ગ્રાસમાંથી સ્વદેશને ઉદ્ધાર કરવા યવન સેના ઉપર હમલે . સામાન્ય પરિખા અને કેટ તેઓની ગતી રેકવાને અસમર્થ થઈ. તેઓ, દળે દળે યવન સેના ઉપર પડી તેને દલિત અને વિવાસિત કરવા લાગ્યા. એ રીતે યવન રાજનું અનેક સન્ય રજપુતની તીક્ષણ તલવારના મુખે પડયું. એક સૈન્ય પડયું કે તેના ઠેકાણે બીજું સૈન્ય આવી ઉભું રહ્યું. દુકામાં યવન સેનાનો થતે ક્ષય જેવામાં આવ્યું નહિ. પ્રધાન પ્રધાન રાઠોડે તે યુદ્ધમાં રણ સ્થળે પડવા લાગ્યા. છેવટે રાઠોડનું બળ કમ થઈ ગયું. રાઠોડ સેના ઉન્મલિત થવાને ઉપકમ થઈ પડે. રાઠોડ સદારને એ આત્મત્યાગ જોઈ માલદેવના નેત્રો ઉઘડી ગયાં. તે સમયે કે તે પ્રતાહિત થયે. પણ અસમયે તેને સમજણ આવી. અસમયે કુંભકર્ણની નીંદ્રાને ભંગ થયે. આજ માલદેવને અનીવાર્ય. રાઠોડ સેના ઘણી ખરી ઉમૂળિત થઈ. યવન સેના, તે સમયે અક્ષત દેહે લડવા લાગી. રાઠોડ રજપુતેના જની સંભાવના રહી નહિ. જોતા જોતામાં હીંદુ મુસલમાન વચ્ચે યુદ્ધ:ભયંકર થઈ પડયું બાકીના રાઠેડ વી વીરતા બતાવી રણરથળે પડવા લાગ્યા. માલદેવ સંપૂર્ણ રીતે પરાજય પામે. તે નિશ્ચય કરી સમયે જે પિતાની બુદ્ધિના દોષે જ તેને સંપૂર્ણ પરાજ્ય થયે. સરદારની કઠેર જાત્રેનાથી તેનું હૃદય અનુનાપિત અને પિડિત થઈ ગયું. જે તે સરદારને એવી રીતને અવિશ્વાસ ન કરત તે પઠાણસિંહ શેરશાહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #565 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ འ་ར་འའ་ འ འ འ འ ་འ ང་རངའ་རའ༤༤་རང་རང་ལའང་རང་རངའ༤ འ་ནང་རང་ར ནར་ནར་ ટેડ રાજસ્થાન કબર તે મરૂભૂમિમાં ચાલ. રાઠોડ લોકેએ જે વીરત્વ તે યુદ્ધમાં દેખાડી આપ્યું તે વીરત્વને સ્વીકાર ખુદ શેરશાહે કરેલ છે. એ સંકટમાંથી છૂટી તે બે જે એક મુઠી યવનના માટે ભારત સામ્રાજ્ય મારા હાથમાંથી જવાને ઉપક્રમ આવ્યું હતું.” એ શોચનીય અને ઘોર પરાજયથી રાડેડ રાજ માલદેવની દારૂણ મનેવેદના થવા લાગી. તે મનોવેદનામાંથી તે એકદમ છુટે નહિ. તે દારૂણ અવ– માનતા પછી તે અનેક દિન જીવિત રહ્યો. પોતાના જીવિત કાળમાં તેણે દિલીના સિંહાસને બે સ્વતંત્ર રાજવંશને બેઠેલા જોયા. પ્રથમ લેદી વંશના અધઃપતન ઉપર શાકતીય વંશનું અભ્યસ્થાન. દ્વિતીય-વળી તે વંશને ખસેડ દઈ પાઠાન શેરશાહીન વંશનું રાજ્યારોહણ, એ બન્નેના વંશના અભ્યસ્થાન અને અધ:પતન ઉપર ભારત સામ્રાજ્યમાં બે પ્રચંડ વિપ્લવ ઘટયા. શેરશાહ અધિકદિન ભારતવર્ષનું આધિપત્ય ભોગવી શકે નહિ. તેના મૃત્યુ પછી કેટલાક વર્ષ ઉપર હુમાયુને પિતાના રાજ્યને ઉદ્ધાર કરીતે લીધું. * જે હુમાયુનનું જીવન કાળ વધારે સ્થાપીત રહ્યું હતું. તો રાઠોડ રજપુતેની સારી આબાદી થાત, શાથી કે હુમાયુન શાંત સ્વભાવ અને અહિંસા પરાયણ હતું. જેથી રાઠોડ રજપુતે નિવિવાદે, પોતાના રાજ્યની શ્રીવૃદ્ધિ કરી શકત. પણ તેઓનું દુર્ભાગ્ય, કે હુમાયુન ફરીથી ગાદીએ બેઠા પછી થોડાદિવસ રાજ્યગ કરી શકેતેના મૃત્યુ પછી વીર બાળક અકબરની તિવદ્રષ્ટિ મારવાડ ઉપર પધ, તેણે માલદેવની આશાતાને મૂળમાંથી છેદી સં. ૧૬૧૭ (ઈ. સ. ૧૫૬૧)માં વીરબાળક અકબરે એક મેટી સેના લઈ મારવાડને માલકોટ કિલ્લે ઘેરી લીધું. તેણે મનમાં રાખ્યું હતું જે અલ્પપ્રાયાસે કિલ્લાને કબજે થાશે. પણ જ્યારે કિલ્લાના વાસીઓનું યુદ્ધ નૈપુણ્ય જોયું ત્યારે તેને સહેલાઈથી કલે. લેવાને મનેભાવ દૂર થયે. ભયંકર યુદ્ધમાં બન્ને પક્ષના અસંખ્ય સૈનીકે મુઆ પછી કીલે અકબરના હાથમાં આવ્યું. મેરતાને જીતી લઈ વિજયી નાગર તરફ ચાલે. નાગોર નગર પણ તેના હાથમાં પડયું, તેણે નાગોર, મેરતા વગેરેને પ્રદેશ વિકાનેરના રાજા રાયસિંહના હસ્તમાં ગે. અકબરને પ્રતાપ પ્રતિદિન વધવા લાગ્યું. તેના તે વધતા પ્રતાપના સંમુખે જ શેરશાહના મૃત્યુ પછી બે મુસલમાન રાજા દિલીના સિંહાસને બેઠા, પહેલે સેલીસાસુર બીજે મહમદ આદીલશાહ. : હુમાયુનની જીવની એડીનબરના મેજરકુલરના પુસ્તકાગારમાં માલુમ પડી છે. પારસ્ય રાજ્યના હુમાયુનના અજ્ઞાત વાસમાં એક તેના નેકરે તે લખેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #566 -------------------------------------------------------------------------- ________________ યોદ્ધનું સિંહાસના રહણ ४७१ રજપુત ચુડામણિ વીર કેસરી પ્રતાપસિંહ વિના ઘણું કરી સઘળ અવનત મસ્તકે ઉભા રહ્યા, અનેક રજપુતે, ડોપચારે તેની પૂજા કરવા લાગ્યા. રાઠેડરાજ માલદેવ પણ તે સંકામક રેગથી ઘેરાઈ અકબરની અર્ચના કરવા લાગે, તેણે છાપૂર્વક અકબર પાસે મસ્તક નમાવ્યું નહોતું, ઘટના ઐતના ઘેર આવતમાં પ તેને તે નમવાનું અપમાન સહેવું પડયું. સં. ૧૬રપ (ઇ. સ. ૧૫૬૯) માં માલદે, જુદી જુદી જાતની ભેટ આપી. પોતાના બીજા પુત્ર ચંદ્રસેનને અકબર પાસે મોકલે. મેગલ સમ્રાટ તે સમયે અજમીરમાં રહેતે હતે. ખુદ માલવદેવે તેની મુલાકાત ન લીધી તેના માટે અકબર બહુ અસંતુષ્ટ હતું. તે અસંતોષના લીધે તેણે રજપુતોનું આધિપત્ય વાંકાનેરના રાયસિંહને સોપ્યું. ચંદ્રસેન ગલિત માલદેવને ઉપયુક્ત પુત્ર. પિતાની આજ્ઞાથી તે અકબરની છાવણીમાં આવ્યો. ખરે, પણ અકબર પાસે આવવાનું મન નહતું, જન્મભૂમિની સ્વાધીનતાને અને રાઠોડના કુળના માન સંભ્રમને તે પિતાના પ્રાણ થકી, અધિક પ્રીય ગણતા હતા. તે પિતાના પ્રાણના બદલામાં તે વાધીનતા અને માન સંભ્રમ અખંડ રાખવા વાસના રાખતો હતો. તેને મોટા ભાઈ ઉદયસિંહ આત્મમર્યાદા ઉપર જલાંજલિ આપી, સ્વાધીનતાની સુવર્ણ પ્રતિમાને પોતાના હાથમાંથી ફેંકી દઈ અકબરને પદાનત થશે. તેજસ્વી ચંદ્રસેન તેને મોટેભાઈ કહેવા તેને વીકાર કરતો નહિ. ઉદયસિંહને રાજ્યાભિષેક થાશે તે રજપુતને સંભ્રમ વિગેરે અવ્યાહત નહિ રહે, એમ જાણ તેણે તેને રાજસિંહાસને બેસવા દીધો નહિ, અનેક તેજઠ્ઠી વીર્યવાળા સામતે તેના વિપક્ષમાં હતા. રાજધાનીમાંથી ચંદ્રસેન વિતાડિત થર્યો. ત્યાર પછી તે કેટલાક વિદ્યુત રજપુતે સાથે મારવાડના પશ્ચિમ પ્રાંતમાં રહેલાં શિવાને નામના સ્થળે ગયે. અને ત્યાં કઠેર ઉધમ અધ્યવસાય કરી શ્વાધીનતાનું રક્ષણ કરવા લાગે. રાઠોડ વિર ચંદ્રસેન રાજધાનીમાંથી વિતાડીત થયો, પણ તેથી તેણે પિતાનું સત્વ છોડયું નહતું. તેના મનમાં દઢ ધારણા હતી જે મારવાડનું સિંહાસન તેને મળે તે યવન વિરૂધે ઉપડી રજપુતેનાં માન રાખે, અવનતિષિણી આશાની મોહિની મૂતિને વશ થઈ તેણે તે ધારણા છેડી દીધી નહિ, એ ધારણાથી તે પિતૃ સિંહાસન લેવા કૃત સંકલપ થયે. તેના મદદગાર કમ હતા, મદદને બીજો સામાન છેડે હતે. તેનું સેનાબળ મુષ્ટિમેય હતું. ઉદયસિંહની મદદ મેટી અને વધારે હતી. વિશેષ કરી પિતે માલદેવ તેને પુષ્ટ પિષક, તે પણ તેજસ્વી ચંદ્રસેને પિતાની આશા છોડી નહિ, તે દર શીવાનોમાં રહી કેટલાક માત્ર સહચરે સાથે કમાનત સતર વર્ષમાં ઉદયસિંહના વિરૂધ્ધ કાર્યક્ષેત્રમાં ઉતર્યો. તે પિતાની અભીષ્ટસિદ્ધિ, ઘણી ખરી સિદ્ધ કરી શકે. તેના બેહદ ગુણ રાશિથી વિમેહિત થઈ અનેક રજપુતે તેની મદદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #567 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ટાડ રાજસ્થાન ઉતા. ક્રમે સઘળી રજપુત સમિતિએ પક્ષમાં બે ભાગે વહે...ચાઇ. પ્રચર્ડ યવનના ક્રમણમાંથી સ્વદેશદ્વાર માટે યવના સાથે વીરતા સહિત લડતા ચદ્રસેન યુદ્ધસ્થળે પડયા. ચંદ્રસેનના ઉગ્રસેન, ઐશક અને રાયસિંહ નામના ત્રણ પુત્ર હતા. રાયસિહ, શીરાઈના પ્રસિદ્ધ વીર રાવ સૂરતાન સાથે એક ભીષણ દ્વંદ્ધ યુદ્ધમાં પ્રવૃત્ત થયા, તે યુદ્ધમાં તે જય મેળવી શકયા નહિ, રાવ સુરતાનેતેને અને તેના ચાવીશ સરદારાને દત્તાની નામના સ્થળે મારી નાંખ્યા. રાઠોડ રાજ માલદેવનું છેવટનુ જીવન એ પ્રમાણે સંઘર્ષથી પીડીત થયું. તેમાંથી તેણે નિવૃત્તિ મેલવી નહિ, તે ઉપરાંત વળી પોતાના નગરના રક્ષણ માટે તેને તલવાર ધારણ કરવી પડી. સમ્રાટ અકબરે ચેોધપુર ઉપર હલ્લા કર્યું, માલદેવ કાપુરૂષ નહાતા જે વિવાદવિના રાજધાનીને તે યવનના કરમાં સોંપી દે. મેગલસેનાએ નગરને ઘેરો ઘાલ્યા, માલદેવે આત્મરક્ષણાર્થે પુષ્કળ ચેષ્ટા કરી પણ તેની સઘળી ચેષ્ટા વિષ્ફળ ગઈ, મેગલના અન તસેનાદલ પાસે તે આત્મરક્ષણ કરી શકયા નહિ, માલદેવે અકબરની વશ્યકતા સ્વીકારી, તેણે પેાતાના પુત્ર ઉદયસિંહને સમ્રાટ પાસે મેાકા, વિજયી અકખર રજપુતના પુજોપચારે સંતુષ્ટ થયા, ઉદયસિંહને એક સહસ્ર સેનાના અધિપતિના ુદ્દા ઉપર નીમ્યા. યવન ચરણમાં નમવાથી માલદેવના શરીરને આઘાત લાગ્યા, તે આઘાતકારી હોઇને તેને તે વિદારૂણજ્ઞ પીડા દેવાવાળા થઈ પડયા, તે પીડાથી આલેક માંથી તેને સત્વર વિદાય થવું પડયુ. તે વિદાયગીર થી તે ઘાર દુઃખમાંથી બચ્યા. તેના પરલોકવાસ પછી તરતજ ઉદયસિંહ, મેગલ સમ્રાટ અકબર તરફથી મારવાડના સિંહાસને અભિષિક્ત થયા. ત્યારપછી ઉદયસિંહે. પાતાની બેનને અકબરને આપી, અકબરની વધારે પ્રસન્નતા મેળવી. માલદેવ, પેાતાની વાંસે ખર પુત્રને રાખી સ', ૧૬૭૧ (ઈ. સ. ૧૯૧૫ ) માં આલેાકમાંથી વિદાય થયા, તે ખાર પુત્રના નામ. રામસિ'હ, રાયમલૈં, ઉદયસિંહ, ચંદ્રસેન, ઇશકણું ; ગોપાળદાસ,પૃથ્વીરાજ, રત્નસિહ, ભાજરાજ, વિક્રમજીત અને ભાણુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #568 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય. મારવાડના રાજાએની અવસ્થાનુ પરિવર્તન, ઉદયસિદ્ધના અભિષેક, અતિત ઐતિહાસિક વિવરણ,મારવાડનાઇતિકૃતમાંત્રણ પ્રધાન પુત્રની અવતારી, ધાધરાવની પ્રતિષ્ટિત સામતપ્રથા, રાજપુતાનાના પક્ષમાં ઉદયસિહ નામની અહિતકારિતા, અકબરના હાથમાં પેાતાની બેન ચેાધબાઇને ઉદયસિંહે આપી તેનુ વૃત્તાંત, રાઠોડ સમાજમાં તે વિવાહનું ળાફળ, રાઠોડ રાજકુમારની શૈશવકાળની શિક્ષા, ઉદયસિહની વિપ્રકુમારી હરણમાં ચેષ્ટા, અભિતમ બ્રાહ્મણના ભયંકર હામ, બ્રહ્મ શ્રાપે ઉદયસિ'હનુ' મરણ, ઉદયસિંહનાં સંતાને. દિવસે રાઠૉડ વીર માલદેવે આલાકમાંથી વિદાય ગીરી લીધી. તે દિવસે રાઠોડ રજપુતાના ભાગ્યતરંગ ખીજી દિશાએ પ્રવાહિત થયા તે દિવસે મારવાડમાં એક નૂતન યુગની અવતારણા થઈ. તેની સાથે રાઠોડ સામતાની અવસ્થા ઘણા દરજ્જે બદલાઈ ગઈ. એટલા દિવસ સુધી તેઓની વાસના શિવજીના વંશધરાની ઈચ્છા ઉપર નિર્ભીય કરતી હતી. એટલા દિવસ સુધી, જેને તેઓ મારવાડના સાવ ભામ અધિપતિ ગણતા હતા આજ ભાગ્યદેશે તે અધિપતિ ઉપર એક અધિપતિને તેઓએ જોયા. આજ રાઠોડ રાજ્યના શિર ઉપર મેગલના વાવટા તેઓએ ક્રૂરકતા જોયા, આજ તે રાઠોડા મહા પુરૂષ શિવજીના વધરે નહિ એમ લ તે રાઠોડામાં, વીર કેસરી ચેાધની સમસાધનાનું ફળ નહિ એમ જોવામાં આવ્યુ fa Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #569 -------------------------------------------------------------------------- ________________ ४७४ રોડ રાજસ્થાન ખડગની મદદે મારવાડનું જે આધિપત્ય તેઓએ મેળવ્યું હતું. તે મારવાડના સિંહાસને, તેના ખરા વાસને બેસારવાને પરની અનુમતિ લેવી પડી. મારવાડમાં આ નૂતન યુગની અવતારણા થઈ. રાઠોડ કુળને ભાગ્યતરંગ વિપરીત દિશાએ પ્રવાહિત થયા. એક કાલના સ્વતંત્ર રેકેડે આજ યવનના શંખલિત દાસ થયા. એક કાલને ઉન્નત મારવાડ પ્રદેશ આજ અધઃ પતિત, આજ રડેડ રજપુત દિનેશે હતા, મારવાડના ભાવિ ઉતરાધિકારીઓ પોતપોતાની સેના લઈ એક બીજાના હૃદયણિત પીવા ચાલ્યા. એ સમયે સમ્રાટની ઇચ્છાના અનુસાર તેઓનું અદષ્ટ ચક પરિચાલિત થયું. સમ્રાટે, તેઓના ચરિત પ્રમાણે રાજા સંમાન આપ્યું, તેઓ નીચ અને જઘન્ય પરિચય કરી પદેન્નતિ મેળવવા ચાહવા લાગ્યા, તેઓ કતદાસની જેમ સમ્રાટના, પદનું હેલન કરી આબાદી ઈચ્છવા લાગ્યા, ઉદયસિંહને મનસબ પદ મળ્યું પણ ત્યાર પછી તેના વંશધરે ઉન્નત દશામાં આવ્યા નહિ, રજપુતે સ્વભાવથી તેજસ્વી. વિશેષ કરી રઠેડ રજપુતે તેજસ્વીતા અને ઔદ્ધત્યમાં પુષ્કળ પ્રબલ, અદષ્ટ દેવના કઠોર વિધાનના અનુસાર તેઓ સ્વાધીનતાથી વિશ્રુત થયા ખરા, પણ તેથી કરી તેઓએ પિતાની સ્વાભાવિક તેજસ્વિતા ઈ ઢધી નહિ. એ પ્રકૃણ ગુણના પ્રભાવે, તેઓ સઘળા સામતમાં સમ્રાટની જમણી ભુજા થઇ પડયા. એટલી પ્રભન સામગ્રીથી તેઓએ પરતંત્રની બેડી પોતાના ચરણમાં નાંખી. રઠેડરાજ માલદેવ સંવત્ ૧૬૫માં પલક વાસી થયે. તેણે પિતાના મેટા પુત્ર ઉદયસિંહને ઉત્તરાધિકારી માન્યા હતા પણ ભટ્ટ ગ્રંથોથી માલુમ પડે છે કે જ્યાં સુધી ચંદ્રસેન જીવતા રહે ત્યાં સુધી કેઈએ તેને ખરે વારસ ગણે નહિ. ઉદયસિંહ, કાપુરૂષોચિત્ત કામ કરી, પિતાની બેનને દિલ્લીશ્વરના કરમાં સંપી, જેથી કરી મારવાડની સામંત મંડળી પુષ્કળ નારાજ થઈ, રાડેડ વીર શિવજીના કને જ રાજ્યના પરિત્યાગ સમયથી તે માલદેવના મૃત્યુ સમય સુધીના સમય સુધી મારવાડના ઈતિવૃતમાં ત્રણ યુગની અવતારણા થઈ. ૧ લે. ક્ષીરરાજ્યમાં ઇ.સ. ૧૨૧૨ માં શિવજીનું આવવું થયું ત્યારથી ચંડે કરેલ મુંદરજ્ય (ઈ. સ. ૧૩૦૧) સુધીને પહેલે યુગ. ૨ જે. મુંદરના જ્યથી તે વેધપુરની સ્થાપના સુધીને (ઈ.સ. ૧૪૫૮) બીજે યુગ. ૩ જે. વેધપુરની સ્થાપનાથી તે ઉદયસિંહના અભિષેક કાલ પતને ( ઈ.સ. ૧૫૮૪) ત્રીજે યુગ. એ ચાર ફેંકાના વર્ષોમાં રડેડ કુળને ભાવ્યતરંગ કઈ કઈ દિશાએ પ્રવાહિત થશે તેની સમાલોચના આપણે કરવી યુક્ત છે. પ્રાચીન મીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #570 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પાસેથી મરૂ ભૂમિને પશ્ચિમ ભાગ છતાયે તેટલા સમયમાં ઉપરના બે યુગ. વહી ગયા. જે સમયે, તેઓ, પિતાના સંકીર્ણ પ્રદેશને લઈ પરિતૃપ્ત હતા. છેવટે ચેહાણના અધપાત ઉપર ચડે મુંદર નગર લીધું. તે સમયે લુણી નદીના બને તીરની ભૂમિ રણમલ્લ અને ધના પુત્ર ભોગવતા હતા. ત્યારપછી ચેધપુરની સ્થાપના. તેથી પુરાતન નગરને ત્યાગ થયે. રાજપીઠ ધપુરમાં સ્થપાયું, રજપુતે સ્વભાવથી સ્થિતિ શીલતાના અનુરાગી. તેઓ એકદમ રાજધાની ફેરવવા ખુશી નહોતા. બે સ્વનામે ચેધપુરની પ્રતિષ્ઠા કરી. રાઠોડકુળને અત્યંત હીન શાસન વિધિ બદલાયે. મારવાડમાં એક નવા યુગની અવતરણ થઈ. ધના વીશ ભાઈઓ. ધરાવ જાણતું હતું જે શિવજીના વંશમાં તેજ પ્રધાન અને પ્રતિષ્ઠાવાન રાજા છે. પિતાની ઊંચી પ્રતિપતીને વિષય વિચારી ને મનમાં ગર્વિત હતે. ગર્વનેવશવતિ અને પ્રજનન અનુસાહક થઈ તેણે સામંત પ્રથામાં નવી રીત દાખલ કરવા સંકલ્પ કર્યો. પિતાના પિતા રણમલના ચોવીશ પુત્રાની અને પિતાના ચાર પુત્રોની હકીકત મનમાં લઈ તેને ચિંતાને ઉદય થશે કે એ સઘળા ભાઈઓની અને પુત્રોની સંતાન અને સંતતિ બહુ વિસ્તારવાળી થઈ પડશે. પ્રજનના વશવર્તી થઈ તેમાંથી કેટલાક ઉપસામંત થાશે. એવી અવસ્થામાં ભૂમિ સંપતિના માટે મેટા વિવાદ ઉઠશે એટલે કે તેનામાં કઈ હીતને વિવાદ ન થાય એ ઉપયુક્ત બંદોબસ્ત કરે સજાવાર અને યુક્ત છે. તેણે તે બાબતને પૂર્ણ વિચાર કરી પ્રત્યેક ઉપસામંતની ભૂમિ સંપતિની સંખ્યા અને વિસ્તૃતિ મુકરર કરી. તેના પહેલા બાઈ કુંડેલે જીગીષાવૃત્તિથી પ્રણાદિત થઈ વિકાનેરમાં સ્વાધીન રાજ્ય સ્થાપ્યું. ત્યાં તેના વંશધરે કુંડલેટ નામે પ્રસિદ્ધ થયા. ઉદયસિંહના અભિષેક સંબંધે ભિન્ન ભિન્ન ભટ્ટ પ્રથામાં ભિન્ન ભિન્ન મતવાદ છે. કેટલાક કહે છે જે રાજા માલદેવના મૃત્યુ પછી તરતજ સંવત્ ૧૫૨૫ (ઈ. સ. ૧૫૬૮)માં તે મારવાડના રાજ સિંહાસને બેઠે. કેટલાક કહે છે જે શિવાનરના યુદ્ધક્ષેત્રમાં ચંદ્રસેનના મરણ પછી સંવત્ ૧૬૪૦ (ઈ. સ. ૧૫૮૪)માં તે પિતૃ સિંહાસને બેઠે. તે અને મતમાં કયે મત અબ્રાંત અને સત્ય છે તેનું નિરાકરણ કરવા આપણે અસમર્થ. રાજસ્થાનમાં ઉદય નામે એક મહા અનર્થકર શક્તિ જોવામાં આવે છે. આશ્ચર્યને વિષય એ છે કે, જે ઉદય નામ ધારણ કરી, હરકઈ સિંહાસને બેઠે, તે ઉદયથી તે સિંહાસનવાળા પ્રદેશનું અશેષ અનિષ્ટ થયેલું જોવામાં આવે છે. શિશદીય ઊદયસિંહની કાપર્ધતાના લીધે મેવાડનું અનિષ્ઠ થયું તે આપણે મેવાડના ઇતિહાસમાં વર્ણવી ગયા. રાવ ઉદયસિંહ ગવિન રાઠેડ કુળને અનુપયુક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #571 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ ટાર રાજસ્થાન. ભૂપતિ. તેજસ્વી ચેાધરાવના અચેાગ્ય વંશધર. અષ્ટના ઠેર અનુશાસનથી તે પિતૃ પુરૂષોની સ્વાધીનતાથી વિચ્યુત થયેા ખરો પણ તેણે એક ક્ષણના માટે, તે સ્વાધીનતા રૂપી સ્વર્ગીય રત્નને મેલવવા ચેન્ના કરી નહિ. પણ તેણે પરાધીનતા શૃંખલા હસ્તમાં લઇ તે દૃઢ રીતે પાતાના ચરણમાં જડી દીધી. તે સ્વભાવથી વિલાસપ્રિય અને સુખાભ્યસ્ત-કઠોરતા, તેજસ્વીતા, અને સહિષ્ણુતા રજપુતના એ ગુણ છે. તે અને ગુણેમાંથી એક ગુણ પણ ઉદયસિંહમાં નહેાતા. ખરેખર અકખર તેના ઉપર તાબેદાર સામતની દૃષ્ટિએ નેતા નહાતા. ખરેખર અકબરે, તેને લેાહ શૃંખલાના બદલે કુસુમ શૃંખલાથી મધ્યેા. પણ તે કુસુમ શંખલા દાસત્વ શૃંખલામાં ગણાઇ. પ્રભુદાસને સુજે તેટલા આદર કરે પણ દાસ તે દાસજ. વીર ચૂડામણિ પ્રતાપસિંહે અકબરના અનુરાગને મમ જાણ્યા હતા. તેથી તેણે મોગલ સમ્રાટના પ્રલેોભનની ઉપેક્ષા કરી હતી. ઊદયસિંહે સ્વાધીનતાના મમ જાણ્યા નહિ. ઉદયસિંહે, સ્વદેશની માયા મમતા ભુલી જઇ, પેાતાના વશ સામું ન જોઈ, મોગલ સમ્રાટની પ્રસન્નતા મેળવવા, તેનું દાસત્વ સ્વિકાર્યું. મોગલ સામ્રાજ્યની સ્નિગ્ધછાયા નીચે વિરામ મેળવી તેણે જે કાળે આત્માદ્વારના માર્ગમાં પોતાના હાથે કાંટા રોપ્યા. તે સમયે, વીર કેસરી પ્રતાપસિહ દુઃસહ કષ્ટો સહન કરી કઢાર અત્યાચારે પીડિત થઈ સ્વદેશની અને સ્વાતિની સ્વાધીનતા માટે માર્ગ સાફ કરતા હતા. તેજ માટે તે શિશેાદીય મહાપુરૂષની પવિત્ર પ્રતિકૃતિ પ્રત્યેક રજપુતના હૃદયમાં પ્રતિષ્ટિત થઇ રહી છે. તે માટે પ્રત્યેક રજપુતા પ્રાતઃકાળે શય્યાનો ત્યાગ કરી તેનું પવિત્ર નાંમ સ્મરણ કરે છે. મેગલ સમ્રાટની પ્રસન્નતા મેળવવા, ઉદયસિંહે, કોઇ પણ કામ કરવામાં કસર રાખી નહિ. તેણે જાતીય ગારવ ઉપર જલાંજલી આપી. પેાતાના મેન ચેાધબાઇને અકારના કરમાં સાંપી. તેથી અકબરે સતુષ્ટ થઇ એક માત્ર અજમેર શિવાય મારવાડના સઘળા મોગલ જનપદ ઉદયસિહુને આપ્યા. તે શિવાય મારવાડના અનેક જનપદો ઉદયસિ ંહના કબજામાં આપ્યા. રાજ મુકુટધારી મોગલ સેનાપતિનુ સેના ખળ લઇ ઉદયસિંહ, ગતિ સામતના દ તેડી નાંખવા તૈયાર થયા. તેણે તેએને! પ તાડયા. તેણે પ્રધાન પ્રધાન સરદારોના પક્ષછેદ ક . પ્રાચીન ભૂખ્યાધિકારી ભોમીયાની ભૂમિ લઈ લીધી. એ રીતથી તેના રાજ્યની ઉપજ વધી. ઉદયસિંહનુ શરીર, હવૃત્તિનુ' 'પૂર્ણ ઉપયોગી હતું. રજપુત લોકો તેને “ મોટો રાજા ” કહેતા. ક્રમે તેનું શરીર એટલુ સ્થૂળ થઈ પડયુ જે તેથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #572 -------------------------------------------------------------------------- ________________ મારવાડ, ૪૭૭ - - - * -૧ .* * ** - - ઘેડા ઉપર સવાર થઈ શકતો નહિ. સિંહાસન ઉપર બેઠા પછી તેણે માત્ર તેર વર્ષ રાજ્ય કર્યું. તેના મૃત્યુ સંબંધે એક વિચિત્ર ગ૫ સાંભળવામાં આવે છે. મારવાડના સઘળા ભટ્ટ ગ્રંથેથી મળી આવે છે જે રાઠોડ રાજકુમારોને નીતિ શિક્ષા ઉત્તમ રીતે અપાતી અને તેઓ પોતપોતાના ચરિતને નૈતિક બળે ઉત્કૃષ્ટ કરી દેવામાં સત્તાવાળા થાતા. વિશ્વહત એ પારદશી શીક્ષકના નીચે તેઓને શિક્ષણ અપાતું હતું. રાજકુમારે, તે શિક્ષણમાં પારદર્શિતા મેળવતા હતા. બાલ્યકાળથી તેઓ ઇંદ્રિય સંયમ રાખવા શિખતા હતા. અને વિશ વર્ષ પછી સ્ત્રીનું મુખ જોતા. “સ્થળતનું ઉદયસિંહે નૈતિક શિક્ષણ મેળવ્યું છેકે નહિ તે બાબતમાં સંશય છે. તેની પચીશ રાણીઓ હતી. તે વાદ્ધક્યમાં ઇંદ્રિયને દાસ થઈ રહ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પણ તેણે એક પવિત્ર હૃદય વિપ્ર કુમારી ઉપર કામકલુષિત નયન ફેંકયા હતાં. હાય! તે જ તેના સર્વ નાશનું કારણ “ યાત” નામના એક ભટ્ટ ગ્રંથથી માલુમ પડે છે જે ઉદયસિંહ એક વાર સમ્રાટની સભા થકી પોતાના રાજ્યમાં આવતું હતું એટલામાં રસ્તામાં ભીલાર નામના ગામમાં એક ખુબસૂરત સ્ત્રી તેણે જોઈ, સ્ત્રીની ખુબસૂરતી જોઈ ઉદયસિંહ કામબાણે પીડીત થયું. તેણે તે મને મેહની સ્ત્રીને પરિચય પુછયે. પ્રશ્નના ઉત્તરમાં તેના જાણવામાં આવ્યું જે તે સ્ત્રી એક બ્રાહ્મણની પુત્રી છે. બ્રાહ્મણ કાળિકાને ઉપાસક હતા. તે ઘેર તાંત્રિક હોઈમઘમાંસની સેવામાં વિશેષ આસક્ત હતે. તાંત્રિક મત પ્રમાણે પચમકાર વાપરી ઉપાસ્ય દેવતાની ઉપાસના કરતે હતે. વિપ્ર કુમારીનું ચરિત વિશુદ્ધ અને પવિત્ર હતું. કામવિમૂઢ રાઠોડ રાજે પોતાની અવસ્થા સામું જોયું નહિ. વિશાળ રાજ્યનો અધિશ્વર હોઈ તેણે તે વિપ્ર કુમારને બળપૂર્વક હરી લઈ જવા મનમાં વિચાર્યું. દુષ્ટમતિ રાજાને અભિસંધિ બ્રાહ્મણના કાને પડે. તેણે જાણ્યું છે, જે રક્ષક છે તેજ ભક્ષક થયે. જેના ઉપર દુર્બળ પ્રજાને આધાર છે તે જ પિતાના હાથે પ્રજાને વંસ કરવા તૈયાર છે. તે પિતાના વંશને અનંત કલાકમાંથી બચાવી દેવા, પોતાની પુત્રીને પિતાના હાથે હણવા તૈયાર થયું. તેણે એક મેટે હમ કુંડ છે ત્યારપછી દુહિતાને વધ કરી, તેના કટકા કરી તેની સાથે પોતાનું હૃદય માંસ મેળવી દીધું. એકદમ હોમ કુંડ સળગી ઉઠા. જથાબંધ ઈધણ અને ઘતની આહુતિઓ અપાયું. શન્મતવિ કાળિકાના ઉદેશે ભયંકર હેમ ક. ઉ થઈ તેણે રાજાને અભિશ્રેપ આયે, “તું હવે કદાપી શાંતિ ભેગવીશ નહિ.” આજ થકી ત્રણ વર્ષ ત્રણ દિવસ અને ત્રણ પ્રહર મળે મારી પ્રતિહિંસા પૂર્ણ થાશે અને થાશે” આ હું ચા એ અભિશ્રાપ યુક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #573 -------------------------------------------------------------------------- ________________ ४७८ ટાડ રાજસ્થાન. વચના એટલી વિપ્ર અગ્નિકુંડમાં કુદી પડયા. આ વૃત્તાંતના ખખર ઉદયસિહના કાને પહેાંચ્યા. પ્રતિહિંસાની વિકટ પ્રકૃતિ વિચારીને તેનું હૃદય કપિત થયુ. તે દિવસથી તે એક ક્ષણ શાંતિ ભોગવી શકયા નહિ. સઘળા કાળ બ્રાહ્મણની વિકટ મૂર્તિ તે જોવા લાગ્યા. સર્વ`દા તેના ભય કર અભિશ્રાપના વચને યાદ આવવા લાગ્યાં. તેનુ સ્થૂળ શરીર સુકાઇ ગયું બ્રાહ્મણે કહેલી મુદતે, એ નશીખ રાઠોડ રાજ ઉદયસિ’હું મૃત્યુ મુખે પડસે. તેજસ્વી માલદેવના અયેાગ્ય વશધર ઉયસિ’હું માટે હવે વધારે ખેલવું અનાવશ્યકતા ભરેલુ' છે, તેના થકીજ વીર શિવજીના વંશના અધઃપાત પ્રારભ થયેા. ઉદયસિંહના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રોના ભિન્નભિન્ન વંશ એક સૈકામાં રાજસ્થાનમાં વિસ્તાર પામી ગયા. ૧ સિંહ સિહાસને બેઠા, ૨ અખેરાજ ૩ ભગવાનદાસ. ખલ્લ, ગેાપાળદાસ, અને ગેાવીંદદાસનેા બાપ. ગોવીદાસે ગોવીંદગઢ સ્થાપ્યા. ૪ નરહરદાસ. ૫ શક્તસિંહ. ભૂપત. છ દલપત-મહેશદાસ, યશેાવંતસિંહ, પ્રતાપસિંહ, અને કાનાઇરામના પિતા. ૮ જયત.-રિસિ’હ. અમર, કનાઇરામ, અને પ્રેમરાજના પિતા. ૯ કિષન–સ. ૧૬૬૯( ઇ. સ. ૧૯૧૩ )માં કીશનગઢ સ્થાપ્યુ તે સહસ્ત્રમાઁ, જગમાઁ અને ભલમધુનો પિતા. ભલમઙ્ગના પુત્ર હરિસિંહ. હરિસિંહના પુત્ર રૂપસિંહ. રૂપસિંહે રૂપનગર સ્થાપ્યું. ૧૦ યશેાવંત, તેના પુત્ર માનસિંહ માનપુર સ્થાપ્યું. ૧૨ કેશુ, પીશાનગઢ સ્થાપ્યું. ૧૧ રામદાસ. ૧૨ પૂરનમાઁ ૧૩ રામદાસ. ૧૪ મસુદાસ. ૧૫ મેહનદાસ ૧૬ કીમતસિહ • ૧૭ ******** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેઓનુ` સ’પૂર્ણ વીવરણ કાઈ સ્થળથી નીકળતુ' નથી. રતલામીષનગઢ અને રૂપનગર એ ત્રણ સ્વાધીન જનપદ. તે ત્રણ જનપદ બ્રીટીશ શાસનના સ્વત્રંત્ર આશ્રયં છાયા તળે સુખશાંતિ ભોગવે છે. - ઉદ્દયસિ'ને સતર પુત્રીઓ હતી. www.umaragyanbhandar.com Page #574 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય. રાજા શરસિંહને રાજ્યાભિષેક, તેણે કરેલ શીરોહીના રાવ શરતનને પરાભવ, ગુર્જર રાજના વિરૂધે તેની યુદ્ધ યાત્રા, ઉંદયુદ્ધમાં શરસિંહનો જય, તેનું ધન અને સંમાન પ્રાપ્તિ, ભટ્ટને આપેલ ધન અમર ભલેચાના વિરૂધે તેની યુદ્ધ યાત્રા નર્મદા તટે તેઓનું યુદ્ધ અમરનો પરાજય અને–નિધન નવા નવા સંમાનની પ્રાપ્તિ, પુત્ર ગજસિંહ સાથે સમ્રાટની સભામાં રાજા રસિંહનું જવું, માવાડરના ભાવી ઉત્તરાધિકારીનું સમ્રાટના હસ્તે સતકરણ, ઝાલેર, દુર્ગોબંધન, રાણું અમરસિંહના વિરૂધે ભુરમ સહિત ગજસિંહની યુદ્ધ યાત્રા. રાજા શૂરસિંહનું મૃત્યુ. નર્મદા તટે તેણે કરેલ આભિશાયિક સ્તંભસ્થાપન ચેધપુરની શોભામાં વધારો. રાજા શરસિંહની સંતાન સંતતિ, ગજસિંહનું સિંહાસન રેહણ, બુરહનપુરના રાજવે અને દક્ષિણાવર્તે પ્રતિનિધિમણને અભિષેક, તેની અવદાન પરંપરા. તેની કરેલી દળથામના ઈ-કાબ પ્રાપ્તિસુલતાન પારબેજ અનેક્ષરમ,જેષ્ટ પારબેજનીવિરૂઘેલ્ફરમનેષડયંત્ર.રાજા ગજસિંહ પાસે તેનીસહાયપ્રાર્થના પ્રાર્થનાની નિષ્ફળતા. રાજમંત્રી ગોવિંદદાસની ગુરૂ હત્યા. ગજસિંહનો પદ ત્યાગ.યુરમે કરેલી પારબેજની હત્યા. જહાંગીરને પદસ્યુત કરવાની ચેષ્ટા, વારાણસીનું યુદ્ધ. ગજસિંહનું આચરણ, વિહી દળનો પરાભવ, સુલતાન સુરમનું પલાયન રાજા ગજસિંહનું મૃત્યુ. તેના દ્વિતીય પુત્ર યશવતસિંહને રાજયાભિષેક. કાયયમના ઉત્તરાધિકારીત્વ નિયમને વ્યભિચાર. અમરને વનવાસ. નિર્વાસન વિધિ સમાપન, મોગલ સમ્રાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #575 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ દંડ રાજસ્થાન પાસેથી અમરને આશ્રય લાભ તેનું ઔદત્ય અને તેથી કરી તેનું શોચનીય મરણ. : ઉદયસિંહના પલકવાસ ઉપર તેને પુત્ર શુરસિંહ સંવત s il ૧૫૬૧ (ઈ. સ. ૧૫૮૫)માં મારવાડના ગેરવહીન રાજ્યસિંહ સને બેઠે. જે કાળે પિતાના મૃત્યુના સમાચાર તેની પાસે આવી પહોંચ્યા, તે કાળે તે સમ્રાટનું સેનાદળ લઈ લાહોર નગરમાં ભારતવર્ષના સીમાંત પ્રદેશનું રક્ષણ કરતા હતા. સંવત્ ૧૬૪૮ માં સિંધુય પછી તે તે પ્રદેશમાં રહેતા હતા, શુરસિંહ એક રણદક્ષ અને વીર્યવાન રાજા હતે. પિતાના જીવિતકાળે તેણે જે રણદક્ષતા અને વીર્યવત્તા બતાવેલી હતી. તેથી સમ્રાટ તેના ઉપર અત્યંત સંતુષ્ટ થશે. તેને તેણે શેબે રાજા બનાવી પિતાની બાદશાહીમાં ઉંચું પદ આપ્યું. મેગલ સમ્રાટ અકબરે, રાઠોડ વીર ગુરસિંહના શૌર્યવીયને વિશેષ પરિચય મેળવ્યું. આ સમયે તેણે તેને એક કઠોર કાર્ય સાધનમાં ની. શીરહીને અધિપતિ રાવ શુરતાના પિતાના પર્વતમય આશ્રય ઉપર વિષેશ આધાર રાખી ગવિત થયું. તેણે મનમાં વિચાર્યું કે મેગલ સમ્રાટને કોધાગ્નિ તેના દુર્ભેદ્ય પર્વત પ્રાકાનને ભેદી તેને શકે તેમબાળી નથી. તે વિચારી તેણે અકબરની વશ્યતા સ્વીકારી નહિ. શુરસિંહે તે ગવિત રજપુતના વિરૂદ્ધ યુદ્ધ યાત્રા કરી. શીહી રાજ્ય સાથે તેને પ્રથમથી ઘેર વિવાદ હજ ગુરસિંહને તે પુરાતન વિવાદને બદલે લેવાને સુગ મળે. ભટ્ટ છે તે વિષયે એમ બોલે છે જે “શુરસિંહે શીરે ઈ રાજની પૂર્વ અવમાનતાને ઉપયુક્ત પ્રતિશોધ લીધે. અને તેનું શીરેહી નગર લુંટયું” તેથી સ્પષ્ટ માલુમ પડે છે જે શુરસિંહના વિક્રમે શીહી પતિને ગર્વ ટુટી ગયો. તેનું ઉન્નત મસ્તક અવનત થયું, તે સમયમાં તે જગતમાં કઈને શ્રેષ્ઠ ગણતા નહોતા. આજ રાઠોડ રાજના વીરત્વથી તેના સઘળા પરાક્રમ નિહિત થયાં, આજ તેને મેગલ સમ્રાટની આધીનતા સ્વીકારવી પડે. સામંત પ્રથાને અનુસરે ગુરતાન મેગલ સમ્રાટની પરિસેવા કરવા લાગ્યું. તે સમયે સમ્રાટની આજ્ઞાથી રાજા શુરસિંહ ગુર્જર રાજમજકુરની સાથે યુદ્ધ યાત્રા કરવા ચાલે. છતાયેલ સીહીપતિ તેની મદદે પિતાના દળ સાથે ચા, ધુંદક નામના સ્થળે બને દળ પરસ્પર યુદ્ધ કરવા તત્પર થયાં રાઠોડ વીર શુરસિંહ, દેવરની અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #576 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૮૧ રાઠોડની સેનાને અધિનાયક થઈ યુદ્ધ ક્ષેત્રમાં ઉતયે, બન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. અનેક રાઠેડ વીરે તે સ્થળે પ્રાણ તન્યા. છેવટે શુરસિંહ જયી થયે. મજકુર દારૂણ અપમાનિત અને પરાજીત થઈ રાજ્યપદથી વિચૂત થયે, તેનાં સતર હઝાર નગર વિજયી રાઠેડ વીરના હસ્તગત થયાં. તે નગરના ધન લુટી રેડેડ વીરે દિલ્લીમાં મોકલ્યા, એ જયથી અકબર તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયે. તેની તેણે પદવૃદ્ધિ કરી તેને એક ઉમદા તલવાર અને નવી ભૂમિ સંપતિ આપી. જે દિવસે રાઠોડ વીર સૂરસિંહે પિતાના વિકમ પ્રભાવે મજકુરના વિષદંત ભાંગી નાંખી તેને હરા, તે દિવસે તેને યશભાવ રાજસ્થાનમાં ચારે તરફ ફેલાયે, સમ્રાટે તેને વળી એક કઠોર સાધનામાં નીમે, નર્મદા તિરે અમર બલેચા નામને એક તેજસ્વી રજપુત વસતા હતા, તેણે સમ્રાટની વસ્યતા સ્વીકારી નહતી. અકબરની આજ્ઞાથી શુરસિંહે તે રજપુતરાજ વિરૂધે યુદ્ધ યાત્રા કરી, તેર હઝાર અશ્વારોહી દશ મટી તે પિ અને વીશ રણમાતંગ તેની સાથે હતા. રાઠોડરાજેતે વિશાળ સેના લઈનર્મદા તીરે ચોહાણ વીર અમરના રાજ્ય ઉપર હુમલો કર્યો. અમર પાંચ હઝાર સરદારે લઈ તેની ગતિ રોકવા આગળ વધે, પિતાના દેશની સ્વાધીનતા માટે તે રાઠેડ વીરની સામે ઉત્સાહથી યુદ્ધમાં ઉતર્યો. બન્ને દળ વચ્ચે ત્રણ યુદ્ધ થયાં. ત્રીજા યુદ્ધમાં અમર બલે રાઠોડ વીરના હાથથી રણ યુદ્ધમાં પડે. તેનું સઘળું રાજ્ય વિજયી શુરસિંહના હાથમાં આવ્યું. એ જયના સમાચાર દિલ્લીશ્વરના કાને પહોંચ્યા, સમ્રાટ, શુરસિંહ ઉપર અતિશય આનંદિત થયે, તેણે ધારા વગેરેને પ્રદેશ તેને બક્ષીસ કી. શુરસિંહના અતિ પરાક્રમના પ્રભાવે મોગલ સમ્રાટે નવાં નવાં રાજ્ય મેળવ્યાં, એટલામાં કરાશકાળે આવી તેના ગ્રાસ કર્યો. તે પિતાના પુત્ર જહાંગીરના હાથમાં સામ્રાજ્યને ભાર સોંપી આલોકમાંથી પરલેકમાં વિદાય થયે, નવીન સમ્રાટ ગાદીએ બેઠે કે શુરસિંહ પોતાના મોટા તનય અને ભાવી ઉમરાધિકારી ગજસિંહને લઈ, સમ્રાટની સભામાં આવ્યો. તરણવીર ગજસિંહ ને જહાંગીર અત્યંત આનંદ પામ્યા. રાઠોડ રાજકુમાર ગજસિંહ, શુરસિંહને ઉપયુક્ત પુત્રબિડાંગીરને તેના વીરત્વને ઝાલેર ક્ષેત્રમાં સંપુર્ણ પરિચય પડયો હતે. ઝાલેર ક્ષેત્ર, તરણવીર ગજસિંહના વીરત્વ પુરણનું પ્રથમ રંગસ્થળ તે સાધન ભૂમિથકી તેની ભાવી ઉન્નતિને પંથ નિષ્કટક અને સાફ થયો, ગુર્જર રાજ્યને પઠાણ પાસેથી લઈ સમ્રાટના રાજ્યનું અંતભુક્ત કર્યું. જે બાબત ભટ્ટ લોકો તેના ચરિતનું વીરરસાદી વર્ણન કરે છે “વિહારી પઠાણના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરવા માટે ગજસિંહને આજ્ઞા થઈતેનું રણુતુર્ય વિનાદિત થયું. આખું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #577 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ટડ રાજસ્થાન દગિરિમાં તેને અવાજ સંભળાય. તે ગિરિ અને તેના પાસેના પ્રદેશનું સવાગ કંપિત થયું. જેને અલ્લાઉદીને ઘણા વર્ષે સમાપન કર્યું. તેને ગજસિંહે થોડા માસમાં સમાપન કર્યું. | મુસિંહના ભયથી મુજપુરનું વંશ તરૂ ઉત્પાદિત થયું. ગુરસિંહ તેની રાજધાનીમાં રહેવા લાગે. શુરસિંહને જે પુત્ર ગજસિંહ સમ્રાટની આજ્ઞાથી યુદ્ધ યાત્રામાં ઉતર્યો. - ઝાલરના જય પછી તરતજ સમ્રાટના આદેશથી ગજસિંહ મેવાડના અધિપતિ અમરસિંહના વિરૂધ્ધ યુધ્ધ યાત્રામાં ચાલ્યો. એ સમયે શિહોટ કુળની ગરવદીપ્તિ ધીમે ધીમે ઝાંખી પડતી જાતી હતી, છેવટે રાણે કર્ણ સમ્રાટની સેવા કરવા સમંત થયે. ગજસિંહ તારાગઢમાં પાછા આવ્યા. સવત્ ૧૯૭૬ (ઈ. સ. ૧૬ર૦ ) માં રાઠોડ રાજશુરસિંહ, દક્ષિણાપથમાં સ્વર્ગવાસી થયો. તે ગત રાઠેડ કુળનો એક ઉપયુક્ત રાજા હતા. ઉદયસિંહની કાપુરૂષતાથી રાઠોડ વંશની કીતિ પ્રભા જે ઝાંખી પડી ગઈ હતી. તે ગુરસિંહના પરાક્રમે તેજસ્વી થઈ, રાજા શુરસિંહ આદરણીય વીર પુરૂષ હતા. તેના વિચિત ચરિતથી સમ્રાટ અકબર વિમેહિત થયે હતો. તેના ભયે દક્ષિણાપથ વાસી પિકે સર્વદા કપિત રહેતા, તેના છેવટના જીવનમાં એક વિચિત્ર પ્રતિષ્ઠાનું વિવરણ જોવામાં આવે છે. એમ કહેવાય છે જે તેણે નર્મદા તીરે એક થંભ સ્થાપવાની આજ્ઞા કરી અને તેના ગાત્રે અભિશા૫ વચન લખાવ્યું છે. તેને કઈ વંશધર નર્મદા તીરે આવશે તે અભિશયને પાત્ર થાશે. એવી રીતના વચનવાળો લેખ લખાવી જવાનું પ્રયોજન શું ! તે કાંઇ માલુમ પડતું નથી. તેણે જન્મભૂમિનો શિતળ છાયે ભગવ્યો નહોતો, સમ્રાટની પ્રીતિ માટે તે વિદેશમાં જ રહેતે હતું. તેણે મારવાડ રાજ્ય માટે શું કર્યું ! તાબાદાર લોકોના હાથમાં મારવાડને શાસનભાર સોંપી તે સમ્રાટની આજ્ઞાનું પ્રતિપાલન કરવા વિદેશમાં આથડત હતે. છેવટે દૂર દેશમાં સ્વર્ગવાસી થયે. રાજા શુરસિંહે દિલ્લીશ્વર માટે અસીમ આત્મત્યાગ સ્વીકા, સમ્રાટ તેનાં તે ચરિત ભૂલી ગયે નહિ. સમ્રાટે રેડેડ રાજને સેળ જહાંગીર આપી. સમ્રાટના એવા સંમાનથી મારવાડનું શું સુધર્યું. રાજા શુરસિંહ જેવો શુર તેવો પ્રતિ ટાવાળે, રાજા હતા. તેણે યોધપુરનું સૌભાગ્ય સંદર્ય વધાર્યું. તેણે પોતાના નામે અનેક મંદિર વિગેરે સ્થાપ્યા. તેણે સુરસાગરની પ્રતિષ્ઠા કરી. પણ તે તલાવથી મારવાડની ઇષ્ટસિધી થઈ નહિ. મહારાજ શુરસિંહ. છ પુત્ર અને સાત પુત્રીને રાખી પરલકવાસી થયે. તેના મૃત્યુ પછી તેને મેટો પુત્ર ગજગસિંહ ઈ. સ. ૧૯૨૦ માં મારવાડના સિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #578 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪.૩ હાસને બેઠે।. ગજિસહુનો જન્મ લાહોર નગરમાં થયા. પિતાના મૃત્યુકાળે તે બુરહાનપુરમાં હતા. એટલામાં દેવારખાંએ સમ્રાટના પ્રતિનિધિ હોઇ તેના ત’બુમાં આવી તેના મસ્તકે મુગટ, લલાટે રાજતિલક અને કટિતટે તલવાર સજ્જીત કરી. ગજસિંહના ડગના પ્રભાવે સમ્રાટે પુષ્કળ જનપદો જીતી લીધા. ગજસિહ સાથે તેને જેષ્ઠ પુત્ર અમરિસંહ રહેતા હતા તેણે પણ યુધ્ધમાં વિસ્મયકર કાર્ય કરી દીધાં. બહુ વિવાહ, જન સમાજમાં મોટા અનિષ્ટનુ મુળ છે, રાજા વિલાસ અને પૂર્વજની ચિરંતની પ્રથાને જશવર્તી થઇ જે ઘણી સ્ત્રીએ સાથે વિવાહ કરે છે. તેએ સઘળી પુત્રવતી થઈ રાજમાતા થવાની વાસના રાખે છે, પુત્રના વયની સાથે તેઓની વાસના વધે છે. તે વધેલી વાસનાની વશવર્તી થઇ. તેએ એકદમ જ્ઞાન સુન્ય થઇ પડે છે. રાજ્યનુ મંગળામ`ગળ વિચારવાના તેના રહેતા નથી. તેઓ પેાતાના સ્વાર્થ સાધન માટે ખુદ રાજાને પણ વિષપ્રયાગ કરી મારી નાંખે છે. સમ્રાટ જહાંગીરે, રાડેડ વંશની પુત્રી સાથે વિવાહ કર્યાં, તેમાં રાઠોડ વંશીય રાણીના પેટે પારખેજ પુત્ર જન્મ્યા. તેજ મોટા, તેજ ઉતરાધિકારિત્વનીપથાના અનુસારે રાજ્યના હકદાર. સમય અખર રાજકુમારીના ગભે સમ્રાટના એક પુત્ર નામે ક્ષુરમ થયા હતા, તે રાજ્યસિહાસન માટે પારખેજના માટે પ્રતિદ્રુદ્વિ થયેા. તે પોતાના અર્થ સાધવા ઉપર્યુક્ત અવસર જેવા લાગ્યા. ક્ષુરમ કનિષ્ઠ હતા. પણ પારખેજ કરતાં તેનામાં ગુણ અને દાઢ્ય વિશેષ હતું. તે એક સુદક્ષ અને સાહસી યેદ્ધા હતા. તે અનેક મેાહકર ગુણરાશિથી અલંકૃત હતા. તેથી કરી તે અધિક ભાગના લેાકેાના પ્રીતિભાજન થયેા. સારા ભાગ્યે તેને ઉપયુક્ત અને ગુણુશાળી મંત્રદાતા મળ્યા હતા, શિશેાદીય કુળના બીમિસંહે અને વિખ્યાત સેનાપતિ મહાબતખાંએ તેના અસીમગુણરાશિથી માહ પામી, તેના પક્ષ પકડયા હતા. અને તેના સ્વા સાધનમાં બેહુદ મદદ આપવા તે હતપ્રતિજ્ઞ હતા. તેમેના ઉત્સાહે અને પરામશે ઉત્સાહિત થઇ હ્યુમ પેાતાની અભિષ્ટસિદ્ધિના પ્રધાન અંતરાય સ્વરૂપ પારખેજના સહાર કરવા ઉત્સુક થયે. રાજકીય સંમાન પામી ક્ષુરમ તે સમયે દક્ષિણાચળે હતા, તે સમયથી તેનુ ભાગ્યગગન ધીરેધીરે પરિષ્કૃત થવા લાગ્યું, તેની અભીષ્ટસિદ્ધિના માના કાંટાએ એક પછી એક દૂર થતા ગયા, આ સમયે તે પ્રકૃત કાર્યક્ષેત્રમાં ઉતયે. * મહાત્મા ટેડ સાહેબે કહેલ છે જે હેબતખાં શિરોદીય લાંગાર સાગરજીના પુત્ર પેાતાના ધર્મ ત્યાગ કરી તે ઇસ્લામ ધર્મમાં દીક્ષિત થઇ મહેબતખાં નામને પામ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #579 -------------------------------------------------------------------------- ________________ રોડ રાજસ્થાન, મારવાડ રાજ ગજસિંહ તેની પાસે જ રહેતો હતો. સુલતાન મુરમે તેને પિતાને મને ભાવ વ્યક્ત કર્યો અને પોતાની અભીષ્ટસિદ્ધિ માટે તેની મદદ મા’ ગજસિંહ અસલથી પારબેજને અનુરાગી હતી. તેણે કુરમની પ્રાર્થના છે. કપાત કર્યો નહિ, તેની અસંમતિ અને ઉદાસિત્વ જોઈ ભુરમ નિરાશ થયા નહિ પિતાની કાર્ય સિદ્ધિ જે ઉપાયથી થાય, તે ઉપાય શોધવા લાગ્યું, ગોવિંદદાસ નામને મારવાડને ભટ્ટી વંશીય રજપુત હતા, ગજસિંહ તેને વિશ્વાસ અને આદર કરતા હતા. સઘળા વિષયમાં તે તેની સલાહ લેતે હતે. સુરમે આ સમયે તેની મદદ ચાહી, ગજસિંહનું મન ફેરવી નાંખવા સુરમે ગોવિંદદાસને પ્રાર્થના કરી, પણ ગોવિંદદાસે તેની પ્રાર્થના ગ્રાહ્ય કરી નહિ, તેથી કરી મુરમ તેના ઉપર કોંધાવિષ્ટ થયે, સામાન્ય રજપુત સામંત હેઈ ગેવિંદદાસે શાહજાદા ભુરમની પ્રાર્થના ગ્રાહ્ય કરી નહિ, તે ભુરમના પક્ષમાં થોડા અપમાનને વિષય થયો નહિ, તે દિવસથી તે તે અપમાનને પ્રતિશોધ લેવા સુરમ તત્પર થયે, તેને મારી નાંખવા કિશનસિંહ નામના એક રજપુતને તેણે નીમે, કિષનસિંહ, પોતાને દુષ્ટ ઉદદેશ થોડા સમયમાં સા. તેમ થવાથી ગજસિંહ દારૂણ મમહત થયે, સુરમનાં આચરણ જોઈ તેના તરફ ગજસિંહની પાકી ઘણા થઈ વિકટ ઘણુ અને રેષના આવેશથી તેણે સમ્રાટને સેનાનિવેશ છે દીધે. અને તે પોતાના રાજ્યમાં આવ્યું. એ ઘટના પછી થોડા દિવસઉપર દુર્ભાગ્યવાન પારબેજ, સુરમની જીવાંસાવલ્ડિમાં પતંગની જેમ પડ બળી મુઓ. ત્યાર પછી તેની અભીષ્ટસિદ્ધિમાં એક કંટક રહશે, તે કંટક તેને જન્મદાતા જહાંગીર હતો. તેને પદગ્રુત કર્યાથી સુરમની સઘળી બાધા ચાલી જાય તેમ હતું, કુરમ, તે દુષ્કિળ્યા સાધી દેવામાં કૃત સંકલ્પ થયે. અને ઉપયુક્ત સેનાબળ સંગ્રહી, તે કાર્ય કરી સારા અવસરવાળી રાહ જોવા લાગ્યો. તેની તે અધમ દુરભિસંધિના સમાચાર સમ્રાટના કાને પહોંચ્યા. પુત્રને એવો દુરભિલાષ જાણી સમ્રાટ જહાગીર અત્યંત અભિતપ્ત થયું. સુરમ જે એવી રીતની પિતૃભક્તિને પરિચય આપશે, એવું તેણે સ્વપ્નામાં પણ વિચાર્યું નહોતું. આ ક્ષણે જહાંગીરનું વિષમ સંકટ, એક બાજુએ તેનું જીવન અને બીજી બાજુએ ભારતવર્ષના સુખશાંતિમાં વિઘ, એ સંકટમાંથી ઉદ્ધાર પામવા તેણે રજપુત રાજાઓની મદદ માંગી. તેની પાસે એક ઘોષણાપત્ર મે કહ્યું, તે ઘોષણાપત્ર મળ્યું કે મારવાડ, અંબર, કોટા, બુદીના રાજાએ, પિતપોતાના સેનાદળ લઈસમ્રાટની મદદે યુદ્ધ કરવા ઉતર્યા. એ ભયંકર અતવિવાદ ઓલવી નાંખવા રાઠોડ રાજ ગજસિંહ સર્વ કરતાં વધારે ઉત્સાહવાળ દેખાયે. વિદ્રોહ દ પાસે આવતું જોઈ સમ્રાટ વિષમભીત થયે. પણ ગજસિંહના ઉત્સાહ અને આશ્વાસ વાકયે તે અશ્વાશ્ત થયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #580 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૮૫ તે રાડ રાજ તરફ એટલે બધે સંતુષ્ટ થશે જે તેણે તેનું હસ્તમદન કર્યું. તેણે તેના હાથનું ચુંબન કર્યું. વિક્રેડી પુત્રનું દમન કરવા માટે સમ્રાટે તે સઘળા રજપુત રાજાઓને સારે ઉત્સાહ આવે, ત્યાર પછી સઘળા પિતપિતના સેના દળના અગ્ર ભાગે રહી વિહદમ ને અગ્રેસર થયા. વારાણસીની પાસે આવતાં તેઓએ સુરમની સેનાને જોઈ ત્યારે સત્રાટે સારી રીતે પિતાની સેનાને ગોઠવી દેવા આજ્ઞા આપી, અંબાધિપતિ મીરજાના હાથમાં સઘળો સેનાભાર સેં. તેજસ્વી ગજસિંહને તે ભાર હૈયે નહિ, ગજસિંહ એવા આચરણથી અત્યંત અપમાનિત થયે. તે પિતાને વાવટો નીચે નમાવી રાજકીય સેનાદળને ત્યાગ કરી દૂર ચાલ્યા ગયે, પણ મનમાં વિચાર્યું જે નિસંશવ હેઈ છાના રહી દૂર રહી યુદ્ધનું ફળાફળ જેવું છે, પણ તેને તે વિચાર પાર પડે નહિ. શિશદીય ભીમસેનના તીણ વાકબાણે અત્યંત મહત હોઈ તેણે છેવટે સમ્રાટને પક્ષ પકડયે, જે ભીમસિંહ એ પ્રમાણે રાઠોડને ઉતેજીત ન કરત તે અને ગાજસિંહ જે નિલિસભાવે દર્શકની જેમ તટસ્થ રહત તે સુરમ તેજ દિવસે ભારતવષને સમ્રાટ મુકુટ પિતાના માથા ઉપર પહેરત, પણ વિધાતાએ વૃદ્ધ સમ્રાટને સહાય આવી ભીમસિંહે એક પત્રથી ગજસિંહને ખબર આપ્યા, તે સુરમને પક્ષ પકડે નહિ તે કુરમના વિરૂદ્ધ યુદ્ધમાં ઉતરે, તે પત્રના સારથી ગજસિંહ ઉત્સાહિત થયે, પિતાને વાવટે ઉંચે કરી તે સમ્રાટના પક્ષમાં પેઠે, સમ્રાટની સેના ભયંકર ઉત્સાહથી વિદ્રોહીન ઉપર પડી, તેજસ્વી ભીમસિંહ મરાણ, ગોવિંદદાસની હત્યાને પ્રતિરોધ થયે, પ્રચંડ વિદ્રોહાનળ પ્રશમિત થયે, બનશીબ ક્યુરમ પરાભવ પામી પલાયન કરી ગયે. તે વીર કાર્યથી ગજસિંહનું સંમાન અને ગૌરવ અનેક રીતે વધી ગયું. પણ દુઃખ અને શેકને વિષય કે તે તે સંમાન અને ગૌરવભેગવવા લાંબે વખત રહયે નહિ, સંવત ૧૬૪ (ઈ. સ. ૧૬૩૮ ) માં ગુર્જરના એક યુદ્ધમાં તે હણા, ગજસિંહ રાઠોડ કુળને ઉપયુકત રાજા, સ્વદેશના પ્રખ્યાત રાજાઓમાં તેણે પિતાનું નામ અચળ અને અટળ રાખ્યું, તે અમરસિંહ અને યશવતસિંહ નામના બે પુત્ર પાછળ મુકી સ્વર્ગવાસી થયે, તેને અચળ નામને એક ત્રીજો પુત્ર થયા હતા, પણ તે બાલ્યાવસ્થામાં કાળના ગ્રાસમાં પડે. રજપુત લેકે સ્વભાવથી પ્રાચીન સંસ્કારના વશીભૂત. તે કોઈ દિવસ પણ પૂર્વજના આચાર વ્યવહારથી વિરૂદ્ધ ચાલતા નથી, પણ તેઓના સન્માનમાં કયાંક કયાંક ઉતરાધિકારિત્વની પ્રથાને વ્યભિચાર જોવામાં આવે છે, ગજસિંહના મોટા પુત્રનું નામ અમરસિંહ. ઉત્તરાધિકારીત્વના હક મુજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #581 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન * = * , * -- - * રાજસિંહાસને બેસવાને હક તેને હતે. પણ ગજસિંહે તેને પડતા મુકી, પિતાના બીજા પુત્ર યશવંતસિંહના લલાટમાં રાજતિલક કર્યું. મોટોભાઈ વિદ્યમાન છતાં નાનભાઈ શામાટે ઉત્તરાધિકારીત્વના હક માટે પસંદ થયે. તેનું વિશેષ કારણ હતું અમરસિંહ પ્રચંડ ઉદ્ધત અને ઉત્કૃષ્ટ પ્રકૃતિવાળો હતે, તે માટે ગજસિંહ તથા તેની પ્રજા તેના ઉપર પ્રીતિ રાખતી નહિ. વળી તેનામાં રાજ એગ્ય એકે ગુણ નહોતે. અમરસિંહ નિસ્તેજ અને નિર્વીર્ય નહોતું. તેની તેજસ્વીતા અને વીર્યવતા પ્રસિદ્ધ હતી, દક્ષિણાવર્ત પ્રદેશમાં ગજસિંહ જે સઘળા યુદ્ધ કાર્યમાં વ્યાપ્ત હતું. તે સઘળા કાર્યમાં અમરસિંહે વિશેષ દક્ષતા બતાવી હતી. અમરસિંહ વિવાદમાં અગ્રગામી, યુદ્ધમાં નિર્ભીક અને ઔધત્યમાં અગ્રગણ્ય હતું, તેના ગુણ સાથે જેના ગુણને મેળ હોય તેને બનાવ અમરસિંહ સાથે હતે. અમરસિંહની એવી ઉદ્ધત પ્રકૃતિથી દેશ પીડિત થવા લાગ્યો. પ્રજા હિતેષી ગજસિંહે રાજ્યના મંગળ માટે અને પ્રજાના હિત સારૂ ઉદ્ધત અમરસિંહને સિંહાસને બેસવાને નાલાયક ઠરાવ્યું. સંવત્ ૧૬૯૦ ( ઈ.સ. ૧૬૩૪) માં વૈશાખ માસમાં એકવાર મારવાડના સામતે સાથે ગજસિંહ સભા સ્થળે બેઠે હતા, તે સમયે તેણે જેણે પુત્ર અમરસિંહને રાજસિંહાસને બેસવાને હક ભાષણ કરી રદબાતલ કર્યો, તે સમયે અમરસિંહના માટે વિવાસન વિધિ અને તદાનુષંગિક ક્રિયા પદ્ધતિ તૈયાર થઈ ગઈ, એવી રીતને શોચનીય વ્યાપાર રજપુતેથી કઈ દિવસ આચરિત થયે નહિ. તે દિવસે ગજસિંહ ઉંચા સિંહાસને બેઠે, તેના બને પડખે રાજ્યના સામંત, સંમુખે થોડી જમણી આજુએ બનશીબ અમરસિંહ, સભામાં સઘળા નીરવ નિસ્તબ્ધ, સઘળાઓ વિસ્મય વિસ્ફારિત નેત્રે ગજસિંહના મુખ તરફ જતા હતા, આ ક્ષણે સઘળાઓ તેને આદેશ જાણવા ઉત્કંઠિત. એટલામાં તે ગંભીરતા ભાંગી ગંભીર સ્વરે ગજસિંહે કહ્યું, “ અમરસિંહ અગ્રજસ્વત્વથકી વિશ્રુત થયે, હવેથી તે રાજા થવા પામશે નહિ, મારવાડને ભાવિ ઉતરાધિકારિત્વને હક્ક તેના નાનાભાઈને સેંપા, અમરસિંહ નિવસિત આ ક્ષણે તે દેશ છોડી ચાલ્યો જાય, એ કઠેર આજ્ઞાનો પ્રચાર થયે કે તેનાં નિવાસિનનાં વસનભૂષણ તૈયાર થયા. અમરસિંહે તે વસનભૂષણ પહેરી લીધા, સઘળું કાળાવણુંનું હતું, કાળે પાયજામો, કાળું અંગરખું, માથાની કાળી ટોપી, કાળી ઢાલ તલવાર, અમરસિંહે તે સઘળું પહેરી લીધું, તલવાર ઢાલ લઈ તે સજીત થયે, એક કાળો ઘેડે તેની સ્વારી માટે હાજર રાખે, તે તેના ઉપર બેસી તક્ષણ ત્યાંથી રવાના થયે, તેણે કેળના તરફ જોયું નહિ, કેઈને પણ અનુગામી થવા કહ્યું નહિ. તેજસ્વી અમરસિહે કોઈની મદદ ચાહી નહિ, ખરી પણ તે એકલે દેશમાંથી નીકળે નહિ, ઘણા સામતે તેની સાથે થયા, અમરસિંહ તે વિવસ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #582 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૮૭ સરદારોની સાથે રહી, મારવાડથી બહાર નીસરી સમ્રાટની સભામાં જઈ પહે, સમ્રાટે નિરાશ્રય રાજકુમારને આશ્રય આપે, સમ્રાટે તેને સેનાપતિના હદદા ઉપરનીયે, અમરસિહ વીર્યશાળી અને રણકુશળ હતો,ડા દિવસ ગયા પછી ત્રાટ તેના ઉપર વિશેષ સંતુષ્ટ થ, સમ્રાટનું સંમાન પામી, રડવીર અમરસિંહની મને વેદના કમ થઇ પણ તેની ઉગ્ર અને ઉદ્ધત પ્રકૃતિ તેની કાળ સ્વરૂપ થઈ તે પ્રકૃતિએ શેચનીય અને અકાળ મરણ કરી દીધું, પદોન્નતિ મેળવી તે પોતાના કાર્યમાં અમનસત રહ હતો. એકવાર કર્તવ્યની અવહેલા માટે સમ્રાટે તેને મારી તેને સખ્ત દંડ કર્યો. તેજસ્વી અમરસિંહ તેથી ભય પામે નહિ, તે પિતાની તલવારનો સ્પષ કરી . “ આપ મારે દંડ કરવા ચાહે છે, દંડ કરે એ તલવાર મારી એકજ સંપતિ છે. ” અમરસિંહનાં તે ઉદ્ધત અને દુર્વિનીત વાક્યો સાંભળી સમ્રાટ અતિશય ભ પામ્યા. અને કરેલ દંડ લેવા માટે સાલવતખાને તેની પાસે મોકલ્યા. સાલવતખાં અમરસિંહની પાસે ગયે અને રૂઢ સ્વરે દંડની તલબ કરવા લાગ્યું. સાલવતખાંના અક્તિક વ્યવહારે અમરસિંહ બહુ વિરક્ત થયું. તેણે સાલવતખાંને પિતાથી દૂર જવા કહ્યું. પણ તેણે દંડના પૈસા આપવા સ્વીકાર્યું નહિ.કમ ચારી તરફ થયેલ અપમાનના, પિતાની અપમાનના થઈ છે એમ જાણ સમ્રાટે તક્ષણ અમરસિંહને બોલાવી લાવવા આદેશ કર્યો. સમ્રાટના બેલવવા પ્રમાણે અમરસિંહ પિતાના ઘેરથી બહાર નિસયે. આમખાસમાં આવી ઉભું રહી તેણે દરથી સમ્રાટના રક્ત નેગે જયાં, તેણે જોયું કે સાલવતખાં હાથ જોડી સમ્રાટની પાસે ઉભો છે. અકસ્માતે અમરસિંહનું હૃદય દારૂણ ક્રોધાવેશથી આલોડિત થયું, તેની દરેક શિરામાં ઉક્ત લેહી વહેવા લાગ્યું, સમ્રાટે તેને ગાલે આપે, તેના માટે કઠેર નિવસન દંડ અનુમોદન કર્યો. તેથી તે ઉમરાવમાંથી ઉભે છે અને ત્વરિત વેગે ચાલ્યો. તે એકદમ સમ્રાટની પાસે આવી ઉભો રહ્યો. તે કુદકો મારી સાલવતખાં ઉપર પડયે. અને તેની છાતીમાં તેણે છરી વીંધી દીધી. ત્યારપછી તલવાર ખુલ્લી કરી બળથી સમ્રાટ ઉપર ફેંકી. તલવાર સ્તંભગાત્ર ઉપર પી. ભયથી સમ્રાટ સિંહાસન ઉપરથી ઉઠી જનાનખાનામાં પલાયન કરી ગયે. રાજ સભામાં મેટો ક્ષોભ થઈ ઉઠે. અમરસિંહની સંહાર મૂતિ જોઈ સઘળા ચારે દિશાએ પલાયન કરવા લાગ્યા. તેને પ્રચંડ ખડગ ચારે તરફ ઘુમવા લાગ્યો. તેને હવે કઈ રતને વિચારરહ નહિ. સંમુખે જે મળે તેના ઉપર હુમલો કરવા લાગે. ઉંચા અધીકારવાળા પાંચ મેગલ સેનાની તેની તલવારથી હણાયા, લેહીના પ્રવાહથી સભાસ્થળ લાલ થઈ ગયું. છેવટે તેના સાળા અર્જુનસિંહથી તે સાંધાતક થયે. તેના પ્રહારથી અમરસિંહ ભૂમિ ઉપર પડયે. તે શેડો સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #583 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ ટંડરાજસ્થાન તરફડીયા મારી અનંતધામમાં પહોંચ્યા. અમરસિંહના શોચનીય મૃત્યુના ખબર સાંભળી તેના અનુચર સરદારે દારૂણ પ્રતિહિંસામાં ઉમત થયા. તેના મૃત્યુને પ્રતિશોધ લેવા તેઓએ પ્રતિજ્ઞા કરી. તેઓએ પીળાં કપડાં પહેરી મોગલે ઉપર હુમલો કર્યો. છેવટે લાલ કિલ્લામાં મોટો પ્રતિઘાત થવા લાગ્યું. અસીમ મોગલ બળ પાસે તે રજપુત સરદારેએ વીરત્વથી લડી પ્રાણને અંત આણ્યે. અમરસિંહની પત્ની અમરસિંહને ખોળામાં લઈ ચિતા ખડકી બળી મુઈ, અમરસિંહના અનુચરેએ તે સ્થળે વીરતા બતાવી પ્રાણને અંત આ ખરે, પણ તેઓની અપ્રતિમ રાજભકિત આત્મસગ અને શુરતાનું નિદર્શન આગ્રાના સ્તંભ ગાત્રે હાલ વિદ્યમાન છે. કાળના વિશાળ ઝપાટાએ પણ તે નિદ ન ભુંસાડી નાખ્યું નથી. તે કીલ્લાના બારણાનું નામ “ અમરસિંહનું ફટક” એમ પી ગયું. તે દિવસ પછી અનેક દીવસ સુધી ફટક બંધ રહ્યું. છેવટે કેપ્ટન જી. એ. સ્ટીલે ઈ. સ. ૧૮૦લ્માં તે ખુલ્લુ કરી દીધું. ra. - - મહાત્મા ટોડને કેપ્ટન સ્ટીલે તે સંબંધે એક અદભુત વાત કહી તેને મર્મ નીચે પ્રમાણેસ્ટીલ સાહેબ જ્યારે અમરસિંહનું કટક ભાંગી નાખતું હતું ત્યારે પુરવાસીઓએ તેને તેમ કરવામાં વાર્યો અને કહ્યું “આપ તે ફટક ભાંગશો નહિ. તે એક ભયંકર અજગર રખેવાળ રૂપે રહે છે, આપ જે તે ભાંગશો તે આપ મોટી વિપદમાં પડશો.” અંગ્રેજે માણસના બેલવા ઉપર ભરૂસો રાખ્યો નહિ, ફટકને તેડી ભાંગ્યું. એક વિક્રાળ સર્પ તેમાંથી બહાર નસરી સ્ટીલ સાહેબ તરફ . સાહેબ અતિ કષ્ટ તેના દશ નમાંથી છુટી પલાયન કરી ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #584 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય રાજા યશવંતને અભિષેક, રાજા યશવંતે કરેલ સઘળી જાતના શાસ્ત્રનું ઉન્નતિ વિધાન, ગંડવાનમાં તેનું પ્રથમ અવદાન. શાહજહાંને કરેલ રાજકુમાર દારાને ભારતવર્ષને પ્રતિનિધિ પદે અભિષેક, માળવા રાજ્યમાં યશવંતસિંહનું પ્રતિનિધિત્વ, સિંહાસન મેળવવા ઔરંગઝેબની વિક્રોહિતા, ઔરંગઝેબની વિદ્રોહિતાના દમન માટે સૈન્ય સજા અને સઘળા સેનાદળના અધના ક પદે રાત યશોવંતસિંહને અભિષેક, ફતેહાબાદનું યુદ્ધ, યશવંતનું પસ્વાદપસરણ, રાવ રનનું વીરત્વ, આગ્રા તરક યાત્રા, જેનું યુદ્ધ, રજપુને પરાભવ, શાહજહાનની સિંહાસન શ્રુતિ, ઔરંગઝેબને સમ્રાટ પદે અભિષેક, યશવંતને ક્ષમા આપી પાસે બોલાવવું, સૃજને પ્રતિપક્ષ પકડવાને તેના ઉપર આદેશ, કાજવાનું યુદ્ધ, યશવંતનું આચરણ, ઔરંગઝેબને વિપમાં પાડી તેની છાવણીની લુટ, દારાની સાથે એકતાબંધન, દારાની અકુશળતા, ઔરંગઝેબે કરેલ મારવાડ ઉપર આક્રમણ, દર પાસેથી યશવંતનું વિચ્છિન્નકરણ રાઠોડ રાજનું ગુર્જરના પ્રતિનિધિપણામાં વરણુ, તેનું દક્ષિણાવર્તામાં પ્રેરણ, શિવજી સાથે યશવંતનું પડયંત્ર, શાસ્તાખનું મૃત્યુ, યશવંતને, તેના પદને અધિકાર લાભ, અંબર રાજને તેના પદ ઉપર નિયોગ, દક્ષિણાવર્તમાં જવાને યશવંતને ફરીથી અભિષેક, દક્ષિણાપથ થકી ગુર્જર પ્રદેશમાં યશવંતનું સ્થાનાંતરિત કરણ, સામ્રાટના આદેશ કાબુલમાં વિદ્વાહી લેકોના વિરૂધે તેની યુદ્ધ યાત્રા, યોધપુરમાં પૃથ્વીસિંહની અવસ્થિતિ, તેના ઉપર ઔરંગઝેબનું નૃશંસાચરણ, પૃથ્વીસિંહનું આકાસિક ભરણુ, યશવંતને પુત્રના મરણના ખબર, પુત્ર છે કે તેનું મરણ, યશવંતનું ચરિત વર્ણન, નાદુરખાં. મરસિંહના નિવસન ઉપર મારવાડના રાજસિંહાસને યશવતસિંહ બેઠે. તે એક શિશદીય રાજકુમારીને પેટે પેદા થયું હતું, પવિત્ર Aવી શિશદીય કુળમાં વિવાહ થવાથી રજપુત રાજાઓ પોતાને પવિત્ર 0 1 અને કૃતાર્થ માનતા હતા. એવી રીતના વિવાહથી શિશદીય કુમારીના પેટે પુત્રને પ્રસવ થાય તે તે પુત્ર કનિટ હોય તે પણ જેષ્ટ પુત્રની જેમ રાજસિંહાસન મેળવી શકતે, જે શિશદીય કુમારીના પેટે પુત્રી જન્મે છે ! પ્રાણાંતિ પણ મેગલના કરમાં સંપાતિ નહિ, એ નિયમને વ્યભિચાર કેઈ સ્થળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #585 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ટેડ રાજસ્થાન, શાતે નહિ, તે નિયમના વ્યભિચાર કરનારને વિષમયફલ ભેગવવા પડતા હતાં. ગિલહાટ રાજકુમારીના પેટે પેદા થઈ યશવંતે, તે નિયમના અનુસાર સિંહાસન મેળવ્યું. ભટ્ટ કવિઓએ કહેલ છે જે “ યશવંત, પિતાના સમકાલીન રાજાઓમાં અપ્રતિમ હતું. તેના પ્રદીપ્ત પતિભા બળે દેશની મુખતા, અજ્ઞાનાંધતા ટળી ગઈ હતી, જે સ્થળે તેનું શાસન ચાલતું તે સ્થળે હિંદુ શાસ્ત્રને ઉત્કર્ષ જોવામાં આવતું હતું, તેના અનુગ્રહે અનેક ગ્રંથ રચાયા ” શુરસિંહ અને ગજસિંહનું પ્રધાન રંગસ્થળ દક્ષિણાવર્ત હતું. આ યશવંતનું તે સાધનક્ષેત્ર થઈ પડ્યું. બાલ્યાવસ્થામાંથીજ તેના હૃદયમાં સ્વજાતિની ગૌરવ સ્પૃહા ધીમે ધીમે વધતી હતી. ઉપયુક્ત મદદ મળતા તે તે ભારત વર્ષને ઉન્નતિ માર્ગ પરિષ્કૃત કરત. તે મદદ સમ્રાટની ઈચ્છા ઉપર હતી, સમ્રાટ જે યશવંતને પ્રકૃત હૃદય ભાવ સમો હતો તે મારવાડનો અવસ્થા માગ સારી રીતે નિષ્કટક થાત, સમ્રાટ તે સમયે જનાનખાનામાં જનાનાના છીંડા પકડી બેસી રહે, તેના પુત્ર પ્રતિનિધિ હેઈ ભિન્ન ભિન્ન પ્રદેશમાં રહી રવાઈ સાધનમાં તત્પર રહ્યાં. - શાહજહાને, રાઠોડવીર યશવતસિંહનું મહનીય ચરિત્ર જેવું નહિ, તેણે તેને સહુથી પહેલાં ગંડવાન ક્ષેત્રે મેક, તે ગંડવાની ક્ષેત્રજ યશવંતની પહેલી સાધનભૂમિ. તે રથળે અને બીજા સ્થળે સમ્રાટના તાબામાં રહી તેણે સમ્રાટના લાભના પુષ્કળ કાયે કયા. કમ સમ્રાટની નાતંદુરસ્તી વધતી ગઈ, તેમ યશવંતસિંહના સૈભાગ્યને માર્ગ પરિષ્કૃત થયે. ઈ. સ. ૧૬૫૮ માં શાહજહાન સાંધાતિક રોગે આકાંત થયા. પિતાના પુત્ર દારાને પ્રતિનિધિનાપદે નીયે. દારાએ, ત્યારપછી રાજા યશવંતની દક્ષતા જોઈ તેને પાંચ હઝારી મસબીનું પદ આપ્યું. જે દિવસે, સમ્રાટની બીમારી બહાર પડી તે દિવસથી તેના પુત્ર જુદા જુદા કૃટ ઉપાયનું અવલંબન કરી રાજસિંહાસન કબજે કરવા ચેષ્ટા કરવા લાગ્યા. કેઈએ જાહેરમાં વિદ્રોહિતાનું આચરણ કર્યું નહિ. પિતાનું અભીષ્ટ છાનું રાખી, તેઓ દિલ્લી તરફ ચાલ્યા. ટુંકામાં તે સમયે રાજ્યમાં ભયંકર તેફાન મંડાયું. એ ભંયકર તફાનમાંથી બચવા, વૃદ્ધ અને પીડીત સમ્રા, રજપુતે ઉપર આશા રાખી. તે રૂણ શિય્યામાં સુતા હતા. જે દિશાએ તે નઝર કરતા તે દિશાએ તેના દુદત પુત્રો તે વિભીષિકા બતાવતા હતા. જેઓ જેના ઔરત, જાત, પુત્ર, જેઓનાં મુખ જોઈ વૃદ્ધકાળમાં બાપની પીડા પ્રશમિત થાય, જેની ઉપર વિશ્વાસ રાખી જે વિશાળ ભારતવર્ષમાં નિષ્કટક રાજ્યશાસન કરશે. જેઓને સલાહ સંપમાં જઈ છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #586 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પરમાનંદે આલોકને ત્યાગ કરવાનું જે ધારતું હતું. આજ તેઓ, તેને પદચુત કરવા તૈયાર થયા. કેવી શોચનીય દશા, સમ્રાટના પુત્રએ તેના વિરૂધે અસિધારણ કયે ખરો. પણ એ સંકટમાં તેણે જેઓની મદદની આશા રાખી, તે પરમ વિશ્વહત રજપુતે નિમકહરામ થયાજ નહિ, વિપદમાં પડી સમ્રાટે તેઓને બોલાવ્યા, તેઓનું આનુકુલ ચાહ્યું. થોડા સમયમાં સઘળા રજપુત સમાજ પોત પોતાનું દળબળ લઈ તેના રક્ષણે આવ્યા. તે સઘળા રજપુતેમાં અંબરરાજ જયસિંહ સુજાના વિરૂધ્ધ અને યશવંતસિંહ, ઔરંગજેબના - વિરૂધે યુધ્ધમાં ઉતર્યો. ઔરંગજેબને દમન કરવા રાઠોડવીર યશવંતસિંહે ત્રીશ હઝાર રજપુત સેના અને અનેક મેગલ ય લઈ આગ્રાથકી બહાર નીસર્યો. તેની વિશાળ સેનાના પદભરે પૃથ્વી કંપિત થઈ. ખુદ વાસુકિવિષમ વ્યથાથી કપિત થઈ ગયે. એ મેટીસેના પ્રચંડ જેરથી નર્મદા તરફ ચાલી, ઉજયિનીથી આઠ કોષ દુરે તેઓ આવી પહોંચ્યા. એવામાં ખબર આવ્યા જે, ઔરંગજેબ તેઓની પાસે આવી ગયે, તે સમયે થશેવંતસિંહે ત્યાંથી અગ્રસર ન થતાં ત્યાંજ છાવણી કરી. જોતાં જોતામાં વિદ્રોહીદળ નર્મદા નદી ઉતરી યશોવતસિંહની પાસે આવ્યું. પણ તે સહસા તેની સામે થવા સાહસી થયે નહિ, રાડેડ રાજ તે સ્થળે તેને ઉત્સાદિત કરત પણ તે તે સમયે છાનાઈથી રહયે, તેથી ઔરંગજેબની સેનાને સારી તક મળી, યશવંતસિંહે તેઓની ગતિને પ્રતિરોધ કર્યો નહિ, પિતાના બળે મત્ત થઈ, તેણે વિચાર્યું, જે એકવાર એકદમ બને ભાઈનાં વિદ્રોહી દળને નાશ કરીશ, તે માટે તેણે બનેને એકમિત થવા દીધા. પણ તેને અભિપ્રાય પ્રસિદ્ધ થયો નહિ, પણ તેના તે વિચારથી વિષમય ફળ પેદા થયું, તેમ થવાથી તેનું સંમાન ગૌરવ અનેક પરિણામે કમ થયું. ચતુર ઔરંગઝેબ ભાઈની સાથે એકત્રિત થઈ નિરસ્ત રહયે નહિ. તે યશવંતના તાબામાં રહેલા મેગલ સાથે ષડયંત્ર કરવા લા, તે ચકાંત જાહેર થયું. શાથી કે રાઠોડરાજે જ્યારે યુદ્ધ કરવાની આજ્ઞા આપી ત્યારે તેના મોગલ સવારે તેનું બળ છેડી ઓરંગઝેબને મળી ગયા. સુજે તે સમયે સમ્રાટના પ્રતિનિધિ પદે બંગાળામાં હતું. પિતાની સાત્તિક પીડાનું વિવરણ સંભળી રાજસિંહાસનને કબજે કરવાની આશાએ તે બંગાળામાંથી નીકળ્યો. એટલામાં વારા સીની પાસે દારાના પુત્ર સુકોને મેળાપ થયો તે સ્થળે યુદ્ધમાં સુજે પરાજ્ય યાખ્યો, રાજા જયસિંહ તે સુકની મદદમાં નીમાયો હતે. - તે સમયે ઔરંગજેબ દક્ષિણવર્તમાં સમ્રાટના પ્રતિનિધિ પદે હતા. તે અત્યંત પટી હતે. કપટતામાં અને કપટધતામાં તેણે પોતાની દુરભિસંધિ ઘણા દિવસથી છુપાવી રાખી, તેણે સમ્રાટના રોગના સમાચાર સાભળી મોટા કપટથી નમ્રતા રાખી સેના સાથે દિલ્લી તરફ જવાનું શરૂ કર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #587 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ટડ રાજસ્થાન તેઓની વિશ્વાસઘાતકતાથી તેજસ્વી યશયવસિંત નિરૂત્સાહ થયે નહિ. પણ તેને ઉત્સાહ અગાઉના કરતાં બમણે વધે. મેગલોએ તેને પરિત્યાગ કરે. સમ્રાટ તરફથી લડનારી બત્રીસ હજાર રજપુતની સેના તેના વાવટા નીચે ... રહી. રજપુત સેના ભયંકર નાદે ઉપડી, શત્રુ સેનાના અગ્ર ભાગ ઉપર જઈ પડી. રાજા યશવંતસિંહ, પિતાના ઘડા ઉપર ચઢી સમ્રાટના બે પુત્ર ઉપર હમલે કર્યો. તે ભયંકર યુદ્ધમાં દશ હજાર મુસલમાને પડ્યા. તેઓને સંહાર કરતાં સતર રાઠેડ વીગેરે યુદ્ધસ્થળે મરણ પામ્યા. ઔરંગઝેબ અને મુરાદ અતિકષ્ટ પ્રાણ લઈ પલાયન કરી ગયા. એ ભયંકર યુદ્ધ ઘટના ભટ્ટ લોકેના વર્ણન સાથે સુસલમાન ઐતિહાસિક વિવરણ અને બેરનીયરનું કરેલું વર્ણન મળતું આવે છે. બોરનીયર ખુદ યુદ્ધ સ્થળે હાજર હતા, બેરનીયરે કહેલ છે જે, બન્ને રાજકુમાર બહબળસંપન્ન હતા. વળી તેઓની સેનામાં ફરાસી ગાલંદાજ હતા. ફતેહાબાદ ક્ષેત્ર, રજપુતના વીરત્વનું એક પ્રધાન વિસ્કુરણ થળ–એ થળે તેઓને વીર્યવાહિ પ્રચંડવેગે સળગી ઉઠયે, તેથી વિદ્રોહી ઔરંગઝેબ ત્રસ્ત થયે. તે યુદ્ધમાં રાજસ્થાનના સઘળા રજપુત સમ્રાટની મદદે ઉતર્યા હતા. મેગલ ઇતિહાસક લખે છે જે તે યુદ્ધમાં જ પંદર હજાર રજપુતેએ પ્રાણ આપ્યા. રજપુતે વિશ્વાસઘાતક નહિ. જે તેઓના વિશ્વાસ ઉપર રહે. તેને તેઓ પ્રાણુતે પણ વિપદમાં પડવા દે નહિ ભગ્નહદય શાહજહાંને, આફતમાં પડી તેઓના ઉપર વિશ્વાસ રાખે. તેની આપત્તિમાં તેણે એક માત્ર રજપુતોના ઉપર નઝર રાખી. વીર હૃદય રજપુતોએ સમ્રાટના સરલ વિશ્વાસને ગેરપિગ કર્યો નહિ. દુરાકાંક્ષી ઔરંગઝેબે તેઓને હસ્તગત કરવાની આશાએ ઘણાં પ્રલેભન બતાવ્યાં. પણ રજપુતે તેથી મોહિત થયા નહિ. રજપુતેએ તેથી કરી તેની મંગળવાસના કરી નહિ. તેઓએ પોતપોતાની પ્રતિજ્ઞા પ્રાણ આપી પાળી. વિશ્વાસઘાતક મોગલેના ચરિત જોઈ તેઓ તે જાતિને ઘણાની દષ્ટિએ જેવા લાગ્યા. તેઓ સમ્રાટને આદેશ પાળી આગ્રાની બહાર નીસર્યા. પણ તે મે પલે ઓરગઝેબને મળી ગયા. એ શું રાજભક્તિ ! એ શું પવિત્ર સ્વામી ધર્મ ! એ ભયંકર યુદ્ધ ક્ષેત્રમાં જે જે રજપુતેએ ઉત્તમબળ અને વીરત્વ બતાવ્યું તેતે રજપૂતેમાં રતલામને રત્નસિંહ પ્રધાન અને શ્રેષ્ઠ હતું, તેના અપ્રમેય વીરત્વ ઉપર મોહિત થઈ તે સઘળાને પ્રશંસાપાત્ર થયે. ભટ્ટ કવિઓએ વિરરસવાળી કલમે તે વીરનું વીરત્વ વર્ણવેલ છે. તેઓએ રાસારાવરત્નમાં તેનું સારું વર્ણન આપ્યું છે. એ યુદ્ધ ઈ. સ. ૧૮૫૮ના માર્ચ માસના શેષભાગમાં થયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #588 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪ વીર રત્નસિંહ રાઠોડ કુળમાં પેદા થયે, તે ઉદયસિંહના પાત્રનો પુત્ર. સ્વાધીનતા માટે રાઠોડકુળ સદા લડયા કરે છે, તે વિષય, રત્નસિ ંહે જગતના પરિચયમાં આપ્યાં. રાઠોડ રાજ યશે।વંતસિ’હુ યુદ્ધક્ષેત્ર છેડી ચાલ્યા ગયા ખરા, પણ તેથી તેના અપયશ થયા નહિ. શાથી કે માત્ર એક દિવસ ધેાર યુદ્ધ કરી ખન્ને પક્ષવાળાએ રણુ સ્થળ છેડયું'. અગર જો કે અન્ને પક્ષમાં જય પરાજ્યના ચિન્હ માલુમ ન પડયાં, પણ વિશેષ વિવેચના કરી જોવામાં આવેતા ૨૫ટ્ટ પ્રતીતિ પેદા થાય છે. જે આર ગજેખજ જયી થયે।, તેને દુરભિસંધિ બ્ય કરવા જતાં રજપુતાએ અધિક વીરત્વ દેખાયુ ખરૂ, પણ વિદ્રાહી રાજપુત્રની વિશાળ સેના પાસે તેનું વીરત્વ વિશેષ ફળદાયક નીવડયું નહિ, શાથી કે તેઓના વીર પુરૂષોના ઘાખરા ભાગ રણુસ્થળે પડયે હતેા. જે ખાકી રહ્યા, તેઓને લઇ રાજપુત્ર ઔર ગજેખ ઉપર હુમલા કરવાનુ રાજા યશાવંતે દુરસ્ત ધાર્યું નહિ, ચતુર ઔર ંગઝેબને તે વાત પસંદ પડી, તેણે સેના લઈ યશેાવતના તૃષ્ણાભાવ ભાંગ્યા નહિ, બન્ને પક્ષવાળા કાઇ પણ ક્ષેાભ કર્યા વિના રણુ સ્થળથી પાછા કા . રાજા યશેાવ'તસિંહ પાતાની રાજધાનીમાં ચાલ્યું ગયા એમ આપણે ઉપર કહી ગયા, પણ તે સહેજે ચેાધપુરમાં પેશી શકયા નહિ, તેના પેસવાના માર્ગમાંએક આશામીએ માટુ વિન્ન આપ્યું,તે આશામી તેની પ્રિયતમાપટ્ટરાણી. રાજા યશેાવંતસિંહ શિશેાદીયકુળની એક રાજકુમારીનેપરણ્યા હતા. તેની પટ્ટરાણી જેમ ઉંચા કુળમાં પેદા થઇ હતી. તેમ ઉંચા ગુણ્ણાથી તે ભૂષિત હતી, તેણે ફતેહાબાદનુ યુદ્ધવિવરણ સાંભળ્યું, જ્યારે તેણે પોતાના પતિના સઘળા સૈન્યને નાશ અને ક્ષય થયા એમ સાંભળ્યુ, અને તે શત્રુને પરાજય ન કરી શકી રણુ સ્થળેથી ચાલ્યા ગયા, એમ સાંભળ્યુ ત્યારે તેના હૃદયમાં વિષમ ક્રોધ પેદા થયા. કયાં તે રણુશ્રાંત ભૂપતિને આશ્વાસન વાકયે આવસિત કરે, એમ વિચારી તેણે દુ દ્વાર બંધ કરવા આદેશ આપ્યા, તે આદેશ સાંભળી તેની સહચરીએ વિસ્મિત થઇ, પટ્ટરાણીનાં રક્તલેાચન અને ગંભીર મુખમંડળ નેઇ સઘળાના મનમાં દારૂણ ભય પેદા થયા, સાહસ કરી કેઇએ તેને તેમ કરવાનું કારણ પુછ્યું. જ્યારે તેણે ગર્જના કરી કરી કહ્યું. રજપુત વંશમાં પેદા થઇ,વીરપુજય શિશેાદીય કુળમાં વિવાહ કરી, જે આશામીમાં પ્રાણ હોય તે પણ શત્રુને પીઠ દેખાડે તે આશામી શું વીરપુચ ગણાય! ના,તે વીરપુરશ ગણાય નહિ, તે કાપુરૂષ ગણાય, કાપુરૂષમાં પણ ધમ. તે અધમ આશામીને હું મારા કિલ્લામાં પ્રવેશ કરવા દઇશ નહિ. તેને જઈ કહે કે હું એવા આશામીને સ્વામી કહેતાં લજવાઈ મરૂ છું. તે આશામીને યુધ્ધમાં જય મેળવવા જોઇતા હતા. નહિતા યુધ્ધમાં પ્રાણના અંત લાવવા હતા. પરાજય પામી ઘરમાં આવી મારૂં મુખ તેને જોવું નહિ, એમ ખેલતાં ખેલતાં પટ્ટરાણીનુ સુખ વિશેષ ગંભીર મૂર્તિ ધારણ કરી ગયું. વિશાળ નેત્રમાંથી અવિશ્વ ધારે મૃત્યુ "L Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #589 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન પડવા લાગ્યા, તે ગાંડીની જેમ રેવા લાગી, રતાં રેતાં તેણે એક મોટી ચિતા ખડકવા આજ્ઞા આપી, તે સ્વામીને હઝારે ધિકાર આપવા લાગી, સ્વામીને મળવા તેને પહેલાં વિચાર નહોતે, છેવટે તેની માએ ત્યાં આવી તેને દીલાસો આપે, અને કહ્યું, રાજા શ્રાંતિ દૂર કરી ફરી યુદ્ધ કરવા જાશે, અને ઔરંગજેબને પરાજય કરી નાશ થયેલ ગારવ મેળવશે. એ વિવરણ સંપૂર્ણ સત્ય છે, તે ફેરીસ્તા કર્તાએ અને બનયરે સ્વીકાર્યું છે. બર્નીયર ખુદ તે સમયે હાજર હતા. પટ્ટરાણીને કે પાગ્નિ, માના કહેવાથી પ્રશમિત થયે. રાજા યશવંતસિંહ રણશ્રાંતિ દૂર કરી રાજ્યકાર્યમાં ધ્યાન દેવા. • લાગે. એરંગજેબે માંદ નગરમાં પિસી કેટલાક દિવસે આમોદ પ્રમોદમાં કહાઢયા, ત્યાર પછી જય મેળવવા ઉત્સુક થઈ જલ્દીથી રાજધાની તરફ અગ્રેસર થયે, તેને અગ્રસર થતો જોઈ વૃદ્ધ શાહજહાનનું હૃદય કંપિત થયું. તેને રાજમુકુટ ખલિત થઈ એકદમ ભૂમિળે પડયે, વળી તેણે પરમ વિવિહત રજપુતેને બોલાવ્યા. તેના બેલાવવામાં કેઈએ અનાદર કર્યો નહિ. રજપુતે વૃદ્ધ સમ્રાટનું સંમાન અને ગૌરવ રાખી ફરીથી વિદ્રોડી ઔરંગજેબની વિરૂધે ઉતર્યા. આગ્રાથી પંદર કોશ ઉપર જાજે નામના સ્થળે રજપુત ઔરંગજેબના સંમુખીત થયા, થોડા સમયમાં યુદ્ધને આરંભ થયે. તેથી જરાજીણું સમ્રાટે કઠેર ભવિતવ્યતા સ્થિર કરી. ભારતવર્ષને રાજમુકુટ તેના ઉપરથી ઉપડી ગયે, તેનું મયૂરસિંહાસન તેના હાથથી ગયું, તે દીનહીન શોચનીય અવસ્થામાં કારાગારમાં પુરાયા. : વૃદ્ધ શાહજહાનની સાથે તેના પ્રિય પુત્ર દારાને પણ અધઃપાત થયે. તેને એરંગજીએ દર હાંકી કહાઢ, ત્યાર પછી પિતૃદ્રોહી આરંજેબ, પિતા, ભ્રાતા, અને આત્મીય સ્વજનના આંસુ પાડતે રાજસિંહાસને બેઠે, તેની દઢ પ્રતિજ્ઞા એવી હતી જે તેના ઉન્નતિ માર્ગમાં પ્રતિરોધ સ્વરૂપ પિતા, માતા, પુત્ર, વિગેરે હરકેઈ હોય તેને તેણે અધઃપાત કરજ, સિંહાસને બેઠે કે તરત તેણે પિતાના ભાઈ સુજાનું દમન કરવા એક મોટી સેના સજીત કરી અને અંબરના રાજકુમારદ્વારા ક્ષમા જાહેર કરી, યશવંત રાજાને તેણે કહેવરાવ્યું જે “હું તમારા સઘળા અપરાધ ક્ષમા કરીશ, તમો જલદી આ રી સુજાના વિરૂધે ખડગ ધારણ કરે. રાજકુમાર સુજે, પિતાનું વત્વ દઢ કરવા માટે તે સમયે આગ્રા તરફ જતું હતું યશવતસિંહને તે હકીકત જાણવામાં આવી, તેણે તે વિપ્લવને પિતાના અભિષ્ટ સાધન માટે ઉપયુકત અવસર જાયે, તે ઔરંગજેબને હુકમ પાળવા સંમત થયે. સુજાને પિતાને અભિસંધિ જાહેર કર્યો. - થડા સમધમાં યુદ્ધને આરંભ થશે, અલાહબાદથી પાદર કેશ ઉત્તરે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #590 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૯૧ અભ્ય વેલા કાજવા નામના સ્થાને પ્રતિદ્રઢિ બને રાજપુત્રો પિતાનું સેવાદળ લઈ પરસ્પરના સંમુખીત થયા, રાજ સવંતસિંહ પિતાની રાડ સેના લઈ અંહી તહી થોડો સમય ભટકવા લાગે. તે એકદમ રાજકીય સેનાદળના પૃષ્ટ ભાગ ઉપર પડયે, ત્યાં તેણે જોયું જે રાજકુમાર મહમદ તે પ્રદેશને રક્ષક થઈ ઉભો છે. રાડેડરાજ એકદમ અતકિત ભાવે તેને એનાદળ ઉપર પડયે. તેના ભીષણ પ્રહારથી રાજકુમારની સેના છિન્નભિન્ન થઈ ગઈ, ત્યાર પછી યશવંતસિંહ તીવ્ર વેગે સમ્રાટની છાવણી તરફ દોડશે. તેનું સઘળું દ્રવ્ય લુટીને પિતાના નગરમાં મોકલાવી દીધું. પ્રતિદ્રઢિ રાજપુત્રના યુદ્ધ સંઘર્ષથી જે ભયંકર અગ્નિ પેદા થયે તેમાં બન્ને રાજપુત્ર પતંગની જેમ બળી જાય એવી યશવંતની વાસના, તે વાસનાની સિદ્ધિ માટે તે એકવાર આગ્રાની પાસે આવે. આગ્રામાં આવ્યા પહેલા તેણે એક જનકૃતિ સાંભળી હતી, જે રંગજેબ હાયે. એ વાતની ખબર સાંભળી ઔરંગજેબના સૈનિકોના મનમાં અધિક ભયને સંચાર થયે, વળી તે સમયે યશવંતસિંહને દળ સાથે ત્યાં આવેલ જેમાં તેના મનમાં અધિક ભયને સંચાર છે. જે તે સમયે આરંગજેબના સૈનિકોને શરણે થવા યશવંતસિંહ કહી દેત તો તેઓ તત્કાળ શરણે થાત. જેથી શાહજહાન કારાચારમાંથી મુકત થાત. પણ યશવંતસિંહને એવી સુમતિ સુજી નહિ. તે આગ્રા પાસે આવ્યું કે તરત ત્યાંથી ચાલી ની . રાજા યશવંતસિંહ આગ્રા નગરીમાં આવી તરત તેની બહાર નીકળ્યો. તેનું વિશેષ કારણ છે. તેણે જાણ્યું જે ઔરંગજેબ જીત્યું હોય અને આગ્રા નગરીમાં તે તેને દેખે તે વિપદની સંભાવના. તેને નગરનમાં રહેવું અને શત્રુથી દબાઈ જવું યુક્ત ગણ્યું નહિ. એ સિવાય તેને ગુઢ અભિસંધી હતી. તેણે અગાઉ દારા સાથે ષડયંત્ર કર્યો હતો. સિંહાસનને ઉપયુક્ત અધિકારી દારા હતો. તેને સ્વાર્થ સિદ્ધ થાય તેના માટે તેણે દારાને યુદ્ધક્ષેત્રમાં ઉતરવા સલાહ આપી હતી. રાજધાનીથી બહાર નિસરી તે ઔરંગજેબની વાંસે વાસે રહેતા હતું. જે સ્થાને દારને આવવાનું હતું તે સ્થાને રહી તે દારાની આવવાની પ્રતિક્ષા કરતા હતા. પણ દારા આ નહિ. ત્યારે મારવાડના દક્ષીણ પ્રાંતમાં રહી આશા વૈતરણીના તરંગ ગણવા લાગ્યા. પણ તેની સઘળી આશા નિષ્ફળ થઈ. તેની સઘળી ચેષ્ટા વ્યર્થ ગઈ. શાથી કે સુજાને દલિત કરી ચતુર ઔરંગજેબ તેની પાસે આવ્યા. અદ્ભવ અસિબળ કટનો તે કૌશલ અને કુટનિતિને અધીક આદર કરતો હતો. શાથી કે તેની દઢ ધારણા હતી જે કેશલ અને કુટ, નિતિથી સઘળાં કાર્ય સિદ્ધ થાય છે. એ ધારણાથી તેણે ખડગની મદદ ન લેતાં કેશલ અને કુટ નિતિની મદદ લીધી. મેરતા નગરની પાસે આવી તેણે દૂત દ્વારા થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #591 -------------------------------------------------------------------------- ________________ રડ રાજેસ્થાને વંતસિંહને કહેવરાવ્યું જે “દારાની પાસેથી સમસ્ત સેના લઈ રાઠેડરાજ જે તે સંઘર્ષમાં સંપૂર્ણ રીતે નિ:સંશ્રવ ભાવે રહે છે તેથી કેવળ તેના સઘળા દે માક થાય એટલું જ નહિ પણ તેને ગુજરમાં પિતાના સેનાપતિ પદે તે નીમે. એરંગજેબના તે પ્રસ્તાવમાં યશેવા સંમત થયા. અને રાજકુમાર માજામના આધીને પિતાની સેનાને મુકી મહારાષ્ટ્ર વીર શિવાજીના વિરૂધે તે ઉતયે. પ્રલેશનના વશવતિ થઈ અનેક રજપુતોએ ઉપયુક્ત ઉત્તરાધિકારી દારાના પક્ષને છેડી દીધું. અને ઔરંગજેબને પક્ષ પકડે. પણ યશવંતસિંહ એવા નીચ મનવાળે રજપુત નહતું. તેણે શું ચતુર ઔરંગજેબના પ્રલોભનથી ભુલ ખાઈ દારાને છેડી દીધે? ના! ઔરંગજેબના પ્રલેશનથી યશવંતસિંહ મોહીત થયે નહે. પણ તેણે દારાને છે, તે પિતાની અયોગ્યતા. દારા, શાહજહાનને ન્યાય ઉતરાધિકારી, તેનું હૃદય અત્યંત મેહું અને ઉંચું. તે રજપુતે ઉપર હાયથી શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. તેના તે સઘળા ગુણેના લીધે યશવંતસિંહ અને બીજા રજપુતે તેના પક્ષમાં રહેવા તત્પર થયેલા હતા. રાજા યશવંતસિંહ સવતઃકરણે તેના મંગળની કામના કરતું હતું. તેનાં હિત કરવામાં તે પ્રાણ આપી ચેષ્ટા કરતે હતા. તેથી કરી તે ઔરંગજેબનું ચક્ષુશુળ થયે. થશવંતસિંહને ઉદ્યમ અને ત્યાગસ્વીકાર વિફળ થઈ ગયા. તેણે જાણ્યું જે દીર્ધ સુત્રી દારા ચતુર અને ક્ષીપ્રકમ ઔરંગજેબના વિરૂધે જય મેળવી શકે તેમ નથી. તેથી કરી તેના પક્ષને છેડી દેવા તેને ફરજ પડી. યશવંતસિંહ દક્ષિણાવર્ત માં પહોંચે. ત્યાં તે શિવાજી સાથે પડયંત્ર કરવા લાગ્યું. તે ષડયંત્રનું ફળ થોડા સમયમાં ફળ્યું. થોડા સમયમાં રંગજેઓને પ્રતિનિધિ શાસ્તનાં શિવાજીના હાથે હણ. તેના મૃત્યુ પછી યશોવંતસિંહ તેના અધીકાર ઉપર નીમાઈ પ્રધાન સેનાપતિનું કાર્ય કરવા લાગે. એ સઘળા સમાચાર થોડા સમયમાં આરંગજેબના કાને પહોંચ્યા. શિવાજીની સાથે ષડયંત્ર કરી યશવંતસિંહે શાસ્તખાને હણાવી દીધું. તે સાચી વાત ઔરંગજેબના જાણવામાં આવી. તેના હૃદયમાં રહેલે છાને વિશ્લેષવલ્ડિ એકદમ સળગી ઉઠયે. ઔરંગઝેબ, દેશકાળ પાત્ર વગેરેને વિચાર કરી વ્યવહાર કરતે હતો. યશવંતસિંહને છે દેવાથી મેટી વિપત્ની સંભાવના છે એમ જાણી મનની વાત મનમાં રાખી ઔરંગઝેબે, રાઠેડરાજને કાંઈ પણ કહ્યું નહિ. પણ હૃદયસ્થ વિશ્લેષવલ્ડિ, ઔરંગઝેબ, બહુકાળ છાને રાખી શકે નહિ. બે વર્ષ વીત્યાં નહિ કે તરત તેણે યશવંતસિંહને સ્થાનાંતરિત કરી તેના ઠેકાણે અંબરરાજ જયસિંહને નીચે. દક્ષિણાવર્ત પ્રદેશમાં આવી તુરત જયસિંહ, મહારાષ્ટરાજ શિવજીને કૌશળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #592 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૪૯૭ જાળે ખાંધી કેદ કરી રાજધાનીમાં મેાકલી દીધા. જયસિંહે શિવજીને અભયદાન આપી આસ્વાસન આપ્યું જે, સમ્રાટ કઇ રીતે, તેને પ્રાણુ સંહાર કરશે નહિ. શિવજીએ ખ’દીભાવમાં આર’ગઝેબનાં આચરણ જેયાં. તેથી તેના મનમાં વિષમ સંદેહ ઉત્પન્ન થયા. રાજા જયસિંહે જોયું જે નિષ્ઠુર મોગલ સમ્રાટ મહારાષ્ટીય વીરના પ્રાણુ સંહાર કરશે. ત્યારે મહારાજ જયસિંહે, પોતાની પ્રતિજ્ઞા પાળવા ચેષ્ટા કરી. સુખના વિષય એટલા હતા જે ખુદ શિવજી, કેદખાનામાંથી પલાયન કરી જવા પ્રયત્ન કરતા હતા. અખરરાજ જયસિંહે તેના પલાયન કાર્યોંમાં મદદ આપી. દુવૃત્ત મોગલ સમ્રાટની દુરભિસ ંધિ બ્ય થયા. આરગઝેબે જે શાતા પકડી, શિવજીના વધ કરવા ચેષ્ટા કરી, તે શઠતાનું ઉપયુક્ત પ્રતિષ્ફળ આપી તેની આંખમાં ધુળ નાંખી શિવજી કારાગારમાંથી પલાયન કરી ગયા. ઔરંગઝેબે, જાણ્યુ જે જયસિંહના જાણવામાં તે વાત હતી છતાં તેણે શિવજીને જવા દીધા. તેથી તે અખરરાજ ઉપર અત્યંત વિરક્ત, અને કાપાવિષ્ટ થયેા. ફરી તેણે યશાવતને પેાતાના પ્રતિનિધિ નીમ્યું. સુયેગ પામી મારવાડ રાજ પોતાનું અભિષ્ટ સાધવા તત્પર થયા, તે સમ્રાટના વિરૂધ્ધે માજામની સાથે ષડયંત્ર કરવા લાગ્યો. તેની ભાવભંગી જોઇ ચતુર ઔર ગજેમના દીલમાં અત્ય ́ત સંદેહ ઉત્પન્ન થયા. છેવટે રાઠોડ રાજ યશેાવંતિસંહને તેણે પદ્યૂત કર્યાં. ત્યાર પછી ઢેલહીરખાં, પ્રધાન સેનાનાયકના પદે નીમાઇ સમ્રાટની આજ્ઞા પાળવા બદ્ઘપરિકર થયું. ઉચ્ચપદ લાલે ગવિત્ત થઇ તેણે આર’ગાબાદમાં પ્રવેશ કર્યું. જે દિવસે તે, તે નરપ્રતિષ્ઠિત નગરમાં પેઠે તે દિવસેજ મોટી વિપદમાં તે પાયેા. જે તે સ્થળથી નીસરી ન ગયેા હત તા તે સ્થળેજ તેના પ્રાણ જાત. નગર છેડી પલાયન કરી તે ખચ્ચે ખરો પણ તે સકટમાંથી છુટચે નહિ. રાજા યશેાવતને અને માજામના રાષવન્તુિ તેની વાંસે વાંસે ચાલ્યા. તે પ્રાણ ભયે નર્માંદા તટે પલાયન કરી ગયા. માઝામ અને યશેવતસિંહ તેની પછવાડે પડી તેની પાસે આવી ગયા. પેાતાના સેનાપતિના એ સકટમાં ઉદ્ધાર કરવા ખીજે ઉપાય ન દેખતાં સમ્રાટે રાઠોડ નરપતિને સ્થાનાંતરિત કર્યો. તેને ગુજ્જર પ્રદેશના શાસનકર્તાની નેકરી ઉપર નીમ્યા. યશેવતસિહે તેના આદેશની ઉપેક્ષા ન કરી. તે ગુર્જર પ્રદેશમાં હુડ્ડા ઉપર ગયા પણુ અમદાવાદમાં આવી તેણે જોયું જે આર ગજેબે તેના તરફ શઠતા ખેલી. ચશેાવતે જાણ્યું જે નીજ દોષે તે વાચિત થયેા. તેણે જાણી સમજી ને કામ કયા હત તે તે પ્રતારિત થાત નહિ. પાતાના દોષની ચિ'તા કરતા કરતા તે સવત ૧૭૨૬ ( ઈ. સ. ૧૬૭૦)માં સ્વદેશ તરફ આવ્યા અને ત્યાં આવી આર ગજેખના કેટલાક કાર્યને પ્રતિશેાધ લેવા તે ઉપાય વિચાવા લાગ્યું. સુયોગ અને રૂડો અવસર આવ્યા વિના કરેલા ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #593 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ટાઢ રાજસ્થાન, ઉપાયા જે ચાયા હોય તેા નિષ્ફળ જાય છે. પ્રકૃતિ દેવી, ચાગ્ય ઋતુએજ ફળ આપે છે. ચેાગ્ય મેાસમ આવ્યા વિના જે ફળ લેવાની આકાંક્ષા કરેછે, તે હાનિમાં પડે છે. શશ્રેષ્ઠ નિષ્ઠુર આરજેએ સઘળા વિષયમાં રાઠેડરાજની પ્રતારણા કરવાની ચેષ્ટા કરી, પણ દૈવયોગે તે પ્રતારણા આ કથઇ નહિ, તેના વિદ્વેષને પાત્ર થઇ અનેક સમય યશેાવંતિસંહ અનેક :વિપદમાં પડયા, પેાતાના સામત સરદારોની મદદથી તે તે વિપદેમાંથી બચ્યા હતા. આરગઝેબ વિશ્વાસઘાતકતાથી તેને મારી શકયા નહિ. છેવટે કૃત્રિમ ખંધુતાની પાશ તેના ગળામાં નાંખી તેણે તેને અટકના પરપારે મરવાને મેકલ્યા. આર ગોખ જાણી ગયા હતા જે રાજા યશેવતસિહ તેના પરમ શત્રુ, તેને હણવા માટે તે કઠાર ઉપાયે યેાજતા હતા, પણ સઘળા ઉપાયે ન્ય થઈ ગયા. આ સમયે તેણે તેને એવા સ્થળે મોકલવાનું મનમાં કર્યું હતું. જે તે સ્થળે યશેાવંતની ખચવાની હજારા ચેષ્ટા નિષ્ફળ થાય, સમ્રાટે તેના માટે ઉપર્યુક્ત સ્થાન શેખ્યુ. તે સમયે દૂધ અજ્ઞાન લેાકાએ કાબુલમાં માઢું તાફાન ઉડ્ડાવ્યું. તે તોફાનનું દમન કરવા તેણે રાજા યશોવ'સિ’હને મોકલ્યા. યશોવ ત સિંહું તેના વાકય ઉપર ભરૂસા રાખી અજ્ઞાનનું તોફાન દબાવવા કાબુલમાં ગયો, તે સમયે યશેાવંતસિ’હે પાતાના રાજ્યના ભાર પોતાના જે પુત્ર પૃથ્વીસિહને સોંપ્યા. તે કાબુલમાં પોતાની સ્રી અને પરિવાર વર્ગ સાથે આન્યા. હાય ! તે મહાયાત્રામાંથી તે ફરીથી પેાતાના દેશમાં પા આન્યા નહિ. મારવાડના ભટ્ટ ગ્રંથામાં વિવરણ માલુમ પડે છે, જે યશાવંતના ઉતરાધિકારીને રાજસભામાં આવવાના એર ઝેબે હુકમ આપ્યા. પૃથ્વીસિ'હ તેના આદેશના અનાદર કરી શકયા નહિ. તે આદેશના અનુસારે સમ્રાટની સભામાં આળ્યે, સમ્રાટે મોટા આદરથી તેને ગ્રહણ કયે, સભામાં આવી વંદના કરી. તે નિયમિત આસન ગ્રહણ કરવા જતા હતા. એટલામાં થોડુ હસી આરગઝેબે તેને પાસે લાવ્યા. ત્યાર પછી રાઠોડ રાજકુમાર હાથ જોડી તેની પાસે આવી ઉભા રહયા. સમ્રાટે દૃઢ રીતે તેના જોડેલા હાથ પકડી કહ્યું. રાઠોડ ! મેં સાંભળ્યું છે જે તમે, આ ભુજે તમારા પિતાના જેવું બળ ધારણ કરે છે. ખેર ! તમે તમારા પિતાના જેવા કાર્ય કરી શકે ! પૃથ્વીસિંહ સારા અદબથી એલ્યેા. ઇશ્વર !. દિલ્લીશ્વરનુ` મ`ગળ કરો ! સમ્રાટે જ્યારે આ સેવકના હૃઢ રૂપે હાથ પકડયા ત્યારે સેવક જાણા જે તે પેાતાના ભુજબળે આખું વિશ્વ જીતી શકે, આર’ગઝેબ રાજકુમારનાં સાહસ યં જક વચના સાંભળી સંતુષ્ટ થયે, તેણે સતુષ્ટ થઇ તે સમયે તેને એક મેઘા પાષાક આપ્યા. તે મોંઘા પોષાકમાં સૂત્રે સૂત્રે કાળપુટ ઝેર હતું. તે પૃથ્વીસિંહે જાણ્યુ નહિ. ચાલતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #594 -------------------------------------------------------------------------- ________________ મારવાડ રિવાજ મુજબ તે પોષાક તેણે સમ્રાટના રૂબરૂ પહે, પૃથ્વીસિંહ સમ્રાટની ઉપયુક્ત વંદના કરી વિદાય થયે. હાય! તેજ દિવસ તેના ઉલ્લાસમય દિવસને શેષ દિવસ રાજસભામાંથી કુમાર પૃથ્વીસિંહ વિદાય થઈ પિતાના વાસભવનમાં આવ્યું. તે સમયે કુમાર પૃથ્વીસિંહ દારૂણ ઉદ્વેગથી પીત થયે. તેના હૃદયમાં વિકટ અને ભયંકર યંત્રણ થવા લાગી. તે યંત્રણાથી પીડા પાપે. તે એક મુહર્ત પણ સ્થિર રહી શકે નહિ. તે માથાથી તે પગસુધી કંપવા લાગ્ય, ક્રમે સઘળું શરીર નિસ્તબ્ધ થયું. રાઠોડ કુમારના જીવનની અંતિમદશા દશા થઈ તે સ્વર્ગવાસી થયે. - કુમાર પૃથ્વીસિંહ, રાજા યશવંતને નયનમણિ, વાકયને પષિસ્વરૂપ તે રાઠોડકુળને ઉપયુક્ત રાજપુત્ર, વીરકેસરી ધરાવને ઉપયુક્ત વંશધર, વૃદ્ધ યશવંતે મનમાં આપ્યું હતું જે અંતિમવયસે તેના હાથમાં રાઠોડકુળનું શાસન સોંપીશ, પણ દુર્ભાગ્યવશે તેની તે વાંસના ફળીભુત થઈ નહિ. - તેનું જીવનસ્વરૂપ હૃદયનંદન યુવાવસ્થામાં પદાર્પણ કર્યું કે તુરત દુવૃત્ત ઔરંગજેબના રેષાનળમાં પડી પતંગની જેમ બાળી મુઓ. યશવંતસિંહની આશાળતા તુટી ગઈ. પુત્રશોકે આજ તેનું હૃદય ભાંગી ગયું, તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું જે નિષ્ફર ઔરંગજેબ તેના તરફ એવું આચરણ કરશે. વળી નિષ્ફર યમરાજના કરાળગ્રાસમાં તેના બે પુત્ર જતસિંહ અને દીક્ષમન આવી પડવાથી તે થોડો સમય પણ બચી શકે નહિ. શેકથી દુઃખથી અને દારૂણ મનોવેદનાથી પીડીત થઈ ભગ્નહૃદય રાઠોડરાજ યશવંતસિંહ સંવત ૧૭૩૭ (ઈ. સ. ૧૬૮૧ )માં આલોક થકી વિદાય થયો. તેના મૃત્યુનું પ્રાકકાળે તેને આશાપ્રદીપ ઓલવાઈ ગયા હતા. યશવંતસિંહ પિતાના મહાપ્રસ્થાન ઉપર કેઈ ઉત્તરાધીકારીને મુકી ગયે નહેતો. જે વર્ષે યશવંતસિંહ આલેકમાંથી વિદાય થયે તેજ વર્ષમાં મહારાષ્ટ વીર શિવાજીએ પણ આલોકને ત્યાગ કર્યો, ઔરંગજેબ બે મોટા શત્રુની પ્રતિઇંદ્રિતામાંથી બચી ગયે. તે બન્ને મહાવીરેને તે પ્રત્યક્ષ ચમ સરખા જેતે હતે. મેવાડ વીરપ્રવર રાણા રાજસિંહને ઈતિહાસ લેખક કહે છે જે, “ યશવંત જ્યાં સુધી જીવતા રહયે ત્યાંસુધી ઔરંગજેબના લાંબા નિસાસા વાગ્યા નહતા.” રાજા યશવંતસિંહે. બેંતાળીશ વર્ષ રાજ્ય કર્યું. વીરપ્રસૂ રજપુતાનામાં જે દેશ પ્રેમિક રજપુત વીરે થઈ ગયા તે રજપુતામાં યશવંતસિંહ ઉચું આસન પામે છે. યશવંતસિંહની કાર્ય કુશળતા ઉચી શ્રેણીવાળી હતી ખરી પણ તે દુતા ઔરંગઝેબના પ્રચંડ શત્રુની મદદ કરી ભારતવર્ષમાંથી મેગલ શાસન નિમૅલ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #595 -------------------------------------------------------------------------- ________________ ટાર રાજસ્થાન શકયા નહિ, તેનું જીવન આનુપૂર્વક ઘટના પૂર્ણ નદાની તીરભૂમિ ઉપર જે દિવસે, તે વૃદ્ધ શાહજહાનના સ્વાર્થ રક્ષાથે રાઠેડ વીરેશને લઇ ઔર ગજેમની વિરૂધ્ધ ઉતયે હતા, તે દિવસથી તે તેના જીવના કાળના શેષ દિવસ સુધી ઘટના ઉપર ઘટનાએ આવી તેને દૂર ફેકી દીધી. તે પોતાની જીંદગીમાં લક્ષ્યભ્રષ્ટ થયે નહિ. હઝારો ખાધા અને વિઘ્ને તેને તેના લક્ષ્યથી ભ્રષ્ટ કર્યાં નહિ. તેણે સુજે તેવી અવસ્થામાં પેાતાના ઉદ્દેશ સાધ્યા, શાહજહાનના સઘળા પુત્રામાંથી દારા ઉપર તેની પ્રીતિ હતી. તે સઘળી મુસલમાન જાતિને તિરસ્કારથી શ્વેતા, મુસલમાના હીંદુના પ્રચંડ વૈરી છે, એમ યશેવંતસિ' વિલક્ષણ જાણતા હતા. ૫૦૦ મેગલ સિ’હાસન માટે જે જે સમયે શાહજહાનના પુત્રા વચ્ચે તેાફાન થયું હતું તેતે સમયે ચતુર યશે વંતસિહે તેમાંથી કોઇ પણ એકના પક્ષ લીધા હતા. નર્મદા યુધ્ધે તે ખળમદે મત્ત થઇ ન્ય રીતે કાળહરણ ન કરત તા મેગલના અધઃપાત કરવાની તેની ધારણા સફળ થાત. પોતાની ધારણા સફળ ન થઇ તેથી યશેવતસિ‘હુ નિરૂત્સાહ થયા નહિ, નર્મદા યુદ્ધમાં પરાજ્ય ભાગવીને પણ તે હૃદય પ્રચંડ ઉત્સાહથી જાગૃત થયુ' તેની તીવ્રતા ખમણી વધી, પેાતાની પ્રચંડવૃત્તિનું સાકત્વ કરી દેવા તે ઉપયુક્ત અવસર જોતા હતા. છેવટે કાન્હા ક્ષેત્રે પ્રતિદ્વંદ્વી મોગલ રાજકુમારે પોત પેાતાના અટષ્ટની પરિક્ષા કરવા પરસ્પરના વિષે યુદ્ધમાં આવી મળ્યા. તે ઘટનનાને રાઠોડ રાજે પેતાની અભીષ્ટ સિદ્ધિના ઉપયુક્ત અવસર જાણ્યા, પણ દારાની દી સૂત્રતાથી તે અવસર સારા ચેાગવાળા નીવડયે નહિ, તેનું સઘળુ કૈાશળ નિરર્થક થયું હતું. આરગઝેખ ઉપર તે ઘણાની દષ્ટિએ જોતા હતા. પ્રતિશેાધ પિપાસા દારૂણ રીતે વધી પડી, એરગજેબે જે પદવાળી તેને નોકરી આપી, તે પદવાળી નાકરીમાં તેણે પોતાની ભુદ્ધિના સારા ઉપયાગ કર્યો. શિવજી સાથે ષડયંત્ર કરી તેણે ઔરંગજેબને ઠીક રીતે પરીશાંતિમાં આણ્યા હતા, સાચેસ્તાખાનું અજખ રીતે મૃત્યુ લાવી તે આર ગજેમને કટકરૂપ થઇ પડયા હતા. દેલહીરખાં ઉપર હુમલા કરી તેણે એર’ગજેબની મતિ સુઝવી દીધી હતી. પિતૃ વિરૂદ્ધ માઝામને ઉ-તેજીત કરી તેણે આરાજેમને ઘણે હેરાન કરી દીધા હતા. યશાવંતસિંહની એ શુદ્ધ પ્રચંડ પ્રવૃતિને વિષય સમ્રાટ આર ગજેખ સારી રીતે જાણતા હતા, યશેાવંતના વિદ્વેષાગ્નિથી તે દૂર રહેવા ચાહતા હતા, તે યશેવંતથી હૃદયમાં ડર ખાતા હતા, આરજેએ, યશેાવતસિંહને ઉંચા ઉંચા પદે અભિષિક્ત કર્યાં. ગુર, માલવા, દક્ષિણાત્ય કાબુલ વિગેરે પ્રદેશમાં તેણે સબ્રાટના પ્રતિનિધિનું કામ કર્યું, સમ્રાટ ઔર ગજેમ હી દુઆના પરમ શત્રુ, હીંદુ જાતિના તે ધાર વિરાધી તેના અપવિત્ર ગ્રાસ થકી સ્વજાતિના ઉદ્ધાર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #596 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૦૧ યશેાવતસિહ સારી મહેનત લીધી. આર’ગજેએ વિશ્વાસ રાખી કોઈ પણ મેહુ કામ ચોવ’સિહુને સોંપ્યુ' નહિ, આર‘ગજેમના જાણવામાં હતુ. જે રાઠોડરાજ ચશેાવત રૂડા અવસર મેળવી તેનું અનિષ્ટ કરશે, તેને કરાપત કરવા માટેજ તેણે તેને ઉંચી ઊંચી પદવી આપી. યશાવ'તની સાવધના અને સતર્કતાથી, આરજેમના તેના ઉપરના ઘણા દગા નિષ્ફળ થયા. રાઠોડ વીર યશેાવતસિહના પરલેાકવાસ પછી તેના શાકાત પરિવાર વર્ગ ઉપર આર’ગજેએ બેહદ જુલમ ગુજાયે. તે જુલમનું અને તેની આનુષંગિક ઘટનાવળીનુ વષઁન કા અગાઉ તેના પરમ વિશ્વસ્ત રાઠોડ સરદારને વૃત્તાંત વાંચનારની સમક્ષ મુકવા યુક્ત છે. જે સઘળા સામતસરદારે યશાવતના માટે આત્માત્સર્ગ કરવા તૈયાર હતા. તેમાં નાહુરરાવની જીવનીનું ચરિત આ સ્થળે ઉલ્લેખ કરવા ચેાગ્ય છે. નાહુરરાવ પ્રસિદ્ધ કપાવત સંપ્રદાયમાં શિામણિ, રાઠોડ સરદારામાં તે શ્રેષ્ટ, તેની આભૂિમિ સંપતિ આશેપ, તેનું આદિ નામ મુકુંદદાસ, સમ્રાટે તેનું નામ નાડુરખાં આપ્યું હતું. તેશી રીતે તે નામને પામ્યા, તેનું વિવરણ નીચે પ્રમાણે— એકવાર તે પેાતાના ઔદ્ધત્યથી સમ્રાટના વિરાગપાત્ર થયા. આર ગજેએ તેના દંડ રૂપે, એક પ્રચંડ વાઘના પાંજમાં અન્ન વિના પેસવાની તેને આજ્ઞા આપી, તે કઠોર દંડાત્તા સાંભળી તેજસ્વી થુંનાવ ભય પામ્યા નહિ. તે હાસ્ય કરતા કરતા તે ભયકર વાઘના પાંચરાન થયો. તેણે જોયુ તે પ્રચ’ડ વાઘ પાંજરામાં મેાટા સ્વરથી પગલાં ભરે છે, તે વાઘ જ સમયે તેની સંમુખે આવ્યે ત્યારે રાઠોડ સરદારે તેને ગવ સહિત સબૈાધન કરી બેલા, તેણે કહ્યું. ચવનના શાર્દૂલ ! આવ, યશાવંતના સાલ સામે આવ ! મુકુદદાસની બે આંખમાંથી અગ્નિના અંગારા ઝરવા લાગ્યા, તેની તે અશ્રુત પૂર્વ અભ્યર્થના સાંભળી બ્યાઘ્ર ચકિત થયા. તે પુડું પછાડી વિકટ ગર્જના કરી પોતાના પ્રતિદ્વિનીસામે ચાલ્યે. ચાર નેત્ર પરસ્પર મળી ગયાં પરક્ષણે વ્યાઘ્ર મુકુંદદાસને પીઠ બતાવી ચાલ્યા ગયા. વાઘને પીઠ દેખાડી જતા જોઇ મુકુંદદાસ મેલ્યા. જુઓ આ વાઘ સાહસ કરી મારી સાથે યુદ્ધ કરી શકતા નથી, રણવિમુખ શત્રુ ઉપર હુમલા કરવા તે રજપુતેાને ધર્મ નહિ, એ દ્રષ્ટપૂર્વ વ્યાપાર જોઈ જોનારા ચકિત થઈ ગયા. નિષ્ઠુર આર’ગઝેબનુ પાષાણ હૃદયવિસ્મય રસે ગળી ગયું તેણે તેનું નાડુરખાં એવું નામ આપ્યું. નાહુરખાં, એક સમયે શાહજાદાના વિરાગભાજન થયે.. રાજકુમારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #597 -------------------------------------------------------------------------- ________________ રેડ રાજસ્થાન કેતુક જેવાના ઇરાદાએ નાહરખાંને એકવાર કહ્યું. રાઠેડવીર ! આપના રણ વિક્રમને પુષ્કળ પરિચય અમને પડે છે. પણ આપની એક કીડા જોવા અમારી વાસના છે. આપ દ્રતવેગે અશ્વને ચલાવતાં ચલાવતાં, તે દેડતા અશ્વની પૃષ્ટ થકી ઉપર એક વૃક્ષના શાખાને પકડી ઝુલશે ખરા!એવી રીતની કીડામાં બળ અને ક્ષીપ્રકારિતાનું પ્રજન, એમ કરવામાં ઘણું રમતીયાળે અકૃતકાય થઈ પડી ગયા છે. અનેક રજપુતની એવા કીડામાં આસક્તિ રાજકુમારનાં વચન સાંભળી નાહરખાં દંભ સાથે બોલ્યો. “હું વાંદરે નહિ. હું રજપુત છું, રજપુતની જે જે કીડા છે તે તે કીડા ખડગની સહાયે થાય છે. ઉપયુક્ત પ્રતિદ્વી મળવાથી તેની સાથે તલવારવડે ખેલ કરી શકું.” શાહજાદાની ઈચ્છા સફળ થઈ નહિ. નાહરખાંના બોલવાથી તે અત્યંત ક્ષુબ્ધ થયે ખરે. પણ જાહેરમાં તેનાં ચિન્હ તેણે જણાવ્યાં નહિ. તેણે મુકુંદદાસને સવ નાશ કરવાની ઈચ્છા કરી, તેણે મુકુંદદાસને શિરેઈના દેવરરાજના સુરતાન વિરૂધે મક, વીર્યવાન નાબુરખાં તેથી અણુમાત્ર ભય પામે નહિ. મુકુંદદાસની યુદ્ધયાત્રા સાંભળી સુરતાને જાહેરમાં યુદ્ધ કરવાની ઈચ્છા છેડી, પિતાના દુર્ગમસ્થાનગિરિ શિખરે આશ્રય લીધો, તેણે વિચાર્યું જે શત્રુઓ તે સ્થળમાં પેસી શકે તેમ નથી. એ આશામાં આન્ધાસ્ત થઈ તે નિશ્ચિત મને તે સ્થળે વિરામ કરવા લાગે. રાઠોડ વીર મુકુંદદાસના પ્રચંડ વિષવન્ડિએ ભીષણ દાવાનળ તેજે તેના તે એકાંત સ્થળમાં પેસી તેને બાળવાનું શરૂ કર્યું. એકવાર સૂરતાન પોતાના જિલ્લામાં નિશ્ચિત મને નિદ્રાને સંભોગ કરતે હતો. સઘળો કિલ્લે નિસ્તબ્ધ, કેવળ એક પહેરેગીર ચકી આપતે હતે. મુકુંદદાસ પોતાના સેનાદળ સાથે સતર્કભાવે પ્રાચીરના શીષે ચઢ, તેણે તે પહેરેગીરને સંહાર કર્યો. ત્યારપછી તે સૂરતાનના ઘરમાં પેઠે, તેને શય્યા સમેત અને તેની પાઘડી સાથે પકડી લઈ પોતાના સિનિકને સેંગે, રઠેડ સ જે સમયે સૂરતાનને કેદ કરી લઈ ચાલ્યા તે સમયે મુકુંદદાસે પિતાનું નગારૂં બજાવ્યું, નગારાના પ્રચંડ અવાજે દેવરના સૈનિકોને જાગૃત કર્યો. જાગૃત થયેલા સૈનિકેએ તેઓના અધિપતિની વિપદ જોઈ દળ સાથે એકત્રિત થઈ તેને ઉદ્ધાર કરવા ને ચેષ્ટા કરવા લાગ્યા. મુકુંદદાસ જલદ ગંભીર સ્વરે છે . “દેવર સૈનિકે ! બંધ કરે ! બંધ કરે! વૃથા ઉદ્યમ કરી તમારે અને તમારા પ્રભુને જીવ હારી બેસો નહિ? જો તમે મારી વાત માની જાશો તે સુરતાનના અંગમાં એક કાંટે પણ વાગશે નહિ, એકવાર તેને મારા રાજા પાસે લઈ જઈશ, જે મેહવશે તમે મારી ઈચ્છાથી પ્રતિકૃત વર્તશે તે આ ક્ષણે તમારા પ્રભુનું મસ્તક છેદી નાંખીશ, નિશ્ચય જાણે કે તેનું જીવન મરણ મારા હાથમાં છે,” એવાં તેજસ્વી વાકયેથી દેવસેના લડતમાં ઉતરતી બંધ થઈ. એક પગલું પણ આગળ વધવા તેણે હીમત ધરી નહિ. રાઠોડ વીરે સૂરતાને યશવંતસિંહને સે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ રાઠોડરાજ ચશાવંતિસંહૈ, શીરાહીરાજ શુરતાનને સમ્રાટ પાસે લઇ જવા વાસના બતાવી, તેણે તેને દીલાસાનાં વાકયેા કરી કહ્યું જે “ આપના સમાન સભ્રમને કાઇ પણ જાતના વ્યતિક્રમ થાશે નહિ. આપને માત્ર એકવાર સમ્રા ટનાં દર્શન કરવાનાં છે ” દેવરરાજ તેમાં સંમત થયા, ઉપયુકત કર્મચારીએથી પ્રવૃત્ત થઈ તે રાજ મહેલમાં ગયો. તેને સારા સારા લોકોએ કહ્યું, સભાળો ! સમ્રાટના મહેલમાં જતાં સમ્રાટને અભિવંદન કરવાનુ ભુલશેા નહિં ” એ વાકા તેજસ્વી શુંરતાનના હૃદયમાં વજ્ર જેવા લાગ્યા. તેણે નિર્ભકચિ-તે ઉત્તર આપ્યા. અમારૂ જીવન રાજાના હાથમાં, પણ અમારૂ સમાન અમારા હાથમાં, અદ્રષ્ટમાં જે હશે તેજ થાશે, હું કોઇ દિવસ મૃત્ય માનવની પાસે મસ્તક નમાવીશ નહિ, આ જીવનમાં તે હું કોઈ દિવસ કરીશ નહિ, રાજા યશેાવતે પ્રતિજ્ઞા કરી હતી, જે તે શુરતાનને અપમાનિત થવા દેશે નહિ, પણ સમ્રાટની પાસે મસ્તક નમાવવું પડે તેવું હતું, કમચારીએ તેને એક સાંકડી નીચી ખારીમાંથી સમ્રાટ પાસે લઈ ગયા. તેમાંથી જાવુ હોય તે મસ્તક નમાવીને જવાય તેવું હતું, દેવરરાજ તે ખારીમાંથી સભા સ્થળે આવી પહોંચ્યા, ખારીમાં પેસતાં તેને મસ્તક નમાવવું પડ્યુ. સમ્રાટે તેનુ તે પ્રકૃત અભિવંદન ગણ્યું. સમ્રાટે તેના વ્યવહારિક કાચે. નીહાળી તેને ક્ષમા આપી. તેણે તેને કેટલીક ભૂમિસ'પતિ આપી, શુરતાને તે સતિ નલેતાં કહી દીધું “ સમ્રાટ મને મારા દેશમાં પહોંચાડી દ્યો.!” સમ્રાટે તેના અનુરોધ સ્વીકાયે, શુરતાન પોતાના અચળગઢમાં આવ્યે. મારવાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #599 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ અધ્યાય. થશાવતનાં મરણ ઉપર તેની પ્રધાન પટરાણીને સહમરણોદ્યોગ અને તેમ કરવામાં સરદારેનું નિવારણ, રાજાની બીજી પત્નીઓનું સહમરણ, યશવંતના મૃત્યુથી સઘળાનો ખેદ. અછતને જન્મ -યશોવંતને પરિવાર અને સામંતનું મારવાડમાં આવવું, રસ્તામાં તેઓની ગતિ રેકી અછતને લઈ લેવાની ઔરંગજેબની ચેષ્ટા સાથેની સ્ત્રીઓની હત્યા કરી, સરદારની આત્મરક્ષા. શિશ રાજકુમારની જીવન રક્ષા, ઇદએ કરેલો મુંદરાધિકાર, તેઓનું સંથી કટીકરણ, ઔરંગજેબનું મોરવા ઉપર : આબાદ નગરનું લુંટવું અને તેઓનું ધ્વંસક રણ, હીંદુઓના દેવળને રંગજેબલી પોતાના ધર્મ છોડી દેવાને રાઠોડ તરફ આગજેબને આદેશ, પ્રસ્તા માં , જજીઆ કરની સ્થાપના, ઔરંગજેબના વિરૂદ્ધ રાઠોડ અને શિશોદય રજપુતાને પડયંત્ર, યુદ્ધ વિવરણુ, મેરતીય સંપ્રદાયનું વીરત્વ, નાંદોલમાં એકીભુત રજપુત સંપત્તિનું યુદ્ધ નિધાન, રજપુતેના વિરૂદ્ધ લડાઈમાં ઉતરવાનું અકબરનું અનુમોદન; સંધિબંધન, અકબરને સમ્રાટ કહી રજપુતની ઘોષણા, ટાઈગરખાંની વિશ્વાસઘાતકતા અને તેનું મરણ; અકબરનું પલાયન અને રજપુતે પાસે તેની સહાયપ્રાર્થના, અકબરનું રક્ષણ કરતાં કરતાં દુર્ગાદાસનું દક્ષિણાવતમાં જવું, શોનીગદેવનું રાડેડ સેનાનું પરિચાલન, દ્ધપુરમાં યુદ્ધ, સાજુમા વિષાદ, વિશુચિકા અને મહામારીને આવિર્ભાવ, ઔરંગજેબની સંધિ પ્રાર્થના, શોનીંગનું સંધિમાં અનુમોદન, શનીંગનું શ્રય. ઔરંગજેબનું સંધિબંધન; યુદ્ધ ચલાવવાના ભારનું આછમને અર્પણ મારવાડમાં સર્વત્ર યવન સેનાનું અવસ્થાન, આરાવલી પર્વતમાં રાઠોડની અવસ્થિતિ, સ્થાને સ્થાને અને સંખ્ય યુદ્ધ વિગ્રહ અને અગણ્યપ્રાણિહત્યા, રાઠેડે સાથે ભઠ્ઠીનું એકતાબંધન, મેરતીય સરદાર અન્યાય ભરણુ, શિવાને અવરોધ, મુસલમાન સેનાનું પતન, નૂરઅલીએ કરેલું બે આશાની સ્ત્રીનું હરણું તેનું મરણ, શંબરમાં યવન સેનાને સંહાર, રજપુતોએ કરેલો ઝાલોરને અવરોધ. દારૂણ પુત્ર શેકાનળમાં આત્મજીવનની આહુતિ દઈ જે દિવસે મહારાજ યશવંતસિંહે આલેકમાંથી વિદાયગીરી લીધી, જે દિવસે પાપિષ્ટ ઔરંગઝેબને એક કટે નાશ પામે, તે દિવસે ભારતવર્ષનું એક ઉજજવળ નક્ષત્ર કક્ષશ્રુત થઈ અતળ કાળસાગરમાં પડયું. ભારતવર્ષનું ભાગ્યગમન કાળમેઘથી આવૃત થયું, સમગ્ર હીંદુસમાજ ઘેર શોકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પડયેા. યશેાવ'તની પટ્ટરાણી પ્રાણપતિના શેકે આકુળ વ્યાકુળ થઇ તેની વાંસે સતી થવા તૈયાર થઇ. ઘેાડા સમયમાં એક પ્રચર્ડ ચિંતા ગાડવાઇ ગઈ. શેક વિધુર રાણીએ સ્વામીનુ શખ ખેાળામાં લઈ ચિતામાં બળી જવા તૈયારી કરી. તે સમયે તેને સાત માસના ગર્ભ હતા. મારવાડના ભાવી ઉતરાધિકારી અજીત તે સમયે શક્તિ ગર્ભસ્થ માતીનીજેમ ગર્ભમાં વિરાજતા હતા. તેવી રીતની અવસ્થામાં રાણીનુ અનુમરણ કેવળ અચૈાક્તિક અને પાપકર હતું. કપાવત ગાત્રના ઉદાએ, તેને અનુનય વિનય કરી તે કામ કરવાથી અટકાવવાની ચેષ્ટા કરી. પટ્ટરાણીની દૃઢ પ્રતિજ્ઞા જોઇ રાઠોડ સરદારો બીલકુલ શોકાતુર થયા. મેટા રાžાડ કુળના આજ નાશ થવાને સંભવ થયેા. મહારાજ યશાવંતસિંહની વશરક્ષા માટે પટ્ટરાણીને અનુમરણ કરવામાંથી કોણ અટકાવે. મારવાડ રાઠોડ સરદારાના અનુનય વિનયથી પટ્ટરાણી યશેાવતની વાંસે સતી થવા અટકી ગઈ, પણ રાજની બીજી પત્નીએ રાન્તના મૃતદેહ લઇ ચિતામાં મળી મુ. એ સમયે ચશેાવંતની એક રાણી મુંદરમાં હતી, પ્રાણપતિના મૃત્યુ સંવાદ સાંભળી તે ખળતી ચિતામાં મળી ગઇ. સમગ્ર હીંદુ સમાજ આજ શોકાકુળ હતા, રાજ્યના ચુવાન વૃદ્ધવીગેરે એ આમેાદ પ્રમાદના વ્યવહાર છેડી દીધા અને તે દિવસે તેએ વિલાપ કરવા લાગ્યા. આજ મારવાડ ગભીર શાકાધકારે આન્ન. ચશેાવતની વિધવા મહીષીએ ચેાગ્ય સમયે પુત્ર સતાનને જન્મ આપ્યા, સઘળાની સમતિથી તેનું નામ અજીત પડયું. પ્રસવજતિજ્ઞ વેદના દૂર થઇ, પ્રસૂતિ હરવા ફરવાને સતાવાળી થઇ ત્યારે રાઠોડ સરદારાએ તેને અને રાઠોડ રાજપુત્રને રાજપરિવાર સાથે સ્વદેશમાં લઈ જવા નિશ્ચય કર્યાં, રાઠોડ સરદારે તેએ સાથે સ્વદેશમાં જવા નિસર્યાં, પણ નૃશંસ આર ગજેખે તેઓને સુખથી જવા દીધા નહિ, તેણે યશેાવતના રાજકુમારને લઇ લેવા પ્રયત્ન કર્યાં, રાઠોડ સરદારે કુમાર વીગેરેની સાથે દિઠ્ઠી પાસે આવી પહેાંચ્યા, તેવામાં નિષ્ઠુર મોગલ સરદારે હુકમ ક કે રાજકુમારને અમને સાં, તેણે સામત સરદારોને જુદાં જુદાં પ્રલાભન બતાવ્યા અને કહ્યું “ જો તમે રાજકુમારને અમારા હાથમાં સાંપી દ્યો તે મરૂ દેશ તમારા ઉપભોગ માટે તમને હું આપું ” તેની તે પાપ કથા સાંભળી સામત સરદારા દારૂણ રાષથી ઉન્મત થયા અને મેઘગંભીર સ્વરે ખેલી ઉઠયા “અમારી માતૃભૂમિ અમારા અસ્થિમજ્જા સાથે જડેલ છે. આજ તે અસ્થિમજ્જાએ આજ તે માતૃભૂમિને આપી દઇ અમે રાજકુમારનું રક્ષણ કરશું. દેષોન્મત સામંત સરદારા આમખાસને ત્યાગ કરી પોતાના વાસભુવનમાં આવ્યા તેએના વાસભુવનને યવન સેનાએ ઘેરી લીધું, સમ્રાટની વિશ્વાસઘાતકતાથી ૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ;, www.umaragyanbhandar.com Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ ટાડ રાજસ્થાન સામત સરદાર। અત્યંત ક્રોધાધિષ્ટ થયા પણ તેવી રીતનાં સંકટ સમયમાં ક્રોધથી અધીર થઈ સઘળી ખાજુએ અગાડી દેવી નહિ એમ તેઓએ નિશ્ચિત કર્યું, તેઓએ ધીરજ પકડી, રાજકુમારના જીવન રક્ષણ માટે ચેાજના કરી. તે ચાજના સદુપાયવાળી હતી. સરદારોએ રાજધાનીના હીંદુઓનેમિષ્ટાન્ન મેકલવાનુ શરૂ કર્યું, પકવાનેા મોટા મોટા કડીચામાં વાહિત થયાં. એક કડીયામાં રાજપુત્ર અજીતને રાખ્યા એ સમયે રાઠોડાએ સ્વજાતિનું સમાન જાળવવા સકલ્પ કર્યાં "" નિયમિત પૂજાવિધાન સમાપ્ત કરી સઘળાએ સારી રીતે અીણની સેવા કરી, પાતપાતાના રણતુરંગ ઉપર બેશી પ્રાણ આપી રાઠેઠ કુળનું ગૈારવ જાળવવા તૈયાર થયા, એકદમ પાંચવીર વનચર ગોવિંદદાસ, રઘુપુત્ર દારાવતચંદ્ર ભાણ અને નિર્ભીક ઉદાવત ભરમલ વીગેરેએ આવી ઉંચા સ્વરે કહ્યું. આવા વીરે! આવે ! આપણે સમરસાગરમાં સતરણ કરીએ, આવેા ! અસુરકુળને આજ આપણે નિર્મૂળ કરીએ, એમાં જે આપણે પ્રાણ વિષેગ થાય તા કાંઈ હાની નથી, આપણને અપ્સરાએ વરી દેવલેાકમાં લઈ જાશે ” એ ગભીર વાકયે સાંભળી ભટ્ટ કવિ સુર્જા ગ ́ભીર સ્વરે ઉત્સાહ સાથે ખાલી ઉચે! “ રાઠોડ વીર ! તાએ આજ સુધી જે રાજાનુગ્રહ ભાગળ્યે, તેના ખદલે આપી અમારૂ સાર્થક કરવાના આજ સમય છે, આજના દિવસે તમારા રાજાના રક્ષણ માટે અને દેશના ઉદ્ધાર માટે ખડગની ધાર વેઠી દેહના ત્યાગ કરી ” આવે ! અગ્રસર થાઓ, મૃત્યુને ભય રાખ્યા વિના રણક્ષેત્રમાં ઉતરા ! રજપુત સ્ત્રીએ જહુરત્રત કરી ખળી મુઈ, રાઠોડ કુળના ઉત્તરાધિકારી અજીતના બચાવ થયા. હવે રણક્ષેત્રમાં મરણ પામવા રજાપુતાની કશી ખીક રહી નહિ, એક વિશ્વસ્ત હખશી સાથે પકવાનનાં કીયામાં રાજપુત્ર અજીતસિંહને પ્રથમથીજ રાઠોડ સરદારોએ મોકલી દીધા. હવે સઘળા નિશ્ચિતભાવે યવનોની સાથે યુદ્ધમાં ઉતયા એ ભીષણ યુદ્ધ સંવત્ ૧૬૩૬ ના શ્રાવણની સાતમે થયું. જીવન ખાળક અજીત, આર’ગજંખના કરાળગ્રાસમાંથી ખચ્ચેા. નિમકહલાલ હંમશીના હાથમાં રહી અછત સારી કુશળતાથી રહા, વીરવર દુર્ગાદાસ કેટલાક સરદારો સાથે અભય સ્થળે તે હશીખને મળ્યે, તે એકલે કેટલાક સરદાર સાથે યવન દળની મધ્યમાં થઇ તે સ્થળે આવી પહેાંચ્યા. 'દાસનું સઘળું અંગ ક્ષત વિક્ષત થયું, તે રૂધિરાક્ત હતા. તેપણ તે શ્રાંત અને કલાંત થયા. નહિ. છેવટે તે અજીતને મારવાડના સિહાસને બેસારી શકયેા. રાજકુમારને લઇ વીરવર દુર્ગાદાસ, કેટલાક રજપુત સરદારા સાથે અદ પ્રદેશમાં ગયા. ત્યાં એક મઠમાંહે તેણે આશ્રય લીધે, મઠમાં તે રાજકુમારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #602 -------------------------------------------------------------------------- ________________ મારવાડે ૫૦૭ પરમ વત્ન અને આદરથી લાલનપાલન કરવા લાગ્યું, તેના અસીમ યને પિતૃ હીન રાજકુમાર માટે થયે. તેને અત્યાચારી ઔરંગજેબના વિદ્વેષાનળમાંથી બચાવવા દુદાસ નાઈથી વાસ કરવા લાગે. એ રીતે કેટલેક સમય નીકળી ગયે. અગ્નિકણ કયાં સુધી કપડાના અંચળામાં છાને રહે. રજપુત સમાજમાં થડા સમયમાં એવા ખબર ચાલ્યા જે યશવંતને એક પુત્ર જીવિત છે. વિરવર દુગદાસ અને કેટલાક રજપુત સરદારે તેના રક્ષણ વિક્ષણમાં ગુથાયા છે. રજપુત ટેળે મળી રાજપુત્રને શોધવા લાગ્યા. તેઓએ સહુના પહેલાં દુદાસને શોધ કર્યો. શોધ કરતાં કરતાં તેઓ આબુગિરિની તળેટીના પ્રદેશમાં આવી પહોંચ્યા, રજપુતેએ રાજકુમારને શોધી કહા, તેને મારવાડના સિંહાસને અભિષિક્ત કરવા તેઓ દઢ પ્રતિજ્ઞ થયા. એ શાંતિમય મહાશ્રમ વીરરસની આવાસભૂમિ થઈ પડી, તે સ્થળે રાઠોડ રજપુતો રાજકુમારનું સ્વત્વ દ્રઢ કરી રાખવા પરસ્પર સૂત્રથી બંધાયા ! એ સમયે તેઓને એક પ્રચંડ જાતિને આક્રમણ અટકાવવાને અવસર આવ્યું. અતિ પ્રાચીન કાળે ઈદે નામની એક રજપુત જાતિ મરૂભૂમિમાં રાજ્ય કરતી હતી. ઈદે પ્રસિદ્ધ પુરીહર વંશની એક પ્રધાન શાખા રાડેડ રજપુતના અભિગમનથી તે જાતિ પિતાના રાજ્યથી વિચૂત થઈ, રાઠોડ વીર ચડે મારવાડમાંથી તેઓનું વંશતરૂ ઉત્પાદિત કર્યું, રાજ્યaણ પુરીહર રજપુતે દીન ભાવે તે પ્રદેશમાં રહેતા હતા. પુરીહર રજપુત, પિતાના રાજ્યને ઉદ્ધાર કરવા એક ઘી પણ નવરાશથી બેઠા નહિ, આ ક્ષણે સુગ મેળવી તેઓ તેઓની આશા સફળ કરવા તૈયાર થયા થોડા સમયમાં તેઓને સંકલ્પ સિદ્ધ થયે, પ્રાચીન મંદવાર ઉપર તેઓને વાવટો ઉડવા લાગ્યું. પુરીહર રજપુતેની કૃતકાયતાથી ઉત્સાહીત થઈ. રત્ન નામના એક રડે ચોધપુરને કબજે કરવા ચેષ્ટા કરી, રાઠેડવંશીય જે અમરસિંહ પિતાના આત્ય અને પ્રચંડ @ાવથી રાજસિંહાસનથી વંચિત થઈ પિતાના બાપથી નિવસિત થ હતો અને જે સમ્રાટ શાહજહાનની હત્યા કરવા જતાં સભાસ્થળે શેચનીય અવસ્થાથી હણ. તે અમરસિંહનો પુત્ર રત્નસિંહ થાય. ઔરંગજેબે તે રત્નસિંહને તે કામ કરવા ઉત્તેજીત કર. ટુંકામાં રત્નસિંહની ચેષ્ટા સફળ થઈ નહિ. વિશ્વસ્ત રાઠોડ સરદાર બાળક રાજ કુમાર અજીતનું સ્વત્વ મજબુત રાખવા અને તેનું રક્ષણ કરવા રતનસિંહની સામે યુદ્ધમાં ઉતર્યા તે યુદ્ધમાં રત્નને પરાજ્ય થયે, તે નાગોરના કિલ્લામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #603 -------------------------------------------------------------------------- ________________ પ૦૮ રાડ રાજસ્થાન પલાયન કરી પ્રાણની રક્ષા કરી શકે. ત્યાર પછી રાઠોડએ ઈદર ઉપર હમલે કે, તેઓને મુંદરમાંથી તેઓએ કહાઢી મુકયા, રાજેબે જે ઉદદેશે રત્નને ચેધપુર કબજે કરવા ઉત્સાહિત કર્યો હતે તે ઉદ્દેશ સફળ થયે નહિ, તેણે પિતાની ખરાબ આકાંક્ષા પૂરણ કરવા માટે બહુ ચેષ્ઠા કરી. પણ તે સઘળી નિષ્ફળ થઈ. આજ સુધી તે છાનાઈથી પ્રપંચની ચેષ્ટા કરતો હતે હવે તે ઉઘાડો ઉ, એક મોટી સેના સાથે ચઢાઈ કરી તેણે મારવાડ ઉપર હુમલો કર્યો, તેણે ચેધપુરને ઘેરો ઘાલ્યું. તે ઘેરે કેઇએ અટકાવ્યું નહિ તેના કરાળ ગ્રાસમાંથી કોઈ યોધપુરનું રક્ષણ કરી શકયું નહિ. યેધપુર ઔરંગજેબના હસ્તગત થયું, આજ મેધપુરનું શભાદર્ય વિનષ્ટ થઈ યવનેના પગતળે દબાયું. મારવાડનું આક્રમણ કરી દુઈ મુસલમાનેએ તેની દુર્દશા કરવામાં હદ રાખી નહિ. મારવાડમાં નગરે ગામડાં અને નેહ ભાંગી પડ્યાં દેવ મંદિર સ્તંભ ચિત્ર વગેરે જમીનદોસ્ત થઈ પડ્યા. દેવવિગ્રહ વિગેરે મેં ઉપર રખડતાં રહયાં, કે લેક એ સઘળી દેવમુતિને એવી દુર્દશામાંથી સંભાળી શક્યા નહિ. જે લોક સાહસ કરી, તે બાબતમાં ઉતયા તેઓએ ચવનના હાથે યુદ્ધ સ્થળે પ્રાણ તન્યાં. જે જીવતા રહયા તેઓને દુધઈ મુસલમાનોએ જાતિભ્રષ્ટ કરી મુસલમાની ધર્મમાં દીક્ષિત કર્યા. મારવાડમાં બારેબારે અરાજકતા વિરાજ મહામારીએ ભીષણ મૂતિ ધારણ કરી તેથી મારવાડ ક્ષેત્ર મસાણ જેવું બની ગયું, ઔરંગજેબ તે બીભસ્ત ચિત્રો જેને જેતે પિતાના નગરમાં ગયે તેનું હૃદય કંપિત થયું નહિ. તેણે હીંદુ પ્રજા ઉપર જ કર નાંખે, તે બાબતમાં રાણે રાજસિંહ વિરૂદ્ધ ઉતયા રજપુતોનો સંહાર કરી દેવાને હકમ મેળવી ટાઈબરખાં સીતેર હજાર સૈનિકો સાથે યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો, ત્યાર પછી ખુદ ઔરંગજેબ અજમેરમાં ગયે. મેરતીય સામંત દળ સાથે એકઠા થઈ, તેનું આક્રમણ અટકાવવા પુષ્કર તરફ ચાલ્યા. ભગવાન વરાહની પવિત્ર મૂર્તિ સામે યુદ્ધ ચાલ્યું ત્યાં યવન સૈનિકોનાં માથાં કપાયાં. છેવટે સંવત ૧૭૫૬ના ભદ્રપદ માસની અગીયારસના દિવસે મૈરતિ રજપુતેએ તે યુદ્ધમાં પ્રાણ છોડી દીધા. ટાઈબરખાં કમેકમે અગ્રેસર થવા લાગે મુરધરના અધિવાસિઓ પ્રાણભયે ગિરિપ્રદેશમાં ચાલ્યા ગયા. યવન સેનાની ગતિને પ્રતિરોધ કરવા રૂપ અને કુંભ નામના બે ભાઈઓ પોતાના સેનાદળ સાથે પુરા નામના સ્થાને આવી ઉભા રહયા પણ તેઓને ઉદદેશ સિધ થયે નહિ. પચીશ માણસો સાથે તે બે ભાઈઓ રણસ્થળે પડયા, કાળની જેમ ઔરંગજેબ, મારવાડ ઊપર ઉતર્યો. અજય દુગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #604 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૦૯ ~~~~ ~ ~ ~~~~ ~ ~ ~ તે પાંચ દિવસ રહે ત્યાર પછી તેણે ચિતોડ ઉપર યાત્રા કરી. ચિતડ પડ્યું, શચનીય રૂપે પડ્યું શિશુ કુમાર અજીતનું રાણાએ રક્ષણ કર્યું રાઠોડ સૈનિકે યુદ્ધ કરવામાં અગ્રેસર થયા, યવનેનું બળાધિકય જોઈ, તેઓએ શિશુ રાજકુમારને નિર્મિત સ્થળે સંતાડી દીધે દિલિલશ્વર દેવાવીતી પાસે આ કુંભ, ઉદે, અગ્રસેન વિગેરે રાઠોડ વીર લેકે તે ગીરીમાર્ગમાં આવી ઉભા. તેઓએ એરંગજેબની પ્રચંડ ગતિ રોકી તે ગિરિમાર્ગમાં થઈ જ્યારે ઔરંગજેબે ઉદયપુર ઉપર હુમલો કર્યો ત્યારે આજીમ ચિતડમાં હતા. તે સમયે સમાચાર આવ્યાજે દુગદાસે ઝાલેર રાજ્ય ઉપર હુમલો કર્યો. એ સમાચાર સાંભળી સમ્રાટ ઔરંગજેબ જય લક્ષ્મીની પ્રસન્નતા છે અજમેરમાં આવ્યું, અજમેર જતી વખતે તેણે મકટાંખાને હુકમ કર્યો જે તેણે ઝાલોર ક્ષેત્રમાં વિહારીની મદદ કરવી, દુગદાસ યુદ્ધ કરતો કરતે યોધપુરમપહ, ગર્વથી રંગશાહનું મસ્તક ગગનમાં અટકયું. તેણે પ્રતિજ્ઞા કરી જે દેશમાં એકજ ધર્મ ચલાવ જોઈએ, તે ધર્મ મુસલમાની ધર્મ. એ પાશવી પ્રતિજ્ઞા તેણે ઘણા દરજે પાળી તેણે રાજકુમાર અકબરને ટાઈબરખાંની પાસે મોકલ્ય, લુટ ફાટા વીગેરેના જુલમના કાર્ય મારવાડમાં થવા લાગ્યાં, ભારત સંતાનને પુરૂં પીડન આપવાને વિધાતાને દુરાગ્રહ હોય નહિ એમ લાગ્યું, નાદોએ ધપુરને અધિકાર કર્યો, પણ કંપાવત સંપ્રદાયવાળાઓએ તેઓને સંહાર કર્યો. આરાવલી પ્રદેશ રાઠોડ રજપુતોને આશ્રય આપે. તે દુર્ગમ પ્રદેશ માંથી તેઓ વારંવાર નિસરી મુસલમાન લેકેને તેઓ ઘાસની જેમ કાપવા લાગ્યા. ઔરંગજેબને તે જોઇ શાંતિ વળી નહિ. રાઠોડ રજપુતેને સ્વામી ધર્મ પ્રતિદિન વધતો ગયે. પ્રતિદિન તેઓ સ્વદેશના ઉધ્ધાર માટે સારે ત્યાગ સ્વીકાર કરવા લાગ્યા, તેઓના એક દળે ઝાલેર ઉપર હુમલે કે બીજા દળે શિવાનર ઉપર હુમલો કર્યો ત્યારે તેણે રાણુ સાથે યુદ્ધ કરવું છે દઈ પિતાનું લશ્કર મારવાડમાં મે કહ્યું, અછતને અશ્રય આપી વીરકેસરી રાજસિંહ સમ્રાટને વિરાગભાજન થયો. પિતાના દીકરા ભીમને શિશેદિય સેના આપી તેને રાઠેડની મદદે મોકલ્યું. તે સમયે ઇંદ્રભાણ અને દુગદાસ રાઠોડ સેના લઈ ગદવારમાં હતા, શિશદીય વીર ભીમસિંહ, પોતાની સેના સાથે તે સ્થળે આવે તે ત્યાં રાઠેડ સેના સાથે મળી ગયે, રાજકુમાર અકબર અને ટાઈબરખાં પિતાની વિશાળ સેના લઈ તેઓની સામે થયા. થોડા સમયમાં નાંદેદ નગર પાસે એક યુદ્ધ થયું, શિશુદિય રજપુત સેનાને જમણે ભાગ રક્ષતા હતા * જે સઘળા સ્થળે એ વીર પુરૂષેએ પ્રાણ ત્યાગ ર્યા તે સઘળા સ્થળે હાલ તેઓને એક એક વેદિકા જોવામાં આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ટાડ રાજસ્થાન અનેક ક્ષણુ યુદ્ધ ચાલ્યું તેમાં પુષ્કળ શણિતપાત થયેા. મેવાડી લેાકના પુરાભાગે રહી રાજકુમાર ભીમસિંહ રણુસ્થળે મરણ પામ્યા. વીર ઇંદ્રભાણ પુષ્કળ વીરત્વ બતાવી ઉદાવત જૈતની સાથે યુદ્ધસ્થાને પાયેા. વળી શાનીંગ અને દુર્ગાદાસે પુષ્કળ વીરત્વ મતાન્યુ. તે દિવસે, રજપુતાએ સારે. વિરેચ્છવાસ ખતાન્યે. તે દિવસ ગયા. તેની સાથે રાઠોડ રજપુતાનુ ગારવ લેાપ પામ્યું, ગન્નત મારવાડે આજ હીણી દશામાં આવી ગયું. તેપણુ રાઠોડો તે દિવસની વાત ભૂલી ગયા નહિ જે દિવસે તે વાત તેએ ભૂલી જાશે, તે દિવસે રાઠેનું નામ જગમાંથી લેપ પામશે, તે દિવસે રજપુતાએ સ્વદેશની સ્વાધીનતા માટે અને સ્વજાતીય રાજ ગારવ માટે જે અતુલ આત્મા ત્યાગ અને વીરત્વ ખતાવેલ છે તે જોઇ રાજ કુમાર અકખર વિમેહિત થયા. તેણે રજપુતેા ઉપર જે અત્યાચાર કર્યા હતા તે સંભારી તે પરિતાપ કરવા લાગ્યા. આરગજેમ શામાટે એ વીર જાતિ ઉપર અત્યાચાર કરે છે. તે અકખર સમજી શકયા નહિ. ટુકામાં વીય વાન રજપુતે ના નિગ્રહ થતા જોઈ તેના હૃદયમાં અનુકપાના ઉદય થયે. અને અનુકપાના સ્નિગ્ધરસાભિષેક તેનું કઠોર હૃદય વિગલિત થયું તેણે સેનાપતિ ટાઇખરખાંની પાસે પોતાને હૃદયભાવ ખુલ્લા કરી કહ્યુ “ એવી રીતના વિશ્વસ્ત અને સાહસિક વીર સ'પ્રદાયને મેગલના સખધથી વિસ્તૃત કયે, તે કામ સમ્રાટે સારૂ કર્યું નહિ તેના દુઃખથી ટાઈખરનું હૃદય પણ ગળી ગયું, ત્યાર પછી રાજકુમાર અકબરે દુર્ગાદાસ પાસે ડૂત મોકલી કહેરાવ્યુ જે “ રાજ્યમાં શાંતિ થાશે, એકવાર રજપુત વીરાની મુલાકાત લેવાની તેને આવશ્યકતા છે.” રાઠોડવીરદુર્ગાદાસે સઘળા રજપુતાને ખેલાવી રાજકુમાર અકબરની દરખ્ખાસ્ત જાહેર કરી તે પ્રસ્તાવમાં ઘણાખરા રજપુતેા અસમત થયા તે ખેલ્યા “ કપટી યવન વિશ્વાસઘાતકતા કરી રજપુતાના સર્વનાશ કરશે, કેટલાકે વિચાર્યું જે દુર્ગાદાસને એમાં કાંઈ સ્વાર્થ છે તેઓના તર્કવિતર્ક માં દુર્ગા દાસ ખાલી ઉડયા “ સરદારી તમે શામાટે વૃથા ભ્રમ પામી જુદી જુદી શકા કરે છે, મનમાં ખીક રાખવી તે શું વીરનું કામ છે! રાઠોડ રજપુતનું બાહુબળ શું વિલુપ્ત થયું ! શત્રુપક્ષે સલાહશાંતિ કરવાની દરખ્યાસ્ત મુકી આપણી મુલાકાત લેવાનુ ચાહ્યું. ત્યારે આપણે તેની મુલાકાત ન લઈએ તો ખીકણુ કહેવાશું, ચાલો આપણે સઘળા એકઠા થઈ ચવનની છાવણીમાં જઇએ ”દુર્ગા દાસના ગભીર વચનેએ સરદારના હૃદયને અધકાર ખસેડી દીધે તેઓએ ચવન કુમારના દર્શન લીધા, પરસ્પરના હૃદચભાવ પરસ્પરની પાસે ખુલ્લાં કર્યાં. ટુકામાં કાલકરાર શેષ થઇ થયા,ઉભયપક્ષની સંમતિથી અકબરના મસ્તક ઉપર રાજછત્ર ધરાયું, તે દિવસે સભાભગ થયા. ત્યાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #606 -------------------------------------------------------------------------- ________________ થ૧૧ મારવાડ પછી અકબરે પોતાના નામે સિક્કા ચલાવ્યા, આજ અકબર ભારતવર્ષના સ મ્રાટ, મોગલ સામ્રાજ્યના શ્રેષ્ટ સામતા તેને ભારતેશ્વર કહેવા લાગ્યા, અદિજના તેની કીર્તિ ગાવા લાગ્યા. એ સમાચાર અજમેરમાં આર’ગજેબના કાને પડયા. તે સાંભળી તેના હૃદયમાં નિદારૂણ આઘાત લાગ્યો. તેનુ' હૃદય વ્યથિત થયું. તેને કઈ સ્થળેથી શાંતિ મળી નહિ. વળી એવા સમાચાર આવ્યા જે રાઠોડ વીર દુર્ગાદાસ અકખરની સાથે મળી ગયા. આરગજેખની આશાલતા ઉત્પાટિત થવા લાગી. દેશના સઘળા રાઠોડા અકખરના વાવટા નીચે એકઠા થયા. ભારત સામ્રાજ્ય આજ અકખર અને આર’ગજેમના વચ્ચે વહેંચાઇ ગયું. આજ આર’ગજેખની ભારી વિપદ, આજ તેનુ સિંહાસન ક`પવા લાગ્યું. તેના રાજમુગટ ભેાં ઉપર પડવાજેવું થયું. તે ભય પામ્યા જે, તે નિશ્ચય સિહાસન ભ્રષ્ટ થાશે, શાથી કે રજપુતાના રાષન્તુ વધારે સળગી ઉઠયેા. તેને ખચવાનો એક પણ ઉપાય રહ્યો નહિ. તેની પાંસે તેના બધુ બધા મિત્ર વીગેરે કાઇ રહ્યું નહિ, તેણે જાણ્યુ જે તેના અધઃપાત થશે, ઔર ગજેખ તેથી ઉત્સાહ વિનાના થયેા નાંહે, સઘળાએ તેને છેડયા. પણ આશાએ તેને છેડયા નહિ. શઠતા અને કપરિતા આર’ગજેમની જીવન સહુચરી. જયારે તે સંકટમાં પડતા ત્યારે તે સહચરીઓની મદદ લઈ સકટમાંથી ઉદ્ધાર પામતા હતા. આજ તે સહચરીની મદદે વિપદમાંથી તે ઉદ્ધાર પામ્યા. અગણ્ય રજપુતાની સાથે અકખર અજમેર તરફ ચાલ્યા. આરગજેએ જાણ્યું જે તેની અને અકબર વચ્ચે ભયંકર યુદ્ધ ચાલશે. તે યુદ્ધ માટે રગજેખ પ્રથમથી તઈયાર થયેલા હતા. પણ અકખર ટાઈબરમાંના હસ્તે સઘળા ભાર સોંપી સ્ત્રીના ટોળામાં વિલાસ કરતા હતે. ટાઈખર, વિશ્વાસઘાતકતાની કલ્પના કરતા હતા. તેની પાસે એવા સમાચાર આવ્યા જે, જો તે અકખરને સમ્રાટના હાથમાં સોંપી દે તે તેને પુષ્કળ મક્ષીસ મળે. એવા સમાચાર મેળવી તે રજની ચાગે આરગજેમને જઈ મન્યેા. અને તે સ્થાનથી તેણે રાઠોડને લખી જણાવ્યુ “ અકબરની સાથે તમારા સંધિબંધને હું ગ્રંથિ સ્વરૂપ હતા પણ આજ તે ગ્રંથિ હવે છુટી ગઈ '' શાથીકે પિતા પુત્ર આજ એક થઈ ગયા છે. એમ લખી તને પત્ર આપીને અક્ષીસની આશાએ સમ્રાટ પાસે આવ્યે. પણ દુવૃત્તની પાશવી વિશ્વાસઘાતકતાના ઉપયુકત ખલેા મળ્યું. સમ્રાટની પાસે આવતાંજ તે સમ્રાટના હાથમાં રહેલી તલવારે દ્વિખડિત થઇ ગયા. રાત્રીના મધ્યભાગમાં ટાઇખરખાંના ક્રુત રાઠોડની છાવણીમાં પહોંચ્યું. તેણે રાઠોડના હાથમાં તે પત્ર આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #607 -------------------------------------------------------------------------- ________________ પર રાજસ્થાન દુતે કહી સંભળાવ્યું કે ટાઈબરખાને વધ થયે. છાવણીમાં મેટે કેલાહલ થયે રાઠેડે પિતા પોતાના ઘોડા ઉપર બેસી અકબરની છાવણીમાંથી નીકળી ગયા, રાજકુમારની સેનામાં ખબર પ્રસરી ગયા. તે સેનાનાં માણસે ચારે દિશાએ પલાચન કરવા લાગ્યા. તે પણ અકબરની મેહનિદ્રા ભાંગી નહિ. સઘળા સમાચાર સાંભળી રાજકુમાર અકબરની મેહનિદ્રા ભાગી, રાઠોડ રજપુતેએ તેની છાવણીને ત્યાગ કર્યો એમ તેણે સાંભળ્યું. પિતાના સૈનિકે પલાચન કરી ગયા એવા સમાચાર પણ તેના કાને પડયા. માત્ર પિતાના જ દેશે તેને વિપદમાં પડવાનું થયું, વિશ્વાસઘાતક ટાઈબરખાને ઉપયુકત બદલે મળે તે વાત જાણી તે પરમ આનંદિત થયે. તે સમયે હઝાર સૈનિકે તેની પાસે હતા, બીજા દિવસે રાજકુમાર પલાયિન સૈનિકેની પાસે આવી પહોંચે. તેઓને લઈ તે પિતાના મિત્ર રજપુતોની શોધ ચાલ્યું. તેણે તેઓને મળી તેઓને, પિતાને અને પિતાના પરિવાર વર્ગને અર્પિત કર્યા. અર્પિત કરી તેણે કહ્યું “ તમારી ઈચ્છા હોય તે મારે કે બચાવે” રાજકુમારના ઉપર દયા આવવાથી રજપુતે તેવી માગણી કબુલ કરી. કવિ કર્ણધને પિતાના ગ્રંથમાં તે વર્ણન છત ભાવે વર્ણન કરેલ છે. દુર્ગાદાસ રાજકુમાર અકબરની સાથે મ. પિતાનું સેવાદળ લઈ તે અકબરની વાંસે ચાલ્યા. લુણી નદીના તીરે સમ્રાટ ઉપર હુમલે થાશે એમ તેણે મનમાં રાખ્યું. ચતુર ઔરંગજેબે ઈષ્ટ સાધનમાં ચતુરતા કરી, તેણે દુગદાસને પ્રલોભન આપી ખુટાડી દેવા પ્રયત્ન કર્યો. પહેલાં તેણે તેની પાસે આઠ હઝાર મહેર મોકલી. દુગદાસે તે લીધી નહિ. ઔરંગજેબને ઉદદેશ સફળ થયે નહિ. રજપુત વીર પ્રલેનમાં વશીભૂત થયે નહિ. તેણે વિદ્રહિ રાજપુત્રને હસ્તગત કરવા એક વિશાળ સેના મેકલી. અકબર બહુ ભય પામ્યું. તેણે જાણ્યું કે હવે પિતાના હાથમાં પડવાથી તેના અનુગ્રહની આશા નથી. વિરવર દુગદાસ, રજપુત ચરિતનો એક આદર્શ સ્વરૂપ, તે વિજ્ઞ અને શુર હતા. ઘણું કરી તેના વીરત્વ અને વિજ્ઞત્વના પ્રભાવથી મારવાડભૂમિ અનંત વંસમાંથી રક્ષા પામી તેણેજ પુષ્કળ આત્મત્યાગને સ્વીકાર કરી રાડેડ રાજકુમાર અછતની પ્રાણ રક્ષા કરી. સમ્રાટ ઔરંગજેબ રાઠોડ વીર દુગદાસથી ભય રાખતે હતે. રાજકુમાર અકબરની સાથે મળી જઈ વરવર દુગદાસ પિતાનું સેનાદળ લઈ ઔરંગજેબની વાંસે જવા અગ્રેસર છે. તેની વાસના હતી જે લુણ નદીના તીરની ઉંચી ભૂમિ ઉપર સમ્રાટના ઉપર હુમલે થાશે, પણ ચતુર ઔરંગજેબે પોતાના અભીષ્ટ સાધન માટે એક કોશલ પકડયું હતું, એ હકીકત ઉપરના પ્રસ્તાવમાં આપણે બતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #608 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૧૩ગયા છીએ, જે હકીકતથી દુર્ગાદાસને આત્મત્યાગ સ્વદેશદ્વાર અને રાજપુત્રની રક્ષાને ઉત્સાહ માલુમ પી આવે છે. દુગદાસ અને રાજકુમાર અકબર સમ્રાટની વિરૂધ્ધ થયા. સમ્રાટના સૈનિકે એ રાઠોડ રજપુતને ચારે તરફથી ઘેરી લીધાં. પણ દુર્ગાદાસ તેઓની પછવાડે પડે. દગદાસ સાથે એક હજાર સૈનિકો હતા, ઔરંગજેબ ઝાલેર પાસે આવી પહોંચે, દુર્ગાદાસ ઝાલેર તરફ ગયે નહોતા, પણ તે ગુર્જર પ્રદેશને દક્ષિણમાં અને ચંપનને ડાબી બાજુમાં રાખી રાજકુમાર સાથે નર્મદા તીરે આવ્યું. ઔરંગના કોધની હદ રહી નહિ, નિદારૂણ ક્રોધથી મૂઢ થઈ તે ધર્મ કર્મ ભૂલી ગયે. તેણે કુરાનને હાથમાં લઈ ફેંકી દીધું. ત્યારપછી તેણે આમને હુકમ કર્યો જે તું દુદાંત રાઠોડ રજપુતોને નિગ્રહ કરી તારા દુરાચારી ભાઈ અકબરને હસ્તગત કર ! આજીમની યાત્રા પછીના દશ દિવસમાં એધપુર અને અજમેરમાં પિતાનું સેવાદળ રાખી સમ્રાટ ખુદ અકબરની સામે અગ્રેસર થયે. ઔરંગજેબ અને રાઠોડ રજપુતે વચ્ચે અજમેરથી રડાર કોશ દુરે સંવત ૧૭૩૭ ના આષાઢ માસની સાતમના દિવસે ભયંકર યુદ્ધ થયું. શુરવીર શેની ગે પિતાને પ્રચંડ ખડગ અને અન્યાસ્ત્ર ચારે તરફ ચલાવ્યાં ઔરંગજેબ આગળ વધી શક્યો નહિ ઓરંગજેબ એક સ્થળે ઉભો રહયે, હસ્તક અને કર્ણસિંહ સુગના તરફ અગ્રેસર થયા. ત્યારપછી એક ભયાવહ યુદ્ધ થયું. તે યુદ્ધમાં યવનેને સેનાનાયક પડે. એ ભયાવહ યુદ્ધ ઇ. સ. ૧૭૩૮ માં બન્યું. તે સમયે મહામારીના ગે દેશને ઉત્સન્ન કરી દીધું. વરવર શેનીંગ તે ભયંકર ક્ષેત્રમાં ભીમાકાર હદની જેમ વિચરણ કરવા લાગ્યો. તેના વીરાનુણાને આગ્રા અને દિલ્લીનગર કંપિત થયા. તે સમ્રાટને ક્ષીણ ચંદ્રમાની જેમ જોતા હતા. સાટે તેની પાસે દૂત કલ્ય, દૂતની સાથે સંધિ કરવાની સમાટે પ્રાર્થના કરી. તેણે રાજકુમાર અજીતને સાત હઝારી મનસબના પદ ઉપર ને તેને સજાતીય ભાઈઓને અજમેર આપી તેને શાસન કૃતવે શેનિંગને ની. તે સંધિપત્રમાં લખેલ હતું જે રજપુતો મારવાડમાં સ્વતંત્રતા ભોગવે, સંધિ પત્ર લઈ દિવાન આસદમાં મધ્યસ્થ રૂપે આવ્યું. તેણે કસમ અને પ્રતિજ્ઞાથી કહ્યું જે સંધિપત્રના લેખના અનુસારે ચાલવામાં આવશે. સંધિપત્ર પ્રમાણે અમલ થવા લાગે. ઔરંગજેબ અકબરને ભુલી ગયે નહોતો. અકબરની ચિંતા, સાપની જેમ તેના હૃદયને દર્શન કરવા લાગી. છેવટે તે દક્ષિણવર્તમાં ગયે. આસદખા અજમેરમાં અને શોનગ મેરતામાં રહ્યા. શનીંગના વિનાશ માટે તેણે બ્રાહ્મણોને લાંચ આપી. બ્રાહ્મણે મારણમંત્રને પાઠ ૬૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ટૅડ રાજસ્થાન કરી શનીંગને વિનાશ કરવા તઈયાર થયા. તેવા મથી શોનીંગ મરણ પામે. આસદખાએ તે સમાચાર ઔરંગજેબને આપ્યા. ઔરંગજેબને કાંટે નાશ પામે. સંધિપત્રની કલમેને અમલ તેણે ભંગ કર્યો. તે આનંદથી દક્ષિણવત પ્રદેશમાં ચાલ્યા. શેનીંગના મૃત્યુથી દેશ અંધકારથી આચ્છન્ન થયે. મેર તીય કલ્યાણને પુત્ર મુકુંદસિંહ મનસીબદારીની પદવી છોડી માતૃભૂમિમાના મંગળ માટે તત્પર થયે. મેરતાની પાસેના એક સ્થળે આસદખાના સેનાદળ સાથે ઘોર યુદ્ધ થયું વિઠ્ઠલદાસને પુત્ર અજીત મેટું વિરત્વ બતાવી રણથળે પડશે. તેથી યવને આનંદિત થયા. પ્રભુપરાયણ રજપુતના દુખની સીમા રહી નહિ. એ ભયંકર યુદ્ધ સંવત્ ૧૭૩૮ના કાર્તિક માસમાં બન્યું. રાજકુમાર આજીમ આસદખાં સાથે રહ. ઇનાયતખાં યોધપુરમાં રહેવા લાગ્યું. તેની સિન્ય મંડળી દેશમાં ચારે તરફ ફેલાઈ ગઈ. ચંડબળને અધીશ્વર કુંપાવત શંભુ, બક્ષી ઉદયસિંહ અને દુગદાસને પુત્ર તેજસિંહ સાથે રાઠોડ સેના લઈ યુદ્ધસ્થળે ઉતર્યો. એ સમયે ફતેસિંહ અને યોગસિંહ યવન રાજકુમાર દક્ષિણાવર્તમાં નિરાપદે રાખી ચંડબળના અધીશ્વરને આવી મળે. તે સિવાયના બીજા વીર રજપુતો પણ તેને આવી મળ્યા. તેઓએ પુરમંડળને વંસ કરી ત્યાંના શાસનકતાં કરીમખાને સંહાર કર્યો. એ અવિશ્રાંત યુદ્ધવિગ્રહમાં નિભીક રાઠોડ રજપુતેને વિડિગ્ન પ્રચંડ તેને સળગી ઉઠયે. અને યવન સેના અનેક પરિમાણે ક્ષિણ થઈ પડી. પણ મરૂ સ્થતિનું વીર કુળ ઘણું કરી ઉત્સન્ન અને નઇ થવા લાગ્યું. ત્યારે રાઠોડ રજપતેને ગિરિ વનમાં આશ્રય લેવાની ફરજ પડી. એ રીતે કેટલાક માસ વિતિ ગાય. રજપુત યવનની સેના ઉપર પડી તેને દલિત કરવા લાગ્યા. સંવત ૧૭૮૯ના પર્યવસાન સાથે રાઠોડ: વીરાના એક વીરાનુન્નનું પર્યવસાન આવ્યું એ સમયે સુજાનને કિલ્લે ચંપાવત : વંશીય વિજયસિંહે વિધ્વસ્ત કર્યો. બરાબર તે સમયે જ ધાવત સૈન્ય લઈ રામસિંહ ઉતર પ્રદેશમાં નિરંતરના યુદ્ધમાં ગુંથા. તે સમયે મીરજા નુરઅલી ચેરાઈના શાસન કર્તવે નીમાયે. રાઠોડવીર ઉદયભાણે ધાવત સૈનીકેને લઇ તેના ઉપર હુમલો કર્યો. ત્રણ કલાક સુધી યુદ્ધ ચાલ્યું. યવન સૈનીકેના મુડદાં યુદ્ધસ્થળે રખડતાં જોવામાં આવ્યાં. એ જ્યતારણ યુદ્ધમાં ચંપાવત કુળ ઉદયસિહે અને મેરતિય માલમસિંહ રાઠોડ સેનાને રણસ્થળે ચલાવી હતી. રણનું પર્યવસાન થયું કે તેબને વીરે ગુર્જર પ્રદેશ તરફ ગયા. તેઓ ફિરાળુ નામના નગર પાસે આવ્યા. એ સમયે છે તે યુદ્ધનું નામ જ્યારણ. જ્યતારણ નામના સ્થળે તે યુદ્ધ થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #610 -------------------------------------------------------------------------- ________________ ૫૧૫ ગુજરૃર પ્રદેશના હાકીમ જૈયદ મહમદ તેએની વાંસે પડયા. તેણે તેઓને રેણુપુરનાગિરિ પ્રદેશમાં ઘેરી લીધા. તે ત્યાં આખી રાત્રી શસ્ત્ર બાંધી ઉભા રહયા. બીજા દીવસે ઘાર યુદ્ધમાં તે પડયા. મારવાડ એ રીતે વિરામ યુદ્ધવિગ્રહ અને નહત્યા સાથે સં. ૧૭૩૯ની સાલ અનંતકાળ સાગરમાં ડુબી ગઇ. રાજચંદ્રનુ એક આવર્તન થયું. તેની સાથે રાઠોડ રજપુતાનુ ભાગ્યચક્ર પણ ઘણા દરજ્જે કરી ગયું. એ દીર્ઘકાળ વ્યાપી યુદ્ધમાં રજપુતેાનાં અને યવનેના પુષ્કળ લાડ્ડી પડયાં. અનેક રાઠોડ વીરે એ યુદ્ધસ્થળે મહાદુરી બતાવી પ્રાણ છેડી દીધા. રાઠોડના અતિમ વિક્રમે હંમેશ પુષ્કળ યવના યુદ્ધસ્થળે પડતા હતા. પણ યવન સેનાના ક્ષય થાતે નહેતા. શાથી કે ક્ષય પામેલ સેનાના ઠેકાણે બીજી સેના આવી ઉભી રહેતી હતી. રાડેડ રજપુતાને જે સૈનીકની ક્ષતિ થાતી તે પુરણ થતી નહિ.રાજસ્થાનના સઘળા રજપુતે એક સુત્રે બંધાયા હતા પણ એક દીલ થયા નહાતા જોતાજોતામાં સંવત ૧૭૪૦નુ નવું વર્ષ એહુ. ચવનાનેા ઉત્સાહ પણ નવા થયા. તેએ નવા નવા જય મેળવવાનું આયેાજન કરવા લાગ્યા. આજીમ અને આસદમાં દક્ષિણાવર્તમાં સમ્રાટની સાથે મળી ગયા. ઇનાયતખાં અજમેરના શાસન કર્તૃત્વે રહા. તે સમયે તેના ઉપર હુકમ આવ્યા. જે રાઠોડ રજપુતા સાથે યુદ્ધ બંધ કરવું નહિ. વર્ષાઋતુ પાસે આવી જાય તોપણ યુદ્ધ વ્યાપાર ચલાવવે. એ હુકમ પાળવાને સેનાપતિ ઇનાયતખાં તત્પર થયેા. મારવાડનાં સઘળાં ગામ અને નગરે યવનનાં કબજામાં હતાં યવનાના પદભારે મરૂસ્થળી કાપીત થઇ એ વિપુલ ચવન દળ વિરૂધ્ધ તલવાર લઈ ઘેાડા રજપુત વીશ શું એકરીતના સભય સ્થળમાં નિરાપદ રહે ખરા ! તે પર્યંત પ્રદેશમાં સંતાયા. સુયેગ પામી ચવના ઉપર તેઓ પડવા લાગ્યા. વઈશાકમાં મગરી નામના સ્થળે ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રામસિ'હું અને સામસિંહે મોગલ સેનાના સંહાર કરી યુદ્ધસ્થળે પ્રાણ છેડયા. એક બાજુએ અનેાપસિંહૈ લુણી નદીના તીરે યવનાના સંહાર કર્યો. તેના બેહદ ભૂજ પરાક્રમે અષ્ટરા અને ગંગાની નામના કીલ્લામાંથી યવને પલાયન કરી ગયા. માક્ષમસિંહે પણ રજપુત વીરે સાથે રહી પુષ્કળ વિરત્વ ખતાબુ, યુદ્ધ સ્થગિત રહ્યું, સધીની પ્રસ્તાવના થઈ, રજપુત તથા યવના સંધી માટે એકઠા થયા, દુરાચાર યવને મેરતીય સપ્રદાયના અગ્રનાયકને વિશ્ર્વાસઘાતકતા કરી ગુપ્તભાવે મારી નાખ્યા. યવનની વિશ્વાસઘાતકતાથી રાઠોડ રજપુતાને ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠયેા. તેઓ યવના ઉપર જ્યાં ત્યાં હુમલા કરવા લાગ્યા. હીન્દુ મુસલમાન વચ્ચે સંઘર્ષ વધારે વધી પડ્યા. જસિંહે રાઠોડ સેના લઈ દક્ષિણા વમાં કુચ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #611 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન પુરદીલખાંએ શિવાના અને નાહરખાંએ મેવાતી અને કુમારીને કબજે કર્યો. તેના ઉપર હુમલો કરવા ચંપાવતનું દળ મુકુલસર નામના સ્થાને એકઠું થયું. એવામાં ખબર આવ્યા જે નુરઅલી આશાની કુળની બે સ્ત્રીનું હરણ કરી તેને લઈ ગયે. એ સમાચાર સાંભળી ચંપાવત રજપુત રોષાકુળ થયા થડા સમયમાં રાઠેડ સેના લઈ તેઓ યુદ્ધક્ષેત્રે ઉતર્યા કુમારી પાસે આવી તેણે પુરીલખા ઉપર હુમલો કર્યો બનશીબ યવન સેનાપતિ છ સૈનીકે સાથે યુધ્ધક્ષેત્રમાં પડશે, તે દીવસે રાડેડ રજપુતેના એકસો સૈનીકે હણાયા એ પરાજયની વાત સાંભળી મીરજા આશાની તે બે રજપુત સ્ત્રીઓને લઈ ભયથી ચકીત થઈ તેડા નગર તરફ પલાયન કરી ગમે ત્યારપછી કુલની પાસે આવી ત્યાં તેણે છાવણી નાખી એ સમાચાર ઐશકના પુત્ર સુબળસિંહના કાને પહોંચ્યાં તે તરત યવનસેનાપતિને તરફ દે, યુદ્ધ થયું, પણ તેનું પરિણામ અનિશ્ચિત રહ્યું છેડા સમયમાં રત્નસિંહ રાઠોડ સેના લઈ યુદ્ધક્ષેત્રમાં ઉતયે કુમારી પાસે આવી તેણે પુરીલખાં ઉપર હુમલો કર્યો, બેનશીબ યવન સેનાપતિએ તેઓના હુમલાને અટકાવ કર્યો નહિ, તે છસો સિની સાથે યુદ્ધક્ષેત્રમાં પડે તે દિવસે રાઠોડ રજપુતના સનીને યુદ્ધસ્થળે પડ્યા એ પરાજયની વાત સાંભળી મીરજા આશાની ભયચકિત નયને તેડા નગરમાં પલાયન કરી ગયે. જોતા જોતામાં સં. ૧૭૪૧નું વર્ષ વીતી ગયું. તે પણ હીંદુ મુસલમાનનું ઘોર યુધ્ધ પતિ ગયું નહિ. ત્યારપછી સંવત ૧૭૪૨માં લાક્ષાવત અને આશાવત રજપુત શંબર પર હલે કરી યવનને સંહાર કરવા લાગ્યા. છેવટે મેરતા ક્ષેત્રમાં રાઠોડ રજપુતે એકઠા થયા ત્યાં તેઓએ યવન એના ઉપર હુમલે કર્યો. પણ તે યુદ્ધમાં યવને જયી થયા. એ પરાજયથી સંગ્રામસિંહને રેષાનળ વધી ગયો. તેણે દળ સાથે આવી મેધપુરના પડખાનાં ગામડાં બાળી નાખ્યાં ત્યારપછી તે ધનાર નામના સ્થળે આવ્યા. જ્યાં તેણે લશ્કર એકઠું કર્યું. તેના વિકટ ઉત્સાહ રાઠોડ તેના ઉત્સાહિત થઈ, તેણે ઝાલેર ઉપર હુમલો કર્યો. એવી શુદ્ર લડાઈઓમાં સંવત ૧૭૪૨નું વર્ષ વહિ ગયું. ST Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #612 -------------------------------------------------------------------------- ________________ અમ અધ્યાય. ----- ---- બાળક, રાજકુમારને જોવાની સરદારની પ્રાર્થના, રાઠા સાથે કેટાના દુર્જનસાલનું મળી જવું, આબુ તરફ તેઓનું જવું, સરદારનું રાજદર્શન, સરદાર સાથે અજીતનું સ્થાને સ્થાને ભ્રમણ, ઔરંગજેબને ભય, તેની મદદથી એક અપનૃપતિને આવિર્ભાવ, એક થયેલા રાઠોડ અને હારના વિકમ બળે મારવાડમાંથી મોગલ સેનાનું ચાલ્યું જવું, પુરમંડલમા તોફાન, હાર રાજાનું મરણ, દક્ષીણવર્તમાંથી દુર્ગાદાસનું પાછું આવવું, તેના હાથે સુફીખાને પરાભવ, અછતને કરવાની સુકીખની ચેષ્ટા, તેની અકૃતાર્યતા અને અપમાન, મેવાડમાં રાજકુમાર અમરસિંહને વિદ્રોહ, રાણાનું રાઠોડેનું આખુલ્ય દાન, અકબરની દુહિતા માટે ઔરંગજેબની સંધીપ્રાર્થને, ગિરિ વનમાં ફરીથી અછતને આશ્રયવાસ, વિજયપુરને મામલે, રાઠોડને જ્ય, પિતાની પિત્રી માટે ઔરંગજેબની અશંકા, રાણાની ભત્રીજી સાથે અછતને વિવાહ, યુદ્ધ બંધ રાખવા કરી ઉધોગ, રાજકુમારીનું પ્રત્યર્પણ, રાઠોડની યોધપુરની પ્રાપ્તિ, દુર્ગાદાસની મહાનુભાવુકતા, અછતને રાજ્યાધિકાર, તેની ફરીથી દુર્ગતિ, હીંદુજાતિની દુર્દશા અછતને પુત્રલાભ, દુનાનું યુદ્ધ, ઔરંગજેબના મૃત્યુથી - હીંદુઓને આનંદ, અજીતને યોધપુરને પુનરધિકાર, મુસલમાની દુર્ગતિ. બહાદુરશાહનું નામ ગ્રહણ કરી આજીમનું પિત સિંહાસને બેસવું, આનું યુદ્ધ, સમ્રાટને મારવાડ ઉપર હુમલો કરવાનો ઉદ્યોગ, અજમેરમાં આવવું, યવનની વિશ્વાસઘાતકતા, અકસ્માત યોધપુર ઉપર હલ્લો, અજીત પાસે દુત પ્રેરણું, સમ્રાટ સાથે અછતનું જ્વ, રાજાઓને અસંતોષ, તેઓનું ઉદયપુરમાં જવું, રાજ્યનું એકતાબંધન, અછતને ફરીથી યોધપુરને લાભ, અંબરના સિંહાસને સિંહને ફરીથી બેસારવાનો અછતને ઉઘો, શંબરનું યુદ્ધ, અછતને જ્ય, જયસિંહના હાથમાં અંબરાર્પણ, અછતને વિકાનેર ઉપર હુમલો, નાગરને ઉદ્ધાર, રાજાઓ ઉપર સમ્રાટને ભ્રકુટીને વિક્ષેપ, ફરીથી સંમેલન, આજીમનું આવવું, તેની પાસે રાજાઓનું જવું, કરક્ષેત્રમાં અછતની તીર્થયાત્રા; ત્રીસ વર્ષ સુધી ચાલેલ યુદ્ધની સમાચના, દુર્ગાદાસનું ગુણ કિર્તન, અભયસિંહની જન્મપત્રિકા. - - જે સમયે પ્રમુ ભક્ત રાઠોડ વિશે ઉપર કરેલી રીતથી યવને સાથે લડતા ' હતા તે સમયે રાઠેડકુળની ભાવી ભૂપાળ અછત પર્વતના ગામડામાં ધીરે ધીરે વૃદ્ધિત થતું હતું તે દીર્ધકાળ વ્યાપી યુધ્ધમાં જે સઘળા વરેએ તેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #613 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ટડ રાજસ્થાન પ્રાણ આપ્યા તે વિરેએ તેને જે પણ નહોતે, નિરંતર યુદ્ધક્ષેત્રમાં યુદ્ધમાં ગુંથાયાથી રાઠેડેને ભાવી ભૂપાળ અછતનું મુખ જેવાને અવસર આવ્યું નહોતું સંવત ૧૭૪૩ માં ચંપાવત, કુંપાવત, ઉદાવત, મેરતીય વીગેરે સામત સરદારે રાજકુમારને જેવા અધીર થયા, ખીચી વંશીય મુકુંદદાસે દુત મોકલી તેઓએ તેને કહેવરાવ્યું જે “ અમારે એકવાર અમારા રાજકુમારને જેવો છે. વિસ્વસ્ત મુકુંદે જવાબ આપે છે જેણે વિશ્વાસ રાખી રાજકુમારને મારા હાથમાં સંખે. છે તે હાલ:દક્ષિણ પ્રદેશમાં છે ” સામંત સરદારે તે ઉત્તર સાંભળી સતેષ પામ્યા નહિ, ખીચી વીરને એ ઉત્તર સાંભળી તેઓ સઘળા સમસ્વરે બેલ્યા “અમરા અધિપતિને જ્યાં સુધી અમે શું નહિ ત્યાં સુધીમાં અમારી અભિરૂચિ થાશે નહિ” તેઓને અતિશય આગ્રહ જોઈ મુકુંદ તેઓની વાસના પૂર્ણ કરી શક્યો નહિ, એમ નહિ, સરદારે આબુગિરિના તે પ્રદેશ તરફ ચાલ્યા કેટા રાજ્યને હાર રાજા દુર્જનશાલ, બે હઝાર સ્વાર લઈ તેઓની સાથે ચાલ્યો સંવત ૧૭૪૩ના ચૈત્ર માસના શેષ દિવસે, સરદારોએ, પોતાના ભાવી ભૂપાળનું દર્શન કરી નયન સાર્થક કર્યો. સૂર્યના કિરણથી જેમ પુંડરીક ખીલી ઉઠે તેમ રાજ કુમારના દર્શનથી તેઓ પ્રીતિથી વિકસિત થયા. તે સમયે તે સભા સ્થળે ઉદયસિંહ, સંગ્રામસિંહ, વિજયપાળ, તેજસિંહ, મુકુંદસિંહ, નાહેર રાજસિંહ જગતસિંહ, સામંતસિંહ, રામસિંહ, ફતેહસિંહ, કેસરીસિંહ, વગેરે હતા. તેમાં શ્રાવકપતિ જ્ઞાનવિજય, એ એકઠા થયેલ રાજમંડળને આવી ભાવતે હતો. અજીત શુભ ક્ષણે જગતને વિદિત થયા. પ્રથમ હારા રાજે નુતન રાજાને અભિનંદન કર્યું. ત્યાર પછી બીજા રાજા સામંત સરદાર વગેરેએ મણિમુક્ત વિગેરે ઉપહાર આપી, તેના દર્શન કર્યા. ઇનાયતખાએ સઘળા સમાચાર ઔરંગજેબના કાને પહોંચડાવ્યા તેણે ખુદ ઔરંગજેબની પાસે આવી કહ્યું. મહારાજ ! માથે અધિપતિ ન હોવાથી પણું રજપુતો આપની સાથે પ્રાણ આપી લડયા, ત્યારે હવે અધિપતિને મેળવી હવે તેઓ શું કરશે તે કહી શકાતું નથી. હવે વધારે સેનાબળ આપણુ પાસે નહિ હોય તે તેઓની સામે થવાય તેમ નથી. આનંદથી ઉફુલ થઈ જયનાદ કરતા રાઠોડ સરદારે, શિશુ રાજાને આ હેવમાં લઈ ગયા.આહેવનાં અધિપતિઓ તીઓ સાથે રૂડા ઘડાઓની ભેટ અછતને કરી તે આખેવના કીલ્લામાંથી વિદાય થયા, રસ્તામાં રાયપુર ભીલાર અને બારૂદ તેના કબજામાં આવ્યા. અને ત્યાંના સરદાર પાસે આવી તેને કીમતી ભેટ આપી, ત્યાર પછી તે આપના કીલ્લામાં ગયે. ત્યાં તેણે કુંપાવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #614 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પલ સરદારના સત્કાર ગ્રહણ કર્યો, ત્યાર પછી તે પ્રાભુરાવના નિવાસમાં ગયા. છેવટે સંવત્ ૧૭૪૪ નાં ભાદ્રપદની દશમે રાજકુમાર પાક પુરીમાં આત્મ્યો. દક્ષિણાય પ્રદેશમાંથી ત્યાં આવી દુર્ગાદાસે તેના દળની પુષ્ટિ કરી. રાઠેડ રજપુત વીગેરેની ઉપર પ્રમાણેની તૈયારી જોઇ ઇનાયતખાં વિષમ રીતે ભય પામ્યા. રજપુતાના એ નવા દળબળને દમન કરવા તેણે એક વિશાળ સેના તૈયાર કરી પણ મૃત્યુએ તેના ઉપર હુમલા કરવાથી તેની સઘળી આશા નિષ્ફળ થઈ, તેથી યવનરાજ ઘણેા દુ:ખી થયેા. આ સમયે તેણે એક કોશલનુ અવલંબન કર્યું. મહમદશા નામના એક આશામીને તેણે રાજા યશેાવતના પુત્ર કડી મારવાડના આધિપત્ય ઉપર તેના અભિષેક કર્યાં. અને અજીતને પાંચ હઝારી મનસબદારીનું પદ આપવાનુ અને તેને તેની વસ્યતા સ્વીકારવાનુ તેણે કહેવરાવ્યુ'. મારવાડના રાજ્ય ઉપર અભિષિક્ત થઇ એનશીખ મહમદશા તે રાજ સ માનના ભાગ કરી શકયા નહિ, ચેધપુર જતાં રસ્તામાં તે મરણ પામ્યા. ત્યારપછી ઈનાયતખાંના બદલામાં સુજૈતખાં મારવાડના શાસન કર્તૃત્વ ઉપર નીમાયેા. રાઠોડ અને હાર રજપુતેાએ એકતા સુત્રે બધાઇ યવના ઉપર હલ્લે કર્યા. માલપુરમાં અને પુરમાલમાં જે યવન સૈન્ય હતુ તે રજપુતાની તીક્ષણ તલવારથી કપાઈ ગયું. તે સમયે ગાળાના પ્રહારથી હાર રાજના પ્રાણ ગયા. એ રીતે સંવત્ ૧૭૪૪ નું વર્ષ વહી ગયું. સંવત્ ૧૭૪પ ની શરૂઆતથી ઇન્તરો આપવા સુજાતખાએ, મારવાડવાસીએ પાસે દરખ્ખાસ્ત મુકી, દરખ્ખાસ્ત મુકતી વખતે તેણે પ્રતિજ્ઞા કરી જે રાઠેડ રજપુતા પાસેથી પણ કર લેવા. ત્યાર પછી ઇનાયત પુત્રે ચૈાધપુર છેડયું. તે દિદ્ધિ તરફ ચાડ્યા, તે રૈયત ખળ નામના સ્થળે આવી પહોંચ્યા, એટલામાં જોધહર તટે તેના ઉપર હુમલેા કરી તેની સાથેના ધન રત્ન લુટી લીધાં, ભયા ખા સાહેબ, આશ્રય માટે કુચ્છવાર રજપુતાને પ્રાથી થયે. તેને સંકટમાંથી મુક્ત કરવા, સુજાબેગ અજમેરમાંથી નીકળ્યે. તેને પણ દુશાગ્રસ્ત થાવું પડયુ, ચંપાવતના મુકુંદદાસે તેના ઉપર હુમલેા કરી તેને હરાયે. સંવત્ ૧૭૪૭માં સુપ્રીખાં અજમેરના હાકીમ પદે નીમાયેા, દુર્ગાદાસે તેના ઉપર હુમલા કરવાનુ મનરથ કર્યું, સુફીખાં પહાડના એક પુરાભાગમાં દળ સાથે આવી ઉભો. દુર્ગાદાસે ત્યાંજ તેના ઉપર હુમલે કયે, તેને અજમેર તરફ હાંકી કહાઢયા. એ સઘળા સમાચાર યવનરાજના કાને પહેાંચ્યા તેણે મુફીખાંને લખી મેથ્યુ જે “ જે તમે દુદાસને જીતી શકશેા તેા રાજ્યના સઘળા ખંડના ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #615 -------------------------------------------------------------------------- ________________ પર ટેડ રાજસ્થાન, તમારે હદદો વધશે જે તમે દુર્ગાદાસને છતી નહિ શકશે તે તમને પદ ચૂત કરી તમારા અધિકાર ઉપર સુકેતને નીમીશ” સુફીખાં વિષમ વિપદમાં પડ. અભીષ્ટસિદ્ધિ માટે બીજો એક ઉપાય ન જોતાં તેણે અછતની પ્રતારણા કરી પિતાને અધિકાર અલૂણું રાખવા વિચાર કર્યો. તેણે રાઠોડને મર્મવાળો પત્ર લખે, જે “આપનુ પિતૃરાજ આપને આપી દેવા મારી પાસે સનદ આવી છે એટલે તે આપ જાતે અંહી આવી લઈ જાઓ, એ પત્ર પામતાંજ અછત વીશ હઝાર રાઠોડ સિનિકને લઈ અજમેર તરફ ચાલે. પણ શત્રુઓની તે બાબતની કેવી ઈચ્છા છે તે જાણવા તેણે પ્રથમ મુકુંદ ચંપાવતને મોકલ્ય, મુકુંદે પાછો આવી સઘળી બીના અછતને કહી, અજીત તેથી અણું માત્ર ભય પામે નહિ, તેણે સરદારને કહ્યું “સરદારે ! હવે આપણે બહુ પાસે આવી ગયા, ત્યારે ચાલે એકવાર અન્ય દુગે જઈને જોઈ આવીએ ” એ વાત બોલી અજીત દળ સાથે અજમેર તરફ ગયે. અછતની વસ્યતા સ્વીકાર્યા સિવાય દુત્ત સુખને કાંઈ ઉપાય રહ્યો નહોતે, સુખાં ભયમાં પડે. અછતની મનસ્તુષ્ટિ માટે તેણે તેને ધન રત્ન વિગેરેના ઉપહાર આપ્યા. સંવત ૧૭૪૮માં મેવાડમાં જુદી જુદી જાતના વિપ્લવને આવિર્ભાવ થયે. રાજકુમાર અમરે પિતાના પિતા જયસિંહના વિરૂધે તલવાર લીધી, મેવાડ રાજ્યના સઘળા સરદારે તેની સાથે એકઠા મળી ગયા. રાણો ભયથી ગદવાર રાજ્યમાં પલાયન કરી ગયે, અને ગેમરમાં સેના દળનો સંગ્રહ કરવા લાગ્યા અમારે ત્યાં હુમલે કરવાની તૈયારી કરી. રાણાએ રાઠોડની મદદ માગી. મેરતીય રાઠેડે તેની મદદમાં દેડયા. અજીતે, તેની મદદે દુર્ગાદાસ અને ભગવાનદાસને મોકલ્યા. પિતા પુત્ર વચ્ચે તકરાર ત્યાં તેઓએ ભાગ્ય એ પ્રમાણે રાજસિં હાસનનું રક્ષણ થવાથી રાણા મારવાડથી કૃતજ્ઞતા પાસે બંધાયે. રાડોને અદમ્ય અધ્યવસાય અને અસીમ પરાક્રમ ઈરિગજેબના મનમાં જુદી જુદી આશંકા પેદા થઇ, એક નવી આશંકાએ તેના હૃદયને ઘેરી લીધું, રાજ કુમાર અકબરની એક દુહિતા દુગાદાસના આશ્રયમાં હતી. અછતને પુખ ઉમરને જાણ ઔરંગજેબે, તે યવન કન્યાના સમાન સંભ્રમ માટે આશંકા લીધી, તેણે રડેડ રજપુતે સાથે સંધિ સ્થાપવાનું મુકરર કર્યું નારાયણદાસ કુલંબી મધ્યસ્થ થયે, એવી રીતની બીનામાં સંવત્ ૧૭૪૯ નું વર્ષ ચાલ્યું ગયું. યવન લેકે નિહસ્ત મહેતા, સંવત્ ૧૭૫૦ માં જુદા જુદા પવન શાસન કર્તાઓએ લશ્કર એકઠું કરી અછત ઉપર હુમલો કર્યો. અછતને ફરીથી ગિરિમાં વાસ કરવાની ફરજ પડી, બળવંશીય અશે, યવન સેનાની સામે થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #616 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પણ તેમાં તે પરાજીત થયે. એ સમયે યવનેએ એક ઉત્કૃષ્ટ સાંઢને વધ કર્યો તેથી ક્રોધાવિણ થઈ ચંપાવત વીર મુકુંદદાસે તેના ઉપર હુમલો કર્યો. મુકુંદશીર નામના સ્થળે બને દળો એકઠા થયા. મુકુંદદાસે, જય મેળવ્યે તેણે ચંકના હાકીમને અને તેના સેના સામંતને કેદ કર્યો. એ પરાજય મુસલમાનના કુહને અગ્ર દુત થયે, એમ કહીએ તો ચાલે. શાથી કે ત્યાર પછી થોડા દિવસ ઉપર સં. ૧૭૫૧ માં યવને એવા સંકટમાં આવ્યા કે અનેક પ્રદેશ તથા શહેરના અધિવાસીઓએ રાઠોડની વશ્યતા સ્વીકારી એ વર્ષમાં કાસીમખાં અને લશ્કરખાં અછતના વિરૂધ્ધ ઉતર્યો. અજીત તે સમયે વિજ્યપુરમાં હતું. તેને આકમણને પ્રતિરોધ કરવા દુગાદાસને પુત્ર દળ સાથે તેના વિરૂધ્ધ યુદ્ધ સ્થળે ઉતર્યો. તે સ્થળે યુદ્ધ થયું તેમાં ખાં સાહેબને પરા જય થયો. જેમ જેમ અછતને વયઃકમ વધતો ગયો તેમ તેમ રાઠોડની આશા વધતી ગઈ. ઔરંગજેબ, પિતાની પિત્રીની વયેવૃદ્ધિથી ઉદ્વિગ્ન થવા લાગે. તેણે યુદ્ધપુરના હાકીમ સુજેને લખી મેકહ્યું. “ જે સુજે તે ઉપાય કરી અકબરની દુહિતાને અજીતના હાથમાં આપવી.” તે વર્ષમાં રાણુએ પોતાના નાના ભાઈ ગજસિંહની દુહિતા સાથે અજી તને વિવાહ સ્થિર કરી મુક્તામંડિત નાળીયેર મેકલ્યું. નાળીએ આદરથી ગ્રહણ થયું ત્યાર પછી જેષ્ટ માસમાં રાઠોડ રાજકુમારે ઉદયપુરમાં જઈ શિશે દીવ કુમારીનું પ્રાણી ગ્રહણ કર્યું તે વર્ષના અશાડ માસમાં તેણે દેવલમાં એક વિવાહ કયે. સમ્રાટ ઔરંગજેબ પત્રીની વાત એક ક્ષણ પણ ભુલતે નહિ સુલતાનના ઊધ્ધાર માટે તે કાયમ ઉદ્વિગ્ન રહેતું હતું, સમયે સમયે અછતને પગ લખી મોકલતે, સમયે સમયે સુલતાનની મુક્તિ માટે પ્રતદ્વારા તેને કહેવરાવતે હતે, છેવટે સુલતાનને આપી અછત પિતૃ સિંહાસને બેઠે. સમ્રાટે દુગદાસને પાંચ હઝાર સેનાના ઉપરીને હદે આપવા ચાહું પણ દુગદાસે તે વાત સ્વીકારી નહિ અને કહ્યું “ દુગદાસ યવનની તાબેદારી કરશે નહિ, ” સંવત ૧૭૫૧ ના પિસ માસમાં અછત પિતૃસિંહાસને બેઠે. સંવત ૧૭૫લ્માં આજીમખાંએ જોધપુર ઉપર હુમલો, અછતને કારમાં હાસ કરવાની ફરજ પડી, તેના કેટલાક સરદારે શત્રુની પરિચયા કરવા લાગ્યા તે સમયે રાણે પણ વિપદમાં હતું, તે સમયે એકલિંગ શિવાય તેને કેઈને આધાર નહેતે અંબર પતિ પણ દક્ષિણય પ્રદેશમાં યવનની સેવામાં ગુંથાયે, અસુરના પાપનાચારે ચરણ સંપૂર્ણ રીતે પૃથ્વી ઉપર ચાલવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #617 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ ટડ રાજસ્થાન, યવને જ્યાં હતા ત્યાં ગેહત્યા કરવા લાગ્યા, મથુરામાં, પ્રયાગમાં, ઓખામંડળ વિગેરે પવિત્ર સ્થાને તે હત્યા કરવામાં તેઓ અત્યંત સુકય રાખતા હતા. દારૂણ અત્યાચારથી પીડીત થઈ વિરાગી સંન્યાસી વગેરે દેવતાઓને આશ્રય માંગવા લાગ્યા, પણ કાંઈ ફળદય થયે નહિ, એટલે હીંદુ જાતિના પ્રતાપે ક્ષીણ થઈ પડયો. એટલે યવને અધર્મ વધે. યવનના ઉત્પડિનથી પૃથ્વીને મુક્ત કરવાની આશાએ હીંદુઓ સઘળા સ્થળે કાયમ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. એ ખરાબ વર્ષના મઘમાસમાં અછતની ચહાણી સ્ત્રીએ પુત્રને જન્મ આચ્ચે જેશીઓએ આવી તે નવ પ્રસ્ત તનયનું નામ અભયસિંહ આપ્યું. સંવત્ ૧૭૬૧ માં ઈસફખાં યોધપુરના હાકીમના હૃદદા ઉપરથી વિશ્રુત થે તેના ઠેકાણે મુરસીદકુલીખાની નીમણુક થઈ, યોધપુરમાં આવી મેરતા આપવાની અછતને તેણે સનદ બતાવી મેરતીય સરદાર કુશળસિંહ અને ઘંડુલ ગોવિંદદાસના હાથમાં એ ભાર સોંપાયે.જેથી ઇદ્રસિંહના પુત્ર માક્ષિમસિંહનું અપમાન થયું. તેણે મારવાડનું સેનાપતિ પદ માંગે એક પત્ર લખ્યું. અને તેની સાથે તેણે કહરાવ્યું જેતે હીંદુ અને મુસલમાન બન્ને જાતિનું સંતોષ પમાડી પોતાના કામને ઉદ્ધાર કરશે. સંવત ૧૭૬૧ માં શત્રુકુળનું ગ્રહ ગુણ્ય ધીમે ધીમે ખસી ગયું. મેગલ મુરસીદકુલીખની જગાએ જાફરખાં નીમાયે. માક્ષિઓને પત્ર રસ્તામાં અટ, તે સ્વદેશીય રાજાના વિરૂધ્ધ ખડગ લઇ થવાની સાથે મળી ગયે. અજીત તેની વિરૂધ્ધ ઉતયે. દુનાર નામના સ્થળે બન્ને વચ્ચે યુદ્ધ થયું. તે યુદ્ધમાં યવને પરાજ્ય પામ્યા વિદ્રોહી ચંદાવત સરદારે પ્રાણ ત્યાગ કર્યો. એ વ્યાપાર સંવત્ ૧૭૬રમાં સંઘટિત થયે. સંવત્ ૧૭૬૬ માં લાહેરમાં રહેલ રાજ પ્રતિનિધિ ઇબ્રાહીમખાં ગુર્જરના શાસનકર્તા આજીમખાના હદદા ઉપર નીમાયે. તે મારવાડની અંદર થઈ ગુર્જર પ્રદેશમાં જાતે હતે. ઉપરનાવર્ષના ચિત્ર માસની અમાસે હીંદુ વિદ્વેષી ઔરંગજેબ પરલોકવાસી થયો. એ સુસમાચાર સાંભળી દરેક ભારતવાસી આનંદિત થયા. તે સમયે અજીતે છેડા ઉપર ચઢી, યોધપુર પાસે આવી દરવાજા પાસે બળિને ઉત્સર્ગ કયે. યવને ભયથી તેના સંમુખ આવી શક્યા નહિ. મીરાં કિલ્લાને ત્યાગ કરી, નીચે આવ્યું. અછત પોતાના પિતૃસિંહાસનની પ્રાંગણભૂમિમાં વિચરતે અત્યંત આનંદિત થયે, રજપુતે આજ યવનેના અત્યાચારથી મુક્ત થયા. છવીશ વર્ષથી તેઓ ચનના અત્યાચાર ભોગવતા આવ્યા હતા. આજ તેને બદલે લેવા તેઓ તત્પર થયા બેનશીબ યવનેને આજ કઈ રીતે બચાવ નહે. રજપુતેના હાથે અનેક યવને બંદી થયા. કેટલાક યવને શરણે થઈ સુખ જોગવવા લાગ્યા, કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #618 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પર -૦૮-૨૦૦૦૦૦૦૦૦૦- ~-~ ~યવને યુદ્ધમાં ઉતરી સંપૂર્ણ રીતે માર્યા ગયા. આજ હીંદુઓને પૂર્ણ જય થયો યવને ચારે તરફથી માર ખાઈ હારી ગયા. તેઓ પિતાના રક્ષણ માટે ચારે તરફ પલાયન કરવા લાગ્યા. હર હર ! સીતારામ ગોવિંદ ગોવિંદ એવા નામ લઈ તેઓ જપ કરવા લાગ્યા. એ નામો બેલતા બોલતા તેઓ દિવસે ભિક્ષા માગતા હતા, રાત્રીએ દુર દેશાંતરમાં તેઓ ચાલ્યા જાતા. મુઠ્ઠ. લકે હાથમાં જપ માળા લઈ રામનું નામ જપવા લાગ્યા. યવનેએ મેરતા છોડી દીધું. જખમી થયેલ માક્ષમ નાગોરમાં પલાયન કરી ગયે, ધરાવના વંશધર પાછા સ્વદેશમાં આવ્યા સ્વેચ્છના અપવિત્ર સ્પષે ધગઢ કલંકિત થયું. તે આજ ગંગાજળ વિત થયું. તુળસીપત્ર દ્વારા પવિત્ર થયું. ત્યાર પછી જ તે પિતૃ પુરૂષના આવાસમાં અજીતે રાજતિલક ગ્રહણ કર્યું. ત્યારપછી આછમ પિતૃસિંહાસનને અધિકાર લેવા દક્ષિણાવમાંથી દિલ્લી જવા નીક, મૈઝામ ઉતરદેશને પરિત્યાગ કરી તેને સંમુખીન થયે. સામ્રાજ્ય માટે આગ્રા નગરીમાં બને ભાઈઓનું ભયંકર યુદ્ધ થયું. પણ આલમ # વા મજામનું ભાગ્ય જોરાવર અને પ્રબળ, તે સઘળાને હરાવી સિંહાસનને પામ્યા. ઘેડા સમયમાં તે નવીન ભૂપાળની પાસે ખબર આવ્યા જે અજીત મરૂ દેશની સઘળી યવન સેનાને સંહાર કર્યો અને પોતાના પિતૃ સિંહાસનને કબજો કર્યો. એ ખબર સાંભળી આલમ બહાદુરશાહની શાંતિ ઉડી ગઈ. સંવત ૧૭૬૪ ની વષ રૂતુ વીતી ગઈ ત્યારપછી તે સેના સજજીત કરી અજમેરમાં આવ્યું. યવનેની યુદ્ધની તૈયારી જોઈ ભગવનાદાસને પુત્ર હરિદાસ, ઉહર અને માંગલીય સરદાર અને ઉદાવત સરદાર રત્નસિંહ આઠસો સામંત સિન્યા સાથે એક કિલ્લા પાસે આવી પહોંચ્યા, તે સઘળાએ આવી અજીતના સંમુખે શપથ કરી કહ્યું, “આપને જેવો અભિપ્રાય હોય તે અભિપ્રાય ભલે હે ! આજ અમ પ્રાણ આપીને પણ શત્રના હુમલામાંથી કિલ્લાનું રક્ષણ કરશું. યવનરાજે ચિવલાર નામના સ્થળે છાવણી રાખી. અછત યુદ્ધના માટે તૈયાર થયે, યુદ્ધ ચલાવવું નહિ અને સંધિ કર, એમ રાજાએ મુકરર કર્યું. સંધિનો પ્રસ્તાવ લઈ દૂત અછતની પાસે આવ્યું. તે અનુસલિપિ ગ્રહણ કર્યા અગાઉ અછતે સમ્રાટનું સેનાકાક જેવા ચાહ્યું. તે જોવા માટે તે ફાલ્ગન માસના પ્રથમ દિવસે ધગઢ છેડી બીશીલપુર પાસે ગયે. ત્યાં સમ્રાટે મોકલેલા કેટલાક સારા અધિકારીઓએ તેને સારા આદરથી ગ્રહણ કર. પીલાર નગરમાં બને દળને સમાલાપ થયે તે દિવસે, આખો દિવસ સંધિપત્રના પ્રસ્તાવ વગેરે મુકરર કરવામાં ગયા. બીજા દિવસે અછત સવારમાં સામતેને મઝામ વા શાહઆલામ બહાદુરશાહનું નામ ધારણ કરી દિલીના સિંહાસને બેઠે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #619 -------------------------------------------------------------------------- ________________ પરે૪ રોડ રાજસ્થાન લઈ સમ્રાટના દર્શને ગયે. આનંદપુર નામના નગરમાં મલેચ્છ પતિના નયન યુમલ ધરણીપતિના કમનીય મુખમંડળ ઉપર પડયા. તેણે તેને “તેગ બહાદુર” ને ઈલ્કાબ આપે. વિધાતાના કઠેર વિધાતાનુસારે યોધપુર યવનરાજની દાષ્ટએ પડયું. તે નગરને અધિકાર કરવા માટે તેણે સ્વદેશદ્રોહી માક્ષમની સાથે મૈરવખાને મેકો , જ્યારે અછતના કાને તે ખબર પડયા. ત્યારે તેનું સવાંગ ધાગ્નિથી પ્રજવલિત થયું, પણ તે નિરૂપાય, નિરલંબ? એટલે કે તેના કાધાવિનથી થાય શું ? તે ક્રોધ છાને રાખી તેને આલમ શાહ સાથે દક્ષિણાવર્ત પ્રદેશમાં જવું પડયું, ત્યાં અજીત કમબક્ષના તાબામાં સેવા કરવા લાગ્ય, અંબરને રાજા જયસિંહ ! પણ સમ્રાટની સાથે હતે. સમ્રાટના આચરણથી તે પણ અછતની જેમ મમહત થયે, બહાદુરશાહે અંબરમાં લશ્કર રાખી જયસિંહના નાનાભાઈ વિજયસિંહને રાજગાદી સોંપી. ઉછળતા સાગર જેવી પ્રચંડ યવન સેના પ્રચંડ વેગે અહીતહી ફરવા લાગી, યવનરાજ નર્મદાના પટપારે લશ્કર સાથે રહયે હતું તેવામાં અછત અને જય સિંહ પિતાનું દળ લઈ સંસ્થાનમાં આવ્યા, રાણે અમરસિંહ તેઓના આવવાની વાત સાંભળી તેઓની અભ્યર્થના માટે કેટલેક દૂર તેઓની સામે ગયે. મોટા દરબારમાં ત્રણ રાજાઓ બેઠા યવનેને નિર્મૂળ કરવા તેઓએ પ્રતિજ્ઞા લીધી, ઉદયપુર થકી વિદાયગિરી લઈ. રાઠોડ અને કુશાવર વંશીય રાજાઓ મારવામાં આવ્યા. સંવત્ ૧૭૬૫ ને શ્રાવણ માસ આબે, યવનની આશા વિલુપ્ત થઈ. મેર જ્યારે સાંભળ્યું જે અજીત સ્વહામાં આવ્યું ત્યારે તેના ભયની સીમા રહી નહિ. શ્રાવણ માસની સાતમે ત્રીશહઝાર રાઠેડે ધને મહેલ ઘેરી લીધે શ્રાવણ માસના બારમા દિવસે ધર્મદ્વાર મૈરવના માટે ખુલ્લું થયું એવા કર્ણના પુત્રના અનુગ્રહે પ્રાણની રક્ષા કરવાને સત્તાવાળો થઈ યવન સેનાપતિ તેને ધન્યવાદ આપતે કીલ્લામાંથી વિદાય થયો, એ સમયે કેઈએ તેને અપમાનિત કર્યો નહિ, ત્યારે અજીત પાછા એકવાર મરૂસ્થળની રાજધાનીમાં પેઠે. જયસિંહ સૂરસાગરના તીર ઉપર છાવણી નાંખી વાહ કરતે હતો. તે બીલકુલ મંદભાગ્ય રજપુત થઈ રાજ્ય ધનથી વંચિત થઈ ઠેકાણે ઠેકાણે દીનની જેમ ફરતા તેનું મન ઉદ્વિગ્ન રહેતું હતું. પણ તે દારૂણ શેકમાં અને કષ્ટમાં તેને રહેવું પડયું નહિ, તેના પર પકારી આશ્રયદાતા અજમલે તેને સિંહાસને બેકારવાની ચેષ્ટા કરી. ત્યારપછી રાઠોડ રજપુત અને કુશાવર વંશીય રજપુતે તા નગર પાસે આવ્યા સાંભળી આગ્રા અને દિલ્લી સડસા કંપિત થયું. તેઓ - તે મીરજાં રાજા જયસિંહ તેના પછી જસિંહ શોચે નામને રાજા થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #620 -------------------------------------------------------------------------- ________________ માવાડ પર૫ . અજમેરમાં આવ્યા ત્યારે તેને શાસનતાં વિપદમાંથી ઉદ્ધાર પામવા ફકીરના શરણે થશે. ત્યાં રજપુતોએ જે જે માંગ્યું તે આપવાને તેણે આનંદ બતાવ્યો ત્યારપછી અછત બાજ પક્ષીની જેમ તીવ્રવેગે અંબરના ઉપર આવી પડ. અબરના સામતો ચારે દિશામાંથી આવી પોતાના અધિપતિના વાવટા નીચે એકઠા. થયા, બાર હઝાર સૈન્યની સાથે લવણ સરોવરના તીર ઉપર આવી સૈયદ છેવટે અજ- . મલ્લની સન્મુખે થયે, કંપાવત રજપુત સઘળાના પુરેભાગે રહી યુદ્ધ સ્થળમાં પિઠા. થોડા સમયમાં એક ઘોર યુદ્ધ થયું તે યુદ્ધમાં હસનખાં છહઝાર સૈનિકે સાથે રણુગણે પડે બાકીના સિનિક પલાયન કરી દુર્ગમાં પિઠા, પ્રતિનિધિ પુરીહાર - તે યુદ્ધમાં અછતને હાથથી રણસ્થળે પડયે, યવને અંબરને ત્યાગ કરી ચાલ્યા ગયા, ત્યારપછી અજીતે જયસિંહને અંબર રાજ્યસન ઉપર બેસીયે, એ શુભાનુષ્ઠાન પછી રાઠોડેએ બીકાનેર રાજ્ય ઉપર હુમલો કરવાની ગોઠવણ કરી અજીતે રઘુનાથ નામના દીવાનને રાજ્ય ભાર સોંપી વીકાનેર ઉપર યુદ્ધયાત્રા કરી. રઘુનાથ યુદ્ધ વિશારદ અને રાજનીતિજ્ઞ પુરૂષ હતે. સંવત્ ૧૭૬૬ ની ઘટના પછી જયસિંહે યવનરાજ સાથે સંધિ કર્યો, અજીત તે સમયે નાગોરના વિરૂધ્ધ યુધયાત્રામાં હતું, ઈંદ્રસિંહ નિરૂપાય, પિતાના રક્ષણ માટે બીજો ઉપાય ન જોતાં તે અછતના પદતળે પડે, અજીતે તેને ક્ષમા આપી લાટનું જનપદની ભૂમિસંપતિ આપી, ઈદ્રસિંહ એક કાળે જે નાગરને અધિપતિ હતા. આજ તેનું મન સામાન્ય વાદનું જનપદ ઉપર ગયું નહિ, ત્યારે તેણે દિલ્લીશ્વરની પાસે પિતાની મનોવેદનાની હકીકત જાહેર કરી. યવન રાજ્યને રેષાનળ પ્રજવલિત થયે, તે રજપુત રાજાઓને જુદી જુદી જાતના ભય દેખાડવા લાગે ત્યારે રજપુત રાજાઓ નિરાપદ થવા એકતાસૂવે પાછા બંધાયા તેઓ કાલીય નામના સ્થાને એકઠા થયા. સમ્રાટ અજમેરમાં આ . અજમેરમાં આવી તેણે રાજાઓને બંધુત્વ સૂચક પત્ર મેક. દેખાવમાં યવન રાજાએ તે બન્ને રજપુત રાજાઓને અભ્યર્થનાથી ગ્રહણ કર્યા. તે સમયે અછતને તેણે નવકેટી મારવાડને અંધિશ્વર અને જયસિંહને અંબરને રાજાધિરાજ કહયે. યવનરાજ પાસેથી વિદાય થઈ અને રાજાએ પૂર્વ દિશા તરફ પુષ્કર હદ તરફ ચાલ્યા. એ પવિત્ર સ્થળ થકી તેઓ પરસ્પર વિદાયગિરિ લઈ જુદા પડયા તેઓ પોતપોતાના રાજ્યમાં ગયા. સંવત ૧૭૬૭ના શ્રાવણ માસમાં અછત ધપુરમાં આવ્યું. તે વર્ષમાં તેણે એક સ્ત્રી સાથે વિવાહ કર્યો. એ વિવાહથી તેનું મુલત્પાદન થયું એ નવીન રાજકુમારીનું પાણિગ્રહણ કરી અછત પવિત્ર કુરૂક્ષેત્રમાં ગયે અને ત્યાં ભીષ્મ કુંડમાં સ્નાન કરી તેણે શરીર અને મન પવિત્ર કર્યું, એ રીતે સં. ૧૭૬૭નું વર્ષ વીતી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #621 -------------------------------------------------------------------------- ________________ 1 ટાડ રાજસ્થાન તરૂણવીર રાઠોડ રાજ અજીતસિંહની જીવનીના એક અંક ભટ્ટ કવિએની કથાની સામગ્રી થઇ પડયા. આક્ષણે તેની જીવનીને દ્વિતીય અંક લીપીબદ્ધ કર્યા અગાઉ મારવાડના ગયાં ત્રીશ વર્ષના ઇતિહાસની સમાલેાચનામાં પ્રવૃત થઇએ.જે દિવસે રાઠોડ રાજ શિશમણિ મહારાજ યજ્ઞાવંતસિંહે દૂર પ્રવાસમાં દારૂણ્ પુત્ર શેકાનળે આત્મ જીવનની આહુતિ આપી તે દિવસથી આરભી, અજીતની રાજ્ય પ્રાપ્તિનાકાળ પથ્થત ત્રીશ વર્ષો વીતી ગયાં. એ ત્રીશ વધારવાહિક અગણ્ય યુદ્ધ વ્યાપારથી પરિપૂરિત. તે સત્તર વર્ષે જ્વલંત સ્વદેશ પ્રેમિક્તાને અને નિઃસ્વાર્થ રાજભક્તિના મહાયોગ નિષ્ઠુર ચવન રાજના ભય'કર આક્રમણથી સ્વદેશના ગુણ ગારવને અને પિતૃ પુરૂષના સનાતન ધર્મને અશ્રુણ્ય રાખવાં, તે સત્તર વર્ષોમાં રાઠોડ વીરાએ પુષ્કળ વીરત્વ ખતાવ્યું. ટુકામાં કોઈ વીરતે સમયે લડાઈ સ્થળ શિવાય શય્યા ઉપર મુએ નહાતા જેએના મનમાં એવું છે જે હીંદુ લેાકા સ્વજાતિ પ્રેમિકતાનું રહસ્ય જાણતા નથી તેઓ એકવાર એ રાઠોડ રજપુતાના ચરિત્ અનુશિલન કરી જુએ, તેમાંથી હીંદુ લેાકેાના સ્વજાતિ પ્રેમિ કતાનાં દાખલા તેને મળી આવરા, આર’ગજેખની પાશવીવૃત્તિથી રાઠોડ રજ પુતાનુ ગારવ વ્યાહત થયુ. મહારાજ યશોવંતના વંશધરનું જીવન વિપન્ન થયું પણ એક માત્ર રાઠોડ સામંત સરદારોના બેહદ આત્મત્યાગથી સ્વદેશાનુરાગી અને નિઃસ્વાર્થ રાજભકિતના પ્રભાવથી તેએ ગારવ અક્ષુણ્ણ રહ્યું. ચતુર ચવન રાજે જુદી જુદી જાતનું પ્રલાભન દેખાડી તેને ખુટવવા બહુ તજવીજ કરી પણ તેની તજવીજ ફળવાળી થઈ નહિ, રાઠોડ સરદારને ખુટવવા સમ્રાટે જે જે પ્રલાભન ખતાવ્યા હતા તે સાધારણ નહેાતા રાજ્યમાં ઉંચા ઊંચા હાદા આપી તેઓને ખુટવવાની પુરી તજવીજ કરી પણ તેની ખુટામણથી ખુટયા નહિ. માતૃ ભૂમિ અને રાજાના માટે તેઓએ તે સઘળા પ્રલેભનની ઉપેક્ષા કરી એ વીર મંડળીના અસીમ ગુણ પ્રભાવે રાઠોડ રાજ જીવતું રહ્યું, દિવસ ઉપર દિવસ ગયા, માસ ઉપર માસ ગયા, વ ઉપર વ ગયા. ભારતવની છાતી ઉપર પુષ્કળ તાફાના થયા. ભારતવર્ષના અષ્ટ ચક્રમાંથી ઘણા ફેરફાર થયા. તાપણુ તે વીર રજપુતાનુ અતિમાનુષ ચરિતના ચિત્રા હાલ ભારતવર્ષના ઇતિહાસમાં ટાંકેલ છે તેાપણ વીરવર દુદાસનું પવિત્ર નામ ભારતવર્ષના ઇતિહાસમાંથી ભુંસાઈ ગયુ નહિ. તેનુ પવિત્ર સ્મૃતિ ચિન્હ ભારતવાસીના પવિત્ર હૃદયમાંથી ગયું નથી, પરદ દુર્ગાદાસ રજપુત ચરિત્રના એક પ્રદીપ્ત આદર્શ, ખળ, પરાક્રમ, રાજભક્તિ, સાહસ, સહિષ્ણુતા,પ્રતિજ્ઞાનુસ ંધિનાવીગેરે પ્રષ્ટ ગુણાથી પ્રકૃત રજપુતનુ ચરિતગઠિત હાય છેતેપ્રકૃષ્ણા ગુણાના દુર્ગા દાસના હૃદયમાં અભાવ નહેાતા, તે સુપતિ અને રાજ ... નીતિજ્ઞ પુરૂષ હતા. કેવા સમયમાં કેવા પુરૂષ સાથે કેવા વ્યવહાર કરવા તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #622 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પરણ દુર્ગાદાસ વિશેષ પારદર્શી હતા. અતિ ભયંકર કષ્ટમાં પડીને પણ તે એક ક્ષણના માટે પણ મોહ પામ્યા નહોતા, એ સઘળા માનનીય ગુણેથી અલ'ક્રુત હાઈ વીરવર દુર્ગાદાસ ભારતવાસીના પૂજ્ય ને માન્ય છે; ચતુર મેગલ સમ્રાટે તેને હસ્તગત કરવા જે સઘળી લાભનીય સામગ્રી તેના સમક્ષ ધરી તે સામગ્રી જોઈ રક્ત માંસના ભરેલા રગડાવાળા માણસ લોભાયા વિના રહેજનહિ, પણનિસ્પૃહ દુર્ગાદાસે તે સમ્રાટના દુર્લભ રત્નોનો એ મારી માતૃભક્તિ કરી છે, દુર્ગાદાસ ન્યાય પરાયણ અને ધનિષ્ટ આશામી હતા. નિરસ અને અસહાય શત્રુ ઉપર ઘા ન કરવા. એવું આ શાસ્રનુ` મહાવાકય દુર્ગાદાસ ભૂલ્યે નહાતા. પ્રતિશેાધપિપાસા, રજપુતની એક પ્રચ’ડ પ્રવૃતિ. એ પ્રવૃતિને વશીભૂત થઈ અનેક રજપુતોએ અનેક વાર રાજનીતિ શાસ્રના અપવ્યવહાર કરેલા છે, પણ વીર કેસરી દુર્ગાદાસ, દારૂણ પ્રતિશોધપિપાસાથી પ્રણાદિત થઈ રાજનીતિના મહાવાકયના અપવ્યવહાર કરી શકયેા નથી. તેના પ્રિયભાઇના સહાર કરી તેના શત્રુએએ તેના હૃદયમાં દારૂણ ઘાત કરી દીધો, દુર્ગાદાસ તે ભાગૃહ'તાના પરમ વૈરી થઈ તેનુ' લેાહી પીવા ચાહે તાપી શકત પણ તે વીરધર્મના અનુસારે તેણે નિરસ્ર શત્રુધાત કયે નહિ, તેણે આર’ગજેખના પુત્ર અકબરની અને તેના પરિવારની રક્ષા કરી, ઉદાર હૃદય દુર્ગાદાસે, ટાઈખરખાંને આશ્રય આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #623 -------------------------------------------------------------------------- ________________ નવમ અધ્યાય. સમ્રાટની આશાથી અછતનું વિદ્રોહદમનના માટે શિવલોક ગિરિ પ્રદેશમાં જવું. સમ્રાટનું મૃત્યુ, ગ્રહ વિવાદ, ગુજર્જરના પ્રતિનિધિ પણ ઉપર અછતને અભિષેક, સમ્રાટની સભામાં પિતાના પુત્રને મોકલવાને અછત તરઃ આદેશ, નાગોર સરદારનું આક્રમણ અને તેને પ્રાણુ સંહાર, પ્રતિશોધ રાજકીય સેનાદળથી મારવાડનું આક્રમણ, યોધપુરના અવરોધ સંધિબંધનની કેટલીક પ્રતિજ્ઞા, સમ્રાટની સભામાં અભયસિંહનું જવું, અછતની દિલી યાત્રા બે સૈયદ મંત્રી સાથે તેનું સંમેલન, સમ્રાટને કારમાં પિતાની દુહિતાનું સંપ્રદાન, યોધપુરમાં પ્રત્યાગમન. તેનું રાજસભામાં આહાન, જયાકરનું ઉઠાવી લેવું, અછતની ગુર્જર યાત્રા દ્વારકાની દેવપુજા, તેને અનુયાત્રીઓનું ઐશ્વર્ય, સૈયદે સાથે પયંત્ર, અછતની સાથે સમ્રાટની મુલાકાત રાજ્યમાં જુદી જુદી જાતના દુભિષિક્ત, દક્ષિણાવર્ત થકી હસનઅલી, અછતની અને સૈયદના શત્રની આહત, રાઠોડ સેના લઈ અછતને મહેલને ઘેર, સમ્રાટને પ્રાણ સંહાર, તેના ઉત્તરાધિકારીઓ મહમદશા, અંબરના વિરૂધે તેની યુદ્ધયાત્રા, અછતની પાસે અંબરરાજની આશ્રય પ્રાર્થના, તેનું અમદાવાદનું દાન, યોધપુરમાં પાછું આવવું. અંબરરાજ સાથે અછતની દુહિતાને વિવાહ, સૈયદના મૃત્યુના ખબરથી અછતની વિપદશંકા, અજમેરનું આક્રમણ, અજમેરમાં હીંદુધર્મનું પુનઃસ્થાપન, યવનસેનાએ કરેલ મારવાડનું આક્રમણ ત્રણ હઝાર રજપુત સાથે તેની સામે અભયસિંહનું યુદ્ધમાં ઉતરવું, શંબર યુદ્ધ ભરતપુરના અધિષ્ટાતા ચોરમાન જાટને અછતનું આશ્રયદાન, સમ્રાટનો યુધ્ધોધમ, અજમેરના રક્ષણ માટે યુદ્ધ, અજમેર પ્રત્યપિત કરવાને અછતની સંમતિ, સમ્રાટની છાવણીમાં અભયસિંહનું જવું. તેની અભ્યર્થના, તેનું ઉદ્ધત આચરણે. પુત્રહસ્ત અછતનું ભરણુ, રાજરૂપક ગ્રંથમાં અછતની અદિ ક્રિયાનું વિવરણ, વાાં ઉભા થાય એવું સહમરણ, અતનું ચરિત વર્ણન. કવિકર્ણધને પિતાના ગ્રંથમાં અછતની જીવન માટે જે લખેલું તેને અનુવાદ આ નીચે આપવામાં આવે છે સંવત ૧૭૬૮ માં રડેડ રાજ અછતને નાહ અને હિમગિરિના અધિ પતિને જીવતાને મળે તે પાર્વત્ય સરદાર, તેના અમિત ભુજબળે પરાજ્ય પામે. ત્યારપછી તે પર્વત પ્રદેશમાંથી વિદાયગિરિ લઈ તે સુરધુનીના તટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #624 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પરલ આવ્યા તેના પવિત્ર જળમાં સ્નાન કરી સધ્યાદિક આન્ડ્રિક કમ કરી વ‘સતકાળે ચેાધપુરમા આત્મ્યા. સત ૧૭૬૯ માં શાહઆલમ સ્વર્ગ ધામે ગયા ત્યાર પછી તેના સિહાસન માટે તેના પુત્ર વચ્ચે વિવાદાગ્નિ સળગી ઉઠયા. આજીમઉશમાન મરાયે મણિમય રાજ છત્ર મૈજનમુદદ્દીનના મસ્તક ઉપર ધરાયું. તે નવા સમ્રા ટના અભિષેકકાળે અજીતે ખીંદારી કૈમસિંહ નામના શખ્સને સમ્રાટના સદનમાં માકલ્યે સમ્રાટે તેને આદરથી ગ્રહણ કયે અજીતને ગુર્જર પ્રદેશના પ્રતિનિધિ નીમી તેણે તેની સનદ કૈમસિહુને આપી, એ સનદ મળ્યા પછી તરત તે વર્ષમાં માશિ માસમાં ગુજરાતના સત્તર હઝાર નગરા કખજે કર્યાં. તેણે એક મેટી સેના તૈયાર કરી. એ સમયે શાકતીય કુળમાં નવા નવા વિપ્લવ પેદા થયા. સૈચોએ મૈઝુદ્દીનનો સહાર કરી પ્રીરકશીયરને રાજ પદે બેસાય. જીવીકારખાં માટે ગયા. તેની સાથે માગલનુ ખળવીય અસ્ત પામ્યુ. ત્યાર પછી સૈયદો ખીલકુલ ઉદ્ધૃત થઈ ઉઠયા. તેઓએ અજીત ઉપર એવા આદેશ આપ્યા. જે તે તેના પુત્ર અભયસિહુને સામ’તદળ સાથે આગ્રમાં મેકલે અજીતે પહેલાંથીજ એમ સાંભડ્યુ હતુ. જે વિશ્વાસઘાતક ઝુકુંદ ત્યાં પરમ આદરે કાળ કાઢે છે, ત્યાર પછી તેણે પુત્રની સાથે એક વિશ્વસ્ત સામંત દળને મેકવ્યુ, તેણે દિલ્લીના મુખ્ય સ્થળે તેને પ્રાણુ સહાર કર્યા. રાઠોડાના આ ગર્વિત આચરણાથી તૈયદે ક્રોધથી સળગી ઉઠયા તેના પ્રતિશેાધ લેવા માટે એક સેના દળ તૈયાર કરી તેઓએ જોધપુર ઉપર હુમલા કર્યાં. અજીત પેાતાના નગરના સમૃદ્ધ આશામીએને શીવાને નગરમાં અને પોતાના પરિવારને ખરા નગરમાં રાખી આયે. શત્રુઓએ જોધપુરને ઘેરો ઘાલ્યું. શત્રુઓએ રાજ કુમારને પકડી સમ્રાટની સભામાં મોકલવા આગ્રહ કયે . રાજા તેમાં સમત થયે નહિ. અભયસિંહને ખદુરા થકી ાલાન્ગેા પિતાની પાસે તે આન્યા. સંવત ૧૭૭૦ના અષાઢ માસમાં હાસેનઅન્નીની સાથે તે દિલ્લી ગયા. ત્યાં સમ્રાટે તે મરૂ રાજના ઉત્તરાધિકારીને પાંચ હઝાર સેનાના સેનાપતિ મનાચે. "" એ સમયે દિલ્લીના મેહુલમાં રાજ સભાનું અધિવેશન થાતુ અજીત, પોતાના પુત્ર સાથે દિલ્લીમાં ગયા ત્યાં તેણે અનેક સ્મારક સ્તંભા જોયા. તેણે તૈમુરના વંશધરાને અભિષાપ આપી, પ્રતિશોધ લેવાની ચિંતા કરવા લાગ્યા. . અજમલના રાષાવેગનાં નીચે પ્રમાણેના કારણેા હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નવ રાજા-યવન રાજના રજપુત કુમારી સાથે ખળપૂર્વક વિવાહ, ગીહત્યા, જજીયા કર, જોધપુરના ઉપર હુમલા કરી મહારાજ ોધના વંશધર પાસે તૈય દાએ જે સઘળી::માંગણી કરી હતી, તેમાં એક વિષમ માગણી એવી હતી જે ૬૭ www.umaragyanbhandar.com Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ટાટ રાજસ્થાન. રાજા અજીતની દુહિતા સાથે ફીરકશીયરના વિવાહ. એ અયેાગ્ય અને તત્ય વિવાહ થકી જે રાજ નૈતિક કળા પેદા થયાં તેનુ વિવરણ આપણે અ૮.૩ના અધ્યાયામાં આપી ગયા, હવે તે બાબતનું વિવરણ પ્રત્યેાજન વિનાનુ` છે. એવી અયોગ્ય માગણીથી અજીતની પ્રતિશેાધપિપાસા ખમણી વધી. તેણે કુટનીતિનું અવલંબને કરી સૈયદે સાથે ભળી જઈ મિત્રતા કરી. તેમાં તેને સ્વાર્થ સિદ્ધ થયે. પાતાનુ અભીષ્ટ સિદ્ધ થયું ત્યારે અજીતે ગુજ્જરના પ્રતિનિધિની સનદ મેળવી તે સનદ લઈ સંવત્ ૧૭૭૧ માં તે ચેાધપુરમાં આયે. તે વમાં તેના પ્રધાને તૈયમસિંહની મદદથી જજીયો કર માક્ થા. સઘળે! હીન્દુ સમાજ નગરના રાજા પાસે કૃતતાના :પાશે બધાયે. સંવત્ ૧૭૭૨ માં અછત પેાતાનું રાજ્ય જોવા નીસ. અભયસિ પિતાની સાથે ચાલ્યો. અજીતસિંહ ઝાલારમાં આવી પહેાંચ્યા, ત્યાં વર્ષાકાળ ગાળી સેવાસામાં આવી પહોંચ્ચા, નિમજ તેના ભૂજ ખળે પડયુ. દેવર રજપુતો આવી. તેને શરણે થયા. તેને સ`મુખીન થવા માટે પ્રીરાજશાહ પાલપુરથી નીકળ્યેા. થીરડેરડાએ તને એક લાખ રૂપિયા આપ્યા, કયાબેના તેણે ઘેરો ઘાલ્યો, તેના અધિપતિ કર આપી તેના અનુગ્રહપ્રાર્થી થયા ત્યારપછી કાળી રાજ કેમણે તેની વશ્યતા સ્વીકારી. સંવત ૧૭૭૩માં અજીતે હલવક્રના ઝાલા સરદારને અને નવાનગરના જામરાજ * નેહરાવ્યા, જામરાજ કરના ત્રણ લાખ રૂપીયા અને પાંચ ઘેાડા આપી છુટા થયા, ત્યાંથી નીસરી અજીતે દ્વારકામાં આવી. ભગવાનની પૂજા કરી, ત્યારપછી ગામતીમાં સ્નાન કરી તે દ્વારકામાં આળ્યે. પેાતાના નગરમાં આવી, તેણે સાંભળ્યુ જે ઇંદ્રસિંહે નાગારના પુનરૂદ્ધાર કયે. ઇંદ્રસિંહ અજીતની સામે ઉભા રહેવા યાગ્ય નહેાતે. કાળચક્રના પરિવર્તનની સાથે સંવત્ ૧૭૭૪નું વર્ષ જગતમાં આવ્યું. સૈયદ અને તેના પ્રતિદ્વંદ્વી ગ્રહવિવાદમાં ગુંથાયા, હાસેનઅલી દક્ષિણ પ્રદેશમાં રહેતા હતા, અબદુલાનુ મન રાજા ઉપર વિાણ પામ્યું તે સમયે અજીત રાજધાનીમાં આન્યા હતા. સૈયદની પાસેથી તેના ઉપર પત્ર ઉપર પત્રા આવવા લાગ્યા, તે નાગાર, મેરસા પુષ્કર મારેટ અને અગરની અંદર થઇ દિલ્હીમાં આળ્યે, જતીવખતે ચારે શહેરનું સેનાખળ દઢ કરી ગયા હતા. મારવાડ રાજનું દર્શોન લેત્રા * જામ યદુળની એક પ્રધાન અને પ્રાચીન શાખા, પણ એ શાખામાં ઉત્પન્ન થયેલા ૨. પોતાને પારિમ નમશેડની ઓલાદના ગણે છે, પણ તે જાંબવતીના ગર્ભ શ્રી કૃષ્ણુથી પેદા થયેલ વાજના વધરા છે. હું ગોમતી નદી શાખામડળ પ્રદેશના પ્રધાન નદી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #626 -------------------------------------------------------------------------- ________________ મારવાડ w w w . * * * * * * * we' s * * * * * * * (ા કરી, સૈયદ શહેરની બહાર નીસ, આલીવદિની સરાઈમાં તે બન્નેની પરસ્પર મુલાકાત થઈસૈયદ સાથે મળી જઈ, જયસિંહ અને મોગલના વિકમને પ્રતિરાધ કરવાને તેણે વિચાર કર્યો. પ્રથમ પ્રધાન શત્રુ જુલફીકારખાનો સંહાર કરવા તેઓએ પ્રતિજ્ઞા કરી. જ્યારે સાટે જાયું જે અછત દિલ્લીમાં આવ્યું. ત્યારે તેને રાજસભામાં લાવવા કોટાના હારવંશી રાવભીમને અને ખાદરાનખાનને મોક૯યા. અજીતે તેઓની અભયર્થના અગ્રાહ્ય કરી નહિ. તે સમયે અનેક રાઠોડ વીરે તેની સાથે સમ્રાટ પાસે ગયા. મતિબાગમાં એક મોટી સભાનું અધિવેશન થયું. તે દિવસે સમ્રાટે રાઠોડ રાજ અછતને સાત હજાર સેનાને સેનાપતિ ની. સાટ પાસેથી વિદાયગીરી લીધા પછી અછત અબદુલાખાને મળે, મળવા ગયે. તેની અભ્યર્થના કરવા સૈયદ બહુ દુર સુધી આવ્યું. તે દિવસે, તે સયદ મંત્રીએ તેને જે મહારાહે પ્રહણ કરેલ છે, તે સમહનું વર્ણન થવું દુષ્કર છે. તેઓ અને પ્રથમથી એકતાબંધને બંધાયા હતા, પણ આજ ફરીને વિશેષ અને દૃઢ રીતે બંધાયા. તેઓએ પ્રતિજ્ઞા કરી કે “બને ત્યાંસુધી એકઠા રહી ફતેહ મેળવવી, નહિ તે એકઠા રહી યુદ્ધસ્થળે કાયમના માટે સુવું.” એ સંમીલનના સમાચાર સાંભળી મોગલે અત્યંત ભય પામ્યા. એ ભયમાંથી બચવા અછતને પ્રાણનાશ કરવા તેઓ યુકિત શોધવા લાગ્યા. સંવત ૧૭૭૫ના પિષમાસની શુકલ દ્વિતિયાતિથીએ અછતને સમ્રાટની મુલાકાત. થઈ, અજીતે તે મુલાકાતમાં પુષ્કળ અમુલ્ય બક્ષીસે મેળવી, અછત સૈયદની મુલાકાત લઈ તે વર્ષમાં ફાળુન માસમાં સમ્રાટની મુલાકાતે ગયે. એ સમયે રાજ્યમાં જુદી જુદી જાતના દુનિમિત્ત થવા લાગ્યા. ગગનમંડલે એક અશુભ સૂરક ભાવ ધારણ કર્યો. દિગમંડળ અગ્નિમય અને રાતું થઈ ગયું જોવામાં આવ્યું, શીયાલવાનું રદન સંભળાવા લાગ્યું. મેઘ વિના પ્રજના નાદ થવા લાગ્યા, રાજસમાં એકવાર આનંદમગ્ન હતી તે આજ શેકસાગરમાં ડુબેલી જોવામાં આવી. દિલ્લીમાં યુગપલટાઈ ગયે. એ સઘળાં દુર્લક્ષણ જોઈપુરવાસીએ, વિષમ ભય પામ્યા, સેનઅલી દિલ્લી નગરમાં આવ્યું, તેનું મુખમંડળ ભીષણ અને ગંભીર હતું. પતનેન્ન મુખ મૈરવનું જેમ શેકવાવ વાગે તેમ તેનું રણ નગારૂં મહેલની પછવાડે વાગ્યું. અગહય તુરંગસેના તેની સાથે આવી. તે શત્રુ સેનાના ઘડાઓ બળથી ઉડેલી ધુળથી દિલ્લી નગર ઢંકાઈ ગયું. નગરના ઉતર દેશમાં આવી તેઓએ છાવણી નાંખી. ત્યાર અને હસેન અલીએ પિતાના ભાઈ અછતની મુલાકાત કીધી. એ સમાચાર સાંભળી સમ્રાટ અત્યંત ભય પામે. કંપતા હૃદયે તેણે તેઓને ભેટ આપી. એ સમયે મેગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #627 -------------------------------------------------------------------------- ________________ પર દંડ રાજસ્થાન સરદારે નિઃસંશવભાવે પિતપિતાના વાસમાં રહ્યા. સઘળી મેગલ સમિતિના હૃદયમાં વિષમ ભિતિને સંચારથ. હસનઅલ્લી દિલ્લીમાં પેઠે કે મેગલે, પિતા પિતાના ઘરમાં સંતાઈ બેઠા, એ સમયે અબરરાજ તેલહીન પ્રદીપના જે જોવામાં આવ્યું. બીજા દિવસે સઘળા અછતની સાથે યમુના તટે ગયા. જ્યાં અછતની છાવણી હતી. ત્યાં તે એકઠા થયા, અછત તે સમયે પ્રલયકર પાવકના જેવો દેખાય જેમ સૂર્યોદયે અંધકારરાશિ જગતમાંથી પલાયન કરી જાય છે, તેમ આજ સમ્રાટના શિર ઉપરથી કઈ અદભુત પુરૂષના ઉદયે, રાજમુકુટ ખસી પલાયન કરી ગયો. એવી શોચનીય અવસ્થામાંથી ફીરકશીયરને બચાવવા કેઈમેગલ આવે નહિ, જયસિંહ સ્થળથી પલાયન થઈ ગયે, દિલ્લીના સિંહાસને એક બીજે રાજા બેઠે, પણ તે વ્યામોહગ્રસ્ત હાઈ ચાર માસમાં મરણ પામે. ત્યારપછી દેલ્લા (રાફદઉલ્લા) તે સિંહાસને અભિષિક્ત થયે. દિલ્લીના મેગલાએ નીસાહ નામના એક શન્સને આગ્રામાં અભિષેક કર્યો. હસનઅલી તેઓને નિગ્રહ કરવા આ ફિ થાય અછત અબદુલાના સાથે સમ્રાટ પાસે રહયે. સંવત્ ૧૭૭૬ માં અછત અને સૈયદ બને દિલ્લી થકી આગ્રાએ જવા નિસર્યા. તે સ્થળે તેઓને યુદ્ધવિગ્રહ કરવાને શ્રમ પડે નહિ શાથી કે મગલેએ વિવાદ કર્યા વિના નિકુશાહને તેઓના હાથમાં સેં. નિકુશાને સેલીમગઢમાં કેદ કર્યો. એ સમયે સમ્રાટને પરફેકવાસ લેવા સચદ અને અજીતે એક શખસને દિલ્લીના સિંહાસને બેસાય. તેનું નામ મહમદશાહ, ફીરકશીયરના મૃત્યુ સાથે જયસિંહની આશાઓ વ્યર્થ થઈ સૈયદો જયસિંહને શક્તિ આપવા દઢ પ્રતિજ્ઞાવાળા થયા. અંબર રાજ દીલ્લીથી નીકળી રસ્તામાં સીકડીના કીલ્લામાં વિશ્રામ લેવા ગયે એ સ્થળે તેના સરદારે અછતના શરણે થયા. તેઓએ મારવાડ રાજ પાસે વિનય સાથે નિવેદન કર્યું જે “ આપ જે કુર્મ રાજને સૈયદના વિષ નયન થકી બચાવશો નહિ તે તેને સર્વ નાશ થશેજ” ભગવાન શ્રીકૃષ્ણ જેમ અર્જુનની રક્ષા કરી અજીતે તેમ અંબર રાજને પિતાના આશ્રય તળે રાખી રક્ષા કરી. જયસિંહને ભય દૂર કરવા અને તેને દલાસો આપવા તેણે પિતાના મંત્રીને અને ચંપાવત સરદારને મોકલ્યા તેઓ અંબર રાજને લઈ અછતની પાસે આવ્યા જયસિંહને સઘળો ભય દુર થયે તેને માલુમ પડી ગયુ જે પ્રલયમાંથી તેની કા થઈ અછતને પ્રતાપ પ્રતિદિન વધતું ગયું. તેણે એક રાજાને સર્વનાશમાંથી . બચા બાજાને રાજય તહાસને અભિષિક્ત ક સત્રાટ તેના ઉપર અત્યંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #628 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૩૩ સતુષ્ટ થયે તેને અમદાવાદ આપી દઇ પોતાના રાજ્ય ઉપર દેખરેખ રાખવાની તેણે તેને અનુતિ આપી. અખર રાજ જયસિંહ અને દીરાજ ખુસિંહ સાથે તે ચેાધપુર જવા ચાલ્યેા. રસ્તામાં નનેાહરપુરના શિખાવત સરદારની પુત્રી સાથે તેના વિવાહ થયા. ત્યાર પછી તે આશ્વિન માસમાં ચેધપુરમાં આવી સ્વગૃહને જોઇ પરમ આનદિત થયેા. , શીતકાળ વહી ગયે, વસ ંતકાળે આવી દેખા દીધે, પ્રકૃતિ દેવી પણ નવા રંગે સજ્જત થઇ દેખાવમાં આ ચારે દિશાએ આનંદ રેલાયા, એ મધુ મય મધુમાસમાં અંબર રાજ વિવાહ ચેાગ્ય પીતવસ્ત્રષહેરી માહર અલ કારથી વિભૂષિત થઈ અછત નદિની શ્રીમતી સૂર્ય કુમારી સાથે વિવાહ કરવા તૈયાર થયા. વિવાહના ઉત્સવ થયેા. "C અજ સંવત ૧૭૭૭ ના વર્ષના આરંભ થયા. જયસિંહ અને મુસિંહ જીતની પાસે રહેતા હતા એટલામાં તે આવી નિવેદન કર્યું જે માગલાએ સયદના વધ કર્યાં, અને અછતને શોધવા તેઓ પ્રવૃત થયા. એ સમાચાર સાંભળતાં અછતે પોતાની તલવાર મીયાન અહ.ર કહાડી ગભીર સ્વરે કહ્યુ મેરના અધિકાર કરીશ અને કરીશ ” અખર રાજને વિદ્યાયગિરી આપી તે સરતા નગરમાં ગયે. દિવસે અજીતે, મુસલમાનોને અજબૈરમાંથી પહાડી મુકયા અને તેને ભસ્મસાત્ કર્યું, રાજ પ્રતિનિધિ તેના હાથે હણાયા. અને તારાગઢ તેની વશ્યતા સ્વીકારી, મઢમાં માંગ ખધ થઈ ગઇ હીંદુઓના મંદિરમાં ઘટાધ્વનિ સંભળાયા, મસ્જીદોની જગ્યા ગુંદ્ધ કરી ત્યાં મંદિર સ્થાપ્યા. જ્યા કુરાનના પાઠ થાતા હતા ત્યાં પુરાણનો પાઠ થવા લાગ્યા, કાએ વેદિકાના ત્યાગ ક બ્રાહ્મણેા તે સ્થળે આવી બેઠા. રાજ છત્ર તેના મસ્તક ઉપર ધરાયું તેણે પોતાના નામે સિક્કા ચલાવ્યા રાજાધિરાજ અછતે સ્વધમાં ઉન્નત કર્યાં. તેના પ્રભાવે મરૂસ્થલીમાંથી ઇસ્લામ ધર્મી ખસી ગયા. સંવત્ ૧૭૭૮માં સમ્રાટે અજમેરના ઉદ્ધાર કરવા પ્રતિજ્ઞા કરી, તેના ઉદ્ધાર માટે તેણે મુજકુરને સેનાપતિ નીમ્યા. ત્યા પછી મુજકુર મારવાડ તરફ ચાલ્યે. અજીત પણ યુદ્ધના માટે નિર્ભીક થઈ ભેા હતેા, સેના ચલાવવાના ભાર તેણે અભયસિંહને સોપ્યા. અભય, આઠ પ્રધાન સામા સાથે અને શહઝર અસ્વારોહી સૈન્ય સાથે યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યાં. પુષ્કળ રજપુતે અલયસિંહના વા– વટા નીચે એકઠા થયા. થોડા સમયમાં રાડેડ અને યવન સેના સમુખીન થઈ પણ મુજકુર માથું નીચુ' રાખી નગરમાં પલાયન કરી ગયા. ૨૪,તેની સેનાને જોઇ તેની યુદ્ધ કરવાની વાસના રહીજ નહોતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #629 -------------------------------------------------------------------------- ________________ રાડ રાજસ્થાન સવત્ ૧૭૭૯નું વર્ષ આવી પહોંચ્યુ. અભયસિ’હું અખરમાં રહે. તે નગરને તેણે કીટ્ટાકોટથી ઘેરી લીધું. તેના પિતા અછત અજમેરમાંથી આવી ત્યાં તેને મળ્યા. પિતા અને પુત્રના મળવાથી જાણે કશ્યપ અને સૂર્ય મળ્યા હોય, એમ લાગ્યું. અભયસિંહ સૂર્ય જેવા પ્રતાપશાળી તેણે મુજકુરને હરાવી હીન્દુજાતિને સુખી કર્યાં. અછતના રાષ શમીત કરવા સમ્રાટે પોતાના ચેલા નાઝુરખાંને મેકલ્યું. પણ નાહુરખાના વિરતિકર ખેલવાથી અજીનો રાષાનળ ખમણેા સળગી ઉઠયેા. નાઝુરખાંને અને તેના ચાર હઝાર સૈનીકોના અખર ક્ષેત્રે ગ્રાસ કા. એ સમ્રાટે જાટ ચારમાનને પુત્ર અછતના શરણે થયે, હીંદુ મુસલમાનને સઘર્ષ પ્રતિદિન વધતા ગયા, એનશીખ મહમદશાહ એ અવિરામ વિવાદથી વિરાગ પામ્યા. તેણે રાજ્ય છેડી મક્કા તીર્થે જાવાના વિચાર કર્યાં, પશુ તે તીર્થયાત્રા કર્યાં અગાઉ નાહુરખાંના મૃત્યુનો બદલા લેવા તેણે એક માટી સેના તૈયાર કરી, મોગલ સામ્રાજ્યના વાવટા નીચે જુદી જુદી સેનાએ એકઠી થઇ, અંબરરાજ જયસિંહને હૈદરકુલીખાંને ઇરાદતખાં વીગેરેને તેણે સેનાના અધિનાચક નીમ્યા. શ્રાવણ માસમાં તારાગઢને ઘેરો ઘાલ્યો. કીજ્ઞાની રક્ષાના ભાર અમરસિંહને સોંપી અભયસિદ્ધ કીલ્લાની ખહાર નીકળ્યે. ચાર માસ સુધી કીટ્ટાના ઘેરા રહે. ત્યારપછી તેઓએ અબરરાજ જયસિહુને મધ્યસ્થ થકી સધિને પ્રસ્તાવ કર્યાં. સમ્રાટના સેનાપતિઓએ કુરાનના સ્પષ્ટ કરી પ્રતિજ્ઞા લીધી જે ષિના સઘળા સાથે પાળવાના છે, ત્યાર પછી અજીત તેઓના પ્રસ્તાવમાં સમત થયા. અને તેણે અજમેર પાછુ આપવાની સંમતિ આપી, ત્યારપછી અભયસિંહ જયસિંહ સાથે શજ છાવણીમાં આન્યા. સાટે તેને પેાતાના સ’મુખે બેસવાની આજ્ઞા આપી, ખરરાજ, તેના સમાનના રક્ષણ માટે જામીન થયે. પણુ અભય સિહ પેાતાની તલવારને સ્પષ્ટ કરી મેલ્યે “ આ અમારી જામીન ’ ૫૩૪ અભયસિદ્ધ ચથા કાળે દિલ્લીમાં આવી સમ્રાટને મળ્યા. સમ્રાટે મેાટા સ’માન સાથે તેની અભ્યર્થના કરી, પણ તેથી તેજસ્વી અભયસિંહની મનસ્તુષ્ટી થઈ નહિ અજીતસિ’હ સમ્રાટનીજમણીબાજુએએસતાહતા.એબાબતની અભયસિહનેખબરહતી, અભયસિંહે જમણીમાજીનુ'આસનલેવાનાઉદ્યોગકયે . એમ કરવામાં ઉદ્ધૃતરાઠોડકુમારે પેાતાની તલવાર મીયાનમાંથી કહાઢી, તેટલામાં સમ્રાટે પેતાના ગળામાંથી માળા કહાઢી તેના ગળામાં પહેરાવી, તેણે પોતાની તલવાર મીચાનમાંનાખી, સમ્રાટની અપૂર્વ બુદ્ધિથી તે તાફાન શાંત પામ્યું, અદૃષ્ટ દેવ રાઠોડ કુળ તરફ બીલકુલ અપ્રસન્ન હતા. અજીતના એકંદર ખાર પુત્ર હતા, તેમાં અભયસિંહુ મોટા અને ભક્તસિંહ નાને તેએ બન્ને ચેહાણી રજપુતાણીના ગભૅ પેદા થયા, બન્ને રાજકુમાર સમાન તેજસ્વી અને સમાન ઉદ્ભૂત હતા, અભયસિ’હ દિલ્હીમાં રહેતે, અને ભક્તસિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #630 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૩૫ પિતાની પાસે રહેતે. સંવત્ ૧૭૮૦ ના આષાડ માસમાં બારસના દિવસે, અભયસિંહ તરફથી ભક્તસિંહને એક પત્ર મળે, પત્રના અંદર જે લખેલું હતું, તે પાઠ કરવાથી અત્યંત પાખંડીનું હૃદ્ય પણ કેપિત થાય. ભક્તસિંહે કપિત હૃદય થયા વિના તે પત્ર વાંચે. તેનું હૃદય કઈ પણ પ્રકારે ધડકયું નહિ, તેમાં લખેલ હતું જે “ જે પિતાને તું મારી શકે તે તને નાગરનો સ્વાધીન રાજા હું બનાવી દઉં. નાગરની અંદરનાં પાંચ પચીસ ગામ પણ તેને આપુ” ભક્તસિંહે તે પત્રને પાઠ કર્યો. બરાબર પાઠ કર્યો, ફરી પાઠ કર્યો. તેની આશા વધી, તેની છઘાંસા વૃત્તિ દીપીત થઈ, “ પિતા પરમ ગુરૂ ” “ પિતૃહત્યા મહાપાપ ” તે બોલવાથી થાય શું ! પિતા તે મને રાજ્ય આપશે નહિ, રાજ્ય ! રાજ્ય ! જ્યજ જીવનાધાર ! રાજ્યહીન રજપુત કાપુરૂષ, ત્યારે હું આ સુગ શા માટે છેડી દઉ. ભક્તસિંહના હૃદયમાં પાશવીવૃત્તિએ અધિકાર કર્યો. તે કેવળ રાત્રીની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેની મા તેનાથી અત્યંત ભય પામતી હતી, તે પિતાના પતિ અછતને સતર્ક અને સાવધાન રહેવા કહેતી હતી. પણ જેમ અછતમાં સાહસ હતું તેમ બળ પણ હતું. રાણીની વાતને તે હસી ઉડાડી દેતે અને તે બેલ, રાણી! ભક્તસિંહ શું મારે પુત્ર નહિ ! તે તે બાળક, તેનાથી ભય કે ! તેને એક તમાચે પડવાથી તેને પ્રાણ વાયુ નીસરી જાય! ” અષાઢ માસ સુદી દિવા ભાવભક્તના પક્ષમાં અત્યંત દી થઈ પડયે ક્રમે સૂર્ય દેવ અસ્તાચલ તરફ ગયે. ગાઢ અંધકારંવાળી અમાવાસ્યાએ દેખાવ, દીધે. ઉલકાપાત થવા લાગે. મેઘ વિના વવનિ થયે. પણ અજીતે તે સઘળા ઉપર ભૂક્ષેપ કર્યો નહિ, નિયમિત સંધ્યવંદનાદિ કરી, આહાર કરી તે શયન મંદિરમાં પેઠે, ભક્તસિંહ પણ તેની પાસેથી રજા લઈ અછતના શયનાગારના એક ઓરડામાં સંતાયે રાત્રીના બે પહોર ચાલ્યા ગયા. સઘળું વિશ્વ નિદ્રામાં અચેતન હતું. ભક્તસિંહે ધીરે ધીરે ઓરડાના બહાર ઉઘાડ્યા ધીરે ધીરે પિતાના શયનાગારની પાસે આવ્યો. અતીવ સાવધાનતાથી પિતાના શયનગારને દરવાજે ઉઘાડશે તેમાં તે પેટે કેઈએતેને નહિરાઠોડ કુળને સર્વનાશ થવા લાગે મારવાડના અધપાતને સૂત્ર પાત થયે. આજ નિંદ્રાય વસ્થામાં અછતનું જીવન પાખંડી પુત્રના હાથમાં આવ્યું. રાક્ષસ ભક્તિસિંહ ચેરની જેમ અછતના શથનાગારમાં પેઠે. શયનાગા રમાં દી બળતું હતું, ભક્તસિંહ અજીતનું મુખ મંડળ જોયું પાસે એક હેલી આ ઉપર મહારાજના અસ્ત્ર શસ્ત્ર તૈયાર પડેલા હતા. પિશાચ ભક્તસિંહે તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ટક રાજસ્થાન એક તીક્ષણ ધારવાળી છરી લઈ પોતાને દુરથી સંધિ સાથે અછતને જીવન દીપ નિવણ થશે. મારવાડની પવિત્ર ભૂમિ ભીષણ પાપથી કલંકિત અને આ પવિત્ર થઈ, રાઠોડ કુળની રાજ લક્ષ્મી કરૂણનાદે રેડ મારવાડમાંથી પલાયન કરી ગ, દુરાચાર ભક્તસિંહના એ પાપાનુણાથી રાજસ્થાનના સઘળા લે કે તેને પુષ્કળ અભિશાપ દેવા લાગ્યા. સૂર્ય પ્રકાશ અને રાજરૂપક ગ્રંથમાં એ હત્યાનું વર્ણન નથી, તે બને ગ્રંથકારેએ તે વર્ણન શામાટે ન કર્યું તેનું કોઈ કારણ સુજતુ નથી, એમ કહે વાય છે જે પિતૃ હત્યાની આશાથી તે બન્ને ગ્રંથ રચાયા ત્યારે તે નરપિશાચ પિતાનું પાપ કાર્ય લાલચનના માર્ગમાં આવવાદે ખરો ! સૂર્ય પ્રકાશ ગ્રંથમાં માત્ર એટલું લખેલ છે જે જ અછત એ સમયે સ્વર્ગવાસી થયે. પણ આતતાયી ભક્તસિંહના હાથે મરણ પામી તે સ્વર્ગવાસી થશે, તેમ લખ્યું નથી.” ભઢિની મારી મોટી વંશમાં પેદા થઈ હતી, તે વીર જંગની દુહિતા પ્રથિતયશવની શાખા મહેલે તેને વંશ, ચકધર ભગવાન વિષ્ણુના તેત્રને પાઠ કરતાં કરતાં તે બોલી “ હું આનંદની સાથે જીવિત નાથની સાથે જઈશ” એ રીતે દેવલની મૃગવતી પવિત્ર કુળમાં પેદા થયેલ તયાર રાણી, સર રાણું અને શિખાવતી શણુ હરિ નામ સ્મરણ કરી પિતાના જીવિતેશ્વરના વાસે જવા દત પ્રતિજ્ઞાવાળી થઈ. તેઓ સઘળાં સમ સ્વરે બોલ્યા. “ આ સુગ હવે આવશે નહિ, આજ જે આપણે પ્રાણેશ્વરનું અનુગમન નહિ કરીએ તો આ લેક અને પરલેકમાં આપણી અપકતિ છે, માનવ કુળદુરંત યમને એક ગ્રાસ છે. એક સમયે પણ યમના હાથમાં પડવું પડશે. ત્યારે શામાટે આપણે જીવિત નાથનું અનુગમન ન કરીએ,” એમ કહી સઘળા અનુગમન માટે સાજીત થયાં. માનવ કુળ દુરત યમને એક ગ્રાસ છે. એકસમયે યમના હાથમાં પડવાનું છે ત્યારે શા માટે આપણે જીવિતનાથને સહવાસ તજીએ. આ આપણે ભયંકર સમય છેને જઈએ. એટલામાં સહુ સછત થયા. ભટ્ટિની રાણીએ પ્રવિત્ર ગંગાની મૂતિકાથી તિલક કર્યું તેણે ગળામાં તુળસીમાળા પહેરી, તે બોલી, “જીવિતનાથ રહિત રહેવું તે રહેવું મૃત્યુ સમાન છે.” શેકવિધુર રાણીઓને જેઈ નાઝર નાથુ બે, “માવીઓ ! આ આમોદ કે અમેદ નથી. જે ચંદન, સારે તમે અભિષિકત થાઓ છે તે ચંદનસાર હાલ શીતસ્પર્શ છે. હવે તે ચંદનસારવાળી અગ્નિસંયુકત ચિતામાં તમારે પડવાનું છે. માટે અનિમાં પડવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #632 -------------------------------------------------------------------------- ________________ મારવાડા ૫૩૭ તમે બંધ કરે. ” નાથનાં વચને નિષ્ફળ ગયાં, તે સઘળાં સમરિવરે બોલી ઉડયા, “ અમે જગને ત્યાગ કરી શકીએ પણ જીવિતનાથનો ત્યાગ કરી શકશે નહિ.” પવિત્ર જળમાં સ્નાન કરી સહમરણ કરવા ઉદ્યત થયેલી રાણીઓએ મને હર વસ્ત્ર પહેર્યો. એકવાર સ્વામીની ચીતાને તેઓએ નમસ્કાર કર્યો. મંત્રી વિગેરેએ તેઓની સંમુખે ઉભા રહી તેઓને તે કામમાંથી અટકાવવા વાયા, પણ તેઓનું કહેવું નિરર્થક થયું, ચહાણી પટ્ટરાણી સહુથી અગ્રસર ઉભી હતી. છેવટે તેની સંમુખે ઉભા રહી મંત્રી સામંત વગેરેએ કહ્યું. “મા! તમે રાજે. શ્વરી છે ! તમે દેહત્યાગ કરશે તે રાજ્યનું અમંગળ થાશે. તમારા શીવાય અયસિંહને અને ભકતસિંહને કણ નેહથી લાલનપાલન કરશે. હવે તમે બ્રહ્મચર્યમાં મન આપો. દીન દરિદ્રનું પોષણ કરે! 2ષીતપસ્વી વગેરે મહાત્માની સેવામાં તત્પર રહે. પણ પટરાણીએ તેઓની વાતને કર્ણપાત કર્યો નહિ. તેણે ગંભીર સ્વરે કહ્યું, “ રાજમહીષી કુંતીએ પિતાના પાંચ પુત્રનું ગૌરવ જોવા માટે સ્વામીનું અનુમાન કર્યું નહિ, પણ તેની આશા શું સફળ થઈ. એ જીવન છાયાના જેવું અવાસ્તવું છે. આ સંસાર દુઃખ યંત્રણાથી પરિપૂર્ણ છે. આ ક્ષણે સ્વામીની સાથે અગ્નિમાં પેસી જીવીત સાર્થક કરીએ. એટલામાં શકવાદ્ય વાગી ઉઠયું. મહાપ્રસાનનું અનુયાત્રીદળ ધીરેધીરે અગ્રસર થયું. સઘળાના મુખમાં હરિનામ વૃષ્ટિના ધારાપાતની જેમ ધનરત્નનાં દાન થયાં, રાજવનિતાના મુખમંડળ સૂર્યની જેમ પ્રભાવાળાં થઈ ઉડ્યાં. તે પ્રચંડ ચીતામાંથી અવીરલ ધુમ પુંજ બહાર નીકળવા લાગે, એકઠા થયેલા લેકે તાળી પાડી હર્ષને નાદ કરવા લાગ્યા. કમે ચિતા ભયંકર અગ્નિય પર્વતની જેમ સળગવા લાગી. પતિપ્રાણા સાધ્વી રાણીઓ બળતી ચિતામાં પેઠી. કેઈના મુખ ઉપર પંઈરાગ્ય કે અપ્રિતિ જોવામાં આવી નહિ. તેઓએ અગ્નિમાં દેહ તજી પિતૃકુળને ઉજજવલ કર્યું આ સ્થળે અજીતસિંહના પવિત્ર જીવન નાટયનો પર્યવસાન આવ્યું. આ સ્થળે રાઠોડ કુળની રંગભૂમિમાં એક ઉજવલ નાટકના અભીનયને શેષ થયે. જે સઘળા પ્રખ્યાત નામવાળા રાજાઓ મરૂસ્થળના સિંહાસને બેઠા છે તેમાં મહારાજા અજીતસિંહ એક પવિત્ર ચરિતવાળા રાજે છે. તેનું જીવન પવિત્ર છે. તે જુદી જુદી ઘટનાથી પરિપૂર્ણ છે. જે દિવસે. નૃશંસ ઔરંગજેબના પાપાચારથી મમ: હત થઈ રાઠોડ કુળકેસરી મહારાજા યશવંતસિંહે સુદૂર હીંદુકુશ પર્વતની તળે. ટીમાં પ્રાણ ત્યાગ કર્યો, જે દીવસે તેની શેકવિધુર વિધવા પનીએ અછતને જન્મ આપી પિતાના સ્વામીનુ અનુગમન કર્યું, તે દીવસથી યવનના દર્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #633 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ટાડ રાજસ્થાન તેાડી નાખવાનું નક્ષત્ર ગગનમાં ઉદિત થયું. અજીત ખાલ્યાવસ્થામાંથી પિતૃમાતૃ હીન હતા. તેણે ગવન્નત રાઠોડ કુળમાં જન્મ લીધો. તેના જન્મ સમયે તેનું રાજ્ય વિભવ ધન વગેરે શત્રુના કબજામાં હતું. તેનું તે સમયે એવું એક પણ સ્થળ નહોતુ કે તે સ્થળે જ તે નિશ્ર્વિત થઇ સ્વતંત્ર ભાવે જઇ વાસ કરે, પાખડી આર ગજેબે, નૃશ’સ ક’શની કૃટ નીતિ પકડી તેણે રાઠોડકુળમાં તાજા પેદા થયેલ પુત્રને હણવા તૈયારી કરી હતી. એક માત્ર ડોડ સરદારાની મદદથી રાજભક્તિથી અને આત્મત્યાગથી અજીત મહાસંકટને તરી નીકળ્યા છેવટે તેણે નૃશ'સ યવનરાજના હાથમાંથી માતૃભૂમિને છેડાવી. સાભાગ્યવશે અજીતસિહુને અનુરક્ત સામત સરદારાની મદદ મળી, તેની તે નિઃસહાય અવસ્થામાં તેએ તેને મદદ ન આપત તે મહારાજ યશાવતસિંહની સાથે રાઠોડકુળનુ ગારવ અસ્ત પામી જાત, મારવાડના ઇતિહાસ. જુદી રીતની મૂર્તિ ધારણ કરત. વિશ્વસ્ત સામતાએ પોતાનાં સુખાની જલાંજલી દઇ, રાજકુમારની રક્ષા કરી, રાજકુમાર માટેતેએએ,તેઓની પ્રાણવલ્લભાને પણ સંહારમાં ઉતારી હતી. હીંદુ લોકો કાયમથી રાજભક્ત છે, રાજા ખાળક હોય પણ હીંદુનુ' શાસ્ત્ર, રાદ્ધને દેવભાવે પૂજવા આદેશ આપે છે. હીંદુ લાકે તે આદેશ પ્રાણ આપી-પાળે છે. રાજા હીંદુઓના ઉન્નતિ માર્ગમાં પ્રધાનતે રાજ દર્શનને હીંદુલાકે દેવદર્શન તુલ્ય ગણે છે. હીંદુનો એ રાજાનુરાગ્ર રાઠોડકુળના રાજાઓમાં પ્રદીપ્ત થયા છે. તેઓએ અજીતના માટે કહેલ હતુ જે આપણા અધિપતિને આપણે જ્યાંસુધી જોશું નહિ, ત્યાંસુધી પાન ભાજન ઉપર આપણને રૂચિ થાશે નહિ,” કેવી રાજભક્તિ ? કેવી વફાદારી ! "" જે ભયાવહ ધ યુદ્ધ, અજીતની અને તેના સામતાની પ્રધાન ક સાધના હતી તે કમ સાધનામાં સલિપ્ત થઈ રાજસ્થાનના પ્રત્યેક સામત સરદાર સંપ્રદાયે સ્વદેશાદ્વારના માટે છત્રીશ વર્ષસુધી લડી, પુષ્કળ હૃદય શાણિત આપ્યા છે. તેનુ પ્રદીપ્ત પ્રમાણ ભટ્ટ લેાકેાના ગ્રંથથી નીકળી આવે છે. પણ કેટલાક લોકો એ ભટ્ટના લેખાને અપ્રમાણિક અને પક્ષપાતી ગણે છે. અજીતસિંહુ પુષ્કળ મળવાળા અને હૃદયવાન રાજા હતા. ખાડુ પરાક્રમ, તેનું એક પૈતૃક કમ ઘણી નાની ઉમ્મરમાં અજીતે તે પૈતૃક કર્મના દાખલા બનાવી આત્રા, અગીયાર વર્ષની ઉમ્મરે જ્યારે તેણે રાજધાનીમાં નિજજાતિવરી સમ્રાટની મુલાકાત લીધી, તે સમયેજ સમવેત રાજમલી સમશે તે પોતાનુ સાહસિકય ખતાવ્યું હતું. પોતાની જી ંદગીમાં જે જે યુદ્ધ થયાંતે યુદ્ધમાં અજીતે સામત સરદારોના મદદથી સ્વદેશે દ્ધાર માટે મોટી નિષ્ઠા બતાવી છે. શખરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #634 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૩૯ vvvvvvvv યુદ્ધ થકી અજીતની પ્રતિષ્ઠા વિશેષ વધી, બેનશીબ ફીરકશીયર પાદશાહથી તે મહમદશાહ પાદશાહ સુધીના પાદશાહોએ અજીતને અનુગ્રહ માં, અજીતના અનુગ્રહ વિના તેમાંથી કોઈ પણ પાદશાહથી પૂર્ણ મનોરથ થયો નહિ. અજીત મુસલમાનોને ખરા દીલથી ધિક્કાર હતો. તે જાણતા હતા જે મુસલમાન હીંદુના ધર્મના અને સ્વાધીનત્વના ભયંકર શત્રુ. : રાણાના દફતરખાનામાં પુરાતન વિવરણાવાળી શેધતાં મહાત્મા ટેડ સાહેબને કેટલાક પ્રાચીન સંવાદપત્ર હાથ પડયા એ સઘળા સંવાદપત્ર બહાદુરશાહની છાવણમાંથી લખાયેલ હતા. તેઓ પૈકીના એક પત્રમાં કેટલીક વાત લખેલ હતી. તે વાત ઉપર ભરૂસે રાખવાથી માલુમ પડે છે. અજીતસિંહ પિતાના ચરિત વિશુદ્ધ મુકી, સ્વર્ગવાસી થયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #635 -------------------------------------------------------------------------- ________________ 0005 દશમ અધ્યાય.

!>}* L.. અભયસિંહની પિતૃહત્યાજ ભારવાડના અધઃપાતનું કારણ, સમ્રાટને સ્વહસ્તે અભયસિંહના અભિષેક, અભયસિંહનું યોધપુરમાં આવવું. પુરાહિત વગેરેનું તેનું ધન દાન, કકાવ અભયસિંહને નાગારના જય નગર પ્રદેશનું ભકતસિ ંહને સમર્પણ. અભયસિંહના હુ થે ।મીયાંના પરાજય, સમ્રાટના દરબારમાં જવું અને તે નિમિતે નગર વિગેરેનું દર્શન, વસંત રાગનું આક્રમણ, સમ્રાટ સભામાં જવું ગુર્જરના રાજ પ્રતિનિધિ અને દક્ષિણાવના રાજા જંગલીની વિદ્રોહિતા, વિદ્રોહીઓના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરવા ઉશ્કેરણી તથા ખીડું આપવું, એકઠા થયેલ સભાસદનું ખીરું લેવાનું અસ’મતપણું, રાઠોડ રાજનું બીડું લેવું, તેનું અજમીર દર્શન, પુષ્કરમાં અખર રાજ સાથે તેની મુલાકાત, સામ્રાજ્યની સર્વનાશ કલ્પના, મેરના નગરમાં મુર્ખાસિંહ સાથે તેની મુલાકાત, યેાધપુરમાં આગમન, મંગળા ચરણ, મીનલોકોને અત્યાચાર, રજપુત સામંત સેનાનું વિવરણ, શિરાના મીન લેાકેાનું અભયસિંહ થકી દમન, શીરે રાજની સધિ પ્રાર્થના, અભયસિ ના સહાયાથે તેની સેનાની મદદ, અમદાવાદ ઉપર તેની યુ યાત્રા, ત્યાંના શાસન ને શરણે થઇ જવા કહેવાને બે લાવવું, રજપુતના યુદ્ધ સભા, સેના દળના સંમુખ ભાગ ચલાવવાના ભકતસિહના મનેોભીલાષ. યુદ્ઘાથૅ મંગલા ચરણ, શીરભુલદનું આત્મરક્ષાયે કૈાશલ, યુદ્ધ, રજપુતાના જય, શીરભુલંદનું આત્મસમર્પણુ સમ્રાટની પાસે તેનું બંદીરૂપે પ્રેરણુ, અભયસિંહનું ગુજ્જર શાસન, તેનું ચોધપુરમા પ્રત્યાગમન. દિવસે દુરાચાર અભયસિ ંહે પિતૃ હત્યાનું મહા પાપ કર્યું તે દિવસે, રાટેાડ કુળનો સાભાગ્યસૂર્ય અસ્ત પામ્યા, તે દિવસે મારવાડ ક્ષેત્રમાં અમ’ગળના સૂત્રપાત થયા. ૯ના પ્રરોહ મહેલના શિખર ઉપર ઉગી જેમ માટા થઇ મહેલને તેડી નાખે છે તેમ તે અમંગળે અંકુરિત થઈ મોટી વૃદ્ધિમાં આવી મારવાડ ભૂમિને તોડી નાંખી, છેવટે રાડેડ કુળનું સિહાસન સમૂલ ઉત્સાહીત થયું, અભયનાં તે મહા પાપના ફળ તેના વધરાને ભાગવવા પડયા, મારવાડનુ ખીલ્કુલ દુભાગ્ય એટલેજ અભયસિહને એવી દુતિ સુજી જે તે દુતિ સુજી નહેાત અને રાજ્યમાટે તે ઉપયુક્ત અવસર જોતા તેના વધરા જગતમાં પ્રતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #636 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૪૧ પશાળી થઈ ઉભા રહેત. ભઃ ગ્રંથમાં લખેલ છે જે “મહારાજ અજીતસિંહ સંવત્ ૧૭૮૧ માં અમર ધામે ગયે. અજીતસિંહના સ્વર્ગવાસ પછી સમ્રાટે સ્વહસ્તે અભયસિંહના લલાટે તિલક કર્યું, સ્વહસ્તે તેણે તેને હસ્તમાં તલવાર છરી વગેરે આપી તેને રાજસિંહાસને બેસાયે, તેની સાથે તેણે નાગરને પ્રદેશ તેને આયે. એ સઘળા માંગલિક ઉપકરણ પામી. રાઠોડ રાજે પિતાના નગરમાં આવવાની વિદાયગિરિ લીધી, રાજધાનીના અને અડખે પડખેના ગામડાના લોકોએ તેની મેટ દબદબાથી અભ્યર્થના કરી યેધપુરમાં આવી, તેણે પિતાના સરદારને, ચારણને, ભાટને અને પુરેહિતને બહુ ધન રલના દાન વગેરે આપી પરિત કર્યા. રઠેડરાજ અભયસિંહના શાસન કાળની આલોચના કર્યા અગાઉ આપણે તેની સભાના રત્નરૂપ કવિવર કર્ણની જીવનનું અનુશીલન કરવા પ્રવૃત થઈએ, કણ જેમ ઉંચા કુળમાં પેદા થયે. તેમ સારા ગુણગામે ભૂષિત હતા, જે મહાકવિએ ( કેનેજના શેષ અધીશ્વર મહારાજ જયચાંદની મેટી સભાને અલંકૃત કરી છે. જે કવિ મહાકવિની મહીની તૂલિકાએ આ જગતમાં એક મહા કાવ્ય રત્ન પેદા કર્યું, છે તે કવિના કુળમાં કવિવર કર્ણને જન્મ થયેલ છે. કર્ણ, કવિ, પ્રતિભા સંપન્ન રાજનીતિ કુશળ અને રણપડિત હતા. તેના તે મહનીય ગુણેના પુષ્કળ પ્રમાણ જોવામાં આવે છે, જે પ્રચંડ અંતવિલવ થકી એકવાર મારવાડને સર્વ નાશ થવા ઉપક્રમ થયું હતું. કર્ણના જ્ઞાનના પ્રભાવથી નિવાહિત થયે, તે મોટે યે હતું, જે બેહદ પરાક્રમ અને રણ નૈપુણ્ય કિંઠ યુદ્ધમાં તે ઉતર્યો હતો. તેનું વિવરણ હવે પછી આપવામાં આવશે, સુધામય સૂર્યપ્રકાશ ગ્રંથ તેના શાય, પાંડિત્ય વગેરે ગુણોના દાખલા બતાવી આપનાર છે. મંદિરના સુવર્ણ આસન ઉપર બેઠા પહેલાં તેણે વ્યાકરણ અલંકાર કાવ્ય વિગેરેનું સારી રીતે અનુશીલન કર્યું. તેથી કરીને તેની અદભુત કવિત્વ શક્તિની કુતિ થઈ, એકવાર તે ધગઢના તેરણશીષે બેસી વીણવાદન કરી જગતને મોહિત કરવા શક્તિવાળો થયો હતે. દિવસો ગયા, તેની સાથે રહેડકુળના રંગભૂમે ગંભીર અવનિકા પડેલ છે, દયકાળના લેહહસ્તના પ્રહારે ગન્નત રાઠોડનું ગૌરવ તુટી ગયું છે, પણ તે કવિવરની સુધામય લેખણથી પેદા થયેલ કાવ્ય રન રાઠોડ કુળનું ગૈરવ હાલ પણ છે એમ કહી આપે છે. નવા રાજાએ, પોતાના અભિષેકથી પેદા થયેલ આમોદપ્રમોદ વધારે દિવસ ભોગવ્યા નહિ, પોતાના રાજ્યાભિષેક પછી તરતજ તેને નાગોરના વિરૂધે યુદ્ધમાં ઉતરવું પડયું. સમ્રાટની સાથે અજીતના તકરારના સમયે તે જનપદ મુંદરના પ્રાચીન વંશના હાથમાં સોંપાયેલ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ રડ રાજસ્થાન જે દિવસે મેગલ સેનાએ અજમેરને ઘેરે ઘાલ્યા, તે દિવસે જજીયા સગ્રાહક ઇસરતખાંએ ઇદને પિતાના હાથે નાગ કીટ્ટાના રાજ્યને અભિષેક કર્યો, પણ હોળીના ઉત્સવ ગયા પછી યુદ્ધની તૈયારી થવા લાગી. તેને લેઢાને દેહ, પવિત્ર જળ ધોવા. ત્યારપછી રજપુતોએ છાગના બળીદાન આપ્યા તેમ સિધુર અને છાગના લોહીથી તપને દેહ અભિષિક્ત કર્યો, તે યુદ્ધની તૈયારી રાવ ઈદ્રિ પામ્યું. થોડા સમયમાં નાગોરને ઘેરી લીધું. ઇંદ્રએ પિતાનું સંમાન અને કીલ્લો અભયસિંહના ચરણમાં મુકાયાં. ત્યારપછી એનવાજીના પ્રેમ પ્રદેશના રાજ્યમાં અભયસિંહે ભક્તસિંહને અભિષેક કર્યો. મેવાડ, યશલમીર, વિસનેર અને અંબરના અધિપતિઓએ અભયસિંહની પાસે અનુવંદન પત્રો મેકલાવ્યા. ત્યારપછી તે પિતાની રાજધાનીમાં આનંદ કેલાહળથી આવ્યો. સંવત્ ૧૭૮૧ માં એ બીના બની. સંવત્ ૧૭૮૩ માં દિલ્હીમાં સમ્રાટન. ઘેર આવવા અભયસિંહને હુકમ મળે, અભયસિંહ પોતાના સામંત સરદારે સાથે દિલ્લી જવા નીકળે, તેના ઉપર વસંત રેગ (શીળી ) ને હુમલે થયે. તેનાથી થતા અમંગળમાંથી બચાવવા રજપુતેએ જગરાણીની એ માનતા કરી. સંવત ૧૭૮૪ માં રડેડ રાજ અભયસિંહ દિલ્લીમાં આવી પહોંચ્યો. તેના સંભ્રમ માટે સમ્રાટે પ્રધાન સામંતને તેની સામે મેકલ્યા હતા, ત્યાર પછી સભા સ્થળે આજો, સમ્રાટે તેને આદરથી ગ્રહણ કર્યો તેણે તેને કહ્યું “ખુશબખ્ત મહારાજ રાજેશ્વર ! આજ અનેક દિવસ પછી આપણે એકઠા મળ્યા. ” આજ અમે પરમ સુખને અનુભવ કરીએ છીએ, આજ આખાસનું ગૈરવ બમણું વધી ગયું છે. ” અભયસિંહે પિતાના વાસભવન ઉપર જવા સમ્રાટ પાસેથી વિદાયગિરિ લીધી, સમ્રાટે તેના વાસભવને, જુદી જુદી જાતના ફળ મેવા વગેરે મોકલી તેની અભ્યર્થના કરી. સંવત ૧૭૮૪ માં શિર બુલંદખાં વિદ્રોહી થઈ ઉઠશે તે વિદ્રોહના દમન અથે રાડેડ રજપુતેને અપૂર્વ શાય બતાવવું પડયું, ભટ્ટ કવિ તે સંબંધે દક્ષિણાવર્ત માં વિવાદ વિર્ષમવાદ પ્રતિદિન વધી પડે. શાહજાદાનેમલી વિદ્રોહી થયે, તેણે સાઠ હઝાર સૈનિકેથી માલવ પ્રદેશ, સુરત અને આમદપુર ઉપર હમલે કર્યો. તેના હાથથી સમ્રાટના પ્રતિનિધિ ગિરિધર બહાદુર, ઈબ્રાહીમકુલી, રૂસ્તમઅલી અને મેગલ સુજાત યુદ્ધ ક્ષેત્રમાં પડયા. એ સમાચાર સમ્રાટના કઈ ગેચર થયા. બળવાનું દમન કરવા તેણે શીતળાદેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #638 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૪૩ શીરબુલંદખાને પચાસ હઝાર સૈનિકોને અધિનાયક નમ્યું. તેના ભરણપોષણ માટે એક કરોડ રૂપિઆ આપ્યા તે વિશાળ સેનાદળ લઈશીરબુલંદખાં, દમનની વિરૂધ્ધ ચાલે. પણ તેનું અગ્રગામીદળ વિદ્રોહીથી પરાજય પામ્યું તેથી તેણે વિદ્રોડી સાથે સંધિ કે ” દુરાકાંક્ષા સેનાપતિ શીરબુલંદખાએ એકવાર પોતાના કર્તવ્ય સામું જોયું નહિ, સમ્રાટે જે ઉદેશે તેને સેના સાથે મેક હતું, તે ઉદેશ ન સાધતાં, સેનાપતિ ખુદ શીરબુલંદખાં સમ્રાટનો વિદ્રોહી છે. તેણે સામાવાળાને વિદ્રોહ દમન કર્યો પણ છેવટે પિતે વિદ્રોહ કર્યો. તેની વિદ્રોહ વાત એકદમ સત્રાટના કોચર થઈ સત્રાટ એકસે ચાલીસ ઉમરાવથી ઘેરાઈ સભાસ્થળે બેઠો હતો. તે સમયે તે આવી કહ્યું જે “ શીરબુલંદખાં વિદ્રોહી થયે. ” સભામાં બેઠેલા સઘળા ચમકિત થયા. સમ્રાટની બે આંખમાંથી અગ્નિ કરવા લાગ્યું. તેણે રેશ અને છઘાંસામાં હોઠ કરડયા. તેણે દૂતને કહ્યું “જાગેલી હકીક્ત સહુ સાંભળે તેમ બોલ” એટલામાં સભાની વિસ્તબ્ધના ભાંગી, રાજ દૂત ગભીરસ્વરે બોલ્યો “શીરબુલંદખાએ ગુજરાત જીત્યું, પિતે સ્વતંત્ર છે એમ પરિચય આપ્યો. તેના ભુજ બળે કેલીઓ તુટી ગયા, મંડલ ઝાલા ચારસીમા, ભાગલ અને ગેહિલેએ પરાજય પામી તેની વસ્થતા સ્વીકારી, હોલકરે તેને કર આપવા કબૂલ કર્યું, ભમીઆઓએ પિતાપિતાના કીલ્લાને ત્યાગ કરી તેને આશ્રય લીધે, આજ તે અમદાવાદને રાજાને થઈ દક્ષણીઓ સાથે એકતાસૂત્રે બંધાય છે. આજ સઘળા સતર હઝાર તેને રાજા બેલી તેની બેલબાળા પકારે છે. “સમ્રાટે જાણ્યું કે એ વિદ્રોહનું દમન નહિ થાય તે રાજ્યના પ્રતિનિધિઓ પોતપોતાની સ્વાધીનતા સ્થાપવા ચેષ્ટા કરશે. વાસ્તવિક રીતે સમ્રાટની આશંકા અમૂલક નહતી. થોડા સમયમાં સેનાના થાળમાં બીડાં મુકી થાળ ફેરવવાનું નિશ્ચય થયું, મીર નાજુકે, સ્વહસ્તે તે થાળ ઉપાડી સિંહાસનની બે બાજુમાં બેઠેલા સામંત સરદારો તરફ ફેરવ્યો. મીર નાજુકથી બને પંક્તિ વચ્ચે વૃથા ફ. કેઈએ તે બીડું ઉપાડવાને હાથ પ્રસાયે નહિ, સભાના ઉમરાવમાંથી એક આશામી બોલી ઉઠશે. “ જે તીક્ષણશુળ વજદંડને ધારણ કરવા ઈચ્છે તે શીરબુલંદખાની સામે યુદ્ધમાં ઉતરે ” બીજા એક ઉમરાવે કહ્યું. “જે ઘડો લઈ ધુણીજળમાં ડુબવા ચાહે તે શીરબુલંદખાંની વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરે, ત્યારપછી વળી એક ત્રીજો આશામી બેલી ઉઠે, જે સપની તીક્ષણધાર જહાનું ધારણ કરી શકે તે શીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ટેડ રાજસ્થાન, બુલંદખાની સામે યુદ્ધમાં જાય, સમ્રાટનું હૃદય દારૂણ વિષાદથી ભરાઈ ગયું. સમ્રાટનું વિષણું વદન રાઠોડ રાજ અભયસિંહના નયન માગે પડયું. આખાસ પરિત્યાગ કરી જવા અગાઉ તેણે દર્પ સાથે હાથ લાબું કરી તે બહુ લઈ પિતાની પાઘડીમાં રાખ્યું. સમ્રાટને તેણે માનપૂર્વક કહ્યું. “ જગત્પતિ ! આપ નિરાશ થાશે નહિ ! તે શીરબુલંદને હું ભૂલશાયી કરી દઈશ. તેના દુરાકાંક્ષા તરૂની શાખા પ્રશાખા પત્ર સૂન્ય થાશે આજ તેનું ગત મસ્તક ધુળમાં રખડશે. ” અભયસિંહના એ વીર સુલભ અને સાહસ બેંક વાકયે સાંભળી સમ્રાટ આનંદિત થયે. તેને સમ્રાટે પુષ્કળ બક્ષીસ આપી, તે જોઈ સભાને શુરવીરેનાં હૃદય નિદારૂણ ઇર્ષાથી દાડમની જેમ ફાટવા લાગ્યા. રાઠેડરાજ અભયસિંહના વિદાયગીરીના કાળ ઉપર સમ્રાટે તેને ફરીથી બહુ બક્ષીસો આપી. તે બક્ષીસમાં સાત મહામૂલયવાળા રને હતા. સમ્રાટે ભંડાર ખેલા. યુદ્ધાથી સૈનિકો માટે એકત્રીસ લાખ રૂપિયા અભયસિંહને તેણે આપ્યા. અસ્ત્રાચારમાંથી તે બંદુકો વગેરેને પ્રસિદ્ધ સ્થળે આણ રાખ્યાં વળી અમદાવાદ અને અજમેરના રાજ પ્રતિનિધિત્વનું નિયોગ પત્ર લઈ અભયસિંહે સંવત ૧૧૮૦ માં આષાઢ માસે સમ્રાટ પાસેથી વિદાય થયે, અભયસિંહ અજમેર તરફ ચાલ્યા વિદ્રોહના દમનના માટે પહેલાં અભયસિંહ ગુજરાત તરફ ન ગયે તેનું વિશેષ કારણ છે. પહેલાં અજમેરને કી હસ્તગત કરવાને તેને વિચાર હતે. વળી અંબરરાજ સિંહની સાથે તત્કાચિત વ્યવહારને પરામર્શ કરવાને તેને વિચાર હતું. તેના તે બન્ને વિચારો ન્યાય પરાયણ અને નીતિ માગનુસારી હતા. મારવાડના રાજ્યમાં અજમેરને કી પ્રધાન હતું. મુસલમાનના કબજામાં આવવાથી મારવાડને તેણે મોટું નુકશાન કર્યું. આજ અભયસિંહે તેને હસ્તગત કરી, સઘળા રાજસ્થાનને એક નવાબને અનુપ્રાણિત કર્યા. અજમેરના કીલ્લામાં પિતાનું થોડું ઘણું સૈન્ય રાખી, અભયસિંહ ઐરતાના તરફ ચાલે, ત્યાં આવી ને પિતાના ભાઈ ભક્તસિંહને મળે. મરતાથી નીકળી બન્ને ભાઈઓ રાજધાનીમાં આવ્યા. ત્યાં તેઓ ઘોડા રેજના માટે વિશ્રામ સુખ લેવા તત્પર થયા. ત્યાંથી અભયસિંહે સરદારને વિદાયગીરી આપી કહ્યું, “ જે આપ સહુને થોડા દિવસમાં મારી પાસે આવી એકઠા થવાનું છે. થોડા દિવસમાં ઠોડ સરદારે પિતાના સૈન્ય સાથે ચોધપુરમાં હાજર થયા. વીરવર ધની મહા નગરીએ એક અપૂર્વ શોભા આજ ધારણ કરી અભયસિંહ આજ મેટા ઉલ્લાસથી સુખ સંગ કરવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #640 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૪૫ થેાડા સમયમાં યુદ્ધનું સઘળું આયેાજન પુરૂ થયું. ત્યારપછી સંવત્ ૧૭૮૬ના ચૈત્ર માસની દશમે વિરાટ રાઠોડ સેના લઈ અભયસિંહ નગરની બહાર નીસયે. જુદાજુદા ૫ રજપુત સરદારોએ પોતાની સેનાથી રાઠોડ સેનાની અંગ પુષ્ટિ કરી. રાજકુમાર ભકતસિંહ રાઠોડ સેનાના જમણા ભાગ રક્ષતા અગ્રસર થયા ને સેના સાથે શીરોહી તરફ ચાલ્યા. શીરાહીના દેવરાજ પોતાના સેનાદળના ગથી કાઈને ગણકારતા નહોતા. આજ રાઠોડ રાજ તેના ગર્વને નિગ્રહ કરવા માટે તેના પ્રદેશ ઉપર આવી પડયા. અભયસિંહ પણ કેટલાક પ્રદેશમાં થઇ દેવર રાજ્ય તરફ ચાલ્યા. તેણે હીવારે કીલ્લાને ઘેર્યાં. શત્રુઓની તલવારેએ પુષ્કળ રાઠોડાના શોણિતપાત કર્યા ક્રમે યુદ્ધ ઘાર થઇ પડયુ. રાઠોડેાના પ્રચંડ પરાક્રમે પરાજ્ય પામી દેવર રજપુત્તા પલાયન કરી ગયા. તે પર્વત પ્રદેશમાં પોતાનુ થોડુક સેનાદળ રાખી અભયસિંહ, પલાશીયા તરફ ચાલ્યે, વિરાટ અને વિશાળ અબુઇરાત્ર આજ કપવા લાગ્યા. શીરાઈ વિષમ યંત્રણાથી પીડીત થયું. તેના અધિપતિએ જ્યારે સાંભળ્યુ જે રીવારા અને યશાલીયા ધ્વસ્ત થયા ત્યારે નિરાશાથી તેના પગ ભાંગી ગયા, તે પેાતાના રક્ષણ માટે વિચારવા લાગ્યા, તેણે અભયસિંહને પોતાની દીકરી આપી તેના ક્રેાધની શાંતિ કરવાના વિચાર ક '' રાવનારાયણદાસ સંધિ સ્થાપવાને કૃત સ’કલ્પ થયા. તેણે સારવંશીય એક રજપુત માયારામને મધ્યસ્થ નીમ્યા, માયારામ અભયસિંહ પાસે આભ્યા, તેણે શીરાહીરાજને અભિપ્રાય વ્યક્ત કર્યા . અને કહ્યું મહારાજ ! દેવરરાજ માનસિંહને નાનેા ભાઇ રાવનારાયણદાસ પેાતાની ભત્રીજીને આપને વિવાહમાં આપવા ઇચ્છે છે. આ ક્ષણે અનુગ્રહ કરી તેની ઇચ્છા પૂર્ણ કરી ! અભયસિંહ સમત થયા, તે ઘાર સંગ્રામના સમયે શીરાહીથી વિવાહનું નાળીએર આવ્યું. રાઠોડરાજે તે આદરથી ગ્રહણ કર્યું. સૈન્ય સામાએ યુદ્ધ સજજા છોડી દીધી. તેઓએ વિવાહની સજ્જા કરવાનું શરૂ કર્યું. રાણા અભયસિંહ, શીરાહી રાજ સાથે મૈત્રી અને કુટુંબ સંબંધ બાંધી થોડો સમય શીરોઈમાં રહયા. યુદ્ધયાત્રાની ફરી શરૂઆત થઇ, વિશાળ રાઠોડ સેના શીરબુલંદના અહંકાર તાડી નાંખવા સરસ્વતી તટે આવેલા પાલણપુર અને સિદ્ધપુરમાં થઇ ગુજરાત તરફ ચાલી, દેવર સરદારે પણ પેાતાના સૈન્યથી રાડેડવાહિનીને અંગપુષ્ટિ કરી. અભયસિંહે સિદ્ધપુરની પાસે છાવણી રાખી શીરબુલંદ તરફ્ દ્રુત મોકલ્યો. તે આવી શીરબુલંદને નિવેદન કર્યું જે “ સમ્રાટના આદેશ ક્રમે રાઠોડરાજ અભયસિહુ આપને વિજ્ઞાપન કરે છે જે આપ, રાજકીય તાપ બંધુક અસશસ્ત્ર યાનવાહન અને બીજી સામગ્રી તેના હાથમાં સોંપી àા. અને અમદાવાદમાંથી અને બીજા ૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાડ રાજસ્થાન રાજકીય કીલ્લામાંથી આપનુ સેનાદળ ઉઠાવી લ્યેા. પ્રત્યુત્તરે શીરબુલ'દે કહી માક જાણતા નથી, કેાઈની ' લાગ્યું “ હુંં પડે રાજા છું. બીજો રાજા કોણ છે. તે હું વશ્યતા સ્વીકાર કરતા નથી. ” દૂત સ ંદેશા લઇ રાઠોડની છાવણીમાં આન્યા, અભયસિંહની પાસે સઘળુ જાહેર કર્યું. શીરબુલ'ના ગર્વિત અને ઉદ્ધત ઉતર સાંભળી રાઠોડ રાજ અભયસિંહ વિષ કાપાનળે સળગી ઉઠયેા. તેના ગવ ખવ કરી દેવાયુધ્ધ સજ્જામાં સજજીત થવા તે પ્રસ્તૃત થયા. અભયસિ ંહે સમર સભા ખેલાવી મારવાડના આઠ પ્રધાન સરદારી અને અનેક વિચક્ષણ સામતા તે સભા સ્થળે એકઠા થયા. તેઓએ યુદ્ધ સંબધે પાતપાતાની મંત્રણા જાહેર કરી. tr "" ચંપાવત ગોત્રના આવપતિ-હરનના પુત્ર કુશળસિ'હે પોતાના અભિપ્રાય જાહેર કર્યાં. ત્યારપી આશાપતિ કપાવત સરદારેદ સાથે કહ્યું “ ચાલે વીરા! ચાલે ! આપણે સમર સાગરના જળમાં પેસીએ. ત્યારપછી મેરતીય શિરેશરન કેસરીસિંહ બેાલ્યા. “ અમેસહુ યુધ્ધક્ષેત્રમાં સહુની પહેલાં ઉતરી અપ્સરા પાસેથી વરમાળા લેશું, એથી ચાલેા ! વીર પુરૂષો ચાલે! આપણે કેસરી પહેરવેશ પહેરી શીરબુલંદનું મસ્તક તેાડવા ચાલેા પ્રત્યેક સરદાર, પ્રત્યેક સૈનીકરણમદે મત્ત થયા. ત્યાર પછી રાજકુમાર ભક્તસિ' મળતા અગ્નિ જેવા ઉભા થયા. તેને ઉભા થયેલા જોઇ સઘળા ચુપ થઈ ગયા. સભાગ્રહનું સ્થળ મુ'ગુ' થઈ ગયુ તે ગભીર નિસ્તબ્ધતામાં રાઠોડ રાજકુમાર ભકતસિહ, અભયસિ ંહના સંમુખીન થઇ ખેલ્યા, હુ! તમારા અનુજ છુ' છતાં આપ શા માટે યુધ્ધ કલેશ સહન કરો છે! રણુયુધ્ધને ભાર આપ મારા હાથમાં સેપીદ્યો. જીએ સેવક તે દુરાચાર શીરબુલંદખાનું મસ્તક લાવી આપના ચરણ પાસે મુકે છે કે નહિ ! અભયસિંહે ભકતસિ’હને સેનાપતિ પદે નીમ્યા. આનદઉત્સાહે કેસરી પહેરવેશ પહેરી સઘળા એલી ઉઠયા, “ આપણે અમરપુરમાં જઇ વસશું. ” થોડા સમય પછી સભાના ભંગ થયા. રાઠાડ વીર યુધ્ધાથે તૈયાર થયો. શીબુલ'ખાં પણુ પાતાના રક્ષણના ઉપાયે ચાજવા લાગ્યા. નગરના પ્રત્યેક દ્વારે તેણે બે હઝાર સૈનીકે અને પાંચ તો રાખી. તે સઘળી તાપેા પીર ગી ગોલ’દાજના હાથમાં સાંપાણી. બીજો એક યુરોપીય બંદુક ધારી તેના દ્વાર રક્ષક થઈ તેની સાથે હતેા. એ પ્રમાણેની ગાઠવણુ કરી શીરબુલ ંદખાં રાઠોડ સેનાના હુમ્લે! અટકાવી દેવા તઇયાર થયેા. ત્રણ દીવસ સુધી બન્ને પક્ષ તરફના ગાળાના વરસાદ થયા. પણ તેથી ખન્ને પક્ષમાં કાંઇ નુકસાન થયું નહિ. કેબ્રલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #642 -------------------------------------------------------------------------- ________________ મારવાડ १४७ શીરબુલંદખાનો પુત્ર તે સમયે હણા. છેવટે ભક્તસિંહે પ્રચંડ રણમદે પોતાની રાકેડ સેનાને ચલાવી તેણે નગરમાં પિસવાને ઉદ્યોગ કર્યો. તેને ઉદ્યોગ સફળ કરવા માટે તેના સૈનીકે વિશેષ વિરત્વ બતાવવા લાગ્યા. સરદાર શરમણી ચંપાવત રાવ કુશળસિંહ, અતુલ પરાક્રમ બતાવી અનેક મનીને હણી યુધ્ધ સ્થળે પળે. જેમજેમ દીવસ ભાગ જતે ગમે તેમતેમ રજપુતને પુરૂષાર્થ વધતે. ગયો. શીરબુલંદખાની આશાઓ વ્યર્થ થઈ. દિવસને ભાગ આઠ ઘીને હતે. એટલામાં શીરબુલંદખાં રણસ્થળ છે ચાલ્યા ગયે. પણ તેથી તેના સિની નિરાશ થયા નહિ. તેઓએ પ્રચંડ વિરતાથી રજપુતના વેગને અટકાવ્યા. છેવટે યવન દળ પરાજીત થયું. વિજયી રજપુતેએ મેટા હર્ષથી રણનું નગારું બનાવ્યું. શીરબુલંદ હણાયે તેવી વાત આખા સિન્યમાં તીવ્ર વેગે ફેલાણીતે ભયંકર યુદ્ધમાં તેના એકંદર ચાર હઝાર ચાર ત્રાણ સનીને માર્યા ગયા. રજપુતેમાંથી અભયસિંહ સાથેના રજપુતે કેટલાક પુષ્કળ યુદ્ધ કરી હણાયા. બીજા દિવસે શીરબુલંદ પિતાના અસ્ત્ર શસ્તે લઈ અભયસિંહના શરણે આવ્યું. તેને આગ્રા તરફ લઈ ગયા. અભયસિંહે તેના કુટુંબ પરિવાર વિગેરેની રક્ષા માટે અનુમતિ આપી. શિરબુલંદ ઉપર યે મેળવી અભયસિંહે ગુજરાતમાં સત્તર હજાર, મારવાડના નવ હજાર અને બીજાં કેટલાંક ગામ ઉપર આધિપત્ય મેળવ્યું. પ્રતાપથી પરિશોભિત થઈ તે મધ્યાહુકાળના સૂર્યની જેમ તેજ કરવા લાગ્યું. તેના પ્રચંડ પ્રતાપથી અંજાઈ જઈ, ઈડર. ભેજ પાર્કર, સિંધુ, શીહી, ફતેહપુર, ડુંગરપુર, ઝુનઝુનુ, યશલમીર, નાગોર, વાંસવાડા, લુણાવાડા હળવદ વિગેરેના અધિપતિએ, તેને અવનત મસ્તકે નમ્યા. * વિજયી અભયસિંહ યમાં મેળવેલ દ્રવ્ય સાથે ચેધપુરમાં આવે. રાજ્યના પુરવાસીઓ આનંદમય વિજયસંગીત ગઈ પિતાના અધિપતિને મેટા સમારેહથી વધાવવા લાગ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #643 -------------------------------------------------------------------------- ________________ એકાદશ અધ્યાય. ' બંને ભાઇઓની પરસ્પર ઈષા, ભકતસિહના રણનૈપુણ્ય અભયસિ'હની આશંકા, તેની નિતિ, ચોધપુર છેડી કવી કર્ણનું નાગારમાં જવું અને ભકતને તેનું કૈાશલથી શોક્ષાદાન, મોટા ભાઈને અભીપ્રાય વિક્ળ કરવા નાના ભ.નું કૌશલ, અભયસિંહું કરેલ વીકાનેરનું આક્રમણ, તેના સરદારાને વિચિત્ર વ્યવહાર, અભયસિંહ સાથે અબરરાજને વિવાદ કરાવી દેવામાં ભક્તસિંહનું કૈાશલ, અભયસિંહની ગેરહાજરીમાં યેાધપુર ઉપર હુમલા કરી દેવાની જયસિંહ તરઃ ભસિહની સલાહ, સલાહની સાર્થકતા, જયપુરમાં સમરસભા, અભયસિંહ અને જયસિહના વિવાદને! સુત્રપાત, અબરમાં યુદ્ધ સજ્જા, મારવાડ તર૬ જયસિંહની મોટી સેનાની યાત્રા, બીકાનેરને અવરોધ ત્યાગ કરી જયસિંહના આક્રમણનો પ્રતિરાધ કરવા રાઠોડ રાજનો ઉધોગ, ભકતસિંહનું વિચિત્ર આચરણ, સામંતને શપંથ ખવરાવી તેને સાથે લઈ અખરના સેના દળ સાથે યુદ્ધ માટે તેની દળ સાથે ચાત્રા, ગાંગેરીયાનું યુદ્ધ, ભકતસિંહનો કઠોર ઉંઘમ, તેના સેના દળને! ધ્વંસ; માત્ર સાઠે સર્પનીકે લઈ જયસંહ ઉપર તેનું આક્રમણ, જયસિંહના રણુસ્થળ ત્યાગ, અંબરના ભાટે.એ કરેલું ભકતસિ’હનું યશેાગાન, ભકતસિંહના ત્રીજા આક્રમણના ઉદ્યોગમાં કવિ કની ખાધા, સેનાના નાશે ભકતસિ ંહના શાક, મધ્યસ્થ થઇ રાણાએ કરેલ અને પક્ષની સધીસ્થાપના, ભકતસિ ંહના કુળદેવનું ન, અભયસિંહનું મૃત્યુ, તેના ચિરત સંબધે કેટલાક ગપ્પા. માનવ નવ સ્વાર્થીનો દાસ છે. નરઘાતી લુંટારાથી માંડીને સ`સાર વિરાગી સન્યાસી સુધીના મનુશ્યેા આ ક્ષણભ'ગુર જગમાં સ્વાનીજ પૂજા કરે છે. તેમાં કેટલાકની પુજા અધીક હોય છે. અને કેટલાકની સ્વલ્પ હોય છે. માનવના આ વિશાળ કાર્ય ક્ષેત્રમાં સ્વાર્થ જ પ્રધાનનાયક છે. સ્વાની સહચરી આશા છે. સ્વા તમેાગુણાન્વિત છે. તેના મહિમાના પ્રભાવે માનવ સ`હાર કરનાર ત્રિશુળિ સ્મૃતિ ધારણ કરે છે. સ્વાના કુહુકમાં જે માનવ એકવાર મુગ્ધ થાય છે, તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #644 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૧૪૯ જ હિતાહિતનું જ્ઞાન બીલકુલ લેપ પામે છે. માણસ સ્વાર્થરૂપી ઈષ્ટદેવતાની પરિતુષ્ટિના સાધન માટે પિતાના હાથે પિતાને પગમાં કુઠારાઘાત કરે છે. અભય સિંહે સ્વાર્થની એ તામસી વૃત્તિથી વિમૂઢ થઈ જન્મદાતાને પ્રાણ લીધે. એ પ્રાણુ લેવાના નૃશંસ કાર્યમાં તેના જે સહોદરે તેને મદદ આપી હતી, જે સહદરને તે પ્રાણ કરતાં વહાલે ગણુતે હતો તે સહેદર ઉપર સ્વાર્થના પાપ મંત્રે પ્રણાદિત થઈ તે ઈષના નયને જોવા લાગ્યું. તેજ સહેદર હદયને આનંદદાયક ભક્તિસિંહ, આજ અભયસિંહને ચક્ષુળ થઇ પડે. અભયસિંહે તે ભાઇને સર્વ નાશ કરવાને ઉપકમ કર્યો પતસિંહ સ્વભાવથી કાર્યદક્ષ અને સાહસી હતા. તે યુધ્ધના કાર્યમાં વિશેષ પારદર્શી હતા તેના સાહસ અને રણને પુણ્યનું વિવરણ રાજસ્થાનમાં ચારે તરફ ફેલાયું રજપુતોનો શું પણ રજપુત વિદ્વેષી યવને તેની સમહ કુશળતાની પ્રશંસા કરતા હતા. અભયસિંહના હૃદયમાં જુદી જુદી વિભીષિકા પેદા થઈ તેને દરેક ક્ષણે મનમાં લાગવા લાગ્યું જે ભક્તસિંહ મારવાડનું સિંહાસન હસ્તગત કરવા મહેનત કરે છે. તે ચિંતા તેના મનમાં ઉદિત થઈ તેને વિશેષ ભય દેખાડવા લાગી. તે ભયથી અભયસિંહ કાયમ ઉદ્વિગ્ન રહેતા હતા. તે નાના ભાઈને સર્વ નાશ કરવા વિચારતા હતા. તે ભક્તસિંહને નાગર થકી વિચૂત કરી તેમ હતું પણ તેમ કરવા તેનું સાહસ થાતું નહોતું. તેને સર્વનાશ કરવાની ચિતામાં ઘણુ દીવસો ચાલ્યા ગયા. ક્રમે શીરબુલંદ સાથે યુદ્ધ કરવાને અવસર આવ્યો. છેવટે. શીરબુલંદ સાથેનું યુદ્ધ પુરું થયું. રાજ્યમાં ફરી શાંતિ વિરાજ. અભયસિંહે જાણ્યું જે તે શાંતિને નિરૂગે ઉપભેગ થાશે. પણ તેણે પિતાનાજ મનના દેશે તે શાંતિની પુષ્પ શય્યાને અશાંતિની કંટક શય્યામાં પરિણત કરી. તે સ્વભાવથી આરશ્ય પ્રિય હતે. તે અફીણની સેવા પૂર્ણ માત્રાએ કરતે હતે. તેના વયેવૃદ્ધિના સમયે તે બન્ને વિષયમાં તેને અનુરાગ વિશેષ વધી પડશે. દુચિંતામાંથી નિકૃતિ પામવા તેણે અફીણ ખાવા પીવાની માત્રા પુષ્કળ રીતે વધારી તે પણ ભકતસિંહના ઉપર તેની ઈષ કમ થઈ નહિ. અભયસિંહને એ ઉત્કૃષ્ટ મનોવિકાર ભકતસિંહે જાર્યો હતે. અભયસિંહ તેના ઉપર ઈન્વિત થતે તે સારી રીતે તેણે જાણ્યું. જાણીને તે અત્યંત ક્ષુબ્ધ થયું. તેણે મનમાં મેટા ભાઈને હઝારે ધકકાર આપ્યા. તેણે વિચાર્યું જે મોટે ભાઈ શુદ્ર ચિતવાળે ! મેટા ભાઈ શું બાળક ! તે વિશાળ મારવાડને અધીશ્વર હેઈ નાગોરના ધણી ઉપર ઈન્વિત ! ભકતસિંહને પોતાની ઉદ્ધત પ્રકૃતિની ખબર હતી તે જાણતું હતું જે એવી પ્રકૃતિથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #645 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ટાડ રાજસ્થાન રાઠોડ રજપુતેા તેના ઉપર સંશયની દ્રષ્ટિએ જુવે છે. સ્વદેશવાસીઓને મોભાવ જાણી લઇ તેણે સ્થિર કર્યું જે વિશેષ સતત સાવધ અને વિચિક્ષણ નહિ થવાય તેા નાગારના ત્રણસે સાઠ નગરના ઉપભાગ થાય તેમ નથી, પેાતાના બાહુબળ વિના આત્મરક્ષા થાય તેમ નથી, એમ ભકતસિંહ જાણતા હતા. પારકાના ખળ ઉપર આધાર રાખી બેસી રહેવું તે વીરચિત કા નથી એમ ભકતસિંહ સંપૂર્ણ રીતે જાણતા હતા. એ ધારણાના અમલથી ભકતસિંહે પોતાની પદ મર્યાદા આજ સુધી અક્ષુણુ રાખી શકયા. પણ આ સમયે તેણે કવિ કની સલાહથી એક વિચિત્ર નીતિ પકડી. કવિ કર્ણે શીરપુલંદના પરાજયનું વિવરણ પોતાના ગ્રંથમાં પુરૂ' કીધું. ત્યારપછી તેણે ચેાધપુરના ત્યાગ કરી નાગેારમાં રહેવાનું શરૂ કર્યું, સજાતીય ખીજા કવીઓની જેમ ક કુટ નિતિમાં પારદશી હતા. તે પ્રતિભાશાળા અને શુદ્ધ ચરિત હતા. તેની અમૃતમયી ગાથાનું શ્રવણ કરી લેાકેાને તેના ઉપર ભકિત અને નિા રાખવાનું. સખળ કારણ હતું. તે જે ખેલતા તેને રાઠોડા દેવવાકય તુલ્ય ગણતા. ટુકામાં રાઠોડો તેની સલાહ મુજબ ચાલતા હતા. યેાધપુર છોડી નાગારમાં કવિ ક આવ્યા ત્યારે ભકતસિંહે મોટા સમાનથી તેને ગ્રહણ ક રાજકુમાર ભક્તસિંહે પેાતાની અવસ્થાનું આદ્યપાન વિવરણ કવિ ક પાસે જાહેર કર્યું. કવિ કર્યું, નિવિષ્ટ મને તે વિવરણુ સાંભળી તેને સલાહ આપી જે “ અખર રાજ સાથે મહારાજ ભક્તસિહના વિવાદ થાય તેમ કર ! જેથી તારૂ' મંગળ થાશે. ” કવિ કર્ણની કુટીલ મંત્રણા, રાજ કુમાર ભક્તસિહે માથે ચઢાવી. તે મત્રણાના પ્રત્યેક શબ્દો પાળવાને સુયાગ જોવા લાગ્યું. થડા સમયમાં તે સુગ આવી પહોંચ્યા વીકાનેરના રાજકુમારે કાઇ કાવશે અભયસિંહના રાષાનળ પ્રદીપ્ત કર્યા હતા, મારવાડ રાજે તેને શાંતિ આપી, પોતાના રાષાગ્નિ નિવણુ કરી દેવા સકલ્પ કર્યો., મારવાડ રાજ અભયસિંહૈ, પોતાના સામત સાથે લશ્કર લઈ તેની રાજધાની ઘેરી લીધી, ઘેરાએલ વીકાનેર રાજે કેટલાંક અઠવાડીયા તેના ઘેરાના પ્રતિરોધ કયે. પણ ખાદ્યપેય દ્રવ્યના અભાવથી તેની નગરી દ્વારની ચેષ્ટા નિષ્ફળ ગઈ રાઠોડ સરદારોની ગુપ્ત સહાય ન હત તા વીકાનેરરાજ અભયસિંહને શરણે થાત, વીકાનેરના રાઠોડએ મારવાડના રાઠોડનું સંમાન ધણી વકત જાળવ્યુ હતુ. તેના લીધે મારવાડના રાઠોડે વીકાનેરને ગુપ્ત સહાય આપવા લાગ્યા. રાજા અભયસિહે વીકાનેરના ઘેરો ઘાલ્યા. તે સમયે કવિ કણે રાજકુમાર ભક્તસિ'હને કહ્યુ કુમાર ! આવા સુયૅગ ફ્રી આવવાને નથી. ” “ Page #646 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૫૧ સુગમાં અમરરાજનું અહંજ્ઞાન યુક્ત કરી તેને ઉતેજીત કરવા ચેષ્ટા કર. વળી તેને વધારે ઉતેજીત કરવાને બીજો ઉપાય પણ છે, તારા પુજનીય પિતૃ દેયે અંબર રાજ્યનું આક્રમણ કરી કુશાવહ રાજાનું જે અપમાન કર્યું હતું તે અપમાનને બદલો લેવા નથી. એ ક્ષણે તે બદલે લેવાને સારો અવસર, વળી જયસિંહને કહેવરાવી મોકલ જે તે ક્યપુર ઉપર હુમલે કરી પિતાના પૂર્વ અપમાનને બદલો લે તેમ. કવિ કર્ણની સલાહ ઉપયુકત લાગવાથી ભકતસિંહે એકદમ સિંહના ઉપર પત્ર લખ્યું, તે સમયે વિકાનેરને દૂત પણ ગ્ય સલાહ લેવા ભક્તસિંહ પાસે આવ્યું હતું, ભક્તસિંહે તેને યુક્ત સલાહ આપી અંબરરાજ પાસે જવાની આજ્ઞા આપી અને તેની સાથે કર્યદ્વારના સઘળા કૈશલ સાધને કહેવરાવ્યાં. વૃદ્ધાવસ્થામાં અંબરરાજ મદિરાશક્ત થઈ પડ હતો. સુરસેવનથી પુષ્કળ અનિષ્ટ થાય છે. તે અંબરરાજ સારી રીતે જાણતે. તેથી તેણે એવું અનુશાસન વિધિબદ્ધ કર્યું છે જ્યાં સુધી તે વારૂણી દેવીની પૂજામાં હોય ત્યાં સુધી કોઈ પણ વિષયિક કાર્ય તેની પાસે વિજ્ઞાપિત થાય નહિ. જે સમયે વિકાનેરને દત અંબર રાજની સભામાં આવ્યું. તે સમયે અંબર રાજ વિશ્રામ કક્ષમાં સુરદેવીની આરતી કરતા હતાસરદારેએ એકઠા થઈ ભક્તસિંહના પત્રને પાઠ કર્યો અને ભક્તસિંહને અનુરોધ પાળ કે નહિ તેના માટે તેઓ તર્ક વિતર્ક કરવા લાગ્યા છેવટે એવો નિશ્ચય થયે જે રાઠોડના આક્રમણમાં હરતાર્પણ કરવું નહિ ભક્તસિંહને ઉદેશ સફળ થયે નહિ પણ આવેલે દુત ચતુર અને સુરક્ષ, સરદારના ઉત્તરથી નિરાશ અને વિફળ મને રથ થઈ તેણે રાજાના દર્શન લઈ તેની પાસે પિતાને પ્રસ્તાવ જાહેર કરવાનો સંકલ્પ કર્યો. વળી રાજા સાથે મુલાકાત લેવાને તે સુગ શોધવા લાગે એ સમયે વિદ્યાધર નામનો એક બ્રાહ્મણ અંબરરાજની દીવાન પદવીઓ હતા. વિદ્યાધર દૂતને પ્રિય મિત્ર હતો. તેની મદદથી દૂતે રાજાની મુલાકાત લઈ સઘળી બીના રાજા પાસે નિવેદન કરી જયસિંહની પાસે હાથ જે તે બે મહારાજ ! વાંકાનેરરાજ મોટા સંકટમાં આવી પડયા છે એવી અવસ્થામાં આપ જે તેને મદદ નહિ કરે તે અભયસિંહના હાથથી વિકાનેર તારાજ થઇ જાશે. આ બ્રાહ્મણ કુળવધુ પંડિત વિધાધર બંગાળા દેશમાં જન્મ્યા હતા. જ્યોતિસ્તવ, ભુત, પુરાણાન્ય સ્મૃતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં વિધાધર પારદશી તે જે જયપુર આજ ભારત વર્ષમાં શોભામાં સૈાદર્યથી પ્રખ્યાત નગર ગણાય છે. તેને આદર્શ, મહાનુભાવ વિધાધરે આંકી દીધું હતું એ મહા પુરુષનું જીવન ચરિત કયાંથી પણ મળતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ ટડ રાજસ્થાન, અમારો રાજા આપને જ મહારાજ કહી બોલાવે છે. તેણે સ્વમમાં પણ મારવાડ રાજની વસ્થતા સ્વીકારી નથી. આ ક્ષણે આપ સાહેબ તેનું બીજુ કંઈ ભરોસા સ્થળ કે આશ્રય સ્થળ છેજ નહિ. ” ગર્વથી જયસિંહની છાતી ફુલી ગઈ, તેના ઉપર વળી મેહ કરી મદિરાએ પિતાની વિદ્યાજાળમાં ફેલાવી તે મૂઢ થઈ ગયે. હતું. તે સમયે તેણે અભયસિંહને લખ્યું. “ આપણે બંને એક મોટા પરિવારના અંતર્ગત વિકાનેરના દોષ માફ કરી ત્યાંથી તમારી કમાન તમે ઉઠા.એવી કેટલીક વાત લખી જયસિંહે એક પાન પાત્ર પીધું અને મૂછ મરડતો મરડતો ચીઠી બીડવાને બીજાના હાથમાં આપી દૂતે કહ્યું ! મહારાજ કૃપા કરી બીજી એક બે વાત આ પત્રમાં લખે ! તેના કહેવા પ્રમાણે તે વાત પત્રમાં લખી. ઉલ્લાસ પામેલા તે રાજા પાસેથી વિદાયગીરી લીધી. શીધ્ર ગામ ઉંટ ઉપર બેસી તે ચાલ્યું. દૂત દરબારમાંથી નીસરી બહાર આવ્યું કે જયસિંહને પ્રધાનમંત્રી વાંહે સરદાર ત્યાં આવ્યું. રાજાએ તે પત્રનું વિવરણ તેને કહી સંભળાવ્યું. વૃદ્ધ સરદાર વિરક્ત થઈ છે. “ જે કચ્છાવહ કુળને નિર્દૂલ કરવાની ઈચ્છા ન હોય તે તે પત્ર હવે પાછો અંહી મંગાવી . એટલામાં દૂત ઉપર દૂત રવાના થયા. પણ પત્રવાહી દૂત મજ્યો નહિ. સઘળા ચિંતા પામી જુદી જુદી આશંકા કરવા લાગ્યા. કેટલાક રજપુતોએ કહ્યું જે “મહારાજ ! આપે નિષ્ફર કામ કર્યું તેના માટે આપણે સઘળાએ પુષ્કળ કષ્ટ ભેગવવાં પડશે. અભયસિંહની પાસેથી જલદી તે પત્રને ઉત્તર આવે, જયસિંહે તે પત્ર ફેડી સરદારે પાસે વાં. “ અમારા દાસ ઉપર કે અમારા ઉપર હસ્તાર્પણ કરવાની અને એવી રીતનું લખવાની આપની સતા નથી હું અભયસિંહ. જયસિંહથી જે થાય તે તે કરે. સામંત સરદારોએ કહ્યું “ મહારાજ ! જે અમોએ કહ્યું હતું. જુઓ ! તેજ ઘટ્યું હવે કાર્યક્ષેત્રમાંથી નાસી જવાનો ઉપાય નથી, હવે અંબરના સામંતને એકઠા કરવા જોઈએ. એટલામાં ગંભીરનાદે નગારું લાગ્યું, યુદ્ધ કરવાને સામાવાળા કચ્છાવહ રજપુતે અંબરરાજના વાવટા નીચે એકઠા થયા. બુંદીનાહાર રજપુતે, કચ્છાવહ યાદવ રજપુતે, શાપુરના શિશદીય રજપુતે વીગેરેએ આવી અંબરરાજ ને મદદ આપી એ રીતે એક લાખ સૈનિકો અંબરના કિલ્લા પાસે એકઠા થયા એ વિશાળ સેના પ્રચંડ પૃથ્વીને કંપાવતી મારવાડ તરફ ચાલી ગંગાવાની નામના ગામડા પાસે અંબરરાજે પોતાની છાવણી નાંખી તે અભયસિંહના આગમનની પ્રતિક્ષા કરવા લાગે, રેષાન્વિત રાઠેડરાજ વાંકાનેરના ઘેરામાંથી સઘળું લશ્કર ઉઠાવી લઈ અંબરરાજની સંમુખે ચા ભક્તસિંહ શંકિત થયે. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #648 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૫૩ સ્વમમાં પણ વિચાર કર્યો નહોતો. જે તેના એવા હલકા પ્રપંચથી માતૃભૂમિ આવા સંકટમાં આવી પડશે અને રાજા વચ્ચે વિવાદ પડી જાય તેમ કરવાને તેને આશય હતો. પણ તે આશયથી તે સજાતીય રજપુતામાં કોધાનળ સળગી ઉ. મારવાડની ભૂમિને માટે સંકટમાં જઈ ભક્તસિંહ શું નિશ્ચિત બેસી રહે! ભાઈ ભાઈના વચ્ચે વિવાદ છે તેથી શું આવા સંકટના સમયે ભક્તસિંહ જે ભાઈ અભયસિંહ જેવા ભાઈને મદદ ન આપે ! આજ માતૃભૂમિને સંકટમાં આવી પડેલી જોઈ ભાઈને વિષમ વિષ ભૂલી જઈ ભકતસિંહ અભયસિંહની પાસે આવી ઉભો રહયે. અને સારા વિનય ભાવથી બે. “ભાઈ? ઘેરામાંથી સેનાબળ ઉઠાવી લેવું નહિ, મને આજ્ઞા આપો, હું સામંત સરદારોની સાથે રહી લડું, અને દુશ્મનને સારૂં શાસન આપું. ” મોટા ભાઈએ પિતાના નાના ભાઈ ભકતસિંહની પ્રાર્થના સ્વિકારી નહિ. ભકતસિંહ મનમાં ક્ષોભ પામે. પણ તે ભયંકર સંઘર્ષકાળે નિઃસંશ્રવ ભાવે રહી શકશે નહિ. તે નાગેરમાં ગયે. અને દિલ્લી દરવાજા ઉપર ચઢિ ગંભીર સ્વરે નગારૂ બજાવ્યું. એટલામાં નાગરના સામંત સરદારે પિતાના સૈનીકે સાથે દરવાજા પાસે આવી ઉભા રહ્યા. ભકતસિંહની પાસે બે પીતળનાં પાત્ર હતાં જેમાં એકમાં કસુંબો હતો અને બીજામાં કેસરને રંગ હતું. જેમ જેમ સરદારો તેની પાસે આવતા ગયા તેમ તેમ ભકતસિંહે તેને કસુંબે પાયે અને તેઓની છાતી ઉપર કેસરી રંગને છાપો માર્યો. એ રીતે તેણે આઠ હઝાર રજપુત વીરેને કાર વ્રતમાં દીક્ષિતકર્યો. તે સઘળા જીવન મુમુક્ષ હતા. સઘળ દેશના માટે પ્રાણ આપવા તૈયાર હતા. તેઓ સઘળા ભકતસિંહના અત્યંત સાહસીક અને દ્રઢ પ્રતિજ્ઞ હતા. એવી જોરાવર સેનાની સાથે એક વિશાળ મકાઈના ક્ષેત્રની સંમુખે આવી પહોંચ્યા. ત્યાં આવી રાઠોડ રાજકુમાર ભકતસિંહે સઘળાને ગંભીર સ્વરે કહ્યું. “વીરા ! તમારામાંથી જે કઈ યુદ્ધક્ષેત્રમાં જય મેળવવાને અથવા દેહ ત્યાગ કરવાને પ્રસ્તુત ન હોય તો તે મારૂં અનુશમન કરે, જે કઈને ફરી જવાને ઉત્સાહ હોય તે તે ખુશીથી ફરી જાય ” એમ બોલીને તે ક્ષેત્રમાં પેઠે જેઓ સાહસિ કરતાં તેઓએ તેનું અનુગમન કર્યું કેટલાક તે તેનું અનુગમન કરતાં પિતાના ઘેર ગયા. ખેતરમાંથી બહાર આવી રાઠોડ વીરે જોયું જે પાંચ હઝાર રજપુતોએ તેનું અનુમાન કર્યું તેણે ઈશ્વરને ધન્યવાદ આપે અને તે વીર પુરૂષ સાથે યુદ્ધ સાગરમાં કુદી પડે. અંબરરાજ જયસિંહ ગંગાવાનીમાં પોતાના લકર સાથે શત્રુઓની પ્રતિક્ષા કરતે ઉભે હતે દુરથી ભક્તસિંહની અશ્વસેનાને જોઈ તેણે તેની સામે પિતાની ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #649 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ટડ રાજસ્થાન. સેના પરિચાલિત કરી. ભકતસિંહે આજ્ઞા આપી એટલામાં તેના સામંત સરદાર શત્રુની સેના ઉપર પડયા, જેતાજોતાંમાં બન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ થયું ભક્તસિંહ એક દળ લઈ અંબરની વિકટ સેનાની અંદર પેઠે. અને ભયંકર મહા કાળનું રૂપ ધારણ કરી શત્રુ સેનાને કાપવા લાગે. એવી રીતે શત્રુ સેના ભયંકર રીતે મર્થિત અને વિત્રાશિત. ત્યારપછી તે વાંસેના ભાગમાં આવી પડે. એટલામાં તેને સામંત સરદાર ગજસિંહ તેની પાસે આવી છે “આ વેળા આપણી પછવાડે એક જંગલ છે. ” સરદારનું વાકય પુરું ન થયું એટલામાં ભકતસિંહ બોલ્ય “પછવાડે જંગલ છે પણ સંમુખે શું છે? દુધ શત્રુ સેના મુખે છે કે નહિ શત્રુ સેનાન ભેદ કરી આપણે આવ્યા છીએ, ભેદ કરતા કરતા જે માર્ગથી આવ્યા છીએ તે માગે જવું એગ્ય છે ” ભકતસિંહ બોલે છે. એટલામાં તેણે અંબર રાજને પંચરંગી વાવટ જો, તેની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા તે બાકીના વીરપુરૂષોને બે ” વીર પુરૂષો પ્રતિજ્ઞાનું પાલન કરે ! લાજથી નીચુ મુખ રાખી ઘેર ન જાએ, આ જુઓ સ્વર્ગમાં રંભા, મંદાર માળા લઈ તમને લાવે છે, રાઠોડ વીર ભકતસિહનું બોલવું સાંભળી સામંત સરદારે શત્રુ સેનામાં પેશી દડવા લાગ્યા, સતક ખુલાની સરદારે યુદ્ધ ત્યાગ કરવાનું પિતાના રાજાને કહ્યું. અંબર રાજ તેના કહેવામાં સમંત થયે નહિ, છેવટે વાઓ સરદારે તેને યુધ્ધ ત્યાગ કરવાનું વારંવાર કહ્યું. ત્યારે તેણે અતિ કરે યુધ્ધને ત્યાગ કર્યો. પાંચ હઝાર રજપુતેમાંથી માત્ર સાઠ રજપુત તેની સાથે રહ્યા. અંબરરાજની પ્રતિજ્ઞા હતી. જે પ્રાણાતે પણ શત્રુને પીઠ બતાવવી નહિ. શત્રુઓની સંમુખ થઇ તેણે ઉત્તરે કુંડેલા તરફ પિતાની સેના ચલાવી. યુદ્ધક્ષેત્રથી એ પ્રમાણે ખસી જઈ મહત રાજા જયસિંહે કહ્યું. “ આ જીવનમાં આજ સુધી મે સત્તર યુદ્ધ જેમાં પણ આવી રીતનું યુધ્ધ જેવામાં આવ્યું નથી. એ રીતે બેલ જયસિંહ મુષ્ટિમેય રાઠેડ રજપુતથી પરાજ્ય પામી રણક્ષેત્ર થકી ખસી ગયે. તે દિવસે ગંગવાની યુધ્ધક્ષેત્રે તેનું ગૌરવ અત્યંત લાંછિત થયું. તેને શુ યશ કલંકિત થયે. રાજકુમાર ભકતસિંહે એ ભયંકર સંગ્રામમાં વિસ્મયકર વીરત્વ અને રણું નૈપુણ્ય બનાવ્યું જેની પ્રશંસા જયસિંહના ભાટોએ કહેલી છે. ગંગવાનીના ભંયકર યુધ્ધમાં રાકેડરાજે જે કેટલાક રજપુતે સાથે બચી જય મેળવ્યું. તે રજપુતોમાં કવિવર કર્ણ પણ હતા. તે સમયે કવિવર કર્ણ નહોત તે રાઠોડ વીર ભકતસિંહ ત્રીજીવાર યુદ્ધમાં કુદી પડત. રણમ મત્ત થઈ તેણે એકવાર પણ વિચારી ને જોયું કે તેની સાથેના પાંચ હઝાર રજપુતેમાંથી માત્ર સાઠ પુતે બચ્યા છે. તે પણ કવિવર કર્ણના કહેવાથી તેના જ્ઞાન નેત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #650 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૫ ઉઘડયાં. ત્યારે તેણે ખાકી રહેલા રજપુતે તરફ જોયું, જે જોઇ તેની પુરેપુરી તિ થઈ છે. એમ તેના જાણવામાં આવ્યું તે જાણવાથી તેનું હૃદય મથિત થયુ.... એ આંખમાંથી સતત અશ્રુધારા ચાલી. જે વીર અગાઉ સઘળી માયા મમતા છેડી પ્રચંડ વિક ાથી મૃત્યુની સામે ખયેાભીડી યુધ્ધમાં લડયા હતા. તે વીર આજ પેાતાના રજતાની દશા જોઈ ખાકની જેમ રાય, તે બાળકસુલભારૃ દનમાંથી તેને કાઇ વારી શકયુ' નહિ. છેવટે તેને માટે ભાઇ આવી તેને દીલાસે દેવા લાગ્યે જે “ આજના યુધ્ધે ? ભાઈ ? તારા પરાક્રમથી હું ગારવાન્વિત થયા છું ત્યારે ભકતસિંહ તો બંધ પડી પ્રકૃતિસ્થ થયા. વળી પાછે તે ઉત્સાહિત થઇ પડયા. અને ઉત્સાહુ સાથે સીંહનાદ કરી દર્પ સાથે ખેલ્યા, “ હજી હું તેજ ભક્તસીંહ છું. મારવાડ કુક્ષણે મદિરામત થઇ જયસિંહે અભયસિંહને પત્ર લખ્યું. તે અનથ કર લેખથી રાજસ્થાનમાં જે ગૃહ વિવાદ ચાલ્યે.. તેથી રજપુતાના હાથે રજપુતાના પુષ્કળ લેાહી પડયાં. જયસિંહને પોતાની અવિદૃશ્ય કાવ્રતાનું ફળ મળ્યું પણ તેના ઉદ્દેદેશ ન્ય થયા નહિ, તેણે વીકાનેર રાજ્યના ઉદ્ધાર માટે તે અગ્નિ સળગાવ્યેા. આજ તેના ઉદ્ધાર થયેા ઉભયપક્ષના વિવાદ અધિક દિન રહે નહિ. રાણાએ મધ્યસ્થ થઇ તેઓના વિવાદ ભાંગ્યા જે વારે ઉભયપક્ષ પોતપોતાના ઉદ્દેદેશ સાધતા હતા, ત્યારે તે વિવાદભજન કરવા મેવાડેશ્વરને કાંઠે કષ્ટ સહેવું પડયુ' નહી. એમ કહેવાય છે જે ભકતસિહના કુળદેવતા અંબરરાજના હસ્તગત થયા હતા. જયસિંહું તે પાછા ભક્તસિંહને આપ્યા. દેવતાને પાછા પામી ભક્તસિંહ નિશ્ચિત અને પ્રકૃતિસ્થ થયા. હવે અખરરાજ ભકતસિંહને હૃદયમાં ધારણ કરી અન્યેાન્ય મૈત્રિનાં સુખ ભાગવવા લાગ્યા. રાઠોડરાજ અભયસિ’હની જીવનીમાં તેનું આ શેષ મહાનુાન છે. ત્યાર પછી સંવત્ ૧૮૦૬ ( ઇ.સ. ૧૭૫૦ ) માં તે સ્વર્ગવાસી થયેા. તે સ્વભાવથી અતિશય આળસ્ય પ્રિય હતા. તે આળસ્ય પ્રિયતા તેની વયની સાથે વધી ગઈ હતી. વળી તે પ્રવૃત્તિથી તેનું અત્યંત ઔદ્ધત્ય ઘણા દરજ્જે કમ થયું હતું. રાજા અભયસિંહના શાસન કાળમાં દુધ નાદીરશાહે ભારતવર્ષ ઉપર હુમલા કર્યો. તેનું પ્રચ'ડ તુ` ભારતવર્ષના પશ્ચિમ દ્વારે સંભળાયુ જે સાંભળવાથી તૈમુરનું સિંહાસન ભયથી ક*પી ઉઠયું. તે નૃશંસ આક્રમકના શેાણિત પિપાસુ ખડગથી આત્મ રક્ષા કરવા માટે સમ્રાટે રજપુતાની મદદ માગી પણ તેની માંગણી કોઇએ ગ્રાહ્ય કરી નહિ. એ ભયાવહ વિપ્લવમાંથી ભારત ભૂમીને ખચાવવા કાઈ રાજા અગ્રસર થયે નહિં. કાળ યુદ્ધક્ષેત્રે, એ નશીખ મહમદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૫૬ ટીડ રાજસ્થાન શાહનું રાજ શાસન પુરૂ થયુ. તેના ચરણમાં કઠણ લેાઢાની એડી પડી, નાદીરશાહ તેને રાજધાનીમાં લઈ ગયા. મહમદશાહના પતન ઉપર દિલ્લી નાદિરશાહના કબજામાં આવી અજ્ઞાન વીરે દિલ્લીનું સર્વસ્વ લુંટી લીધું. અગણ્ય નરનારી નાં શાણિતથી પોતાના હાથ કલુષિત કરી, તે પેાતાના દેશમાં ગયા. તે દિવસથી વીરવર ખાખરના સિંહાસનને જે પ્રચર્ડ ઘા લાગ્યા તે ઘાથી તેનું અધઃપતન ધીમે ધીમે થવા લાગ્યું. તે અનિવાર્ય અધઃપાત થકી તે પાછું ઉભું થઇ શકયુ નહિ. તે સુયેાગમાં ભારતનું સિંહાસન હસ્તગત કરવા રજપુતા ચેષ્ટા કરત તા આજ ભારતવર્ષની છાતી ઉપર આય સંતાનને વાવટા ઉડત પણ ભારતવર્ષના દભાગ્યે રજપુતાને તેમ કરવાનું સુજ્યુ' નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #652 -------------------------------------------------------------------------- ________________ • : ': : --- દ્વાદશ અધ્યાય. રામસિંહને અભિષેક, તેનું ઉદ્ધત આચરણ, તેના અભિષેક સમયે તેના કાકા ભક્તિસિંહની ગેરહાજરી, પાનાના પ્રતિનિધિ તરીકે ભક્તસિંહનું ધાત્રીને મોકલવું, તેથી કરી રામસિંહનું અપમાન. અપમાનને પ્રતિશોધ. રમસિંહના વિશ્વાસ પાત્ર ચંપાવત અને કુંપાવત સરકારનું તેણે કરેલ અપમાન, અપમાનિત સરદારોનું રજિસભા ત્યા કરી ભક્તસિંહ પાસે જવું, ભયંકર ગૃહયુદ્ધ, મૈરતનું યુદ્ધ, રામસિંહ પરાજ્ય, ભક્તસિંહને રાજસિંહાસનાધિકાર, પંદન રામસિંહ તરફ પુરોહિતને અનુરાગ, મરાઠા લોકોની મદદ મેળવવા તેનું નિણાવર્તિમાં જવું, રાજ ભક્તસિંહ અને પુરાહિત વચ્ચે પ્રાતર. ભક્તસિંહ. ગુણવર્ગી. મારવાડને ધ્વંસ કરવાની મરાઠા લેકની ભાનિ, ભક્તસિંહના વાવટા નીચે ગાંડાઃ સરદારનું આવવું, તેઓની દળ સાથે યુદ્ધયાત્રા, મરાઠાને અનાભિલાષ, અજમેરના 'પાર્વતિય પ્રદેશમાં તેઓનું રહેવું, અંબર મહિધીના વિપ્ર પ્રયોગથી ભકતસિંહનું મરણ, સિંહ ચરિત વર્ણન. રાઠોડ અને કુશાહ રાજા સંબંધે લેક ગાથા, સતીને અભિશાપ, આશા છે . અભયસિંહના પહેલેકવાસ ઉપર તેને જેટ પુત્ર રામસિંહ મારવાડના સિંહાસને બેઠે. જે વયમાં પુત્ર પિતામાતાના શાસનમાં રહેવા ગ્ય હોય છે, તે વયમાં રાસિંહ પિતૃ સિંહાસને અભિણિકત છે. જે દીવસે દેવરાજ મા - સિંહની પુત્રી અભયસિંહના કંઠમાં વરમાળા નાખી તે દિવસથી અભયસિંહ સ્વર્ગવાસના કાસણી બરોબર વીશ વર્ષ વીતી ગયા. આજ તેઓના વિવા નું શુભ ફ , મારવાડની ગાદીએ બેઠે. રાડેડના દર્પ અને ચેડાનું ઔધત્ય રામસિ.માં સંપુર્ણ રીતે સંક્રમિત થયું હતું. - બ. હવૃતિથી જે વિમા પો થયાં તે ફ. રામસિંહ સારી રીતે ભોગવ્યાં, ... હે ને. તેણે તે ગુણેને સારો પરિચય આપ્યું. તેના અભિષેક રામ રૂ . દળ સરદારે જુદા જ. ઉપહાર લઇ નવીન ભૂપતિના સંમાન માટે આવ્યા હતા. પણ ફકતસિં ત્યાં આ નહાતા પિતાની ધાત્રીને તેણે મોકલી હતી. રજપત રામા..વાં ધાત્રી વિશે સંમાનની પાત્ર છે, : પુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #653 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ ટેડ રાજસ્થાન ધાત્રીને જનનીના જેવું માન આપે છે, રામસિંહ કાકાની ધાત્રીને જોઈ ક્રોધ કરી બે, શું કાકાએ મને વાંદરો જાણ્યો છે, રૂપે આ આપવા આ બુઢી ડાકણને તેણે મેકલી. રામસિંહે તેના કાકાએ મોકલેલ ઉપહાર ફેંકી દીધે તેનાં બને નયન રક્ત થઈ ગયાં ધાત્રીને દૂર કરી તેણે ભક્તસિંહ તરફ દૂત મોકલી કહેવરાવ્યું, હાલને હાલ ઝાલેર એમને આપ. અપમાનિત ધાત્રી ભક્તસિહ પાસે આવી અને તેણે સઘળો વિષય જાહેર ક, ભક્તસિહ તે સાંભળી ભ પામ્યો તેણે દુતદ્વારા પ્રત્યુતર એકલા ઝાલેર અને નાગર તમારાજ હાથમાં છે તમારી ઈચ્છા હશે તે તે જનપદ તમને પાછા મળશે. રામસિહનાં ગતિ અને ઉદ્ધત આચરણના વળી એક બે દાખલાને ઉલ્લેખ કરે મને એગ્ય લાગે છે. રાજપદ પામી તે દપથી એટલો બધે મૂઢ થઇ ગયે હતે જે તેને કેવી રીતનું સંમાન અને ગૌરવ આપવું તેમાં તેનું બિલકુલ જ્ઞાન રહ્યું નહોતું. તે એટલે બધે મુઢ થઈ ગયું હતું કે ચંપાવત અને કંપા વત સરદારનું ઘોર અપમાન કરવામાં તેણે કઈ રીતની કસર રાખી નહતી. મારવાડને શ્રેષ્ઠ સરદાર ચપાવત કુશળસિહ કદમાં ઠીગણ હતા, તેનું વદનમંડળ ત્રણથી વિક્તહતુ, એ માટે રામસિંહ તેને ગુજંગ ડક કહી બોલાવતા હતા, અપમાનસૂચક એ હેય ઉપાધી સાંભળી સરદાર શિરમણ સળગી ઉઠતે હતો પણ રામસિહને બાળક જાણે તેના બેલવા ઉપર દષ્ટિ રાખતા નહિ. એકવાર રામસિહ કુશળસિહ પાસે આવતે જોઈ બે “આવ ગુર્જ” એમ સર્વના સમક્ષ એ અપમાન મળેલ જેઈ ચપાવત સરદારથી સહ્ય થયું નહિ, તેણે રામસિંહને ઉત્તર આપે, “હા આ ગુર્જસિંહને કરી શકે તેમ છે?” રામસિંહ તે દિવસે કાંઈ બે નહિ તે કુશળસિંહને ઘેરરીતે અપમાનીત કરવા સુગ શોધતે હતે. એકવાર મુંદરની વાડીમાં રાઠોડ રાજ સામંત સરદારે સથે બેઠે હવે તે સમયે તેણે કુશળસિંહને એક વૃક્ષનું નામ પૂછયું. ચંપાવત રિદારે ઉત્તર આપ્યું જેમ રાજપુત કુળનું ગૌરવ ચંપછે; તેમ આ વાડીનું ગૈારવ ચંપછે, એટલામાં રામસિંહ બોલી ઉઠયે “તે ચંપને કાપી નાંખો. તે ચંપને ઉન્મલિત કરો, ચંપ નામ મારવાડમાં રહેવા પામે નહિ; કેવળ મારવાડના મુખ સામું જોઈ ચંપાવત સરદારે આ અપમાન સહન કર્યું, પણ થોડા સમયમાં એ વીધાના આવી પર્વ કે જેથી તેણે રામસિંહ સાથે સબંધન છેડી દીધાં અને તે તેને કદ્દે દુશ્મન થઈ ઉભે રહયે. જે દિવસે ઉદ્ધત રામસિંહે કાકા ભક્તસિંહ પાસે ઝાલેર પાછું આપવાનું કહેવરાવ્યું તે દિવસથીજ રામસિહને સભાગ્ય ભાસ્કર અસ્ત પામવા લાગે. તેણે પોતાના કાકા અભયસિંહને શક્તિ આપવાનું મુકરર કર્યું. રામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #654 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૫૯ સિંહે તેમ કરવા એક મોટું સેનાદળ તૈયાર કર્યું, એ બાળચિત અન્યાય વ્યવહાર કુશળસિંહના કાને પડયે. રસિંહને એવા અમંગળકારક વ્યવહારમાંથી અટકાવવા તે રામસિંહની સભામાં આવ્યું તેને જોતા રામસિંહ બોલ્યો, “ગુર્જ ગંક વળી તું કેમ આવ્યો તારૂં વિકટ મુખ મારાથી ડું લેવાય તે સારૂ.” ચંપાવત સરદારે કહ્યું, બાળક તે જે રડહદયમાં કઠેર વેદના દીધી છે તે રાઠોડ ઈચ્છા કરે તે સઘળા મારવાડને વિપર્યસ્ત કરી શકે, એમ કહી તે ઉઠી નિ, પિતાના સામતને એકઠા કરી મુંદીયાવાર તરફ ચાલ્ય. રાત્રીએ બીજા પહેરમાં પગલું મુક્યું. એટલામાં ભકતસિંહને ખબર મળ્યા જે સરદાર ચુડામણી કુશળસિંહ નાગોરના પ્રાંત ભાગના મુંદીયાવારમાં આવી વિશ્રામ લે છે. રાઠોડ રાજકુમાર ભક્તસિંહ તે સાંભળી પિતાનું વાસગ્રહ છે ભટ્ટ કવિના વાસમાં આવે. આવીને જોયું તે કુશળસિંહ નિદ્રિત છે. ભકતસિંહને જોઈ ચંપાવત સરદારના નેકરે તેને જગાડવા ઉદ્યોગ કરવા લાગ્યા. ભકતસિંહે તેઓને વાય અને કુશળસિંહની શય્યા પાસે બેઠે. એગ્ય કાળે કુશળસિંહને નિદ્રાભંગ થયે. આંખ ઉઘાડી તેણે હકકો મા. એટલામાં તેના નેકરે આંગળી ચીંધી રાજકુમારને બતાવ્યું. કુશળસિંહ ગભર થઈ શયામાંથી ઉઠ, વિરામદાયિનિ નિદ્રાના સુખાલિંગનથી તેને રષ અને છઘાંસા કમ થયેલાં હતાં તે આ ક્ષણે ભકતસિંહના દર્શને વધી પડ્યાં. ત્યારે કુશળસિંહે ભકતસિંહને કહ્યું “ રાજકુમાર આ મસ્તક હવે તમારા કામમાં ઉપયોગમાં લઈશ. ” ચંપાવત સરદાર ધપુર છે ભકતસિંહ પાસે આવ્યા તેથી કરી રામસિંહના નેત્ર ઉઘડયાં નહિ તે સમજી શક્યો નહિ કે થોડા સમયમાં એક મોટી વિપદમાં તેને પડવું પડશે, અથવા તેની તે સમજવાની સત્તા નહતી, તેણે હીરાને છેડી કાચને આદર ક. કેલને દુર ફેંકી કાગડા ઉપર મેહ, ઉમીયાનકારચી નામને હીન પદવાળે એક રજપુત તે સમયે યેધપુરમાં રહેતા હતે. એ નીચ રજપુતની કુમંત્રણામાં તે એટલે બધે મેહિત થયે હતું જે ઉમીયે જે બોલે તે તે કરી આપતે. મોહમાં પડેલા રામસિંહે ઉમીયાની હીન બુદ્ધિ જાણી નહિ. કુશળસિંહ રોષ પામી તેને છોડી ચાલ્યા ગયે, તેને પાછા ફેરવવા તેણે બીલકુલ ચેષ્ટા કરી નહિ. પિતાના દુરાચરણને વિષે વિચારી તે લજજીત થયે નહિ. વળી મારવાડના પ્રધાન કુંપાવત સરદારનું સભામાં તેણે એવુંજ અપમાન કર્યું. જે અપમાનને વિષય સાંભળતાં કાને હાથ દેવા પડે * કવિવર કર્ણનું નિવાસ સ્થળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ટાડ રાજસ્થાન. તેવું છે. આશાપતિ કનાઈશમ સભાસ્થળે આણ્યે. એટલામાં રામિસંહે તેને “ આવે! બુઢા વાંદર ” એમ કડ્ડી એલાળ્યેા. એ અત્યંત ગ્લાનિકર અપમાન સાંભળી કનાઈરામ પગથી તે માથા સુધી સળગી ઉડયા. અને રાખનાં રાતા લોચન દેખાડતાં :તે એલ્યેા, “ જ્યારે એ બુઢા વાંદર નાચવાનેા આરંભ કરશે ત્યારે તમે હર્ષ પામશેા, ” સભાસ્થળના ત્યાગ કરી પેાતાના સામતા સાથે તે નાગારમાં જઇ પહોંચ્યા. તેની આવવાની વાત સાંભળી ભકતસિહે તેને ચાગ્ય આદર સાથે ગ્રહણ કયે. કનાઈરામની વાત સાંભળી ભક્તસિહુને રાષ વધી પડયા. કનાઈરામ ક્રોધ પરવશ થઈ ખેલ્યા. “ રામસિહુને આ જન્માં અમે રાજા કહી શકશું નહિ. અમે આપને ચેાધના સિહાસને બેસારીએ છીએ જો આપ અમારે અનુરોધ અગ્રાહ્ય ન કરો તા અમે હવે મારવાડમાં રહેશું નહિ. અને મારવાડના મંગલ માટે હવે વિચારશું નહિ. અનેક વિચાર કર્યા પછી ભકતસિહે તેના અનુરોધ અને પ્રસ્તાવ સ્વીકાર્યા. એ સઘળા વિષય,:: ઘેાડા સમયમાં રામિસંહને કાને પહોંચ્યા. પણ જ્યારે તેણે સાંભઝ્યું જે અન્ને સરદારને ભક્તસિંહે આદરથી ગ્રહણ કર્યા, ત્યારે તેણે કાકા ઉપર એક પત્ર લખ્યા જેમાં લખેલ હતુ જે “ હજી પણ ઝાલેાર અમને સાંપીઘો,” એ કઠાર અનુશાસનથી ભક્તસિંહ લેશ માત્ર ભય પામ્યા નહિ તેણે શીલતાથી અને નમ્રતાથી ઉત્તર આપ્યા. અમારા રાજા સાથે અમે વિવાદ કરવા ચાહતા નથી. અમારો રાજા અમને જો મળવા આવશે તે અમે પૂર્ણ રીતે તેની અભ્યર્થના કરશું.” ik ભક્તસિહના એવા પ્રત્યુત્તરથી રામસિંહને વિદ્વેષવન્તુિ વધારે સળગી યે.. ચેગિરિના ઉંચા સાશરે રણનુ નગારૂ' વાગ્યુ. રાઠોડ સરદારે શસ્ર સાથે આવી એકઠા થયા. રાઠોડ રજપુતામાં બદલ હતાં. જે મેરતીય રજપુતા સઘળા કરતા અધિક સાહસિક અને રાજભક્ત હતા તે રાજ્યના મગળ માટે રામિસંહના વાવટા નીચે એકડા થયા. બીજા એક દળે ભક્તસિંહને પક્ષ પકડી રામસિહના વાવટા નીચે આવવાનું પડયું મુકયુ, ભક્તસિંહના પક્ષમાં તેઓના જવાથી રામસિંહને કાંઇ નુકશાન થયું નહિ, પણ પાંચ હઝાર જાડેજા રજપુતના વિચ્છેદથી તેને ભારી નુકશાન ભોગવવું પડયુ. તે જાડેજાએએ તેને મદદ આપી નહિ, પેાતાના અધમ અવગુણાથી રામસિંહ પાતાના સગા સરદારોના ચક્ષુઃશુળ થયા. રામિસંહે પોતાની મદદના શામાન ખાયેા. છેવટે સિહાસનથી વિસ્તૃત થઇ તે સપૂર્ણ કષ્ટમાં પડયેા. નગરની બહાર લશ્કરની છાવણી થઇ, એકવાર એક અશુભશસ્ત કાગડે તાંબુ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #656 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૬૧ ઉપર બેઠે તે તંબુના અંદર જાડેજા રજપુતની દીકરી રામસિંહની રાણી બેઠી હતી. તે શકુત ભાષામાં વિષેશ નિપૂણ હતી. કાગડાને તંબુની કનાત ઉપર બેઠેલે જોઈ તેણે એક ભરેલી બંદુક હાથમાં લીધી. તે બંદુકથી તેણે તે પંખીને મારી નાંખ્યું. બંદુકને અવાજ સાંભળી ઉદ્ધત રામસિંહ પૃદ્ધ થયે. વળી વિશેષ તપાસ ક્યા વિના તેણે તે ક્ષણે હુકમ આપે જે “ જેણે બંદુક તેને પકડી મારી પાસે લાવો” નોકરોએ બંદુક ફેડનાર રાણું છે એમ તેને કહ્યું. તે પણ તેના ધની શાંતિ થઈ નહિ. તેણે કઠોર સ્વરે કહ્યું. “રાણુને બોલે ”જે તે આ ક્ષણે મારું રાજ્ય છોડી તેના પિતૃ રાજ્યમાં ચાલી જાય. હું એવી સ્ત્રીનું મુખ તે નથી આવા હુકમથી જાડેજા રાજકુમારી ચમકિત થઈ. સ્વામીને ધ શાંત કરવા તેણે અનેક ચેષ્ટા કરી. પણ તેની ચેષ્ટા ફળવાળી થઈ નહિ. અનેક અનુનય વિનય કરી રાણી રાજાનાં દર્શન મેળવી શકી. પતિના ચરણમાં પદ્ધ તેણે ક્ષમા માગી પણ દ્રઢ પ્રતિજ્ઞાવાળા રામસિંહે તેની વાત ઉપર કર્ણ પાત ક્યો નહિ અને કઠેર સ્વરે કહ્યું. “ તું આ ક્ષણે મારું રાજ્ય છોડી ચાલીજ', જ્યારે રાજા, પોતાની પ્રતિજ્ઞામાંથી ડગ્યો નથી એવું જાડાજરાજકુમારીએ જોયું ત્યારે તે બોલી “ આપ મહારે ત્યાગ કરે છે પણ જે આપ મારવાડ ના સિંહાસનથી ભ્રષ્ટ થાશો.” રાજકુમારીએ હવે વિલંબ કર્યો નહિ. તેણે ઉદ્ધત સ્વામીના મુખ તરફ જોયું નહિ. દારૂણ મને દુઃખે દુઃખી થઈ અભિમાનવાળી ભામિની તે પાંચ હજાર જાડેજા રજપુતે સાથે પોતાના પિતૃ રાજ્યમાં આવી. તે દિવસે રામસિંહનું સિંહાસન એકદમ કંપિત થયું. તેને મુગટ ખલિત થઈ જમીન ઉપર પડશે. અત્યંત ગર્વમદેમત્ત થઈ તેણે જે અપકર્મ કર્યા તેનાં ફળ તેણે થોડા સમયમાં ભગવ્યાં. એક તરફ ભક્તસિંહ યાપયેગી ગોઠવણ કરવા લાગ્યો. તેના ગ્રહ સરદારા સિવાય બીજા અનેક સરદારે તેના વાવટા નીચે એકઠા થયા. તેમાં ચંપ વત, કુંપાવત, ઉદાવત, કુરમ, હાડો વગેરે રજપુત સરદારે વિશેષ પ્રસિદ્ધ હતા. રામસિંહનું સેનાબળ ભક્તસિંહના સેનાબળ જેટલું જ હતું પણ જે દિવસે જાડેજા રજપુતોએ તેને છે તે દિવસથી તેનું લશ્કર કમ થયું. તે પણ રાઠોડ રજપુતે નિરૂત્સાહ થયા નહિ. તેને વિલક્ષણ વિસ્વાસ હતે જે રણું ક્ષેત્રમાં તેને જય થાશે તેનો વિશ્વાસ બીલકુલ નિર્થક અને અસત્ય થઈ પડશે. રણનું નગારું વાગ્યું જોતા જોતામાં અસંખ્ય સૈનિકે ઉત્સાહથી જય નાદ કરતા રાઠોડની પંચરંગિની પતાકા નીચે એકઠા થયા. મોટા ઉત્સાહ અને સાહસથી રામસિંહે મેરતાના અજમેર નાગથળે છાવણ નાંખી, એ સ્થળે રહી તે શત્રુની રાહ જોતા હતે. હરે અસંખ્ય સૈનિકનાં અસફળક જેવામાં આવ્યાં. ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #657 -------------------------------------------------------------------------- ________________ પ૬૨ ટડ રાજસ્થાન. રામસિંહે જવલંત નયને પિતાની સેના તરફ જોયું. એટલામાં પ્રચંડ વેગે સિંહના કરી ઉઠી ભક્તસિંહે જે સ્થળે પિતાને સ્કધાચાર સ્થાપે હતા તે સ્થળ પવિત્ર હતું. ત્યાં કાળિકાદેવીને એક કુંડ હતે. ભકતસિંહે યુદધો આરંભ કર્યો તે લશ્કર સાથે રામસિંહની સંમુખે અગ્રેસર થ. થોડે દૂર જઈ તેણે પિતાના ભત્રીજાનું ગેળાવર્ષણ કરી અભિવાદન કર્યું, એટલામાં રામસિહે પણ ગળાફેંકવા માંડયા, તે પિતાના કાકાની સામે થયે, ઉભય પક્ષ વચ્ચે ભયંકર ગોળા યુદ્ધ થયું, ત્યારપછી ઉભય પક્ષના વીરે શસથી લડવા લાગ્યા. થોડા સમયમાં એવી ઘટના ઘટી કે જેથી યુધ્ધ સ્થગિત રાખવું કર્યું. જેવા જે પાસરોવરના વિસ્તૃત તટ ઉપર યુધ્ધાભિનય થાતું હતું તેની એક પડખે દાદુ પંથી સંન્યાસીને એક આશ્રમ હતું. રાઠોડ રાજા શુરસિંહે તે આશ્રમની પ્રતિષ્ઠા કરી હતી તે આશ્રમની પ્રતિદ્વંદ્વી બને દળોની વચમાં હતા જેથી તેમાં અગણ્ય ગેળા આવી પડેલા હતા. તેથી ભય પામી આશ્રમ વાસીઓ, બાલા કિશનદાસને ત્યાગ કરી પલાયન કરી ગયા. બાલાકિશનદેવ પિતાના શિવેની જેમ પલાયન કરવામાં અત્યંત બાધ માન હતું. તે અદ્વટ દેવના ઉપર ભરૂસો રાખી તે સ્થળે રહે, વશ્યમાં સંમુખે બ્રહ્મહત્યા થાશે એમ જોઈ અને દળ તે. સ્થળે છેડી દીધું પ્રભાત થઇ ગયું ઉષાના રાતા રાગે પૂર્વગગન રંજીત થયું. પ્રતિધ્વંદ્વી બને રાડેડ વીરે પિતપેતાના દળ લઈ એક બીજાની સામે થયા તે પ્રભાતમાંજ વીર લેકે મોટા ઉત્સાહથી લડવા લાગ્યા. આજ રાણા રામસિંહે સહુની અગ્ર સમરાનળ સળગાવ્ય, સેનાદળના પુરે ભાગમાં રહી તેણે પિતાના કાકા ઉપર હુમલે કયે. ભક્તસિંહ ઉન્માદે ઉન્માદિત થઈ સિંહનાદ કરી તેની સામે થયે. ચંપાવત સરદાર કુશળસિંહે પિતાના થયેલા દારૂણ અપમાનને બદલે લેવા માટે પોતાના સૈનિકને રામસિંહ ઉપર ચલાવ્યા. રાઠોડોએ ચંપાવત સરદારને હુમલે અટકાવ્ય મેરતીય સેનાને અધિનાયક શેરસિંહ પ્રાણ આપી યુધ્ધ કરવા લાગ્યું. વિર્યવાનું ચંપાવત સરદાર તેના કરતાં કમ નહતો,આજ કુશળસિંહે અપમાનકતા રામસિંહનું હદયણિત પીવાને નિશ્ચય કર્યો. તેને નિશ્ચય વ્યર્થ કરવા કેણ સાહસી થાય? રામસિંહ તેને કુકકુટ (કુતરે) કહી બેલાવહતે આજ તે કુકકુટ (કુતરે) રામસિંહના પગે કરડશે કે નહિ તે જોવાનું છે, જે વિકટ ઉત્સાહે તેનું મુખ મંડળ વિકૃત થઈ પડ્યું તેની આંખમાથી અંગારા ઝરવા લાગ્યા. વીરવર શેરસિંહ પોતાના અશ્વને ચાલિત કરી ચંપાવત સૈનિકો ઉપર ચાલે એ રીતે ઉભયદળ વચ્ચે ઘેર યુદ્ધ થયું છે, અનેક વખત યુધ્ધ ચાલ્યા પછી મેરતીય સરદાર રણ સ્થળે પડયે. તેને ૨ણ સ્થળે પડેલો જોઈ ચંપાવત રજપુતોએ શ્રવણ ભૈરવ નાદ કર્યો અને તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #658 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૬૩ બામણા ઉત્સાહે મેરતીય રજપુતે ઉપર દોડયા. પણ તેમ થયાથી મેરતીય રજપુત નિરૂત્સાહ થયા નહિ. તેઓ બમણા ઉત્સાહથી અને સાહસથી લડવા લાગ્યા. હજી સુધી જયલમી કોઈની અંકશાપિની થઈ નહિ. યુધ અવિહતભાવે ચાલી રહ્યું. જયપરાજયનાં લક્ષણ જોવામાં આવ્યાં નહિ. શેરસિંહ રણ સ્થળે પડશે. તેને નાનો ભાઈ તેના પદ ઉપર અભિષિક્ત શે. મેટા ભાઈના મૃત્યુથી તેની જવાંસાવૃત્તિ વધારે પ્રબલ થઈ પડી. તેણે ગંભીર ઉત્સાહ વાકયે પિતાની સેનાને ઉશ્કેરી, ભ્રાતૃહત્યાનાં હૃદય શેણિતથી પતાને શેકાગ્નિ ઓલવી નાંખવા તેણે પિતાને ઘેડો સામા વાળા ઉપર ચલા જે. જે ઘડે ચંપાવત સરદાર ઉપરજ ચાલે. બન્ને પ્રતિધ્વંદ્વીઓએ પિત પિતાની તલવાર ચલાવી. તે બને જયપુર રાજ પરિવારની બે બેનેના પુત્ર હતા. સંબંધમાં તેઓ મશીયાઈ ભાઈ થાય, પણ આજ તેઓને ભ્રાતૃભાવ, શત્રુભાવમાં પરિણામ પામે. આજ તેઓનાં હૃદય એક બીજાનાં શેણિત પીવા પિપાસુ હતાં અનેક ક્ષણ સુધી બન્નેના વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે ચંપાવતે સરદાર કુશળસીંહ રણક્ષેત્રમાં પડે. અધિનાયકના મૃત્યુથી ચંપાવત સરદાર સૈનિકો નિરૂત્સાહ થયા. નહિ. તેઓ તે સ્થળેથી ખસ્યા નહીં. ભક્તસિંહને પક્ષ કમેકમે બળવાળે થયે. ભત્રીજા રામસિંહના સૈનિકોને વિવાસિત કરી ભક્તસિંહ જ્યાં ચંપાવત સૈનિક લ ડતા હતા ત્યાં આવ્યું. સઘળી સેના ચલાવવાને ભાર પોતે લીધે. હવે દળ યુધ્ધ ચાલ્યુ. ઐરતીય રજપુતે પ્રાણ આપી લડતા હતા. તેઓ ભક્તસિંહનું પ્રચંડ બળ પ્રતિરોધ કરી શકયા નહીં. છેવટે કમેકમે તેઓ યુધ સ્થળે પડ્યા. બાકીના સૈનિકે તે જોઈ ભયભીત થયા નહીં. તેઓ જીવને આપી યુધ્ધ કરવા લાગ્યા કેમે વિરવર ભકતસિંહની સેના પ્રચંડ નાદથી દરીયાની જેમ ઉછાસિત થઈ. રામસિંહના વીર સરદારે યુદ્ધ સ્થળે પડયા તાજા પરણેલા અને મેરતીય કુમાર રનું આ યુદ્ધમાં મરણ થયું. રામસિંહ સંપૂર્ણ પરાજય પામે. પરાજય પામેલ રામસિંહ હદયે પલાયન કરી ગયે. તેણે પુર માં આશ્રય લીધે ત્યાં નગરદ્વાર રૂધ્ધ કરી રણશ્રાતિમાંથી વિશ્રાંતિ લેવા લાવ્યા. પણ તે નિશ્ચિત થઈ શકે નહી. ભક્તસિંહના રોષાનળથી ભય પામી તે નગર છે દક્ષિણાવર્તમાં પલાયન કરી ગયે. ઉજજયિની નગરીમાં આવી તેણે મહારાષ્ટ્રીય વિજય આપા સીંધીયાની મદદ લેવાની ચેષ્ટા કરી. જે દિવસે કુલાંગાર રામસિંહે સિંધીયાની મદદ માગી તે દિવસથી મારવાડ ઉપર અનર્થ ઉપર અનર્થ આવવા લાગ્યા તે અનર્થને કઈ રોકી શકયું નહીં તેથી મારવાડને સર્વ નાશ થયે છેવટે મારવાડ ભૂમી ઘર શોચનીય અવસ્થામાં આવી પી. વિજયી ભકતસિંહે યેધપુરનો કબજે કર્યો. થોડા સમયમાં અભિષેકની ગો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ટાડ રાજસ્થાન ઠવણી થઈ ઘણું કરીને મારવાડના સઘળા સામંત સરદારે અભિષેકના દિવસે ઉપ હાર લઈ ચેધપુરમાં આવ્યા. તે એકઠી થયેલ રજપુત મંડળી વચ્ચે જૈતાવત સરદારે ભકતસહિ'નો રાજયાભિષેક કર્યા, ભકતસિંહ રાજ્યની અખાદી માટે ધ્યાન આપવા લાગ્યા. જે બે ચાર સામત સરદારો તેને રાષ્ટ્રાપહારક જાણતા હતા તે સામતા, ત્યાં આવ્યા નહોતા. છેવટે તેઓએ પણ તેના પક્ષ પકડયા. એ રીતે મારવાડમાં સઘળા ભકતસિહની વશ્યતા સ્વીકારવા લાગ્યા. ભકતસિહુ એક આશામીને કાઈં પણ પ્રલેાલનથી મેાહિત કરી પોતાના પક્ષમાં લઈ શકયેા નહીં, તે આશામી, રાઠોડ કુળના પુરોહિત જગધર, જગધર, પેાતાના રાજાના પ્રધાન મંત્રદાતા, તે રાજાના પુત્રાનેા પ્રધાન શિક્ષક, ભકતસીંહ તેને હસ્તગત કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ભકતસિહે એક શ્લોક લખી માકલી તેને પ્રલેભનમાં નાંખવા ચેષ્ટા કરી. જે શ્લાકના અનુવાદ નીચે પ્રમાણે. “ હે મધુકર ” જે પુષ્પના સારભથી તું આમાદિત થાયછે આજ યવનના ગપમાટે તેના ઉપર હુમલે કયે છે તે પુષ્પના તરૂનું એક પણ પત્ર રહ્યું નથી. ત્યારે શામાટે તું તેના ઉપર બેસી કટકના આઘાત સહ્ય કરેછે. યથાકાલે તેને ઉપયુક્ત પ્રત્યુતર આવી ગયા, મધુકર એ આશાથી પુષ્પના વૃક્ષ ઉપર બેસી કાંટા સહેછે જે આશામાં તેને મધુમાસ પાછે આવવાને છે એમ વકી રહેછે. શુકશાખામ‘જરી વગેરે ફરીથી પલ્લતિવ થાયછે. જગધરના એવા સુદૃઢ અનુરાગ જોઈ ભક્તસીંહ ચમત્કૃત થયા. પુરાહિ તની પ્રગાઢ રાજભક્તિની પ્રસંશા કર્યા વિના તેને ચાલ્યુ નહિ. તેદિવસથી ભકત સીંહે તેને ફરીથી પ્રલાભન બતાવ્યુ નહિ. ભક્તસીંહ, સ્વભાવથી સાહસિક અને ઉદાર હતા. તેનુ હૃદય સદા અનંદ ભય હતુ. તેરજપુત ચરિતના એક આદર્શ સ્વરૂપ હતેા તેની આકૃતિ, તેની ગુણા વળી તે જેવી જોઇએ તેવી હતી.તે ઉન્નત દેહ વાળા, ગારકાંતિવાળે અને આજી નુલખિત ખાડુવાળા હતા. તેને બળદેવને અવતાર કહેતા હતા. તેને જોવાથી હૃદય સહસા ભક્તિરસે પૂર્ણ થાતું. ભક્તસીંહ સુપતિ અને કવિ હતા. તેના રચેલા કવિતાકલાપ, ભાટલેાકાની આદરની સામગ્રી હતી. આજપણ કેટલાક લેાકાતે કવિતા આદરથી ગાયછે પણ એક માત્ર પૈશાચિક કા થી તેના સઘળા ગુણા દેશ રૂપ થઈ પડયા જેતે અક્ષાલય પાપકા કે તેનુ ચરિત કલુષિત ન થાત. તેમ થયેથી ભકતસીંહ રજવાડામાં એક શ્રેષ્ઠ નરપતિ ગણાત. તેના રાજ્યશાસનથી રજપુતેા તેના ઉપર પુરા અનુરકત હતા. પરાજીત રામસિહની ઉશ્કેરણીથી ઉઠેલા મહારાષ્ટીય વીરસીંધીયાના મારવાડના ઉપરના આક્રમણમાંથી મારવાડને બચાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #660 -------------------------------------------------------------------------- ________________ માસ્વાર્ડ પા તેઓ ભકતસિંહના વાવટા નીચે એકઠા થયા હતા. સીંધીયે જ્યારે જોધપુરમાં આ વી પડે. ત્યારે તે શઠેડ રાજ્યનું એનાદળ જોઈ ચમકિત થયે તેણે જોયું કે રાજ સ્થાનના પ્રધાન પ્રધાન સરદારે મારવાડના રક્ષણના અર્થે આવ્યા છે. સીંધીયાને દળ સાથે આવતા જોઈ ભક્તસિંહ પિતાના સૈન્ય સાથે તેના વિ રૂઢ ઉતયે યુદ્ધસ્થળના માટે આજ મીર રંગભૂમિ મુકરર થઈ. તે મુકરર કરેલ સ્થળ ઉપર આવી મહારાષ્ટ્રીય વીરના સંમુખીન થયાઅગાઉ ભકતસિંહે અંબરરાજ ઈશ્વરસિંહને એક પત્ર લખ્યો. “જે તમારી મરજી હોય તે અમારી સાથે મળી મહારદીય વરની સાથે લડે, નહિ તે જાહેર રીતે વીરતા પ્રકાશી અમારા વિરૂધે ઉતરે” ઈશ્વરસિંહ રામસિંહને શત્રુ થાય. તે જમાઈને પરિત્યાગ કરી શકે નહિ. પણ ભક્તસિંહના વિરૂધ્ધ ઉતરવાની તેની હીમ્મત નહોતી. તે ભક્તસિંહને ભય રાખતો હતો. હવે શું કરવું તેને તે નિશ્ચય કરી શકે નહિ. ઇશ્વરસિંહ વિષમ વિપદમાં પડે. તેને બન્ને તરફથી સંકટ નડ્યું. એકવાર તેણે વિચાર કરી લીધું જે “અદણમાં જે હોય તે થાઓ” પણ જમાઈને સહાય કરવી યુક્ત છે પિતૃઘાતી ભક્તસિંહને મારવાડના સિંહસને રહેવા દેવે તે યોગ્ય નથી. એવો વિચાર કરતા હતા તેવામાં ભકતસિંહના ભયંકર નયન તેણે મનથી જોયાં. ત્યારે તેણે વિચાર્યું શું! જમાઈના માટે ધનપ્રાણ હારી દેવા ! અંબરરાજ મેટા સંકટમાં પડશે. તે પોતાના રક્ષણ માટે ઉપાય શોધવા લાગે. તે ઇડરની રાજકુમારી સાથે પરણ્યા હતા. ઈડર તે સમયે અછતના એક પુત્ર આનંદસિંહના હાથમાં હતું. ઈશ્વરસિંહની મહિષી ભક્તસિંહની ભત્રીજી થાય. તે સમયે ઈશ્વરસિંહ તે રાઠોડ કમાણીની સલાહ લેવા ચાલે. તેણે કહ્યું મહિષિ ! ભકતસિંહ પાપીણ છે. ભક્તસિંહ પિતૃઘાતી છે, તે પિતૃઘાતી પાપણ ધપુરના સિંહાસને રહે તે મને અસહ્ય લાગે છે, પણ આ ક્ષણે શું બને. કયો પક્ષ અવલંબન કરૂં. તલવારની મદદે ભકતસિંહની વિરૂધે ઉતરાય એવી મને આશા નથી જે ભકતસિંહ યુદ્ધમાં પરાભવ પામે. પિતૃઘાતિને મદદ કરવાથી જગતને મુખ બતાવાય તેમ નથી. હવે ભક્તસિંહની હત્યા થાય તેજ સારૂં. પણ મહિષિ! તે તમારી મદદ શીવાય બને તેમ નથી. વિચારે? ભકતસિંહે તમારે કે ઉપકાર કર્યો છે. તેણે તે તમારા દાદાને વધ કર્યો છે. તેણે તમારા જમાઈને પદપૂત કર્યો છે. તેની હત્યા થાય અને તમારો જમાઈ વેધપુરના સિંહાસને બેસે તેમ કરે. ! સ્વામીની સલાહથી રાઠોડ રાજકુમારી, આજ પોતાના કાકાના પ્રાણ સંહાર કરવા સંમત થઈ, સ્ત્રી, સુકુમાર હસ્તે છરી લઈ ગુપ્ત ભાવે એક આશામીને સંહાર કરી શકે ખરી! હા કરી શકે પણ ઇશ્વસિંહની વનિતાએ તેમ કરી પિશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #661 -------------------------------------------------------------------------- ________________ ટીંડ રાજસ્થાન ચિક કાર્ય કરવા યત્ન કનહિ. તેણે વિષ પ્રયોગથી, પિતાનું અભીષ્ઠ સાધવાનો યત્ન કર્યો. થોડા સમયમાં એક વિષાક્ત અંગરખું તૈયાર થયું. તે વિષાક્ત અંગરખું લઈ અંબર મહિષી અજમેરમાં કાકાની છાવણીમાં આવી. પહોંચતાં જ તેણે પહેરવેશ સાથે એ અંગરખાને પિશાક ઉપહારમાં આ શિષ્ટાચારના અનુરે છે.ભક્તસિંહે તે પિશાક પહેર્યો એટલામાં તેનું મસ્તક ધૂણિત થયું. સર્વ અંગમાં એક જાતની વિકટ અગ્નિજવાળા ઉઠી તે જવાક્તાંત થયે. એકદમ ઉપયુક્ત ચિકિત્સકની ચિકિત્સાની યોજના થવા લાગી. વિદે, ભક્તસિંહ ની ના જોઈ કહ્યું “રોગ અસાધ્ય છે” સુસાધ્ય કે કષ્ટ સાધ્ય નથી” “હવે મહારાજના આત્માની સદગતિ થાય એવા ઉપાય કરો. . વૈદ્યના વચને સાંભળી ભક્તસિંહ ગર્જન કરી બોલી ઉઠે. શું વૈદ્ય! રેગનું ઔષધ નથી જ્યારે તમે મારા રોગથી મને આરોગ્ય કરી શકતા નથી ત્યારે તમે અમારી ભૂમી વૃતીને કેમ ઉપગ કરે છે તમારું વૈદ્ય શાસ્ત્ર શા કામનું ? વૈધે તે તંબુમાં એક ખાડો ખોદાવ્યે તેમાં જળ ભરી તેમાં એક જાતની ઔષધી નાંખી, જોતા જોતામાં ખાડાનું પાણી બરફ જેવું ઠંડુ થયું. ત્યારે વિદ્ય ભકત્તસિંહને કહ્યું. મહારાજ ! આવું કાર્ય મનુષ્યનુ સાધ્યાપત, પણ તમારે વિ જય કાર્યથી અતીત, આ ક્ષણે હવે નિવેદન એટલું જ છે જે “ વિલંબ કરે નહીં આત્માની સદૂગતી માટે જલદીથી શાસ્ત્ર વિધાનના અનુસારે પુણ્યદાનનાં કાર્ય કરે” વૈદ્યને ભકતસિંહે હવે કાંઈ કહ્યું નહિ. તેણે જાણ્યું જે અંતકાળ આવી પહોંચ્ચે થોડા સમયમાં હવે સંસાર છે તેને જાવું પડશે તેનો પ્રિયતમ પુત્ર વિજયસિંહ તેની શગ્યાના પડખે બેઠે હતે વિજયસિંહ તેના જીવનનું જીવન તેના સંસાર સાગરનું ધ્રુવનક્ષત્ર એ વિજયસિંહ તે સમયે બાળક હતે રામસિંહના આક્રમણ માંથી બાળક વિજયસિંહ શી રીતે મારવાડની રક્ષા કરી શકશે શીરીતે તે રામસીંહના વિષયન થકી બચશે. એ સઘળી ચિંતા એકી સાથે તેના હૃદયમાં ઉદય પામી. તે પીડામાં અધીર થઈ ચારે તરફ અંધકાર જોવા લાગ્યું. તેના નયનમાંથી સતત્ અશ્રુધારા ચાલી. તેણે પોતાના સરદારોને પાસે બોલાવ્યા. સરદાર પાસે આવ્યા તેને શાંત્વના આપી તે ગભીર સ્વરે બોલ્યા, “સરદારે ! શેક કરશે નહિ મારા અદષ્ટમાં હતું તે ઘટયું. તે માટે શેક ક્યાથી શું થાય ! શેક અહણના લેખનું ખંડન કરી શકતા નથી. સઘળાઓ શેક ત્યાગ કરી હવે શાંત ભાવે સાંભળે ! સરદારે! હવે હું તમારી પાસેથી કાયમના માટે વિદાય થાઉં છું. તમે મારા માટે ઘણ ત્યાગ સિવકાર કર્યા છે. પણ હું તમારા ભાગ વિકારને સંપૂર્ણ બદલે આપી શક નથી.મનમાં હતું જે યવન રાજ્ય ઉન્મલિત કરી ભારતવર્ષમાંહીંદુરાજ્યની સ્થાપનાકરીશ.તમારેઉંચાઉંચારાજયઉપર અભિષેક કરીશપણુતેઆશાપૂર્ણ થઈનહિ.હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #662 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પ૬૭ મારો એટલો અનુરોધ છે જે મારા નયનામણિ વિજયસિંહને સંભાળજે ! વિજયસિંહને મેં તમારા હાથમાં સેં. વિજયસિંહને બંધ બાંધવ નથી. જે જે ! રામસિંહ વિજયસિંહને પદચૂત ન કરે ! જ્યાં સુધી તમે મને આ કાર્ય કરી દેવામાં હીમ્મત દેખાડતા નથી ત્યાં સુધી મારે જીવ જાતે નથી, બોલે ! મારા શપથ ખાઈ બોલે, વિજયને તમે પ્રાણ આપી રક્ષશે? એટલું બોલી ભકતસિંહ ચય થઇ ગયે. તેનું શરીર કંપવા લાગ્યું. એટલામાં રાઠોડ સરદારે સમસ્વરે બેલી ઉક્યા. મહારાજ અમે અમારા ખડગોને સ્પર્ષ કરી કહીએ છીએ જે જ્યાં સુધી અમારા પ્રાણ હશે ત્યાં સુધી રાજકુમાર વિજયસિંહને રાજ્ય ભ્રષ્ટ થવા દેશું નહિ. ભકતસિંહ સંતુષ્ટ થયું. ત્યારપછી તેણે કૂળપુરોહિતને ભૂમિદાન આપ્યાં. તે સમયે તે સ્વસ્થ અને નિભય હતા. તે સમયે તેનું હૃદય દઢ હતું. તે અધ્યાત્મિક ચિંતામાંનિમગ્ન થયે. પણ તે ભાવ ઘણા વખત સુધી ટકે નહિ. તેના પિતાનો પ્રેતાત્મા આવી તેને ભય આપતો હોય તેમ તેના જેવામાં આવ્યું. ભક્તસિંહ ગાંડાની જેમ ચિત્કાર કરવા લાગ્યા. છેવટે તેનું શરીર સ્તબ્ધ થયું. ભકતસિંહને પ્રાણ વાયુ તેના શરીરમાંથી ચાલ્યા ગયે. તેનું શબ દેહ તે સ્થળે ભસ્મિભૂત થયું. તે ભસ્મરાશી ઉપર એક સમાસ્તંભ ઉભે કર્યો તે હાલ સુધી વિદ્યમાન છે. જેનું નામ “બુરા દેવળ” કહેવાય છે. જે પિતૃઘાતના અક્ષાલ્ય કલંકથી ભક્તસિંહનું ચરિત કલંકિત ન થાત તે તે સ્વજાતિય રાજાઓમાં પ્રધાન રાજા કહેવાત. વિરપૂજ્ય શિવજીના કુળમાં ભકતસિંહના કરતાં બીજો કઈ પુરૂષ વીર પેદા થયે નહિ. તે ઉત્તમ સાહસિક અને પરમ પંડિત હતે. પિતૃહત્યાનું કલંક જ્યારે તેના માથે આવ્યું તેના અગાઉ રજપુતેમાં તે પૂજ્ય અને માન્ય હતું. ગુર્જરમાંથી જેટલાં નગરે તેના પિતાએ જીતી લીધાં તે છત કરવામાં ભક્તસિંહની મદદ હતી. વિશેષતઃ ભકતસિંહની વિલક્ષણ મદદથી અભયસિંહ શીરબુલંદનું ઉન્નત મસ્તક પદનવેદલિત કરી શક્યા. ભકતસિંહે પિતાના ભત્રીજાને પદપૂત કરી પિતે સિંહાસન કબજે કર્યું તેથી તેને રાષ્ટવહારક કહી શકાય નહિ શાથી કે બાળક રામસિંહ રાજાના નામને અને સિંહાસને બેસવાને અગ્ય હતું. રાજા રજપુતેને આરાધ્ય દેવ-રાજા બાળક હોય તે પણ રજપુતેએ તેને સંપૂર્ણ રાજ સંમાન આપવું એમ તેઓના ધર્મગ્રંથમાં છે ખરું પણ જ્યારે તે રાજાના નામને અને યોગ્ય અને અપાત્ર હેય ત્યારે તેને પદગ્રુત કરવામાં કઈ રીતને અધમ કહેવાય નહિ. એમ ન થાય તે રજપુત જાતિનું અમંગળ થાય. પ્રથમ તે રાજસૂત્ર હાથમાં લેવા ભકતસિંહે કબૂલ કર્યું હતું પણ રામસિંહની સંપૂર્ણ અભ્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #663 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ટડ રાજસ્થાન. જાણી અને સરદારની પુષ્કળ પ્રાર્થના જોઈ તેણે મારવાડનું સિંહાસન હસ્તગત કરવા કબૂલ કર્યું. ભકતસિંહે એકંદર ત્રણ વર્ષ રાજ્ય કર્યું. મારવાડ રાજ્યના સઘળા કીલ્લાઓ તેણે દઢ કર્યો. તેણે ધગઢને બાકીને કીલે દુરસ્ત . અમદાવાદ જીતીને જે ધનરન પામ્યું હતું તે ધનરત્નને ઘણોખરે ભાગ પિતાના મહેલે કરાવવામાં વાપર્યો. તેણે મુસલમાનની મજીદે ખોદી નાખી હતી. તેણે રાજ્યમાં એક એવા કાયદાને પ્રચાર કર્યો જે “મુસલમાને બાંક પિકારે નહિ” જે પિકારે તે પ્રાણ દંડ થાય.” એ કાયદો આજ સુધી મારવાડમાં પળાયે હતે. ભકતસિંહ જે છેડા વર્ષ જીવિત રહયે હતા તે મોગલ સામ્રાજ્યને વહેલાસર અધઃપાત થાત. પાપ ઉપર પાપ થયું. પિતૃતાને અકાળે વધ થયે.. એ રીતનાં રૂવાડા ઉભા થાય એવાં કાર્ય રાજસ્થાનમાં કઈ સ્થળે બનેલ નથી. પણ પાશ્ચાત્ય જગતમાં તે કાર્યો કરતાં પણ અધીક હૃદયસ્તંભન કાયે થયેલાં જોવામાં આવે છે. આ સ્થળે તે કાર્યને મુકાબલો કરવાનું અમારું કામ નથી. ટુંકામાં મારવાડ મધ્ય યુગના યુરોપના જેવું પ્રચંડ પાપકાર્ચથી અને પાશવવૃત્તિવાળાં કર્મથી કલુષિત થયું નથી. જેના દ્રષ્ટાંતે યુરોપને તે સમયને ઈતિહાસ વાંચવાથી માલુમ પડશે. જે અજ્ઞાન અંધકારનું ગાઢ આવરણ પામી યુરેપના મધ્યયુગમાં યુનાની રાજાઓએ જે સઘળાં પાપાનુષ્ઠાન કર્યા છે તેને વિચાર કરવાથી માલુમ ૫ ડે છે જે ભારતવર્ષના એક બે રજપુતેના પાપાનુષ્ઠાન પાસે તેઓનાં પાપાનુષ્ઠાન વિશેષ દારૂણ અને ભયંકર ગણાય છે રાજ્યાસને અભિષિક્ત થઈ ભક્તસિંહે રાજયનું હિત કરી પ્રકૃતિ વર્ગનું મને રંજન કર્યું હતું ખરું પણ તેથી રજપુતે તેનાં પાપ ભરેલાં કામે ભૂલી ગયા નહતા. તે પાપ ભરેલાં કામથી મારવાડની શોચનીય દશા થઈ. તે શોચનીય દુર્દશામાંથી તે હજી પણ ઉઠયું નથી. મારવાડી લેક ભકતસિંહના ભયંકર પાપ ની વાત ભૂલી ગયા નથી. જે સમયે અભયસિંહ અને અંબરરાજ જયસિંહ પવિત્ર પુષ્કર તીર્થ તરપણુ વગેરે કાર્ય કરતા હતા. તે સમયે એકવાર સાયંકાળે તેઓ બને પોતપોતાના સામતે સાથે એક મોટા તંબુમાં પેઠા હતા એ સમયે અભ યસિંહે કવિવર કર્ણને કહ્યું કવિવર ! એક સમયેચિત કવિતા સંભળાવી અમને આનંદિત કરે. કવિવરે કવિતા રચિ તેઓને આનંદિત કર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #664 -------------------------------------------------------------------------- ________________ ત્રયોદશ અધ્યાય, વિસિંહને રાજ્યાભિષેક મેરતા નગરમાં પોતાના સરદારે તરફથી તેની પૂજા પ્રાપ્તિ રાજધાની તરફ તેની યાત્રા, પદચુત રાજા રામસિંહનું મહારાષ્ટ્રીય અને કચ્છાવહ લોકો સાથે સંધિબંધન, મિત્ર સેનાનું એકત્ર મિલન, મેરતા ક્ષેત્રે વિજયસિંહનું સેવાદળ, સિંહાસન આપી દેવા તેના તરફ આજ્ઞા, તેને પ્રત્યુતર, યુદ્ધ, વિજયસિંહને પરાજય, રાઠોડ વચી સેનાનો વિનાશ, રણકૌશળ વિજ્યસિંહનું પલાયન અને તેને નાગોરમાં આશ્રય. શત્રુઓએ કરેલ નાગોરને અવરોધ શત્રુને સેનાનિવેશભેદી તેનું સ્થાનાંતરજવું, બીકાનેર અને જય પુરમાં સહાય પ્રાર્થના, પુરાધિપતિની વિશ્વાસઘાતકતા, મૂરતિય સરદારોએ કરેલ તે વિશ્વાસ ઘાતકતાને પ્રતિરોધ, આપા સિંધીયાની હત્યા, હત્યાનું પ્રાયશ્ચિત, અજમેરત્યાગ, ચોથની સ્થાપના, મહારાષ્ટ્રીય રામસિંહને પરિત્યાગ, આખા સિંધીયાના સ્મરણ અર્થે તંભ, રામ સિંહનું મૃત્યુ, તેનું ચરિત વર્ણન, મારવાડમાં અરાજકતા, રાઠોડ પ્રજાતંત્ર, પિકણું સરદારનું દત્તક વિધાન, તેણે કરેલ અજાળમાનના, નોકરી કરી સૈનિકનું કરનાર લોકોનાનિયોગે રાઠોડ સામંત પ્રથાનું અધ:પતન, સામત સમિતિને કેમ કરવામાં રાજાને ઉદ્યોગ, સરદારને દરબાર ગરધનખીચી, રાજાતકમંત્રણ, રાજા અને સામત વચ્ચે હીણો સંધી વેતન ભોગી સૈનિકોને દળભંગ, રાજગુરૂનું મરણ, તેની ભવિષ્યદવાણી, સરદારોને જાળમાં બધીદેવ નિમિતે ઉદ્યાગ, પિકર્ણના દેવીસિંહનું ઉદ્ધત આચરણ, તેનું બોલવું. અગ્રાધિકારીના હકમાં પ્રત્યવાય, તેનું ફળાફળ, પિતાના મૃત્યુને બદલો લેવાની સુબળસિંહની યુદ્ધસજજા, તેનું મરણ, સરદારને વિક્રમરોધ, દત્યુના વિરૂધે રાજાની રણ યાત્રા, સિંધુરાજ પાસેથી ઉમરકેટનું લઇ લેવું, મેવાડ થકી ગદવારનું ગ્રહણ, મહારાષ્ટ્રીય ઉપર ક્યપુરનું અને મારવાડનું એક આક્રમણ, ઢગયુદ્ધ, ડીબઇનનો પ્રથમ આવિભવ રાઠોડે કરેલ, અજમેરને પુનર ધિકાર, યમન અને મેરતાનું યુદ્ધ, અજમેરના શાસનકર્તાની આત્મહત્યા, વિજયસિંહની ઉપપત્નીએ કરેલ. માનસિંહનું દત્તકપણું, સરદારને આક્રોશ, રાજાની ઉપપત્નીને પ્રાણુનાશ,વિજયસિંહનું મરણ. તો ક્તસિંહના પલક ગમન ઉપર તેને મોટો પુત્ર મારવાડના રાજસિહાસને બેઠે. જે મોટા પુત્રનું નામ વિજયસિંહ હતું. તે સમયે તેને વયરકમ વિશવ ને હતે. એવી નાની ઉમરમાં પણ તે રાચિત સઘળા ગુણેથી વિભૂષિત હતું. તે મેરતા નગર તરફ જાતે હતે એટલામાં તેણે મારેટ નગરની પાસે પિતાના મૃત્યુના ખબર સાંભળ્યા. તે મારેટ નગરમાંજ આવી તેને સરદારેએ ७२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #665 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ટેડ રાજસ્થાન, તેને રાજ્યાભિષેક કર્યો. ખુદસમ્રાટે તેને રાજ્યાભિષેક અનુમોદન કયે એટલુ નહિ પણ, રાજસ્થાનના સઘળા રાજાઓએ તેનું અનુમોદન કર્યું. મેરતા નગરમાં આવી વિજયસિંહે પિતાને અશૌચકાળ કહાઢયે. તે સ્થળે વિકાનેરના, કિશનગઢના અને રૂપનગરના રાજાઓએ આવી તેના નવાભિષેકની મુબારકબાદી આપી. ત્યાર પછી મેરતાને છેડી તે રાજધાનીમાં આવ્યું. પિતાનાં શ્રાદ્ધ વિગેરે કરી, તે રાજય સિંહાસને બેઠે. . ભક્તસીંહ આતતાયીની વિશ્વાસઘાતકતાથી મરણ પામે. રામસીંહને કાંટે દૂર થશે. તેના સૌભાગ્ય દ્વારને આગળ ઉઘડે. તે તે સુગમાં, પિતાને હક મેળવવા સચેષ્ટ થયો હતો અંબરરાજની મદદથી તેણે મહારાષ્ટીય લોકો સાથે સંધિ સ્થાપે. સંધિના પ્રતિજ્ઞા સૂત્રે પાળવા ઠય. જે ઉપરથી મરાઠાઓ કેટા અને જયપુર પાસે થઈ રાજધાની તરફ અગ્રેસર થયા. રામસીંહ મેટી સેના લઈ તેઓને મળી ગયે. મહારાષ્ટ્રીય સેના બળ પામી. નિબંધ રામસીહ જાણ્યું જે 'મરાઠાની મદદથી તેની અભિષ્ટસિદ્ધિ થાશે. પણ તેનું જ્ઞાન ભ્રાંતિ ભરેલું હતું મરાઠાઓએ, અજમેરની પાસે આવી તે નગર લુંટવાનો સંકલ્પ કર્યો, પણ રામસહે તેઓની પાપણાનો પ્રતિરોધ કર્યો. રામસીંહની તે ભયંકર સમસજજાના ખબર વિજ્યસહના કાને પહોંચ્યા. રામસિંહે મરાઠાની મદદ લીધી તેથી સઘળા રાઠોડ સુબ્ધ અને નાખુશ હતા. તેઓ - રામસીંહને કાપુરૂષ કહી હજારો ધિકકાર આપતા હતા. અને મરાઠાના આક્રમણમાંથી મારવાડને બચાવવા સઘળા તૈયાર થયા. જોતા જોતામાં મારવાડના સઘળા સામે તે વિજયસીંહના વાવટા નીચે આવ્યા. તેઓની એવી દ્રઢ પ્રતિજ્ઞા હતી જે પ્રાણ હોય ત્યાં સુધી મહારાષ્ટીય લોકોને જય થવા દે નહિ. તે લેકે યુદ્ધમાં ઉતર્યા. કછાવતની અને મરાઠાની સેના પુષ્કરમાં આવી પહોંચી. પુષ્કરમાં સ્નાન કરવા તેઓ તે સ્થળે એક જ રેકાયા. રામસીંહે તે સ્થળથી વિજયસીંહને પત્ર લખી મોકલ્યો “આ પત્રને પાઠ કરી તરત મારવાડનું સિંહાસન મને સંપ” સામંત સદારોના રૂબરૂ વિજયસીંહે તે પત્ર વાંચ્યો એ સમયે સઘળા લડે ! લડો! એમ ચિત્કાર કરી ઉઠયા. શું મહારાષ્ટ્રીય લુંટારા ધરાવના પવિત્ર સિંહાસન ઉપર હસ્તક્ષેપ કરવા ચાહે છે, શીયાળી હોઈ કેસરીને કરડવા આવે છે. મહારાજ! કઈ રીતની ચિંતા કરશે નહિ. રામસીંહને પિતાના પત્રને પ્રત્યુતર મળે. તેમાં લખેલ હતું જે “વિ. સીંહની જ્યાં સુધી સત્તા હશે ત્યાં સુધી તે રામસીંહ તે ચેધપુર આપે તેમ નથી. તે વીર છે. વીશ્ની જેમ તે યુદ્ધક્ષેત્રમાં ઉતરશે. પોતાને હક અખંડિત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #666 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૧ wwwwwwwwwwwwwvvvvvvvvvv-~~ * *E, અક્ષણ રાખશે, દુકામા યુદ્ધની મદદથી પરસ્પરના અદ્રષ્ટની પરીક્ષા થાશે ” થોડા સમયમાં રણનાં નગારાં વાગ્યા. ડેડ રજપુતે અને મહારાણી સિંહનાદ કરી ગેળા વરસાવવા લાગ્યા. પ્રથમ દિવસને અધિક ભાગ ગળાનું યુદ્ધ કરતાં ગયે.' છેવટે તલવારથી યુદ્ધ ચાલ્યું. કોઈ પણ પક્ષમાં જય પરાજયનું લક્ષણ જણાયું નહિ, બીજા દિવસે પરેઢીયામાં બને દળ મોટા ઉત્સાહથી લડવા લાગ્યાં વિજયસિંહ પાંચ હઝાર સવારે સાથે પિતાના પ્રતિદ્રઢીની સામે આવ્યો તે પાંચ હઝાર વીરેના અંગ કઠણ બખ્તરથી ભીડાયેલ હતાં. રામસિંહની વિશાળ સેના પાસે વિજયસિંહના સૈનિકે સામાન્ય હતા. સાગરની પાસે જેમ ખાચીયા. તેમ રામસિંહની સેના પાસે વિજયસિંહની સેના હતી. પણ તે પાંચ હઝારી સવારોના બાહુમાં જે બળ હતું તે બળને રેપ કરવા કેઇની સતા નહતી. તે વ્યર્થ કરી દેવા મહારાષ્ટ્રીય લેકે પ્રાક્ષપણે ચેટ કરવા લાગ્યા. પણ તેઓની ચેષ્ટા સફળ થઈ નહિ, પણ તે દિવસે વિજય પરાજયના લક્ષણ કોઈ પક્ષમાં જણાયાં નહિ. વિજયસિંહ એક ચતુર હતું, પિતાના સેના બળ ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હતું. પણ તે રીતના બળ ઉપર વિશ્વાસ રાખી તે નિશ્ચિત બેઠે નોં. શત્રુદળનું આધિકય જોઈ મનમાં શંકિત થઈ તેણે પિતાના રક્ષણ માગ શેધી રાખ્યું હતું, તેના મનમાં હતું જે વિધાતાના કઠોર વિધાનના અનુસારે જે તેને પરાજય થાય તે તેણે તે માનું અવલંબન કરી પલાયન કરી જવાનું હતું. તેણે બીજા દિવસના યુધ્ધ પિતાના વાન વાહન વિગેરે તૈયાર રાખ્યા હતા. પાંચ હઝાર અશ્વારોહીઓ મહારાણી દળને દળીત કરવા લાગ્યા, શત્રુ સેનાને છિન્ન ભિન્ન કરી તેઓ છાવણીમાં આવ્યા. છાવણીમાં મેટે કોલાહળ થયે. શત્રુઓનું આક્રમણ પ્રચંડ થઈ પડયું. આજ વિજયસિંહ નિરાશ થઈ બેઠે. તે નિરાશ થઈ ભયમાં આવી પડે. ભયમાંથી નીકળવા તેણે તે સમયે યુદ્ધ સભા ભરી તે તેના પ્રધાન, પ્રધાન સામંત સરદાર, બીકાનેરના અને કિશનગઢના રાજા તે સેભામાં હાજર રહ્યા. સભામાં વિકાનેરના રાજાએ મારવાડના અંધિપતિ જયસિંહને કહ્યું મહારાજ આવેલા સંકટને જોતાં માલુમ પડે છે. જે વિધાતા આપણે તરફ પ્રતિકુલ છે, હવે યુદ્ધ સ્થળેથી પલાયન કરવું ઉચિત છે, સઘળાઓએ વીકનેરના રાજાના મતને ટેકે આપે વિજયસિંહે, શું કરવું એમાં સ્થિર કરી શક્યા નહિ. સરદારોને, સહાનુયાયી રાજાઓને, યુદ્ધના વિરોધી જોઈ તે ક્ષણ મળે અને રહ્યો. એક તરફ મારવાડનું સિંહાસન; બીજી તરફ તેનું અમૂલ્ય જીવન, આજ જે પરાજીત થઈ તે સિંહાસન તેના હાથમાંથી જાય તે જીવિત હેય તે ફરીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #667 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ રોડ રાજસ્થાન, તેના ઉદ્ધારની ચેષ્ટા થાય પણ જીવિત હેય નહિ તે તેના ઉદ્ધારની ચેષ્ટા દુર્લભ હવે કેને લઈ યુદ્ધ કરવું, સરદારે કલાત થયા. સહાનુયાયી રાજાએ યુદ્ધ સ્થ ગિત કરવાને ચાહે છે. ત્યારે કેને લઈ યુધ્ધ કરવું, એકલાથી પ્રચંડ મહારાષ્ટ્રીય સેનાને પ્રતિરેધ કર તદન અસંભવિત છે. એ સઘળે. ચિતાઓ તેના હૃદયમાં ઉદય પામી. તે સમયે વિજયસિંહ, પિતાના પિત નું ર.રણ કરી લાંબે નિધાસ મૂકો. વિકારરાજની કુસંસ્કાર પૂર્ણ મંત્રણાથી તેણે મહા વિપદની ચિંતા કરી. વાંકાનેરરાજ પોતાના દળ સાથે પોતાના રાજ્યમાં ચાલ્યા ગયે. બાકીના સામંત સંરદારોએ વિકાનેરના રાજાને દાખલે અનુસ. વિજયસિંહને પણ અનેક પરિ મા દુર્બળ થઈ પડયે, થડા રોજના માટે વિજયસિંહને ભાગ્યપક્ષ રૂધ થઈ પડશે. - રાઠોડ સેનાને તે સાર્વજનીન નિરૂત્સાહ ભાવનું વિવરણ રમસિંહના કાને પડયું. સારે સમય સમજી તે, કેટલાક મહારાષ્ટ્રીય અને રજપુત સૈનિકોને લઈ વિજયસિંહના સરદાર સામતે ઉપર પડે. પણ તેને ઉદેશ સિધ્ધ થયે નહિ. સેના સાથે તેને પાછો આવતો જોઈ રાઠોડ સરદાઓએ સિંહનાદ કરી પિતપિતાના અસ્ત્રશસ્ત્ર લઈ તેઓને હુમલે રે, તે રાઠોડ સરદારો પ્રથમથી જ નિરૂત્સાહ અને નિસ્તેજ થઈ ગયા હતા. તે પણ નવો ઉત્સાહ લાવી તેઓ પોતાના અધિપતિ માટે યુદ્ધ કરવા લાગ્યા. તેઓના ભયંકર ભૂજ બળે શત્રુ સેના વિવાસિત થઈ. શત્રુ સેનાએ પાછા ફરવાને ઉપકમ કયે પણ સરદારસિંહ નામ એક રજપુતની ઉત્તેજનાથી તેઓએ વિજયસિંહ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું. - સરદારસિંહ, રૂપનગરના અધિપતિ સામંતસિંહને મેટે પુત્ર, કિષનગઢના રાજાએ રૂપનગર લઈ લેઈ તેને નગરની બહાર કાઢી મુક્યું હતું. રાજસ્થૂત સામંતસિંહ રાજ્યના ઉદ્ધાર માટે કોઈ પણ પ્રકારની ચેષ્ટા કર્યા વિના સ્ત્રીપુત્ર સાથે વૃંદાવનની યાત્રાએ ચાલ્યા ગયે. તેને એકાંત અભિલાષ હતું જે સંસારની વાલામાંથી મુક્ત થઈ જીવનને બાકીને ભાગ કેવળ શ્રીકૃષ્ણની પૂજામાં કહાવે તે અધ્યાત્મિકભાવ તેના હૃદયમાં પ્રબળ થઈ ઉઠશે તેથી સામંતસિંહે પિતાના દીકરાને એ ભાવમાં દીક્ષિત કરવા યત્ન કર્યો. પણ તેને યત્ન વ્યર્થ કરી દઈ જુવાન સરદારસિંહે તેને કહ્યું “પિતા ! આપે રાજ્યસૂખ લાંબા સમયથી ભગવ્યું છે. હવે તમારે રાજ્યસુખમાં સ્પૃહા નહોવી જોઈએ. પણ મેં તે આ જીવનમાં તે સુખને સ્વાદ લીધે નથી. મને રજા આપ હુરૂપનગરના ઉદ્ધાર માટે ચેષ્ટા કરૂં” પિતાના પિતાની રજા લઈને રામસિંહના દૂત સાથે મરાઠાની છાવણીમાં આવ્યો આપા સિંધીયાએ તેને આશ્રય આપ્ય, વળી તેના રાજ્યના ઉદ્ધાર માટે ચેષ્ટા કરવાને તેણે તેને દિલાસે આએ. સરદારસિંહ મરાઠાની સેનામાં અને રામસિંહની સેનામાં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #668 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ' પs વિજયસિંહ ઉપર સંપૂર્ણ જય મેળવ્યું. વિજયસિંહ પિતાના સંપૂર્ણ પરાજ્યથી નારાજ થઈ પાંચ બખ્તરવાળા સવારે સાથે અને એક માત્ર સરદાર સાથે વિજયસિંહ ચાલી નીકળે, તે સરદારનું નામ લાલસિંહ, રૈણનામનું નગર તેની ભૂમિસંપતિનું હતું. તેને ફ્રણને ઠાકર એવા નામે બોલાવતા હતા. દિવસના ભાગે કઈ ગુપ્ત સ્થળે સંતાઈરાત્રીમાં વિજયસિંહ નાગર તરફ પલાયન કરી ગયે, અદ્ધરાત્રીને સમય-સઘળું જગત નિબીડ અંધકારે સમાચ્છન્ન, આકાશ વાદળોથી ઘેરાયેલ, તે અંધકારમાં માર્ગ દેખાડતે દેખાડતે. લાલસિંહ આગળ ચાલ્યો. પાંચ બખતરવાળા સવારો વિજયસિંહની વાંસે ચાલ્યા વિજયસિંહે જોયું જે સઘળા દ્વિપથે ચઢી ગયા, ત્યારે તેણે લાલસિંહને કહ્યું, લાલસિંહ ! તમે સમજી શકે છે કે આપણે કયા રસ્તા ઉપર છીએ. આ તમારે રણજવાને માર્ગ છે. હવે તમે ખરે માગ પકડે.” લાલસિંહે કહ્યું, મહારાજ! હું ઘર પાસે આવી પહોં છું. આજ્ઞા આપે તે હું પરિવારને મળી તેને લઈને આવું. વિજયસિંહે કાંઈ પણ ઉતર ન આપે તે બખતરવાળા સવાર સાથે ખરા માર્ગે ચા. લાલસિંહ પિતાના નિવાસમાં ચાલ્યા ગયે.તે થેડે દુર ગયે કે તેને પ્રિય અશ્વ કઠેર માગ શ્રમે મરણ પામ્યા. ત્યારપછી એક સાથેના સવારે રાજાને બેસવા ઘડો આપી તેની સાથે પગપાળા ચાલવાનું શરૂ કર્યું. એ પ્રમાણે ચાલી રાજા દેશવાળ નામના નગર પાસે આવી પહોંચે. કઠેર માર્ગના શ્રમથી ઘોડાઓ આગળ ચાલી શક્યા નહિ, વિજયસિંહ તે સમયે વિષમ સંકટમાં પડે. કયાં જવું! ક્યાં જવાથી આશ્રય મળે તે વિષયમાં તે ચિંતા કરવા લાગે. તેણે વિચાર્યું જે સઘળાનો ત્યાગ કરી પગપાળા નાગોરમાં પહોંચી જવું, પણ નાગોર પાસે નહોતું, દેશવાળ થકી તે નગર સોલ માઈલ હતું. એ સમયે સવાર થવામાં થોડો સમય રહ્યો હતે. તે થોડા સમયમાં લાંબે પંથ કાપી નિવિન નાગારમાં પહોંચી જવાની થી સંભાવના હતી. વિચાર કરી તેણે પિતાના સવારને છેડી દીધા. પિતાને રાજકીય પોશાક છુપા તેણે એક જાટ ખેડૂતને કહ્યું. ભાઇ ! તું આ રાત્રીને અંત આવે ત્યાં સુધીમાં મને નાગારમાં પહોંચાડી દે તે પાંચ રૂપીઆ હું તને આપું. જાટ તેમ કરવામાં સંમત થયે. તેણે એક બળદવાહી ગાડુ આણી તેમાં બેસવા વિજયસિંહને કહ્યું, તે ગાડામાં બેઠે, ગાડીવાળાએ તેને કહ્યું. “ ભાઈ? હું પૈસા પહેલા લઈશ, વિજયસિંહે તે કબુલ કર્યું.” બળદો દૂતવેગે દોડવા લાગ્યા, પણ રાજાની તેથી મનસ્તુષ્ટિ થઈ નહિ. તેણે ખેડુતને હાંક ૩૭ એમ કહ્યું, ખેડુત તેના .. આચરણથી વિરક્ત થયે બળ પ્રાણ આપી ગાડ તાણવા લાસ્યા, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #669 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ ટેડ રાજસ્થાન વિજયસિહે હાંક ? હાંક એમ કહ્યું, ખેડુતે વિકૃત સ્વરે કહ્યું? કેમ બાપુ ? તારે આટલી બધી ઉતાવળ શેની ? એવી રીતે ચોરની જેમ નાગર નગરમાં જવા કરતાં તારા જેવા જંગલી વિજયસિંહની પાસે મેરતા ક્ષેત્રમાં જવું, ઉચિત છે. તમારે ભાવ જયાથી માલુમ પડે છે જે તમે મરાઠાથી ભય પામી પલાયન કરે છે, હવે તે ચુપ થઈ બેસે તે સારું, તમે જાણજે જે હવે આથી વધારે જોરે ઉતાવળથી હું ગાડી હાંકીશ નહિ. અજ્ઞાની કૃષકે જાયું નહિ જે મારવાડને અધિપતિ પિતાના પ્રાણની રક્ષા માટે તેના ગાડામાં બેસી પલાયન કરી જાય છે. થોડા સમયમાં કૃષકને તેની ખાત્રી થઈ જે તે અધિપતિ છે. , તે જોતા જોતામાં ગાડી નગરથી એક કેશ ઉપર આવી પહોંચી. ઉષાના રકત રાગે પૂર્વ દિશાને રકત કરી સૂર્યદેવ રકતમૂતિથી. ગગનમાં ઉદિત થયે. ગાડાવાળાએ એકવાર તે અધીર ગાડામાં બેસનારની સામે તાકીને જોયું, તે ગાડા ઉપરથી કુદી ભૂમિ ઉપર આવી, તેણે વિનીતભાવે અધિપતિ પાસે ક્ષમા માગી તે બે ? મહારાજ ! મેં ઓળખ્યા નહિ, મેં કુકાર્ય કર્યું, મને ક્ષમા આપ, નહિ તે હું આપના ચરણ તળે પ્રાણ આપીશ, રાજાએ સ્નિગ્ધ સ્વરે કહ્યું, ભય નહિ ભય નહિ મેં ક્ષમા આપી, હવે જેમ બને તેમ ગાડુ જલદી ચલાવ, ખેડુત પાછે ગાડી ઉપર બેઠે, ગાડુ નગરમાં પહોંચ્યું. વિજયસીંહ ભૂમિ ઉપર ઉતયે, ખેડુતને ભાડું આપી તેણે વિદાય કે, ભવિષ્ય કાળમાં ગાડાવાળાને ઉપયુક્ત બક્ષીશ મળશે, એ તેણે વિદાય કાળે તેને કહ્યું. - રાજાને નિવિને આવેલે જોઈ નગરવાસીઓએ ઉલ્લાસ સાથે સિંહનાદ કડ કીલ્લા ઉપર વાવટે ચઢાવી દીધે, વિજયસિંહ કીલ્લામાં પકે, યુદ્ધ નગારૂં વાયું, નગારાના પ્રચંડ અવાજે સરદારને જાગૃત કર્યો, તેઓ રણુસજજામાં સજજીત થઈ પ્રચંડ ઉત્સાહ સાથે કીલ્લાના વિશાળ આંગણામાં એકઠા થયા, વિજયસીંહે જોયું જે નાગોરના કીલ્લામાં પાંચ હઝાર રણવીર જ્યારે ત્યારે યુદ્ધના સમયે એકઠા થતા તેમાં માત્ર એક હઝાર વિરવર એકઠા થયા છે, એટલા થોડા સૈનિકને લઈ વિસિંહ શત્રુ સામે થવા સતાવાળે નહે; તેણે વિચાર કરી કીલ્લાનું દ્વાર બંધ રાખવા હુકમ આયે. શત્રુ સેનાએ આવી કલ્લાને ઘેરે ઘા છમાસ સુધી કીલ્લાને ઘરે રહ; તોપણ શત્રુઓ વિજયસિંહનું કાંઈ પણ વિશેષ નુકશાન કરી શક્યા નહિ, પણ શત્રુઓ હાનિમાં અને નુકશાનમાં આવી પડયા, વિજયસિંહ કીલ્લાનું બાર ઉધાડી શત્રુઓ ઉપર છાપો મારતા હતા. . મહારાષ્ટ્રીય લેકેના સઘળાં પ્રયત્ન વ્યર્થ થઈ ગયાં. એ રીતે છ માસ નીકળી ગયા. સામાન્ય સામાન્ય યુદ્ધમાં શત્રુઓના અનેક સૈનિકે પડયા. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #670 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પ૭૫ જ તેની વિશાળ સેનાનું બળ અક્ષત અને અખંડીત રહ્ય, વળી વિજયસીંહનાં અનેક ચિનીક યુધ્ધક્ષેત્રે પડયા. તેની આશા વ્યર્થ થવા લાગી વીજયસીંહ અણુમાત્ર નીરસાહ થયે નહી. પિતાના પક્ષની દુર્બળતા જે તે વિશેષ ઉત્સાહીત થયે. નગરમાં બહુ દીવસ ઘેરાઈ રહેવાનુ તેને યુકિતયુક્ત લાગ્યું નહી, મહારાષ્ટ્રીય સેનાના પંજામાંથી શીરીતે બચી જવાય તેના માટે તે ઉપાય જતે હતો. વીજયસીંહ વિષમ સંકટમાં પડે. શત્રુઓથી ઘેરાઈ કીલ્લામાં અન્નાભાવે મરણ પામવું તેને ઉચિત લાગ્યું નહીં, તેણે નિશ્ચય કર્યો કે “ જીવન જાય તે ભલે જાય ” પણ શત્રુથી ઘેરાઈને મરવુ યુક્ત નહીં, તેણે કીલ્લાના ટોચ ઉપર ચઢ સઘળા ઠેકાણે નજર કરી તેણે જોયુ જે શત્રુસેનાએ સાગરની જેમ નાગેરેને વીંટી લીધું. તે જે વીજયસીંહના મનમાં ભયને સંચાર ન થયો, આશામાં ઉત્સાહીત થઈ તેણે બચવાના ઉપાય શેળે, તેની પાસે પાંચ બળીણ ઉટ હતાં તેના ઉપર હઝાર દઢ પ્રતીજ્ઞ રજપુત વીરોને બેસારી વીજયસીંહે ગંભીર રાત્રીમાં કિલ્લાનું દ્વાર ઉઘાડયું, વીન વિના મહારાષ્ટ્રીય સેનાને ભેદી તે વાંકાનેરના રાજ્ય તરફ ચાલ્ય, વિકાનેરના રાજા પાસેથી મદદ માગવાની તેની ઈચ્છા હતી. વિજયસીંહ વિકાનેરમાં આવી પહોંચે રાજાએ મોટા સત્કારથી ગ્રહણ કરી તેને પિતાના સિંહાસને બેસાયે ત્યારપછી વિજયસિહે પિતાને મને ભિલાષ જાહેર કરી કહ્યું જે, વાકાનેર રાજ્યની મને મદદ મળશે, વાંકાનેરરાજ તેને મદદ આપવામાં સંમત થયે નહિ. દારૂણ ક્ષોભ અને અભિમાનથી વિજ્યસિહનુ હૃદય આગેવત થય, તે વધારેવાર વાંકાનેરમાં રહયે નહિ. તેણે ત્યાંના રાજાનું શુન્ય ગર્ભ આલાપત ગ્રાહ્ય કર્યું નહિ. ફરીવાર સેનાદળ સજજીત કરીને યુદ્ધમાં ઉતરવા પ્રવૃત થયે, તેણે પિતાના પ્રતિબંદ્રીના પ્રધાન પૃષ્ટપૂરક અબરરાજ ઈશ્વરસિહનું આનુ કુલ્ય માંગવાને વિચાર કર્યો. થોડા સમયમાં તે બળિણ ઉગ્રસેના જયપુર તરફ ચાલી. ઉસેના જયપુર પાસે પહોંચી ગઈ, નગરની બહાર રહી તેણે દૂત દ્વારાએ જયપુરરાજને સંદેશ કર્યો. તેણે સંદેશામાં કહેરાવ્યું જે આ સંકટ કાળમાં અમને મદદ આપશે, તે સહાય માંગવા હું આપના દ્વારે આ છું, જો! જે! રજપુત થઈ પવિત્ર આતિથેયતાની અવમાનતા નહિ કરશે. રજપુતેના મનમાં અતિથિ દેવતાના જેવો પૂજ્ય અતિથિને જેવી રીતે રજપુત આદર અને સંભ્રમથી ગ્રહણ કરે છે, તેવી રીતે દુનીયાની કઈ જાતિ અતિથિને આદરથી અને સંભ્રમથી ગ્રહણ કરતી નથી. અતિથિયતા ઉપર વિશ્વાશ રાખી વિજયસિંહ શત્રુના પરમ ત્રિ દરવરસિંહને શરણાપન થયું. પણ રજપુ. તાધમ કાપુરૂષ રાજાએ અતિથિ સત્કારનું જે ઉદાહરણ દેખાડી આપ્યું, તે મનમાં આથી તેના ઉપર વિજાતીય વ્રણ અને ધિક્કાર પેદા થાય છે. પિતાના નગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #671 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ ટાડ રાજસ્થાન વિજયસિહુને આવેલા નેઇ ઇશ્વરસિંહે તેને કેદ કરવાનું મનમાં વિચાર્યું. પણ એક માત્ર મેરતા સરદાર યુવાનસિંહની અસીમ પ્રભુભક્તિના પ્રભાવે ઈશ્વરસિંહની તે ચેષ્ટા ફળીભૂત થઇ નહિ. વિજયસિહુને ઉદ્યમ સફળ થયા નહિ. તેણે જેની પાસે મદદ માગી તે આશામીએ તેને મહારાષ્ટ્રીય વીરના ભયે મદદ આપી નહિ. વાર વાર નાઉમેદ થઇ વિજયસિંહ નિરૂત્સાહ થયા નહિ. અભીષ્ટસિદ્ધિના ઉપાય ન દેખતાં તેણે નાગાર જવા મન કર્યું. તે એવા કૈાશલની નાગેારના કિલ્લામાં આવ્યે કે મહારાષ્ટ્રી લેાકેા તેને ઓળખી શકયા નહિ. એ રીતે ખીજા છ માસ વીતી ગવાતા પણ શત્રુઓએ નગર છેડયું નહિ. વિજયસિંહ વિષમ સ‘કટમાં પડયા. એકવાર તે એકાંતમાં બેસી, એ સકટમાંથી ઉદ્ધાર પામવા વિચાર કરતા હતા એટલામાં તેના તાબાના બે પાળા સૈનીકેા તેની પાસે આવ્યા. તેએએ આવી નિવેદન ક્યુ મહારાજ ! અનુમતિ આપે! અમે આપને આ સંકટમાંથી મુક્ત કરીએ. વિજયસિંહુ હસ્યા. પણ તે સૈનીકેા આગ્રહ સાથે બેાલ્યા, મહારાજ ! ઉપહાસ સમો નહી. આપની અનુમતિ પામી અમે આ ક્ષણે તે મરાઠા આપાનેા વધ કરી શકીએ. વિજયસિ’હનું મુખ ગભીર થયું. તેણે શાંત ગંભીર સ્વરે પુછ્યુ, સિખીયા અસ'ખ્યુ સન્યના મધ્યમાં રહેલા તમે શીરીતે તેનેા વધ કરશે. તેઓએ ઉત્તર આપ્યા, આપ જે અમારા પરિવાર વનુ પ્રતિપાલન કરે તે અમે તે અસંખ્ય સૈનીકેની વચમાં જઈ તેના વધ કરીએ. વિજયસિહુ સંમત થયે. ત્યારપછી તે અને નીકે કલ્પિત વિવાદ કરતા કરતા આપ્પા સીપીયાની પાસે આન્યા. મહારાષ્ટીય વીર તે કાળે પોતાના તંબુની ખહાર નહાતા હતા. તે સી'ધીયાની છેક નજીકમાં આવ્યા. જેમજેમ તેએ નજીક આવતા ગયા તેમતેમ તેઓએ કલ્પિત વિવાદ વધાર્યાં. નાહતાં નાહતાં સિીયાએ તેએના ઉપર નજર કરી, ત્યારે તેઓએ એક કાગળતેના તરફ્ ફૈકી વિનયથી જાહેર કર્યું. મહારાજ ! આપ અમને નિસાર આપે. એમ કહેતાં કહેતાં તે સીધીચાની પાસે લગા લગ આવી ગયા. જેમ આપા સિધીયા તે કાગળ ઉપાડી જોવાનું કરે છે. તેમ એક સૈનીકે તેના હૃદયમાં છરી ભોંકી કહ્યું “આ આઘાત નાગારના માટે છે. ’ ખીજીવાર ખીજા સૈનીકે પેાતાની છરી તેના ડાબા પડખામાં મારી મેલ્યા, “આ આઘાત જોધપુર માટે છે. ” છાવણીમાં મોટો કોલાહલ થયા. મહારાષ્ટ્રીય સૈનીકાએ દોડી એક સૈનીકને કાપી નાખ્યા. પણ ચાર, પકડા પકડો એમ કરી શત્રુની સેનામાં ભળી આવી પહેાંચ્યું. વિજયસિહે તે કામના માટે તેએને ઇનામ આપ્યાં પણ ફરીથી બીજે ચતુર સૈનીક ચાર, ગયા. તે છેવટ નાગારમાં તેણે આવેલ સૈનીકનું મુખ જોયુ' નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #672 -------------------------------------------------------------------------- ________________ મારવાડ સક વિજયસિં’હું કઈ રીતે મહારાષ્ટીય લોકોને પરાજય કરી શકયે નહિ. બારમાસ તેના કિલ્લાના ઘેરા રહયા. પણ દુશ્મના તે કીલ્લાના કમો કરી શકવા નહિ. ઘેરાના યુદ્ધમાં મહારાષ્ટીય સેના ચતુર હતી. વળી સિધીયાની. હત્યાથી તેઓના હૃદય નિરાશ થયાં રાષામ્મત મહારાષ્ટ્રીય લેાકેા તે હત્યાના બદલે લેવા યેાજના કરવા લાગ્યા. વળી નવીન ઉદ્યમે મરાઠા લોકો સજીત થયા. તેએના ક્રેાષાનળથી નાગારની રક્ષા કાણુ કરે ! વિજયસિ ંહે તેની સાથે સધી સ્થાપવાને વિચાર કર્યાં. સધી સ્થાપવાની સઘળી ગાઠવણ થઇ ચુકી. વિજયસિંહું વાર્ષિક કર આપવાનું કબુલ કર્યું. તેથી મહારાષ્ટીય લોકોએ સતોષ પામી રામસિંહને છેડી દીધા.પરિત્યક્ત રામસિહના સૈાભાગ્ય સૂર્ય અસ્ત પામ્યા. વિજયસિદ્ધે તે સધીથી અજમેરના કીલ્લા મહારાષ્ટ્રીય લેાકેાને આપી દીધા. જેથી તેણે મારવાડની ભાવી સ્વતંત્રતામાં એક ભંયકર પ્રતિરોધ આપ્યા. મારવાડના જેથી અધઃપાત થયા. હુંઝારા ચેષ્ટા અને ઉદ્યમ કા`થી પણ તે ફરીથી તે અધઃપાતમાંથી ઉચું નહિ. જે દિવસે વિજયસિંહે મહારષ્ટ્રીય લેાકા સાથે સ`ધિ સ્થાપના કરી સધિ પત્રમા સહી કરી. રાજસ્થાનના અમૂલ્ય કિલ્લા મહારાષ્ટ્રીય લેાકેાના હાથમાં સાંપ્યા, તે દિવસે રાજસ્થાનના હૃદયમાં એક પ્રચંડ વિષવૃક્ષ શપાયું.તે દિવસે મારવાડની ભાવિ સ્વતવ્રતામાં એક મેટા પ્રતિરોધ આવી પડયા. સિધીયાની હત્યા થઇ, મરાઠા લેકે રજપુત તરફ્ સંદિગ્ધચિતવાળા થયા. જે રજપુતાને તેઓ જોતા તેના ઉપર. તે હુમલા કરવા લાગ્યા. સરદારસિંહ તે સમયે સિધીયાની છાવણીમાં હતા, તે પોતાના કાશળના સાફલ્ય દર્શને અત્યંત આલ્હાહિત થઇ. અનુનંદન પ્રકાશ કરવા આપા સિધીયાની પાસે રહેતે હતેા ઉન્મત મરાઠાઓએ તેના ઉપર હુમલા કર્યાં. સરદારસિંહ જખમી થયા. સિધ્ધીયાના મૃત શરીરનો તાષસ્કર નામના સ્થાને સંસ્કાર થયા. એના ભમરાશી ઉપર એક ચૈત્ય ઉભું કર્યું, રજપુત અને મરાઠા હાલ પણ તે ચૈત્યને પવિત્ર ગણે છે. મરાઠાઓએ રામસિંહના પરિત્યાગ કર્યો. રામસિહુની આશાલતા ઉત્પાડિત થઇ. પિતૃરાજ્ય મેળવવાને તેણે ખાવીશ વરસ યુદ્ધ કર્યું. તેમાંથી કોઈ જાતનું સુફળ નીવડયું નહિ. એનશીખ રામસિહની મનેવેદનાની સીમા રહી નહિ. દારૂણ મ`પીડાથી ખીલકુલ કાતર થઇ છેવટે તેણે જયપુરમાં આશ્રય લીધે, તેજ સ્થળે ઇ. સ. ૧૭૭૩ માં તેને પ્રાણુ વિયેાગ થયા. રામસિંહ શરીર વિલક્ષણ ખળિષ્ટ અને ઊંચુ હતુ. જે ઉષ્ણત સ્વભાવથી ખાલ્યકાળમાં તે ઘણા લોકોના ઘણા પાત્ર થયેા હતેા. તે ઉદ્ધૃત સ્વભાવ દુર્ભાગ્યના શચશાસે` મદ થઈ ગયા, છેવટે ૭૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 1 www.umaragyanbhandar.com Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ટાડ રાજસ્થાન. તે એટલેા બધા શાંત શિષ્ટાચારી અને દયાવાળા થયા. હતા જેથી રાઠોડે તેના ચાવનના પ્રગલભ ભાવને ભુલી ગયા હતા, તે વિચાર ક્ષમતા ઉત્કૃષ્ટ અને પરિ માર્જીત હતી. તે સઘળા સદ્દગુણના સહાયે અભીષ્ટ સાધન ભૂલી જઇ પાતાની પ્રચંડ પ્રવૃતિ ભુલ્યા નહોતા. એવી અસ્થિર વૃત્તિના તે'દાસ હોવાથી તેણે ચારે તરફની મદદ ખાઈ દીધી હતી, છેવટે રાજ્યભ્રષ્ટ થઇ તેને અશેષ દુઃખ લાગવવા પડયા. તેની ઉધૃતતા અને ચપલચિતનાથી રાઠોડ રજપુતાએ તેને ત્યાગ કર્યો. કેટલાક રજપુત્તા તેની મદદમાં પણ રહેલા હતા. ખેરતીય સરદાર શેરસિંહ તેની આપત્‘સ’પત્રમાં સાથે રહેલ હતા. તે મેરતીય સરદાર શેરસિંહે પેાતાના રાજાનુ ગૈારવ રાખી દેવા જે અતુલ વીરત્વ ખતાવ્યું તે રામસિંહ, પોતાના જીવનમાં ભુલ્યા નહાતા. હાલ પણ રાઠોડ રજપુતે તેના વીરત્વ અને ત્યાગ સ્વીકારની સંપૂર્ણ પ્રશંસા કરી તેનુ ગુણગાન કરે છે. એ વિષયમાંં એક સરદાર. તે સમયે તેના સમકક્ષ થાય તેવા હતા. જે સરદારનું નામ રૂપસિંહ, રૂપસિંહ પતાવત કુળમાં જન્મ્યા. જ્યારે સઘળા સરદારોએ વિજયસિંહની વશ્યતા સ્વીકારી, ત્યારે રૂપસિંહ પ્રાણાંતે પણુ રામસિંહની વશ્યતા છેડી નહિ, વિજયસિંહે, તેના હીલાડી નામના કીલ્લા ઉપર ઘેરો ઘાલ્યો. ઘેરા બહુ સમય રહયા. કિલ્લામાંથી ખાદ્ય દ્રશ્ય નિઃશેષ થઇ રહ્યુ, ભેાજ્ય સામગ્રી ખીલકુલ રહી નહિ. અનહારે મૃત્યુના મુખમાં આવવા લાગ્યા તેપણ તેજસ્વી રૂપસિ ંહ વિજયસિંહને પક્ષ સ્વીકાયે નહિ. ભાટલેાકેા તેનું યશેાગાન હાલ પણ કરે છે. મ રામસિંહના મૃત્યુથી મારવાડના કષ્ટને અવસાન આન્યા નહિ. અતવિપલ્લતા પિડનથી અંતઃસાર સૂન્ય હાઇ મારવાડ અત્યંત દુશામાં આવી ગયું. તેના ઉપર દુધ મરાઠા લોકોના હુમલા થયા. જેથી મારવાડ દારૂણ અધઃપાતમાં આવી પડયું. મારવાડ રાજ્યે ભયંકર શ્મશાનની મૂર્તિ ધારણ કરી, ચારે તરફ્ અરાજકતા ફેલાઈ ગઇ, ખેતરા અટ્ઠષ્ટ અવસ્થામાં પડી મોટી હાનિકર દુશામાં આવ્યાં, ખેડુતા પેાતાના હળ વીગેરે રાચા વેચી દેશાંતરે ચાલ્યા ગયા. મારવાડમાં પુર્ણ નામના એક જનપદ છે. તે કાળે તે જનપઢ મહાસિંહ નામના એક પ્રચંડ પ્રતાપશાળી રજપુતરાજના તાબામાં હતા. મહાસિંહ ચંપાથતની એક શાખામાં જન્મ્યા હતા. તેના પેટે પુત્ર નહોતા. ભવીષ્યકાળમાં વંશલેાપના ભયે તેણે મૃત્યુકાળે પેાતાની વનિતાને એ આજ્ઞા આપી જે તેણે વશરાથે એક દત્તક પુત્ર લેવા. તે આજ્ઞાના અનુસારે સરદારની પત્નીએ અજીતસિહના પુત્રમાંથી દેવીસિંહને દત્તક કરી લીધા. એ ઘટનાથકી મારવાડમાં મોટા અનિષ્ટને સૂત્રપાત થયે. તે થોડા સમયમાં બંધ પડયા નહિ, દેવીસિ ંહૈ, પોતાના જન્મ A.L Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #674 -------------------------------------------------------------------------- ________________ મારવાડ પ૭૯ સવ છે દીધો, જે દિવસે મહાસિંહને મુકુટ તેના માથા ઉપર આવ્યું. તે દિવસથી તેણે અજીતસિંહના પુત્ર તરીકે ન હોવાનું જાહેરમાં જાહેર કર્યું નહિ. અને તેને પરિચય પણ આપે નહિ, તે દિવસથી પાલક પિતા શિવાય બીજાપિતાને તેને ભૂલી જવાનું હતું. પણ દેવસિંહ તે ભુલી ગયે નહિ, તે જ્યાં સુધી જીવિત રહયે ત્યાં સુધી તેણે મહારાજ અજીતસિંહના પૂત્ર તરીકે પરિચય આપે. વળી ઉતરાધિકારીત્વના કાયમના નિયમ ઉપર પદાઘાત કરી તેણે પિતૃ સિંહાસન હસ્તગત કરવા ચેષ્ટા કરી. અગ્રજ અભયસિંહનાં અને ભક્તસિંહના પાશવચરિત્ જ્યારે તેના કાને પડયાં. ત્યારે દેવીસિંહની રાજ્યલિસા બળવાળી થઈ પડી. તે સમયે તેના કાનમાં જાણે કોઈ કહેતું હોય જે “અભયસિંહે પિતૃહત્યા કરી રાજ્ય સિંહાસન કબજે કર્યું “ભક્તસિંહ પિતૃવધ કરવામાં સામેલ હતા. તું નિષ્પાપ છે. એટલે કે મહારાજ ધરાવના પવિત્ર સિંહાસનને તું ઉપયુક્ત અધિક કરી છે,” ત્યારપછી અભયસિંહના સિંહાસન માટે જ્યારે રાજ્યમાં ભયંકર તેફાન ચાલ્યું, ત્યારે પણ દેવીસિંહની તે લિસા ભયંકર રીતે વધી ગઈ, પણ તેની તે આશા કોણ પૂરણ કરે. રજપુત દત્તક પ્રણાલીને એવો વિધિ જે દેવીસિંહને એક સામંત સરદારે દત્તક લીધેલ હોવાથી દેવીસિંહ સામતસવને અધિકારી થયે. તેણે રાજ્યના અધિકારનું સાવ ખેડયું, તેને એક ભાઈ આનંદસિંહ પણ ઈડરના સ્વાધીન, સ્વાધીન અધિપતિથી દત્તક થયેલ હોઈ રાજસત્વ ખોયું હતું.. દેવીસિંહે ઉત્તરાધીકારત્વ છે, પણ તેના જીવનમાં તેને બીજે કઈ ભ્રાતા કે બ્રાતૃપુત્ર મારવાડના સિંહાસને બેઠેલા જોઈ તેને સહ્ય થાતું નહિ. જે જનપદને તેને અધિકાર હતા, તે અધિકાર અક્ષુણું રાખી તે પોતે મારવાડનું સિંહાસન લેવા તત્પર થયે. ચંપાવત ગોત્રના કેટલાક રજપુતેની સાથે ષડયંત્ર કરી, બીજા સિંહાસન પાથ ઉમેદવારના ઉમેદ માર્ગમાં વિશ્વ નાંખવા લાગ્યું. વિજયસિંહ, દેવીસિંહને ગૂઢ અભિપ્રાય સમજી શકે નહિ, રાજ્ય શોચનીય અવસ્થાથી અને સામતની દુર્વત્રતાથી તે પીડિત થઈ તેનું વર્ણન કરવાને તે દેવીસિંહ પાસે ગયે તેણે શેક કરી સઘળું વર્ણન કર્યું. દલાસો આપી કુટિલ મતિ દેવીસિંહ બોલ્યું. “મારવાડને વિષય વિચારી આ૫ શા માટે વૃથા શેક કરે છે. મારવાડ મારી તલવારના મીયાનમાં રહ્યું છે. તે સાંત્વનાના વચને સાંભળી વિજયસિંહનું હૃદય વધારે આકુલિત થયું. તેણે સઘળી હકીક્ત ધાઈ ભાઈ જગની પાસે કરી. જગ જે ચતુર તે કાર્યને પારદર્શી હતે. પિકણું સરદારને ગુઢ અભિપ્રાય જાણી તેને ચર્થ કરવાનેદ્રઢ પ્રતિરૂ થયે, કૌશલ ક્રમે દેવીસિંહને પ્રિતીપાત્ર થઈ તેણે તેની પરવાનગીથી કેટલુંક સૈધવી સૈન્ય નગર રક્ષક રૂપે નીમ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #675 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ ટેડ રાજસ્થાન તેમ કરવામાં તેને કાંઈ આડું આવ્યું નહિ, તે સિનિકના ભરણપોષણ માટે તેણે પગાર કરી આપ્યા, એ રીતે મારવાડમાં પહેલ વહેલે વેતન ભગી સૈનિક રાખવાની પ્રથા ચાલી, તે સેનામાં સંધવી પુરવી રજપુત આરબ અને હીલા હતા. ચતુર જગે એ પ્રમાણે સાતસો વેતન ભેગી સૈન્ય એકઠું કર્યું. છેવટે તેણે તેને દુર્ગારે રક્ષક તરીકે નીમ્યા. રાજા સારી રીતે નિશ્ચિત થયે. તે હવે સ્વાધીન ભાવ નીશ્વાસ મુકવા લાગ્યા. હવે રાજ્યની શાંતિ માટે અને આબાદી માટે જગની સાથે અને દીવાન ફતેહગંદ સાથે મંત્રણા કરવા લાગે. શાંતિ અને આબાદી માટે જેજે બાબતે જોઈએ તે તે બાબતે તેની પાસે ન હતી. એ સમયે જગેએ, પિતાની મા પાસેથી પચાશ હઝાર રૂપૈઆ માંગ્યા. તેની મા વિજયસિંહની ધાઈ મા થાય. વિજયસિંહના જન્મકાળે તેણે બક્ષીસમાં એ રૂપિઆ મેળવ્યા હતા. આજ તે નાણું પુત્રને આપવા અસંમત થઈ. ત્યારે જગે તેને કહ્યું જો તે નહિ આપે તે હું તારી પાસે આત્મઘાત કરીશ.જગને તે નાણાં મળ્યાં તેણે તે વિજયસિંહને આપ્યાં. રાજાને આનંદની સીમા રહી નહિ ત્યાર પછી પાયનું દમન કરવા તેણે પિતાની અશ્વસેના નાગોર તરફ મોકલી. ત્યાં તેઓ યોગ્ય સમયે પહોંચ્યા કિલા ઉપરથી તે નીચે ઉતારી એક સેનાદળ પાર્વત્ય લોકોના વિરૂદ્ધ ચાલ્યું. રાજાએ રસ્તામાં શીળબકરી નામના કિલ્લા ઉપર હલ્લો કર્યો. તે દિવસે રાઠોડ સેના સામંતે તેને મનેભાવ જાણું અત્યંત શકિત થયા. અને રાજધાનીથી વિશ માલ પૂર્વ રહેલ વીરશીળનામના નગરમાં એકઠા થઈ પિતાના રક્ષણ માટે તેઓ ઉપાય જવા લાગ્યા. સરદારને એકઠા થયેલા અને વિદ્રોહને ષડયંત્ર કરતા જોઈ વિજયસિંહ અત્યંત શક્તિવાળો થશે. તે વિદ્રાહના દમન માટે તેણે ગરધન નામના જપુતની મદદ માંગી. ગરધન ખીચી કુળમાં ઉત્પન્ન થયે હતો. તે એક વિશ્વહત અને સાહસિક પુરૂષ હતો. તેની રાજ ભકિત જે ભક્તસિંહ, વિજયસિંહને અવસાત સમયે તેના હાથમાં મેં હતું. રાજાનું સંકટ જઈ ગરધને તેને હીમ્મત આપી કહ્યું. “મહારાજ! ચિંતા કરે નહિ. સરદારેના સમાન તરફ વિશ્વાસ રાખે ! આપ એકલા જઈ ઉપયુક્ત યુક્તિદ્વારા તેઓની પાસે મદદ માંગે, તેઓ આપને કાંઈ બોલશે નહિં. હું પહેલેથી તેને બંદોબસ્ત કરું છું” બીજા દિવસે ગરધન સરદાચની છાવણીમાં આવી “રાજા તમારી રાજભક્તિ ઉપર વિશ્વાસ” રાખી તમને મળવા આવે છે તેની અભ્યર્થના કરવા તમે સત્વર તૈયાર થાઓ, કેઇ સરદારે તેનું વચન ગ્રાહ્ય કર્યું નહિ. કેઈએ તેના વચનને ઉત્તર આપે નહિ. તેણે વારંવાર તેઓની વિનતિ કરી. પણ કઈ કાંઈ પણ બોલ્યા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #676 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૧ ગરધન પછી ત્યાંથી નીસરી રાજાના તબુમાં આવ્યા. તંબુમાં સઘળા સરદારો આવ્યા. સઘળાનાં મુખ઼મડળ ગ‘ભીર હતાં. રાજા વિજયસિહે ચંપાવત સરદારને કહ્યુ સરદાર સિરામણિ શા માટે તમે મને છેડયે. 46 k -આહેરપતિએ જવાબ આપ્યા “માહારાજ! અમારે માત્ર એકજ મસ્તક હત તે તે તમારા લાભ માટે આપી દેત” રાજાએ તેની સાથે અનેક તર્ક વિત કર્યાં. છેવટે શાંત થઈ તેણે તેને (( પુછ્યુ વારૂ તમે શી રીતે સંતુષ્ટ થાશે, શું થાય તે તમે અમારા પક્ષમાં આવા તેના ઉતરમાં તેણે ત્રણ પ્રરતાવ ઉઠાવ્યા. ૧ ધાઈભાઈનુ સેનાદળ તાડી નાંખવું. ૨ પાટ્ટાવટી તેના સરદારોના હાથમાં આપવી. ૩ રાજસભાનું અધિવેશન કિલ્લામાં ન થતાં શહેરમાં થવું જોઇએ. રાજા તે ત્રણ પ્રસ્તાવ પાળવામાં સંમતિ આપે તે સરદાર તેના પક્ષમાં આવે તેવું હતું નહિં તે અતવિવાદ દારૂણ રીતે વધે તેવું હતું. પ્રથમ પ્રસ્તાવ અવસ્થપાળનીય હાઈ નિશ્ચય થઈ પલાયે. બીજા પ્રસ્તાવના વિષય વિચારી રાજા અત્યંત દુઃખિત થયે.. રાજયનું એક પ્રધાન સત્વને શી રીતે ત્યાગ કરી દે. ટુકામાં પોતાની અભીષ્ટ સિદ્ધિ માટે તેણે સરદારાના ત્રણે પ્રસ્તાવ પાળવા કબુલ કર્યાં, જલદીથી સધિપત્રમાં સહીઓ થઇ. સરદારોએ દળ ભંગ કરી, પોતપોતાના પ્રદેશમાં જવાનુ શરૂ કર્યું. ચંપાવત સરદાર રાજા સાથે રાજધાનીમાં ગયે. વિજયસિંહના ગુરૂ આત્મારામ દારૂણરોગથી પીડિત થયેા, રાગના ગ્રાસમાંથી `ગુરૂની પ્રાણ રક્ષા થાશે નહિ, એમ જાણી વિજયસિંહ ગુરૂની શય્યા પાસે રહેતા હતા, એક તરફ રાજ્યમાં જુદી જુદી ાકૃત અને બીજી તરફ ગુરૂના નાશ, વિજયસિંહ પોતાના અઇ ને હજારા ધિક્કાર આપી ગુરૂપાસે કાયમ શેક કરતા હતા. તેના કુલ ગુરૂએ તેને દિલાસો આપી કહ્યું રાજેન્ ! શેક ન કરે! હું મરી આપના સઘળાં દુઃખા લઇ આલેાકમાંથી વિદાય થઈશ. ઘેાડા રાજમાં ગુરૂના પ્રાણ ચાલ્યા ગયા. રાજા વિજયસિંહું તેના માટે બેહદ શાક મતાન્યા, તેણે એવું જાહેર કર્યું. “ ગુરૂનું અંત્યેષ્ટિવિધાન કિલ્લામાં થાશે, સઘળા સામત સરદારીએ તે સ્થળે એકઠા થવું, એ અનુશાસનમાં એક કુટિલ ભાવ રહ્યો હતેા તે કાઇએ જાણ્યુ નહિ, રાજપત્ની, ગુરૂની અંત્યેષ્ટિક્રિયામાં ભાગ લેવા કિલ્લામાં આવી, આવા પવિત્ર અનુષ્ઠાનમાં કાઇએ સંદેહ કે શક રાખ્યા નહિ, દેવીસિંહ પણ તે ક્રિયામાં સામેલ રહેવા આવ્યેા હતેા. દેવીસિંહ સહસા ઉદ્બીગ્ન થયા. પાસેના એક સરદાર તરફ નજર કરી લાંખા નીશાસા નાંખી તે ખેલી ઉઠયા. “ આાજને વિના મને ઠીક લાગતો નથી. પણ તે સરદારે તેની ખુશામત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #677 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ટેડ રાજસ્થાન કરી કહ્યું, “ આપ મરૂસ્થળના સ્તંભ સ્વરૂપ છે તેની સાથ્ય અને સત્તા છે જે આપની તરફ એકવાર પણ તાકીને જુએ, જુદી જુદી વાત કરતા તેઓ નાકરા દ્વારે આવ્યા. જેના દ્વાર બંધ થઈ ગયેલા જોયાં, એટલામાં આહાર સરદાર ! વિશ્વાસઘાતકતા ” “ વિસવાસઘાતકતા ” એમ કહી બોલી ઉઠ્ય, પિતાની તલવાર ખુલ્લી કરી હત્યા કરવાનું શરૂ કર્યું. અનેક લેકે હણાયા, ધાઇભાઈએ તેને કેદ ક, સરદારને પલાયન કરતાં જોઈ ધાઈ ભાઈ બોલ્ય, સરદારે તમારી ચેષ્ટા વૃથા છે. આજ તમારું જીવન જાશે, એ કહેર વાકય સાંભળી સરદારે ઉન્મત થઈ બોલ્યા, “અમે મરીએ તેમાં નુકશાન નથી. પણ તમારા તરફ આ અમારે છેવટને અનુરોધ એ છે જે હલકા સંધીયાની ગળીથી અમારે ઘાત ન થાય તેમ થવું જોઈએ, અને રજપુતે તલવાર વિના બીજા શત્રે અમારૂં મરણ થાય તે અમારા આત્માની સદ્ગતિ થાય નહિં તેઓનું બેસવું કોઇએ સાંભળ્યું નહિ દરેક સરદારોએ રાજહિતાનું પ્રાયશ્ચિત કર્યું, દેવીસિંહ વિગેરે મોટા મોટા રજપુતે આ હત્યાકાંડમાં મૅરાઈ ગયા. * * જે દેશમાં સામત પ્રથા ચાલે છે, તે દેશમાં રાજા અને સામંત વચ્ચે સંધર્ષ ઉઠયા વિના રહેતી નથી, રાજા. આમના આક્રમણમાંથી પિતાનું સર્વ અક્ષણ રાખવા સંચેષ્ટ રહે છે. અને સામતે રાજા તે પિતાના હાથમાં રાખવા પ્રયત્ન કરે છે. મેવાડ અને મારવાડ એવી રીતના સંઘર્ષનું રંગ સ્થળ અગ્રેજત્વને ઉત્સર્ગ વળી એ સંપૂર્ણ મેવાડ અને મારવાડમાં વધારે વધી પડે. : : ' દેવીસિંહનું અતિમ અનુશાશન મરુસ્થલી ઉતરી, પિકર્ણમાં સુબળસિંહના કાને પહોંચ્યું. પિતાનું શોચનીચ મૃત્યુ વિવરણ સાંભળી યુવક વીર વિષમ પ્રતિશોધ પિપાસાથી પુષ્કળ તર નહિ. દેવીસિંહના મરણની હકીકત નીચે પ્રમાણે, દેવીસિંહના મૃત્યુ માટે એક વિચિત્ર કથા સાંભળવામાં આવે છે. મહારાજ અજીતસિંહને પુત્ર જાણે તેને શેણિતપાત કરવા કઈ સમંત નહતું. દેવીસિંહ શત્રુના હાથમાં કારાગારમાં હતું, એક ભાડે અપીણુના દળ, સાથે તેનું મરણ કરી દેવું એમ કબુલ કં. દેવીસિંહ તે સમયે કારાગારમાં પ્રશાંત ભાવે પિતાના મૃત્યુની પ્રતીક્ષા કરતા હતા, અફીણનું પાત્ર તેના સંમુખે લાવી રાખ્યું. મારીનું અફીણનું પાત્ર પોતાના પગથી ઉડાડી દઈ તે ગંભીર સ્વરે છે. શું દિશસિંહ એક માટીના વાસણમાં અફીણ સેવશે, મારું સેનાનું પાત્ર લઈ આવે. હાલ હું તે આદરથી અફીણ પીશ, તેને તે અતિમ અનુરાધ કોઈ જાળવી શકયું નહિ. એક નિર્દય આશામી તે સમયે બે. “જે તલવારના મીયાનમાં મારવાડ છે તે તલવાર હવે કથા છે.” દેવીસિંહ દર્પ સાથે ઉતર આપે. એ *તલવાર કિર્ણમાં સુબળસિંહના કટિબધે શખલિતસિંહની જેમ તે ક્ષણ કાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #678 -------------------------------------------------------------------------- ________________ મારવાડ, ૫૮૩ ધીર ભાવે બેસી રહેશે. ત્યારે તેણે જોયું છે કેઈએ તેને અનુરોધ સ્વીકા નહિ, ત્યારે પ્રચંડ તે જે ભીંતમાં ઉન્મતની જેમ પિતાનું મસ્તક ભટકાવી તેમણે પામે. તેને એ પ્રાણેસર્ગ જોઈ સઘળા વિસ્મિત થયાં. ઉપર પ્રમાણેની હાલત સાંભળી વિજયસિંહના હૃદય શેણિતથી કોધાગ્નિ ઓળવી દેવા સુબળસિંહે પ્રતિજ્ઞા લીધી, તે દળ સાથે નગરની બહાર નીસર્યો. પહેલાં તે સુબળ ગામડાએ લુંટી તેને બાળી નાંખ્યાં. ત્યાર પછી તે લુણીના તીરે રહેલા ભીલવાડાને કબજે કરવા આગળ વધ્યું. પણ તેની સઘળી ચેકા વિફળ થઈ, છેવટે તેના જીવન સાથે તેની આશા વિપાસાને અંત આવ્યે. નગરને અવરોધ કરતાં, કેટનું ઉલંઘન કરતાં, એક ગેલાના આઘાતે તે મરણ પામે. - રાજા અને સામને સંઘર્ષ થોડો કાળ બંધ રહેશે. શાંતિવારીના અભિ કથી રાજ્યને તેફાનને અગ્નિ મંદ પડશે. રાજ્યને પ્રકૃતિ વગ શાંતિ સભંગ કરવા લાગ્યા. પ્રજા વર્ગની સુખની હદ રહી નહિ, પિતાના સરદાર સામતેને જુદા જુદા કાર્યો પી વિજયસિંહ તેઓની મતસ્તુષ્ટિ કરવા લાગ્યા. તેણે મરૂ ભૂમિના દુધર્ષ શા અને શાઈરેશના વિરૂધ્ધ સેના ચલાવી. એ થકી સિંધુરાજ સાથે તેને વિવાદ થયે જે વિવાદમાં વિજયસિંહ યી થયે, સિંધુનદ ઉપર આવેલું પ્રસિદ્ધ ઉમરકેટ તેના કબજામાં આવ્યું, ત્યાર પછી તે યશલમીર ઉપર હર્લ્ડ કરવા ચાલ્યા. યશલમીરને પૂર્વ દક્ષિણમાં રહેલે કેટલોક ભૂમિભાર વિજય સિંહના અધિકારમાં આવ્યું. એ સઘળા જયથી તેનું હદય ઉલ્લાસિત થયું. તેની જીગીસાવૃત્તિ બમણું વધી પડી, તે દારૂણ જય પિપાસાની તૃપ્તિ કરવા તેણે આબાદ ગદવાર રાજને અધિકાર કરવાની આકાંક્ષા રાખી. ગદવાર રાજ્ય તે સમયે શિશદીય રજપુતના તાબામાં હતું, કૈશલ કએ વિજયસિંહે તેને હસ્તગત કર્યું. જય આપાના પર વાસ ઉપર મહારાષ્ટ્રીય સેનાનું નાયકપણું તેના ભાઈ માધાજ સિંધીયાના હસ્તમાં સંપાયું, માંધાજી ચતુર અને રાજનીતિજ્ઞહતે તેવા ઉચ્ચ પદે અભિષિક્ત થયા પછી તે મહારાષ્ટ્રીય સેના વિગેરેની અવસ્થા જેવા લાગ્યો. તેની દઢ ધારણું થઈ જે મહારાષ્ટ્રીય સેના કેઈ દિવસ રજપુત સેના સમકક્ષ થાય તેમ નથી. હવે એ ઉપાય કરે જોઈએ કે તેના થકી રજપુતે ઉપર સહેલાઈથી જય મેળવી શકાય, છેવટ તેમ કરવામાં એ ઉપાય તેણે એ કે જેથી તેની અભિષ્ટ સિદ્ધિ થઈ એ સમયે યુરેપવાસીઓ ભારતવર્ષમાં આવી, લુંટ વગેરેની ઉત્સાદન ક્રિયા કરવા લાગ્યા હતા. તેઓનું રણકોશલ ક્ષત્રિય લેકે ધિક્કારતા હતા, તે રણ શિલ મહારાષ્ટ્રીય લેકેએ પકડ્યું, એ રીતે પાશ્ચાત્ય રાજનીતિ કમેકમે ભારત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #679 -------------------------------------------------------------------------- ________________ ટક રાજસ્થાન. વર્ષમાં પ્રસિદ્ધ થવા લાગી. માધાજ સિંધી, એ કુટીલ રાજનીતિનું અવલંબન કરી રજપુતે ઉપર જય મેળવવા પ્રવૃત થયે તેણે જોયું કે મહારાષ્ટીય સૈભાગ્ય લક્ષ્મી રાજસ્થાનના પ્રધાન, પ્રધાન રાજયમાં વિરાજે છે, અને મહારાષ્ટ્રીય આશાલતા મેવાડ, મારવાડ, અને જયપુરમાં, કમેકમે અંકુરિત થાય છે, આ ક્ષણે બળ સંગ્રહ કર્યા વિના સૌભાગ્ય લક્ષમી હાથ પડે તેમ છે નહિ. યત્નથી જલ સીંચન કર્યું વિના તે આશાલતા ફળવતી થાય તેમ નથી. વળી તેણે વિચાર્યું કે રાજસ્થાનના પ્રધાન, પ્રધાન રાજ્યમાં એક સંપ અને એકતા નથી. અંતઃવિપ્લવના અનિમય નિવાસે તે સઘળા રાજ્ય અંતઃસાર શુન્ય થયાં છે. આ સમયે તેઓના ઉપર છાપે મારી પડવાથી અભીષ્ટસિદ્ધિ થાશે, રાજસ્થાનનું ઉપર લખેલું ચિત્ર માધાજીના હૃદયમાં પ્રતિબિત થયું. તેણે એક મોટી સેના લઈ જયપુર ઉપર હુમલો કર્યો. જયપુરના સિંહાસન માટે મધુસિંહ અને ઈશ્વરસિંહના વચ્ચે તકરાર ચાલ્યું હતું. તેથી કરીને અંબરના અંદરનું ઘણુંખરૂં બળ કમ થયું હતું. મધુસિંહ પરલેકવાસી થયે હતું. આ ક્ષણે પ્રતાપસિંહ અંબરના સિંહાસન ઉપર હતું. રાજ્યના થઈ ગયેલા અંતવિપ્લવના કાળમાં ચતુર મહારાષ્ટ્ર રાજ્યમાં પેસી જેમ અનર્થનું બીજ રેપી ગયા હતા, તે ધીરે ધીરે અજ્ઞાનભાવે અંકુરિત થયું, પ્રતાપસિંહને તે બીજની જાણ હતી, તેણે તે બીના દળી નાંખવા ચેષ્ટા કરી, આ ક્ષણે માધાજ સિંધીયાની રણની તૈયારી સાંભળી પ્રતાપસિંહ તેના વિરૂધે થવા તત્પર થયે. અત્યાચારી મોગલના દપ હરવા માટે જ્યારે ત્યારે રાજસ્થાનનું રિબળ એકઠું થતું અને એકમત થઈ તેના વિરૂધે ઉતરતું. આજ તે ત્રિબળ અનેક દિવસથી છિન્ન ભિન્ન થઈ ગયું હતું. તે એક્તાની થિશિથિલ થઈ ગઈ હતી. આજ એક પ્રચંડ શત્રુ રાજસ્થાનના ભાગ્ય ગગને ધુમકેતુના જે ઉદિત થયે, આ સમયે એકતા બંધન, અવશ્ય પ્રજનીય હતું. મનમાં વિચાર કરી કુશાવહ રાજ પ્રતાપસિંહ રાઠોડ રાજની પાસે એક દૂત મોક, સદાશય વિજયસિંહે તેનાં અનુરોધ અગ્રાહ્ય કયે નહિ. અંબરરાજ ઈશ્વરસિંહની પાસે તેણે જે અસતવહાર કર્યો હતો, તે સંપૂર્ણ રીતે તે ભુલી ગયે હતું, અને અંબરની રક્ષા કરવા માટે તેણે પોતાનું સેવાદળ લઈ પ્રતાપસિંહની સાથે મળી જવા સંકલ્પ કર્યો. આ સમયે રાઠોડ અને કુશાવહ રજપુત એક થઈ ગયા. વિજયસિંહ, વિશ્વસ્તવીર રીયાપતિને સેનાધ્યક્ષના પદે નીમી, રાઠોડસેના સાથે એક રંકાનામના સ્થળે સિપીયે, એકીભૂત રજપુતેની સામે થયે, ઈમાયલ બેગ અને હામહની નામના પ્રસિદ્ધ મોગલ સેનાપતિઓ રજપુતે સાથે ભાળી ગયા. સિ બીયા પાસે પ્રસિદ્ધ ફરસી સેનાની દી–વઈનના હાથમાં પિતાની સેનાને કારભાર સે, તે ફરાસવીર રજપુતેની સામે થયે. રીયાપતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #680 -------------------------------------------------------------------------- ________________ મારવાડ યુવનસિંહ પિતાની અશ્વસેના સાથે ફરાણી સેનાનીની સામે થયે, સિંધીયાના ઉત્કૃષ્ટ સનિકે, યુવનસિંહની તલવારના ઘાથી પડવા લાગ્યા. રડેડ વીર શત્રુઓના તેપના બહારને ન ગણકારતાં શત્રુઓને દળવા લાગ્યા, રજપુતોનું ઘોરબળ સહન ન કરતાં મહારાષ્ટ્રીય સેના પલાયન કરવા લાગી, આજ સુશિક્ષિત ફરસી સેનાનું રણનૈપુણ્ય રજપુતોના પાસે હણાઇ ગયું. લાથી અને મમવેદનાથી મરેલા જે થઈ માધાજ સિંધીયે મથુરામાં પલાયન કરી ગયે, આ સુગમાં અજમેરને ઉદ્ધાર કરવા વિજયસિંહે પિતાના ધાઈ ભાઈને મોકદ, તેને ઉદ્દેશ સફળ થશે. અજમેરના ઉંચા કિલ્લા ઉપર રેડેડને પંચરંગી વાવટો ફડફડવા લા, ત્રણ વર્ષ એમ થતાં ગુજરી ગયાં. માજી સિંધીયે તે અરસામાં યુદ્ધમાં ઉતર્યો નહિ, પણ તેટલા અવસરમાં પિતાનું પ્રણ ગાવ ફરીથી મેળવવા એક ભયંકર યુદ્ધ કરવાની તૈયારી કરવા લાગ્યો. ત્રીજું વર્ષ વિતી ગયું. જે દિવસે રંગ ક્ષેત્રમાં માધાજી અને ફરાસી સેનાપતિ દલઇન રજપુતથી હાર પામી પલાયન કરી ગમે તે દીવસથી બેંતાલીશ માસ નીકળી ગયા. આજ ચોથા વર્ષને મધ્યકાળ હતા. રંગાયુદ્ધમાં માધાજી સિંધીયાયે જે દારૂણ અપમાન રહ્યું હતું આજ તેને બદલે લેવા તે મેટી સેના લઈ યુદ્ધ કરવા ઉતરી પડયે. માધાજી સિંધીયાના જેવું પ્રચંડ દળ બળ લઈ અગાઉ કેઈ રાજસ્થાન ઉપર હુમલો કરવા આવેલ નહતું. સિંધીયાની આવી રીતની મોટી યુદ્વ તૈયારી સાંભળી રડેડ રજપુતે મોટા ઉત્સાહે ઉત્સાહિત થઇ ઉઠયા. અને તેના હુમલાને પ્રતિરોધ કરવા તેઓ ક્યપુરના ઉત્તર ભાગમાં ગયા, કુશાવહ રજપુતની સેન પણ તેને મળવા નગરથી બહાર નીસરી. તુઆરવતીના સ્થળે રાઠોડ સેના અને કુશાવહ સેના એકઠી થઈ. તે સ્થળેજ બને સેનાએ મહારાષ્ટ્રીય સેનાની સામે થઈ. તે યુદ્ધથી મહારાષ્ટ્રીય સેના પરાભવ પામી પલાયન કરી ગઈ. આ યુદ્ધમાં રાઠોડની વીરતાથી રાઠેડે કુશાવહ રજપુતના ચક્ષુ શુળ થયા, તે દીવસથી તેઓ અંબર અને મારવાડને અધઃપાત કરવા કૃતસંકલ્પ થયા. તેમ થવાથી તે દીવસથી રજપુત જાતિની અધોગતિ થઈ. તે અધોગતિ. માંથી તે ફરીથી ઉંચી પદવીમાં આવી નહિ. જયપુર સેનાના એક માત્ર અપકર્મથી રજપુત લોકોનું બળ અને તેજ રસાતળે ચાલ્યું ગયું. મહારાષ્ટ્રીય કોને ૌભાગ્ય માર્ગ પરિષ્કૃત થયે. ભારત માતાના કઠેર દુખને એક નવે ઉપસર્ગ બહાર દેખાય. ફરીસીના યુદ્ધમાં મહારાણીથી રજપુતે હારી ગયા. એ યુદ્ધની શોચનીય દશાવાળા પરાજયના સમાચાર સાંભળી વિજયસિંહ અત્યંત શેકાતુર થયે. હવે તેને જયલાભની આશાએ ઉો ગઈ. હવે શું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #681 -------------------------------------------------------------------------- ________________ પ૮૬. ટોડ રાજસ્થાન, તેના માટે તેણે રજપુતની યુદ્ધસભા કરી. તે સભામાં રાઠોડ રજપુતે આવ્યા હતા. વળી વીકાનેર, કીશનગઢ અને રૂપનગરના રાજાઓ પણ આવ્યા હતા. વિજયસિંહે પિતાને મત જાહેર કરી કહ્યું “ રાઠોડના અનેક વીર પુરુષે યુદ્ધ સ્થળે માય ગયા. ત્યારે હવે કેની મદદથી વિશાળ મહારાષ્ટ્રીય સેનાની સામે થવાનું છે. મારા મનમાં તે મરાઠા સાથે સલાહ કરી અજમેરને કીટલે તેઓને પાછો આપી દે દુરસ્ત છે. તેનું બોલવું પુરૂં ન થાય એટલામાં રાઠોડ રજપુતે બોલી ઉઠ્યા ના ! મહારાજ ! જીવ હશે ત્યાં સુધી મરાઠા સાથે સલાહ કરવી યોગ્ય નથી. અમે યુદ્ધ કરશું. વિજયસિંહ તેઓને નિરૂત્સાહિત કરી શકે નહિ. ત્યારપછી મારવાડમાં એવા મમની એક ઘષણ પ્રચારિત થઈ છે, જે લેકે અસ્ત્ર ધારણ કરવા સમર્થ છે તે લોકોએ રાડેડના પચરંગી વાવટા નીચે એકઠા થવું. મેરતા ક્ષેત્રમાં સઘળા રજપુતો એકઠા થયા. તે ક્ષેત્રમાં ઈ. સ. ૧૭૦ગ્ન સપ્ટેમ્બર માસના દશમા દિવસે ત્રીશ હઝાર રાઠોડ સૈન્ય એકઠું થયું. રાઠોડ રજપુતે ભીષણ ઉત્સાહે લડવા તૈયાર થઈ ઉઠયા. તે મેરતાનું ક્ષેત્ર પવિત્ર. તે ક્ષેત્ર, રાઠોડ વીરેના લેહીએ ઘણીવાર અભિષિત થયું હતું. તે ક્ષેત્રમાં હાલમાં વીરવાના આ સ્તંભ વગેરે ચિન્હો જોવામાં આવે છે. તે ક્ષેત્રને જોઈ રાઠોડ રજપુતે સિંહનાદ કરી ગાજી ઉઠવા. તે નાદ સિંધીયા અને કેચ સેનાપતિ દીવઈનના કાને પહોંચે. નાદ સાંભળી તેઓના હૃદય કંપી ઉઠયાં. તે ભિષણ ઉત્સાહ જે તે ક્ષણે લડવામાં વપરાયે હતા તે સિંધીયાના સઘળા ઉદ્યમ વર્થ થઈ જાત, પણ એક પાપાચારી વિશવાસઘાતક આતતાયી આશામીના દેશના સર્વનાશ કરવાના સાધનથી રજપુતેને પ્રચંડ ઉત્સાહ વ્યર્થ ગયે. જ્યાં સુધી રજપુતનું નામ જગતમાં રહેશે ત્યાંધી સુધી તે વિશ્વાસઘાતક સ્વશહીનું નામ કે ભૂલી જાશે નહિ. તે પાપાચારી વિધાસઘાતકનું નામ બહાદુરસિંહ બહાદુરસિંહ કશનગઢને અધીપતિ રૂપનગરના અધિપતિ સાથે એકઠે મળીને બસદાસ નગર ઉપર શાસન દંડ ચલાવતું હતું. તે સઘળાં મારવાડ શાસનનાં બહિભૂત નહતાં. અભિષેક સમયે, રાજસ્થાનના તે બન્ને રાજાઓ મારવાડના અધિપતિની અનુમતિ લેતા હતા. અને તેઓ પોતાના કબજાના પ્રદેશને સામત પ્રથા મુજબ ઉપભોગ કરતા હતા. તે સમયે દુરાચાર બહાદુરસિંહ, રૂપનગરના અધિપતિને રાજસ્થૂત કરી તેનું રાજ્ય કબજે કર્યું હતું. તેથી કરી રાજ્યમાં એક મોટી વિશૃંખલતા થઈ ગઈ. તે વિસંખલતા દૂર કરવા માટે વિજયસિંહે રૂપનગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #682 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫૮૭ જઇ રાજસ્થૂત રાજાને રાજ્ય ઉપર બેસાયે. દુર બહાદુરશાહની આશા પૂર્ણ થઈ પણ વ્યર્થ ગઈ. નિવિદને રૂપનગરને ઉપભોગ કરવાનું તેના મનમાં હતું પણ રાજા વિજયસિંહના કાર્યથી તે વ્યર્થ ગયું. તેના હૃદયમાં આઘાત વાગે. તે દુરાચાર, સ્વદેશની માયા મમતા ભૂલી જઈ ભવિષ્યના પરિણામ ન વિચારી, વિજયસિંહના વિરોધમાં કામ કરવા લાગ્યું. તે વારંવાર સુયોગને ખેળતે હતે. દુષ્ટ બહાદુરસિંહને સુગને અભાવ નહોતે. તે દુત રજપુતાધમ ફરાસી સેનાપતિ દીવઈનની પાસે ગયે. અને પોતાની દુરાકાંક્ષા સાધવા તેની મદદ માંગવા લાગે. દીવઈને તેના માગવા પ્રમાણે પોતાની ગોલંદાજ સેનાને લઈ રૂપનગરના દ્વારે આવ્યું. એક જ દિવસમાં રૂપનગર તેના હાથમાં આવ્યું. તેણે બહાદુરસિંહને રૂપનગરની ગાદીએ બેસાયે. ત્યારપછી તે અજમેર તરફ ચાલે. તેણે અજમેરના કિલ્લાને ઘેરો ઘાલ્યો. કિલ્લાનું રક્ષણ નહિ થાય એમ જાણી તેણે કિલ્લા પતિ ઇમરાજને તે આપી દેવાનું કહેવરાવ્યું. ઇમરાજ એક સાહસીક પુરૂષ હતે. નિવિવાદે કિલે મરાઠાના હાથમાં સોંપી દેવાને તે પ્રથમથી જ ઈચ્છતું નહોતું. રાજાએ કિલે પી દેવા આજ્ઞા આપી. હવે શું કરવું તેના માટે દમરાજ વિચારતે હતે. એક બાજુએ કાપુરૂષોચિત કિલ્લાનું સમર્પણ. બીજી બાજુએ રોજાની કઠોર આજ્ઞા. તે પ્રભુભક્ત હતા. જીયન જાય પણ પ્રભુની આજ્ઞા ન પલાય તે ઠીક નહિ. એમ તે જાણતા હતા. તેજસ્વી પુરૂષના પક્ષમાં અપમાન થાય તે મરણ કરતાં વધારે છે. સિંધીયાના હાથમાં કિલે. વિવાદ વિના સંપી દેવો તે વાત દમરાજના મનમાં બહુ ખટકતી હતી. એવી રીતની સુરાવસ્થામાં પી દમરાજે હરે ચુ, અને મૃત્યકાળે બે “રાજાને બેલજોજે તેને આદેશ પાળવામાં મને બીજો ઉપાય સુ નહિ. હું જાણતા હતા જે મરાઠા લેકે હું નહી મરું ત્યાંસુધી અજમેરમાં પેસી શકે તેમ નથી માટે જ મરૂં છું.” એ રીતે અજમેર મારવાડના હાથમાંથી પાછું ખસી ગયું. માધાજી તે જીતેલા નગરમાં રહેવા લાગ્યું. લાકુબા, જીવદાતા, સદાશીવભાઉ વીગેરે સેનાપતિએ પિતપિતાનું દળ લઈ મેરતા તરફ ચાલ્યા. તેઓએ મોટી સેના સાથે નેત્રીયા નામના સ્થળે છાવણી નાંખી. રાઠેડ સેના પ્રચંડ યૂહરચના કરી એરતા ક્ષેત્રમાં શત્રુઓની વાટ જોતી ઉભી હતી. તે સેનાને એક ભાગ દીવાસનામના ગામ પાસે હતે. મરાઠા લોકે કેમે કમે અગ્રસર થયા. તેઓ મેરતાના ક્ષેત્રથી પાંચ માઈલ દુર હતા. દી–વઈને તેઓની પછવાડે હતે. લુણી નદીની સૈકત ભૂમિ તેના તેના ગળાના ચકને ગ્રાસ કરી ગઈ હતી. તે ચકે કાઢવાને ગુંથાયે હતે. એ સુગે અગર જો કે રાડેડ રજપુતે તેના ઉપર હુમલો કરી ફાવી જાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ટાર રાજસ્થાન. અને તેથી મરાઠાના સધળા ઉદ્યમે બ્ય જાત. પશુ રાઠોડ રાજનું ખીલકુલ દુર્ભાગ્ય કે તેનાજ મંત્રીઓએ તે સુયેાગની ઉપેક્ષા કરી અને પેાતાના પરાજયને મા: પોતેજ સાફ કરી આપ્યા 22 રાજમ ત્રીઓ પરસ્પર વિદ્વેષા ભાવવાળા હતા, તેમાંથી એક મત્રી ખીજા મંત્રીની આખાદી જોઈ શકતા નહોતા. તે ખીજા મંત્રીના મતની પાષકતા કરવા ચાહતે નહાતા હરકાઇ વિષયની વિષેચના થાય તે તેમાં તેએ ભિન્ન ભિન્ન મત આપી બેસતા હતા. રાજ કર્મચારી લેાકેામાં એવા વિદ્વેષા અને અનૈકય હોવાથી તે સમયે સારવારની પુરી વિપદ હતી. જેથી યુદ્ધ વ્યાપારમાં પશુ અમ ગળ ઘટપુ' રજપુત રાજ્યમાં એવા નિયમ હતે જે રાજા પોતે યુદ્ધ વ્યપારમાં ઉતથ્યા અશકત હોય ત્યારે તેના પ્રતિનિધિ રૂપે તેને દિવાન યુદ્ધ વ્યાપારમાં ઉતરે. દીવાનની આજ્ઞા પાળવાની સરદારને ક્રજ પડી. જે સમયે મરાઠાઓએ રાડેડ રજપુતે ઉપર ફરીથી હુમલા કર્યાં. રાજાને પ્રધાન મંત્રી ખુબચંદ તે સમયે રાજ્યમાં રાજા સાથે રહેતા હતા, બીજા મંત્રી ગંગારામ, વીદારી અને ભીમરાજ સંધવી લશ્કરમાં હતા. શત્રુઓને પાસે આવેલા જોઇ સરદાર આહારપતિ શિવ સિદ્ધ અને આશેાપતિ મહીદાસે, તે બન્ને મંત્રીઓને આવી કહ્યું. “ મંત્રીએ સત્રુ સેના પાસે આવી ગઈ વળી દી-વર્ધનની પો લુણી નદીના કાંઠે વાંસે રહી છે, આ સુયેાગમાં શત્રુ ઉપર જઇ પડીએ તે! જય થાય તેવું છે. “ જો વિલંબ થાશે તે વિપત્તની સંભવના છે. ” મત્રીઓએ તેનું કર્યું નહિ લડાઈના કામમાં તેને ઉત્સાહ વિનાના નેઇ સરદારો તે સમયે સરદાર શિરામણી શેરસિંહે વિરક્તિ સાથે કહ્યુ કેમ ચુપકીથી બેસી રહ્યા. આ શું નિરૂત્સાહ ભાવે બેસી રહેવાને ના માથે શત્રુએ આવી ઉભા તે શું નિશ્ચિત બેશી રહે ખરો ! તેની તીવ્ર લસનાથી ભીમરાવનું મુખ લાલચોળ થઈ ગયુ. શેરસિંહ ત્રીગેરે ખીજા સરદારને લડવાને ઉત્સુક જોઇ તેણે પ્રધાન ખુખચંદના એક સ્વાક્ષિરિત પત્ર તેને વાંચી સભળાવ્યે. જેમાં લખેલ હતું જે “ જે રાજા તરફ્ આપની શક્તિ ડાય તે આ પત્ર માન્ય કરો” જ્યાં સુધી ઈસ્માઈલભેગ નાગારથી આવી રાઠોડ સેનાને મળી ન જાય ત્યાંસુધી યુદ્ધમાંથી નિવૃત રહેવું, એવાકા સરદારશને વજ્ર જેવા લાગ્યા. શત્રુઓને અગ્રસર થતા ોઇ તેઓ છાવણીમાં નિવેષ્ટ રહ્યા નડે. પણ શું કરે ! રાજાની આજ્ઞા પાલન કરવી જોઇએ તે સમયે જે તેઓ મત્રીના ગુઢ અભિપ્રાયને જાણી શકત તા ક્રાસી વીરનું મસ્તક લુણી નદીના તટે જડત. પણ રાઠોડ કુળનું બીલકુલ દુભાગ્યું. તેથી ત મંત્રીના શુદ્ધ બેલવું ગ્રાહ્ય વિરક્ત થયા. તે શું ! તમે સમય છે ! જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 આ Page #684 -------------------------------------------------------------------------- ________________ મારવાડ, અભિપ્રાય સમજી શકયા નહિ. તેઓ નિરૂત્સાહ વાળા થઈ પિતપતાની છાવણીમાં ગયા. ફરાસી વીર પિતાની સેના સાથે આવી મરાઠા સૈન્યને મળી ગયે. રાઠોડ મંત્રીને તે દુરથી સંધિ જાણી લઈ વિકાનેર પતિએ મારવાડની ભાવી વીપદને વિચાર કર્યો. મારવાડ કેવળ પરાસ્ત થાશે. એવે તેણે દઢ નિશ્ચય કર્યો. એ નિશ્ચયથી પિતાને વિષય વિચારી તે મનમાં ભય પામવા લાગ્યા. તેણે વિચાર્યું જે મરાઠા લેકે જયી થઈ જાણશે જે વાંકાનેર પતિ મારવાડની સહાયમાં હતું. ત્યારે મરાઠા લોકો મારા ઉપર શમા રાખશે નહિ ખરેખર તેઓ મારા રાજ્ય ઉપર હુમલો કરી માર સર્વ નાશ કરશે, હવે આ વેલાએ તે રાજ્યમાં પાછા ચાલ્યા જવું તેજ સારૂ, મનમાં એ નિશ્ચય કરી બીકણ વિકાનેરપતિ રડેડોને છે પિતાના રાજ્ય તરફ ચાલ્યા. ફરાસી વીરે પિતાની સેના લઈ રાઠોડ ઉપર હુમલે કર્યો. રાઠેડેએ જાણ્યું નહોતુ જે શત્રુઓ આવી રીતે હુમલે કરશે, તેથી તેઓ યુદ્ધ કરવાને પ્રસ્તુત નહેતા આક્ષણે વજ જેવા ગોળાના વરસાદને જોઈ તેઓ ત્રસ્ત થઈ હથીયાર લેવા લાગ્યા. પણ અસ્ત્ર લીધાથી હવે શું થાય! રેડેડ સેના અંહી તુંહી વીખરાયેલી હતી. એવી અવસ્થામાં સઘળાને એકડા થવું મુશ્કેલ થઈ પડયું. શત્રુઓના સતત ગેળાના વર્ષથી તેઓનું સૈન્ય મરવા લાગ્યું. શકેડ સેના નિરૂપાય થઈ ગઈ. તે પ્રાણના રક્ષણ અર્થે ચારે તરફ પલાયન કરવા લાગી, તે જોઈ ગંગારામ અને ભીમદાસ છાવણી દોરી નાશી ગયા. તે યુદ્ધક્ષેત્રથકી કેટલાક દુરે આહારના અને આપના બે સરદારે પિતાની છાવણીમાં સુતા હતા, શત્રુઓની તોપના અવાજ સાંભળી ચંપાવત સરદાર શિવસિંહ જાગી ઉઠશે. જાગીને શયનાગારની બહાર આવી તેણે જોયું કે રાડેડ સેના પલાયન કરી જાય છે. તેનું હદય મથિત થયું. તેણે ચારે દિશા સૂન્ય જોઈ, ત્યારપછી તે પ્રચંડવેગે ઉત્સાહીત થયે, અને સત્વર કુંપાવત સરદારની છાવણીમાં જઈ તેણે તે સરદારને જગાડે. આપપતિ બેહદ અફીણનું સેવન કરતે હતે. અફીણના કેફમાં તે ગંભીર નિંદ્રામાં હે શિવસિંહની પુષ્કળ ચેશથી જાગ્યા. મહીદાસ ઉઠશે. કે શિવસિંડ ચિત્કાર કરી બે, “સ નાશ થ” સર્વ નાશ થયો. ” સૈન્ય સામંત સઘળા પલાયન કરી ગયા. આપણે એકલા રહ્યા. અશોપ સરદાર ચકિત થશે. બંને ઉત્સાહિત કરી છે ત્યારે ચાલે ભાઈ ! આપણે ઘોડે ચઢી યુદ્ધ કરવા પ્રસ્તુત થઇ બે રણદક્ષ બારાંશ સરદારે એ પ્રમાણે રણુસજજાથી સજજીત થઈ આગળ વધ્યા. થોડા ઘણા રામને તેઓની સાથે મળી ગયા. એ રીતે ચાર હજાર રાઠોડે સ્વદેશની રક્ષા માટે ઘડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #685 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન ચી દળબદ્ધ થયા. આહારપતિ શિવસિંહે તેઓને ગંભીર સ્વરે કહ્યું, રડેડ વિરે! હવે આપણે પલાયન કરી શકશું! વીરધર્મમાં જલાંજલી આપી આપણે હવે પલાયન કરી શકશું? ના તે કદાપિ બને તેમ નથી પલાયન કરવાથી શત્રુઓમાં આપણે ધિક્કારવા જોગ થાશું. રડેડ સેનિકે મુંગા ઉભા રહ્યા. તેઓની દરેકની આંખમાંથી અંગારા ઝરવા લાગ્યા. તેઓ અગ્રેસર થઈ ગેળાંદાઝ સેના તરફ ચાલ્યા. એશી તેપ લઈ ફરાસી વિર તેઓની રાહ જોઈ ઉભો હતે. શત્રુ સેનાની સંમુખે થઈ રાઠોડ રજપુતે ભીમ સ્વરે બોલી ઉઠયા, “ સંભાળે સંભાળે ! એવા વાકય બેલી તેઓ ભયંકર રીતે શત્રુ ઉપર પડયા. શઠેડ વીરની ભયંકર તલવારના આઘાતે ઘણા શત્રુ કપાયા. દી વઈન યુદ્ધ સ્થળથી પલાયન કરી ગયે. રાઠોડએ મરાઠા ઉપર હુમલે કે, અગણ્ય મરાઠા સૈનિકે રાઠોડના હાથે યુદ્ધ સ્થળે પડયા. તે જોઇ બાકીના મરાઠા સૈનિક પલાયન કરી ગયા. એ સમયે જે તેઓએ દીવઈનની હસ્તગત કરી લીધી હત તે મેરતાનું યુદ્ધ પણ તેઓને જય આપત, ફરાસી વિરે પછી તેને હસ્તગત કરી, ગોલંદાજ લેકોને એકઠા કરી તેનું યુદ્ધ ચલાવ્યું. ચાર હઝાર રાઠેડોમાંથી જે ડા ઘણું બાકી હતા ને તેપના મુખમાં આવી પડયા. તે પણ તેઓએ રણ સ્થળ છેડયું નહિ. તેઓએ પ્રતિજ્ઞા કરી જે થવું તે જયી થવું નહીતે વીરની જેમ રણક્ષેત્રમાં પડવું. રડેડ વીર મરાઠાની તોપો પાસે નષ્ટ પ્રાય થઈ ગયા. તે ક્ષેત્રમાં કોઈ જવા પામ્યું નહિ. એક માત્ર આહાર પતિ શિવસિંહ જીવિત રહ્યો. તેના સઘળા અંગે એકંદર સત્તાવીશ જખમ હતા. તે ચેતન વિનાને રણસ્થળે પડે. તેના કેટલાક સૈનિકે તેની ચારે તરફ ઘેરાઈ ઉભા હતા. સિંહને ભાન નંકેતું. શિવસિંહ જડ જે થઈ પડે હો, શિસિંહ નિરચંદ ભાવે સુતેલું હતું, જાણે તે નિશ્ચિંત મને રણુશાંતિ દુર કરતે હોય એમ લાગ્યું. તેની પડખે રહેલા સૈનિકે નિરાશ થઈ ઉભા હતા તે લેકે ઉદાસીમાં હાઈ નિછ ભાવે શિવસિંહની સામે જોતા હતા. - રેડોડ ભાવ્યો તે કાળ દિત ચાલે ગયે. તે મેરતાક્ષેત્રનું ભીષણ દશ્ય લેક લેચનથી ઢાંકી દેવા રાત્રીએ દેખાવ આપે, તે રાત્રી વીતી ગઈ અને પ્રભાત થયું. વળી દિવસ શરૂ થયે, પણ તે નિવેદ અને બેભાન શિવસિંહને કઈ ચેશમાં અને ભાનમાં લાવી શકયું નહિ, બીજા દિવસના પ્રભાત કાળમાં પ્રબળ વૃષ્ટિ પડવા લાગી. તેથી કરી શિવસિંહનું ક્ષત ૧ળ વધવા લાગ્યું, તે તેવીજ નિષ્ણ અવસ્થામાં પડી રહે છે. વળી રાત્રી પી. તે રાત્રીના બીજા પહેરમાં એક આશામી બળતી મશાળ લઈ તે રણક્ષેત્રમાં પેઠે. પહેલા વીર પુરૂના મુખ ઉપર અજવાળું રાખી તેઓને તે ઓળખવા લાગ્યા. પણ જેને તે શોધતે હતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #686 -------------------------------------------------------------------------- ________________ મારવાડ તેને પ લાગે નહિ, ત્યારપછી તે ભમ ભમતે જ્યાં શિવસિંહ હતું ત્યાં તે આ શિવસિંહને ત્યાંથી તેણે સંભાળથી કહાઢ. તેણે અફીણને કશું મૂછિત સરદારના મુખ ઉપર મુકયે. થોડા ક્ષણમાં તેની મૂછ ગઈ. તેણે ભાનમાં આવી પૂછયું “ કયા મિત્રે મારૂ પ્રાણદાન કર્યું, ત્યારે તે આશામીએ કહ્યું “પ્રભુ! મારી સામે જુઓ, હું તમારે ચાકર સૂરજમ, શિવસિંહે ચક્ષુ ઉઘાડવાને પ્રયત્ન કર્યો પણ તે ચક્ષ ઉઘાવ શ નહિ, તે અંધ થયે હતા. વિશ્વહત સૂરજમલ, તે સરદારને સંભાળથી છાવણીમાં લઈ ગયે. રસ્તામાં લાકુબના હરકરા સાથે તેની મુલાકાત થઈ, તેઓ ધણીના હુકમથી જખમી થયેલા સૈનિકોની સાર વાર કરવા બહાર પડયા હતા. ત્યાર પછી શિવસિંહને મેરતાની છાવણીમાં લઈ ગયા. તેનું ક્ષત સ્થળ સીવવા માટે લાકુબાએ એક વૈદ્યને મેક. પણ મહારાષ્ટ્રીય લાડુબા સિષ્ટાચાર અગ્રાવ કરી તેજસ્વી સરદાર બોલી ઉઠ. યં સુધી અમારા સામાન્ય સૈનિકની ચિકિત્સા થાય છે. ત્યાં સુધી મારા શરીરને કેઈએ સ્પર્ષ કરે નહિ, તેની મહતા જોઈ લાકુબ ચમત્કૃત થયે. થોડા દિવસમાં શિવસિંહ તંદુરસ્ત થશે. તેના નયનમાં પૂર્વ જ્યોતિ આવી ગયું, શરીરમાં પુષ્કળ બળ આવ્યા પછી તેણે રાજ દર્શન માટે સંકલ્પ કર્યો, રાજા વિજયસિંહ પણ તેની હાલતના સમાચાર સાંભળી તેને મળવા આતુર થઇ રહયે હતે. રાજ દર્શન કરવાના હેતુથી, શિવસિંહે નાહવા જોવાનું શરૂ કર્યું. તે નાવા ધોવાથી તેના જખમે ના ટેભા ટુટયા, લેહી નીકળવા લાગ્યું. રાજાની મુલાકાતના અગાઉ સરદાર શિરોમણી શિવસિંહ મરણ પામે. ભીમરાજ સિંધવી નાગરમાં પલાયન કરી ગયું હતું. રાજાએ તેને તિરસ્કાર કરી એક પત્ર લખે ને પત્રને પાઠ કરી મમહિત ભીમરાજ, વિષપાન કરી મરણ પામ્ય, તેની દીર્ઘસૂવતાથી અને અમને યાંકત્રિતાથી રાઠોડ સેના પરાજીત થઈ ખરી, પણ વિષેશ વિવેચના કરી જેયાથી માલુમ પડે છે જે પ્રધાન મંત્રી ખુબચંદજ તે પરાજ્યના માટે દેશીત છે. રાજાના ઠેકાણે તે સ્થળે ખુબચંદનીમા હતે. સરદાર અને સામતે તેના હુકમની પ્રતિક્ષા કરતા હતા. જે ખુબચંદ સરદાર સામંતના કહેવા પ્રમાણે લડવાની આશા આપત તે સિંધીયાના ભવિષ્યત ઉન્નતિ શ્રાંત ને મેરતા ક્ષેત્રમાં પ્રતિરૂદ્ધ થઈ જાત. પણ રાઠોડ કુળનું બીલકુલ દુર્ભાગ્ય હોવાથી ખુબચંદ વિદ્વેષવશે ભીમરાજને તે અનર્થ કર પત્ર લખ્યું. તે ભીમરાજને સંપૂર્ણ વિશ્લેષી હતા. ભીમરાજની ઉન્નતિ દેખી તે ઈષતળે એકદમ સળગી ઉઠતે હતે. પણ તેની પાશવી ઈર્ષા છેવટે મારવાડને સર્વ નાશ કરશે એમ દુરાચાર ખુબચંદે વિચારી જોયું નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #687 -------------------------------------------------------------------------- ________________ ટાર રાજસ્થાન એ રીતે રાઠોડના પ્રધાન મંત્રીના વિદ્વેષભાવથી રાડાડાના ઉદ્યમ નિષ્ફળ થઈ ગયા. તેના બેહદ આન ત્યાગ અને રણને પુણ્ય બ્ય થઈ ગયાં, મહા રાજ અજીતસિંહના અન્યાય મરણ પછી પિતૃઘાતી બે પુત્રના ભીષણ સંઘ પછી અને રાજ્ય વિષ્ણુ રાજ કુમારના પ્રચંડ મળવા પછી મારવાડ દુધ મરારાના હુમલામ થી ઉન્નતિના માર્ગે આવ્યું હતું. તે મારવાડ હાલ શઠની શઢતાથી વિશ્વાસઘાતકની વિશ્વાસઘાતકતાથી અને દુરાચારીના દુરાચારથી અધઃપતિત થયું. તે નિદારૂણ અધઃપાત થકી મારવડ ફરીથી ઉભું થઇ શકયુ નહિ. હવે પછી ઉભું થઇ શકશે એવી આશા નથી સુખ, દુખ, સપદ, વિપદ, વીગેરે દ્વંદ્વભાવ ચક્રની જેમ ા કરે છે તે પ્રકૃતિના અવશ્ય ભાવી નિયમ છે. સહ્ય મેરતાના મહાશ્મશાનમાં મારવાડના ગારવનુ અત્યેષ્ટિ વિધાન થયું. તેમ થયાથી પણ મારવાડના દુઃખતું અવસાન આવ્યુ નહિ. સરદાર અને મ`ત્રીએની દુત્તનાથી તેની શોચનીય દુર્દશા થઈ ગઈ. છેવટે તે દુર્દશાને વિજયસિંહે ઇંદ્રિય દોષ દઢીકૃત કરી. રાજા વિજયસિંહ વાકય અવસ્થામાં અશેાવાળ કુળની એક સ્ત્રી સાથે અયત્ય આસક્ત થયા. તેની ઇંદ્રિયાશક્તિ એટલી બધી વધી ગઈ. તેણે રાજ્યનુ સઘળું કામ છેડી દઈ તે સ્ત્રીની પાસે રહી સમય કહાડવાનું શરૂ કર્યું.... વિવાહિત મહારાણીની સાથે જેવી રીતના સમાનથી વર્તવું જોઇએ એવી તે તે સ્ત્રી સાથે વવા લાગ્યા. તેના તેવા આચરણથી તેના સર દારા તેની સાથે બડુ અસંતુષ્ટ રીતે વવા લાગ્યા. વિજયસિ ંહના તે સ્ત્રીની સાથેના ગાઢ પ્રેમના બદલે તે સ્ત્રીએ અધમ બદલે આપ્યા. તે ખાખત જે લેવામાં આવે તે વિજયસિંહ અને તે સ્ત્રી ઘૃણાના પાત્ર થાય તેમ છે. એમ કહેવાય છે. તે પ્રણયિની તેને સંમુખે ઉભા રાખી મેજડીના માર મારતી હતી. કાપુરૂષ વિશ્વસિહુ એવે પ્રેમે પહાર પામીને પણ તેને છેડી શકયા નહિ મારવાડ એવા નિંદવા લાયક આચરણથી મારવાડમાં ઘÌા અનર્થ મડા. યથેચ્છાચાર અને અરાજકતાએ સઘળા ઠેકાણે પ્રચાર કર્યો. અને રાઠોડ કૂળના અધઃપાતને જે એક પાદ બાકી હતા તે ભાગ્યદોષે સંપૂર્ણ થયા. રાજના વિજયસિંહુ તે સ્ત્રીના પ્રેમે એટલા બધા ઉન્નત થઇ ગયા હતા જે તેવુ હિતાહિત જ્ઞાન એકદમ લોપ પામ્યું. તેની ઉપપત્નીનું સંતાન મરણ પામ્યું. તેથી તેણે પોતાના પ્રાત્ર માનસિંહને તેને દત્તક પુત્ર કરી સ્થાપ્યા. તેની એવી ઇચ્છા હતી જે માનસિહજ મારવાડના સિહાસને અભિષિક્ત થવા જોઈએ, એ ઈચ્છા સફળ કરવા તેણે સરદારાને એવો હુકમ આપ્યા જે તેએએ માનસિ'હના અભિષેકમાં હાજર થઈ નઝરાનો કરવા, એ હુકમ પ્રચારિત થયા, કે સરદાર એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com . Page #688 -------------------------------------------------------------------------- ________________ મારવાડ એકઠા થઈ વિજયસિંહને સમસ્વરે કહ્યું છે અમે પ્રાણાતે પણ એક ગુલામના પુત્રને રાજા કહેશું નહિ. જે માનસિંહને પિતાને ઉત્તરાધિકારી કરી હતક રૂપે વિજયસિંહ, પિતાની પ્રાણાયિનીને સેં, તે માનસિંહને સરદારે રાજા કહી ન માને તે છે વિજયસિંહના હૃદયમાં સહ્ય થાય ખરૂં! વિજયસિંહને, શેરસિંહ નામને એક પુત્ર હતે. શેરસિંહ, માનસિંહને ગાદીએ બેસારવામાં વાંધો લેશે એવી હકીકત જાણુ વિજયસિંહ ભાવી શંકામાં પડે. તે ઉપપત્નીના પ્રેમે વિમુગ્ધ થઈ વિજયસિંહ કપે કમે એટલે બધે અપદાર્થ થઈ પડે જે રાજ્યને વિષય લેવામાં ગફલત કરવા લાગે. રેડો તેના ઉપર વિરક્ત થઈ તેને પમ્પત કરવાના ઇરાદે કરવા લાગ્યા. તેઓએ જણાવ્યું છે વિજયસિંહને સિંહાસન ભ્રષ્ટ ન કરીએ તે રાજ્યનું મંગળ થવું પી મુશ્કેલી ભરેલું છે. હવે સિંહાસન ઉપર બીજા આશામીને અભિષેક કર યુકત છે, એ મનમાં વિચારી તેઓ સઘળા માલકાશની નામના સ્થળે એકઠા થયા, અને સારી પદમ્યુતિ સંબધે વિચાર કરવા લાગ્યા. એ સમાચાર વિજmસિંહના કાને પડયા સ્વાર્થ રક્ષામાં તત્પર થઈ તે સરદારની છાવણીમાં આવ્યું. અને તેઓને સંતુષ્ટ કરવાની ચેષ્ઠા કરવા લાગ્યો. સરદારેએ રાઉસ સરદાર પાસે કિલ્લામાં દૂત મોકો અને કહેવરાવી મોકલ્યું જે છે ભીમસિંહને લઈ જલદીથી આવે, " વિજયસિરી ઉપપત્નીને પ્રપંચ કરી રાઠોડે મારી નાંખી. કિલ્લામાંથી ભીમસિંહને ઇ આવતાં રાહુસ પતિને વિલંબ થઈ, એટલામાં વિજયસિંહના અનુય અને વિનયથી તે રાજ્યમૂત થઈ શકશે નહિ. ભીમસિંહ વેલાસર કિલ્લામાંથી આવત તે વિકસિત પદમૃત થાતજ, પારિવાહિક કલહ અને સરદારના સંઘથી રાજા વિજયસિમની શા કારકીદી કેવળ દુઃખ ભરેલી થઈ ગઈ, વિજયસિંહનું પરલોકમાં જવાનું પાણે આવ્યું. તેની રાજ્યમાં સંક્ષિપ્ત, સરઘરે તેના વિરૂધે ઉત્તેજીત, તેના પુત્ર અને પિત્રો એક બીજાનું હૃદય શેણિત પીવા તત્પર, એવી રીતના બનાવે તેને અંતિમ અવસ્થામાં પીડાદાયક થઈ પડયા, એકત્રીશવર્ષ રાજ્ય શાસન ચલાવી તે સંવત્ ૧૮૫૦ ના આષાઢ માસમાં પરલોકવાસી થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #689 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશ અધ્યાય. રાજા ભીમે કરેલ ગાદીનુંઆક્રમણ, તેના પ્રતિદ્રી જાલીબના પરાભવ, ખીન્ન પ્રતી દીને પ્રાણસ હાર-એક માત્ર માનસિ ંહનેબચાવ, ભાસિંહ ઝાલોરનો અવરોધ. સેનાબળને સ’ગ્રહ કરવાની ચેષ્ટા, તેના આરતઆહાર સરદારે કરેલું રક્ષણ, રાન્ન ભીમસિંહે કરેલ સરદારની અવમાનના, તેઓને ક્ષેાભ, મારવાડનો ત્યાગ કરી તેનું બીજા સ્થળે જવું, નિમજનું આક્રમણ, ઝાલોરનું સંકટ, ભામિસંહનું આકસ્મિક મરણ, મરણનું સ ંભવનીય કારણ, રાજા માનિમ હતો અભષેક, પાકણના શિવસ હતો વિદેહ, ચ'પાશુનીનું પડયંત્ર, ભાભિસ’હતી વિધવા પત્નીનો અને પ્રકાશ, રાજા માનસિંહ સાથેબદોબસ્ત,ભીમસિંહની વિધવા પત્નીના માટે એક પુત્રનો જન્મ, નાજા જન્મેલા બાળકનું પાકર્ણમાં પ્રેરણ, તેને અસાન વારા, તેનું નામ કરણ, માનિસ ંહતા અયોગ્ય પક્ષપાતિના ધ કુળના જન્મ પ્રચાર, ચંપાવતના સબંધ ત્યાગ, પોતે કરેલી પ્રતિજ્ઞા પાળવા માટે માનિસંહ તર” સરદારીનો અનુરોધ, જનનીના પુત્રના અસ્વીકાર, શાવના પ્રપ`ચ. ધ કુલને લને તેનું જયપુરમાં જવું, ધલને મારવાડના રાજા કહેવાના જયપુરાધિપતિ સ્વીકાર. અપનૃપતિને કેટલાક સરદારાની મદદ, વીકાનેર રાજાનું તે પક્ષનું સમર્થન, રણક્ષેત્રમાં યુદ્ધ સર્જા, ડાલકરના સંલકા વ્યવહાર, પ્રતિસેનાદળનું પરસ્પરના વિરૂધ્ધ ઉભા થવું, સરદારના ભાંનિસ હને ત્યાગ, માનસિંહની આત્મહત્યા કરવાની ચેષ્ટા, તેનું પલાયન, ચેાધપુરમાં જેવું, આત્મ રક્ષા માટે ઉયોગ, સ્વાતિ તરo તેના સંદેહ, તેની પ્રવંચનાં પર્વચિત સરસરા એમ પકાળ પંકુલનો આશ્રય. નગરના અધિકાર અને તેની લુંટ, ઘેરા ધાલનારનું કષ્ટ, મીરખાંનું કોશલ, મારવાડ થી પલાયન, તેની વાંસે જયપુર સેનાપતિનું જવું, યુદ્ધ, કવહુ સેનાપ્રતિવા વિનાશ અને જયપુરના, અવરાધ, રાજાનું સકટ, જોધપુરના ઘેરાના ત્યાગ, આત્મરક્ષણ માટે લાંચનું દાન, માનમિહના અધીને મારખાંનું પદગ્રહણ, માનસિંહનું ચાર સરદારા સાથે ોધપુરમાં. જવું. 1 વિજયસિંહના મૃત્યુના ખબર જલદીથી જેશલમીરમાં લીસિહની પાસે પહોંચ્યા. તેણે તરતજ રાજધાની તકૂ કુચ કરી. અને બાવીશ ધડીના અંદર તે ચેધપુરમાં આવી પહોંચ્યા. તે ચૈત્રખપુરમાં આવી કીલ્લામાં જઈ એકદમ રાન્સિસ - હાસને બેઠા. જે સમયે ભીમસિંહ ગાદી ઉપર બેઠા તે સમયે મારવાડનો ઉપયુકત ઉતરાધિકારી લખસિયું. રાજધાનીના મેરતાના દરવાજે છાવણી નાંખી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #690 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૫મ 1 રાજ્યાભિષેકની તૈયારી કરતા હતા, પણ તેની તૈયારી. નિષ્ફળ નિવડી, તે સિહાસને બેસી શક્યે નહિ. ભીમસિંહ ઘણી છાનાઇથી ચેાધપુરમાં આવ્યે હતા. જાલમસિંહે સ્વપ્નમાં પણ જોયું નહિ. હતુ જે લીમિસહુ એટ્લી ખધી ત્વરાથી આવશે એમ જાણીને જાલમસિંહ સુખે અભિષેકની તૈયારી કરતા હત પણ અભિષિકત થવાનું શુભ લગ્ન તેના અદૃષ્ટમાં ઘટયુ નહિ. તેની દીસૂત્રતાએ તેના અભિષેકના કાળ વ્યર્થ કરી દીધા. ભીમસિંહના અભિષેકની હકીકત સાંભળી તે નાઉમેદ થઈ ચેાધપુરમાંથી ચાલી નીચે તે લીલાર તરફ પલા, ચન કરી ગયે. પણ પલાયન કરી જવાથી તેને નિસ્તાર થયે નહિ. ભીમસ હું તેની પછવાડે પડી તેના ઉપર હુમલો કર્યાં, જાલમસિ'હું, ભીમસ’હના હુમલાનેા પ્રતિરોધ કરી શકયા નહિ, તે ઉદયપુરમાં પલાયન કરી ગયા. રાણાએ તેને આદરથી ગ્રહણ કર્યા. તેના ભરણ પોષણ માટે તેણે પુષ્કળ સપતિ આપી. જાલમ સિંહની આશાઓ લેપ પામી, રાઠોડ, રાજકુમારે રજપુતની કઠેર વૃત્તિ ઉપર જલાંજલી દઈ નિરીહવૃતિવાળું જીવન કહાઢવાનું મુકરર કર્યું. તેણે પોતાના બાકીના જીવનકાળ વિદ્યાચર્ચા માં કહાઢયા, તેણે ગૈાવનના પ્રારંભમાંજ દેહંના ‘ત્યાગ કર્યું. પોતાના હાથે પોતાના શિરિરની એક શિરા ખેલવા જાતાં તેણે શરીરની એક ધારી નસ કાપી દીધી. તેમાંથી પુષ્કળ રૂધિરના પ્રધાને તેનું મરણુ યુ, રણું નપુણ્ય પામીને પણ તે ભગવતી વીણાપાણીના અનુગ્રહથી તે એક ચાગ્ય કવિ હતા. ', * એ રીતે પોતાના માર્ગનો એક માટે કાંટા વિનાશ પામેલ જોઇ ભીમસિ પોતાના સ્વા અખંડિત રાખવા, માયા મમતામાં જલાંજલી દઈ યત્ન કરવા લાગ્યા. તે ન્યાયાનુસા૨ે વિજયસિંહના ઉપયુકત ઉત્તરાધિકારી નહોતા. જે લોકનુ બાહુબળ છે તે લેકની પાંસે, ન્યાયનું ક્ષીણુ બંધન તુટી જાય છે. ભીમસિહુને ખાહુબળના પ્રભાવે મેળવેલા રાજ્યમાં નિષ્કટક હોવા ચેષ્ઠા કરવા લાગ્યા, સૂર્વ સહારક યમદેવે તે ચેન્નામાં મદદ કરી. તેના અભિષેકના પૂર્વે તેના પિતા અને તેના ત્રણ કાકા મરણ પામ્યા હતા. હવે જે કેટલાક આશામીએ તેના ઉન્નતિ માર્ગના પ્રતિરોધક હતા, તેમાં સરદારસિંહ અને શેરિસ'હું હતા. એનશીખ સરદારિસ'હુ તેના રોયાનળમાં પતંગની જેમ ખળી સુએ. શેરિસંહની બે આંખ ઉત્પાડિત થઈ એવી દારૂણ દુઃખદાયક અધાવસ્થામાં જીવવું તેના કરતાં મરવું મહેતર જાણી તેણે પેાતાના હસ્તે પોતાનો વિનાશ કર્યાં. ત્યાર પછી ભીમસિંહના * મહાત્મા ટેડ સાહેબ માનનીય પ્રધાન શિક્ષક યતિ જ્ઞાનચંદ્ર, કવિતાની આવૃત્તિના વિષયમાં ઉદયપુરના સંત્રળા ભાટ કવિએમાં શીસ્થાનીય હતા. તે યતિ, સ્વાર્થી વંચિત, રાઇડ રાજકુમાર જાલીમસિંહ પાંસેથી એવી- રીતની સુંદર આવૃત્તિ કરવાનું કામ શીખ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #691 -------------------------------------------------------------------------- ________________ રાજસ્થાન વિષકંપન પસિદ્ધ ઉપર પડયે બે દુર્ભાગ્ય રજપુત પણ થાડા દિવસમાંથી અધ્યાય કી સિવાય થયા. પિતા દ્વારા અને સ્વજનના લેાહીએ પેાતાના હાથ કહુષિત કરી દુ સામસિસ એ ચીભર પશુ નિશ્ચિત રહી શકયે નહિ તેના સઘળા પ્રતિદ્વંદ્વીમાંથી એક માત્ર માનસિ તેની વિદ્ધે રહ્યો. તેના વિનાશ થાય તે ભીમસિંહ નિરક થાય, માનસિંહ આલેરમાં હતેા. ભીમસઢની રક્તપિપક્યુરી ગલેારના પ્રણયપ્રાણીને બે કરી શકી નહિ. માનસિય ત્યાં સુધી જીવ્યે ત્યાં સુધી ભીમસ' નિશ્ચિંત રહી શકા નહિ. તેણે ઝાલેર કીધાના ઘેરા ઘાલ્યા. પણ તે ઘેરા વિશેષ ફળદાયક નીવડયા નહિ. કેટલાક સરદાર અને વેતન ભેગી સીપાઈઓની મદદથી ઝાલેારના અધિ પતિ પર જય મેળવવાનું કામ દુષ્કર હતું. ભીમસિંહૈ અનેક દિન કીલ્લાને ઘેરા ચે. તેના સૈન્ય સામતા ક્રમે વિરક્ત થઈ ગયા. માનસિ’હું, તે સુયોગમાં કીક્ષાની અવાર નીસરી નગર વીગેરેનું લુટન કરી પૈસે પેદા કરવા લાગ્યા. એ રીતે કેટલોક કાળ નીકળી ગયા, એક સમયે તે પક્ષી નગરીમાં છાપા મારી આવી પડચે. પણ મનારથ થઈ આલાર તરફ જાતા હતા, એટલામાં માર્ગમાં ભીમસિ હું તેના ઉપર હુમલો કયો. તે સમયે એક સામાન્ય યુદ્ધ ચાલ્યું. તે યુદ્ધમાં માનસિંહ, યુદ્ધ સ્થળ છેડી ઘોડે થી પલાયન કરી ગયા. તે ઘેાડા ઉપરથી અકસ્માત્ બધા. શિયસિંહના સૈનિકાએ આવી તેના ઉપર હલ્લા કર્યો. એટલામા આહાર પણ આવી માલંશિપુને પેત્તાના ઘેાડા ઉપર પેાતાની પછવાડે બેસાયે, કરો તેને લઇ ચાલી નીકન્યા. બે અઢાર સરદાર તે સમયે ત્યાં આવી ન પહેઅત ા મસિહ, ભીમસિહના હાથમાં કેદ થઇ જાત, તે સાશ નશીખવાળ ડાઈને દેવસે તે સીમસિંહની જ્તપિપાસુ છરીના ઘાટનથી આપ્યા. 'લૉસિદ્ધના પક્ષ ક્રમે અળવાળા થઇ પડયા. પણ તેના સરદારાનું આયત્ય તેને પંચતું નહતું. ગવત સરદાશ તેના ઉપર સત્તા ચલાવવાની ચેષ્ઠા કરવા લાગ્યા. પણ ભીમસિંહના પ્રયત્નથી તેએની ચેષ્ઠા સફળ થઇ નહિ. છેવટે તેમના કાર્યથી તે અપમાનિત થયા. ઝાલારના કીક્ષાના અવશેષનુ કામ હાયાન નિનાથી એકષાર ભીમસિંહે પોતાના સરદારને કહ્યું “હવે તમારા ઘેડા સેનામાં આો તમને ચઢવા સાંઢ માપવામાં આવશે. એ અપમાનજનક અપ સાંભળી લશ અત્ય ંત મુખ્ય થયા. તે સમયેજ તેઓએ ભીમિસ'ને પાસમાં તેમની ઈચ્છા એવી નતી જે માનસિહનો પક્ષ મકડો, શું કરવું એમ વગરના તેના સહુ સવારના ગપ્તસ્માં એકઠા થયા, જુદી જુદી હતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #692 -------------------------------------------------------------------------- ________________ ભારવાડ તર્ક વિતર્ક થયા પછી મુકરર થયુ જે કોઈને પક્ષ પકડ નહિ દેશને ત્યાગ કર ચુકત છે. માનસિંહે તેઓની મદદ માંગી પણ તેઓએ માનસિંહની માંગણું અધીકારી નહિ. તેઓએ દેશને ત્યાગ કરી અડખે પડખેના રાજ્યમાં આશ્રય લીધે. સરદારેનું એવું આચરણ જાણી ભીમસિંહ અત્યંત કૃદ્ધ થયું. તેણે તેઓની ભૂમિવૃત્તિ છીનવી લીધી. ઉદાવત સરદારને પ્રધાન નિવાસ નિમજ નગર ઘેરાયુ. નગર વાસીઓએ બાર માસ નગરનું રક્ષણ કર્યું, છેવટ રક્ષણ કરવાની તેઓમાં સત્તા ન રહી નિમજ, ભીમસિંહના હાથમાં આવ્યું. એ ઘેરામાં ઘણા ભાગે વિદેશીય વેતનભોગી સૈનિકે હતા. તેઓએ નિમજવાસી ઉપર જુલમ ચલાવવામાં કાંઈ કસર રાખી નહિ, નિમજ કબજામાં આવ્યું, હવે ઝાલેરને ઘેરે ઘાલવા માટે ભીમસિંહે નવું બળ તૈયાર કર્યું, માનસિંહનુ સહાયબળ, ધીમે ધીમે ક્ષીણ થાતું ગયુ, માનસિંહની આશાએ વિફલ ગઈ, એક તરફ સેનાબળમાં ઘટાડો અને બીજી તરફ ખાઘદ્રવ્યનું કમીપણું, છેવટે માનસિંહ વિષમચિંતામાં પડયે. તે પિતાના રક્ષણ માટે નિરાશ થ. શત્રુને આત્મ સમપર્ણ કરી દેવું તે સિવાય તેને બીજો ભાગ નહે. તે ગંભીર નૈરાશ્ય અને વિષમ સંકટમાં સંવત્ ૧૮૬૦ના કાતિક માસના બીજા દિવસે ભીમસિંહના પ્રધાન સેનાપતિ પાસેથી એવા ખબર આવી પહોચ્યા જે “ભીમસિંહે પ્રાણ ત્યાગ કર્યો. આ ક્ષણે આપ રાઠોડ કુળના અધીશ્વર, આપની સેવામાં અમે -હવે પ્રવૃત” માનસિંહ વિકિમત અને ચમત્કૃત થયે. તેણે વિચાર્યું છે તેને હસ્તગત કરવા એ શું શત્રુઓને પ્રપંચ છે ! અગીયાર વર્ષ સુધી જે શત્રુ સાથે લડી તે વિજય પામે નહિ, તે શત્રુ શું અકસ્માત્ મરણ પામ્યું ! અદષ્ટ દેવ માનસિંહ તરફ શું આટલે બધે સુપ્રસન્ન ! માનસિંહને તે બાબતમાં વિશ્વાસ રહ્યો નહિ. તેને એવી આશા જ નહતી જે વિધાતા તેને સંકટમાંથી કહાહશે, તેના દિક્ષા ગુરૂ દેવનાથે, ભીમસિંહની છાવણીમાંથી આવી કહ્યું, મહારાજ આપનુ અદષ્ટ સુપ્રસન્ન. છાવણીમાં એક પણ આશામીના મુખ ઉપર મુછ નથી. આપના શત્રુને સંહાર થયે, ત્યારે માનસિંહને સઘળે સંદેહ દૂર થયે, તેણે દેને ધન્યવાદ આપ્યા. તે ગરવ સાથે રાઠોડની છાવણીમાં પેકે, ત્યાં એકઠા થયેલા સરદાર સામતે એ તેને રાજા કરી પરમ આદરે ગ્રહણ કર્યો. જય ! મહારાજ માનસિંહની જય ! એવા શબ્દોથી છાવણ કંપિત થઈ. ભીમસિંહના એ અકારણ અકસ્માત્ મૃત્યુનું કારણ શું એ વાંચનારના મનમાં સંદેહ ઉત્પન્ન થાય તેમ છે, સામાન્ય ગૃહસ્થનું મૃત્યુ થયું હોય તે લોકે - ગણનામાં અને લક્ષમાં લેતા નથી. તેના આત્મીય લેકેજ એક સમ તપ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #693 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ ટડ રાજસ્થાન અને બીજા લેકે ઈશ્વરની ઈચ્છિા એ પ્રમાણે બોલી દિલાસે લે છે અને આપે છે. પણ એક રાજાનું રાજપુત્રનું અથવા રાજકર્મચારીનું આકસ્મિક મૃત્યુ થાય તે જગત નિસ્વ થઈ બેસી રહેતું નથી, તેના મૃત્યુ વિશે જુદા જુદા ગપે ચાલે છે, ભીમસિંહ અકસ્માતું મૃત્યુ મુખે પડે, જગત તેને ખેદ ભૂલી ગયું નહિ. છાવણીથી માંડી સઘળા મારવાડ સુધીમાં મોટા મોટા ગપ ચાલવા લાગ્યા, . કોઈએ કહ્યું. “ ભીમસિંહની ગુપ્ત હત્યા થઈ” કોઈએ કહ્યું જે તે રોગથી મુએ છે, રાજાની ગુપ્ત હત્યાની જેઓની પ્રતીતિ થાતી હતી. તેઓને ભરૂસો એ હેતે, જે રાજાને ઘાતક દેવનાથ ગુરૂ. અટણ દેવ માનસિંહ ઉપર સુપ્રસન્ન થયો. તેની સઘળી આફતો દૂર થઈ સંવત ૧૮૬૦ (ઈ. સ. ૧૮૦૪) ના માર્ગ શિષ માસના પંચમા દિવસે તે પિતામહ વિજયસિંહના સિંહાસને અભિષિક્ત થયે, વિધાતાએ તેના અદણમાં સુખ લખ્યું. નહોતું, દુઃખ અને કષ્ટ ભોગવી તેણે રાજ્ય મેળવ્યું પણ તે નિવિવાદે ભેગવી શકશે નહિ, તેના રાજ્યારોહણ પછી તરતજ પિકને શિવસિંહ તેના તરફ વિરક્ત થઈ તેના સામે કાવતરા કરવા લાગે. રાજા માનસિંહના અભિષેક કાલ પછી શિવસિંહ રાજધાની છડી ચંપાસની નામના સ્થળે પિતાના દળ સાથે ગયે ત્યાં અનેક સરદાર આવી તેને મળી ગયા. એકઠા થયેલા સરદારની સાથે કહે તે માનસિંહના વિરૂધ્ધ કાવતરાં કરવા લાગ્યું. તેણે સરદારને કહ્યું જે ક્વર્ગીય રાજા ભીમસિંહના મૃત્યકાળે તેની પટ્ટરાણું ગર્ભવતી હતી આજ તેને પ્રસવને સમય પાસે આવ્યું, જે તેના પેટે પુત્રની ઉત્પતિ થાય છે તેને જોધપુરના સિંહાસને બેસાડવો જોઈએ. એક પ્રતિજ્ઞા પત્ર તૈયાર થયું સભામાં બેઠેલા રજપુતોએ તે સ્વાક્ષિરિત કર્યું ત્યાર પછી તેઓ એકઠા દળબદ્ધ થઈ રાધાનીમાં આવ્યા. અને તેઓએ ભીમસિંહની ગર્ભવતી પટ્ટરાણીને મોટી સંભાળથી રાજ્ય ધોનીના એક ઈલાયદા મહેલમાં રાખી ત્યાં તેઓ જાતે રક્ષા કરવા લાગ્યા. એમ ક્યાંથી પણ તેઓ શાંત રહ્યા નહિ તેઓએ માનસિહની સહી તે પ્રતિજ્ઞા પત્રમાં લેવાનું ધાર્યું માનસિંહને તેઓએ એક મોટા સભાસ્થળમાં બેલા. રાજા માનસિહ ત્યાં આવ્યું તેણે સઘળાના સંમુખે એવી પ્રતિજ્ઞા કરી જે જે ભીમસિંહની પટ્ટરાણીના ગર્ભે પુત્રનો જન્મ થાય તે તે મારવાડના રાજ્યને અભિઉત્તરાધિકારી થાય. અને નાગોર અને સેવાનોની ભૂમિસંપત્તિ તેના કબજામાં રહે. રાજા માનસિંહને એ રીતે પ્રતિજ્ઞા સૂત્રે બધી દઢ પ્રતિજ્ઞ શિવસિંહ કેટલાક દિવસ માટે નિશ્ચિત રહ્યો, થડા સમય પછી ભીમસિંહની વેધવા પત્નીના પેટે પુત્રને પ્રસવ થયે તેણે બીજા કેઈને ન કહેતાં એક વિશ્વસ્ત કરના હાથમાં તે તાજા જણેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #694 -------------------------------------------------------------------------- ________________ મારવાડ. પ૯ પુત્રને સોંપી કહ્યું “ ભાઈ કઈને કાંઈ ન કહેતાં આ અમારા પ્રાણ કુમારને લઈને અતિ છાનાઈથી પકણમાં જા ! ત્યાં જઈ શિવસિંહના હાથમાં તેને સાંપ! જોજે બીજા કોઈને આ બાબતમાં જાણ ન થાય? એક કડિયામાં તે બાળક રાજ કુમારને તે વિશ્વસ્ત નેકરે રાખે, તે અતિ છાનાઈથી પિકણું પહોંચે કેઇએ તેની હકિકત જાણું નહિ. પિકર્ણ સરદાર શિવસિંહનો મનોભિલાષ અનેક દરજે સફળ થયે, હવે માનસિંહને દપ દળી નાંખવા તે ઉત્સાહિત થયે, તેણે તે રાજ કુમારનું નામ ધકુલ રાખ્યું. શિવસિંહે બે વર્ષ સુધી ધકુળને અને ધકુળની હકીકતને બે વર્ષ છાની રાખી સરદારને પણ તે વાત જાણવા દીધી નહિ. જે માનસિંહ પ્રજાહિતેષિણી રાજ્યનીતિ અનુસરી રાજ્ય શાસન કરતા તે ધકુળનું નામ પિકમાં રહેત. કેઈના કણ ગોચર થાત નહિ. પણ રાડેડ કુળનુ બીલકુલ દુભાગ્ય માનસિંહે રાજ્યના મંગળા મંગળ ઉપર દષ્ટિ રાખી નહિ, તેણે પિતાની પાશવી વૃત્તિની ચરિતાર્થતાના માટે કનીતિમાં પગલાં મુક્યાં તે એકની ટુબુદ્ધિ તાથી મારવાડને અધપાત વહેલાસર છે. જે સઘલા સરદારોએ રાજ્ય પક્ષોને ત્યાગ કરી ઝારમાં તેની રક્ષા કરી છે અને બીજા સરદારો તેની ધૃણા કરતા. હતા એથી કરી રાજ્યમાં મહા અનર્થ થયે, જેઓએ ન્યાય અને વિવેકને યાગ કરી તેને પશુ પકડે હવે તેમાં માત્ર બે ચાર આશામી પ્રસિદ્ધ હતા. તેમાંથી પણ એક બે આશામીએ શિવસિંહને પક્ષ પકડે." જોત જોતામાં બે વર્ષ નીસરી ગયાં ત્યાર પછી શિવસિંહે પિતાના દળના સરદારેને ધકુળની હકિકત જાહેર કરી, તેઓ સઘળાએ માનસિંહને કહી મેકલાવ્યું “મહારાજ ! ભીમસિંહની વિધવા પત્નીને પેટે પુત્રને જન્મ થયે છે. હવે ધકુલને નગર અને શિવના અર્પણ કરી આત્મકૃત પ્રતિજ્ઞા પાલન કરે! પ્રત્યુત્તરમાં માનસિંહે જણાવ્યું “તજવીજ કરતાં જે પ્રમાણિક થાય જે ધકુળ ભીમસિંહને ધર્મમત પુત્ર તો હું તે પ્રતિજ્ઞા પાલન કરીશ,” સરદારે તેમાં સંમત થયા, રાજાએ તજવીજ કરવાની ચેષ્ટા કરી. ભીમસિંહની પત્ની તે સમયે ધપુરમાં રહેતી હતી માનસિંહ તેની પુરેપુરી તજવીજમાં રહ્યો. માનસિંહની શોધવાની ચેષ્ટાથી ભીમસિંહ પત્ની અત્યંત ભય પામી. માનસિંહને તજવીજ કરવા આવેલા જોઈ તે બહુ ભય પામવા લાગી તે ભયની પાસે સફથી અપત્ય નેહ નિહિત થયે, તેઓ વિચિમત થયા. તેઓ નિરૂત્સાહ થયા નહિ. અધિક ઉત્સાહથી તેઓ માનસિંહનું અનિષ્ટ કરવા લાગ્યા, ભીમસિંહની પત્નીએ ધકુળને પ્રસવ આયે, તેનું પ્રમાણ કેઈ ઠેકાણેથી નીસરતું નથી. માનસિંહ ઘણું દરજે નિરૂધ્વંગ થયું. તેણે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રજનવશે તેણે પાળી નહિ. સરદારને એક પ્રધાનઉદ્યમ વ્યર્થ ગયે. ધકુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #695 -------------------------------------------------------------------------- ________________ • ટાઢ રાજસ્થાન. ભીમસિંહને પુત્ર નથી તેના પ્રતિટ્લે શિવસિંહે કઇ જાતનુ સ ંતોષકારક પ્રમાણ બતાવી શકયા નહિ. હવે ખળ શિવાય ખીન્ને ઉપાય નહતા. પાકણું સરદારે એકદમ અસ્ત્રશસ્ત્રની મદદ ન લીધી. તેણે એ હુસેય ફ્રૂટ કોશલ પકડયુ. તેના તે કૂટ કૈાશલથી તેની માતૃ ભૂમિના અધઃપાત થયા. તેની માતૃભૂમિની દુરવસ્થા થઇ. તે સમયે એક વિજાતિય અને વિધર્મી શત્રુએ આવી મારવાડના ચરણમાં દાસપણાની બહેડી પહેરાવી. તેથી કરી મરૂભૂમિની અસ્થિમાળા કૃણિત થઈ. મારવાડ ભૂમિ નિર્જીવ થઈ પડી. તેના સઘળા સ્થળે મસાણના દેખાવ દેખાયે. શિવસિંહે ધકુલના માટે ખીજા પ્રપંચ કર્યાં નહિ પણ તેણે ધકુલને છેડયા નહિ. પાકમાં રહેવાથી તે બાળક માનસિંહના હાથમાં પડશે એવી આશકાથી તેણે તે ખાળકને નિરાપદ સ્થળે રાખ્યા. છત્રસિંહ નામના એક ભટ્ટી સરદારને તેણે તેને સોંપ્યું. તેને ક્ષત્રીય અભયસિ’હું પાંસે લઇ જવાનુ તેણે કહ્યું.એ છત્રસિંહ સાથે ધકુલ ક્ષમી નગરમાં આળ્યે, અભયસિ'હું તેને આદરથી ગ્રહણ કર્યો. એ પ્રમાણે એક બાજુથી નિર્ભય થઇ દુય શિવસિંહ ફૂટ ઉપાય કરવામાં મવૃત્ત થયા. પોક' સરદાર વીર અને પ્રપ`ચી હતા. તેની રણુ દક્ષતા કરતા તેનુ પ્રપ ચીપણું કમ નહોતું.મારવાડના પૂર્વ અધિપતિ ભીમસિ ંહે શીશાદીય રાજ નંદિની કૃષ્ણકુમારીનુ પાણી ગ્રહણ કરવા રાણા પાસે પ્રસ્તાવ કર્યા હતા, પણ તે પસ્તાવ સ્વીકૃત થયે નહિ. એટલામાં તે તે આલેાકથી વિદાય થયા, એ સમયે જગતસિહુ અંખરના સિહાસને બેઠા હતા, તે અતિશય વિલાસ પિય હતા, શિવસિંહ તેની પાસે ગયે। કૃષ્ણકુમારીની અપૂર્વ ખુબસુરતીનું વન તેની પાંસે કરી તેના હૃદયમાં તેણે તેની વિવાહ તૃષા ઉત્પન્ન કરી, તેણે તેને કહ્યું. મહારાજ મરહુમ રાઠોડરાજા ભીમસિંહે કૃષ્ણ કુમારીના વિવાહ કરવા રાણા પાંસે દરખ્ખાસ્ત મુકી હતી. આપતેનાં કરતાં કેઈ રીતે હીણુ નથી. આપપણુ રાણાની પાંસે વિવાહના પ્રસ્તાવ મુકે. ઇંદ્રિયાસકત જગત સિદ્ધ. કૃષ્ણકુમારીનું અલેાક સામાન્ય ખુબસુરતીનું વર્ષોંન સાંભળી તેને પરણવા ઉત્સુક થયા. તેણે મેવાડપતિ ભીમસિંહની પાંસે વિવાહનું નાળીયેર મે', ચારહજાર સૈનિકો તે નાળીયેર લઈ ઉદયપુરમાં આવ્યા. સુચતૂર ચંપાવત સત્તાર માનસિહની પાંસે જઈ જગતસિ'હુના વિવાહ પ્રસ્તાવના ઉલ્લેખ કરી એલ્યા, રાજન આપ મારવાડના સિહાસને બેઠા છતાં જગતસિંહ કૃષ્ણ કુમારીને પરણી લાવે તેથી કરી આપના નામને ખટો લાગે તેવુંછે આપને કહેવાનુ એટલુ નકે જે પુરૂષ મારવાહના સિંહાસને હોય તેજ પુરૂષ કૃષ્ણકુમારીનું પાણિ ગ્રહણકરે.” માનસિક દુષ્ટ સાથે પેાતાની સુચ્છ મરડી ખેલ્યા, જ્યાંસુધી માનસિહ જીવિતછે ત્યાંસુધી તુચ્છ કચ્છપ કૃષ્ણકુમારીને શીરીતે હસ્તગત કરશે, હું હાલનુ તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #696 -------------------------------------------------------------------------- ________________ મારવાડ. ૬૦૧ તે સ્વમ સુખ ભાંગીનાંખીશ. ચેોધપુરના કિલ્લામાં મોટા અવાજ વાળું નગારૂ વાગ્યું. જોતાં જોતાંમાં ત્રણ હજાર ઘેાડા સ્વારે કિલ્લામાં એકઠાં થયા. તે સમયે હીરાસિંહ નામને રજપુત મેવાડના પ્રતિભાગમાં દળસાથે રહેતા હતા. માનસિંહ તેની સા થે ભળીજઇ પોતાની વેતનભેાગી સેના સાથે આગળ ચાલવા નિસ, અ'બર સેનાદળની સામે આવી તેઓની ગતિ રોકી. અમર રાજના ઉપહાર દ્રવ્યેા રાઠોડ સેનાએ લુંટી લીધાં. આવા અચિંતિત દારૂણ અપમાનથી અખર પતિએ રાઠોડ દળને શાન્તિ આપવા વિચાર કર્યાં. થોડા સમયમાં રાજ્યમાં એવું ઘાષણ પત્ર બહાર પાડયુજે જે કોઇ અસ્ત્ર ધારણ કરવા સતાવાળાછે તે એકદમ નગરના દર વાજા પાંસે આવી ઉભા રહે. શિવસિંહ ધકુળને લઇ જગતસિંહ પાસે આણ્યે. અખરરાજે તેને આદરથી ગ્રહણ કર્યાં. તે તેની સાથે એક પાત્રમાં જન્મ્યા. ત્યારે ધકુળના શુદ્ધ જન્મ સંબધે કોઇને સંદેહ રહ્યા નહિ. જગતસિહની એક એન સાથે ભીમિસંહને વિવાહ થયા હતા. જગતસિહે તેને તેને ભાણેજ માની તેના હક રાખવા પ્રાણ આપી ચેષ્ઠા કરી, ત્યારે વિકાનેરના અધિપતિએ અને બીજા કેટલાક રાજાઓએ અપનૃપતિને પક્ષ પકડયા. વીકાનેરના રાજવંશ તે સમયે રાઠોડ કુળમાં પ્રવાન જે વારે એ કુળના ધુરધર વીકાનેર રાજે અપનૃપતિના પક્ષ પકડયા ત્યારે સઘળા રાઠોડ સરદારોએ પણ તેને પક્ષ પકડયા. માનસિંહ નિસહાય થઇ પડયા. તે પણ તે નિરૂત્સાહ થયેા નહિ. તેના પિતૃપુરૂષના અધ્યવસ:ય એવા એ પ્રધાન ગુણ હતા. રાજા માનિસ ંહે આ ક્ષણે તે એ ગુણાને પકડી સેનાદળ સંગ્રહ કર્યું ને શત્રુનું આક્રમણ અટકાવવા સેનાદળ લઈ નગરની બહાર આણ્યે. જગસિંહની વિશાળ સેનાની પાંસે માનસિંહની સેના સુષ્ટિમય—અબર રાજની સેનામાં એક લાખથી વધારે સૈનિકા હતા. એવી મેાટી સેનાના સેનાનાયકના હુદ્દા ઉપર રહી જગતસિંહ અને ધકુળ ભયંકર ઉત્સાહથી રાઠોડ રજપુતાની સામે માનસિંહે કરેલા અપમાનના બદલેા લેવા રણ સ્થળે ઉતર્યાં. કૃષ્ણ કુમારીના સ્વર્ગીચ સાદના વિવરણથી અતિ સામાન્ય રાજા પણ તેને મેળવવા ઉત્સુક હતા. જયપુર મારવાડ કરતાં સમૃદ્ધ. ઘણાખરા રાજાએ જગતિસંહના પક્ષ પકડયા. માનસિ ંહે અપિત હૃદયથી પોતાની અવસ્થા જોઇ. તેણે જોયું જે તેનુ અદૃષ્ટગગન ધીરે ધીરે ઘારઘનઘટાથી છવાઇ ગયું, તેના બધુ બાંધવાએ ધકુળના પ પકડયેા. તે સમયે એક પુષ્કળ મળવાળા રાજા ઉપર તેની આશા અને ભરૂસા હતા. તે પ્રતાપવત રાજા હોલકર. અગ્રેજ વીર લેાકના ભયે મહારાષ્ટ્રીય વીર દૂર સિંધુના યારે પલાયન કરી જવાથી પેાતાના પરિવારને મારવાડમાં રાખ્ય ७६ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #697 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન હતે. એ મહોપકારને બદલો વાળી આપવા મહારાણી વીર માનસિંહની મદદમાં આવ્ય, માનસિંહને તેના પરમવૈરી શિવસિંહે નિરાશ કર્યો. જગતસિંહ અને શિવસિંહે ધનની લાલચ આપી હેલકરને બુટ-હોલકરને કેટામાંથી તેના બદ. જામાં પુષ્કળ ધન મળ્યું કે , ' છે એરીને ભાભસિંહનું સૌભાગ્યદ્વાર બંધ થઈ ગયું તેને દલિત કરવા માટે શિવસિંહ અને જગસિંહ તેના નાના દળ ઉપર પડ્યા રાજા માનસિંહ ગંગોળી નામના સ્થળે શત્રુઓની રાહ જોઈ ઉભું હતું. માનસિંહના શકેડ સરદારે જગસિંહને મળી ગયા. તેપોની ગર્જના થઈ. તોપના ધુમાડાથી રણ સ્થળ છવાઈ ગયું. માત્ર ચાર આશામીઓ સિવાય બધા રાઠોડ સરદારોએ જગસિંહને પક્ષ પકડ. વૃળી રતીગ્ર રજપુત પણ જગસિંહના પક્ષમાં ગયા. માનસિંહ નિર્ભક રહ્યા. તે ચાર સામંત સરદાર સાથે અને બુદીરાજ પ્રેરિત સેના સાથે શત્રુના વિરૂધ્ધ ઉતયે. તેના સાથેના સામંત પણ તેને છોડી ચાલ્યા ગયા. માનસિંહ દારૂણ મને વેદનાથી પીડિત થયે, તે આત્મઘાત કરવાને ઉદ્યોગ કરતા હતા, એટલામાં કયા મન. સરદાર શિવનાથે તેના હાથમાંથી બંદુક લઈ લીધી. માનસિંહ એક હાથી ઉપર બેઠે હતે. શિવનાથે તેને તે હાથી ઉપરથી ઉતારી પિતાના ઘડા ઉપર બેસાયે તેને યુદ્ધ સ્થળમાંથી પલાયન કરવા સલાહ આપી. " - પુશાહની સામેથી યુદ્ધક્ષેત્ર થકી પલાયન કરી જવાનું છે, એ વાત રાઠોડ રાજના હદયને કાળ સાપણની જેમ દંશન કરતી હતી. તેની આંખમાંથી આંસુઓ પડયાં. શિવનાથ તરફ જોઈ તે ભગ્ન હૃદયે બે, કાપુરૂષ માનસિંહ, કચ્છવાહને પીઠ-બતાવી આજા રાડકુળને કલંકિત કર્યું. હવે વિલંબ અવિધેય જાણીને ઘેડાને ચાબુક મારી. રણક્ષેત્રથી ચાલી ગયે. પરેઢીયામાં માનસિંહ એક પર્વતની ખીણમાં થઈ જ', હિતે. બુંદી રાજ અને કુદલખાએ આવી શત્રુઓની સાથે લડવાનું શરૂ કર્યું. એમ કરવાથી શત્રુદળ માનસિંહની વાસે જઈ શકે નહીં. અનેક ક્ષણ અને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. એટલા અવસરમાં માનસિંહ આપદવિના મેરતા નગરમાં પહોંચે. તે મેરતાને છેડી પીપારની અંદર થઈ રાજધાનીમાં પહોંચી ગયે. તે સમયે ચાર સરદાર અને કેટલાક સૈનિકે તેની સાથે આવ્યા હતા, માનસિંહની છાવણ શત્રુઓએ લુટી. તેની અઢાર તપ, સિંધીયાના સેનાપતિ બલરાવ ઇગલીયાના કબજામાં આવી. તંબું, હાથી, ઘેડા વગેરે મીરખાંના હાથમાં આવ્યા. એ રીતે માનસિંહની શોચનિય દુરવસ્થા થઈ ગઈ તે જ મંત્રી શિવસિંહ એ રીતે કુટિલ કોશલ કરી. પિતાનું કાર્ય સફળ ક્રવા - '/. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #698 -------------------------------------------------------------------------- ________________ મારવાડ લાગે. પલાયન કરતા રાઠોડ રાજની વાસેતાં ભુલ જગસિંહ, શિવસિંહને બે “અષ્ટદેવ આપના ઉપર સુપ્રસન્ન, આ ક્ષણે આપ તે સુપ્રસનને ઉપગ કરે. હું કૃષ્ણકુમારીને મેળવવા ઉદયપુરમાં જાઉ તે ગંતવ્ય માર્ગે ચાલે, શિવસિંહ મેરતાનગરમાં ત્રણ દિવસ રહેશે. તેની પ્રતિશે ધ પિપાસા અનેક દરજે કમ થઈ પી. આ પિકણ સરદારને આનંદની હદ રહી લહિ તે આમદઉલ્લાસના સમયમાં પંકુલની હકીકતને ભુલી ગયે. માનસિંહજીવત હતા તો ધકુલ મારવાડના સિંહાસને બેસી શકત નહિ, તેને પ્રતિદ્રી માનસિંહ આત્મરક્ષાર્થે દૂર નીકળી ગયું હતું, તે વેધપુરમાં જઈ આશ્રય લેશે એમ શિવસિંહે પ્રથમથી સ્વર્યું નહોતું. તેણે જાયું હતું, જે માનસિંહ ઝાલરમાં પલાયન કરી જાશે, એ ધુરણાથી તેણે મેરતક્ષેત્રમાં ત્રણ દિવસ ગાળ્યા, હુંકામાં તેનું ભાષી દર્શન સફળ થયું. ઝાલેરમાં આશ્રય લેવાના હેતુથી માનસિંહ તે તરફ ગયે. તે વીર, શીલપુરની પાસે પહોંચ્યા હતે. એટલામાં તેની સાથે. આશામી સાનમાં સમજાવી બોલ્ય મહારાજ ! ઝાલેરમાં જવાથી આપદવિના રહેવાશે નહિ, હવે જોધપુર નવશહૂર છે, તે વચને યુક્ત જાણુ માનસિંહ જોધપુરમાં ચાલ્યો ગયે. જોધપુર પહોંચ્યું કે પિતાની રક્ષા માટે તે તૈયારી કરવા લાગે, તેણે પાંચ હઝાર સૈનિકનું એક દળ તૈયાર કર્યું. એ નવી સેના ઉપર તેને સંપૂર્ણ વિશ્વાશહતે તે વિશ્વાસ ઉપર રહી તેણે વિચાર્યું. જે શત્રુના આક્રમણથી હવે રક્ષણ થાશે. માનસિંહ હવે નિર્ભય થઈ શિવસિંહના આક્રમણની પ્રતીક્ષા કરવા લાગ્યા. પિતાના બંધુઓને વ્યવહાર જોઈ તે એટલે બધા તેના ઉપર વિરક્ત થયે હતો. જે તે તેઓના નામ ઉપર હજારે ધિક્કાર દેવા લાગે, તે માટે જ તેણે વિદેશીય સેનાદળની મદદ લીધી. રાઠોડના નામ ઉપર તેની એટલી બધી વૃણ વધી પડી હતી જે જે ચાર રાઠોડ સરદારે તેની સાથે રહેતા હતા, તેઓ વિપદથી પિતાને સમય કહાઢતા હતા : : : : થડા દિવસ પછી યેધપુરને ઘેરો થયા. નગરના રક્ષણ માટે કઈ રહ્યું નહિ સામાન્ય મહેનતથી શત્રુના હાથમાં આવી ગયું. શત્રુઓએ લુટફાટ કરી જોધપુરનું સર્વત્ર હરી લીધું. યોધપુર પછી હીલેડી કબજે કર્યું. ત્યારપછી બીજા કેટલાક કીલ્લા ધકુલના હાથમાં આવ્યા છે. . : : : 25 | બકુલે જે બીજું હસ્તગત કર્યું, તે સઘળું વાંકાનેર રજને આપી દીધું એ રીતે ફલેદી શીવાય સઘળું મારવાડ અપનૃપતિના આધિપત્ય નીચે આવી ગયું. ત્યારપછી તેના બંધુ બાંધ. આનંદથી ઉકુલ્લ થઈ રાજધાની ને લેવા, તૈયાર થવા. તેના મનમાં દઢ વિશ્વાસ હતે જે વેધપુર તેઓના કબજામાં અર્થશે. ત્યારે માસિંહપદધૃત કરી ધ કુલ મારવાંડનું સિંહાસન અપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #699 -------------------------------------------------------------------------- ________________ १०४ ટેડ રાજસ્થાન, એ આશાના મેહનમંત્રથી ઉત્સાહિત થઈતેઓ ઉત્સાહથી માનસિંહના અધ:પાતની પ્રતીક્ષા કરતા હતા. તેઓની આશા સાર્થક થવાનાં ઘણાં કારણો જોવામાં આવ્યા. પણ એક અચિંતિન ઘટનાઓ પેદા થઈ તેઓના સઘળા મનોરથ વ્યર્થ કર્યો. તેઓની આશાલતા સમૂલ ઉત્પાદિત થઈ. અને તેઓએ માનસિંહને મારી નાંખવા જે રૂટજાળ બાંધી હતી તે કૂટજાળમાં છેવટે તેઓ આવી ફસાણા. છ માસ સુધી ધગઢને ઘેરો રહયે. લાંબા સમય સુધી ઘેર રહેવાથી રાજા માનસિંહ ભય પામે નહિ. હમેશ જુદી જુદી હશીયારીનાં કામ કરી. ઘેરો ઘાલનારની ચેષ્ટાઓ વ્યર્થ કરવા લાગે, છમાસ પૂર્ણ થઈ જવાનો અવસર આવ્યું. એટલામાં અપનૃપતિની સેનામાંથી આવેલા ગેળાના પ્રહારે કીલ્લાને ઈશાના કેણુ ભાંગી ગયે. શત્રુઓ તેના બાંકામાંથી ચઢી કિલ્લામાં આવવા લાગ્યા. પણ તે બાંકું એટલું ઉચું પડયું હતું. જે તેમાં જવા માટે ચોપન હાથ ઉંચે એક દુરાહ ગિરિમાર્ગ ઓળંગવો જેતે હતે, શત્રુઓ તે રસ્તો ઓળંગી બાંકામાં જવા તત્પર થયા. શત્રુઓની સેનામાં સિનિકમાં પગાર માટે મોટી ગડબડ ઉડી. ત્યાં ખાઘદ્રવ્ય નિઃશેષ થઈ રહ્યું. સેનાના ભંડારમાં, ઘઉં, ચાવલ, જવ, ઘાસ વગેરે રહ્યું નહિ, સવારે પોતાના ઘોડાને લઈ દુરના પ્રદેશમાં મોકલવા લાગ્યા. અપ નૃપતિના સહકારી રાઠોડ સરદારે અને સેનિકના પ્રધાન સેનાપતિઓમાં રહને વિચ્છેદ થયે, તે સમયે આમીરખાનામના એક કુટચરિતવાળા આશામીએ સરદાર ની ભૂમિવૃતિના લોકો ઉપર સંપૂર્ણ જુલમ કર્યો, તેથી સરદાર બીલકુલ દુઃખિત થઈ જગસિહ પાસે મનોવેદના જાહેર કરવા લાગ્યા, રજપુતાના દુર દણના લીધે તે દુરાચાર મુસલમાન રાજસ્થાનના ભાગ્યગગને ધુમકેતુ જે પિદા થે, તે સમયે કોઈ પણ તેના દુરાચારને પ્રતિરોધ કરી શકે નહિ. ઘેરે ઘાલનાર સૈનિકોમાં પ્રતિદિન અસંતેષ વધતો ગયે, તેઓએ પગારના માટે ઉદ્ધત મૂર્તિ ધારણ કરી. જગસિંહ વિષમ સંકટમાં પડે, શા ઉપાયે તેઓને અસતેષ દુર કરે, તે ઉપાય તે શોધવા લાગ્ય, લાંબા કાળના યુધે તેની તેજુરી ખાલી થઈ ગઈ. તેની ગેરહાજરીમાં તેના રાજ્યમાં વિસંખલા ઉત્પન્ન થઈ રાજ્યમાં અમંગળ ઘટવા લાગ્યાં, પિતાની ભવિષ્યચિંતાથી આકુળ થઈ તે વિચારવા લાગે, જે “ શા માટે પારકાના વાસ્તે એટલે બધે અનર્થ પિતાના ઘરમાં લાવ જોઈએ. આ સઘળા અનર્થનું મુલ કેણું શિવસિંહ” જગસિંહ કિર્ણ સરદાર ઉપર બીલકુલ વિરક્ત થયે. અને તેને બેલાવી તે બોલ્યો, “ સૈનિકમાં પગાર માટે જે ગડબડ થઈ છે તે ગડબડ તમારે મટાડવી છે. શિવસિંહે પિતાના અનુગતનું અને સરદાર સામતનું જે કાંઈ હતું તે સઘળું ખચી નાંખ્યું. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #700 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૦૫ Wvvvvvvvvv vvvv'vvvv તેથી અગણ્ય સૈનીકે પગાર અપાયે નહિ. ત્યારપછી તેણે બીજા સરદારે પાસે મદદ માગી , ચાર સરદારે કૃતજ્ઞતાથી માનસિંહને પક્ષ છે અપનૃપતિના પક્ષમાં આળ્યા હતા, તેની પાસે શિવસિંહે નાણાની મદદ માગી. પણ તેઓએ એક કેડી પણ આપવાનું કબૂલ કર્યું નહિ, તેઓ અપનૃપતિને પક્ષ છે આમીરખાના પક્ષમાં ગયા. આમીરખાં આજસુધી ધકુલના પક્ષમાં હતે. પણ તે ચાર સરદારના પ્રલોભનથી મુગ્ધ થઈ આમીરખાં, માનસિહના પક્ષમાં આવ્યું. સરદારેએ આમીરખાને કહ્યું “ જયપુર હાલ અરક્ષિત અવસ્થામાં છે ” આ અવકાશમાં તે નગર ઉપર હુમલે થાય તે પુષ્કળ દ્રવ્ય વગેરેને ફાયદો થાય. દુત અમીરખાંની લાલસા વધી. તે જયપુર ઉપર હુમલો કરવા ગુપ્ત ભાવે ગોઠવણ કરવા લાગે. થોડા સમયમાં તે હલકા પ્રપંચના ખબર જગતસિંહના કાને પહોંચ્યા. તેણે તરત જ તેને પ્રપંચ વ્યર્થ કરી દેવા પિતાના સેનાપતિ શીવલાલને હુકમ આપે, શિવલાલ અવિલંબે દુરાચાર આમીરખાં ઉપર એક દળ સાથે પડે, અને તેથી તેણે તેને કુતર્ક અને પ્રપંચ ભાંગી નાંખે. આમીરખાને તેના લશ્કર સાથે લેણુ નદીના બીજા પારે હાંકી કાઢો, ત્યારપછી ફરી ગોવિંદગઢમાં જઈ તેના ઉપર તેણે હુમલો કર્યો, તેને તે હલ્લે આમીરખાં સહ્ય કરી શકે નહિ. ત્યાંથી તે હરશુરી નામના સ્થળે પલાયન કરી ગયે. ગંભીર રાત્રીમાં શિવલાલ તે સ્થાને તેના ઉપર પડે, તે સ્થળથી પલાયન કરી દુત યવન સેનાપતિ જયપુરનાં પ્રાંત ભાગમાં રહેલા ફાલ્ગી નામના ગામમાં પેસી ગયે. વિજયી શિવલાલ ત્યાં તેની પછવાડે ગયો. ત્યાં પણ શત્રુઓને સંપૂર્ણ પરાભવક, વિજયી શિવલાલે, આનંદની સાથે જયપુરમાં આનંદોત્સવમાં યંગદાન કર્યું. દુધર્ષ યવન સેનાપતિ આમીરખાં ઉપર વારંવાર જય મેળવી તે પિતાના વિક્રમની સફળતાથી પૂર્ણ ચમત્કૃત્ત થયો, પણ તેજ આત્મપ્રસન્નતા તેનો કાળ થઈ પડી, આમીરખાને મારવાડમાંથી હાંકી કાઢી, શિવલાલે વિચાર્યું કે હવે કાંઈ શ તિભેગ કરે, શિવલાલે ફાગી ગામમાં છાવણી નાંખી જ્યારે રાજ્યધાનીમાં ગમે ત્યારે આમીરખાં ટંક પાસેના પિયુ ગામ પાસે હતો. જયપુરસેનાપતિ શિવલાલનું જ્યારે રાજ્યધાનીમાં વું સંભળાયું ત્યારે પોતે મહમદશાહની અને રાજા બહાદુરશાહની પ્રચંડ સેનાની મદદ મેળવી અને હૈદ્રાબાદ રસાલાને હસ્તગત કરી, તે કુશાવહ રજપુતોની છાવણી ઉપર પડયે. જયપુર સેના નાયક વિનાની હોઈ, અત્યંત સહાયહીન હતી. તે પણ, જયપુર સેનાના સૈનિકે વીગેરે સંપૂર્ણ ઉલ્લાહે લડ્યા, અનેક ક્ષણ પછી વીર હીરસિંહની ગોલંદદાજ સેના તુટી પી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #701 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન, : - કશાવહ સેના પરભવ પામી અંહી તહીં પલાયન કરવા લાગી ત્યારે મીરખાંએ તેઓની છાવણ લુંટી ત્યાંથી તે અસ્ત્રશસ્ત્ર જુદી જુદી જાતના દ્રવ્ય વગેરે લઈ ગયે. કુશવાહની છાવણી લુંટી દુર્વત મીરખાં નિવૃત થયે નહિ. તેના સાથેના તે ચાર રાઠોડ સરદારએ જયપુર ઉપર હુમલો કરવાનું તેને કહ્યું. એ ચાર વર સરદાના ભુજ વિકમે આમીરખાં જય લાભ કરી શકશે, તેથી તેણે તેઓને અનુરોધ અગ્રાહ્ય કયે નહિ. થોડા સમયમાં જયપુરના સિંહદ્વારે દુધર્ષ પઠાણને પ્રચંડ તૂર્ય નિનાદ સંભળા, ભયથી સઘળું જયપુર કંપી ઉઠયું. નગરવાસીઓ રક્ષણ માટે ચારે તરફ પલાયન કરવા લાગ્યા, જયપુરે વિજયી આમીરખાને મુક્તિ પણ આપી તેના સર્વ વંસકર હાથમાંથી બચાવ મેળવે. શિવસિંહ છેવટે, પોતાની કેશલ જાળમાં બંધાઈ ગયે, જે દિવસે દુર્વત આમીરખાએ, શિવસિંહને પક્ષ ત્યાગ કરી તે ચાર રાઠોડ સરદારેની મિત્રતા મેળવી તે દિવસથી શિવસિંહનું અષ્ટગગને ગંભીર ઘનજળ આચ્છાદ થઈ ગયું. જે સઘળા રાજાઓ તેની સહાયતામાં ઉતર્યા હતા, તે સઘળા રાજાઓએ તેને પક્ષ છેડ, બીકાનેર અને શાપુરના રાજાઓએ તેને પક્ષ છોડો અને તેઓ તેઓની રાજધાનીમાં ગયાં. 1 . જયપુરની રાજમાતાએ, આમીરખાંના હુમલાના સમાચાર. જયપુરાધી પતિને પહોંચાડવા જયપુરના મંત્રી રાયચંદને કહેવરાવ્યું હતું પણ ચતુર શિવસિંહની ફેશળ જાળમાં પડી, તે સમાચાર જયપુરાધીપતિને પહોંચાડ્યા નહિ. પિતાનું સેવાદળ ઉમુળિત થયું અને કેટલાક રાઠોડ સરદાર સાથે દુર્ષ આમીરખાં જયપુર આવ એવા સમાચાર લઈ દૂત ઉપર દૂત જયપુરાધિપતિ તરફ ગયા. સઘળા સમાચાર રાજા જગન્સિહન કાને ગયા તે કૃધ અને વિરક્ત થયા. આત્મ રક્ષાથે ભયપામી તેણે ઘેરે છોડી દીધું. જોધપુર થકી મળેલી લુંટની સામગ્રી તેણે સરદાર સાથે જયપુરમાં પહેલેથી પહોંચાડી તેણે મહારાષ્ટીય બાપુ સિંધી થાને સંભળાવ્યું જે તમારી મદદ વિના મારી રક્ષાને અસંભવ છે, તમે અમને નિરાપદે અમારી રાજધાનીમાં મુકી જાએ હું તમને બારલાખ રૂપીઆ આપીશ. પિતાનું પરિણામ જોઈ જગતસિંહ એટલે બધો ભય પામ્યો કે તેણે જેની તેની પાસે મદદ માગી જે પઠાણ અમીરખાં તેની દુર્દશાનું કારણ હતું તેને નવલાખ પીઆ આપવાનું કરી કહેવરાવી કહ્યું. વાસ્તવિક રીતે જરાતસિંહની દુu પાર નહે. તેનું ઘણુંખરૂં સેનાદળ, શત્રુના હાથમાં પડયું જે કેટલુંક સેના પી રહ્યું હતું તે પતિપદ બુથી દલાઈ ગયું એતાના રાજ્ય તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #702 -------------------------------------------------------------------------- ________________ - માસ્વર: ૬૦૭ જતાં જે સ્થળે તેણે છાવણી કરી તે સ્થળે શત્રુઓ તેના ઊપર પડ્યા અને તેને શામાન તેઓએ લુંટ તેના તંબુઓને બાળી નાંખ્યા, કમે તેનું જીવન પણ વિપન્ન દશામાં આવી પડ્યું. પણ જે હાથી ઉપર તે હતો તે હાથીની મંદગતિ જોઈ તે બીલકુલ ગભરાઈગયે. તેને જલદીથી ચલાવાતેણે ઘણા અંકુશ પ્રહાર કરાવ્યા. વિષમ પ્રહારે આર્તનાદ કરી, તે પ્રચંડ રણમાતંગ મતગતિથી દો. પણ તેથી કરીને પણ જગતસિંહની તૃપ્તિ થઈ નહિ. છેવટે કઈ ઉપાય ન દેખતાં તેણે તે જના વરને સંહાર કર્યો. . પણ તેથી તેની ચનીય દશાને પાર આવ્યું નહિ. તેના શત્રુઓનો રેષાગ્નિ શાંત પામે નહિ. જે ચાર રાઠોડ સરદારેએ માનસિંહને અદ્રષોત પિતાના હાથે ફેરવી દીધું હતું તેઓએ જોયું જે જગતસિંહ ચોધપુરને લુટેલે શામાન, જે પિતાના રાજ્યમાં પહોંચાડી દેશે તે રાઠોડ કુળના કલકને પાર રહેશે નહિ. જે કુશાવહ રજપુતેને રાઠોડે ઘણાની નજરે જોતા હતા, તે કુશાવહ રજપુતે જોધપુરને લુંટેલે શામાન લઈ જય પુરમાં જાય તેથી લાંછન ઓછું થાય નહિ. હવે તે લુટેલો સામાન લઈ તેઓ પોતાની રાજધાનીમાં જાય તેના માટે રાઠોડ સરદારે ન કરવા લાગ્યા તેના માટે તે ચાર સરદારે પોતાના દળબળને એકઠું કરી મેરતા ક્ષેત્ર પાસે જઈ ઉભા રહયાં. રાઠોડ કુળને પૂર્વ મંત્રી ઇંદુરાજશંઘવી રાઠોડ સેનાને અધિ નાયક છે. તેણે તે સેના સાથે લઈ કુશાવહ રજપુત ઉપર હુમલો કર્યો. બન્ને દળ વચ્ચે થડે સમય યુદ્ધ ચાલ્યું, કચ્છવહરજપૂતો રાઠોડના બળને પ્રતિરોધ કરી શક્યા નહિ. તેઓ પલાયન કરી ગયા અપહારકની ચાલીશ તે પે અને બીજો શામાન વિજયી રાઠોડના હાથમાં આવ્યું તેણે તે સઘળી વસ્તુઓ ક્યામત્ત કીલ્લામાં રાખી. ઉલ્લાસે ઉકુલ્લ થઈ રાઠોડ રજપુએ, મીરખાંની ઉદર પૂત્તિ માટે કિશનગઢના રાજા પાસે નાણું માગ્યું. કિશનગઢને અધિપતિ અગર જોકે રાઠોડ હતું. પણ તે ગયા યુદ્ધમાં તટસ્થ અને નિ:સંશ્રવ ભાવસ્થ રહેલ હતે તે આ ક્ષણે રાઠોડે સરદારની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકે નહિં. ' ' ” બે લાખ રૂપિયા કીસનગઢના અધિપતિએ રડેડ સરદારને આપ્યા. કિશનગઢના અધિપતિએ આપેલા રૂપિઆથી અર્થવૃધુ આમીરખાં સંતુષ્ટ થયે, અને રાજા માનસિંહના સ્વાર્થ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા કરી તે ચોધપુરમાં આવ્યું. તે ચાર સરદારે તેની અગાઉ ોધપુરમાં આવી પહોંચ્યા. રાજા માનસિંહે તેઓની દઢ રાજ ભક્તિ જોઈ તેઓને હદય પૂર્વક આલિંગન કર્યું તેઓના સઘળા દોષ માફ કરી તેણે તેઓને ભૂમિસંપતિ આપી. સંઘવી ઇંદુરાજ પણ રાજા પાસેથી ક્ષમા માગી રહેડ સેનાનું અધિનાયકવ પામ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #703 -------------------------------------------------------------------------- ________________ १०८ ટેડ રાજસ્થાન પંચશ અધ્યાય. ધપુરમાં મીરખાંની અભ્યર્થના, શિવસિંહના દળના ઉન્માન માટે ઉદ્યોગ, રાજાની સાથે પાઘડીનું પરિવર્તત, નાગરમાં તેનું જવું, શિવસિંહ સાથે મુલાકાત, અપનૃપતિના રક્ષણ માટે શપથ, રજપુત સરદારની હત્યા, અપનૃપતિનું પલાયન, આમીરખાનું નાગોરનું લુંટવું, રાજા માનસિંહ પાસેથી ૧૦૦૦૦૦૦ રૂપિયાની પ્રાપ્તિ, ક્યપુર તફાન, બીકાનેરનું આક્ર મણ, મારવાડમાં મીરખાંની પ્રભુતા, પિતાની પઠાણ સેના દ્વારા નાગોરનું ઠીકરણ, પોતાના સેનાપતિઓને ભૂમિસંપતિનું આપવું, નઉઆ અને શંબરના મહિના તળાવને કબજે મંત્રી ઇંદુરાજ અને પુરોહિત દેવનાથને વધ, રાજા માનસિંહને ચિત્તવિકાર તેને એકત નિવાસ, પિોતાના પુત્ર છત્રસિંહના અભિષેક માટે રાજ્ય ત્યાગ, દુષ્પવૃત્તિને વશવર્તી હોવાથી તેનું મરણ. રાજા માનસિંહના ઉન્માદ રોગની પ્રવૃદ્ધિ, તેના કારણો, રાજ્યમાં સામંત તંત્રિક શાસન. બ્રિીટીશની સાર્વજનીક પ્રભુતા, છત્રસિંહના શાસનકાળમાં મારવાડ સાથે બ્રીટીશન સંધ, છત્રસિં. હના મૃત્યુ પછી ઇડરના રાજયકુળમાં રાજશાસનના ત્યાગ પત્યાખાન કારણ રાજ્યશાસન- ભાર ફરીથી લેવા રાજા માનસિંહ પાસે પ્રાથના, તેના ક૫ત ઉન્માદરગનું પ્રમાણ, સંધિપત્રીકાની કેટલીક થતીજ્ઞાથી તેને અસંતેવ, વેધપુરમાં એક બ્રિટીશ કરમચારીનું આવવું, દીવાનીવભાગને અમીચંદ, પિકર્ણને સલીમ સિંહને મંત્રીપદે અનિક ફરાજને પ્રતિપાદ રાનની અધીન તામાં બ્રીટીશ સેના રાખવાને પ્રસ્તાવ, રાજાના પ્રસ્તાવની નામંજુરી, તેનો હેતુ. અજમેરમાં બ્રિીટીશ એજંટનું આગમન. રાજા માનસિંહની સભામાં એક ચીરસ્થાયી એજંટનો અભિપક, એજંટનું યોધપુરમાં આવવું. રાજધાનીની અવસ્થા. રાજાની સાથે મુલાકાત. થોધપુરમાંથી એજંટની વિદાયગીરી, સામંત પરમિતિની ભૂમિને કેક, રાજા માનસિંહને ફરીથી મનોવિકાર; તેનું કુટીલ કપટવ પ્રપંચી દળને પ્રતિવાદ, તેની સંપતીને કેક, તેઓનું મૃત્યુ, કોક થકી પુષ્કળ ધનને ઉદ્ધાર. રાજા માનસિંહની શેણિત તૃષા, સરદારોને જાળબધ કરવાની અપારંગત, નિમન સરકારનું આક્રમણ, તેની વિક્રાંત આત્મરક્ષા તેને નાશ, પોકણું સરદારનું પલોયન, ફતેરાજનું મંત્ર– ગ્રહણ, તેના તરફ રાજા માનસિંહને ઊપદેશ, નિમજનું આક્રમણ, નિમજનો કબજે રાજા માનસિંહની પ્રતિજ્ઞા ભંગ, વેતનભોગી સેનાપતિની મહા ભાનુભાવકતા, મારવાડના સરદારને વેચ્છા પુર્વક નિવસન અંગીકાર, અડખે પડખેના રાજાઓ પાસે આગ્રહ મેળવવાની પ્રાર્થના અબરસિંહ તરફ રાજા માનસિંહની ઘર કૃતઘતા, બ્રીટીશ ગવરમેંટ પાસે નિર્વાસિત સરદારનું આવેદન, સ્વરાજ્યને વિધિબદ્ધ કરવા રાજા માનસિંહના સુગનો ત્યાગ, સંક્ષિપ્ત સમાલોચના. --- ૧૦૦ આપનૃપતિ ધકુળના અદયદ્વારે આગળીઓ આપી દુરંત આમીરખાં ધપુરમાં આવ્યું, રાજા માનસિંહે તેને વિશેષ આદરથી ગ્રહણ કર્યો, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #704 -------------------------------------------------------------------------- ________________ મારવાડ. નિવાસ માટે કીલ્લામાં એક મહેલ મુકરર થયે, તેના હાથમાં મોટી કીંમતવાળી ભેટ આપી. એટલું કરીને પણ રાજા માનસિંહ શાંત રહયે નહિ. આમીરખાને ઉ-સાહિત કરવા તે આશ્વાસ દઈ બે - જે આપ શિવસિંહનું દમન કરી શકે તે આપને હવે પછી હું પુષ્કળ ભેટો આપીશ ?” આમીરખાંએ તેના સંમુખે કસમ ખાઈ કહ્યું “ જે હું શિવસિંહને નીગ્રહ કરીશ” રાજા માનસિંહ આમીરખાં ઉપર બહુ સંતુષ્ટ થે. શિવસિંહનો વિનાસ કરવાની સઘળી યુક્તિઓ તે પઠાણને બતાવી આપી. અને એટલા સંતેષ પામે છે અને એ પરસ્પરની પાઘડી બદલી એક બીજાના માથા ઉપર મુકી. જે દિવસે રાજા માનસિંહ દુધર્ષ આમીરખાંની સાથે એવી રીતના બંધનથી બંધાણે તે દિવસથી શિવસિંહની આશાળતા ઉન્મલિત થઈ. અને મીરખાને જડીત કરવા તેણે જે કૈશલ જાળ રચી તેજ જાળમાં પિતે ધીરે ધીરે આવી પડશે. યેધપુરને ઘેરે છોડી પોકર્ણ સરદાર અપનૃપતિને નાગોરના કિલ્લામાં લઈ ગયે. ત્યાં પહોંચી તેણે ભવિષ્યત્ સાયિના ઉપાયે વિચાય એટલામાં આમીરખાં પાસેથી આવી એક દૂતે નિવેદન કર્યું જે “આમીરખાં આ ક્ષણે નાગોરથી પાંચ માઈલ દુરસ્થ મૂઠીયા નામના નગરમાં છે, જે આપ તેને નાગેના પીર તકનની મસજીદમાં એક વાર ઈશ્વરારાધના કરવા રજા આપે તે તેના ઉપર મોટો ઉપકાર થાય તેવું છે. શિવસિંહ યવન સેનાપતિને અનુરોધ અગ્રાહ્ય કરી શક્યો નહિ. ત્યારપછી આમીરખાં કેટલાક સવારે સાથે પોતાની છાવણી કી નાગોરમાં પેઠે. અને ભજન વિગેરેની સમાપ્તિ કર્યા બાદ તે શિવસિંહની મુલાકાત કરવા આવ્યું. તે બનેએ પરસ્પરની મુલાકાત લીધી. વિદાય થતી વખતે કલ્પિત શેક કરી આમીરખાં બોલ્યો “હું છેતરાણોથું રાજા માનસિંહ મને એ સાધારણ પુરસ્કાર આપશે એમ મેં વિચાર્યું નહોતું. પ્રથમથી મને ખબરહત તે હું સેના દળને ઉપયુક્ત સેનાપતિનાનીચે સોંપી દેત ” શિવસિંહની લાલસા વધી. તે આગ્રહથી ખાંસાહેબને બેલી ઉઠશે. આપ કેવી રીતનું પણ ચાહો છે જાહેર કરી બેલે હું તે આપવા તૈયાર છું. અને હું આપના રૂબરૂ બોલું છું કે, જે દિવસે આપ ધકુળને જોધપુરની ગાદીએ બેસારશે તે દિવસે આપને હું વિશ લાખ રૂપિઆ આપીશ. ખાંસાહેબ એ પ્રસ્તાવમાં સંમત થયે, અને કુરાનના કસમ ખાઈ એક પ્રતીજ્ઞા પત્રમાં તેણે સહી કરી. જેથી શિવસિંહને વાંસેથી કઈ રીતને સંદેહ ન થાય તેમ તેણે કર્યું. ત્યાર પછી પિકઈ સરદાર તેને ધકુળની પાસે લઈ ગયે. તેને ત્યાં જુદી જુદી જાતની ભેટો મેળવી પઠાણરાજે કહ્યું “મેં આપના માટે મારું જીવન પણ આપવા ઠરાવ કર્યો છે. આપ મને યાદ રાખજે ” તેનાં ૭૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #705 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન એવાં ઉપર ચેટીચાં મધુર વચનથી ધકુળ મોહિત થયે. ઉલ્લાસથી તેનું હૃદય કુલી ગયું. ત્યારપછી વિદાયગીરી લઈ બેનશીબ ધકુળને સર્વ નાશ કરવાની ચેજના વિચાર વિચારતો પ્રપંચી આમીરખાં પિતાની છાવણીમાં આવ્યું. સંવત્ ૧૮૬૪ના ચિત્ર માસના ૧૯ મા દિવસના પ્રાતઃકાળમાં આમીરખાંએ શિવસિંહ અને ધકુળને નિમંત્રણ કર્યું. શિવસિંહ અને ધકુળ પ્રધાન પ્રધાન સામંતે સાથે પાંચસો સવારે સહિત મુંઢીયાવામાં આવ્યા. દુરાચાર વિશ્વાસ ઘાતક આમીરખાએ વિશ્વાસઘાકતાથી તેઓને સર્વ નાશ કરવાને જે ઉપાય એ હતા તે ઉપાય પ્રથમથી ધકુળ અને શિવશિવે વિચાર્યું નહિ, તેઓ નિશંક ભાવે તેની છાવણીમાં આવ્યા. તેની છાવણીમાં એક મોટો વિસ્તારવાળે તબુ ઉભો કર્યો હતો. તે તંબુની ચારે દિશાએ તેપ ગોઠવી તૈયાર રાખી હતી. તેમાં દારૂ ગેળા ભર્યા હતા, પવિત્ર અને વિશબ્દ હદયનું એવું અધમ પ્રતિદાન કરવા માટે સઘળી પૈશાચિક ગોઠવણ કરી પાપિષ્ટ આમીરખાં પિતાના તંબુની બહાર વિચરણ કરતા હતા, એટલામાં શિવસિંહ દળ સાથે ત્યાં આવી પહોંચે. આમીરખાએ હસતાં હસતાં મેટા આદરથી તેઓ (શીરસિંહ અને ધકુલને) ગ્રહણ કર્યા. તેના સંમાનથી ધકુલ અને શીવસિંહ સંપૂર્ણ ખુશી થયા. પણ તેઓ જાણી શક્યા નહિ જે આ આઘાત મધુર સમાન માં વિષાક્ત છરી છે. વિશ્વાસઘાતક આમીરખાં તેઓને સઘળી રીતે સંતુષ્ટ રાખવા જુદી જુદી જાતના પ્રલોભન દેખાડવા લાગ્યા. * તેઓ આવ્યા પછી તંબુમાં ઉત્સવ શરૂ થયે. સુસજજત સભા સ્થળે પિતાના સરદારેથી અને બીજા વિશ્વસ્ત માણસેથી ઘેરાઈ ધકુલ બેઠો હતે. દુર્વત પઠાણું આમીરખાં તેની પાસે બેઠે. જેતાજોતામાં નૃત્ય કુશલ કોકીલકંઠી ગાનારી સ્ત્રીઓ આવી. તેઓએ નૃત્યગીતને આરંભ કર્યો. તેઓના મધુર ગાનથી સઘળા મેહિત થયા. એટલામાં આમીરખાં ઉઠી નમ્રવચને બેલી પિતાના પણ પાસેથી થોડા સમયને માટે વિદાય થયે. પણ સઘળાને સર્વનાશ કરવાને સભા સ્થળથી બહાર ગયે, એવું કોઈએ જાણ્યું નહિ. સઘળાઓ તે ઉત્સવમાં નિમગ્ન હતા. થોડા સમય પછી ગાયનના બજાવવાવાળા દગે થયે, દગે થયે, એમ ચિત્કાર કરી બોલી ઉઠયા, તે તંબુ મોટી હવેલીની જેમ દર્શક માલીના મસ્તક પડે. એટલામાં તે માટે અવાજ કરી ગાજી ઉડી ધુમાડાથી સઘળો પ્રદેશ છવાઈ ગયે. તે તંબુનાં નીચે નિરાધાર રજપુતે મરણ પામ્યા. એ રીતે બે તાળીશ સરદારે મૃત્યુ મુખે પડયા. આમીરખાએ શિવસિંહ વિગેરે રજપુતાના માથા રાજા માનસિંહના ચરણમાં ભેટ તરીકે મેકલ્યાં. તેના અનુચર પ્રાણની રક્ષા માટે પલાયન કરી ગયા હતા. પણ તેઓ વિશ્વાસઘાતક યવનના નિષ્ફર હાથથી બચ્યા નહિ, યવનેએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #706 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૧૧ તેઓની વાંસે પડી ગળાથી અને તલવારથી સંહાર કર્યો. તેના સર્વ સંહારક હસ્તથી દુર્ભાગ્ય અપનૃપતિ ધકુવ અને તેનાં કેટલાક માણસે રક્ષણ પામ્યા. કુલ તે મુઠીવારમાંથી પલાયન કરી નાગેરમાં આવ્યું. પણ તે સ્થળે પિતાના રક્ષણને અસંભવ જાણ તે નગરને ત્યાગ કરી બીજા સ્થળે ચાલ્યા ગયે. પાપીણ આમીરખાં તેની વાંસે પી નાગારમાં પેકે, ત્યાં તેણે ધન રન વગેરે લુટી લીધાં. એ રીતે ધકુલની સઘળી સામગ્રી અને રાજા ભક્તસિંહને પુષ્કળ માલ તથા જુદી જુદી જાતના અસ્ત્ર શસ્ત્ર અને તે દુત આમીરખાના હાથમાં આવ્યા. પાશવી વિશ્વાસઘાતકતા કરી અતિશયતાને એ અધમ અને હલક દાખલે જગની સમક્ષ મુકી પાપિષ્ટ આમીરખાં યેધપુરમાં ગયે. રાજા માનસિંહે તેને આનંદાસુક્તિ હૃદયમાં ધારણ કર્યો. તેના તે પૈશાચિક આચરણના બદલામાં ઈનામમાં તેણે તેને દશલાખ રૂપીયા, મુઠીયાવાર, અને કુચિલાવાસ, નામના બેનગર આપ્યાં, તે બને નગરે વિશેષ સમૃદ્ધ અને આબાદ હતાં. તેઓની વાર્ષિક ઉપજ ત્રીશ હઝાર રૂપિયા હતા. એ શિવાય હમેશ એક રૂપિઆ તેને આપવાને ઠરાવ થયે, એ રીતે એવા અધમ અને હલકા કાર્યને અધમ અને હલકે બદલે આપી રાજા માનસિંહ એક રીતે નિષ્કટેક થયો. તેને પરમ વૈરી શિવસિંહ તેના દળબળ સાથે હણાયે. તેનાં સઘળાં વિદને દેવકૃપાએ અંતરિત થયા. પણ જે પિશાચિતકાર્યનું અવલંબન કરી તેણે શત્રુને નાશ કર્યો, તે કાર્યથી તેનું અને તેના દેશનું ભારી અમંગળ થયું. શિવસિંહના મૃત્યુથી તે નિષ્કટક થયે ખરે પણ તે કાંટો ઉખડી જઈ તેના સ્થળે એક મોટું સાલ આવી પડ્યું તે તે જાણી શકે નહિ. હીશું અને હલકા ઉપાયે જી પોકર્ણ સરદાર અને તેના અનુયાયીને વધ કરાવી, માનસિંહે તેના સહકારી બીજા રાજાઓને શાસન આપવા સંકલ્પ કર્યો. થોડા સમયમાં આમીરખાંએ જયપુર ઉપર હુમલો કર્યો. જયપુરાધિપતિ તેને હમલે વ્યર્થ કરી શકશે નહિ. તેનું સમૃદ્ધરાજ્ય દત્ત પઠાણના હાથથી મસાણ જેવું થઈ ગયું. ત્યાર પછી માનસિંહે વીકાનેર રાજયના લેઈએ પોતાની પ્રચંડ પ્રતિશોધ પિપાસા શમિત કરવા, તેની વિરૂદ્ધ બાર હજાર સૈનિકની સેના મેકલી. પચીશ તે લઈ મીરખાં અને કુદળખાં પણ તે સેના સાથે હતા. ઈદુ રાજ શંઘવી એ પ્રચંડ સેનાનો અધિનાયક થઈ વાંકાનેર રાજ્યની વિરૂધે ઉતયે આવા ભયંકર કાર્યની ખબર મળી, તે શત્રુઓની સેનાની સમકક્ષ થાય એવી સેના લઈ શત્રુના સંમુખે આવે. વાપી નામના સ્થળે બને દળો એકઠા થયા. ડે કાળ યુદ્ધ ચાલ્યું વિકાનેર રાજના બે સૈનિકે હણાયા. રાજા યુદ્ધ સ્થળ થકી પલાયન કરી ગયે. વિજયી ઈંદુરાજ તેની પછવાડે પડ્યો. તેણે તેને ગુજનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ટેડ રાજસ્થાન પાસે પકડી પાડ. વિકાનેર રાજે પિતાના રક્ષણને બીજો ઉપાય ન જોઈ તેના કુળની સાથે સંધિ કરવાને પસ્તાવ મુકયે. થોડા સમયમાં સંધિની પ્રતિજ્ઞા વગેરે લખાઈ તૈયાર થઈ. વાંકાનેરના અધિપતિએ યુદ્ધના ખર્ચના બે લાખ રૂપીઆ આપી વિવાદનું મૂળ કારણ ફલેદી નગર શત્રુને હસ્તગત કરી દીધું. શિવસિંહના શોચનીય મરણથી મારવાડના અમંગળના ચારપાદ પુરા થયા. શિવજીનું સાધનાનું ધન, ધરાવ યશવંત અને અજીતસિંહનું લીલા સ્થળ, પવિત્ર મારવાડ ભૂમી, પાપિષ્ટ પઠાણની વિલાસભેગસ્થળ થઈ પડી. દુરાચાર àછે પુણ્યમય શાલિગ્રામ શિલા હસ્તગત કરી. આમીરખાં આજ સઘળી મરૂ સ્થળીને એક માત્ર અધિનેરા થયે, હજારે ઠડ રજપુતેનાં ભાગ્યસુત્ર તેના હાથમાં હતાં. માનસિંહ રાજ્યસિંહાસને બેઠા હતા ખરે પણ તે દુરત પઠાણના હાથનું રમવાનું રમકડું હતું. તેનામાં એટલું સાહસ નહતું તેનામાં એટલી સતા નહોતી જે તેના જોરે તે ઈર્ષ પઠાણના વિરૂધ્ધ ઉભું રહે. મીરખાંએ આ સમ સેના સાથે ગેખુરખાંને નાગારમાં સ્થાપી. મેરતાની સઘળી ભૂમી સંપતિ, પિતાના અનુચરેને વહેંચી દીધી. તેણે અગાઉથી નઉઆ અને શંબરન સરોવર હસ્તગત કર્યા હતાં. હાલ તે બન્નેને દઢ રીતે રક્ષિત કરવા તેણે નઉમાં એક સેનાદળ રાખ્યું. તે સમયે માનસિંહના પ્રધાન મંત્રી ઈ દુરાજ અને દેવનાથે હતા એ બને આશામીઓ મારવાડવાસીઓનાં વિરતિપાત્ર થયા હતા. શાથી કે મારવાડવાસીઓ જાણતા હતા જે ઈદુરાજ અને દેવનાથ મારવાડના અધપાતના કારણ છે. તેઓની પ્રચનાથી વિદેશીય લેકેએ મારવામાં આવી મારવાડવાસને પિડિત કર્યા. આ સમયે તે બને પ્રપંચી આશામીઓ મારવાડ રાજ્યના મંત્ર ત્રી હતા. રાઠોડ સરદારો દરેક મુહર્ત તે બન્નેના મૃત્યુની કામના કરતા હતા. કમે તેઓને સંહાર કરવા તેઓ ચેષ્ટા કરવા લાગ્યા. તેઓએ પિતાની અભીષ્ટ સિદ્ધિ માટે પપિષ્ટ આમીરખાંનું આનુકુથ માગ્યું. તેઓ તેની પાસે જઈ બેલ્યા આપ જે ઈદુરાજ અને દેવનાથને વધ કરે તે આપને અમે સાત લાખ રૂપીઆ આપીએ” નાણાના લેપ આમીરખાંની નાણાના માટે તૃષ્ણા વધી. તેણે સરદારને મનોભિલાષ પુરણ કરવા પ્રતિજ્ઞા લીધી. અને પ્રતિજ્ઞા પાળવામાં ઉપયુકત ઉપાયે જવા લાગે. અમીરખાંના કેટલાક પઠાણ સૈનિકો ઈદુરાજ સાથે એક જાતના વિવાદમાં ઉતયા, કમે વિવાદ વધી પડશે. તે વિવાદમાં શેણીત પિપાસુ પઠાણેએ બેનશીબ ઈદરાજને સંહાર કર્યો. ઈદુરાજના વધ પછી દેવનાથે તેઓના હાથથી પ્રાણત્યાગ કર્યો. તેના શેચનીય મૃત્યુથી રાજા માનસિંહ નિદારૂણ શેકથી પીડાઈ એકાંત વાસમાં વસવા લાગ્યા. તેને એવી રીતને ભાવજોઈ સઘળાની એવી દઢ ધારણું થઈ જે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #708 -------------------------------------------------------------------------- ________________ મારવાડ wwwwwws * My - ચિત્તવિકાર થયું છે. તેની મને યોગીતાથી રાજ્યમાં મોટી વિસ ખલા, રાજસને રાજાનહિ, મંત્રાગારે મંત્રીનહિ, રાજાને પ્રધાન પુરોહિત નાશ પાપે. રાજનૈતિક અને ધર્મને તિક કા બંધ થઈ ગયાં ત્યારે રાઠોડ સરદારોએ માનસિંહની પાસે આવી નમ્ર વચને કહ્યું. “મહારાજ! આપ જો રાજ્યભાર વહનમાં અનિચ્છુક છે તો આ આપના એકના એક પુત્ર છત્રસિંહને રાજપદે સ્થાપો ”મારવાડમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. છત્રસિંહને અભિષિકત કરવા રાજ માનસિંહ સંમત થયે, અને પુત્રને પાસે બોલાવી તેણે પિતાના હાથથી તેના કપાલમાં તિલક ખેંચ્યું. પણ વનની સહચરી વિલાસ વાસનાએ તેને ઉન્માગે દયે. તેણે રાજકાર્યની સંપૂર્ણ અવહેલા કરી. કમ સઘળી અધમ વૃત્તિઓની પરિતૃપ્તિ આધવામાં તે અકાળે આલેક થકી વિદાય થશે. છત્રસિંહના મૃત્યુ માટે બે વાત સંભળાય છે. કેટલાક કહે છે જે તે પાપ વિલાસ ભેગમાં સતત મગ્ન થઈ અકાળે સ ધાક્તિ કે રોગના હસ્તમાં આવવાથી મરણ પામે. કેટલાક કહે છે જે તે દુપ્રવૃતિને વશવતી હેઈ કઈ સરદારની પુત્રીને અન્યાય ઉપાયે હસ્તગત કરવા જતાં મૃત્યુ મુખે પડે. હુંકામાં તે પુત્રીના પિતાએ તેને સંહાર કર્યો. અપ્રાપ્ત વ્યવહાર પુત્રના અકાલ મૃત્યુથી રાજા માનસિંહના ભગ્ન હૃદયમાં વિષમ શેક પેદા થયે. સાંસારિક વ્યાપારમાં તેની વિસ્તૃષ્ણા જાગી ઉડી સઘળા જગત ઉપર તેને અવિશ્વાસ થઈ ગયે. તે જેને તે તેને તે અવિશ્વાસી કહી. તેની ઘણું કરતો હતો. જે દિશાએ તે નજર કરતા હતા તે દિશામાંથી તેને માલુમ પડતું જે સઘળા તેનો સંહારકતા છે. પોતાની વિનતાને પણ અવિશ્વાસિની જાણી તેના સામું તે જેતે નહિ. તેણે આણેલું ખાઘદવ્ય તે ખાતે નહિ. તે બહેળા રાજ સંસારમાં એક માત્ર વાચક બ્રાહ્મણને વિશ્વાસ કરતો હતો. તે સિવાય રાજાનું કોઈ વિશ્વાસપાત્ર નહોતું. તે લેરહારકને પણ અંગે સ્પર્ષ કરવા દેતે નહી. તેના કેશ સ્મશું વધી ગયા હતા. તેણે સ્નાન કરવાનું પણ છે દીધું હતું. તેલ વગેરેના સંસ્કાર વિનાના તેના મસ્તકના કેશ જટાભાર ૩૫ થઈ ગયા. લોકોએ તેને ઉન્માદરોગી ગણે. તેની એવી અવસ્થા જોઈ તેના સામંતે રાજ શાસન ચલાવવા તત્પર થયા. રાજા માનસિંહ કોઈની સાથે વાત ચિત કરતે નહિ. કોઈની વાત ઉપર કપાત કરતો નહોતો. તેના મંત્રીને તેના સરદરો કોઈ વેષયિક કામના માટે તેને પુછતા હતા ત્યારે તે બીલકુલ ગીની જેમ તેની ઉપર ધ્યાન આપતે નહિ. તે કોઈ કોઈ વાર હસતે હવે, કોઈ કઈ વાર મુંગો બેસી રહેતા હતા; કોઈ કોઈ વાર પ્રલા૫ વાકોચ્ચાર ણ કરતે હતે. એ ઉન્માદ ભાવ પ્રકૃત હતો કે કલ્પિત હવે તે કોઇ નિશ્ચય કરી શકયું નથી. કેટલાક કહે છે જે તેને વિપદમાં પાડવા તેના શત્રુઓએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ ટડ રાજસ્થાન પ્રપંચ જાળ રચી હતી તે જાળમાં ન પડવાના હેતુએ તેને બનાવટને ઉન્માદ હતે. કેટલાક કહે છે જે માનસિંહ ઈદુરાજની હત્યામાં અંદરથી લિસ હતો પણ તેની સાથે દેવનાથને હણાયેલા જોઈ તે શેકથી. મેહથી, અને મને વેદનાથી, વિષમ કાતર થઈ ઉન્મત થઈ ગયો. તેણે દુવૃત આમીરખાંની દુર્નતિને ટેકે આ અને જેમાં અત્યંત અધમ કા બન્યાં. જેના અનુતાપથી તે ઉન્મત થઈ ગયે એ વાત વાસ્તવિક છે. છેવટે ઘટનાસ્રોતે ફેવેતદ્વીપથી કેટલાક અંગ્રેજોને આણ્યા. તેઓ મારવાડના પ્રદપસ્થ થયા. તેઓનાથી મરૂસ્થળીની શાસન પદ્ધતિ ઉત્કૃષ્ટ રીતે સુધરી. વિશાળ ભારત સામ્રાજ્યમાં પિતાનું આધિપત્ય સ્થાપી અંગ્રેજ બહાદુર ભારતવર્ષના દગ્ધ હૃદયમાં શાંતિ જળ છાંટવા સંકલ્પવાળે થયે. તે સમયે ભારતવર્ષના મધ્ય પ્રદેશમાં અરાજકતા વિરાજી હતી. સઘળું ભારત પાખંડી લુંટારાથી પ્રપીડિત હતું. પ્રજાનું ધન અને સંપતિ ચેરાઈ જતી હતી. દુબળ લેકે સબળથી પીડાતા હતા. જે સબળ તે ધણી. જે નિર્બળ તે ગુલામ. દુકામાં તે સમયે બળવિકમજ અષ્ટ નિયામક. તેના ઉપર વળી રાજસ્થાનનું સવેગ અંદરના કલહથી બળી ગયું હતું. ભારતવર્ષની એ સાર્વજનીક શોચનીય દૂરસ્થાકાળે બ્રીટીશસિંહ, પીડિત રજપુત જાતિને મિત્રભાવે બેલાવી. આમંત્રણ પત્ર મારવાડ વિગેરેમાં પ્રચારિત થયે. રાડેડ સરદારોએ દિલ્લીમાં દૂત મકા. તે સમયે છત્રસિંડ મારવાડની ગાદી ઉપર હતે. સરદારોએ જાણ્યું જે એ બાળક રાજાને ગાદીએ બેસારવાથી સ્વેચ્છારીપણાથી ચાલવામાં અનુકુળતા આવશે. બ્રીટીશ શાસનની સાથે સંધિ કર્યા અગાઉ છત્રસિંહ સ્વર્ગવાસી થયો. તેથી રાઠેડ સરદારે ભય પામ્યા. માનસિંહે શાસનદંડ પિતાના હાથમાં ફરીથી લીધે. ભયથી છૂટવા માટે સરદારો ઈડરના રાજા પાસે ગયા. અને તેના પુત્રને મારવાડના સિંહાસને બેસારવા તેઓએ તેની પરવાનગી ચાડી. ઈડર રાજને તે એકનો એક પુત્ર હતે. તેણે રાઠોડ રજપુતને અનુરોધ નાકબુલ કરી કહ્યું જે “મારવાડના સઘળા સરદારે એકમત્ત થઈ તેના પુત્રને રાજા કરી દેવા સ્વીકાર કરે તે હું તે પુત્ર તમને આપું” ભિન્ન ભિન્ન મતાવલંબી રજપુતેમાં એકમતતાને અસંભવ. તેઓએ પ્રાણ આપી ચેષ્ટા કરી પણ સઘળા એકમત થયા નહિ. એટલે કે ઈડરના રાજાએ તેના પુત્રને આપે નહિ. મારવાડ રાજમાં સંપૂર્ણ અરાજકતા પ્રસરી ગઈ. હવે રાજા માનસિંહને સિંહાસન ઉપર ન બેસારે તે રાજ્યની અરાજકતા દૂર થાય તેમ નહોતું. તેઓએ તેની પાસે મારવાડ રાજ્યનું શોચનીય અવસ્થાનું વર્ણન કર્યું. વળી તેની પાસે અંગ્રેજના સંધિબંધનની હકીકત કહી તેઓએ કહ્યું, “મહારાજ! રાજ્ય શાસનને ભાર આપ હાથમાં નહિ લેશે તે મારવાડની દુદશની સીમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #710 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૬૧૫ રહેશે નહિ. ” તે ભ્રાંતની જેમ હસી ઉઠય. પછી સરદારે ઉપર ભ્રકુટી તાણી ચુપકીથી તે બેસી રહશે. પણ સરદારે તેથી નિરસ્ત થયા નહિ. રાજા માનસિંહે તેના સઘળા પ્રસ્તાવ હસી ઉડાડી દીધા. તે પણ તેઓએ આગ્રહ છેડે નહિ. છેવટે રાઠોડ સરદારેએ માનસિંહને પ્રકૃતિસ્થ કર્યો. ત્યારે તેણે રાજયની સઘળી અવસ્થા જાણી તેણે સરદારને અનુરોધ સ્વીકાર્યો. સરદારોએ એકાંત વાસ છોડવા તેને પ્રાર્થના કરી. ત્યારપછી તેણે અનિચ્છાવશે રાજકાર્યનું સૂત્ર હાથમાં લીધું, બ્રીટીશ શાસન સાથે થતા સંધીપત્રની જ પ્રતિજ્ઞા તેણે વાંચી. રાજા માનસિંહે તે સંધિપત્ર આઘોપાત વાગ્યું. તેને મન સતેષ થયે નહી. વિશેષે કરી સંધિપત્રની આઠમી પ્રતિજ્ઞા તેને પસંદ પડી નહિ. તેણે જોયું જે * ભારતવર્ષના તે સમયના શાસન કર્યો હૈડ હેસ્ટીગ્સની અનુ મતિથી ચાર્લસ મોકાફ સાહેબે અંગ્રેજ તરફથી, મહારાજ માનસિંહના પ્રતિનિધિ છત્રસિ હના તરફથી વ્યાસ વિઘનરામ, અને વ્યાસ અભિરામે સભા સ્થળમાં હાજરમાં સધિપત્રમાં સહી કરી. સધિપત્રની પ્રતિજ્ઞા. ૧ માનનીય અંગ્રેજ ઈસ્ટઈડીયા કંપની સાથે મહારાજ માનસિંહ, તેને ઉતરાધીકારી અને તેના વંશઘરનું બંધુત્વ અને એકીભાવ કાયમ રહેશે. અને એક પક્ષના શત્રુ મિત્ર બીજાના પક્ષના શત્રુ મિત્ર ગણાશે. ૨ જોધપુર રાજાને વિપદમાંથી કાઢવા બ્રીડીશ ગવર્મેન્ટ ચેષ્ટા વાળી થાશે, ૩ મહારાજ માનસિંહ, તેને ઉતરાધીકારીઓ અને વંશધર બ્રીટીશ ગવર્મેન્ટની નીચે સોગી રૂપે કામ કરશે. બ્રીટીશ ગવર્મેન્ટની તેઓ આધીનતા સ્વીકારશે, બીજા કોઈ રાજય કે રાજા સાથે તેઓ સંબંધ રાખશે નહિ. ૪ બ્રીટીશ ગવમેન્ટની અનુ. મતિ લીધા વિના મહારાજ માનસિંહ તેના ઉતરાધીકારી કે તેના વંશધર બીજા કોઈ રાજા સાથે કે રાજ્ય સાથે સંધિપસ્તાવ કે સધિબંધન કરી શકશે નહિ. ૫ ખુદ મહારાજ માનસિંહ તેના ઉતરાધીકારી કે તેના વંશધર કેઈના ઉપર અત્યાચાર કરી શકશે નહિ જે ઘટના ક્રમે કોઇની સાથે તેઓને વિવાદ થાય તે તે વિવ દિને ચુકાદો બ્રીટીશ ગવર્મેન્ટ કરશે. આજ સુધી જોધપુર રાજ્ય સિંધીયાને જે કર આપતું આવ્યું છે તે કર હવે અગ્રેજને આપવા પડશે અને એ કરવા માટે સિંધીયા સાથે જોધપુરને જે સંબંધ છે તે તુટવો જે ઇએ. ૭ સિધીયો જ્યારે એ કર મહારાજા પાસે માગશે ત્યારે તેને જવાબ બ્રીટીશ ગવ મેંન્ટ દેશે. ૮ જન આવે ત્યારે જોધપુરરાજે બ્રીટીશ ગવર્મેન્ટને પાંચશે સવાર [ યુદ્ધ માટે ] આપવા પડશે વળી જોધપુરરાજની સેના પ્રજનવશે બ્રીટીશ સેનાની સંયુક્ત કરવી પડશે. ઇ મહારાજા તેના ઉતરાધિકારી કે તેના વંશધર સ્વદેશના શાસનકર્તા થાશે તેઓના રાજ્યમાં બ્રીટીશ શાસન ચાલશેનહિ, ઇ. સ. ૧૮૧૫ના જાન્યુઆરી માસના છઠ્ઠા દિવસે આ સંધીપતસી,ડી, મેડકાર, વ્યાસ વિઘનરામ, અને વ્યાસ અભયરામથી સ્વાક્ષરિત થયું. ત્યારપછી છમાસે મહામાન્ય ગવરનર જનરલના હેસ્ટીંગ્સ, રાજ રાજેશ્વર મહારાજા માનસિંહ, અને કુમાર યુવરાજ છત્રસિંહથી તે અનુમોદીત થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #711 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન. તેમાં વિવાદનું બીજ પ્રચ્છન્ન રીતે રહેલ છે, પિતાના રાજ્યને અધઃપાતમાંથી બચાવવા બીજો ઉપાય ન દેખતાં રા . માનસિંહે સંધિપત્ર સ્વીકાર્યો. ઈ. સ. ૧૮૧૭ ના ડીસેમ્બર માસમાં વ્યાસ વિધનરામે, દિલ્લી નગરમાં આવી માનસિંહના પ્રતિનિધિરૂપે સંધિપત્રમાં સહી કરી. તે દિવસે મુષ્ટિમેય બ્રીટન હાથમાં રાઠેડોનું અદષ્ટ ચક પાયું. તે દિવસે, વિધાતાએ છાનાઈથી બેસી મારવાડના પગમાં બે પહેરાવી. જે રાઠોડ રાજાઓ એટલા દિવસથી મેગલની અધીનતા જોગવતા આવ્યા હતા. તે અધીનત માં વળી તે દિવસથી વિશિષ્ટતા થઈ. સંધિબંધન સમાપિત થયું. ઈ. સ. ૧૮૧૮ માં એક અંગ્રેજ કર્મચારી મારવાડમાં આવ્યું, તે સમયે તે વર્ષને ડિસેમ્બર માસ ચાલતો હતો. તે રાજ્યની પ્રકૃત અવસ્થા જોઈ ગયો. રાજ્યમાં જુદી જુદી વિશૃંખલા થઈ હતી. તે પણ રાઠોડની રાજનીતિમાં ફેરફાર થયે નહોતે, રાજ સભામાં તેનું પ્રાચીન સંદર્થ કાંઈ પણ ફર્યું નહોતું. પ્રજાએ રાજાને અયોગ્ય ગણી તેની અવમાનના કરી હતી, પણ પ્રાણાંતે કોઈએ રાજસિંહાસનની અવમાનતા કરી નહતી. દુકામાં મારવાડમાં પ્રાચીન પ્રથા આચાર વ્યવહાર વીગેરે અનુણ અને અખંડિત રહેલ હતા. મારવાડની અવસ્થા જેવા જે સમયે અંગ્રજ દૂત આવ્યું, તે સમયે અખીચંદ દીવાન અને સલામસિંહ સામંત સંમિતિના પ્રતિનિનિરૂપે મંત્રાગારમાં આસન મેળવી રહેલ હતા. રાજ્યમાં જેટલા કર્મચારીઓ હતા. તેટલા સહુ તે બને અમલદારના હાથમાં રમકડા જેવા હતા. તેઓની અનુમતિ વિના એક પગલું પણ તેઓ અગ્રસર થઈ શકતા નહિ, વળી હણાયેલા ઇંદુરાજાના ભાઈ ફતેરાજના હાથમાં નગર રક્ષાને ભાર સંપાયે હતોપિતાના ભાઈના અન્યાય વધને પ્રતિશોધ લેવા ફતેરાજ મનમાં વિચાર રાખતો હતો, ચતુર માનસિંહ તેને વિચાર જાણી ગયે હત, રાજ્ય સિંહાસને બેસી રાજા માનસિંહે પિતાની અવસ્થા જોઈ. તેણે જોયું જે મંત્રાગારના નેકરથી માંડી રક્ષક શાળાના નોકરો સુધીના નોકરે સલીમસિંહની મુડીમાં છે. તે રાજા. તેના પક્ષમાં તે માત્ર થોડા આશામીઓ હતા. એવી આફતમાંથી બ્રીટીશસિંહની મદદથી તે બ. મારવાડનું શાસન જોઈ આવી બ્રીટીશર્ત આવી કહ્યું “ બ્રીટીશ ગવરમેન્ટ રાજા માનસિંહને સેના સહાય નહિ આપે તે તેનું રાજ્ય સુશૃંખલ થાશે નહિ. ત્યારપછી ત્રીજા દિવસે અંગ્રેજ બહાદુરે રાજાના હાથમાં કેટલુંક સન્ય સેંપવા ચાહ્યું તે સમયે રાજા માનસિંહના હૃદયમાં ગંભીર ચિંતા પિદા થઈ. તેણે વિચાર્યું જે “ અંગ્રેજની મદદથી રાજ્યના સઘળા પ્રપંચે દૂર કરી + મે; જિ. તે અજમેરને તત્વાધાયક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #712 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૬૧૭ શકીશ પણ જેમ બને તેમ તેઓની મદદ ન લેવાય તેજ સારૂં. જે તેઓની મદદ લેવાશે તે રાઠોડ સરદાર, વિરક્ત થાશે તેઓ મારે વિશ્વાસ કરશે નહિ. જ્યાં સુધી સરદારની પ્રીતિ અને વિશ્વાસ છે ત્યાં સુધી મહારૂ મંગળ છે. હાલ તે હું અગ્રેજની મદદ લઈશ નહિ, મનમાં વિચાર કરી, તેણે શિષ્ટાચાર સાથે બ્રીટીશસિંહનું તે સાનુકુળ અનુગ્રહ પ્રત્યાખ્યાત કયે. તેણે બ્રીટીશ દૂતને કહ્યું “મારા રાજ્યને વિપદથી બચાવવા હુંજ પ્રયત્ન કરીશ ”માનસિંહની ભાવભંગી જે સઘળાને પ્રતિતિ જન્મી જે માનસિંહ પ્રકૃતિસ્થ થયે મધુર વાકયથી અને મિષ્ટ વચનથી તે સઘળાને સંતુષ્ટ કરવા લાગે. સરદાને પાસે બોલાવી સારા વાક્યથી તે તેઓને આશ્વાસન કરવા લાગ્યો. માનસિંહના એવા વ્યવહારથી અતિ સંદેહવાળા મનના માણસને સંદેહ ભાંગી ગયો. થોડા કાળ પછી બ્રીટીશ એજંટ અજમેરમાં ગયે. સાર્વભેમિક પ્રભુતાની પ્રત્યક્ષ મદદ ન લેવાથી મારવાડનું નિઃશેષ શ્રેય થાય તેમ નહોતું અંગ્રેજ દુતે તેવી સહાય લેવા રાજા માનસિંહને વારંવાર સમજાવ્યું પણ રાઠેડ રાજાએ તેની કઈ કયા ગ્રાહ્ય કરી નહિ. બ્રીટીશ એજટે જેમ તેમ તેને પ્રબંધિત કર્યો તેમ તેમ તે બેલવા લાગે. “ રાજ્યની જે ગતિ હાલ જોઉં છું તે ગતિમાંથી સારી સ્થિતિમાં રાજ્યને હું લાવી શકું છું ત્યારે તેમ કરવા આપને હું શા માટે વ્યર્થ શ્રમ આપું.” તે સમે ભારતવર્ષના ગવર્નર જનરલે સારી ક્ષમતા આપી એક દૂતને રાજા માનસિંહ પાસે મોકલ્યો. રાજધાનીમાં આવી તેણે જોયું તે રાજ્ય દુદશાપન્ન છે, તેના પૂર્વ તન કર્મચારીએ તે અવસ્થા સુધારવા ચેષ્ટા કરી પણ તે બીલકુલ વ્યર્થ ગઈ રાજકર્મચારીઓની કાયવલીમાં રાજા ખુદ થોડું જોતે હતે, વેતનભોગી સંધવી સેનાને અને પઠાણ સેનાને ત્રણ વર્ષથી પગાર નહોતો મળે, તે સૈનિકવિભાગ દીન દશામાં પડ્યો હતે પિતાના નિવાહના અર્થે તે ઘાસ અને લાકડાના ભારા વેચવા જ્યાં ત્યાં આથડતા હતા. કેટલાક તે ભિક્ષા કરી જીવિકા ચલાવતા હતા, તેઓ તે સમયે પિતાના ચડેલા પગારને એક તૃતીયાંશ લઈ ખુશી થવા ખુશી બતાવતા હતા જ્યારે એજટ સાહેબની રાજધાનીમાંથી ત્રણ અઠવાડિયા પછી વિદાયગિરી થઈ ત્યારે તે લોકોની દુર્ગતિ થઈ. પ્રપંચી લોકોના કાર્યથી મારવાડ પ્રદેશ પીડિત થવા લાગ્યું. પિતાની ઈષ્ટસિદ્ધિ માટે તેઓ જે જે કામ કરતા હતા તેથી દુર્બળ લેક બહુ પીડા * ઈ. સ. ૧૮૧૯ના ફેબ્રુઆરી માસમાં મહાત્મા કરલ રોડ સાહેબ મારવાડને પિલીટીકલ એજંટ નીમાને આવ્યો. ७८ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ટડ રાજસ્થાન પામવા લાગ્યા. પણ કેઈ તેઓના તેવા દુવ્યવહારને પ્રતિવાદ કરી શકતું નહિ તેઓની એવી ઈચ્છા હતી જે રાજા તેઓના હાથમાં રમકડાની જેમ રહે એ અનર્થ કરી વાસનાની પરિતૃપ્તિ કરવા માટે તેઓ પિતાથી બની શકે તેટલી થેડી પણ સ્વતંત્રતા તેને આપતા નહિ તે કાયમ અસ્વતંત્ર રહે એવી તેઓ ચેષ્ટા કરતા હતા પણ અંગ્રેજ કર્મચારીના પુષ્કળ પ્રયાસે તેઓની ચેષ્ટાઓ છેવટે વ્યર્થ ગઈ. માનસિંહ અને પોલીટીકલ એજંટ સાહેબની મુલાકાત થઈ મુલાકાત લઈ વિદાય થાતી વખતે તેણે માનસિંહને કહ્યું “ આપ સઘળી વિપતિ થકી મુકત થયા છો તે સઘળું હું જાણું છું. અને આપ કેવી રીતે તે વિપદમાંથી આત્મ રક્ષા કરી શક્યા તે મને અવિદિત નથી, આપે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રતિ જ્ઞાના પ્રભાવે આપના ઘણા ખરા શત્રુઓનાશ પામ્યા. બ્રીટીશ ગવરમેંટ આ ક્ષણે તમારી મિત્ર છે સાહસ કરી વિશ્વસ્ત હદયે તેના ઉપર આધાર રાખો. જે જે ! થોડા સમયમાં આપનું આશાનું રૂપ ફલ પેદા થાશે. ” રાજા માનસિંહે આગ્રહથી તે બ્રીટીશ એજંટના સાર ગર્ભ વચન સાંભળ્યાં તેનું હૃદય તેથી આનંદિત થયું. બાળકપણાથી તે આંતરિક ભાવ છાને રાખવા ચતુર હતા. પણ તે આનંદ તેના મુખ મંડળ ઉપર પ્રકાશી નીકળે તેના હૃદયમાં તે રહ્યો નહિ તેણે એજંટ સાહેબને ઉત્તર આપે, “ એક વર્ષના અંદર સઘળું કાર્ય બંધુના અભિપ્રાય પ્રમાણે સાબિત થાશે” તે ઉપરથી બ્રીટીશ કર્મચારી ફરીથી બે “ મહારાજ ! જે આ૫ પ્રકૃતિ પ્રતિજ્ઞ હે તે થોડા સમયમાં તે કાર્ય સુસંપન્ન થાય ” રાજ્યની રાજનીતિને બદેબસ્ત નીચે પ્રમાણે બન્ને વચ્ચે થયે. ૧ ઉપયુકત શાશનનીતિની સંગઠન ૨ રાજ્યની પેદાશ અને ખર્ચની વ્યવસ્થા ૩ ખાસ જમીનની અવસ્થાને તપાસ. વળી અન્યાય અને અધમથી જે સામંત ભૂમિસંપતિ કોકમાં આવી છે તે વિષયમાં આલોચના. ૪ વિદેશીય સેના દળની પુનશ્વેિતા અને પુન:પ્રતિષ્ઠા ૫ રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશની અત્યાચાર કરતી જાતિને નિગ્રહ. પણ્ય દ્રશ્ય ઉપર જકાતને ભારે બોજે તે સુધારે અને કમી કરે. ઉપર કરેલી બાબતેમાંથી કેટલીક બાબતો અકર્તવ્ય છે એમ કહી પલીટીકલ એજંડ સાહેબે યેધપુરમાંથી વિદાયગીરી લીધી તેણે રાજ્યધાનીની સરહદ ન છેડી એટલામાં રાજ્યમાં અન નવાં ઉભાં થયાં પ્રપંચી લેકે પોલીટીકલ એજંટને પોતાના સ્વાર્થ સિદ્ધિમાં. વિઘ રૂપ જાણતા હતા. આ સમયે તેની વિદાય ગીરીથી તેઓ આનંદિત થયા તેઓ દુનીતિની વિશંખલા ફરીથી પેદા કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #714 -------------------------------------------------------------------------- ________________ મારવાડ, ૬૧૯ લાગ્યા. અર્થ લાલસા અને પ્રતિશોધ પિપાસાની પરિતૃપ્તિ માટે તેઓએ એવાં અધમ કાર્ય આરંભ્યાં કે જેનું વર્ણન કરવા કલમ કલંકીત થાય તેવું છે દીવાને ગદવારને સમૃદ્ધ જનપદગાનેર હરતગત કયે જ્યાં સુધી તેને વાર્ષીક ચડેલે સઘળે પગાર ન મળે ત્યાં સુધી તે તેના કબજામાં રાખવાને તેણે ઈરાદો કર દીવાને કેટલીક ભૂમિ સંપતિ હરી પિતાના ભાઈને આપી એવી રીતના કુચકીઓએ પુષ્કલ અત્યાચાર ક્યા જેથી તેઓ સરદારો વગેરેના વિઠેષ પાત્ર થયા છેવટે દુરાકાંક્ષ મંત્રીએ મારવાડની પ્રધાન ભૂમિવૃત્તિ આહેરઉપર હુમલે કરવાનું ધાર્યું પણ તેની ધારણા સફળ થઈ નહિ. ફતેહસિંહને અને તેના સહચરને અત્યાચાર પ્રતિદિન વધતે ગયે પ્રજા અને સરદારો માંહત થયા. સામંત સમિતિમાં વિષાદ ફેલા સઘળા લોકોમાં અવિશ્વાસ અને રોષને વાસ થયે, સરદારોની ભૂમિ સંપતિ અત્યાચારી અમલદારોથી પદદલિત થઈ. તેઓના મનમાં દ્રઢ વિશ્વાસ જન્મે જે માનસિંહ ગુપ્ત ભાવે રહી આ અત્યાચાર કરાવે છે. માનસિંહે બ્રીટીશ એજંટના અનુપરિસ્થતિના સમયે ફરીવાર એકાંતવાસ સ્વીકાર્યો. અને રાજ્યના શાસન કાર્યમાં વિશેષ અમનેગિતા તે રાખવા લાગે રાજ્ય શાસનમાં તેનું ધ્યાન નહોતું પણ અખેચંદ અને ફતેસિંહ રાજ્યનું કામ સુંદર રીતે સંભાળતા હતા. ફતેહસિંહ અને તેના સહચરેને અત્યાચાર પ્રતિ દિન વધતે ગયે. પ્રજા અને સામંત સરદારે મમહિત થયા, સઘળી સામત સમિતિમાં વિષાદ રેષ અવિરવાસ અને અહંકાર ફેલાઈ ગયે. જે સામતે રાજ્યના સ્થંભ સ્વરૂપ હતા જેની સહાય વિના દુધર્ષ મુસલમાને મારવાડને જીતી લેત તેઓની સંપતિ આજ ભય ભરેલી હાલતમાં હતી. તેઓનું સંમાન કહેવું રાખવું જોઈએ તે કોઈ જાણતું નહોતું સરદારેની મમ વેદનાની હદ રહી નહિ. છ માસ વીતી ગયા અખીચંદને પ્રચંડ પ્રતાપ વધતો ગયો કેઈ પણ તેની વિરૂધ્ધ ઉભુ થયું નહિ રાજ્યમાં તેજ પ્રધાન પુરૂષ ગણાતો હતે રાજ્યમાં તેના સિવાય બીજે હુકમ ચાલતે નહિ. રાજા માનસિંહ દુધર્ષ દીવાન અને ખીચાંદ પાસે એક પુતળું હતું. પ્રજા, માનસિંહને નમાલે ગણવા લાગી, પણ છેવટે તેઓની તેવી લાગણું દૂર થઈ. માયા જાળ છેદાઈ ગઈ. માનસિંહે પિતાની મતિ ધારણ કરી. માનસિંહે નિજરૂપ ધારણ કર્યું, સરદારોના અને મજાનાં લેહી પી દુધ અખીચંદ સુખથી સમય કહાડતા હતા એટલામાં તેનાં માથા ઉપર ભયંકર દંડ પડયે. તેનું સુખસ્વમ ભાંગી પડયું તે ઉંચા ટોચ ઉપરથી ઉંડા ખાડામાં પડયે, તેના પાપન ચાર પાદપુર થયા. ચતુર માનસિં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #715 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન */wwwvu'*, *** * * * * * wwwww હની ઉન્મતતા દુર થઈ હવે તે અખીચંદની પસે રમકડ નહોતો. અખીચંદ તેને હસ્તગત હતો, સુખલબદ્ધ હતા. મૃત્યુ દંડે તે દંડિત હતા. જલલાદને તીક્ષણ ખડગ તેના ઉપર ઉંચો થા. નગરવાસીઓ તે જોઈ આશ્ચર્ય પામ્યા. રાજાને ઉન્મતભાવ ચાલ્યો ગયો. રાજાને તે ભાવ બનાવટનો હતા. એમ માલુમ પડ્યું. રાજ્ય વિષય માં તેનું આદાસિન્ય હાલ ચાલ્યું ગયું. તેની નિર્જનપ્રિયતા હવે લેપ પામી. હાલ માનસિંહે ભયંકર સ્મૃતિ ધારણ કરી. માનસિંહે આજ સુધી કપટી વેશ રાખ્યા હતા. પિતાની રક્ષા માટે તેનું તે પાંખંડ હતું. રાજકુળમાં જન્મ લઈ ઘણું શેડા લેકો તે પ્રમાણે કરી શકે. તેણે મેરીયાલીને ફટયંત્ર સાવ્યો. તેણે ચાણકયની કુટિલ નીતિ અમલમાં લીધી, મેરીયાલીની અને ચાણ કયની નીતિ માનસિંહની નીતિ જેવી શેણિત પિપાસુ નહતી. તેઓની નીતિ, માનસિંહની નીતિ જેવી પાશવી નહતી. રાજા માનસિંહે પિતાના મંત્રીને સર્વ નાશ કરવા પ્રપંચજાળ ધીરે ધીરે ફેલાવી, આજ પ્રજા અને સામંતે તેના કાર્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા, અખીચંદને વશ્વભૂમી ઉપર લઈ ગયા. તેને સહચરો કેદમાં આવી ગયા. તેઓનો ગવિત ભાવ અંતહિત થયે. તેઓની આશાની નવી નવી મૂતિઓ વિલુપ થઇ ગઇ. આજ તેઓના હાથ પગમાં બેડી જડાઈ ગઈ. અખીચંદના પાપમત્રે પ્રણોદિત થઈ. તેઓએ પ્રજાનાં ધન આત્મસાત કયા હતાં. આજ રાજાના અનુચરની સજાથી તે સઘળું ધન આપી દેવા તેઓ નારાજ નહોતા. ચાળીશ લાખ રૂપીયાની એક યાદી તૈયાર થઈ. તે રૂપીયા પ્રજા પાસેથી લીધા હતા, અખીચાંદ અને તેના સહચરનાં પેટ ફાડી તે નાણું પાછું લેવાયુ. ત્યારપછી રાજાએ તેઓના મૃત્યુ દંડની આજ્ઞા આપી. તે આજ્ઞા એકદમ પ્રતિપાબિત થઈ. બેનશીબ અખીચંદ મૃત્યુ દડે દંડિત થઈ આલેકમાંથી પિતાના દળ સાથે વિદાય થયે. કિલેદાર નાગજી રાજકુમાર છત્રસિંહના મૃત્યુનું પ્રધાન કારણ હતા. એ આશામી યુવરાજને પાપ માગે લઈ ગયા હતા. માનસિંહતી કુટિલ દષ્ટિ આ સમયે તેના ઉપર અને તેના સહચર મૂળજી ઉપર પડી. યુવરાજના મૃત્યુ પછી તેઓ રાજસંસ્કારમાંથી વિદાય થયા હતા. તેઓએ. છત્રસિંહને પાપ માર્ગે દોરી પુષ્કળ નાણું મેળવ્યું હતું, તે નાણાની મદદથી તેઓએ નાના બે કીલ્લા બનાવી તેમાં વાસ કર્યો હતો. રાજા માનસિંહ જ્યારે ફરીથી રાજગાદી ઉપર બેઠે ત્યારે નાગજી અને મૂળજીએ તેની પાસે તેઓના અપરાધની માફી માંગી. રાજાએ તે સમયે અનેક વિશ્વાસઘાતકને માછી આપી હતી, તે પ્રમાણે રાજા પાસેથી નાગજી અને મૂળજીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #716 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૬૨૧ ***** ** * * * * માફી મેળવી. રાજાએ તેઓને તેઓનું પૂર્વ પદ આપ્યું. પણ રાજાએ તેઓને પ્રપંચ જાળમાં નાંખવા, કૌશલ કર્યું, તે નાગજી અને મૂળજીએ જાણ્યું નહિ. માનસિ હે બેઓને માફી આપી તેઓને તેઓના પૂર્વ પદ ઉપર સ્થાપ્યા. રાજા માનસિંહે તેઓને પગાર વધાર્યો. વળી તેને નિત્ય નવાં નવાં ઇનામ આપવા લાગ્યો. એક દિવસે તેણે તે બનેના ગળામાં સકળ નંખી. છત્રસિંહ પાસેથી જેટલું ધન તેઓએ મેળવ્યું હતું. તે સઘળું ધન તેની પાસેથી તેણે લઈ લીધું. ત્યારપછી તે બન્ને ઉપર મૃત્યુદંડની આજ્ઞા થઈ, બનેના સંમુખે વિષપાત્ર આણ્યાં. તે બને આશામીએ વિષપાન કર્યું. તેના મડદાને સંસ્કાર વિના ખાડામાં નાંખ્યા. કેઈએ તેને શબ સત્કાર કર્યો નહિ. મૂળાજના એક ભાઈ જીવરાજને માનસિંહ પાસે લાવી ખડે કર્યો. રાજાએ આજ્ઞા આપી છે તેનું મસ્તક મુંડી તેને કીલ્લાની ખાઇમાં ફેકી દયો. એ કઠોર આજ્ઞા પાળવામાં આવી, પણ તેથી કરીને માનસિંહના રેષની શાંતિ ન થઈ વેદ વ્યાખ્યાતા શિવદાસ અને જેશી કીશનદાસ પણ માનસિંહના કઠેર હાથમાં આવી પડ્યા. તેઓ પણ મૃત્યુદડે દંડિત થયા. એ રીતે અનેક દુર્ભાગ્ય આશામીઓ એવી શરાનીય અવસ્થામાં આવી ગયા. બીજા કેટલાક પિત પિતાની સંમતિ આપી, માનસિંહને શરણે થઈ પ્રાણ રક્ષા કરવા પામ્યા. એવી રીતનાં આચરણ કરી, રાજા માનસિંહે એક કરોડ રૂપિઓ મેળવ્યા. અસંખ્ય પ્રજાના હૃદય શેણિતથી જે નાણું એકઠું થયું. તે નાણાંનું પ્રજન ! રાજા માનસિંહ એવી પાશવીવૃતિના આચરણથી જગતમાં અધમાધમ અત્યાચારોના નામે વિદિત થયે, આજપણ રજપુતો તેના નામે સેંકડો અભિશ્રાપ આપે છે, એવા હલકાં કાર્યના પરિણામે તેને દારૂણ મને વેદના ભોગવવી પડી. ભોગ કર્યાંથી ભાગીની ભગવાસન ચરિતાર્થ થાતી નથી, પણ તે ઉલટી વધી ઉઠે છે. પ્રતિદિન બે ચાર આશામીઓ માનસિંહના અવકૃપા કટાક્ષમાં પડી પિતાનું ધન આપી દઈ. આલોકમાંથી રવાના થાતા હતા. તેથી કરી રાજાની શેણિત પિપાસા અને ધનલિસા બમણી વધી. પિકણને સલીમસિંહ, નિમજને સુરતાનસિંહ અને શહેરને આનરસિંહ, માનસિંહના વિદેશ નયને પડશે. તેઓની સલાહ લેવા પ્રતિદિન રાજા તેઓને સભામાં બોલાવી હતી. જ્યારે માનસિંહે અખીચંદને કારાગૃહમાં રાખે ત્યારે તેઓને સંદેહ વધી ગયે. ચતુર માનસિંહને જાણી ગયે. તેઓને સંદેડ દુર કરવા કેટલાક કર્મચારીને મોકલી તેણે તેને કહેવરાવ્યું જે “અખીચંદ દુષ અને જી હતા. તેને તેને દંડિત કર યુક્ત હતું. પણ તમે નિર્દોષ છે, તેથી તમારે કાંઈ ભયનું કારણ નથી, અખીચંદને સાહસ્તિ આપવાથી મારા અને રથ સફળ થયા છે, સલમસિંહને નવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #717 -------------------------------------------------------------------------- ________________ જ ૬૨૨ રાડ રાજસ્થાન છે. * * * રાજાના મધુર વાકય ઉપર વિશ્વાસ બેઠે, પણ તેઓ સાવધ રહેતા હતા. રાત્રીએ રાજાની આજ્ઞાથી આઠ હઝાર સેંધવી સિનિકે એ બંદુક અને તે સાથે નીમજના સરદાર શુરસિંહના આવાસ સ્થળે હુમલો કર્યો.. શુરતાને પિતાના થોડા સૈનિકે સાથે રહીને હુમલાનો પ્રતિરોધ કર્યો. છેવટે ગળાના આઘાતે તેનું આવાસ સ્થળ પતનમુખ થયું. ત્યારે ધીર શુરસિંહ તલવાર લઇ સૈનિકે સાથે ઘરબહાર નીક તેણે પિતે પોતાના ભાઈ અને સૈનિકો સાથે શત્રુ સંગે લડતાં પ્રાણ હાય. બાકીના લેકે પિતાના બાળક સરદારના રક્ષણ માટે અસ્ત્રશસ લઈ નિમજ તરફ ચાલ્યા વીર શુરતાને પિતાના રક્ષણ માટે જે ભયાવહ યુદ્ધ કર્યું તેમાં અગણ્ય શત્રુ સૈનિકે અને પુરવાસીઓ મુઆ, તેથી કરી માનસિંહ તે રાત્રીએ સાવધ પિકણું સરદાર ઉપર હુમલે કરી શકે નહિ. સલમસિંહ આખી રાત્રી સશત્ર રહયે, તે પલાયન કરી જવાને સુયોગ જે તે હિતે, થડા સમયમાં સુગ આવવાથી તે પોતાના મરૂભૂમિના નિવાસ સ્થળમાં પોતાના દળ સાથે ચાલે ગયે. જે પિતાના રક્ષણ માટે એવી રીતનું કૈશલ ન કરત, તે ધદુર્ગના બહાર ભાગમાં તેનું મસ્તક કપાઈ જાત. માનસિંહના બીજા કલંકિતચરિતે જોવામાં હવે કંટાળો આવે છે, જે દિવસે સલીમસિંહે પ્રાણુ ભયે પિતાના કિલ્લાને આશ્રય કર્યો તે દિવસે માનસિંહનાં એવાં હૃદય સ્તંભક વ્યાપારે બંધ થઈ પડયા. ત્યારપછી રાજા માનસિંહ, ફતેરાજને બેલાવી થડા હાસ્યવાળા વદને તેને કહ્યું “ મેં તમને આજ સુધી દીવાન પદવી ન આપી તેનું કારણ તમે સમજી શકયા, કેટલાક શત્રુઓના: ઘાણ કહાઢવા તેરાજને દીવાન પદવી તેણે આપી નહિ, છેવટે અભિષ્ટ સિદ્ધિ થયા પછી તેણે ફતેરાજને દીવાન પદવી આપી. રાજયમાં એ ગપે ચાલે જે માનસિંહ, રાજ્યની અશાંતિ દુર કરવા બ્રીટીશ બળની સહાય માંગે છે તેથી પ્રજાકુળ વિષમ રીતે વ્યાકુળ થયું, સામંત લોકોએ એ રાજાધમનું રાજ્ય ત્યાગ કરી દીધું. વીર શુરસિંહના આત્મીયજને નિમજમાં પલાયન કરી ગયા પણ ત્યાં તેઓ નિષ્કટક રહી શકયા નહિ, માનસિંહને વિષવલ્ડિ તેઓની પછવાડે પડી નિમજમાં આવી પહોંચે, શુરસિંહના શિશુકુમાર ઉપર હુમલો થયે તેના અભિભાવક, વિસ્મયકર શુરવે શત્રુઓ સાથે લડયા. પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઈ નહિ, મુષ્ટિમેય સેના તે વિશાળ સેનાને અટકાવ શી રીતે કરી શકે. ક્રમે કમે સઘળા સિનિકે યુદ્ધ સ્થળે પડયા. રાજા માનસિંહે પોતાના સેનાપતિ દ્વારાએ કહી સંભળાવ્યું. સલીમસિંહના પુત્રને તેઓ આપી દે તે તેને માફી બક્ષવામાં આવે અને તેઓની સઘળી ભૂમિ સંપતિ તેઓને પાછી આપવામાં આવે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #718 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૬૨૩ આશ્વાસન વાકયથી વિશ્વાસ પામી તેઓએ યુદ્ધ છેડી દીધું. તેઓ દળ સાથે રાજા માનસિંહની છાવણીમાં આવ્યા, પણ માનસિંહે પોતાની પ્રતિજ્ઞા પાળી નહિ સૂરતાનને પુત્ર જે તેની છાવણીમાં આવ્યું કે દવાને રાજાને એક સ્વાક્ષરિત પત્ર બતાવી કહ્યું, “ આપ હવે કેદી છે. આ ક્ષણે હવે રાજાની પાસે તમારે જવું જોઇશે. આવું કાપુરૂષેચિતચરિત જઈ સંધવી સેનાપતિના મનમાં ઘૂણા ઉત્પન્ન થઈ તેણે તે દંડાજ્ઞા પત્ર દૂર ફેંકી દીધો અને કહ્યું “ ના ! તે કદી બનવાનું નથી. તેણે મારા વાક્ય ઉપર વિશ્વાસ રાખી આત્મ સમર્પણ કર્યું. હવે તેને કેદી કરે શું ઉચિત છે. ખેર ? રાજા માનસિંહ પિતાની પ્રતિજ્ઞા ન પાળે તે હવે હું તેને કોઇ નિરાપદ સ્થળે મુકી આવું તે સેનાપતિએ તે બાળકને સાથે લીધું. સાથે લઈ તે આરાવલી પાદ પ્રસ્થ પાસે આવ્યું. તે સ્થળથી શુરતાન બાળકુમારે મેવાડમાં જઈ રાણાને આશ્રય લીધે. માનસિંહનું નિવાસઘાતક અધમ આચરણ જઈ સરદારો અત્યંત ક્ષભ પામ્યા. તેઓએ જોયું કે મારવાડમાં હવે તેઓનું સુખ નથી. ડગલે ડગલે વિવી નૃપતિના નયન વિષને સંભોગ કરવું પડે છે, ડગલે ડગલે વેતનગી સેનિકોની તાડના સહેવી પડતી હતી. તેઓની પાસે એવું સહાયબળ નહોતું, જે જેથી કરી તેઓ રાજાની વિરૂધ્ધ ઉતરે. તેઓ પિત પિતાના કિલ્લામાં પણ રહેવા પામ્યા નહિ, તેઓના મનમાં હતું જે અગ્રેજ સેના આવી કીલ્લા ઉપર હુમલો કરે, એ રીતે શક સંતપ્ત થઈ રાઠોડ રજપુતોએ માતૃભૂમિ તજી દેવા સંકલ્પ કર્યો. જે મારવાડ તેઓનું લીલાસ્થળ હતું, તે મારવાડ છેડી જવા તેઓ હઝાર દરજે ખુશી હતા. છેવટે તે પીડિત રાઠોડ સરદારેએ પરિવાર સાથે માતૃભૂમિ છે દીધી. ત્યારપછી મારવાડ ભૂમિ પશુઓની વાસભૂમિ થઈ પડ, સરદારએ મારવાડને ત્યાગ કરી મેવાડ નંબર કોટા અને વિકાનેરને આશ્રય લીધે તે પ્રદેશના સઘળા રાજાઓએ તેઓને આદરથી ગ્રહણ ક્ય. તેઓએ તેઓને વાસોપગી સ્થળ આપ્યું, તેથી પણ માનસિંહને, કઠેર દુરાચાર શાંત પામે નહિ, પાશવી સ્વાર્થઘટનાથી તે એટલે બધે મૂઢ થઈ ગયું હતું, જે તેના વિપદના પરમ બંધુ આનરસિંહ ઉપર હુમલો કરવા તેણે મુકરર કર્યું. જે આનરસિંહ તેની વિપદને સહચર, જેણે પિતાની પીઠ આપી તેને ભીમની છરીથી બચાવ્યું હતું. તે આનરસિંહને સઘળો ઉપકાર ભૂલી રાજા માનસિંહ કૃતઘતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી તે આનરસિંહને સંપૂર્ણ હરકત કરવા તૈયાર થયા. સુખ દુઃખમાં અઢાર માસ વીતી ગયા. મારવાડના સરદારે નિવસિત અવસ્થામાં હતા. તેઓ પરાને પ્રતિપાળિત હતા. તેઓ પરગૃહમાં શાપિત હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #719 -------------------------------------------------------------------------- ________________ १२४ ટોડ રાજસ્થાન. જેઓ સૂર્યગ્ર પ્રમાણે જમીનના માટે પ્રાણ આપવા તૈયાર હતા, તેઓ આજ લાંબા સમયથી પિતાની ભૂમિથી દૂર વસતા હતા. આજ તેઓ રાજના કઠેર રેષ અને વિદ્વેષ ભયે વિદેશે આશ્રય લેતા હતા, આશ્રયદાતા બંધુઓના સ્નેહથી, તેઓને ખોરાકી પોશાકને તેટો નહોતો, પણ તેઓને હૃદયમાં સુખશાંતિ નહાતી. સઘળા દિવસોમાં કાયમ તે માતૃ ભૂમિનું ચિત્ર તેઓના હૃદયમાં આવતું હતું નૃશંસ પ્રજા પીડક વિશ્વાસઘાતક માનસિંહની રેપ દષ્ટિથી રક્ષણ પામવા આજ રાઠોડ સરદારે પરભૂમિમાં વસતા હતા. આજ તેઓને ઉત્સાહ અને આનંદ નિહિત થયે. દુર્ભાગ્યના આવવાથી તેઓનું સઘળું નિષ્ફળ થયું, આજ તેઓ નિરૂત્સાહ ભાવમાં આવી ગયા હતા. તે શોચનીય દુરાવસ્થામાંથી છુટવા માટે ઈ. સ. ૧૮૨૧માં અંગ્રેજ બહાદુરનું આનુકુલ્ય પામવા તેઓએ ચેડા કરી. પણ એક વર્ષમાં તેઓની ચેષ્ટાનું ફળ માલુમ પડયું નહિ, રાઠોડ સરદારેએ એક મમભેદી પત્ર અંગ્રેજ બહાદુરને લખ્યું. તે પત્ર વાંચી મહાત્મા ટેડસાહેબે કહ્યું હતું, જે યથાકાળે બ્રીટીશ ગવરમેંટે તેઓના ઉદ્ધાર માટે ચેષ્ટા ન કરી હતી તે તેઓ તેઓની મેળે પિતાના ઉદ્ધારની ચેષ્ટા કરત. જોતાં જોતાં ઈ. સ. ૧૮૨૨નું વર્ષ કાળ ચકના એક આર્યવતનમાં અનિત કાળ સાગરમાં ડુબી ગયું, અને બીજું વર્ષ બદલાયું તો પણ તે સ્વાર્થ વંચિત, પ્રતાડિત ઉયિત રાઠોડ સરદારનું ભાગ્ય ચક ફરી બદલાયું નહિ. બ્રીટીશ ગવરમેંટ મધ્યસ્થ તેઓ એના વિવાદને ચુકાદો કરશે એવું આશ્વાસન વાકય તેઓને મળ્યું. ઈ. સ. ૧૮૨૩ માં તે આશ્વાસન વાક્ય સફળ થાશે એવા ખબર સાંભળવાથી તેઓના આનંદની સીમા રહી નહિ, તેઓ તે વર્ષની રાહ જોવા લાગ્યા. હાય ! નિષ્ફર રાજાના દોષે તેઓની એવી દુરાવસ્થા ! તે અગ્ય રાજાથી મારવાડનું કેટલું અભીષ્ટ થયું તે વિચાર કરી જવાથી મન સ્તબ્ધ થાય તેવું છે. રાડેડકુળને ગરવમય ઈતિહાસ આ સ્થળે પુરે છે. વરવર શિવજીને વંશધરના લીલા સ્થળ મારવાડના રંગભૂમે આ સ્થળે પડદે પડે. જે દિવસે તે મહા પુરૂષ, રાઠોડકુળની પચરંગિની પતાકા સુરધુનીની સિક્ત ભુમથી ઉપાડી લુણી નદીના તટના બાલીયા વાડીમાં રોપી, તે દિવસથી તે સમાલોચ વિષયના સમય સુધી છ સૈકાને કાળ નીકળી ગયોએ લાંબા કાળમાં શિવજીના વીર વંશધરેના પુષ્કળ પવિત્ર અસ્તિો લિપીબદ્ધ કરવામાં આવ્યા. છેવટે અયોગ્ય અને નરાધમ માનસિંહના કલંકિત જીવનચરિત સાથે રાઠેડ કુળના ઇતિહાસની સમાપ્તિ થઈ. એકવાર જે રજપુતોની તલવારથી મેગલ સામ્રાજ્ય કંપ્યું હતું આજ તે રજપુત વંશધર માનસિંહ અધઃપાતમાં પડયો. આજ માનસિંહના મુખે નુર નહોતું, આજ માનસિંહનામાં તે રજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #720 -------------------------------------------------------------------------- ________________ મારવાડ. ૬૨૫ પુતોનો વિશ્વદાહી પ્રતાપ નહોતો, સઘળું ઠંડુ પડી ગયું. સઘળું મંદ થઈ ગયું. ગૌરવવન્તિ ઓલવાઈ ગયે. જે ધરવે પિતાના અદભુત સંન્યાસ બળે રાઠોડ કુળની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આજ તેનું સિંહાસન છઘરની જેમ ભગ્નમાય થઈ ગયું તેને વિજય કિરિટ આજભૂમિ ઉપર પશે. કાળચકનું કેવું અદભુત આશ્ચર્યકાળચક્રનું કેવું વિચિત્ર વિધાન! પ્રચંડ અત્યાચારી મુસલમાનનું ધારાવાહિક ઉપિડન સહન કરીને પણ જે રાઠોડ કુળ અક્ષુણ રહ્યું હતું. તે રાઠોડ કુળ આજ અધોગતિને પામ્યું. તે રાઠોડ કુળને આજ પ્રતાપ રવિ અસ્તગતું. તે રાડેડ કુળને કિતિચંદ્ર આજ આથમ્યુ. તે રાઠોડ અને મેગલે આજ કયાં ! કાળચકના પરિવર્તને તેઓ આજ સમાધિ મંદીરમાં પઠા ના અદશને લુંટારા મરાઠાએ મારવાડ ઉપર અત્યાચાર કરવાનું બાકી રાખ્યું નહિ. જેથી કરીને પણ મારવાડની આબાદી વિશેષ તુટી ગઈ. રાઠેડેએ તેઓ સાથે સોહાર્દ રાખી જે આબાદીની આશા રાખી હતી તે આશા શું સફળ થઈ? રાઠેડો સાથે સંધિબંધન કરી બ્રીટીશ ગવર્મેટે પ્રતિજ્ઞા કરી જે, “મારવાડની અશાંતિ બંધ કરી, મારવાડના દગ્ધ હૃદય ઉપર શાંતિવારિને શેક કરવો” તે પ્રતિજ્ઞા શું પાલિત થઈ ? મારવાડવાસીના શેકાયુ સાથે વર્ષ ઉપર વષે કાળસાગરમાં ડુખ્યાં. તોપણ ન્યાયપર સત્યસંધ બ્રીટીશ ગવમેન્ટે પોતાની પ્રતિજ્ઞા પાળવામાં મનોવેગ આપે નહી એમ વિચારવામાં ભારતવાસી કેઈપણ ઉન્મત કહેવાશે નહિ. બ્રીટીશ પિલીટીકલ એજન્ટ મહાત્મા ટેડ સાહેબે તે વાત કબુલ કરી છે. એ સંબંધે તેણે જે મર જાહેર કરેલ છે તેને ખરેખરે અનુવાદ આપવા કલમ આંચકે ખાય છે. ૪. : પાક ૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #721 -------------------------------------------------------------------------- ________________ ષડજ અધ્યાય. મારવાડને વિસ્તાર, મારવાડના અધીવાસીઓને ત્રણ વિભાગ, મારવાડની ભુમિ, મારવાડનું શસ્ય, મારવાડનું ખનિજ દ્રવ્ય અને શિલ્પ દ્રવ્ય, તેનું વાણિજ્ય સ્થળ મારવાડની વણિક શ્રેણી મુંધવ અને ભાલોત્રાની સેના, મારવાડની વિચાર નીતિ, તેને દંડ વિધિ, તેને કર વિધિ, લવણ સરોવરમાંથી આર્ય-સામંત શ્રેણી સામંતિક ભૂમિ પુર્વ પશ્ચિમે. મારવાડ કાંક વધારે વિસ્તૃત તે વિસ્તૃતિ અન્યૂન બસેસીતેર માઈલ, તે ઉતર દક્ષિણમાં બસો માઈલ લાંબુ, તેના પૂતર ખુણાથી દક્ષિણ પશ્ચિમ ખુણા સુધી એક વ્યાક્ત તાણીએ તે તે ત્રણસો પચાસ માઈલ થાશે નહિ. મારવાડની સીમા બંધની એવી રીતની વક અને અસમ, તેના એક બીજા રાજ્યના અંશ એક બીજા રાજ્ય સાથે એવા મળી ગયા છે જે ત્રિકોણ મિતિ સિદ્ધ પ્રક્રિયાનું અવલંબન કર્યા વિના તેની સીમાનું ખરૂં નિધારણ થાય તેમ નથી. મારવાડના અધિવાસીઓને શ્રેણિ વિભાગ જે સમયે મહાત્મા ટેડ પિલીટીકલ એજ ટના પદે નીમા હતા, ત્યારે તેણે ગણના કરી મારવાડની લેક સંખ્યા વિશ લાખની મુકરર કરી. એ સંખ્યામાં છત, પંચાણમ, રજપુતદ્ધિ અષ્ટમ. બાકીની સંખ્યા બ્રાહ્મણ, વણિક અને શુદ્ર હતી. એ ગણના જે ખરી હોય, તે તેથી રજપુતની સંખ્યા પુરૂષ, બાળક વગેરેને લઈ એકંદર પાંચ લાખની હતી. તેમાં ઓછામાં ઓછા પચાસ હજાર આશામી અસ ધારણ કરવામાં સત્તાવાળા હતા. મારવાડને વિસ્તૃત ઇતિહાસ વર્ણવા જતાં રાઠોડના ચરિનું વર્ણન કરવું નિઃપ્રજન છે શાથી કે મારવાડના દરેક પગે એ વીરકુળનું ચરિત અંક્તિ છે. રાજસ્થાનનાં છત્રીસ રાજકુળમાં રાઠોડ રજપુતોએ ઉચું આસન મેળવ્યું છે. જે રાઠોડે મેગલને પ્રચંડ પ્રતાપતુચ્છ કરી દીધું. આજ કાળચક્રના પરિવર્તનથી તેને વીવહિ નિસ્તેજ થઈ ગયે ખરે પણ તે નિર્વાણ થયે નહોતા. કાળક્રમે જે ધરાવ જેવો મહા પુરૂષ પેદા થઈ મેહનમત્રબળે એ અસ્તમિત વાચવન્ડિ ઉદીપિત કરે તે ફરીથી તે રાઠેડના ગરવ તેજે પૃથ્વી આલકિત થાય, હાલના રાઠોડ રજપુત પ્રધાન અહિદેત સેવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #722 -------------------------------------------------------------------------- ________________ મારવાડ દર૭ ભારતવર્ષમાં રાઠોડ અશ્વસેના સર્વ પ્રધાન, એ માટે મારવાડમાં પ્રતિવર્ષ સંખ્યાબદ્ધ અો ખરીદ થાય છે. કચ્છ, કાઠીયાવાડ, મુલતાન વિગેરે પ્રદેશથી ઘોડાએ, આવી મારવાડની રાઠોડ અશવસેનામાં ભરતી થાય છે. તે ઘોડા ભાલોત્ર અને પુષ્કળ નાગોરમાં વેચાણ થાય છે. ભૂમિ અને શસ્ય-મારવાડની ભૂમિ કાળ, ચીકણી, લીલી અને સફેદ છે. વિકાળ ભૂમિમાં મારવાડને ઘણે ખરે ભાગ વ્યાપ્ત છે. તે વાલુકાય છે. જેમાં માટી જ હોય છે. તેમાં મકાઈ, મગ, મઠ, તલ અને તરબુજ થાય છે. ચીકણું ભૂમિ જેવામાં કૃષ્ણ વર્ણની છે. મેરતા, ગદવાર, વિગેરેના પ્રદેશે એ ભૂમિથી પરિવ્યાપ્ત છે. તેમાં ઘઉં ઉત્પન્ન થાય છે, પીળીભૂમિમાં વાલકને ભાગ મિશ્રિત છે. જોધપુર ઝાલર અને વાલેત્ર વિગેરેના પ્રદેશ તે ભૂમિથી પરિવ્યાપ્ત છે. પીળી ભૂમિ યવના માટે વિશેષ ઉપગી, તમાકુ ડુંગળી વગેરે તેમાં પેદા થાય છે. સત ભૂમિ વિશુદ્ધ ઘળી રેતીથી પરિપુરિત છે. તેમાં કઈ પણ શશ્ય પેદા થતું નથી. લુણી નદી દ્વારા મારવાડની ભૂમિ ઘણે દરજે સુધરી ગઈ છે, પુષ્કર હદથી પેદા થઈ મારવાડના બે ભાગ કરી લુણી નદી કમાગત પશ્ચિમ તરફ પ્રવાહિત છે. વળી આરાવલીમાંથી ઘણી નાની નદીઓ વહે છે. ખનિજ દ્રવ્ય-મારવાડમાં અનેક સ્થળે અનેક પ્રકારનાં ખનિજ દ્રવ્ય પદા થાય છે. તે ખનિજ દ્રવ્યથી મારવાડની ઘણે દરજો આબાદી છે. શંબરનું પ્રવણ વિગેરે દ્રવ્ય મારવાડની સમૃદ્ધિમાં વધારે કરે છે. મકરેણના મરમરના પથ્થર વિશેષ પ્રસિદ્ધ છે. મુસલમાન શાસનકાળમાં એકજ પથ્થરથી દીલ્લી આગ્રા વિગેરેનાં સારાં મકાને બંધાયા છે. તે પથ્થરથી સમાધિ મંદિર અને આરબ્ધ સ્તંભે વગેરે બનાવેલા છે. અગાઉ એ પથ્થરથી મારવાડની પુષ્કળ પેદાશ હતી, પણ તે પેદાશ કમ થઈ છે, તે શિવાય જોધપુર અને નાગર પાસે ચૂનાના પથ્થર નીકળે છે તે પથ્થરથી પણ મારવાડને પુષ્કળ ઉપકાર થયું છે. સુજેમાં કલઈ અને શીશું નીકળે છે. પલ્લીમાં ફટકી નીકળે છે. પિનમહેલ અને ગુર્જરની પાસેના પ્રદેશમાં લેતું નીકળે છે. શિલય-મારવાડએ શિલ્પશાસમાં પારદશી નથી. જાડા સુતરના કાપડથી અને જાડા ઉનના ધાબળાથી વેપારની ઉન્નતિ નથી. બંદુક તલવાર અને યુધ્ધોપાગી અસશસ્ત્ર ધપુર અને પલ્લી નગરમાં બને છે. પલ્લી નગરના અધિવાસીઓ વિલાતી ટીનની પેટી જેવી એક પિટી કરે છે. એ સઘળા સામાન કરતાં લેઢાના કડાયાં સારાં તૈયાર થઈ મારવાડમાં વેચાય છે. વાણિયસ્થલ-રાજસ્થાન સઘળા પ્રદેશમાં એક એક વાણિજ્ય સ્થળ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ ટડ રાજસ્થાન હોય છે. મેવાડનું ભીલવાડા, વાંકાનેરનું ચુરૂ અને અબરનું માલપુર વાણિજ્ય પ્રધાન સ્થળ. વળી મારવાડનું પલ્લી કોઈ પ્રકારે વાણિજ્યમાં તેઓથી ઉતરતું નથી, મારવાડના ગોરવ, હાલમાં પલ્લી નગરેજ પ્રાગ્ય અને પ્રતીક્ય દેશમાં વાણિજ્ય માટે પ્રસિદ્ધ હતી. ભારતવર્ષના, ચીનના, કાશ્મીરના અને અરબસ્તાનના ઘણય દ્રવ્ય સાથે યુરોપના, આકીકાના, ઈરાનના પણ દ્રવ્યને વિનિમય આ પલી નગરીમાં થાત. પશ્ચિમ દેશનાં અનેક દક્ષિણ દેશનાં હાથીદાંત, કેરી, ખજુર, ખારેક, કપુર, ચંદનકાષ્ટ, રેશમી વસ્ત્ર, પશમી કાપડ વગેરે દ્રવ્યો સમુદ્ર માગે કચ્છ અને ગુજરાતના ઉપફળે એકઠા થઇ ઉંટથી વાહિત થઈ પલીની વિશાળ મારકેટમાં આવતા. મારવાડી લેકે સાકર, અફીણ, રેશમી વસ્ત્ર, પટ્ટવસ, શાલ બનાત વગેરે જુદી જુદી ચીજો આપી બદલામાં તે ચીજો ખરીદતા હતા. મેળા-મારવાડમાં પ્રતિવરસ બે મેળા જેવામાં આવે છે. તે બન્ને મેળા મુંધર અને ભાત્ર શહેરમાં ભરાય છે. એ મેળામાં જુદી જુદી જાતનાં દ્રવ્ય પ્રદશિત અને વિકીત થાય છે. માઘ માસના પ્રારંભ થકી તે બન્ને મેળાની શરૂઆત થાય છે. મુંધરના મેળામાં ગાય બળદને લઈ મેટાં આડંબરથી મેળો ભરાય છે. ત્રણ અઠવાડીયા સુધી એ મેળા રહે છે. ભારતવર્ષના જુદા જુદા સ્થળથી જુદા જુદા વેપારીઓ એ મેળામાં આવે છે. મારવાડની સાભાગ્યલક્ષ્મી સાથે મુંદર અને વાલેત્રનું દર્ય અંતહિત થયું છે. વિચાર વદ વિધિ-રજપુતને વિચાર અને દંડવિધિ ઘણું કરીને કમળ રાજનૈતિક મોટા અપરાધ વિના તેઓ કોઈને ઘણું કરી અંતદડે કઠીન કરતા નહિ. રજપુતે વિચારક, સૂક્ષ્મદર્શિક, ન્યાયવાન અને નિરપેક્ષ હોઈ અપરાધિ ઉપર દયા રાખતા હતા. નરઘાતક અપરાધી પણ અર્થ દંડ, વેત્રાઘાત, કારા રેલ કે સ્થિર નિર્વાસનની સામાન્ય સામાન્ય શિક્ષા સહ્ય કરી વિચાર કર્તાના કરૂણાબળે પ્રાણ રક્ષણ પામતા હતા. વાદી તેમ થવાથી કોઈ રીતે સુણ રહે નહિ રજપુત બને ત્યાં સુધી ચેરી કરતા નહોતા. રજપુત સમાજમાં તસ્કર થોડા જોવામાં આવે છે, અગાઉના હીંદુના શાસનકાળમાં તસ્કરના નામ માત્રમાં પ્રસિદ્ધ હતું. રાજા વિજયસિંહના મૃત્યુ પછી મારવાડનું વિચારાસન શુન્ય થઈ પડ્યું. શાથી કે વિજયસિંહ પછી તેને જેવો રાઠોડ કુળમાં કોઈ સુવિચારક પેદા થયે નહિ, તેણે કોઈ દિવસ કોઈના વિરૂદ્ધ પ્રાણદડાજ્ઞા કરી નથી. તેના સુવિચાર સંબંધે આજે પણ લોકોમાં અનેક ગ૫ સાંભળવામાં આવે છે. એકવાર તેના સુવિચારથી મોહ પામી. મારવાડના બંદીજને બોલતા હતા જે “ અમે બહાર તે શાક થોડું પણ પામતાં નથી, પણ કારાગારમાં બેસી લાડુ જલેબી ખાઈએ છીએ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #724 -------------------------------------------------------------------------- ________________ મારવાડ ૨૯ -~ ~V, vvvvvvvvv', wwwww અગ્નિ પરીક્ષણને દંડજે પ્રાચીનકાળે ભારતવર્ષમાં હતા તે દંડ મારવાડમાં આવતું હતું જે દંડથી સતી સિમંતિની સીતાએ પોતાની શુદ્ધતા અને પતિત્ય સપ્રમાણ કરી આપેલ છે. પંચાયત પંચાયત પ્રથા ભારતવર્ષમાં નવી નથી. જે વિચાર વિધિ માટે અંગ્રેજ લકે પંચાયત પ્રથાને અગ્ય કરી માને છે તે વિચારવિધિ ઘણું પ્રાચીન કાળથી ચાલતી આવે છે અત્યાચારી મુસલમાને પણ તે વિધિથી આપણને વંચિત કરી શકયા નથી, તે પ્રશસ્ત વિધિ દીવાની વિચારમાં પ્રયુકત હતી એ વિચારમાં અસંતોષ પામેલ વાદી પ્રતિવાદી ફરી વિચારના માટે રાજા પાસે માથના કરતા હતા. વિચારલય કર્થ વિધિ ઘણો જ સામાન્ય હો વાદી જીલ્લાના હાકીમ પાસે કે ગામના પટેલ પાસે અરજ કરતો પછી પ્રતિવાદી તરફ સમન્સ નીકળતે, વાદી પ્રતિવાદીઓના સમન્સ કરી સાક્ષી લેવાતા તેઓની ગાદીની આણ એવી પ્રતિજ્ઞા અપાઈ જુબાની લેવાતી, વિચારના અંતે વિવાદની મિમાંસા થાતી વિચારપતિ, પોતાના નામની મહેર અંકિત કરતે જે સમયે દુર્તીતિમયી પાશ્ચાત્ય સભ્યતા ભારતવર્ષમાં પેસવા પામી નહોતી, શઠતા અને પ્રપંચતા કેનેકહે એમ ભારતવાસીઓ નહોતા જાણતા તે સુખના સમયમાં અને રજપુત જાતિના તે ગરવ કાળમાં એ સામાન્ય પંચાયત દ્વારા વિવાદની મિમાંસા થાતી પણ ભારત વર્ષના સુભાગ્ય સાથે તે પ્રથા હાલ અંતહિત થઈ. રાજસ્વ–મારવાડનું રાજસ્વ અનેક ઉપાયથી પેદા થતું, ઉપાયમાં નીચેના ઉપાયે પ્રધાન ૧ ખાલસા જમીન વ ખાસ જમીન. ૨ લવણ સરોવર, ૩ શુક. ૪ જુદી જુદી જાતના કર, - મહાત્મા ટોડ સાહેબના સમયમાં મારવાડના અધિપતિઓને ખાસ જમીન થકી દશ લાખ રૂપિયાની પેદાશ હતી પણ ત્યારપછી પચાસ વર્ષ એટલે રાજા વિજયસિંહના શાસન કાળે તેની સોળ લાખ રૂપીઆની પેદાશ હતી, પ્રજા પાસેથી દ્ર ઉપર કર લેવાતું હતું, અગાઉના સમયમાં શસ્યને છાશ ઉપજમાં લેવા હિતે કમે ક્રમે તે ચતુથીત લુટી લેવાતે છેવટે રજપુત રાજાએ સદ્વાંશ લેતા હતા તે શિવાય રક્ષણ માટે પ્રજા કાંક કાંક કર આપતી હતી, તેમાંથી રક્ષણ અને કુટીલ ખર્ચ ચાલતું હતું, આજ મુંડ કર પૂર્ણ વયવાળા પ્રત્યેક છદ્ધષપાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #725 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ ટાડ રાજસ્થાન. એક રૂપીયાના હીસાબે લેવાય છે, પ્રત્યેક અકરા અને ગાડરના ઉપર એક આનાના કર લેવાતા, ભેશ ઉપર આઠ આનાના અને ટ ઉપર ત્રણ રૂપિઆના કર લવાતે. ઉબરાવેરા—એ વેરા અત્યાચાર મુલક થઇ પ્રસિદ્ધ તે રાજા માનસિ'હું પ્રથમ પ્રવર્તાયે. જે સમયે તેના સરદારે વિદ્રોહીયે પઠ્ઠી નગરીમાં ગયા. જેથી તે અર્થ કષ્ટમાં આળ્યે, તે અથ મેલવવા તેણે ઉંબરાવેરા નાંખ્યા. તેથી રાજ્યની ઉપજમાં વિશેષ વધારેા જોઇ તેણે તે જારી રાખ્યા. ત્યાર પછી રાજા માનસિંહે તે કર વધારી દીધા, એ કર લેવાની વ્યવસ્થા સારી નહેાવાથી લેનાર અધિકારીએ તેમાંથી કેટલેાક ભાગ લઈ જઈ રાજ્યને નુકસાન કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #726 -------------------------------------------------------------------------- ________________ વીકાર. પ્રથમ અધ્યાય, વિકાનેર રાજ્યની ઉત્પતી, વીકા, આદિમજીત લોકની અવસ્થા તેઓની વિસ્તૃતિ. તેઓન શાસનવિધિ. જીવિકા અને ધર્મ નીતિ, વિકાના અભિયાત સમયના લોકોના ઉપતિ વેશની તાલિકા વિકાના સારરથનું કારણું વિકાના હાથમાં જીત મંડળનું વેચ્છાપૂર્વક આત્મસમર્પણ વસ્થા, વીકા અને તેની જીત, પ્રજાએ કરેલ જાતીયાનું આક્રમણ, જાહીયાનું વિવરણ. વિકાનો જય, ભટ્ટીઓના હાથથી ભાગારનું લઈ લેવું અને વાંકાનેરની સ્થાપના, વિકાના કાકાએ કરેલ ઉત્તર દેશને જ્ય. વિકાનું મરણ, તેના પુત્રનું કર્ણને રાજ્યાભિષેક, ભટ્ટીઓ પાસેથી દેશને જય. નુનકર્ણના પુત્ર જૈતને અભિષેક, વિકાનેરની ક્ષમતાને વધારો, રાયસિંહને અભિષેક દેશ જય વિકાનેરના છતલોકની સ્વાધીનતાને લપ, રાજ્યની શ્રીવૃદ્ધિ, અકબર સાથે રાયસિંહને સંબંધ તેનું સંમાન અને પ્રભુતા, જેહીયા કુળને બળવો અને તેઓનું ઉન્માન, તેઓની પ્રાચીન ધ્વંસા વિશેષમાં એલેકઝાંડરનું વિક્રમનિદર્શન, રાજશ્રાતા રાયસિંહે કરેલ પુનીયા જીતને પરાભવ, તેઓનું સંપુર્ણ દમન, સલીમ [ જહાંગીરી સાથે રાયસિંહની દુહિતાને વિવાહ સંબંધ, કર્ણનું સિંહાસના રોહણ, સમ્રાટની સેવામાં કર્ણના પહેલા બીજા અને ત્રીજા પુત્રને પ્રાણ ત્યાગ, કનિષ્ટ પુત્ર અનુયસિંહને અભિષેક, કાબુલના વિદ્રહનું દમન, તેના મૃત્યુ સંબધે અનિશ્વિતપણું, સ્વરૂ૫સિંહને અભિષેક, તેનું મૃત્યુ, સુજનસિંહ, જોરાવરસિંહ, ગજસિંહ અને રાજસિંહનું સિંહાસના રહણ. રાજસિંહની વિષમ યોગે હત્યા કરી તેના ઓરમાન ભાઈએ કરેલ રાજપાપહરણું, તેના વિરૂધે સરદારોનું ઉઠવું, ન્યાય સંમત ઉત્તરાધિકારી પોતાના ભત્રીજાનો વધ અને વિપ્લવ યુદ્ધ સજ મરાણાયહારકે કરેલ યોધપુરનું આક્રમણ વિકાનેરનું તાત્કાળિક વિવરણ, વહાવતીનું વૃત્તાંત. આઠ રાજ્યથી સુવિશાળ રજપુતાનાનું શરીર ગતિ છે. તેમાં વીક નેરનું રાજ્ય બીજી શ્રેણીનું અંતર્ગત છે. તે મહારાજ ધરાવના એક વિશાળ વંશતરૂની માત્ર શાખા. તે રાઠોડ વીરના સંતાનોએ જીગીષા વૃતિથી પ્રદિત થઈ પિતાના પિતૃ રાજ્યના ઉત્તર પ્રાંતમાં વિકાનેરની પ્રતિષ્ઠા કરી મરૂ ભૂમિના હૃદયે સ્થાપિત છે અને ચારે દિશાએ પ્રતત વાલુકારાશિથી પરિવેષિત થઈ વિકાનેર પિતાની સ્વાધીનતા લાંબો કાળ રાખવા સત્તાવાળું થયું છે. જે વર્ષમાં ( સંવત ૧૫૧૫ ઈ.સ. ૧૪૫૯) માં મહારાજ ધરાવે રાઠોડ કુળનું રાજપાટ પ્રાચીન મુંદરથી યોધપુરમાં લઈ સ્થાપ્યું. તે વર્ષમાં તેને પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #727 -------------------------------------------------------------------------- ________________ દર ટીડ રાજસ્થાન વિકે વાળયાવાડમાં રાઠોડની પ્રભુતા વિસ્તૃત કરવા માટે પિતાના કાકા કંડુલના અધિવે તૃત્વ નીચે ત્રણ રાઠોડને લઈ કાર્યક્ષેત્રમાં ઉતર્યો, વીઘનામને વાંકાને એક બીજો ભાઈ હતા. તેણે મોહિલને રાજ્યની પ્રતિષ્ઠા કરેલને કબજે કર્યો. આ ક્ષણે તેના વીરદાહરણ બતાવી વીકે પિતાના અસિબળે પિતાના અને માર્ગ નિષ્કટક કરવા પ્રવૃત થયે. રાઠોડવીર વીકાની જેમ જે રજપુત પ્રકૃતવીર ધર્મના અનુસાર દેશરાયે પ્રવૃત હતા. તેઓ ઘણું કરી જયલક્ષ્મીની સુપ્રસન્નતા પામ્યા, લુંટફાટ કરવા વિગેરેના પાપમંત્રથી પ્રણાદિત થઈ તેઓએ ખડગ લીધું નહોતું, બને તે જય મેળવવો નહિતે, યુદ્ધમાં પ્રાણ ખોવે એમ તેને મૂળમંત્ર હતો. એ મંત્રની સાધનામાં પ્રવૃત થઈ રાઠેડ વીરવીકાએ તે ત્રણ રાઠેડ જંગલ નામના સ્થાનના શંકલાના ઉપર હુમલો કર્યો. થોડા સમયમાં તે સઘળા તેના હાથમાં પડયા. વિકાની પુરૂષતા સાંભળી ભટ્ટરાજે તેને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યો. ત્યાર પછી વિકાએ કંદશિર નામના સ્થળે છાવણી રાખી ત્યાં એક કિલો તેણે બનાવ્યું. તે કીલ્લામાં પિતાનું દલબળ રાખી તે સુયોગ અને સુવિમે પિતાનું રાજ્ય વધારવા લાગ્યું. ' એ રીતે જય લક્ષ્મીની સુપ્રસન્નતાથી વિકાનું રાજ્ય પ્રતિદિન વધવા લાગ્યું તેની રાજ્યની સીમા છત કેની રાજ્યની સીમાને અડકી પી, તેઓના પ્રદેશને અધિકાંશ વીકાના હાથમાં આવવાથી વાંકાનેર રાજ્યને વિસ્તાર થયે. છતલક વિશેષ પ્રસિદ્ધ હતા. તેઓનું સંક્ષિપ્ત વિવરણ આપણે ઉપર આપી ગયા. ઘણા પ્રાચીન કાળથી જે સઘળી જાતિઓએ એશીયાના મધ્ય પ્રદેશમાં ખ્યાતિ મેળવેલ છે, તે જાતિઓમાં જીત લોકો પ્રધાન. બરોબર કયા સમયે તે ભારતવર્ષમાં આવ્યા, તેનું પ્રમાણ કોઈ સ્થળથી નીસરતું નથી. ઈસ્વીસનના પાંચમા સૈકામાં પંજાબમાં જુતિવાછત રાજ્યની પ્રતિષ્ઠા હતી. પણ પંજાબમાં તે જાતિ કયારે ઉપનિવિષ્ટ થઇ, તેનું પ્રમાણ જોવામાં આવતું નથી, પ્રચંડ મુસલમાને એ જેટલીવાર ભારતવર્ષ ઉપર હમલે કર્યો, તેટલીવાર જીત લેઓએ તેઓની ગતિ રેકી હતી, મુસલમાનની ગતિ રોકવામાં તેઓની ચેષ્ટા સરલ થઈ નહિ. પણ તેઓની ગતિ રેકવાને તેઓએ વિસ્મયકર - વીરત્વ દેખાડયું હતું મહમદ અને બાબરના અભિયાન કાળે તેઓ સતલજના પૂર્વ તટે અને માવારૂલની હારે રહી તેઓ તે બને મુસલમાન વીર સાથે મોટી પુરૂષતાથી લડયા, તેનું વિવરણ આપણે ઉપર લખી ગયા. વિરવર બાબરની આત્મ જીવનને પાઠ કરવાથી, માલુમ પડે છે જે ભારતવર્ષના આકમણમાં તૈયાર થઈ તે જેટલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #728 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–વીકાનેર, વાર પંચનદ પ્રદેશમાં પેઠે તેટલીવાર જીતલે કે ટોળે ટોળે આવી તેની વિરૂધ્ધ ઉતય, તે પંજાબ પ્રદેશમાં તેઓ ઘણાં કાળ સ્વાધીન ભાવે રહ્યા. છેવટે મહમદન શિષ્યના પ્રચંડ પ્રભાવે અધઃ પતિત થઈ તેમાંથી કેટલાક ઈસ્લામ ધર્મમાં દીક્ષિત થયા બાકીના ગુરૂ નાનકના પૂતમંત્રે દિક્ષિત થઈ શીખ ( શિવ ) નામે પ્રસિદ્ધ થયા. સન્યાસિવર ગુરૂ ગોવિંદસિંહની વિકટ શબસાધનાના પ્રભાવે તે ધર્મવીર શીખલોકો પ્રચંડ રાજનીતિનાં ઉત્તમોત્તમ આસને ચઢી બેડા. તે સમયે જીતકુળના ઇતિહાસમાં એક નવા યુગ ચાલે, દુકામાં છલકે પોતાના બાહુબળે એટી પ્રતિષ્ઠા મેળવી હતી. તે અસંદિગ્ધ છે, તે વાત જાતિને જાટ પણ કહે છે, પણ તે જતી નામથી પણ ઓળખાય છે. ભારતવર્ષની મરભૂમિમાં કયા સમયે જીતલોક આવ્યા. તેનું પ્રમાણ કે સ્થળથી નીસરતું નથી, રાઠોડ રજપુતના અભિયાન કાળે તેઓને જે આચાર વ્યવહાર હતું, તે જોઈ એવું સિદ્ધ થાય છે કે તે શાકદ્વીપીય અથવા સીથીયા વાસી છે. તે સમયે તેઓ, મેષચારીની અવરથામાં પિતાને કાળ કાઢતા હતા. તેઓમાં જે વયેવૃદ્ધ હતા તેનું નામ મંડળ કહેવાતું. તેઓ દ્વારાએ સમાજની પરિચાલના થાતી. હીંદુના ધર્મ સાથે તેઓના ધર્મનું કાંઈ પણ સદસ્ય જોવામાં આવતું નથી. છતલકે પિત્તલિક હતા. દુર જક્ષાસનદની તૃટ ભૂમિથી તેઓએ વિચિત્ર પિત્તલિક ધમ આયે તે ધર્મ પ્રસિદ્ધ મુસલમાન ફકીર શેખફરીદની ધમનીતિથી બદલાયે. શાકતીય કુળપતિ વીરવર તૈમુર અને તેના વંશધર બાબરના અભિયાનના મધ્યકાળે રાઠોડ રજપુતનું છતલક ઉપર આધિપત્ય હતું. ઇતિહાસમાં લખેલ છે જે તૈમુરે જાક્ષાર્તાસના તીર ઉપર અને ભારતીય મરૂભૂમિ ઉપર લાખ જીતને સંહાર કર્યો. તેથી માલુમ પડે છે. જે મધ્ય એશિયાની બહાર થઈ કમાન્ડરે તે વીરજાતી સિંધુ નદીના પૂર્વ તીરે આવી અને જે જીતોએ છેવટે વીકને પિતાને અધિપતિ ગણે છે. તે છતાં ભારતવર્ષની મરૂભૂમિમાં ઘણકાળથી વાસ કરતા હતા. મધ્યાન્હ માતડની જેમ વિકાનું તેજ ધીમેધીમે એટલું બધું વધી ગયું. જે થોડા વર્ષમાં તે ઓછામાં ઓછા ર૬૭૦ ગ પડાને અધિપતિ . જે અધિપતિપણું દઢ થઈ પડયું. તે સઘળા ગામડાના અધેવાસીએ તેના ગુણગ્રામથી વિહિત થઈ સ્વછાકમે તેના તાબામાં સુખથી વાસ કરવા લાગ્યા. પણ કાળચકના બેહદ ફેરફાર સાથે વીકના વંશધરે અતિશય બદલાઈ ગયા. આજ તે ર૬૭ ગામડામાંથી માત્ર ૧૩૦૦ ગામડાં તેઓના કબજામાં છે. જુદી જુદી જાતની અનુકુળ ઘટના એ પેદા થઈ વિકાનેર સૌભાગ્યનો માર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #729 -------------------------------------------------------------------------- ________________ १३४ ટડ રાજસ્થાન. સાર કરી લીધે. વિકાએ પોતાના પુરૂષાર્થથી જયલક્ષ્મી મેળવી હતી. પણ તે જય લફમી શેણિત પાન વિના મળી નહોતી. તેના ભાઈ વિદાએ મેડીલ ઉપર જય મેળવી સારૂ આધિપત્ય હાંસલ કર્યું. જે જીતેલકમાં અંતવિપકવ ન હતા તે વીકે જલદીથી એ વિશાળ રાજ્યના અધિપતિ થાત નહિ. ગ્રહવિ છેદજ રાજ્યનું અનિષ્ટનું કારણ છે. ગૃહવિરછેદથી જગતનાં પ્રધાન પ્રધાન રાજ્ય વિનષ્ટ થયાં. ગૃહવિરછેદથી જ ભારતમાતાના ચરણમાં બહેડી પડી છે. જે કેટલાક કારણથી જીલેકે વિકાના માથે મુકુટ મુકયે. કમાન્વયે તેનું વર્ણન થઈ ચુક્યું. જોહીયા અને ગેદારો વચ્ચે વિવાદ થવાથી વિકાના માથે મુકટ અપિત થયે, વિકાના ભાઈ વિદાના પ્રતાપે વિકાના માથે મુગટ અપિત થયે. વીદો વિકાની પાસે જ રહેતે હતો. વિદાની સાથે રહી વકો શત્રુઓના દળને ઉછીન કરી શકે. તે સમયે તેને કઈ પ્રતિરોધ કરી શકયું નહિ, ગેદારના સંગે વિવાદમાં ગેદારે રાઠોડને આત્મ સમર્પણ કરી દેવું એવો વિચાર કર્યો. ગેદારમાં પાંડુ નામને એક મંડળ હતો. તે તેઓમાં શ્રેષ્ઠ અને પ્રધાન ગણાતે. શેખસરનગર તેનું નિવાસ સ્થાન. રોનીયા અને પાંડુને છતલોકેએ પિતાના પ્રતિનિધિ નીમ્યા. તે પ્રતિનિધિઓ વીકા પાસે આવી બોલ્યા “જે તે તેના નીચે લખેલ પ્રસ્તાવમાં સંમતિ આપે તે છલકો તેને અધિપતિ બનાવે. પ્રથમ-જોહીયા વગેરે ઉપનિવેસ સાથે જીતને જે વિવાદ છે તે વિવાદ બધું કરવા વિકાએ જીતને સહાય આપવી. દ્વિતીય-ભદ્દી રજપુના ઉપદ્રવથી પશ્ચિમ સીમાડાની રક્ષા કરવામાં છતને વીકાએ મદદ આપવી. તૃતીય-જીત સંપ્રદાયને સ્વાર્થ વિકાએ અખંડિત અને અવ્યાહત રાખ. વિકે, તે તેણે પ્રસ્તાવમાં સંમત થયા. ત્યારે તેઓએ તેને અને તેના વંશધરોને ગોદારા ઉપરનું આધિપત્ય સેપ્યું. ત્યાર પછી જીતકને માલુમ પડ્યું. વિકે કે તેના વંસધરો તેની સ્વતંતા નો લેપ કરશે. તેઓ વિકાના આધિપત્યમાં પીડા પામશે. હવે ભવિષ્યમાં આવું ન થાય તેના માટે છતલકને પ્રયાસ હતો. મનમાં નિશ્ચય કરી તેઓએ વિકાને કહ્યું અને તે અમારું સર્વસ્વ તમારા હાથમાં સોંપ્યું. હવે તમે કે તમારા વંશધરે અમારું સ્વત્વન લઈ લે તેમ કરી આપ. ઉદાર હૃદય રડેડ વરે કહ્યું “તમારે કોઈ જાતને ભય રાખવો નહિ” આજ હું તમારા રૂબરૂ શપથ કરે બોલું છું જે શખસર અને રેનીયા અને જીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #730 -------------------------------------------------------------------------- ________________ મારવાડ——વીકાનેર. ૧૩૫ જ્યાં સુધી મને રાજતિલક ન કરે ત્યાં સુધી હું રાજા ગણાઇશ નહિ. તમે। અન્નેના હાથમાં મારા અભિષેકને ભાર હું સોંપુ છુ તમા બન્નેના વધરા જ્યાં સુધી મારા વંશધરને રાજતિલક ન કરે, ત્યાંસુધી તે રાજા ગણાશે નહિ ત્યાં સુધી રાજ્યાસન ખાલી રહેશે, એ રીતે તે એ વૃદ્ધ જીત વીરના નામ વીકાનેરના ઇતિહાસમાં ચીર સ્મરણીય થયા. જીતલેાકેાએ વીકાના હાથમાં શાસનભાર સાંપ્યા ખરા પણ તેથી તેની સ્વાધીનતા લુપ્ત થઈ નહિ. તેની સ્વાધીનતા સ્પૃહા, સ્વભાવથી ખળવાળી હતી, જ્યાં જ્યાં જીત લાકે વસ્તા ત્યાં ત્યાં તે પેાતાની સ્વાધીનતા અક્ષુણ્ણ રાખતા હતા. તે સત્પ્રવૃતિની પરિતૃપ્તિ માટે તેએ પોતાનુ જીવન અમ્યાન વદને આપતા હતા. આજ ભારતવમાં તેની રાજકીય સ્વાધીનતા લુપ્ત થઈ છે ખરી પણ તેઓની સ્વાધીનતાની સ્પૃહા લુપ્ત થઈ નથી. અનર્થક ગૃહવિવાદમાં જડીભૂત થઇ ગેાદાર લાકોએ રાઠોડ વીર વીકાને જેવું ચીરસ્થાયી માન અને આધિપત્ય સાંપ્યું. તેવું માન અને આધિપત્ય કોઇએ કોઇને આ જગમાં સેવ્યુ નથી. ભારતવની આદિયજાતિ પાસેથી અનેક હીંદુ નરપતિઓસમાન અને આધિપત્યપામ્યા, તે સમાન અનેઆધિપત્યકરતા જીતેઆપેલ સમાનજાનેઆધીપત્યચા દરજ્જાનુ હતુ તેઅખરના ઇતિહાસમાં ત્યાંના આદિમનિવાસી મીનલેાકાના એવા દાખલે જોવામાં આવે છે. આજ પણ તે જીત વૃદ્ધ પાંડુના વંશ ધરા. વીકાના વંશધરના કપાળમાં સજ્યાભિષેક સમયે રાજતિલક કરે. તેના બદલામાં નવા ભિષિક્ત રાજા તેને સેાનાના પચીશ કટકા આપે છે. વીકાએ પોતાની રાજધાની સ્થાપવા માટે જે જમીન પસદ કરી તે જમીન એક જીતની હતી. રાજાના અતિશય આગ્રહથી તે જીત ખેલ્યે. “ જો આપ એ નગર સાથે મારૂં નામ ચીરકાળના માટે અક્ષય રાખી શકે તે હું તે ભૂમિ આપવા ખુશી છું. વીકાએ પોતાના નામ સાથે તે જીતનુ નામ મેળવી રાજધાનીનુ' નામ વીકાનેર રાખ્યું. વીકાએ જીતલાકનું સ્વત્વ અક્ષુણ્ણ રાખવા શપથ લીધા, જેથી તે લેાકેાને વિશ્વાસ વીકા ઉપર બેઠો ત્યારે તેઓએ વીકાના સેનાદળ સાથે એકઠા થઈ, જોહીયાના ઉપર હુમલા કર્યાં. જોહિયા સંપ્રદાય અતી વિશાળ હતા. જોહીયાના મ'ડળ ભુરાપાળ નામના સ્થાને વસતા હતા. તેનું નામ શેરસિ ંહ હતુ. શત્રુઓને પાસે આવતા જોઇ શેરસિ ંહે પાતાનુ દળમળ એકઠું કર્યું. અનેઅદમ્ય સાહસે તે શત્રુના હુમલાના પ્રતિરોધ કરવા લાગ્યા, પણ કાઇ સ્વદેશ દ્રોહી વિશ્વાસઘાતકના હાથે શેરસિંહના પ્રાણ જવાથી જોહીયાનાં અષ્ટ ફુટી ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #731 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ટાડ રાજસ્થાન તેઓની ભુરાપાળ નગરી રજપુતાના હાથમાં આવી. નવીન જય લાલે અને ઉત્સાહે ઉતેજીત થઇ રાઠોડ વીર વીકાએ પોતાની સેના પશ્ચિમ તરફ ચલાર્વ પુતાના ભાગેાર પ્રદેશ તેની દષ્ટીએ પડયેા. તેણે તે પ્રદેશ પોતાના ભુજ બળે એની પાસેથી છીનવી લીધા. તે ભાગાર પ્રદેશ જીત લોકોના હાથથી ભટ્ટી રજપુતાએ છીનવી લીધા હતા. કાળના પરિતનથી હવે તે પ્રદેશ જીતના અધિપતિના હાથમાં આણ્યે. વીકાએ શુદ્રિને શુભ ક્ષણે તે પ્રદેશમાં પોતાની રાજધાની સ્થાપી, તેનું નામ વીકાનેર રાખ્યું. વીકાના કમો હવે દઢ થયા, તેના કાકા કંડુલ અભિતવ જીગીષા દ્વારાએ ઉ-તેજીત થઇ મોટા દળ સાથે ઉત્તર દેશ તરફ ચાલ્યા. કંડુલ યુદ્ધકુશળ ક્ષત્રીચ હતા. તેનાજ ભૂજખળના પ્રભાવે વીકે। અધીકવાર જય મેળવી શકયા. ઉત્તર તરફ કુચ કરી તેણે આશીયાધ, વેનીવલ અને સારણ નામના ત્રણ જીત પ્રદેશ કખજે કર્યાં. તે ત્રણ પ્રદેશમાં તેના સંતાનેા આજપણ વાસ કરે છે, તેઓ કડુલાર રાઠોડ નામે પ્રસિદ્ધ છે. કંડુલાર રાઠોડા સ્વભાવથી તેજસ્વી અને વાધીનતાપ્રિય છે. તેઓ વીકાનેર રાજ્યના પ્રધાન અગીભૂત ખરા પણ તેઓ વીકાનેર રાજને કર આપતા નથી. તેએ વીકાનેર રાજ્યને નામમાત્ર માન્ય કરે છે. રાઠોડ વીર કંડુલનો પ્રતાપ પ્રતિદિન વધતા ગયા. તે પ્રતાપ મધ્ય ગગને ચઢયા નહિ. એટલામાં કાળમેઘથી સહસા ઘેરાઇ ગયા. તેના જીવન સાથે તેના પ્રતાપના અવસાન થયા, તે યવન રાજાધિકૃત હીસાના હું કખજે કરવા જતાં સમ્રાટના પ્રતિનિધિથી તે યુદ્ધમાં હણાયા. વીકાએ પુગલના ભિટ્ટેરાજની દુહિતાના વિવાહ કર્યા હતા. તે ભિટ્ટરાજની કન્યાના પેટે નુનકણું અને ગરસિંહ નામના બે પુત્ર પેદા થયા. જેષ્ઠ પુત્ર નુનકના હાથમાં રાજ્યભાર આપી. વીકે સંવત ૧૯૧૧ ( ઇ. સ. ૧૪૮૫) માં પરલેાકવાસી થયા, નુનક પિતૃસિંહાસને અભિષીક્ત થયા. ગરસિંહૈ, ગરિસ’હુ સર અને મ્બરસિહસર નામના બે નગર સ્થાપી અમરત્વ મેળખ્યુ`. ગરિસ'નો વંશ અતિ વિસ્તૃત. તેના સંતાનો ગરસિંહ વીકાના નામે પ્રસિદ્ધ થયા. પિતૃસિહાસને અભિષિક્ત થઇ નુનકણે પિતૃપદવી અનુસરી, તેણે રાજ્યના પશ્ચિમ પ્રાંત ઉપર આવેલા ભટ્ટજકુતાના અનેક ગામડાં છીનવી લીધાં. તેના એકંદર ચાર પુત્ર થયા હતા. તેમાંથી મોટા પુગે. પોતાના પિતાના જીવિતકાળમાં * સંવત ૧૫૪૫ | ઇ. સ. ૧૪૮૯ ] ના વૈશાખ માસના પદરમાં દિવસે વીકાએ વીકાનેર સ્થાપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #732 -------------------------------------------------------------------------- ________________ - મારવાડ-વાંકાનેર. ૬૩૭ મહાત પ્રદેશ અને એકસો ચાળીશ ગામડાં લઈ. પિતાના નાના ભાઈને પિતાને અગ્રાધિકારિત્વને હક આપી દીધું. જેનું નામ જેત હતું. ત્યારપછી જૈત, સંવત ૧૫૫૯ માં વાંકાનેરના રાજ્યસિંહાસને અભિષિક્ત થયો. તેના બીજા ભાઈઓને ભૂમિસંપતિ મળી. જૈતના ત્રણ પુત્ર હતા. પહેલાનું નામ કલ્યાણસિંહ, બીજાનું નામ શિવજી અને ત્રીજાનું નામ એશયાલ હતું. જૈતસિંહે સ્વાધીન ગ્રેસીયા સરદાર પાસેથી નાણેટિ જીલે ખેંચી લીધે. તે છેલ્લે તેણે પિતાના પુત્ર શિવજીના હાથમાં સે. સંવત ૧૬૦૩ માં કલ્યાણસિંહ પિતૃસિંહાસને અભિષિક્ત થયે. તેને ત્રણ પુત્ર હતા. પહેલાનું નામ રાયસિંહ, બીજાનું નામ રામસિંડ અને ત્રીજાનું નામ પૃથ્વીસિંહ હતું. પિતાના પરલેકવાસ ઉપર સંવત્ ૧૬૩૦ ( ઈ. સ. ૧૫૭૩) માં રાયસિંહ વિકાની ગાદીએ બેઠે. તેનાં અભિષેક ઉપર છતલાકનું કાયમનું સ્વત્વ લુપ્ત થઈ ગયું. આજ સુધી તેઓ તે સ્વત્વ અબાધે ભેગવતા હતા. પણ રજપુતેની સંખ્યા વધી પડવાથી તેઓને પ્રભાવ મંદ થઈ પડ્યું. તે સમયે રજપુતોએ તેઓના સઘળા હક ખેંચી લીધા. ત્યારપછી રાજ્યસત્તાને ખોઈ બેનશીબ તલકે દીન દશાથી રહેવા લાગ્યા, ઉમે અશ્વ અને અસિને છેડી તેઓ ગાયે બકરાં વગેરે ચારવા લાગ્યા. રાયસિંહના શાસનકાળમાં વાંકાનેરના રાઠોડ રજપુત મોગલ સામ્રાજ્યના તાબામાં રહી બીજા રજપુત રાજ્યની જેમ ઉન્નતિ અને સમૃદ્ધિ ભેગવવા લાગ્યા પણ તેઓએ અમુલ્ય ધન સ્વાધીનતા વેચી ને સમૃદ્ધિ અને ઉન્નતિ ખરીદી, જેમ તેઓએ છતલેકની સ્વાધીનતા છીનવી, તેમ મેગલેએ તેઓની સ્વાધીનતા છીનવી લીધી. પિતાના પરફેકવાસ ઉપર રાયસિંહ તેના દેહને ભસ્મરાશિ ગંગાતીરે લઈ ગયા. તે સમયે ભુવનવિદિત અકબર દીલ્લીના સિંહાસન ઉપર હતે. રાયસિંહે અને સમ્રાટ અકબરે, યશલમીરની રાજપુત્રીઓ પરણી હતી. પિતાના ઔદ્ધવ દેહિક સત્કારના અંતે રાયસિંહે સન્નાટની મુલાકાત કરવા ચાલ્યું. અંબરરાજ માનસિંહ તેને અકબરની પાસે લઈ ગયે. મોગલ સમ્રાટે વીકાનેરાજને અવંત સમાદરે ગ્રહણ કર્યો. તેને ચાર હઝાર સેનાપતિને હેદો આપે. વળી તેની સાથે રાજા” એ ઈલ્કાબ તેને બ. તે સમયે યોધપુરને અધિપતિ માલદેવ સ. મ્રાટન વિરાટ ભાજન થયે. અકબરે તેની પાસેથી નાગોર રાજ્ય ખેંચી લઈ તે રાયસિંહને આપ્યું. સ્વાધીનતાને વેચી તેના બદલામાં સમ્રાટના તાબામાં માટે અધિકાર પામી વિકાનેરરાજ રાયસિંહ પિતાના રાજ્યમાં આવ્યું. તેણે પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #733 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ટાડ રાજસ્થાન. ભાઇ રામિસ ંહને ભૂતનૈરના વિરૂધ્ધ મેકલ્યા રામસિ'હુ જયી થયા, જયનાચિન્હો સાથે તે પેાતાના ભાઇ પાસે આણ્યે. એક તરફ રાસિ ંહે દુષ જોહીયાનુ સપૂર્ણ રૂપે દમન કર્યું. જોડીયા લોકે દુદાંત હતા. તેઓએ દાસત્વ શૃંખલા તોડી નાંખવા ચેષ્ઠા કરી હતી પણુ તે મૂળવાળી થઇ નહિ, વળી તે ચેષ્ટાથી દાસત્વ સુ'ખલા વધારે દૃઢ રીતે તેના ચરણ બંધાઇ જોહીયાને હટાવી તેઓના દેશને લેાહીથી રજપુતોને ભરી દીધા, સાથે તેને બાળી નાંખ્યા, તેઓના એવા અત્યાચારથી લેહીયાનું રાજ્ય મશાન જેવુ થઈ ગયું તે મહાશ્મશાનની અવસ્થામાંથી જોહીયા ફરી ઉઠયું નહિ. આજ તે જોહીયાનું નામ વિલુપ્ત. અનંતકાળ સાગરના તીર ભૂમે જોડીયાના પ્રાચીન ગારવના એક બે ચિન્હ જોવામાં આવે છે. જોહીયા પ્રદેશના ખડેરમાંથી સી'કદરરૂમી (અલેકઝાંડર આદશાહ )નુ‘નામ નીકળેલું જોવામાં આવે છે. એમ કહેવાય છે જે હાલના ઈંદુસરની પાસે રંગમહાલ નામનુ એક ખંડેર જોવામાં આવે છે, તે એકવાર જોહીયાના રાજાના મહેલ હતા. માસીડાનીયન વીર અલેકઝાંડરે જોડીયા પ્રદેશને નાશ કર્યા. ત્યારથી જોડીયા સપૂર્ણ રીતે ભગ્નાવશેષ દશામાં આવી ગયુ. પંજાબના જે મદેશમાં મહાવીર અ લેકઝાંડરે વીરવર મેાવની સાથે યુદ્ધ કર્યું. તે પ્રદેશ જોડીયાની રાજધાનીની ભૂમિથી દૂર નથી પણ અલેકઝાંડર ગારાના પારે ઉતરી ત્યાર પછીની ભૂમિઉપર આવ્યા હતા કે નહિ તેનું પ્રમાણ નથી. તેના સમસામાયિક ઇતિહાસ લેખકે અગર જો કે તે વિષયમાં કાંઇ લખી ગયા નથી પણ ખાકટીયા અને સીધુંનદના તટઉપર જે પોતાના નામે સઘળાં સૈન્યા તેણે રથાંપ્યાં, તે સઘળાની હકીકત જોતાં જોહીયાના તે પ્રવાહને જુઠા માની શકાતા નથી. એ રીતે એ નશીખ જોહીચાના ભવિષ્યત્ ઉન્નતિ મા ખંધ કરી રામસિ’હુ પોતાની વિજચિની સેના સાથે પુનીયા જીતલેાકોની વિરૂધ્ધે ઉતયે. જીતલેાકેામાં માત્ર તે પુનીચા જીતનો સંપ્રદાય સ્વતંત્ર હતા, પણ તેઓનુ તે સાભાગ્ય હવે રહ્યું નહિ. રાઠોડનાં બાહુબળે પરાજય પામી તેઓએ પાતાની ભૂમિસ પતિ જેત લેાકના હાથમાં સોંપી પણ રામસિંહ તેઓની ભૂમિમાં રજપુતાના ઉપનિવેશ સ્થાપન કરવા જતાં નૈરાક્ષ્યાન્મત પુનીયા જીતના હાથે મરણ પામ્યા. તેએ પરાજીત થયા ખરા પણ માણાંતે શત્રુના કરમાં આત્મ સમર્પણું કરવા ચાહતા નહાતા. રામસિ હું તેને પરાસ્ત કરી તેઓના પ્રદેશમાં રજપુત વસ્તી દાખલકરી. રામસિ'હના સતાનેા રામસિંહેાટ નામે પ્રસિદ્ધ થયા. સીદસુખ અને શકુ નામના એ નગર રામિસંહહાટના પ્રધાન નગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #734 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-વાંકાનેર. ૬૩૯ જે દિવસે રામસિંહના ભુજબળે પુનીયા લોકો પરાસ્ત થયા તે દિવસે વાંકાનેરના રાજમુકામાં એક બીજું રતન સ્થાપીત થયું તે દિવસે જીત ઉપનિવેશનું રાજ્ય નૈતિક જીવન નાશ પામ્યું. તેઓના હાથથી ખડગ ખસી ગયું. તેના બદલે તેઓના હાથમાં હળ આવ્યું. સમ્રાટ અકબરના સઘળા યુદ્ધ વ્યાપારમાં રાજા રાયસિંહ પોતાની પ્રચંડ રાઠોડ સેનાને સાથે રાખી પુષ્કળ ધ્યાન આપતા હતા. અમદાવાદ નગરના ઘેરામાં અમદાવાદના શાસનકત મીરાં મહમદહશેનની સાથે દ્વંદ્વ યુદ્ધ કરી તેને હણ રાજા રાયસિંહે વિશેષ ખ્યાતિ મેળવી. રાજનીતિજ્ઞ અકબર રજપુતોને સારી રીતે જાણતો હતો. પિતાના રાજ્યની આબાદી માટે તેણે રજપુતોને ઉંચી ઉંચી પદવી આપી. તેણે રજપુત વીરત્વનું જેવું સંમાન રાખ્યું હતું તેવું ભારતવર્ષના કઈ પણ બાદશાહે રાખ્યું નથી. વિકાનેરના રાજકુળ સાથે મોગલને સંબંધ દઢ કરવા તેણે રાયસિંહની દુહિતા સાથે પિતાના પુત્ર સલીમનો વિવાહ કર્યો. તે વૈજાત્ય વિવાહનું ફળ બેનશીબ પારેવેજ ઉત્પન્ન થયે. રાયસિંહના પલેક ગમન ઉપર સંવત્ ૧૬૮૮ ( ઈ. સ. ૧૬૩૨ ) માં તેને એકને એક પુત્ર કર્ણ વીકાનેરની ગાદીએ બેડે. કર્ણ પિતાના જીવિત કાળમાં દોલતાબાદનું શાસન કતૃત્વ અને બે હઝાર સેના ઉપરનું સૈનાપત્ય પામ્યા હતા. ઘણા રજપુતોની જેમ કણે દારા શિકને પક્ષ પકડે હતા તે કાળે તે દારાના પ્રચંડ પ્રતિદ્રઢીની સાથે રહી કામ કરતા હતા. યવન સેનાનાયક તેને ગુઢ અભિસંધી જાણી તેને વધ કરવા પ્રપંચ કરતો હતો. બુંદીના હાટ રાજા પાસે તે બાબતની ખબર પહોંચ્યા. તેણે તે પ્રપંચ જાળમાંથી કર્ણને બચા. કર્ણ વીકાનેરમાં મરણ પામે. મૃત્યુકાળે તેના ચાર પુત્રો જીવતા હતા જેઓના નામ પદ્ધસિંહ, કેસરીસિંહ, મેહનસિંહ અને અનુપસિંહ હતાં. રજપુત લેક સ્વભાવથી રાજભક્ત રાજાના ઉપકાર માટે તેઓ અગ્લાનવદને જીવનને ઉત્સર્ગ કરે, મોગલ સામ્રાજ્યના ગોરવ માટે તેઓએ જે બેહદ આત્મત્યાગ સ્વીકાર્યો છે તેનું વર્ણન રાજસ્થાનના ઈતિહાસમાં સ્થળે સ્થળે મળી આવે છે. કર્ણના પહેલા અને બીજા પુત્ર વિજયપુરના વિપ્લવકાળમાં પ્રાણ ત્યાગ કર્યો. ત્રીજો પુત્ર મોહનસિંહ રાજશિવિરમાં શોચનીય દશાથી મરણ પામે. અનુપસિંહ વાકાનેરના રાજ્ય સિંહાસને બેઠે. સંવત ૧૭૩૦ (ઈ. સ. ૧૯૭૪) માં તેને રાજ્યાભિષેક થયે, તેના ભાઈઓની સેવાથી સંતુષ્ટ થઈ માટે પાંચ હઝાર સેનાને અધિપતિ બનાવ્યું. વળી વિજયપુર અને ઔરંગાબાદને શાસન ભાર તેને સ. ઓટેની કીલે અને કેટલીક ભૂમિસપતિ તે પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #735 -------------------------------------------------------------------------- ________________ ६४० ટોડ રાજસ્થાન. ધપુરના અધિપતિ સાથે રાજા અનુપસિંહ અફગાનને વિશેષે દમન કરવા દૂર દેશે ગે, તેઓના એકઠા દળ બળથી અફગાન હારી ગયા. ત્યાર પછી તે દક્ષિભાવમાં ગયે. તેના મૃત્યુ સંબંધે ફેરીસ્તા ગ્રંથમાં અને ભાટ્ટના ગ્રંથમાં જુદાં જુદાં વિવરણ છે. ભટ્ટ ગ્રંથ થકી માલુણ પડે છે જે અનુપસિંહે એક સ્થળે સેનાનિવેશ બતાવવા પસંદગી બતાવી, યવન સેનાપતિએ તેનો પ્રતિવાદ કે તે માટે વિકાનેર રાજ અપમાનીત થઈ પિતાના રાજ્યમાં આવ્યું. પિતાની રાજધાનીમાં આવ્યા પછી થોડા સમય ઉપર અનુપસિંહે પ્રાણ ત્યાગ કર્યો. તે સમયે સ્વરૂપસિંહ અને સુજનસિંહ નામના તેના બે પુત્ર હતાં. સંવત્ ૧૭૬૫ (ઈ. સ. ૧૭૭૮ ) માં સ્વરૂપસિંહ, પિતૃસિંહાસને બેઠે, પણ તે લાંબે વસ્ત રાજ્ય સુખ ભોગવી શકે નહિ. અનુપસિંહ વિરક્ત થઈ રાજકીય સેનાનો ત્યાગ કર્યો. જે ઉપરથી સમ્રાટની તેની પાસેથી આડોનીને પ્રદેશ ખેંચી લીધે. તે લીધેલી સંપતિ પાછી મેળવવા જતાં સ્વરૂપસિંહને પ્રાણ સંહાર થયે. વરૂપસિંહના મૃત્યુ ઉપર તેના ભાઈ સુજનસિંહ, વાકાનેરની ગાદીએ બેઠો.તેનું રાજ્ય પ્રખ્યાત ઘટના શુન્ય હતું. સુજ સિંહ પછી જોરાવરસિંહ, સંવત્ ૧૭૮૩ (ઇ. સ. ૧૭૨૭ ) વિકાનેરના રાજ્યસિંહાસને બેઠો. વાંકાનેરના ભાટોએ તેના રાજ્ય સંબંધે કઈ પણ વિવરણ આપ્યું નથી. ત્યાર પછી ગજસિંહ, સંવત્ ૧૮૦૨ (ઈ. સ. ૧૭૪૬ ) માં વિકાનેરના રાજ્યસિંહાસને અભિષિક્ત થયે. તેણે એકતાળીસ વર્ષ રાજ્ય કર્યું. તે સમયમાં તેણે ભાવલપુરના ખાં સાથે યુદ્ધ કર્યું. તેણે તે યુદ્ધમાં તેને સંપૂર્ણ પરાભવ . રાજ ગજસિંહના બહુ પુત્ર હતા. એમ કહેવાય છે જે તેનાં એકંદર એકસઠ સંતાન હતા. તેમાં કેવળ છ સંતાન ધર્મ પત્નીના પેટે પેદા થયેલ હતાં. તે છ સંતાનમાં છત્રસિંહ બાલ્યાવસ્થામાં કાળઝાસમાં પડયે. રાજસિંહને ઓરમાન માએ વિષ આપ્યું. શુરતાન અને અજબસિંહ, મોટાભાઈની એવી દુર્દશા જેઈ ઓરમાન માના વિદ્વેષ વન્ડિથી બચી જવાં પિતૃરાજ છે જ્યપુરમાં પલા યન કરી ગયા. ગજસિંહની પછવાડે સુરતસિંહ રાજા થયે. અને સહુથી નાનો શ્યામસિંહ વાકાનેરમાં મૂમિ સંપતિ પામી રહયે. દ્વીતીય રાજકુમાર રાજસિંહ પિતાના મૃત્યુ પછી રાજસિંહાસને બેઠે. માત્ર તેર દિવસ રાજ્ય સુખ ભોગવ્યું ચાદમા દિવસે તેની ઓરમાન માએ પિતાના દીકરા સુરતસિંહને રાજ ગાદી આપવા તેને વિષ આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #736 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–વીકાનેર. ૬૪૧ સુરતસિંહની એ રાક્ષસી માતાથી રાજસિંહે પ્રાણ ખેયા. સુરતસિંહ રાજ માતાને ઉપયુક્ત પુત્ર શુન્ય રાજસિંહાસનને કબજે કરવા માટે તેણે તેના બીજા ભાઈઓને સ્થાનાંતરિત કર્યા. ' પ્રતાપસિંહ અને જયસિંહ નામના બે પુત્રને વાસે રાખી રાજસિંહ મરણ પામ્યું. તેના મૃત્યુ પછી, બળ પૂર્વક રાજગાદી કબજે ન કરી, કેશલથી તે કબજે કરવાનું સુરતસિંહે વિચાર્યું , આજ સુધી તે પ્રતિનિધિ પદે નીમાયેલ હતે. અઢાર માસ તેણે તે પદનું કામ ચતુરાઈથી કર્યું. તેણે તે અવસરમાં મીઠાં ભાષણથી રાજના સરદારને હસ્તગત કયા. છેવટે સુરતસિંહે મોટા મેટા સરદારોને પિતાને મનભાવ વ્યક્ત કહી આપે, તેને મદદ આપવા તેણે તે સાથે ભૂમિસંપતિ આપી રાજી રાખ્યા. બબ્લીચારસિંહ નામને એક રજપુત તેને ગુઢ અભિપ્રાય પ્રથમથી જ જાણતા હતા. બMીચારસિંહનાં ચાર પેઢીના પૂર્વ પુરૂષો વીકાનેરમાં દીવાનનું કામ કરતા આવ્યા હતા તેઓ રાજ્યમાં પરમ વિશ્વ સ્ત ગણાતા હતા, બખ્તીયારસિંહ, સુરતસિંહને ગુઢ ઈરાદો વ્યર્થ કરી દેવા પ્રયત્ન આદર્યો. પણ તે યો બીલકુલ અસમયે શરૂ થયા. એટલે બખ્તીયાર સિંહના પ્રયત્ન વિફળ થયાં એટલું જ નહિ, પણ દુરાચાર સુરતસિંહે તેને કારારૂદ્ધ કર્યો. ત્યાર પછી ખડગદ્વારાએ સઘળા વિદને કાપી નાંખી રાજ્ય લેવાના ઈરાદાએ સુરતસિંહે કેટલુંક સૈન્ય સંગ્રહ કર્યું. પણ તે બાળક રાજકુમારને હસ્તગત કરી શક્યો નહિ, છેવટે તેણે વીકનેરના સામંતને કહી મોકલાવ્યું જે સુરતસિંહના હુકમથી સઘળા સરદારેએ વિકાનેરમાં હાજર થવું, બે સરદાર સિવાય બીજા સરદારેએ તેને હુકમ પાળવા અસ્વીકાર કર્યો. તે સમયે તે સઘળા સરદારે એકઠા થઈ સુરતસિંહને પદસ્થૂત કરતા તે વિકાના સંતાનને વૃથા રક્તપાત થાત નહિપણ તે અભિતત સરદારે તેને દર્પ ચુર્ણ કરી દેવા કોઈપણ ઈલાજ ન લેતાં પિતપોતાના કીલ્લામાં બેસી રહ્યા, સુરતસિંહ સેના એકત્રીત કરી નહુર નામના સ્થળે આવે, ત્યાં વક્કોના સરદારને જુદાં જુદાં પ્રલેભન બતાવી પિતાના પક્ષમાં તેને લેવા તેણે ચતુરતા કરી, તેને નહર કીલ્લામાં રાખી તે અજીતપુર નામના નગર તરફ ચાલે, થોડા સમયમાં તે નગર તેના વિદ્ધવાનળમાં બળી ભસ્મ થયું. સુરતસિંહ તેનું સર્વરવ હરી લંક નગર તરફ ચાલે. ત્યાં જઈ તેણે તેના ઉપર હુમલો કર્યો. ત્યાંના અધિપતિ દુર્જનસિંહે વીરચિત કાર્ય કરી નગરના બચાવની ચેષ્ટા કરી પણ જ્યારે તેની કોઈ પણ ચેષ્ટા ફળવાળી થઈ નહિ, ત્યારે આત્મરક્ષાને ઉપાય ન જતાં તે આત્મઘાતી થયે, તેને ઉતરાધિકારી શંખલિત થયે. કુલ સુરતસિંહે શંકુના સામંત પાસેથી બારહઝાર ૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #737 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ટાડ રાજસ્થાન. રૂપીયા દંડના લીધા. ત્યારપછી ચુરૂ નામનું પ્રધાન વાણિય સ્થળ તેણે હસ્તગત કર્યું, ચુરૂના અધિપતિએ બે લાખ રૂપીઆ આવ્યા. ચુરૂને છેાડી દઈ સુરતસિંહ વીકાનેર તરફ આપે. એ રીતના પરાક્રમ અત્યાચાર અને ઉત્પીડનના સહાયથી બેહુદ નાણું મેળવી કૃષિ સુરસિંહ વીકાનેરમાં આન્યા, અને સિહાસન મેળવવામાં થયેલા પ્રધાન પ્રતિરોધ સ્વરૂપ ભત્રીજાને અને રાજાને મારી નાંખવા તેણે પ્રતિજ્ઞા કરી, પશુ આળક રાજકુમાર સુરસિંહની બેનની પાસે હતા, સુરતસિંહની બેન સ્વભાવથી ધનિષ્ટ અને સતર્ક હતી, તે પેાતાના ભાઇના પુત્રને ઘડીભર ચક્ષુના અંતકાળે રાખતી નહાતી. તેણે સુરતસિ ંહની વાસના સંપૂર્ણ થવા દીધી નથી. ત્યારપછી સુરતસિહ પોતાની બેનને સ્થાનાંતરિત કરવાને પ્રતિજ્ઞાવાળેા થયા, રાજ કુમારી અગર જોકે વયમાં માટી હતી, તોપણ તે અવિવાહિત હતી. સુરતસિંહે તેના વિવાહ કરી દેવા સકલ્પ કર્યો, તેણે નિરાવટના ૨જા સાથે તેના વિવાહ કરવાનુ ધારીતેને કહ્યું પહેલાં રાજકુમારીની વિવાહ કરવા વાસના નહેાતી, વિવાહ કરવાથી ભત્રીજો ખીજા કોઈના હાથમાં જાશે, તે હેતુએ વિવાહ માટે તે અસંમત હતી. હુકામાં તેણે કુંવારા રહેવાનું પ્રસન્ન કર્યું તેણે પ્રાણાધિક ભત્રિજા પ્રતાપસિંહના પુત્રને ચક્ષુથી અંતરાળે કરવા ધાર્યું જ નહિ, સુરતસિ ંહે તેના વિવાહની વાત તેને કહી, તેના ઉતરમાં તેણે તેને કહ્યું હવે મારે વિવાહ કરવાની ધારણા નથી, રાજકુમારીએ વિવાહ ન કરવા બાબતમાં જે વાંધા બતાવ્યા તે સઘળા ધ્યાનમાં લેવાયા નહિ, છેવટે તેને નિવારના રાજા સાથે પરણવું પડયું. તેણે ભાઇનુ એવુ આચરણ જોઈતેને અહકારથી કહ્યું : નિશ્ચય તમારી દુરભિસંધિ છે. શાથી કે મારે વિવાહ કરી દેવા તમે એટલા બધા કેમ ઉતાવલા થાઓ. સુરતસિંહે પોતાને દુરભિસંધિ છાનો રાખી કહ્યુ “બેન ! નિશ્ચિંત રહેજે ? તારા પ્રણાધિક પ્રતાપસિ’હને એક પણ કાંટે લાગવા દઇશ નહિ, જ્યારે રાજકુમારી સાસરે જવા નીકળી ત્યારે દુષ્ટની તે પ્રતિજ્ઞાએ આકાશ પુષ્પવત થઇ અને દુર્ભાગ્ય રાજ કુમાર તેના ઇનળમાં પતરંગની જેમ ખળી સુએ. રાજા રાજસિંહના મરણ પછી એક વર્ષમાં રાઠાડ વીરવીકાનુ સિ’હાસન એક રાજધાની પાપિષ્ટના પાપસ્પષે કલકિત થયું. સુરતસિંહના જે એરમાન ભાઇએ શુરતાનુસિદ્ધ અને અજીતસિ ંહ જયપુરમાં આશ્રય કરી રહેલા હતા. તેઓએ સંવત્ ૧૮૦૧ માં રાષ્ટ્રાપહારક સુરતસિંહને પદચ્યુત કરવા વીકાનેરના ઉપ સામ'ત અને ભટ્ટીઓને એકઠા કર્યાં. પણ તેઆમાંથી કોઇએ સુરતસિંહને પદચ્યુત કરવાની હિંમત બતાવી નહિ, ત્યારપછી રાષ્ટ્રાપહાર સુરતસિંહે પોતાના એરમાન ભાઇને હેરાન કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #738 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-વાંકાનેર. ૬૪૩ કાંઈપણ કાર રાખી નહિ, બને પક્ષના દળ વગેરે નામના સ્થળે લડવા ઉભા રહ્યાં. બન્ને દળ વચ્ચે ઘોર યુદ્ધ ચાલ્યું, છેવટે ત્રણ હજાર ભટ્ટ રજપુત યુદળે પડયા, જય પરાજયનાં કાંઈ પણ ચિન્હ જોવામાં આવ્યાં નહિ, છેવટે સુરતસિંહ જયી થયે. તેની સઘળી બાધા અને વિપતિ દુર થઈ. તેને રાણાપહરણને માર્ગ મેકલે અને સાફ થયે. તે જય ચિન્હન? રામરણ માટે તેણે ફતેગઢને કીટલે સ્થાપે, અપવૃત સિંહાસન ઉપર નિષ્કટેક થઈ બેસી સુરતસિંહે દેશ અને વિદેશમાં પિતાની સત્તા અસુચ્છ રાખવા પ્રતિજ્ઞા કરી પ્રચંડ વિદાવત ઉપર હુમલે કરી તેની ભૂમિ ઉપરથી તેણે પચાશ હઝાર રૂપીઆ કર લીધે. ચુર નગરના અધિવાસી ઓએ સુરતસિંહને મદદ આપવાની પ્રતિજ્ઞા કરી સુરતસિંહની અત્યાચાર કહાણી દેશમાં પ્રસિદ્ધ થઈ. એ ઘટના પછી થોડા દિવસ ઉપર તીયાના કેરાણી સરદાર અને તેના અધિપતિ વચ્ચે ઘેર વિવાદ થયે. તે અધિપતિનું નામ ભાઉવાલખાં હતું. કેરાની સરદારે ભાઉવાલખાંનું દમન કરવા સુરતસિંહની મદદની માંગણી કરી. એ ઘટનાથી સુરતસિંહની ઉનતીને સુગ આવ્યા. એ સમે દુદાંત દાઉદ પુત્ર અનેક દરજે દનિત થયા, સુરતસિંહ કેરાની સરદારની મદદે ઉતયે, બન્ને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યુ. તે યુદ્ધમાં શઠેડ સેનાએ જય મેળવ્યો. વિપક્ષ દળો મેજગઢ કલાજીતાઈયે, એક ભટ્ટીની વહે તે કિલ્લાને જય કર્યો હતો, જેનું નામ ઇંદુસિંહ હતું, ઇંદુસિંહ વિકાનેરને પ્રધાન સેનાનાયક ગંભીર રાત્રીને મેજગઢને કોટ ઓળંગી કીલ્લા મહેલી સેનાને અને સેનાધ્યક્ષક મહમદમરૂપ કેરાનીને સંહાર કર્યો, અને તેની વનિતાને કેદ કરી. તેણે વીકાનેરમાં આણું તે વનિતા પાંચ હજારરૂપીયા, અને પાંચસો ઉંટ આપી છુટી મોજગઢને કબજે કરવા ઇદુસિંહે જે વીરત્વ બતાવ્યું તેથી તેની કીતિ અચળ રહી. જે કેરાની સરદાર વાંકાનેરમાં શરણે થયે, તેનું નામ ખુદાબક્ષ. દાઉદપુત્રની પ્રસિદ્ધ જાયગીરી. તયારે તેની ભૂમિ સંપતિ ત્રણ સરદાર અને પાંચસો સૈનિકોને લઈ ખુદાબક્ષે સુરતસિંહને આશ્રય લીધે, તેને દિલાસો આપી સુરતસિંહે કહ્યું કે “તમે મને સહાય આપ, તે હું તમને સહાય આપવા કસુર કરીશ નહિ ” જુઓ તમે મારી મદદથી તમારું આધિપત્ય સિંધુ નદી સુધી ફેલાવે છે કે નહિ ” સુરતસિંહે તેને આદરથી ગ્રહણ કર્યું તેના ભરણ પોશણ માટે જેઈને બંદોબસ્ત તેણે કર્યો. ત્યારપછી ખુદાબક્ષની મદદ માટે મોટી સેના તૈયાર થઈ, ચારે દિશાએથી વીકાના સંતાને યુદ્ધ સજજાથી સજાઈ વકાનેરમાં આવવા લાગ્યા. એ રીતે થોડા સમયમાં ૨૧૮૮ સ્વારો પ૭૫૧ પાયદા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #739 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન, ૨૯ તેપિ, તૈયાર થઈ ગઈ . એ પ્રચંડ સેવાદળના પરિચાલનને ભાર દિવાનના પુત્ર, જેતરામેતાના હાથમાં સોંપાયે સં. ૧૮૫૬ ( ઈ. સ. ૧૮૦૦ ) માં માઘ માસની તેરસે રાઠોડ સેનાપતિ તે પ્રચંડ સેના લઈ મુનાસહર, રાજસહર, કૈલી અને અનેરની અંદર થઈ અનેગે જઈ પહોંચ્યા. ત્યાર પછી શિવગઢ અને જગઢને અતિકામ કરી વિજય મેતાએ કુળરાનગરી ઉપર હુમલો કર્યો તે સઘળાં નગર અને નગરીઓ તેની પાસે પરાજીત થયે, કલરામાં એકંદર એકલાખ પચીશ હઝાર રૂપિઆ નવ તોપ અને બીજા મુલ્યવાન દ્રવ્ય વગેરે મેળવી પોતાની વિજયીની સેના લઈ સિંધુ નદીથી ત્રણ માઈલ દૂર રહેલ ક્ષીરપુર નગરમાં મેતે જઈ પહોંચ્યું. ત્યાં પણ કેટલાક વિદ્રોહી સેનાની તેને મળી ગયા. રાજધાની ભાવલપુર તરફ પોતે પોતાની સેના ચલાવી. રાજધાનીની પાસે જઈ પિતાની સેનાની છાવણ નાંખી, તેણે શેડો સમય વિશ્રામ લીધે. તેમાં કાંઈ વિલંબ થવાથી ભાવલખાંએ તે સેના મધ્યેથી પોતાના પ્રધાન પ્રધાન સામતને ભગાડયા, યુદ્ધ થયું નહિ, કેવળ આક્રમણથી વિકાનેરની શ્રીવૃદ્ધિ થઈ છે. એમ માની જેતરનાક લુટેલી દ્રવ્ય સામગ્રી લઈ વિકાનેરની તરફ ચાલે. પણ સુરતસિંહે તેને કાપુરૂષ ગણી તેની ઘણા કરી, તેને તે ઉંચ પદવીથી ઉતારી મુક, છેવટે સંવત્ ૧૮૬૧ (ઈ. સ. ૧૮૦૫) માં સુરતસિંહ, વિષમ વરને બદલે લેવા ભીની રાજધાની ઉપર હુમલે ક. છ માસ સુધી તે રાજધાનીને ઘરે રહ્યો, છેવટે તે વિકાનેરના કબજામાં આવી, ભટ્ટીના અધિપતિ જાખતાખાને પોતાની રાજધાની છે પિતાનું સેવાદળ તથા દ્રવ્ય સામગ્રી લઈ વાણીયા નામના નગરમાં જવાને હુકમ થયે. ત્યારપછી જાગતાખાને પ્રદેશ વિકાનેરના કબજામાં આવ્યું. સુરતસિંહે ઉપરાઉપરી પ્રદેશ મેળવ્યા ખરા પણ એક ઉદ્યમમાં વ્યર્થ મને રથ થવાથી તેને વિષમ નુકશાન ભોગવવું પડ્યું. જે સમયે યેધપુરાધિપતિ માનસિંહ અને અપનૃપતિ ધકુલના વચ્ચે ઘેર સંઘર્ષ ચાલતું હતું. તે સમયે સુરતસિંહે અપનૃપતિને પક્ષ પકડે,જે કામમાં તેણે ચાળીશ લાખ રૂપિયા ખચ્ય, એટલું પુષ્કળ ધન વિકાનેરની પાંચ વર્ષની પેદાશ થાય તેવું હતું. તેણે પિતાનું સેવાદળ લઈ - પુરના ઘેરામાં ભળી જવા ધ્યાન આપ્યું, પણ તેને પરિશ્રમ અને નાણાને ખર્ચ વ્યર્થ ગયે, પુષ્કળ અપમાન અને મનોવેદના સાથે, છેવટે પોતાની રાજધાનીમાં તે આવ્યું. તે કઠોરમમવેદનાથી તેને ઉત્કટ રેગ પિદા થયે, રેગની વિષમ પીડા પ્રતિદિન વધી, વૈદ્યએ તેના જીવનની આશા છે. સ્ત્રી પુત્ર વગેરે કાતર રવરે રવા લાગ્યાં. તેની અંત્યેષ્ટિ વિધાનની ગઠવણ થઈ ચુકી. પ્રજ આનંદથી તે છેવટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #740 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–વકાનેર, ૬૪૫ સત્કારમાં ભાગ લેવા તૈયાર થઈ પણ તેઓને આનંદ ભાવ થોડા સમયમાં દૂર થયે, સુરતસિંહ મૃત્યુના કરાળગ્રાસમાંથી બચ્ચે. શારિરીક સ્વાસ્થાઓએ બળ મેળવી ગરીબ રેયતનાં લેહી ચુસી પિતાને ખજાને ભરી દેવા તેણે સંકલ્પ કર્યો. તેના અત્યાચારની સીમા રહી નહિ, તેના પાશવી અત્યાચારથી પ્રજા પીડીત થઈ. પાશવી વૃતિથી પ્રણાદિત થઈ સુરતસિંહ એટલે બધો ઉન્મત્ત થઈ ગયું હતું કે તેણે પરમોપકારી બંધુઓનાં લેહી ચુસવા તૈયારી કરી. તેણે બુકાકે સરદારને સંહારક. ઉત્પીડક રાણાપહારક સુરતસિંહના ભયંકર અત્યાચારથી રાજ્યના અમગળની સીમા રહી નહિ, આખું વાંકાનેર કેવળ સ્મશાન જેવું થઈ ગયું, જે રાજા પ્રજાને એકમાત્ર રક્ષક કહેવાયતે જ ભક્ષક થઈ પડયે. સુરતસિંહે પ્રજાના મંગળ તરફ જોયું નહી. જે પ્રકૃતિવર્ગ તેના રાજ્યનું જીવન સ્વરૂપ હતું. તે પ્રકૃતિવર્ગ તેના અત્યાચારથી પ્રતિદિન વિલાપ કરતે હતે. સુરતસિંહે તે વિલાપ સામું પણ જોયું નહિ. પ્રજાવર્ગ અત્યાચારથી પીડાઇ તેના પ્રદેશ ત્યાગ કરી બ્રીટીશ રાજ્યના સીમાડાના જનપદ હાંસી અને હરીયાનામાં ગયા. ત્યાં અંગ્રેજોએ તેને આદરથી ગ્રહણ કર્યો. ત્રણ ત્રેવશ વર્ષમાં માત્ર એક રાષાપહારક સુરતસિંહના અત્યાચારથી વિકાનેરની સમૃદ્ધિ તુટી વિકાનેરના પ્રતિષ્ઠાના રાઠેડ વીર વીકાથકી તે દુરાત્મા સુરતસિંહ સુધી તેરશાસન કાળનું વર્ણન થયું, તેમાં અગીયાર પુરૂએ રાજ્ય કર્યું. વિકાનેરના પ્રકૃતિક વિવરણ ઉપર મોનિવેશ કયા અગાઉ વિદ્યાવતીના વિષય ઉપર કેટલુંક ધ્યાન આપી તેનું વર્ણન કરવું આ સ્થળે કેવળ પ્રજનીય છે. વિદ્યાવતી, વિકાના એક ભાઈ વીદાથી સ્થાપીત. નવું રાજ્ય સ્થાપવાના ઉત્સાહ વિદો કેટલાક સૈનિકે સાથે મુંદરથી બહાર નીકળે, તેણે ગદવાર તરફ પિતાના સૈનિકોને ચલાવ્યા. ગદવાર, તે સમયે રાણાના કબજામાં હતું. તેની આવવાની વાત સાંભળી ગદવારના શાસન કર્તાએ તેને આદરથી ગ્રહણ કર્યો. વિદે તેના તરફ કોઈ રીતનું અમિત્રાચાર કરી શકે નહિ. ત્યાર પછી તે ઉત્તર તરફ ચાલ્યા જ્યાં તેણે મહિલકુળના શાસનકર્તા પાસે આશ્રય લીધે. મહિલકુળ ઘણું પ્રાચીન ઘણા લોકે તેને યદુકુળની એક શાખા કહેતું પણ કેટલાક ઐતિહાસિક છત્રીશ રજપુતેના મૂળમાંથી તેને એક કૂળ ગણે છે. જે સમયે વિદે મેહિલના રાજયમાં આવ્યું ત્યારે તેને અધિપતિ, પોતાનું રાજપાટ ચેપુરમાં સ્થાપી એક ચાળીસ ગામડા ઉપર પોતાનું શાસન ચલાવતા હતા. તેને ઈલ્કાબ ઠાકુરને હતે. તેના તાબામાં કર્મચારી નીમાઈ ચતુર વિદાએ તેનું રાજ્ય હસ્તગત કરવા સુગ જોવાનું શરૂ કર્યું. તેણે જોયું જે બળથી અભીષ્ટ સિદ્ધિ થાય તેમ નથી. છળ અને કૈશળ કરી અભીષ્ટ સિદ્ધિ કરવી તે તેને યુક્ત લાગ્યું. તે રજપુત હતા. ભૂમી મેળવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #741 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ટડ રાજસ્થાન એ રજપુતને પરમ ધર્મ છે એમ તે માનતા હતા. એવી માન્યતા અને વિશ્વાસથી ઘણું ખરાબ અને વિશ્વાસઘાતક ઉપાયે લઈ વિદાએ પિતાની અભીષ્ટ સિદ્ધિ મેળવવા યુક્તિ કરી. તેણે મારવાડની રાજકુમારી સાથે મેહિલ રાજકુમાર નો વિવાહ સંબંધ સ્થિર કર્યો. બન્ને પક્ષ વાળાઓ વિવાહમાં સંમત થયા. વિવાહને દિવસ મુકરર થયે. વિવાહની તૈયારી થવા લાગી. જોતા જોતામાં વિવાહને દિવસ આવી પહોંચે. વિદો કન્યાને આત્મીય અને રક્ષક બની કન્યાના યાત્રીઓને મોહિલ દુગમાં લઈ ગયા. કેઈએ તે વાતમાં સંદેહ લીધે નહિ. કિલ્લાના વિશાળ આંગણામાં મેહિલ ઠાકુરના સામતે વિવાહના એગ્ય અવસરની વાટ જોઈ ઉંચી વેશભૂષામાં ઉભા હતા એટલામાં કેટલીક સમાચ્છાદિન પાલખી એ અને ગાડાં કિલ્લામાં આવ્યા. મોહિલ સરદારે તેઓને આનંદથી ગ્રહણ કરવા ગોઠવણ કરતા હતા એટલામાં તે આચ્છાદિન પાલખીઓમાંથી અને ગાડામાંથી કેટલાક સત્ર સૈનિકે બહાર પડયા. તેઓએ મહિલના પ્રધાન પ્રધાન વીરને સંહાર કર્યો. એ રીતે હલકી વિશ્વાસઘાતકતા અને આતતાયિતાની સહાયે વિશ્વહત મેહિલની હત્યા કરી વિદ ચેપુરના કિલ્લામાં રહેવા લાગ્યું. તે સમયે તેની પાસે સેને બળતું હતું. તે માટે તે કિલ્લાનું દ્વાર સર્વદા બંધ રાખતા હતે. પણ તેવી રીતની હાલતમાં તે થોડા જ દિવસ રહ્યો. મહારાધે, તેને સઘળે વૃતાંત સાંભળી પુત્રની મદદ માટે નવું લશ્કર મોકલ્યું.એવી રીતની મદદ પામી, વિદાએ પિતાના પિતાને બાર ગામડાં આપી કતજ્ઞતા બહાર પાડી. વીદાના પુત્ર તેજસિંહે વીદાસહર સ્થાપ્યું. વરદાવત સંપ્રદાય વિકાનેરમાં પ્રભાવશાળી અને પ્રધાન ગણાય છે રાજા તેના ઉપર કઈ રીતને અત્યાચાર કરી શકતું નથી. મહિલાના પ્રાચીન નગર ચેપુરની ચારે બાજુઓને એક વિશાળ ભૂમી ભાગ. જે ઘણેજ ફળદ્રુ૫ વષ કાળે તે સ્થળે પુષ્કળ વૃષ્ટિ થાય. જ્યાં ઘઉંની પેદાશ અધિક. ને મરૂભૂમીના મધ્ય સ્થળે સ્થાપિત. અને ચારે દિશાએ બાલીયાવાડીથી તે પરિવેષ્ટિત. તે મહિલાને મરવાસ રહેવાને હવે એ મરૂવાસ લંબાઈમાં બારકેશ અને પહોળાઈમાં ત્રણ કોશ હતું તેમાં એક ચાળીસ ગામડા હતાં જેમાં પચાસ હજાર લોકો વાસ હતા. જેમાં ત્રીજો ભાગ રાઠેડને હતા વિદ્યાવતીની બાર જહાં ગીર હતી. જેમાં પાંચ જહાંગીર પ્રધાન. વિદાનાં વંશધરે ઘણું કરી લુંટફાટ ચે રી કરી જીવિકા કરતા હતા નાણું લઈ લેવામાં તેઓ કોઈને ભય રાખતા નહિ. તેઓ અંબર રાજ્યના અતિ આબાદ પ્રદેશમાં પિસી કુશાવહ પ્રજા વર્ગનું સર્વર સ્વ હરણ કરતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #742 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય. વિકાનેરની અવસ્થા, તેના અધઃપતનું કારણ તેની વિસ્તૃતિ. લોક સંખ્યા. છતલોકો સારસ્વત બ્રાહ્મણ- ચારણ- માલી અને વાળંદ- ચરા અને બેકરી- રજપુત- દેશનો ઉપરનો ભાગ- શસ્ય- જળ- લવણહદ- દેશનું પ્રાકૃતિક ખનિજ દ્રવ્ય- તૈલાક્તમૃત્તિકા- પ્રાણીસંભવ. શિલ૫ વવાણિજ્ય- સેના– શાસનવિધિ અને રાજસ્વ- જુદી જુદી જાતના કર અને જકાત. બીજી જાતની આવક સામંત સેના અને ગૃહ સેના. એ મારવાડ પ્રદેશનું પાક્વાન્ય પરિવ્રાજક લેકોએ ડું જ વર્ણન કરેલ છે. મરૂ ભૂમિની ઉત્તમ બહુકારશિને ઉલ્લંઘન કરી અનેક યુરૂપીયને વિકાનેરમાં પેસી શક્યા નથી. પહેલાં તેઓની એવી ધારણા હતી જે વીકાનેર એક મરૂભૂમિ છે. હાલ એમ સંભળાય છે જે વર્ષોવર્ષ મરૂભૂમિને વાલકારશિ કમેકમે વધે છે તો પણ તેથી વીકા નેરને કઈ હરકત નથી. વાંકાનેરમાં અનાજની પિદાશ વિશેષ છે જેથી અસંખ્ય લેકેની જીવિકા નીકળે છે. અગાઉના કરતાં હાલની વિકાનેરની અવસ્થા અધઃપા તમાં આવી જણાય છે. પણ તે અધઃપાતનું પ્રકૃત કારણ શું? તેનું પ્રકૃત કારણ ચારે લુટારાને અત્યાચાર અને રાજ્યની પ્રજા ઉપર મોટે કારભાર પ્રકૃતિની વિડ બનાથી વીકાનેર જેવીરીતે અરક્ષિત અને પ્રકાશ્ય સ્થળે સ્થિત તેથી ચારે તર ફના લુંટારા વિગેરે ટોળાબંધ આવી પ્રજાનું સર્વસ્વ લુંટી લેતા હતા. દેશના રાજા પ્રજાના સુખ સામે જોતા નહિ. પ્રજા વર્ગ નાશ પામે, અનાહારે મરી જાઓ. તે ઓનું પાષાણમય હૃદય પીગળાતું નહિ એવા ઉત્પીડનમાં રાજ્ય નાશ પામે તેમાં વિચિત્રતા શી જે દિવસે વિકાએ જીત્ત લોકોનું સ્વાધીને જીવન નાશ કરી વિકા નેરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તે દિવસથી ત્રણ સૈકામાં વિકાનેરનાં ગામડાં કમ થઈ ગયાં હતાં હાલ જે ગામડાં છે તેના દુર્ભાગ્યે રસાતળે જવાને ઉપક્રમ થાય છે. અગાઉ જે વેપારીએ ટેળાબંધ આવી વીકાનેરમાં થઈ પિતાને પુષ્કળ માલ લઈ જઈ જકાત આપી રાજ ભંડાર ભરી દેતા. આજ દેશની અરક્ષિત અવસ્થામાં તે કાંઈ જોવાતું નથી વળી ચોર લુંટારાના ભયથી વેપારીઓ વીકાનેરના સીમાડામાં પગ મુકતા નથી એવી રીતની વેપારીની અનાથાથી યુરૂ રાજગઢ વગેરે દેશ નાશ પામ્યા. વિસૃતિ અને લેક સખ્યા-વિકાર ઉત્તર દક્ષિણમાં એક સાઠ માઈલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #743 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, અને પૂર્વ પશ્ચિમમાં એકસો એંશી માઈલ. તેની ઉત્તરે ભૂટનેર, પશ્ચિમે મુગલ દક્ષિણે મહાજત અને પૂર્વે રાજગઢ છે. એ ચારે નગરના મધ્ય સ્થળે જે ભૂમી ભાગ પ્રસારિત છે તેને વિસ્તાર અગીયાર હજાર કેશ હશે એવા વિસ્તાર વાળા પ્રદેશમાં પૂર્વે બે હજાર સાતસે નગર ગામડાની સંખ્યા હતી પણ અદણ ચકના પુષ્કળ પરિવર્તન સાથે વાંકાનેરની પૂર્વ અવસ્થામાં પુષ્કળ પરિવર્તન થયું છે. જે સમયે મહાત્મા ટોડ સાહેબે વિકાનેરની લેક સંખ્યાની ગણ તરી કરી ત્યારે સઘળા રાજ્યમાં પ૩૯૨૫૦ માણસને વાસ હતો. તેમાં પણ ભાગ આદિમ જીતને હતું અને પા ભાગ રજપુત, સારસ્વત બ્રાહ્મણ, ચારણ અને ભાટને હતે. એ સિવાય તેમાં કેટલેક હલકી જાતને વાસ હતે. છત-વિકાનેરના અધિવાસીઓમાં છત જાત સઘળાં કરતાં અધિક સમૃદ્ધિ અને બળવાળી. સારસ્વત બ્રાહ્મણ-વાકાનેરના સધળે રથળે એ બ્રાહ્મણને વાસ જોવામાં આવે છે. તેઓ એમ બોલે છે જે, છતલેકેના અભિગમન પૂર્વે તે પ્રદેશમાં તેઓના કબજામાં હતું. સારસ્વત દ્વિજ કુળ શાંત સ્વભાવવાળું. શ્રમશીળ અને વિમાચારહીન. બ્રાહ્મણ કુળમાં જન્મ થયેલ હોય તે પણ તેઓ રોમાંસ ભોજન ધમપાન અને સ્વહસ્તે હલ ચાલના કરે છે. ગાય વેચીને પણ નાણું એકઠું કરવા માં તેઓ શરમ પામતા નથી. ચારણ-મરૂભૂમમાં ચારણે પવિત્ર અને શુદ્ધાચારી ગણ સંમાનિત થાય છે. તેઓ તે પ્રદેશના પ્રસિદ્ધ કરી. બ્રાહ્મણની શાંત રસાસ્પત કવિતા કરતાં, વીરરસાદી રજપુતે ચારણની વિરરસથી ભરેલી ગાથાઓ વાંચવા માંભળવા બહુ ચાહે છે. રાડેડ ચારણ ઉપર વિશેષ શ્રદ્ધા અને ભક્તિ રાખે છે. વીરરસ દિપક કવિતા કરી તેઓ રાજા પાસેથી ભૂમી સંપતિ પામે છે. માલવનાઉ-પ્રત્યેક રજપુત પરિવારમાં માળી અને વાળંદ જોવામાં આવે છે. મહાત્મા ટેડ સાહેબ કહે છે જે તેઓ રજપુતનું યાચકનું કામ કરે છે. ચારા અને તેઊઆરી–એ લોકે ચોરથી પેદા થયેલા છે. ચારા લોકે લક્ષ્મી જંગલમાંથી અને તેઉઆરી લોક મેવાડમાંથી વિકાનેરમાં આવ્યા. વિકાનેરના ઘણાખરા સરદારના તાબામાં તેઓ પગાર લઈ સૈનિકનું કામ કરે છે. ચારા જાતિ અતિ વિવિહત અને પ્રભુભક્ત. વિકાનેરનાં સઘળાં તેરણકાર તેઓને સંપે લાં છે. તેઓ એક વિચિત્ર વૃત્તિને ભોગ કરે છે. અ• Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #744 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—વીકાનેર. ૪૯ રજપુત-વીકાનેરના રજપુતેામાં વીરાચારના ફેરફાર થયા નથી. દુષ મહારાષ્ટીય લાક અને પઠાણના પાશવ અત્યાચારથી મેવાડ, મારવાડ, અંબર, અંતઃ સાર શુન્ય થઇ ગડ્યાં હતાં. તે તે પ્રદેશમાં જીવની શક્તિના બ્હાસ થયેા હતેા પણ વીકાનેર દૂર અને દુર્ગમ હોઇ તે પાખડી લેાકેાના વિદ્વેષાનળમાં પડ્યું નહિ. તાપણુ વિધાતા વીકાનેર ઉપર સુપ્રસન્ન નથી. વીકાનેરના રાઠોડેામાં પુષ્કળ કુસ’સ્કાર છે. તેઓ જેવા તેવે રાંધેલા ખેારાક ખાયછે, તેઓ જેના તેના પીયાલાનુ જળ પીએછે. તેઓ સાહસી, કસહિષ્ણુ, બળવાન અને સહજ સંતુષ્ટ છે. જો તેઓને રૂડી રીતે રાજનીતિની શિક્ષા અપાય તે વીકાનેરના જપુતા જગત્માં ઉત્કૃષ્ટ થઈ જાય. અધિક માત્રાનું અીણુ સેવવાથી, ગાંજો ખાવાથી, તમાકુ પીવાથી, અને બીજાં કેટલાંક માદક દ્રવ્ય સેવવાથી તે બહુજ આળસુ થઇ ગયા. દેશના ઊપરી ભાગ-કેટલાક મરૂવાસના પ્રદેશશિવના વીકાનેરના ઘણાખરા ભાગ વાલુકામચ છે તેના ઉત્તર દક્ષિણમાં પુગલથી યશલમેર પત રેખાપાત કયા હોય તે, તે રેખા એક સુદીવાલકાક્ષેત્ર ઉપર પડે. એ વિશાળ વાલુકા નન્નુમાં મધ્યે મધ્યે મેટી મેાટી ખાલીયાડી જોવામાં આવેછે. વીકાનેરની ઉત્તર પૂર્વમાં રાજગઢથી નહેર અને રઉટસર સુધી જે વિસ્તૃત્ત ભૂમીભાગ છે તે સઘળા ફાળી માટી વાળે છે. તેમાં વાળુકાના ઘેાડેજ ભાગ છે. તે પ્રદેશ ફળદ્રુપ છે. તેમાં અનાજ પેદા થાયછે. વીકાનેરના કેટલાક સ્થળમાં મહર અને તલ પણ થાયછે. સઘળા અનાજમાં વાંકાનેરના બાજરા ઉપાદેય છે એવી રીતને! બાજરા વીકાનેરમાં કોઈ થળે થાતા નથી વીકાનેરમાં સ્થાને રથાને કપાસ થાયછે. જળ-ભારતવર્ષની સઘળી મરૂભૂસીમાં, જળ પૃથ્વીના, ઘણાંજ નીચેના થરમાં હોય છે તે સંબંધમાં આજ઼ીકાખંડના શાહારાની મરૂભૂમીની સાથે સરખાવતાં તેનું પાકિય વ્હેવામાં આવેછે. આફ્રીકાના ઉત્તર ભાગના ફીજાન નામના પ્રદેશની રાજધાની મથુરતુકમાં વીશ ×ીટ નીચે કાટ્ટનનીયન સાહેબે પાણી મેળળ્યું. પ્રીજાન સાથે સમાન અક્ષાશેરહી વીકાનેરના પક્ષમાં એટલી ઉંડાઇએ પાણી નીકળવાની અસભવના નથી. રાજધાનીની પાસેના દેશમાખ નગરમાં કુવા ખસાથી અઢીસા હાથ ઉંડા છે : ' લગે સરેવર-સઘળી ભારતીય મરૂભૂમીમાં ઘણાં લવણ સરોવર છે. તે લત્રણ સરોવર ત્યાં સરનામે પ્રસિદ્ધ. તે સઘળાં મારવાડનાં ભ્રવણ હદથી વિશેષ ઉપકારી નથી. જે સરેોવર સહુમાં મેટુ છે તે સર નામના નગરમાં છે. તેને પિરિધ છ માઈલના છે. ચાપુર નામના નગરમાં એક લવણ સરાવર તે બન્ને સરોવરમાં ત્રણ હાથ જળ રહે છે. ઉષ્ણુ વાયુના વાવાથી તે શુષ્ક થઈ જાય છે. તે ૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #745 -------------------------------------------------------------------------- ________________ દિપ૦ ટડ રાજસ્થાન. સમયે સરોવર માત્ર એક ક્ષારમય લેપ જોવામાં આવે છે. વિકાનેરના દક્ષિણ ભાગમાં એક લવણ સરોવર છે. દેશની પ્રાકૃતિક અવસ્થા-માણસો જન્મભૂમીને, પ્રાણથી પણ વધારે ગણે છે. જન્મભૂમી મરૂસ્થળ હોય તે પણ તે સ્થળે જન્મેલ લેક તેને પુષ્કળ ચાહે છે. વાંકાનેરની પ્રાકૃતિક શોભા નથી તો પણ તેને અધિવાસીઓ તેની શોભાનાં અને સંદર્યનાં વખાણ કરતા થાકતા નથી એમ મરૂમય પ્રદેશની પ્રાપ્ત વાલીયાડીની નીચે ઉભા રહી વિકાનેર વાસીઓ, ત્યાંના પવનને મલય પવન કરતાં સારો ગણે છે, વળી બાજુને નીરસ રટલે ખાતાં તેઓ સુમિણ પાન ભેજનને તુચ્છ ગણે છે. ઉનક્ષ વાળુકારાશિને જોઈ તેઓ જે સુખ અનુભવે છે તે સુખ પાસે લીલાવણથી છવાઈ ગયેલ ક્ષેત્રનાં સુખને તેઓ ધિકકારે છે. ખનિજ પદાથ–એ દેશમાં ખનિજ પદાર્થ થોડાજ પેદા થાય છે. રાજધાનીથી ઉત્તર પૂર્વ તેર કેશ ઉપર હશેરા નામના સ્થળે એક જાતને ઉત્કૃષ્ટ પથર પેદા થાય છે. તે પથ્થરથકી પ્રતિવર્ષ બે હજાર રૂપિયાની આવક છે વિરામસર અને વિદાસર નામના સ્થળે તાંબાની ખાણ છે પણ તેથી રાજ્યને કાંઈ લાભ મ તે નથી. કોળખેરની પાસેના એક ખાડામાંથી એક જાતની તલાક્ત માટે ડી ની કળે છે તે થકી રાજ્યની પ્રતિવર્ષ પનરસો રૂપિઆની પેદાશ છે વેપારીઓ લાભ માટે તે માટેડી દેશાંતરે મોકલે છે. શરીરને અને કેશને મેલ કહાડી નાંખવા તે દેશના વાસીઓ તે માટોડીને ઉપયોગ કરે છે વળી કચ્છી સ્ત્રીઓ પિતાનું સૌદર્ય વધારવા તે માટેડી ખાય છે પ્રાણિ સંભવ-ગાય, મેઢા, ૮ટ અને હરણ, મરૂદેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ત્યાં ગાયોને વિશેષ આદરથી માને છે વેકાનેરનાં ઉંટ યુદ્ધ માટે અને દૂર પ્રદેશની યાત્રા માટે પ્રશંસનીય છે. મરૂભૂમીનાં ઊંટે, દેખાવમાં બહુ સુંદર છે છે. તે પ્રદેશ વાસીઓ મેંઢાને સારી રીતે પાળે છે. સર્વ પ્રકારના મૃગ વિકાનેરના સઘળા સ્થળે જોવામાં આવે છે. મરૂભૂમીનાં શીયાળવાં દેખાવમાં અતિ મનોહર. ત્યાં તરન્નુસિંહ વિગેરે જેવામાં આવે છે. શિલય અને વાણિજ્ય –વિકાનેરમાં રાજગઢ ઘણાં કાળથી વાણિજયના માટે પ્રસિદ્ધ હતું. ત્યાં જુદા જુદા દેશના વેપારીઓ આવી એકઠા થતા. પંજાબ કાશ્મીર વગેરેનાં કીમતી દ્રવ્ય ત્યાં આવતાં. દીલ્હી વગેરે સ્થળેથી સારો સા માન તે સ્થળે આવતો હતો. પૂર્વ દેશમાં હીરગળવસ્ત્ર, સુંદરવસ્ત્ર, ગળી સાકર, લોખંડ, તમાકુ વગેરે માલ તે સ્થાને આવતું હતું. હારાવતી અને માલવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #746 -------------------------------------------------------------------------- ________________ મારવાડ——વીકાનેર. ૫૧ દેશમાંથી અફીણ આવતું હતું. સિંધુ દેશમાંથી ઘ'ઉં, ચેાખા, ખજુર વીગેરે સામાન આવતા. તે સઘળાં માલમાંથી કેટલેાક ભાગ વીકાનેરમાં વેચાતે. ઊવાસ–મારવાડ દેશમાં જે ઉન પેદા થાયછે તે ઉન, તે પ્રદેશના શિ લપની પ્રધાન સામગ્રી. તેના થકી સ્ત્રી પુરૂષના વ્યવહારોપયોગી કાપડ બનાવવામાં આવેછે. ધની અને નિન સઘળા તે કપડાને વ્યવહાર કરે છે. ત્રણ રૂપૈયાથી તે ત્રીશ રૂપીઆ સુધીની કીમતનાં ઉન વસ્ત્ર કામળા વીગેરે તે પ્રદેશમાં માલુમ પડેછે. એ ઉનમાંથી સ્રી લેાકનાં દુપટ્ટા અને પુરૂષની પાઘડી મનાવવામાં આવેછે. પાઘડી અગર જોકે ચાલીશ હાથ લાંખી હાછે પણ તે એવા સૂક્ષ્મઉનથી બનાવાયછે કે જેથી મસ્તકનુ સાંય વધેછે. લેાશિલપ-વીકાનેરના કારીગરો લેખડનું કામ સારી રીતે કરી જાણેછે. રાજધાનીમાં અને બીજા કેટલાંક ગામડામાં લેખડના સામાન બનાવવાનાં સ્થળે છે. તે સઘળા સ્થળે તલવાર, ખંદુક, ભાલાં વીગેરે થાયછે. ત્યાંના કારીગરો હાથી દાંતની પણ સારી સામગ્રી બનાવે છે. મેળા-પ્રતિવર્ષ કાર્તિક અને ફ્ાલ્ગુન માસમાં કાલાથ અને ગુજન નગરમાં બે મેળા ભરાયછે. તે બન્ને મેળામાં પાસેના ગામડાના વેપારીએ આવેછે. એ મેળામાં ગાય, બળદ, મેઢા, ઉંટ, ઘેાડા વીગેરે વેચાય છે. વળી બીજા કેટલાંક પશુઓ પણ વેચાયછે. હાલ તે મેળાનું ગારવ નિરાહિત થયુ છે. રાજમહેસુલ-વીકાનેરમાં અગાઉ કોઈ વર્ષે પાંચલાખથી વધારે પેદાશ થઈ હતી. તે રાજમહેસુલ જુદા જુદા દ્રબ્યા ઉપરથી પણ લેવાય છે. વીકાનેરમાં સામતિક ભૂમીને જેટલા વિસ્તાર છે તેટલા વિસ્તાર :રાજસ્થાનના કોઇ રજવાડામાં સામતિક ભૂસીના વિસ્તાર નથી. રાઠોડવીર કકલ અને વિદ્યાએ, પાતપાતાના બાહુબળે જે સઘળા પ્રદેશ જીતી લીધા તે પ્રદેશના કરતાં વીદ્યાએ મેળવેલુ રાજ્ય કમ છે, નીચે લખેલી ખાખતમાંથી રાજમહેસુલ વસુલ કરવામાં આ વેછે. ૧ ખાલી વા ખાસજમીન. ૨ ધુ ૩ આંગ ૪ શુલ્ક ૫ હલકર ૬ માળવા. ૧-પહેલાં ખાસ જમીનથકી એ લાખ રૂપીઆ પેદા થતા. આજ તેથી એક લાખ રૂપીઆથી વધારે પેદાશ નથી. સાથી કે રાજાએ કેટલીક ખાસજમીન પેાતાના કબજામાં લીધીછે. ૨- અર્થાત્ મકર. એ કર ઘરના ધુમાડીયા ઉપર લેવામાં આવેછે. બીકાનેરમાં પ્રત્યેક ગૃહસ્થ એક રૂપી તે કરને આપેછે તે કરમાંથી એક માત્ર મહાજીત નગર મુક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #747 -------------------------------------------------------------------------- ________________ ૬૫ર ટીડ રાજસ્થાન જwwww w૪૦ / 'PP - SH ૩-રાજા અનુપસિંહ નાંખેલે આગ કરે રાજ્યમાં પ્રચારિત છે. તેને સંપતિ કર કહીએ તે ચાલે. ગૃહસ્થના ઘરમાં પશુ પક્ષી વગેરે હોય તેના ઉપર તે કર લેવાય છે, વળી સ્ત્રી પુરૂષ ચોગ્ય ઉમરે આવે ત્યારે તેના ઉપર પણ તે કર લેવા. માં આવે છે. આંગ કરની પેદાશ પ્રતિવર્ષ બે લાખ રૂપિઆની છે. -શુષ્ક એકરથી રાજ્યમાં પૂર્વ પ્રતિવર્ષ બેલાખની પિદાશ હતી પણ હાલ એક લાખની પેદાશ છે. ૫–વિકાનેરના દરેક ખેડુતોની હલ કર આપવાની ફરજ છે. જે આશામી એક હળથી ચાષ કરે તે પાંચ રૂપીઓને કર આપે છે. રાજા રાજસિંહે તે કરની થાપના કરી. ત્યારપછી તે કરની બેલાખ રૂપીઆની પેદાશ હતી. દેશીય કૃષકના અપાતના લીધે હાલ તેની ઉપજ દોઢ લાખ રૂપીઆની છે. ૬-જે દિવસે જીત લોકોએ, વીકાએ આપેલી દાસત્વ શૃંખલા રવેચ્છાપૂર્વક ગળામાં નાંખી તે દિવસથી તેઓએ માળવા કરે પોતાના ઉપર ધારણ કર્યો. વાંકાનેરમાં એકસો વીઘા ઉપર બે લાખ રૂપીઆના હિસાબે માળવા કર લેવાય છે. સુબળસિંહના રાજ્ય કાળથી તે કથકી પચાસ હજાર રૂપીઆ પિદાથયા છે. એ છ પ્રકારના વિષયથી વીકાનેરના રાજ્યની જે પદાશ થાય છે તેનું વર્ણન થઈ ચુકયું. તે સિવાય પરચુરણ બાબતની ઉપજ છે. વાંચનારના આનુકુલ્ય માટે એવી ઉપજના વિષયની તાલિકા નીચે પ્રમાણે. ૧ લે ખાલીસા ભૂમી રૂ. ૧૦૦૦૦૦ ૨ જે ધુઆ કર રૂ. ૧૦૦૦૦૦ ૩ જે આંગ કર રૂ. ૨૦૦૦૦૦૪ થે શુષ્ક વગેરે રૂ. ૭૫૦૦૦ ૫ મે હલકર ૧૨૫૦૦૦ ૬ ઠે માળવા વ ભૂમી કરે રૂ. ૫૦૦૦૦ એકંદર રૂ. ૬૫૦૦૦૦ ઉપરની પેદાશ સિવાય બીજુ પરચુરણ પેદાશથી પણ વીકાનેરની ઉપજમાં વધા રે છે. જેમકે ધાતુઈ દંડની અને ખુશાલીની પેદાશ. ધાતુઈ એક ત્રિવાર્ષિક કર છે. પ્રત્યેક હળ ઉપર પાંચ રૂપીઆ કર લેવાય છે. જોરાવરસિંહે પ્રથમ તે કર નાંખે. ઘણું કરીને સરદારો તે કર આપતા નથી. ધાતુઈથકી કેક વખે એક લાખ રૂપીઆની આવક થાય છે. દંડ અને ખુશાલી પરસ્પર વિરૂધ્ધાર્થ બોધક-દંડમાં રાજપીડન અને ખુશાલીમાં દાતાની રવેચ્છાની પ્રતીતિ થાય છે. પણ ભારતીય મરૂભૂમીમાં m’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #748 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—ૌકાનેર ૯૫૩ તે એકજ અમાં વપરાય છે. અતિ પ્રાચીન કાળથી હંદુઓમાં દંડ નીતિનો પ્રચાર ચાલ્યેા આવેછે. ચાર પ્રકારની રાજનીતિમાંથી 'ડનીતિ એક રાજનીતિ છે. પ્રાચીન હીંદુ રાજાએ દોષીતેનેશસ્તિ આપવા, ધનદડ, માનદંડ, વિસિન દંડ, માણદંડ !ગેરે દંડ કરતા હતા. પણ રજપુત રાજાઓ સ્વેચ્છાપૂર્વક નિરપરાધ મા પાંસેથી સમયે સમયે બળાત્કાર કરી જે નાણું કહઠાવતા તેનુ નામ દંડ. પ્રાચીન દંડવિધિ અને એ દધિમાં પાકય જોવામાં આવેછે. તે દડ માત્ર અનેા છે. મહા કિવ ચંદભાટે તે દડનુ વિવરણ કરેલ છે. અણહિલવાડ પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહની જીવનીમાં તે દડનો ઉલ્લેખ જોવામાં આવેછે. એમ કહેવાયછે જે મહારાજ સિદ્ધરાજે, પોતાના રાજ્યમાંથી એ દંડના વ્યવહાર કહાી નાંખ્યા. વાંકાનેર રાજ્યમાં દંડ. સરદાર વેપારી વીગેરે ઉપર ન ખાયછે. તે પ્રદેશમાં તે વસુલ કરવા માટે ચાદ આશામીની નીમણુંક છે. તે પ્રજા વીગેરેની વાસ્તવિક અને અનુમાતિક અવસ્થા જાણી તેના ઉપર આધાર દંડના પ્રયોગ કરેછે. સામત સંપ્રદાય–રાજાના ચિત્ ઉપર સામતના ચિત્ સમાગમના આધાર. સુરસિંહ ો મા રજકથાન જો તે પ્રજા વર્ગને સંતાનની જેમ પ્રજાને પાળી તેએની ભિકત મેળવત. તેા વીકાના દશ હજાર સતાના પાતાનાં હૃદચશેાણિત આપી તેને રાજભ્રષ્ટ થવા દેત નહિ. તેના રાજ્યમાં જે સઘળા સુરદારો વિત હતા. તેના નામ, ગાત્ર વીગેરેની તાલિકા નીચે પ્રમાણે— સરદારનું નામ. ગાત્ર આવાસસ્થળ આંચ પદાનિક અશ્ર્વ મતવ્ય વેરીસાલ વિકા મહાજીત ૪૦૦૦૦ ૧૦૦૦ ૧૦૦ અભયસ તેનીહાટ અનુપસિંહ વીકે પ્રેમસિંહ વીકે ચિર્ના હવેનીડેટ ઉમેદાશ હુ વિદ્યાવત જગશિ દ્વ બહાદુરસિંહ | સુરજમલ ગે!માનસિંહ અનિસિંહ ગેમ હ નાનેટ નાનેટ વુકામાં સાના નાટ વ શેત્રે વિદ્યાસર | શેડા ( યનસર નિયાંસર ફ કચેર નિમાછ ( સીક્રમુખ કારીપુર અજીતપુર દેવીસિંહ ઉમેદસ હ સુરતાનામ હું કર્ણધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (વીયાશર ૨૫૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૪૦. ૫૦૦૦ ૪૦૦ ૨૦૦૦૦ ૧૦૦૦૦ YJ°° ૫૦૦૦ ૨૦૦૦ ૧૦૦૦૦ どこつつ ૫૦૦ ૨૦૮૦૦-૯૦૦૦ ૨૦૦ とっ ૫ ૨૦૦ ૨૦૦ ๐๐ ૬૨૫ ૮૦૦ એ જહાંગીરસાથે ૧૪૦ ગામ બળ્યા પ્રધાન સાકાર એ સંપ્રદાયદાઢસા પરિવારમાં વિભક્ત www.umaragyanbhandar.com Page #749 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ શૂરત નિસ હુ પદ્મસિંહ કિશનસિંહ રાવિસ હ સુલતાનસિંહ વખતસિંહ કસિંહ જાણીસિંહ જાલીમસહ સરદારસિંહ કેતન ન ચન્દ્રસિહ સન્નીદાન ભૂમસિંહ કેલ્સિ હ ઇશ્વરીસિ’હુ પદ્મસિ’હ કલ્યાણસિહ ફાવ પુઆર વીકા ભટ્ટ ار .. ભિટ્ટ કરમસેટ રૂપાવત ભિટ્ટ ,, મંદિલા ભટ્ટ .. નયનવાસ જીયનાચસર હયદાસર પુગલ રાજસર રણૈર સસર (વિયતક ગરીયાવા રતર (રદીસર નખા ચીદેલા જગલ જમીનગર શકુંદ કસુ જેનીયા રાડ રાજસ્થાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૦૩ ૧૫૦ ૫૦૦૦ ૨૦૦ ૧૦૦૦ ૨૦૦ ૬૦૦૦ ૧૫૦૦ ૧૫૦૦ ૩૦૦ २००० ४०० ૧૧૦૦ ૨૦૦ ૧૨૦૦ ૬૦ ૧૧૦૦ ૪૦ ૮૦૦ ५०० °°°° ૧૧૦૦૦ ૧૫૦૦ ૫૦૦૦ ૨૦૦ ૨૫૦૦ ૪૦૦ ૧૫૦૦૦ ૧૦૦ ૧૧૦૦૦ ૨૦૦૦ ૧૫૦૦ 50 ૧૦૦૦ ૪૦ ૩૦ ૧૦૦ ૫૦ ૪૦ ૫૦ ૭૫ لا ܚ と ર ર ૨૦૦યાધપુરથી આવેલ ૨૫ ગ ૧૫૦ બન્ને વિદેશીય સરદાર ૧૫૦ ૪ ર ૩૩૧૪૦૦ ૪૩૫૦૨ ૨૭૯૮ એક સમયે એટલા બધા સરદારા વીકાનેરના રક્ષણ માટે કાયમ માટે તત્પર હતા પણ હાલ તેનેા ચતુર્થાંશ પણ નથી એ સરદારની સેના વિના વીકાનેરમાં વિદેશીય સેના હતી. www.umaragyanbhandar.com Page #750 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય. ભૂટર-ભૂટરના જીતેની ઐતિહાસિક પ્રસિદ્ધિ. વીરસિંહનું અભિગમન. ભીરને આ ભિષેક. તેનું ઇસ્લામ ધર્માવલંબન. રાવલી.. હુસેનખાં. હુસેન મહમદ. ઇમામમહમદ. અને બહાદુરખાં. જાબનાખાં દેશની અવસ્થા. ભૂટનેરની પ્રાચીન અટ્ટાળિકા. જે ભૂટનેર આજ વાંકાનેરનું પ્રધાન અંગ. તે ભૂટાનેર એક સમયે એવું સમૃદ્ધ અને આબાદ હતું કે તેને જેવા અનેક ભૂપાળને જીગીષાવૃત્તિ ઉદય પામી હતી અને અનેક સાહસિક રાજાએ, તે દેશને જય કરવા આવતાં, તેના અધિપતિના પ્રચંડ પરાક્રમે પરાજય પામ્યા હતા. જેમાં પરાજય પામી નત મુખે પલાયન કરી ગયા હતા. ભટ્ટના ગ્રંથથી માલુમ પડે છે જે ભઠ્ઠી લે કે આવી તે પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા હતા. પણ ભઠ્ઠી વાસ સાથે ભૂટનેરને કઈ સંબંધ નહે. ભાટને આપેલા પ્રદેશથી તે પ્રદેશના અધિપતિઓને ઉપાધિ ભટ્ટી થયે. મરૂસ્થળીને સઘળા ઉત્તર પ્રદેશમાં રહેતા અધિવાસીઓ નેરનામે કહેવાતા હતા, એટલે કે તે ભટ્ટ શબ્દની સાથે નેર શબ્દ જોડાઈ જવાથી સુધીર શબ્દની સૃષ્ટિ થઈ ઉત્તમ મરૂભૂમિ એ વિચિત્ર નામથી ઘણા કાળભટ્ટ પરિચિત રહી, છેવટે જ્યારે કેટલાટ ભઠ્ઠી લેક ઈસ્લામ ધર્મમાં દીક્ષિત થયા ત્યારથી તેઓ ભાટ શબ્દના બદલે ભૂટ શબ્દ વ્યવહાર કરવા લાગ્યા. તેજ ભટનેર શબ્દની વ્યુતપત્તિ ભૂટનેરને ઘણો ખરે ભાગ હાલ સ્મશાન જે થઈ ગયું છે, પણ એક વાર ભૂટની સમૃદ્ધ અને ગૌરવાત્વિત્ત હતું તેનું પ્રમાણ તે સ્મશાન જેવો ભાગ કહી આપે છે. મધ્ય એશીયામાંથી ભારતવર્ષમાં પેસવામાં જે માર્ગથી આવવું થાય છે તે માર્ગની ઉપજ ભૂટનેર સંસ્થિત-દુકામાં પશ્ચિમ દેશથી આવેલા સઘળા યવન આક્રમક તે ભારતવર્ષમાં આવતાં ભૂટનેરને સ્પર્ષ કરે પડતે હજ એથી કરીને ભૂટનેરનું નામ ઘણું કરી પ્રાચીન ઇતિહાસમાં મળી આવે છે મહમદ ગીજનીના અભિગમન કાળે જે સઘળા જીતેએ તેના સૈનિકે ઉપર અત્યાચાર કર્યો હતે તે તેની જીવની જતાં માલુમ પડે છે જે તેઓ તે કાળની પૂવે પ્રચંડ પ્રદેશમાં અને મરૂભુમિમાં ઉપનિવિષ્ટ થયા અને વળી જ્યારે રાજસ્થાનના છત્રીશ કુળમાં તેનો ઉલ્લેખ માલુમ પડે છે ત્યારે સ્પષ્ટ પ્રતિતિ જન્મે છે જે તેઓએ તે દુધ ભારત વૈરીના અભ્યત્થાન પૂર્વે અનેક સૈકા ઉપર રાજનૈતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #751 -------------------------------------------------------------------------- ________________ દિ૫૬ ટોડ રાજસ્થાન. પ્રાધાન્ય મેળવ્યું, જે દિવસે જેરા શાહબુદીને સ્કુલ કપાળે ભારતવર્ષને રાજમુકટ ધારણ કર્યો ત્યારથી બાર વર્ષ પછી ઇ. સ. ૧૨૦૫ માં તેના ઉત્તરાધિકારી કુતબુદીને જીત લેકના આક્રમણમાંથી હાંસી નગરની રક્ષા કરવા જીતની સામે યુદ્ધ યાત્રા કરી. પ્રસિદ્ધ ફિરોજશાહની ઉપયુક્ત ઉત્તરાધિકારિણિ રીજીયા બેગમે રાજસ્થૂત હોઈ તે જીતેલોકોની પાસે આશ્રય લીધો હતો. જીત લે કે તેના રાજેદ્વાર માટે તેને મોખરે રાખી રાછાપહારકની વિરૂધ્ધ ઉતયા, તે કઠેર ઉદ્યમથી વીર નારી રીજીયાબેગમનું મરણ થયું. તૈમુરની આત્મજીવનીમાં લખેલ છે જે “ તેણે ભૂટાનેરના રાજ્ય ઉપર હુમલો કર્યો અને ત્યાંના એક છત નામના દસ્ય સંપ્રદાયને સંહાર કર્યો. ' એ વ્યાપાર ઈ. સ. ૧૩૯૭માં બન્યું. ભૂટનેરના જીત અને ભટ્ટ એટલા બધા પરસ્પર સંશ્રિત થઈ પડયા હતા કે તેમાંથી કેણ જીત અને કણ ભટ એમ ઓળખાવવું મુશ્કેલ હતુ. શાકતીય વીર તૈમુરના અભિયાન પછી થોડા સમય ઉપર ભલોકે મારેટ અને કલરામાંથી બહાર નીકળી પિતાના દળપતિ વીરસિંહ સાથે ભૂટનેરમાં ઉપની વિદ થયા. તે કાળે તે નગર એક મુસલમાનના કબજામાં હતું. તે મુસલમાન તૈમુરના તાબાને કે દીલીવરના તાબાને કર્મચારી હતા. તેનું કોઈ નિશ્ચિતપણું નથી. ઘણું કરીને તે તૈમુરના તાબાને કર્મચારી હતો. તેનું નામ ચીગાટખાં હતું. એ ચીગાટખએ છત પાસેથી ભૂટનેર લઈ લીધું. કમે એક વિસ્તૃત પ્રદેશ તેના કબજામાં આવી ગયો. ત્યારપછી ભક્ટિ લોકોએ તે પ્રદેશ તેની પાસેથી લઈ લીધે. તે સમયથી તે શમાચ્ય સમય સુધી તે પ્રદેશમાં તેર અધિપતિ થઈ ગયા. સત્તાવીશ વર્ષ રાજ્ય કરી વીરસિંહ પલેકવાસી થશે. તેના પછી તેનો દીકરો ભીરૂ ભૂટનરની ગાદીએ બેઠે. તે સમયે ચીગાટના પુત્રોએ દિલ્લીશ્વર પાસે મદદ માગી, તે બને પુત્રોએ દિલ્લીશ્વરની સેના લઈ ભૂટર ઉપર હુમલો કર્યો. પહેલા હુમલામાં તેઓ વ્યર્થ મનોરથ થઈને. પણ તેઓ કાર્યક્ષેત્રમાંથી ખસી નીકળ્યા નહિ. નવું લશ્કર લઈ તેઓએ ભુટર ઉપર હમલો કર્યો. તે સમયે પણ તેઓને ઉદદેશ સફળ થયે નહિ. તેઓ પરાજીત થઈ વિષમ નુકશાન ભેગવી પલાયન કરી ગયા. થોડા સમયમાં વળી એક બીજા યવન રસેનાએ દેખાવ દીધો. ભૂટર ઉપર હુમલે થયો. બન્ને દળ વચ્ચે ઘેર યુદ્ધ થયું. ભૂટાનેર શત્રુના હાથમાં આવ્યું. ભીરસિંહે સંધિ સૂચક ટ્વેત પતાકા ઉંચી કરી. યુદ્ધ બંધ રહ્યું. યવનોએ બે પ્રસ્તાવ મુક્યા. ઇસ્લામ ધર્મના દીક્ષિત થવાને અને રાજાના હાથમાં ભીરસિંહની પુત્રીને આપવાનો ભીરૂસિંહ પ્રથમ પ્રસ્તાવમાં સંમત થયે, તે દીવસથી તે પદચૂત ભટ્ટીઓ ભટ્ટીનમાથી ઓળખાયા. ભીરૂસિંહના નીચેના છ રાજાના નામ જોવામાં આવતાં નથી. ભીરૂસિંહ પછી સાતમી પેઢીએ રાજા દલીચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #752 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-વાંકાનેર. ૬૫૭ ભૂટનેરની ગાદીએ બેઠે. તેનું વાવનિક નામ હયાતખાં હતું, વિકાનેરરાજ રાયસિંહે, તે હયાતખાના હાથથી ભૂટનેર લઈ લીધું. ત્યારપછી ફતેહાબાદ ભટ્ટી લેકની આવાસ ભૂમિ થયું. હયાતખાના મૃત્યુ પછી તેને પિત્ર પેસેનખાં ફતેહાબાદની ગાદીએ બેઠે. હસેનખાએ રાજા સૂજનસિંહના હાથમાંથી ભૂટનરે લઇ લીધું. તેની નીચેના રાજ હસેન મહમદ અને ઈમામ મહમદના રાજકાળ સુધી ભૂટનેર મુસલમાનના કબજામાં રહ્યું. ત્યારપછી રાજા સુરતસિંહે બહાદુરખાને પરાજીત કરી મુસલમાન પાસેથી ભૂટનેર લઈ લીધું. બહાદુરખાંના મૃત્યુ પછી તેને પુત્ર જાળતા ખાં તેના ઠેકાણે અભિષિક્ત થયે. પણ તે બળ ગયું. તે વીર્ય ગયું, રાઠોડના તેજોવલ્ડિ પાસે સઘળુ નિપ્રભ થઈ પડયું. જાબનાખાં ઘણું કરી વાણીયા નગરમાં રહેતો હતો. જાબતાખાના દાદા ઈમામ મહમદે વાણીયા નગર વીકાનેરના રાજા રાયસિંહ પાસેથી લઈ લીધું હતું. એમ કહેવાય છે. રાજા રાયસિંહે પિતાની પટ્ટરાણી સ્મરણાર્થે વાણીયા નગરની પ્રતિષ્ઠા કરી હતી. વાણીયા સાથે તેના પેટાનાં પચીશ ગામડાં યવનના હાથમાં આવ્યાં. દાબતામાં પોતાની જીવિકા, દયુતા કરી ચલાવતો હતો. તે તેવા કામમાં પ્રતિવત્સર બે ત્રણ લાખ રૂપૈયા મેળવતો હતો. તેના અત્યાચારથી સઘળી ઉતર મરૂ ભૂમિ પીડા પામતી હતી. તેમાં વળી બનશીબ છતલોકને તે નિઃસ્તાર નહોતે. તેઓને અહર્નિશ સતર્ક સેવું પડતું હતું. મરૂભૂમિને પૂર્વ ભાગ બ્રીટીશ રાજ્યની પાસે હતે. તેથી તેમાં બતામાં કઈરીતને અત્યાચાર કરી શકો નહિ. જાબતખાં તે સ્થળના ઉત્તર પ્રદેશમાં અત્યાચાર કરી શકતો હતો. પ્રતિ દિન તે ભીખાને અત્યાચાર વધતો ગયે. પીડા પામેલ અધિવાસીઓ પિતાના રક્ષણ માટે જુદા જુદા પ્રદેશમાં ચાલ્યા ગયા. ટુંકામાં થોડા દિવસમાં તે દેશ મશાણ જે થઈ ગયે. તે સમયે ભૂટનનો અને તેને ઉતરસ્થ વિશાળ પ્રદેશ સમૃદ્ધ અને આબાદ હતે તેના પ્રમાણ ઘણે સ્થળેથી મળી આવે છે. આજ પણ તે પ્રદેશમાં પુરાતન હવેલીઓના ખંડેર જોવામાં આવે છે. પૂર્વે જે સઘળા નગર અને ગામનું સૌંદર્ય દેશને અલંકૃત કરી રહ્યું હતું તે સઘળા નગર અને ગામ આજ અત્યાચારી લોઢાના મગદળના અને કાળના કઠોર પ્રહારથી ચુર્ણ વિચુર્ણ થઈ જમીનની અંદર દટાઈ ગયાં. જે સઘળા પ્રાચીન સમૃદ્ધ નગરે એવી રીતની ઉપર લખેલી હાલતને પામેલ છે તેમાં રંગમહેલ વિશેષ પ્રસિદ્ધ છે તે ભૂટનથી થોડેક પશ્ચિમે રહેલ હતું. તે રંગમહેલમાં ચિત્રશાળા હતી. ૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #753 -------------------------------------------------------------------------- ________________ ૬પ૮ ટોડ રાજસ્થાન. આજ ભૂટનની અવસ્થા કેવળ શોચનીય છે. તે સ્થળે માત્ર કેટલીક ગૃપડીઓ જોવામાં આવે છે, મરૂભૂમિના સઘળા પુરાતન ચિન્હો તે સ્થળે જોવામાં આવે છે. - વિકાનેરને સંક્ષિપ્ત ઇતિહાસ આ સ્થળે સમાપ્ત થયે. વીકાનેરના પ્રદેશમાં કેટલાક સમૃદ્ધ શહેર હતાં તેને વંચાવશેષ હજી માલુમ પડે છે. તે વાવશેષવાળાં નગર કુલરા અને મારોટ વિશેષ પ્રસિદ્ધ છે. જૈત લોકોની શંકશીર્ષ વર્ણમાળામાં કેતરાયેલ શિલાલિપિઓએ વસાવશેષવાળા સ્થાન થકી હાલ નીકળે છે. ટોડ સાહેબને મરૂભૂમિના લહુવા નગરમાંથી એક શિલાલિપિ મળી છે. તે નગર ઘણું કરી નવ વર્ષથી ધ્વસાવશેષવાળી હાલતમાં આવી ગયું છે કુલ પ્રસિદ્ધ લાલ ફુલાનીની આવાસ ભૂમિ, એ વીરની વીરતાનું વિવરણ આપણે અગાઉ લખી ગયા. અણહીલવાડને સિદ્ધરાજ જયસિંહ અને ધારા નારીને ઉદયાદિતા લાક્ષ કુલાનીના સમસામયિક હતા. Mદ કરી છે!) છે . ES S આજે આ i : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #754 -------------------------------------------------------------------------- ________________ હારાવતી બંદી. પ્રથમઅશ્વાય. હારાવતી અગ્નિ કુળનું કાલ પતિક ઉત્પત્તિ વિવરણ, અધ્વર્યુગીરી ચોહાણ લોકની મકાવતીની ઝલકડની કંકન પ્રાપ્તિ, અજમેર પ્રતિષ્ઠા, અજયપાળ, માણેકરા પ્રથમ મુસલમાન અભિયાન તેઓને અજમેરને કબજે શબરની સ્થાપનાતેનું લવણ સરોવર, માણેકરાય સંતાન સંતતિ, રાજસ્થાનમાં તેઓની સ્થિતિ, મુસલમાન લોકો સાથે તેને વિવાદ. અજમેરને વિલનદેવ, મહીરાને ગેગા ચોહાણુ, મહમદના હાથમાં બનેનું આવવું, વિશાળદેવ, સમગ્ર રજપુત નાનો અધિનાયક, તેના આવિર્ભાવ કાળનું નિરૂપણ, દિલ્લીમાં તેને જય રતંભ. તેનું કુટુંબીપણું હારની ઉત્પતિ અનુરાજે કરેલ અશિને અધિકાર, પદયુતિ, ઈષ્ટિપાળનો અંશને અધિકાર, રાવ હમીર રાવચાંદનું મરણ, અલ્લાઉદીને કરેલો અશિને અધિકાર, રાજકુમાર રણસિંહનું ચિતડમાં પલાયન, અને મેવાડના મનસરમાં તેનું રહેવું, તેના પુત્ર કલુનનું ગૌરવ. કદીની અને કેટાની માત્ર સમૃદ્ધિ હારાવતી છે. ચંબલનદ હાર લોકના દેશમાં પ્રવાહિત થઈ તેને વિભકત કરે છે. ચેહાણ કુળને વીસ શાખામાં વિભક્ત છે હારની શાખા તેઓમાં વિશેષ પ્રસિદ્ધ છે એ ચેહાણ કુળની ઉત્પતિનું વર્ણન ઉપર આપણે આપી ગયા. આ ક્ષણે તેના વિરતૃત વિવરણ કરવામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. ક્ષત્રીઓના અધર્મથી અને પાપાચરણથી ક્રોધ પામી ભગવાન પરશુરામે એકવીશવાર તેઓને સંહાર કર્યો. તેના સંહારમાંથી છુટવા માટે કે કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #755 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન. ક્ષત્રિઓએ પિતે ભટ છે એમ જાહેર કર્યું. કોઈ કોઈ ક્ષત્રિય સ્ત્રીને વેશધરી આત્મજીવન રક્ષા કરવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક રજપુતો રક્ષણ પામ્યા. છેવટે બ્રાહ્મણોના હાથમાં રાજ્ય અપાયુ, પરશુરામના પિતાને મુંડરછેદ કરી નમદાતટે રહેલ માહેષ્મની નગરીના બળદપિત અધિપતિએ જે અધમ સંચય કે તેથી બ્રશુરામે છેવટનીવાર ક્ષત્રિઓને સંહાર કર્યો. શાપ કે આશિર્વાદ બ્રાહ્મણનું પ્રધાનબળ એટલેકે બ્રાહ્મણના ભુજબળના અભાવે દેશમાં વિશૃંખલા થઈ ગઈ અજ્ઞાનાંધતા અને અવિસવાસ દેશમાં ફેલાઈ ગયા. દૈત્ય દાનવને અત્યાચાર વધે, પવિત્ર ગ્રંથ વીગેરે પદદલિત થયા. અને પ્રજાને દુત દાનવના અત્યાચારથી પલાયન કરી કોઈ સ્થળે આશ્રય મળે નહિ. એ સંકટકાળે ભગવાનના આયુધ ગુરૂ વિશ્વામિત્રે ક્ષત્રિયકુળને જીવિત રાખવા વિચાર કર્યો. ધર્મ તિગ્ય મુનિ અને ષિના વારસોને માટે તેણે અબુદાચળને પસંદ કર્યો, દાનવના અત્યાચારથી પીડીત થઈ અબુદાચળના તપસ્વીઓ પોતાના મનની વેદના જાહેર કરવા માટે ક્ષીરદધિમાં ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યાં નારાયણ અનંત શય્યામાં સુતા હતા. ત્યારે તેણે ક્ષત્રિયકુળ ફરી જીવિત કરવાને આદેશ કર્યો. ત્યારપછી તેઓએ બ્રહ્મા વિષ, ઇંદ્ર, રુદ્ર, વગેરે દેવતા સાથે અબુદાચળ ઉપર આવ્યા. ગગાજળદ્વારાએ અધિકુંડ પવિત્ર કર્યો. અવસ્તુતિને પાઠ થયે છેવટે જુદી જુદી જાતના તર્ક વિતર્ક ક્યા પછી તેઓએ નિશ્ચય કર્યો. જે ઈંદ્ર પુનર્જનનક્રિયા સ્વીકાર કરે, ત્યારપછી દેવરાજ પુરંદરે દુવા તૃણનું પુતળું બનાવી તેને અગ્નિકુંડમાં નાંખ્યું, એટલામાં સંજીવની મંત્ર ભણુ કે તરત તે પાળક રાશિમાંથી ધીરેધીરે એક મૂતિ ઉઠી. તેનાં દક્ષિણ હાથમાં ગદા હતી મુખમાં માર ? માર ! માર! એવા શબ્દને અવાજ હતે. દેવતાઓએ તેનું નામ પ્રમાર રાખ્યું. અને આબુધારા અને ઉજજયનીને તેના હાથમાં સેંપ્યાં. ત્યારપછી તેઓએ બ્રહ્માને પોતાના અંશમાંથી એક વીરની સુષ્ટિ કરવા પ્રાર્થના કરી, ભગવાન પિતામહે એક પ્રતિમા બનાવી અગ્નિકુંડમાં ફેંકી, એટલામાં અગ્નિમાંથી એક મૂતિ નીકળી, તેના એક હાથમાં ખડગ, બીજા હાથમાં વેદ અને ગળામાં રૂદ્રાક્ષ હતી. યજ્ઞસૂત્ર હતું. તેનું નામ ચુલક કે સોલંકી કહેવાયું. તેને હાથમાં અણહીલવાડ પાટણ સોંપ્યું. રૂદ્દે એક ત્રીજા વીરની સુષ્ટિ કરી તેણે બનાવેલા પુતળાને ગંગાજળથી સીંચ્યું, ત્યારપછી એકતંત્રને પાઠ કરતાં એક કાળે ધનુર્ધર ઉભે થયે, દેએ તેને દૈત્યના યુદ્ધમાં મેક. પણ યુદ્ધયાત્રા સમયે તેને પગ ખસવાથી તેનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #756 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—ખુંદી. ૬૬૧ પુરીહાર પડયું. તે દ્વારરક્ષકરૂપે નિયાજીત થયા. દેવતાઓએ તેને મરૂભૂમિનાં સ્થળા આપ્યાં. ચેાથા વીર વિષ્ણુથી સરજાયે તે મૂર્તિ ભગવાનના સરખી હતી. તેના ચાર હાથ હતા, પ્રત્યેક હાથમાં એક એક અસ્ર હતું. દેવતાઓએ તેનું નામ ચતુર્ભુજ ચૈાહાણુ રાખ્યુ, અને મદાવતી નગરી તેના હાથમાં સાંપી,દ્વાપરયુગે તેનુ નામ ગડમડલ હતું. દૈત્યલોક તે સઘળાં કા જોતા હતા. તે સમયે તેઓના સેનાપતિ અગ્નિકુડ પાસે ઉભા હતા. પુનર્જીવન જ્યાપાર પુરા થયા કે વીર પુરૂષો દૈત્યના વિરૂધ્ધ ઉતર્યાં. ઘેાડા સમયમાં એક ભયકર યુદ્ધ થયુ. દાનવાનુ શેણુત ધરાતળે પડતુ હતું. તેમાંથી નવા નવા દાનવો પેદા થતા હતા. તાપણુ દાવાના પરાભવ થયા. અને તેમ થવાથી અનિષ્ટ કમ થયું. દૈત્ય કુળના નાશ થયા. દેવ કુળના આનંદ વધ્યા. સ્વર્ગમાંથી અમૃતની વૃષ્ટિ થઈ. મહાકવિ ચંદખારોટે કહેલ છે જે છત્રીશ રાજ કુળમાં અગ્નિકુળ શ્રેષ્ઠ. સનાતન હિંદુ ધર્મના રક્ષણ માટે અને ભારતભ્રમીના બચાવ માટે દાનવાને સહાર કરી ઉત્તમ ધ સ્થાપવા દેવતા અને બ્રહ્મણાએ કય! સમયે એ અગ્નિના વીર પેદા કયે તેનું કાંઇ નિશ્ચિત થાતું નથી. પ્રધાન પ્રધાન ભાટ ગ્રંથામાં લખેલ છે જે ત્રેતાકુળમાં એ મોટુ કામ બનેલ છે. પણ ત વાત કેટલી સાચીછે તેને નિશ્ચય અમારાથી થાય તેવું નથી. વળી ભટ લાકે જે અણુહુલ ચાહાણ અને મકાવતીના પ્રતિષ્ઠાતાના વચ્ચે મહાભારતાક્ત શાલવ રાજાને સ્થાપન કરેછે તે વાત લઇ વાદાનુવાદ કરવાનું આ સ્થળે ચુકત નથી, શાથી તે સઘળાં વિવરણુ એટલી બધી કલ્પના જાળે છવાયેલ છે તેમાંથી સત્યતાના આધિષ્કાર કરવા બહુ દુષ્કર છે. અગ્નિ કુળના વિસ્તૃત વિવરણ કરવામાં પ્રવૃત્ત થયા અગાઉ આપણે તે કુળનાં સંભવ વૃતાંતની આલેચના કરવી યોગ્ય છે. તે ચાર વીરા ઘરાના પુત ળાથકી પેદા થયા કે કેમ. તે વાત જોવાની આવસ્યક્તા છે. તેના સંભવની એવી વાત ચાલેછે જે બ્રાહ્મણેાએ મ્લેચ્છગ્રાસથકી સનાતન હિંદુ ધર્મને બચાવવા માટે ભારતવર્ષીય કાઈ આદિમ જાતિના વારની મદદ લીધી હોય એમ લાગેછે. ચાર અગ્નિ કુળમાં ચાહાણુના કુળે સઘળા કરતાં વિશેષ માધાન્ય મેળળ્યું પણ પ્રમાર રજપુતાના પ્રતાપ શ્રેષ્ઠ ગણાયા. જે દિવસે પ્રમારના ગારવ રવિ મધ્યાન્હ ગગનમાં હતા તે દિવસે ચાહાણુના મભાવયેાતિ અસ્તમિત હતા અને વળી જો મહાકવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #757 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન. ચંદ બારોટના કહેવા ઉપર કોઈને અવિશ્વાસ ન હોય તે સ્પષ્ટ ખાત્રી થાશે જે વિક્રમશકના આઠમા સૈકામાં ચોહાણે સૈલંગ પ્રદેશમાં પ્રમારને પ્રધાન ગણતા હતા. ચેહાણ વીર પૃથ્વીરાજના અમાનુષિક ચરિતથી ચેહાણ કુળ એકવાર પુષ્કળ તેજે દીપી: નીકળ્યું હતું. પણ તે તેજ થોડા દિવસનું હતું. પૃથ્વીરાજના પતન સાથે તે તેજ એકદમ કમ થઈ ગયું. પ્રસિદ્ધ ચોહાણરાસ ગ્રંથમાં લખેલ છે “ રાજાધિષ્ઠાન મકાવતી નગરીમાંથી સ્વામી ધર્મને યરવ બાવન નગરમાં પ્રતિધ્વનિત થયે, ચહાણવીરે પિતાના ખડગ બળે ઠઠ્ઠા, શુલતાન, પેશાવર, લાહોર સુધીને ભૂમી ભાગ જયમાં મેળવ્યું. અસુરકુળ ભયાકુળચિતે પલાયન કરી ગયું. તે અગત્ય વીરનું પ્રભુત્વ દિલ્હી અને કાબુલમાં સ્થાપિત થયું ત્યારપછી તેણે માલાનીના હાથમાં નેપાળને ઍપ્યું. ત્યારપછી તે મકાવતી નગરીમાં આવ્યા” ચહાણના વિપુળ વિકમ અને તેજસ્વિતાથી તે પવિત્ર અગ્નિ કુળ ક્રમે કમે પ્રચંડ તેજે પ્રકાશવા લાગ્યું તેની લીલા ભૂમી મકાવતી નગરી ધીમે ધીમે આબાદ થવા લાગી. થોડા દિવસ પછી અજેપાળ નામને એક પ્રતિષ્ઠા સંપન્ન વીર થોડા ઘણા સિનિકને સાથે લઈ મકાવતીની બહાર નીકળી પડશે. તે પૂર્વ દિશામાં ચાલે અને અજમેર જનપદમાં તારાગઢ નામને કીલ્લો સ્થા. જ્યાં તે અક્ષણ પ્રતાપે સમય કાઢવા લાગ્યું. અજપાળને પ્રતાપ વધી પડે. અજપાળ નિઃસંતાન હતા. પિતાના કુળને અનંત નાશમાં પડતું જોઈ મકાવતીમાંથી પૃથ્વી પાહાર નામના એક શમ્સને તેણે દતક લીધે. તે સમયે રજપુત સમાજમાં બહુ વિવાહની પ્રથા ચાલતી નહોતી. તે માટે પૃથ્વી પહારે એકજ સ્ત્રીને વિવાહ કર્યો. તે સ્ત્રીના પેટે તેના વીશ પુત્ર પેદા થયા. પ્રથિત નામવાળે માણેકરાય તે પુત્ર માંહેના એક પુત્રના વંશમાં પેદા થયે માણેકરાયની જવલિત પ્રભાથી અગ્નિ કુળ સારૂં તેજવાળું થયું. તેણે ચેહાણના અંધારાવાળા ઇતિહાસને અજવાળામાં આર્યો. તે સમયે રજપુતસ્થાન ઉપર સુસલમાની પહેલ વહેલી દષ્ટિ પડી. હીજરાના ત્રેસઠ વર્ષે સલામને ન ધર્મ એક વિકટ તેને વધારે બળ વાળ થઈ પડે. ચારે દિશાએ ઈસ્લામ ધર્મ પ્રચારકે ચાલ્યા, ચારે દિશામાં મહમદની ચંદ્રવાળી ધ્વજા ફડ ફડવા લાગી. ચારે દિશામાં ધર્મ પ્રચારકના ઉત્સાહ નાદ સંભળાયા. તેઓના આત્મત્યાગથી નિષ્ફરત્વથી અને અધ્યવસાયથી * અજમેરને પ્રતિષ્ઠાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #758 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—ખુદી. ૬૬૩ શુન્ય સઘળું એશીયા કપવા લાગ્યું. સઘળાએ પોતપાતાના બાપદાદાના ધર્મને અભ્યાહત રાખવા ચેષ્ટા કરવા લાગ્યા. એ મુસલમાન ધર્મ પ્રચારકેાના ધર્માનુગત ભારતવમાં પેઠા. રાષનઅલી ધર્મપ્રચારક થઈ ભારતવર્ષમાં આણ્યે. એકવાર તે મહાત્મા અજમેરના એક સ્થળે બેસી મહમદના ધર્મસૂત્રની વ્યાખ્યા કરતા હતા એટલામાં એક ગોવાળ માખણ લઇ રાજદરબારમાં જતા હતા. રાષનઅલીએ તે માખણ માગ્યું અને તે તે માખણના પાત્રને અડકયા. મ્લેચ્છના સ્પર્ષે તે પાત્ર કલંકિત થયેલ હોઈ દૂર ફૂંકાયુ. થોડા સમયમાં તે સમાચાર રાજાના પહેાંચ્યા. રાજા એ ક્રોધ પામી તે દાંભિક મુસલમાનની આંગળી છેદી નાખવા આજ્ઞા આપી. તે મુસલમાનની આંગળી કાપી. કપાયેલ આંગળી માર્ગે ઉડી મકકામાં ગઇ ત્યાં જઇ તેણે રજપુત મૂર્તિપૂજક રાજાના અત્યાચારની વાત રાજા પાસે કહી. મુસલમાન રાજાએ તે વાતના બદલા લેવા એક સેના તૈયાર કરી ઘેાડા વેચનારના રૂપમાં તે સેના હિંદુસ્તાનમાં આવી. અજમેરની પાસે તેએએ તેઓનુ રૂપ પ્રકાશ્યું તેએાએ અતિ ભાવે રાજા દુલારાય અને તેના પુત્ર ઉપર હુમલો કર્યાં. ગડબીટલી તેઓના હાથમાં પડયું. દુલારાય અસુર લોકથી હણાયા તેને એકમાત્ર સાત વર્ષના પુત્ર લેટ કીલ્લામાં ખેલતા હતા. તેના ઉપર પણ શત્રુઓ પડયા અને તેને સંહાર કર્યાં, અજય કીલ્લા મુસલમાન લોકોએ કબજે કર્યાં, લોટના કાકા માણેકરાય સંવત્ ૭૪૧ માં પલાયન કરી ગયા. પણ જ્યાં તે ગયે ત્યાં તે નિશ્ચિંત રહી શકયા નહિ. જ્યાન્મત યવના તેની વાંસે પડયા. માણેકરાયે વિષમ વિપદમાં પડી ચેહાણ કુળની અધિષ્ઠાત્રી દેવીનું શરણ લીધું. દેવીએ દર્શન દઇ તેને અભયદાન આપ્યું અને કહ્યું ! “ માણેક ! તું ભય ખા નહિ. હું જ્યાં ઉભી છું ત્યાંથી આરંભ કરી આજકાની અંદર તુ ઘેાડા સ્વાર થઇ જેટલી જમીનનું પ્રદક્ષિણા કરીશ તેટલી જમીનમાં તારૂ રાજ્ય થાશેજ ” પણ જો જે આસ્થળે ફરી આવવાના પૂર્વે કદી પણ પવાદ ભાગે દષ્ટિ કરવી નહિ ભગવતીના વાકયે આવાચિન થઈ માણેકરાયે પેાતાના ઘેાડાચલાવ્યે પણ ભગવતીએ જે પ્રતિષેધ વચન કહેલ હતાં તેને ભુલી ગયા. ઘોડાને ઘણા દૂર સુધી ચલાવ્યેા. છેવટે તેણે પવાદભાગે નજર કરી દેવી અંતતિ થઈ અને તે સમરત પ્રદેશ કાલવણે પ્રરિત થયેા. માણેાયે તે જળ રાશિનું નામ ભગવતીશાકુંભરીના નામે શભર હૃદ રાખ્યું. (( મુસલમાનોએ અજમેરને કબજો કર્યો ખરા પણ તે તેના હાથમાં ઘણા દિવસ રહ્યું નહિ. ચાહાણુરાજ માણેકરાયે થેાડા દિવસમાં સેના સંગ્રહ કર્યો તેણે મુસલમાનોને અજમેરમાંથી દૂર કર્યાં. તે એક ઉપયુકત રાજા હતા. માણેરાય ઔદિચ ચૈાહાણને આદિ પુરૂષ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #759 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ પ્રોડ રાજસ્થાન. માણેકરાયને પુષ્કળ સંતાને પેદા થયાં હતાં, તે પ્રત્યેકથી પશ્ચિમ રાજસ્થાનમાં એક એક સ્વતંત્ર શાખા સ્થાપી હતી. આજે તે શાખાઓની વિસ્તૃતિ જોવામાં આવે છે. પણ તે શાખાવાળા રજપુતામાં તેઓના પૂર્વજો પ્રતાપ અને પરાક્રમ જોવામાં આવતાં નથી, જે માણેકરા. પિતાના ભુજબળે પ્રચંડ યવનોના હુમલાનો અટકાવ કરી દીધા હતા, જેના વંશધરે સ્વદેશના માટે જીવન આપી. ખીચી અને હાર વીગેરે રજપુતકુળોને પવિત્ર કરી ગયા છે, આજ તે માણેકારાયની સંતતિ પ્રભાત નક્ષત્રની જેમ ક્ષીણમભ થઈ પિતાના દિવસો કાઢે છે. એ સઘળા કુળમાં ખીચી રજપુતોએ સિંધુસાગર ઉપર અઠાશી કેસ જમીનને કબજે લીધું હતું. આજ તે વિશાળ જમીન ચીટુટ અને સિંધુ દેશ પર્યંત ગયેલ છે. ખીચપુરપતન એ ખીચીવંશની રાજધાની, હાર રજપુતોએ હેરીયાના નામના જનપદમાં આશીની સ્થાપના કરી, હારની એક શાખાએ ગળકુંડની સ્થાપના કરી, મેહલ રજપુતોએ નાગોરની ચારે પડખે કેટલાક સ્થળને કબજે ક. ભાદરીય રજપુતોએ ચંબલ નદીના તીરે એક જાગીર મેળવી, હાલ તે તેઓની સંતતિના તાબામાં છે, તે પ્રદેશનું નામ ભાદુરીય છે, ધુનેરીય રજપુતો શાહાબાદમાં અને વાગ્રીચા રજપુતનાં દોલમાં જઈ વસ્યા. ભારત વર્ષની મરૂભૂમિમાં સ્થાને સ્થાને ચોહાણ વિર માણેકરાયની સંતતિ એ અદકતરૂ રેપ્યું, તે સ્થાને કેટલાક તાબામાં રહી કામ કરતા હતા. કેટલાક સ્વાધીન થઈ કામ કરતા હતા. વળી કેટલાક ધણીનું પદલેહન કરી પિતાની જીવિકાને નિવાહ કરતા હતા. એક તાળિકામાંથી માલુમ પડે છે, જે મહારાજ માણેકરાયથી તે વિશાળદેવ સુધી અગીયાર રાજાઓએ રાજ્ય કર્યું, તેમાં એક માત્ર હર્ષરાજ શીવાય તે સઘળા અપ્રસિદ્ધ એટલે તેઓની જીવનીની આલોચના કરવાનું યુક્તિ સંગત નથી. હામીર રાસામાં અને જે ગારતાલીકામાં હરાજનું નામ જોવામાં આવે છે, તે અને ગ્રંથના સાર સંકળનથી જણાય છે જે હર્ષરાજનું આધિપત્ય આબુ આરાવલી પર્વતથી માંડી પુર્વે ચમહાવતી નદી સુધી હતું, સંવત ૮૧૨ થી તે સંવત્ ૮૨૭ સુધી ( ઈ. સ. ૭૩૮ થી તે ૭૫૩) સુધી હર્ષરાજે રાજ્ય કર્યું, તેણે પિતાના ભુજબળે શત્રુને સંહાર કરી અરિમર્દન નામને ઉપાધિ મેળવ્યું. તેનું અમુલ્ય જીવન માતૃભૂમિના બચાવના અથે યુદ્ધ ક્ષેત્રમાં વિનાશ પામ્યું, ફેરીસ્તામાં વર્ણવેલ છે જે “હીછરા ૧૪૩ ના વર્ષમાં મુસલમાન લેકે પ્રચંડ પ્રતા પશાળી થઈ ઉઠયા, પિતા બળે દપિત થઈ તેઓએ પર્વતવાસ છે, તેઓએ પેશાવર વગેરેના પ્રદેશ અધિકૃત કર્યા. તે સમયે અજમેરા અને એક સગે લાહોરની ગાદીએ હતે. દુર્વત અફગાનેને હુમલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #760 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-બુંદી. વ્યર્થ કરી દેવા તેણે તેના ભાઈને તેઓની વિરૂધ્ધ મોકલ. ઉમાગત પાંચ માસ યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં હીંદુઓ હાય. પણ શીતકાળ ફરી આજે એટલે તેઓ નવું બળ મેળવી તૈયાર થયા, પેશાવર અને કમનના મધ્યસ્થળે બન્ને દળ એકઠાં થયાં, તેમાં જયલક્ષ્મી કોઈની અંકશાયિની થઈ નહિ.” પિતાનું રાજ્ય છોડી એ સઘળા દૂર પ્રદેશમાં અજમેરાધિપતિ પ્લે સાથે લડવા ગયે હતો કે નહિ તે બાબત ભટ્ટ ગ્રંથમાં નથી, હામીરાસામાં વર્ણિત છે જે હર્ષ રાજના મૃત્યુ પછી કુજગનદેવ નામનો એક શક્ષ અજમેરના સિંહાસને બેઠા હતા. કુજગનદેવની રાજ્ય સીમા ભૂટન સુધી વિસ્તૃત હતી, તેણે યુદ્ધમાં નારસદદીનને પરાજીત કર્યો. તેની પાસેથી બાર ઘેડા લઈ લીધા. હીંદુ વૈરી મહામદને બાપ શબક્તગીનજ નાસરૂદદીન નામે પ્રસિદ્ધ હતા. હર્ષ રાજ પછી કેટલીટ પેઢીએ વિખ્યાત વિશાળદેવ અજમેરના સિહાસને બેઠે. હષરાજ અને વિશાળદેવના મય કાળમાં જે કેટલાક રાજાઓએ હિાણું કુળમાં પિદા થઈ શાસન દંડ ચલાવતા હતા, તે સઘળા વિશેષ પ્રસિદ્ધ નથી. તેઓ સઘળા સ્વદેશ રક્ષાર્થે મુસલમાન વિરૂધે ઉતર્યા હતા, હાર કુળના ભટ ગ્રંથમાં લખેલ છે જે વિશાળદેવના પિતાનું નામ ધર્મગજ હતું પણ જયત્રાની બનાવેલી તાલિકામાં તેનું નામ વિનળદેવ છે. એ વિનળદેવના રાજ્ય કાળમાં મહમદે છેલી વાર ભારત વર્ષ ઉપર હલે કર્યો હતે વિશાળદેવના વીર પિતાએ મુસલમાનને તે હુમલો મોટી બહાદુરીથી અટકાવ્યું. અને તેઓને અજમેર થકી કહાડી મુકયા. એ મોટા કર્મમાં વિનળદેવે પોતાનું જીવન ખોયું એક ચેહણ વીરની જીવની જોવાનું આવશ્યક્તા ભરેલું છે. જેનું નામ ગેગા હતું. જે દિવસે દુધર્ષ માહમુદ પિતાના પ્રચંડ વયનળે ભારતવર્ષના પશ્ચિમ ભાગને બાળી દઈ પંજાબ પ્રદેશમાં પેઠે, તે દિવસે વિરવર ગંગાએ તેના તેજથી મુસલમાનોને પ્રતિરોધ કરવા લેક વિસ્મયકર બળ બહાર પાડયું. તેથી તેનું નામ રજપુત સમાજમાં પ્રાતઃસ્મરણીય થયું. તેને પવિત્ર વંશ ચેહાણને આ દશ થયે. વિરવર ગગો વાચનામના એક પ્રસિદ્ધ રાજાના ઓરશે જ હતે. સઘળો જંગલ દેશ તેના કબજામાં હતો. તેની રાજધાનીનું નામ મિહિર તે શતલજ નદીનાતીરે સ્થાપિત હતું, યવનાકમણમાંથી તે રાજધાનીનું રક્ષણ કરવા વિરવર ગોગા પિતાના ૪૫ પુત્ર સાથે અને ૬૦ ભત્રીજાઓ સાથે રણ ક્ષેત્રમાં ઉતયે. રણક્ષેત્રમાં તે સઘળાએ પ્રાણ ખોયા. વિરવર ગોગાએ સ્વદેશના માટે જે આત્મત્યાગ કરી બતાવ્યું તેથી કરી તેનું નામ સ્વદેશ પ્રેમિક સન્યાસીઓમાં ઉંચા આસને જઈ બેઠું છે. આજ પણ છત્રીશ ર (કુળે તેની પૂજા કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #761 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન, જે દિવસ દુવૃત્ત માહમુદ મરૂભૂમિના અંદર થઇ કુચ કરી ચાલે તે દિવસે તેને યુદ્ધાભિયાનને છેવટનો દિવસ તે પાખંડ યવન વીરે પિતાની વિજચીની સેના લઈ અજમેર ઉપર હુમલો કર્યો. અજમેરને અધિપતિ તે સમયે પિતાની રક્ષા માટે પલાયન કરી ગયે. મુસલમાનેએ નગરને અને તેની ચાર પડખેના ગામે લુટી લીધા. પણ દુર્જય ગડબીટલી નામના કીલ્લામાં મુસલમાનનું આક્રમણ પ્રતિરૂદ્ધ થયું. મહમુદ ત્યાં દળિત વિવાસિત અને આહત થશે. તે નાંદોલ તરફ પલાયન કરી ગયે. પણ તેની કૃર પ્રકૃતિ દૂર થઇ નહિ. હીંદુએને સર્વનાશ કરવા તે સુગ જેતે હતે, નાંદેલમાં પેઠે કે તેણે તે નગરને ધ્વંસ કર્યો. તેના કઠોર અત્યારે હીંદુઓ અચાત્યંત પીડિત થયાં તેઓએ એકતાસૂત્રે બંધાઈ તે વૈરીનું દમન કરવાનું મુકરર કર્યું. - હીંદુ મુસલમાનના અઘોર સંઘર્ષ કાળે ચેહાણ વીર વિશાળદેવ ઉત્પન્ન થયે તેના વિરત્વના વર્ણનમાં મહા કવીચંદ બારોટે પિતાના મહાકાવ્યને એક સર્ગ ભયે છે. દુધર્ષ યવન વીરનું દમન કરવા એક મત થઈ રજપુત રાજાઓએ વરવર વિશાળદેવને પ્રધાન સેનાપતિ બનાવે, એક માત્ર પાટણને ચાલુકય રાજા સિવાય સઘળા રજપુત રાજાઓ એ યુદ્ધમાં ઉતર્યા હતા. સઘળાએ. વીર વર વિશાળદેવના વાવટા નીચે એકઠા થઈ યવનના ઉપર લડાઈમાં ચાલ્યા. એ રજપુત સેનાનું વર્ણન મહા કવિ ચંદ બારોટે યુક્ત રીતથી કરેલું છે ટુંકામાં માણેકરાય અને પૃથ્વીરાજની વચ્ચે ચડાણ કુળમાં વિશાળદેવ શિવાય બીજો કઈ રાજા વીર થઈ પેદા થયેલ નથી. - દિલ્લી નગરમાં ફરોજશાહના મહેલમાં મધ્ય સ્થળે પ્રસિદ્ધ જે જયસ્ત ભ રેપિત હિતે તેના પાષાણુ કુળક ઉપર એક ફેક માલુમ પડે છે. મહારાજ વિશાળદેવનું નામ તે શિલાલિપિના શિરેભાગે અંકિત છે. સંવત્ ૧૨૨૦ના વૈશાક શુદ પામે એ સિલાકુળક ખેદિત થયું. પ્રતિય ચોહાણ તિલક શાકે ભરી પૃથ્વીરાજના પૂર્વ પુરૂષ તરીકે મહારાજ વિશાળદેવને તે કુળમાં ગણે છે. ચોહાણુકુળ પુંગવ મહારાજ પૃથ્વીરાજે સંવત્ ૧રરમાં દિલ્હીમાં રાજ્ય કર્યું. અને સંવત્ ૧૨૪હ્મા તે શાહબુદ્ધનના હાથમાં પડયે, સંવત્ ૧૦૬૬ અને સંવત્ ૧૧૨૦ના મધ્ય ભાગમાં વિશાળદેવ અજમેરના સિંહાસને હતું. તેણે પિતાના પરાક્રમના સહાયે આયવર્તમાંથી યવને કાઢી મુકયા હતા. વિશાળદેવ દિલ્લીના લુઆર રાજ જયપાળને, ગુર્જરપતિ દુર્લભ અને ભીમને, ધારાપતિ ભેજ વ ઉદયાદિત્યને અને મેવાડના પદ્ધસિંહ અને તેજસિંહને સમસામયિક હતું. તે મહમદ ગજનીની ચોથી પેઢીએ થયેલા મદદની વિરૂધે તે મોટી સેના લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #762 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. १६७ યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યો. એમ કહેવાય છે જે વિશળદેવે પ્રવીણ વચમાં મુસલમાની ધર્મ સ્વીકાર્યો હતો. તે મુસલમાન થઈ અત્યંત અનુતપ્ત થયો અને સ્વધર્મ ત્યાગ સ્વરૂપ પાતકને નાશ કરવાને અભિમાટે તે સંન્યાસી થઈ ગયે. હારકુળના ભટ્ટકવિ ગોમંદરામના મનમાં વિશાળદેવ અનુરાજ નામે એક પુત્ર હતે એ અનુરાજ થકી હારકુળ પેદા થયું પણ ખીચીકુળના ભટ્ટકવિ મગજીએ પોતાના ગ્રંથમાં લખેલ છે જે અનુરાજ માહોકરાયને પુત્ર અને તેથી ખીચી કુળની ઉત્પત્તિ છે. હારકવિના કહેવાનું અમોએ અનુકરણ કરેલું છે. અનુરાજને અશીગ મળે. તેના પુત્ર ઈષ્ટપાલ સિંધુસાગરના અંતર્ગત ખીચીપુર પતનના પ્રતિષ્ઠાતા અજયરાવના પુત્ર અગનરાજ સાથે એકમત થઈ ગુવાળખંડના અધિપતિ ચોહાણ રણધીરસિંહ પાસે પોતાની અદષ્ટ પરિક્ષા કરી એટલામાં ગલબંધમાથી એક સેનાદળે આવી, અશી અને ગવળકુંડ ઉપર હુમલો કર્યો રણધીરે કઠોર ઝહરવ્રતનું ઉઘાપન કર્યું. તે સંહાર વ્યાપારમાંથી એક માત્ર તેની પુત્રી સુરાબાઈ બચી, સુરાબાઈ અશી તરફ પલાયન કરી ગઈ. વળી અશી ઉપર યવનને હુમલો જોઈ અનુરાજે પલાયન કરવાને ઉદ્યોગ કર્યો. પણ તેના પુત્ર ઈષ્ટપાળે દાનવને ઘેરે અટકાવી દેવા આગ્રહ બતાવ્યું. અનુરાજને શત્રુની સામે થવું પડયું. બન્ને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં આક્રમક હણાયા. ઈષ્ટપાળનું સેવાદળ ચારે તરફ પલાયન કરી ગયું. ઈષ્ટપાળ વિષમ રીતે જખમી થયે પણ તે દુર્બલ અવસ્થામાં પણ તે શત્રુના અનુસરણમાં પ્રવૃત્ત થયે. તે થોડે દુર ગયા પછી અગ્રેસર થઈ શકે નહિ, તેનાં હસ્તયાદ વગેરે અશક્ત થયા. છેવટે તે મુઈિત થઈ પૃથ્વી ઉપર પડશે. તે રથળે એક પીપળાના ઝાડ નીચે બે નશીબ સુરાબાઈ પ્રાપવેશનથી મૃત્યુની પ્રતીજ્ઞા કરતી હતી. અનાહારથી અનિંદ્રાથી, કઠોર ભયથી અને માર્ગના શ્રમથી તેનું શરીર ઘણું જ દુર્બળ થઈ ગયું હતું. તેને પ્રાણવાયુ બહાર નીસરી જવાની તૈયારીમાં હતું. એટલામાં તે વિશાળ પીપળાની એક મેટી ડાળ ફાટી. તેમાંથી તેના કુળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી આશાપૂર્ણ બહાર આવી. સુરાબાઈ દેવીના ચરણે પડી અને રોતાં રોતાં બોલી “ભગવતિ ! આ જગતમાં મારું કઈ નથી મારે પિતા અને મારા બાર ભાઈઓ શત્રુઓથી હણાયા. હવે મારે બચીને શું સુખ. ભગવતી આશાપુણ એ દિલાસે આપી સ્નેહ પૂર્ણ વચને કહ્યું “, વત્સ! તું ભય પામ નહિ. તે દાનવ ચારણવીરના હાથે હણાયે, તે વીર પુરૂષ મારી પાસે જ રહેલ છે. ” ત્યારપછી ભગવતી, શક વિપ્નલ રાજકુમારીને લઈ ઈષ્ટપાળની પાસે આવી, તેની સુશુષાથી ઈષ્ટપાળની મૂછ વળી તેણે ચેહાણુકુળને પ્રાચીન અધિકાર અશીને કીલે મેળો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #763 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન હારકુળના પ્રતિષ્ઠાતા ઈષ્ટપાળે સંવત ૧૦૮૧ ( ઈ. સ. ૧૦૨૫) માં અશી કલ્લાને મેળવ્યું, મામુદે હજીરા ૪૧૭ ( ઈ. સ. ૧૦૨૦ ) માં અજમેર ઉપર હમલે કર્યો. તેથી સ્પષ્ટ પ્રતીતિ થાય છે જે ઈષ્ટપાળના પિતા અનુરાજે યવના કમણને રેપ કરતાં પોતાનું જીવન અને અસીકીલે છે, તે સમયે પણ યવનેએ ગજલીબંદથી આવી અજમેર ઉપર હુમલો કર્યો. ઈષ્ટપાળને ચાંદકણ નામે એક પુત્ર હતો, ચાંદકર્ણના પુત્ર હમીર અને ગંભીર નામે હતા, તે બને રજપુતોએ પૃથ્વીરાજને સઘળા યુદ્ધ વ્યાપારમાં સારી મદદ આપી હતી. તે બન્ને ભાઈઓ પૃથ્વીરાજના એકસો આઠ સામંતમાં સામંત પદવીઓ હતા. મહા કવિ ચંદ બારોટના મહા કાવ્યમાં કને જ સામ્ય એવા નામને એક સર્ગ છે. હામીર અને ગંભીરે મહારાજ પૃથ્વીરાજને મદદ આપી તેનું વર્ણન તે સર્ગમાં છે. જે વર્ણનને સાર નીચે પ્રમાણે– ત્યારપછી હાર રાવ હામીર, પિતાના ભાઈ ગંભીર સહિત લક્ષમી તુરંગે ચઢ, અને મહારાજ પૃથ્વીરાજ પાસે આવ્યું. તેણે તેજોવ્ય જક વાકયે કહ્યું હે જંગલેશ ! આપ હવે આપની રક્ષા માટે ચિંતા કરે, હવે અમે જયચાંદની સેનાને જીવનને ઉપહાર આપીએ છીએ. વહાણ જેમ સાગરની છાતી ફાર ચાલ્યું જાય છે તેમ અમારા ઘેડાના પગના દાબલા પૃથ્વી ફાડશે. ” એ વાત બોલી તે બને ભાઈઓ જયચાંદના પ્રધાન સામંત કાશીરાજના સંમુખીન થયા. શત્રુની સાથે યુદ્ધમાં પ્રવૃત થઈ “ હામીરે જે સિંહનાદ કર્યો. તે શૈલ સિંહાસને ભગવતી દુગને કર્ણગેચર થયું. ” યુદ્ધ ભયંકર રીતે ચાલ્યું, ધણીની જીવન રક્ષા માટે બને ભાઈઓએ રણસ્થળે પ્રાણાયા. આ સર્વના સંકટ યુદ્ધમાં હારકુળના સઘળા વીરે વિનાશ પામ્યા. છેવટે શાહબુદ્દીન સાથે છેવટના યુદ્ધમાં ભારતવર્ષને ગરવ સૂર્ય અરમિત થયે. કાળકર્ણ નામને હામીરને એક પુત્ર હતા, કાળકને પુત્ર રાવવાચા અને રાવવાચાને પુત્ર રાવચાંદ હતે. ચેહાણ કુળના સઘળા રાજાની સમક્ષ દુધ અલાઉદીન યમદુત સ્વરૂપે આવે. રાવચાંદ પાસે પણ તે યમદૂત સ્વરૂપે આ હતે. અલ્લાઉદ્દીને અશીના કીલ્લા ઉપર હુમલો કર્યો, તે સમયે રાવચાંદે વિસ્મય કર વિરત્વ બતાવ્યું, પણ તેથી તેને સફળ મરથ થયે નહિ, તેના સૈન્ય સામંત આત્મીયજન વિગેરે યવનના હાથે હણાયા. તે ભયાવહ કાળગ્રાસમાંથી માત્ર તેને એક પુત્ર બ. તે બાળકનું નામ રણસિંહ, રણસિંહની ઉમ્મરતે સમયે અઢી વર્ષની હતી, તે ચિતેડના રાણાને ભાણેજ થાય, જેથી તે મામાના ઘેર ચાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #764 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી, દદ૯ ~~~~~~ ~~ ~~ ગયે, જ્યારે રણસિંહ પુખ્ત ઉમરને થયે ત્યારે તેણે વીનસરને કીલે જીતી લીધો. રણસિંહના કલુન અને કંદુલ નામના બે પુત્ર હતા, કુલન એક દુરાગ્ય રેગથી આકાંત થઈ શાંતિના માટે તે કેદાર તથે ચાલ્યા ગયે. એમ કહેવાય છે જે અભીષ્ટ લાભના માટે તે સઘળા રસ્તામાં પ્રણિપાત કરતો ગયે હતા. એ રીતે કઠોર તપશ્ચય સાથે કલુન કદ નામના કિરિ માગે પહોંચ્યા. ત્યાં તે બાણ ગંગા નામની એક રાશીતળ નદીમાં નાહો. ત્યાંથી પણ આગળ ચાલવાને તેણે ઉઘોગ કર્યો. ત્યાર પછી તેનાથી કષ્ટ સહન થઈ શક્યું નહિ. નદીમાં નાહવાની અથવા દેવ કૃપાથી તેને રોગ દૂર થયે. ભગવાન કેદારનાથ તેની તપશ્ચર્યાથી તુટ થયા, તેની સંમુખે પ્રગટ થઈ વરદાન માગવાનું તેણે કહ્યું. તેણે અસુથાતાથી વરદાન માંગ્યું ભગવાને કહ્યું “ તું પથરને રાજા થઈશ ” મધ્ય ભારતવર્ષમાં સઘળી ઉંચી જમીન તે નામે ઓળખાય છે, તે ગિલોટ રાજાના કબજામાં હતી. પણ જ્યારે પાખંડ અલ્લાઉદીને ચિતેડ ઉપર હમલે કર્યો અને તેને વિશ્વસ્ત કર્યું. ત્યારે રાણાઓનું પરાક્રમ છેડે સમય મંદ થઈ રહ્યું. તે સુયોગમાં પાર્વત્ય મીન લેકોએ તેઓના હાથમાંથી તે ખેંચી લીધું. હવે કેદારનાથની કૃપાથી તે રાજ્ય રાવલુનના હાથમાં આવ્યું. ઘણું પુરાતન કાળે પથર એક રાજાના અધિકારમાં હતું. જેનું નામ હન હતું. હન પરમાર કુળમાં પેદા થયે. તેની રાજ્યધાની મૈનાલ હતી. થોડા સમયમાં કલુનના પિાત્ર રાવવાંગે તે મેનાલ નગરને કબજામાં લીધું. અને પથરના એક પ્રસિદ્ધ ઉચા પ્રદેશમાં બુમૈદા કીલે સ્થાપે. પૂર્વ દિશાએ વનસહર; પશ્ચિમ દિશાએ બુમૈદા અને મેનાલ દ્વારા સુરક્ષિત હોઈ હાર રજપુત તેમાં સુખવાસ કરવા લાગ્યા. રાવવાંગાના એકંદર બાર પુત્રો હતા. તેમાંથી મોટો દે, પિતૃસિંહાસને બેઠે. દેવાના ત્રણ પુત્ર હરરાજ, હાથીજી, અને સમરસિંહ નામે હતા. રાવવાના શાસન કાળે હાર રજપુતે એવા વિકમશાળી થઈ ઉઠયા જે તેઓના પ્રતાપની વાત ભારતેશ્વરના કાને પહોંચી. તે સમયે સીંકદર લોદી ભારતવર્ષના સિંહાસને હતા. તેણે રાવ દેવાને પિતાની સભામાં બોલા, બુંદી રાજ, પિતાના મોટા પુત્ર હરરાજને બુમેદાના સિંહાસને બેસારી,નાના પુત્ર સમરસિંહ સાથે તે દિલ્લીમાં ગયે. ત્યાં થોડો સમય રહી પાછે તે રાજધાનીમાં આવ્યું. એમ કહેવાય છે જે સમ્રાટે હારનૃપતિને તુરંગ લેવા લાલચ કરી તેથી તેણે દિલ્લી છોડયું. તે તુરંગ અતીવ પ્રસિદ્ધ હતા, તેણે સમ્રાટને તુરંગ આપે. નહિ “રજપુતેને ઘડે, તલવાર અને વનિતા વિશેષ વહાલી હોય છે. તેના થડા માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #765 -------------------------------------------------------------------------- ________________ ६७० ટાડ રાજસ્થાન ઇસારાથી ઘેાડા તાડિત વેગે દોડયા. ઘેાડા સમયમાં રાવદેશ, પથરમાં આવી પહોંચ્યા ખુમૈદાને હારરાજને સોંપી તે મદુનાલ સ્થાને ગયા, તે થળે તેને દાદો કલુન કઠોર રાગથી મુક્ત થયા હતા, તે કાળે જતા નામના એક સરદારની નીચે ઉશારા વંશીય મીન લેાકેા, ત્યાં વાસ કરતા હતા. તે મીન લાકે રાવગાંગ નામના એક રજપુતથી વિશેષ પીડિત હતા. રાવગાંગ પેાતાના કીલ્લામાંથી નીકળી ચારે તરફથી એક જાતના કર ઉઘરાવતા હતા તેના ભાલાના પ્રહારથી ખાંદુરની પ્રાકારવળી ઘણીવાર તુટી હતી, ત્યાર પછી મીન રાજે રાવગાંગની સાથે સંધિ કર્યાં. જેમાં રાવગાંગને કર આપવાનુ નિશ્ચિંત થયુ સધિના પ્રસ્તાવ પ્રમાણે રાવગાંગ કર લેવા આળ્યા. જે કર તેને મળ્યા નથી રાવગાંગે મોટા કાથીકહ્યું “ હવે કાણુ મારી સામે આવી શકે છે ” kr રાવગાંગ અને રાવદેવો, પરસ્પર ખુલ્લી તલવારે એક બીજા ઉપર દોડયા જ્યાં યુદ્ધદ્ધદ્ધ મચ્યું. તે યુદ્ધમાં રાત્રગાંગ પરાજીત થયા. અને પોતાના રાજ્ય તરફ તે પલાયન કરી ગયા. હારરાજ તેની વાંસે તે ચખલ નદીના તીરે આવી પહોંચ્યા, તેને પાસે આવેલા જોઇ, ખીચીવીર ઘેાડાને જલદીથી ચલાવી નદીમાં પડયા, અસ્ત્ર અને અવારાહી જળમાં અદૃશ્ય થઇ ગયા, પરપારે દેખાવ દેખી ખીચીવ'શીય ઉંચા સ્વરે આણ્યે. આ હવે આપણી બંધુતા છે, શત્રુતા છુટી ગઈ, બન્ને ભાઇઓ થયા, નદી ચ’ખળ આપણી સીમા રેખા થાઓ. ” સંવત્ ૧૩૯૮ ( ઈ. સ. ૧૩૪૨ ) માં જૈતે અને તેના ચતુરકર ચાહાણુ વીરે રાવદેવાની આધીનતા સ્વીકારી, દેવાએ તે વિશાળ ઉપત્યકાભૂમિ આંદુકા નેળમાં બુંદીનગર સ્થાપ્યું, તે દિવસથી ખુંદીનગર હારકુળની રાજધાનીનું શહેર ગણાયું. છેવટે ખુંદીની સીમા વધતાં તે હારાવતી કહેવાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #766 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય. ગાદીપતિ અનુરાજથી તે રાવઢે સુધીના હારરાજનું પુનઃસમાલોચન, રવદેવાનું જુદી સ્થાપન. ઉશારાની હત્યા, દેવાને સિંહાસન ત્યાગ, તેના કાર્યનું અનુષ્ટાન, સમરસ હું, ચંબલ નદીના પુર્વપાર સુધી રાજ્યવિસ્તાર, કારીયા ભીલાની હત્યા, કોટાની ઉત્પતિ, નાપુનું સિંહાસનારાહણ, સાલકી ટેડાની સાથે વિવાદ, નાપુને પ્રાણ સંહાર, મહમરણ, હામુને અભિષેક, પથર ઉપર રાણાના અધિકાર કરવ.ની ચેષ્ટા, હામુનેા અહંકાર વીસિંહ વીરૂ, રાવગડગે, દુર્ભિક્ષ, ભ્રાતાએથી તાડિત થયેલ વાંઢાનું મટુંડામાં આશ્રસ્થાન, ટાકાના સંહાર કરી નારાયણદાસના પિતૃરાજ્યને પુનઃલાંભ, નારાયણદાસના સબધે કેટલાક ગપ્પા, ચિત્રેાડના રાણાને સહાયદાન. તેનેા જયલાભ, રાણા રાયમાની ભત્રીજી સાથે તેના વિવાહ, તેની અીણના સેવનની આસક્તિ, તેનું મરણ, રાવ સૂર્યમલ, ચિતોડની કોઇ રાજકુમારીનું પાણી ગ્રહણ, સાંધાતિક ળપતિ, આહેરીયા, રાવની હત્યા. હત્યાને પ્રતિશેાધ, સહમરણુ, રવરજન તેની નિષ્ઠુરતા, તેની પદચ્યુતી, તેનું નિર્વાસન. રાવઅજ્જુનનું મને નયન, વિસ્મયકર મરણ રાવજનનો અભિષેક, ચોહાણ કુળના આદિ પુરૂષ વીરવર અનહૅલના અગ્નિસરકારથી તે અદીની પ્રતિષ્ઠા સુધી એ ફળના પ્રાચીન ઇતિહાસનું વર્ણન કરી આપણે કેટલાક પ્રધાન રાજાઓના ઇતિહાસની સમાલાચનામાં પ્રવૃત થઇએ છીએ. અનુરાજને અશી મળ્યુ’, ઇષ્ટપાળ તેના પુત્ર સંવત્ ૧૦૮૧ (ઈ. સ. ૧૦૨૫) માં ઇષ્ટપાળ અશીમાંથી તાડિત થઇ અશીરને પામ્યા, તેનાથકી હારકુળની પ્રતિષ્ઠા થઇ. અશીર મેળવ્યા પછી કેટલા સમયે તેણે હારકુળની પ્રાણપ્રતિષ્ઠા કરી. તે ભટ્ટ ગ્રંથેથી નીકળી આવતું નથી. સંવત્ ૧૨૪૮ ( ઈ. સ. ૧૧૦૩ ) માં કાગ્ગાના યુદ્ધમાં હામીરેપ્રાણ ખાયા. રાવચાંદ યવનવીર અટ્ઠાઉદ્દીનથી સંવત ૧૩૫૧ માં અશીર નગરમાં હણાય. રણસિંહે અશીરથકી પલાયન કરી મેવાડમાં આશ્રય લીધો. સંવત ૧૩૫૩ માં વીનસર તેણે મેળયું. રાવગાંગા મડલગઢ, મૈનાળ વિગેરે નગરેા મળ્યાં, ખુચૈદા નગરની તેણે પ્રતિષ્ઠા કરી, રાવદેવાએ સવત ૧૩૯૮ ( ઇ. સ. ૧૩૪૨ ) માં મીનલેાક પાસેથી વાં ઉપષકા લઈ લેઇ બુંદીનગરની સ્થાપનાકરી. સઘળા પ્રદેશને તેણે હારાવતીના નામે પરિચિત ક. ખુદીની સ્થાપના કરી રાવદેવાએ જોયું જે હાર છે, ઘેાડાક રજપુતની સહાયે અસખ્ય આદિમ અસભ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કરતાં મીન પ્રજા વધારે મીનજાતને શી રીતે www.umaragyanbhandar.com Page #767 -------------------------------------------------------------------------- ________________ ૬૭૨ ટેડ રાજસ્થાન. નિગ્રહ થાય એવી રીતની ચિંતાને ઉદય દેવાના મનમાં થયે, ત્યારે તેણે પાશવી સ્વાર્થપરતાથી પ્રણાદિત થઇ એક ભયંકર કામ કરવાનું ધાર્યું, “ભૂમિ મેળવવી, એ રજપુતને મૂળમંત્ર. એ મંત્ર સાધવામાં રજપુતે અતિ પિશાચિત કાર્ય કરવામાં પણ લજવાતા નથી. દેવીએ બામુદાનાહારની અને તેડાના સોલંકીની મદદ લઈ ઉશારા વગેરેને નિર્મલ ક્ય. એવા ભયંકર કામ કરી રાવદે, પિતાના કનિષ્ટ પુત્ર સમરસિંહને બુંદીનું રાજ્ય સંપી, રાવળે રાજ્યકાર્યથકી વિદાય થયે. એમ માલુમ પડે છે જે અનુતાપના નરકાનલથી દગ્ધ થઈ તેણે ઉપર પ્રમાણેનું પાયશ્ચિત કર્યું, મીન કુળ વંસના પછી કેટલાક કાળ ઉપર રાઘદેવાએ બુંદીનું સિંહાસન છોડી દીધું, તેને નિર્ણય થઈ શકતો નથી. રાજ્ય છોડયા પછી દેવાએ બુંદી કે બુમેદાના સીમાડા ઉપર પગલું મુકયું નહિ, બુંદીથી પાંચ કોશ દૂર રહેલા અમરના નામના ગામડામાં વાનપ્રસ્થધમ પકડી પરમાર્થ ચિંતામાં તે કાલિયાપન કરવા લાગે. સમરસિંહના ત્રણ પુત્ર નાપુજી, હરપાલ અને જયંતસિંહ, હરજુજાવર નામના થયા. હરપાલની અનેક સંતતિ થઈ તેઓ હરપાળના પિતાના નામે ઓળખાયા, જયસિંહેજ પ્રથમ ચંબલ નદના પરપારે હારકુળની પ્રતિષ્ઠા વિસ્તારી. એકવાર જયસિંહ કલુનના તુઆર રાજાને મળી પોતાના ઘર તરફ આવતા હતે. એટલામાં કોટીયા ભીલની વિસ્તૃત પલલી તેની નજરે પડી. તે ભીલનું રહેઠાણ ચંબલની એક ખાવ ઉપર હતું. ભીલલકની પલ્લી જોઈ ભૂમિપ્રિય જયસિંહની રાજ્ય લિસા વધી, તેણે અતકિતભાવે તેના ઉપર હુમલો કર્યો, સતર્ક ભીલ કે તેની સામે થયા. છેવટે તેઓ યુદ્ધસ્થળે પડયા, તે ઉપત્યકક્ષેત્રમાં પ્રવેશદ્વારે એક સામાન્ય દુગદ્વાર હતું, ત્યાં બીલલોકેના સરદારનું આશ્રયસ્થળ હતું. જયસિંહે તે કીહલાને ધ્વંસકરી ભીલ રાજાને સંહાર કર્યો, તે સ્થળે રણદેવ ભૈરવના સંમાન એથે એક મોટા હાથી બનાવી તે બુંદીનગરમાં આવ્યું, તે ભીલ કેરીયાનામે કહેવાતાહતા. જેના ઉપર કટા નામની ઉત્પતિ. સમરસિંહના મૃત્યુ પછી તેને મોટો પુત્ર બુંદીના સિંહાસને બેઠે, નાપુજી એક પ્રસિદ્ધ રાજા હતા; તેણે તેડાના સેલંકીરાજની પુત્રી સાથે વિવાહ કર્યો હતે. એકવાર સરીક સાસરાના ઘરમાં જતાં તેણે એક સુંદર મમરને પથ્થર જે. તે લેવાની તેને ઈચ્છા થઈ. તેના પિતા પાસે તે માંગવા, તેણે પોતાની પત્નીને કહ્યું, પણ તેડા૫તીએવિરક્તિ સાથે જવાબ આપે, “મને માલુમ પડે છે, જેહારરાજહવે મારી પત્નીની માગણી કરશે.” એવી રીતના જમાઈ ઉપર હું યાર રાખતા નથી, જાય તે અમારા રાજ્યમાંથી ચાલે જાય, એવા કઠોર અપમાનથી નાપુજી અતિશય મર્મહિત થયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #768 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુ ૮. ૬૭૩ તેના મનમાં વિષમ રેલ પેદા થશે, તે પોતાની વનિતાને પીડા આપવા લાગ્યું. તેણીના અનુનય વિનય ઉપર તેણે ધ્યાન આપ્યું નહિ. તેણે તેની શય્યાથી તે તે સ્ત્રીને દુરકરી, સોલંકી રાજકુમારીના દુઃખની સીમા રહી નહિ, તેણે પોતાના પિતાની પાસે પિતાની વેદનાને પ્રકારે કયે. ધાવણ માસના ત્રીજા દિવસે કાનુલીતીશ નામનું પશ્ચિમ રજપુતવૃન આવે છે. તે દિવસે પછી દેવાની પૂજા અને સ્ત્રીની સાથે સહવાસ કરવો જોઈએ, રજપુત સુજે તેટલે દૂર વસતે હોય, તો પણ તે દિવસે તે પિતાના ઘરે આવી પિતાની સ્ત્રીને સહવાસ કરે છે. બુદીરાજ નાપુજીએ તે પર્વના દિવસે પોતાના સામંતને તેઓના ઘરે જવા પરવાનગી આપી. ત્યાર પછી સઘળા નગરનો ત્યાગ કરી ગયા. બુદીરાજ એક રીતે અને રક્ષિત અવસ્થામાં આવી પડ્યું. તે સમયે તેડાવાવ નગરમાં પડે અને તેણે હારપતિના મસ્તક ઉપર ભાલાને પ્રહાર કર્યો. એ પ્રમાણે કા પુરૂદિત કામ કરી જમાતાને તેણે સંહાર કર્યો, ત્યાર પછી તેડારાવ ત્યાંથી પલાયન કરી . પણ તે નિપટ થઈ પલાયન કરી શકે નહિ. બુંદીથી કેટલેક દૂર આવેલી એક ગુહાના સંસુએ પિતાને સામંતો પાસે આવી, કપુરૂષ લંકાર જ પિતાના હલકા કાર્યનું વિવરણ કરવા લાગ્યા. તે ગુફાના અંદરના ભાગમાં બુંદીને એક સરદાર બેશી અફીણનો કસુંબો પીતો હતો, તેનું ચિત ચંચળ મનઉદ્વિગ્ન અને હૃદય અતિશય વ્યસ્થિત હતું. રજા મળવાથી તે ઘેર જાતે હ પણ ઘેર જઈ શું કરે ! ઘરમાં તેને આદરનાં ભાષણ કરી સંતોષ પમાડે તેવું કંઈ નહેતું, તેનું ઘર અરણ્યવત્ હતું. તેથી ચેહાણ સરદાર પોતાના ઘેર જતાં એ ગુફામાં બેશી અફીણને કસુંબા પીતા હતા, પત્નીને વિષય વિચારતાં તે ગંભીર ચિંતામાં મગ્ન હતા, એટલામાં પાસે તેણે અશ્વની ખરીના અવાજ સાંભળ્યાં. બુંદી સરદારે ચમકિત થઈ જોયું જે કેટલાક સિનિકે હલકા વચનથી હારરાજની વર્તણુંકની સમાલોચના કરતા આવે છે. ચતુર હાણ સરદારે તેઓની ભાવભંગી જઈ અનુમાન કરી લીધું, નૃશંશ સોલંકી રાજની પાસે જઈ તેણે એક મહારથી તેને જમણે બાહુ છેદી નાંખી તેને જમીન ઉપર પાડી દીધો.તે સોલંકી સૈનિકો ભયથી પલાયન કરી ગયા, ત્યાર પછી ચેહાણ સરદારે તે સેનાના કડા વાળા છેડાએલ જમણ બાહુને પિતાના રૂમાલમાં બાંધ્યું. તે બુંદીમાં આવ્યો, બુંદીમાં મોટો લોભ થઈ ઉઠય. ચારે તરફ રવાને અવાજ સંભળાયે. તે શોકનો અવાજ બમણો વધારી મૃતરાજની વિધવા મહિષિ સ્વામીનું સબ લઈ બળતી ચિતામાં બળવા ચાલી. એટલામાં બુંદી સરદાર આવી પહોંચે. તેણે બળવા જતી મહિ ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #769 -------------------------------------------------------------------------- ________________ ६७४ ટડ રાજસ્થાન. . ષિને છેદેલે હાથ બતાવ્યું. આ અને કહ્યું “આથી તમે હવે શોક દૂર કરશે” લંકીરાજ નંદિનીએ સોનાના કડાથી પોતાના પિતાને બા ઓળખે. તે જોઈ તેનું હૃદય પુષ્કળ શેકથી પીડિત થયું. શેકનાઉપર વળી બીજા શેકને ઉશ્વાસ ચાલ્યા. ત્યારે તેણે પિતાના ભાઈને કેટલીક વાત લખી મેકલી જે “ તમે જે તમારા બાપના મૃત્યુને બદલે નહિ જો તે તમારું નામ સોલંકી વંશમાં કલંકિત રહેશે ” એટલું લખી સતી ચિતાનળમાં બળી મુ. પત્ર યથાકાળે શોલંકી રાજ કુમારના હાથમાં આવ્યું. પત્ર વાંચતાં તેનું મસ્તક દુર્ણિત થયું. દારૂણ પ્રબોધ પિપાસા તેના હૃદયમાં જાગી ઉઠી, પણ તે પ્રચંડ પ્રવૃત્તિનું પરિતૃપ્તિ વિધાન કરવામાં પોતાને અસમર્થ જાણી તે એક પાષાણ સંભ ઉપર માથુ ભટકાવી મરણ પામ્યા. નાપુજીના ત્રણ પુત્ર હતા. હામુજી, નરંગ, અને ખુરદ, નરંગના પુત્ર નરંગપતા અને ખુરદના પુત્રો ખુરદહાર નામે પરિચિત થયા. પિતાના મૃત્યુઉપર હામુ સંવત્ ૧૪૪૦ માં ૨ (હાસને બેઠે. દુધર્ષ અલ્લાઉદીને ચિતોડને વંસ કરી, ગિલહેટ કુળના હૃદયમાં જેમેટો આઘાત મારી દીધે તે આઘાતથી ચિતેડનું ઘણું કરી સઘળું બળ નાશ પામ્યું. ચિતેડ કંગાલ માત્ર રહ્યું. પણ કાળક્રમે ચિતોડે આજ માથું ઉપાડયું. ચિતડના અધિપતિએ પિતાનું પૂર્વ બળ મેળવી. તે વિષમ આઘાતનો બદલો લેવા સંકલ્પ કર્યો. તે સમયે ગંભીર રાજનીતિજ્ઞ રાણે લાક્ષ મેવાડના સિંહાસને બેઠે હતે, રાજ્યાસને બેથી તેણે સહુથી પહેલાં રાજ્યના સામતનું દમન કરવાનું કામ હાથમાં લીધું. ચિતોડના ગયા વિપ્લવમાં ગિલહોટ કુળના બળને લય જેઈ જે સઘળી સામતે સુગ મેળવી ચિતડની અધીનતા શંખલા તેડી સ્વતંત્ર થઈ ગયા હતા તે સામંત ઉપરજ રાણુને રાષવહિ પડે, તે સઘળા સામતેની સાથે હારરાજ પણ વિદ્રોહી થયે હતે. એમ ગણાયું. આ ક્ષણે રાણે તેઓનું દમન કરવા પ્રવૃત્ત થયે. થોડા સમયમાં હામુને ચિતેડમાં રાણાએ બલા. હાર રાજે કાંઈ પણ વાંધો લીધા વિના ચિતોડમાં આવી રાણાને પૂજોપચાર આપે. રાણ પાસેથી રાજતિલક ગ્રહણ કરવા તે સંમત થયે. પણ સામંતની જેમ તેની પરિચય હમેશ કરવાને સંમત થયે નહિ. રાણાની તેથી તૃપ્તિ થઈ નહિ, રાણાએ પ્રતિજ્ઞા કરી જે હારવંશને પરાધિનતા સૂત્રે બાંધી. દેવું. તે પ્રતિજ્ઞા પાલન કરવામાં તે કદી આળસુ થયે નહિ, તેણે છેવટે હામુને ભય દેખાડી કહેવરાવી કહ્યું. “ તાડની અધિનતા સ્વીકારો નહિ તે દેવાને વંશ સમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #770 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. ૭૫ ઉપડિત થાશે, ”હારવીર હામુ તેથી લેશ માત્ર ભય પામે નહિ. તે કંડાર દપ અને તેજસ્વીતાથી તેણે કહેવરાવ્યું, “ તમારૂ ચાલે તેટલું તમે કરે, જે જે ! કે હામુ દેવાને ઉપયુક્ત વંશધર છે, કે નહિ એ પર્ધિત ઉત્તર પામી રાણાએ પિતાના સામતે સંગે સેના સહિત બુદી વિરૂધે કુચ કરી. બુંદીથી કેટ લેક દૂર નીમેરા નગરમાં ગિહોટ રાજની છાવણી થઈ. એ સમાચાર બુંદી નગરમાં પડગ્યા. રાવ હામુએ પિતાના સામંતને બોલાવ્યા અને તેઓને સ્વદેશ રક્ષા માટે તૈચાર થવા આજ્ઞા આપી. થોડા સમયમાં પાંચ હારવીર કેસરીયા કપડાં પહેરી બુંદી રાજના વાવટા નીચે એકઠા થયા. તેઓ સઘળની દ્રઢ પ્રતિજ્ઞા હતી જે માતૃભૂમિ માટે રાજાની સાથે યુદ્ધ ક્ષેત્રે પ્રાણ ત્યાગ કરવ. શાથી કે પ્રચંડ બહાટ સેનાની સામે લડી ય મળે તેમ નહોતું. તોપણ હાવીરે નિરૂ સાહ નહોતા. છેલ્લા સાહસને આધાર લઈ રાતમાં બીજા પહોરે તેઓ બુંદીથકી બહાર નીસર્યા. અને અતર્વિતભાવે અસતર્ક ગિત સેના ઉપર તેઓએ હુમલે કે, આકરિમત હુમલાથી શિશદીય રજપુતે ભય પામ્યા. અને પલાયન કરી ગયા. પિતાની સેનામાં મેટે લેભભાળી ચિતડપતિ રાત્રીના અંધકારમાં પોતાના પુરમાં પલાયન કરી ગયે. હામુ મનમાંતંગની જેમ શિશદીય સેનાને મથિત કરવા લાગ્યું. તે રાણાની શોધમાં અહીં તહીં ભમવા લાગે. રાણે હાથ પડયે નહિ. છેવટે કુલ હૃદયે પિતાના શહેરમાં આવ્યું. રાણે અવનત મુખે પિતાના નગરમાં પલાયન કરી ગયે. થોડા હાર રજપુતથી પરાજય પામવાથી તેના ક્ષોભની સીમા રહી નહિ. તેણે પ્રતિજ્ઞા કરી જે “બુંદી ન છતું ત્યાં સુધી પાણી પીવું નહિ એ કઠેર પ્રતિજ્ઞા વચન ચારે તરફ પ્રચારિત થયું. બુંદી મેવાડ થકી તીસ કોશ દૂર હતું. જેની રક્ષા મહાવીર પુરૂષે કરતા હતા. એટલા બધે દુરે જઈ મહાવીરે ઉપર જય મેળવી તેને હરા વવાનું કામ મુશ્કેલ હતું. જેથી રાણાની પ્રતિજ્ઞા પળાય તેવું નહોતું. રજપુત રાજાઓની પ્રતિજ્ઞા પવિત્ર ગણાય છે, તે પ્રતિજ્ઞાને અવસ્ય પાળે છે, ખરી બુંદી ઉપર જય મેળવવો અસંભવિત હતા. એટલે કે ખોટી બુંદી બનાવી તેના ઉપર ય મેળવવાનું તેઓએ નિશ્ચિત કર્યું. થોડા સમયમાં ચિતડ પાસે એક બુંદીનું નિર્માણ થયું, રાણો તે બનાવટની બુંદીને જીતવા સેના સાથે ચાલે. તે સમયે હાર રજપુતનું એક દળ ચિતડપુરીના તાબામાં હતું. તે સેના દળ કુંભસિંહ નામના એક હાર રજપુતના તાબામાં હતું. જે દિવસે ઉપર લખેલી ઘટના ની ગોઠવણ થઈ. કુંભસિંહ તે દિવસે મૃગવા માટે બે હા, શિકાર કરી તે ચિતેડમાં પાછા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #771 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, ~~ ~~~~ ~ તપાસતાં, કુંભસિંહને તે ગોઠવણની હકીકત જાણવામાં આવી. ઘણું રોષ અને વિદ્વેષ કુંભસિંહના હદયમાં એકદમ પેદા થયા. તેણે પિતાના સૈનિકોને બોલાવી કહ્યું છે વીરો ! બુંદી શું એવું રાણાનું ચક્ષુઃશુળ થઈ ગયું છે જે બનાવટનું બંદી કરી તેના ઉપર જય મેળવવા રાણા ઈચ્છા રાખે છે ? “આ હવે આપણે પ્રતિજ્ઞા લઈએ જે પ્રાણાતે પણ તે બનાવટની બુંદીને જીતવા દઈએ નહિ, તેના સહચ તે કઠોર પ્રતિજ્ઞાથી બંધાયા. રાણે સૈન્ય સાથે બનાવટની બુંદી તરફ ચાલ્યા. અકસ્માત તેના ઉપર ગોળીને વરસાદ થા. રાણાને તે તે બુંદી ખાલી છે એમ ખબર હતા. બુંદીમાંથી ગેળીના બહાર સાંભળી રાણે ચમત્કૃત થયો. તેમ થવાનું કારણ પુછવા રાણાએ એક દૂત મોકલ્યો. રાણાના દૂતને સંમુખે આવેલો જોઈ કુંભસિંહ બો. “ આ નકલ બુંદીની પણ અમે પ્રાણ આપી રક્ષા કરશું. ” જાઓ ! રાણાને યુદ્ધ કરવાનું કહે ! રાણાની પ્રતિજ્ઞા જાણી હાર રજપુતોએ માગે આગે. રાણાએ જય મેળવ્યે રાણાની જલ ન લેવાની પ્રતિજ્ઞા ટી. હામુ સોળ વર્ષ રાજ્ય કરી પરલેકવાસી થયે, વીરસિંહ અને લાલા નામના તેના બે પુત્ર હતા. લાલાને ખુટકર મળ્યું. તેના બે પુત્ર થયા. જેનું નામ નવમ અને જૈત હતું, વરસિંહે પંદરવર્ષ રાજ્ય કર્યું તેના વિરૂ જગદુ અને નીમ નામના ત્રણ પુત્ર હતા. નીમના વંશધરે નીમાવત નામે કહેવાયા, વરૂ પચાશ વર્ષ રાજ્ય કરી સંવત્ ૧૫રમાં પરલોકવાસી થયે. તેના સાત પુત્ર હતા, તેને મોટા પુત્ર રાવબાંદું,બીંદુના સિંહાસને બેઠો. બાંદુ જેવો સખાવત રાજા રજપુતોમાં પિદા થયો નથી, અસીમદાન શીલતાથી તેનું નામ રાજસ્થાનમાં પ્રસિંદ્ધ થયું, સંવત ૧૫૪૨ (ઈ. સ. ૧૪૮૬ ) માં રજપુતાનામાં એક ભયંકર દુષ્કાળ પડયે, તેના કરાળગ્રાસમાંથી પોતાની પ્રજાને બચાવવા તેણે જેદાન કયાં છે તેથી તે અમર થયે છે. ભટ્ટ ગ્રંથમાં વર્ણિત છે જે ખુદકાળે સ્વપ્નમાં રાજાને દેખા દીધે, અને દુષ્કાળની હકીકત કહી સંભળાવી. એકવાર રાવબાંદએ સ્વપ્ન જોયું જે કાળ એક દુબળા પાડા ઉપર બેસી તેની પાસે આ, પિતાની ઢાલ તલવાર લઈ તે તેજસ્વી રજપુતોએ કાળ ઉપર હુમલો કર્યો. એટલામાં તે છાયામયી મૂર્તિ ચિકાર કરી બોલી ઉઠી, ધન્ય! બાંદુ ? હાર ? હું કાળ ! ધન્ય તુંને. તું જ મૃત્યુલોકમાં તલવારથી મારે પ્રતિરોધ કરી શકે. તું સાંભળ ! મરૂ દેશમાં દુષ્કાળ પડશે. તારું શસ્ત્રાગાર હાસ્ય થઈ પૂર્ણ કર? તું ઉદાર ભાવે દાન કરી શકીશ, તારે ભંડાર ખાલી થાશે નહિ, એમ કડી સર્વ નિયંતા કાળ અંતહિત થયો. રાવબાંદુએ તેની આજ્ઞા પાળવામાં કસર રાખી નહિ, તેણે ઘાસ દાણા વગેરેના સંગ્રહથી પ્રજાનું સારું સંરક્ષણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #772 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુદી. ૬૭૭ ~ ~~ ~ ~~~ કાળની કુટિલગતિના અનુસારે ધાર્મિક અને સત્ય પરાયણક પદે પદે વિપતિમાં પડે છે. બદના બે ભાઈ નાના સમરસિંહ અને અમરસિંહ નામના હતા. તેઓ રાજ્ય લિસાથી પ્રણાદિત થઈ. મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા, અને દિલ્લીશ્વરની સહાયતા મેળવી, તેઓએ બાંદુને બુંદીમાંથી દૂર કર્યો. નિઃસહાય બાં માટુંદ નામના પર્વત પ્રદેશમાં જઈ રહ્યો, તે ગિરિ પ્રદેશમાં તેનું મરણ થયું. બાંદુએ એકવીશ વર્ષ રાજ્ય કર્યું. નારાયણદાસ અને નિબુધ નામના તેના બે પુત્ર હતા. નિબુધને માટુંદા મળ્યું. માટુંદાના તે નિર્જન વાસમાં નારાયણદાસ પ્રતિદિન પરિપુષ્ટ થતા ગયે કમે વયમાં પહોંચી, પિતાની દુર્દશા તે જાણી શક્યું. તેણે જાણ્યું જે તે પિતૃ રાજ્યથી વંચિત થયો અને દીનદશામાં પડેલ, તેને પિતા દુરાચાર સમરસિંહ અમરસિંહ થકી પદગ્યુત થયે. પિતાની અવસ્થા સ્પષ્ટ રીતે જાણે નારાયણદાસ તેનું પ્રતિવિધાન કરવા સંકઃપવાળે થયે. તેણે પથરના હાર રજપુતોને એકઠા કરી સર્વ સમક્ષ કહ્યું “ વીરે ! મેં પ્રતિજ્ઞા કરી છે જે બને તો પિતૃ. રાજ્ય બુંદીને ઉદ્ધાર કરૂં નહિ તે આ કાર ઉદ્યમમાં પ્રાણુને વિસર્જન કરૂં” તમે મને મદદ આપશે કે નહિ બોલે ! સઘળાઓએ તેના પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને સુખમાં દુખમાં, સંપદમાં વિપદમાં તેની સાથે જ રહેવા તેઓ એક મત થઈ બોલ્યા. રાછાપહારક દુવૃત્ત સમરસિંહ અને અમરસિંહ સમકાંડી અને અમારકાંડ નામ ધારણ કરી બુંદીનું રાજ્ય ચલાવવા લાગ્યા. તેઓએ અગીયાર વર્ષ રાજ્ય કર્યું. તે અરસામે નારાયણદાસે બનને કાકાને કહેવરાવી મોકલ્યુ જે “ તેને એક વાર તેઓની મુલાકાત કરવાની છે. ” એ સંદેશો મેળવી તેઓએ નિસંદિગ્ધ ચિત્ર ભત્રીજાની મુલાકાત લેવા. સ્વીકાર કર્યો. કેટલાક વિશ્વરત અને બળિછ સેનિકને લઈ નારાયણદાસ બુંદીના મહેલની સામેના ચાક નામના સ્થળે આવ્યું. ત્વાં તે પિતાના સઘળા સહચરને રાખ્યા. તે એક કાકાના ઘરમાં પડે. ત્યાં સમરસિંહ અને અમરસિંહ અરક્ષિત અવસ્થામાં હતા. તે સ્થળે નારાયણદાસ પહેશે. તેની ગંભીર મુખશ્રી જોઈ રાણાપહારી બને ભાઈના મનમાં ભીતિને સંચાર છે. તે પ્રદેશની નીચેની ભૂમિમાં એક ગુફા હતી તેઓએ તેમાં ઉતરવાને ઉપક્રમ કર્યો. તેઓ જેમ તેમાં ઉતરવાને ઉપક્રમ કરે છે તેવામાં બાંદુ પુત્ર નારાયણદાસે ભીષણ ખડગને સમરસિંહના મસ્તક ઉપર પ્રહાર કર્યો. તે જોઈ અમરસિંહ પલાયન કરી ગયો. પણ નાનણદાસે તેને ભાલાથી વધી તેની ગતિ રેકી, તે બને પાખંડીઓના મસ્તક છેદી તે મસ્તકના ઉપહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #773 -------------------------------------------------------------------------- ________________ ૬૭૮ ટૌડ રાજસ્થાન. રથી ભવાની માતાની તેણે તૃપ્તિ કરી, તેને રિહનાદ સાંભળી તેના વિશ્વસ્ત કરે હાથમાં ખડગે લઈ મુસમાન ઉપર પડયા. મુસલમાને પલાયન કરતાં માયા ગયા, વિજયી નારાયણદાસે બુંદી મેળવી. અદભૂત બળ અને પરાક્રમથી નારાયણદાસ રાજસ્થાનમાં એ પ્રસિદ્ધ રાજા થઈ પડશે. તેનામાં અદમ્ય સાહસ હતું. તેની બેહદ નીર્ભકતા હતી તેને અધ્યવસાય કઠેર હતે. પુષ્કળ અફીણના સેવનથી બુંદીના દુર્ભાગ્યે એ સઘળા ગુણે નકામા થઈ ગયા. - નારાયણદાસે બત્રીશ વર્ષ રાજ કર્યું. સંવત્ ૧૫૯ માં તે પરલોકવાસી થ. તેના શાસન કાળમાં બુંદીના રાયે, ઘણા વિસ્તાર મેળવી પુષ્કળ શાંતિ ભેગાવી તેના મૃત્યુ પછી તેને એકને એક પુત્ર સૂર્યમલ બુંદીના સિંહાસને બેઠે. સૂર્યમલ પોતાના પિતાના જે અમિત્ત બળશાળી અને સાહસી હતું, તેના હાથ લાંબા હોઈ ઘુંટણ સુધી પહોંચતા હતા. તેના શાસન કાળમાં નવા વિવાહથી ચિતોડ સાથે સંબંધ દઢ થયે. સૂર્યમલની બેન સુજાબાઈ રાણ રત્નસિંહને પરણ, રત્નસિંહની બેન સૂર્યમલને પરણી. પિતાના પિતાના જે, રાવ સૂર્યમલ વિશેષ માદક પ્રિય હતે. રાણાનું સૂરજમલ સાથે વેર થયું. રજપુત સ્ત્રીઓ પિતૃકુળ ઉપર સારી સંમાન દષ્ટિ રાખે, પતિકુળ ઉપર તેટલી સંમાન દષ્ટિ તેઓની હોતી નથી. તેથી કરી રાજસ્થાનમાં બહુ વિરોધ થયા છે. સુજાબાઈને પિતૃકુળ ઉપર અનુરાગ ઠીક હતે. એકવાર સુજાબાઈએ અન્ન વિગેરે પકાવી તેણે ભેજન માટે રાણાને અને સૂર્યમલને નિમંત્રણ કર્યું. તે નિમંત્રણને અનુસાર બને આશામીએ ભેજનાગારમાં આવી મુકરર કરેલ સ્થાને બેઠાં. સુજાબાઈ જાતે પીરસવા લાગી અને જ્યારે તેઓ ખાવા લાગ્યા ત્યારે સુજાબાઈ પંખે લઈ મક્ષિકા ઉડાડતી હતી. આહાર સમાપ્ત થયું. છેવટે સુજાબાઈ ભેજન પાત્ર સ્થાનાંતરિત કરવાના સમયે બેલી ઉઠી, “ દાદાએ વાઘની જેમ ખાધું પણ મહારાજે બાળકની જેમ ખાધું.” એ વાક્ય કુક્ષણે ઉચ્ચારિત થયું. તેથી હારરાજને અને ગિટરાજને આલેકથી વેળાસર પરલોકમાં જવું પડયું. રાજકુમારી સુજાબાઈનું તે વચન રાણાને છાતીમાં વજાની જેવું લાગ્યું. રત્નસિંહ તેને પ્રતિશોધ લેવા વ્ય થયું. તેણે હાર રાજને આહેરીયાના ઉત્સવમાં નિમંત્રણ કર્યું. જોતા જોતામાં ફાગણ માસ આભે. ગિટરાજ શિકા રન માટે પિતાના માણસો સાથે બહાર નીકળે. હરરાજ પણ તે વ્યાપાર ગિહેટ રાજને મળી ગયે. ચંબલનદના પશ્ચિમ તીરની પાસેના નંદતા નામનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #774 -------------------------------------------------------------------------- ________________ મારવાડ બુંદી. ૬૭૯ થળ શિકાર માટે પસંદ થયું. તે સ્થળ જુદી જુદી જાતનાં પશુઓનું આવાસ સ્થાન હતું. પશુરાજ સિંહથી તે નાના પ્રાણી સસલા સુધી તે જંગલમાં વાસ હિતે. અને રાજાના સૈનિકો એક એક સ્થળે દળ બદ્ધ થયા. તેઓ મેટાં નગારાં બજાવી મેટા ચિકાર કરી પશુઓને બહાર કહાવ્યા. સિંહ, વાઘ, રીંછ, વગેરે તે અવાજથી અહીં તહીં પલાયન કરવા લાગ્યા. ટૂંકામાં દસ્ય મનહર અને વિસ્મય પમાડે તેવું હતું. રાણા રત્નસિંહ પિતાની પાપ બુદ્ધિ ભુલી ગયો ન હેતે. ટુંકામાં પોતાની પાપ બુદ્ધિ ચરિતાર્થ કરવાને સુયોગ ખેળતો હતે. બને રાજાની પાસેએક અનુચર રહેલહતા. બાકીના સઘળા વનને વિટી ઉભા હતા. તેઓ ત્યાં રહી મૃગ વગેરેને રાજાઓની તરફ હાંકી કાઢયા. રાણાની સાથે એક કુર અનુચર પુરબીયે હતે રાવસુરજમલને દેખી રાણાએ તેને કહ્યું. અરે જુવાન પુરબીયા ! ભુંડને મારવાને આ સુયોગ છે. એટલામાં એ પિતૃ કોન્મત જુવાને પોતાના શરાસન ઉપર શર ગોઠવી તે હારરાજ ઉપર ફેંકયુ. હારરાજે તે પિતાના ધનુષથી તેડી નાંખ્યું. તેથી પણ સુર્યમલના હૃદયમાં કોઈ સંદેહ પેદા થયે નહિ. ત્યારપછી રાણાના ધાઈ ભાઈએ તેના ઉપર લક્ષ્ય કરી એક બાણ ફેંકયુ. બીજા તીરને પણ બુંદીરજે વ્યર્થ કર્યું. ત્યારપછી રાણાએ પિતાને ઘેડે તેના તરફ ચલાવ્યું. તેણે ખડગથી તે સુર્યમલને પૃથ્વી ઉપર પાડી દીધું. પ્રચંડ આઘાતે રાવ સુર્યમલ ઘોડા ઉપરથી પડી મૂર્શિત થયે. પણ થોડા સમય પછી સંજ્ઞા મેળવી ગાત્રા વરણની પાટો દઈ તે ક્ષતણે બાંધી દીધું. તેણે જોયું કે રાણે પલાયન કરી ગયે. તે જોઈ તેનું હૃદય ઉન્મત થઇ ઉઠયું. અતિ મર્મભેદી વાકયે રાવ છે . અધમ પુરૂષ ! હાલ તે તું પલાયન કરી શકે પણ તે મેવાડનું ગિરવન બન્યું, એ વચન સાંભળી કુટિલ મતિ પુરબીયાએ પાછું ફરી જોયું તે રાવ ક્ષત બંધન કરે છે, ત્યારે તેણે રાણાને કહ્યું મહારાજ ! કામ અડધું થઈ ગયું હવે પુરૂ કરવું ઉચિત છે. રાણાએ પિતાને ઘોડે સુર્યમલ તરફ ચલાવ્યા. તે ભાલું ઊંચું કરી સૂર્યમલને મારવા તૈયાર થયે એટલામાં મમહત હારરાજ એકવાર શેષ ઉદ્યમથી ઉત્સાહિત થઈ વાઘની જેમ કુદી રાણના ઘડા તરફ ઉપડ, રાણાને પૃથ્વી ઉપર પાડી દીધું. તેની છાતી ઉપર ઘુંટણીયા ભેરવી એક હાથે તેનું ગળું દાખ્યું અને એક હાથમાં છરી લઈ તેની છાતી વીંધી દીધી. રાણાએ મોટે ચિત્કાર કર્યો. તે સૂર્યમલના ચરણ નીચે મરણ પામ્ય, હારરાજ પણ પિતાની પ્રતિદ્વીની સાથે છરી ખાઈ મુ. એ ગંભીર શેક વાત સૂર્યમલની માની પાસે પહોંચી, આહેરીયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #775 -------------------------------------------------------------------------- ________________ ટ્રાંડ રાજસ્થાન. ઉત્સવમાં પોતાના પુત્રનું મરણ થયેલું જાણી રાજમાતા, શાવકા સિંહણની જેમ મમહત થઈ બોલી “ શું સુજે મુઓ ? શું સુજો મુઓ ? સુજે એકલો મુઓ ? મારૂં જેણે સ્તનપાન કર્યું છે તે એ પૃથ્વીથકી એક વિદાય થાય નહિ, જેતા જોતામાં તેનું હૃદય દારૂણ શોકથી છીન થયું. શેકેન્સરાજમાતા પાસે તે આવી કહ્યું કે રાવસૂર્યમલ વૈરને પ્રતિશોધ લઈ મુઓ છે ત્યારપછી પતિવિરહ વિધુર બે રાણીઓ પોતાના પતિ પાછળ સતી થઈ. રાવશુરતાન. સંવત્ ૧૫૯૧ ( ઈ. સ. ૧૫૩૫ ) માં બુંદીના સિંહાસને અભિષિક્ત થયે, તે શક્તાવિત સંપ્રદાયના આદિ પુરૂષ વીરવર શક્તસિંહની દુહિતાને પરણ્યા. તેણિત પિપાસુ સમરદેવના કાળ ભૈરવને ભક્ત હતા. ભૈરવના બીજા ભકતોની જેમ તેની બિભસ પૂજા પદ્ધતિમાં રાવ સૂરતાન બહુ લક્ષ્ય આપતે હતો. સંગ્રામની શરૂઆતમાં તે, તે દેવને બળિદાન આપતો હતો. બળિદાનમાં પિશાચિક આચરણથી રાવસૂરતાનને બુંદીના સરદારોએ રાજ્ય બ્રણ કર્યો, તેને બુંદીથકી તેઓએ કહાઢી મુકે તેના માટે ચંબલ નદીના તીર ઉપરનો પ્રદેશ વાસ માટે મુકરર કરી આપો. સૂરતાનને કાંઈ સંતતિ નહેવાથી સરદારોએ નિબુધના પુત્ર અજાજીનને બુંદીના સિંહાસને બેસા, બુંદી રાજ અજન, ઇંધર્ષ બહાદુરના હુમલા સામે ચિતોડને બચાવ કરવા માટે આજ અમ્યાન પદને પ્રાણ આપવા તૈયાર થયો. તેણે તે યુદ્ધમાં પ્રાણ ખેયા. રુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #776 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય. રાવ શૂરજનના અભિષેક, તેની રીય’બરની પ્રાપ્તિ, અકબરનું આક્રમણ, બુંદી રાજકુમારે કરેલ કીલ્લાના ત્યાગ, મેગલના સામતપણાના સ્વિકાર શાવતહારને અદભૂત આત્મત્યાગ, હારરાજને અકબરે આપેલ રાજ ઉપાધિનું દાન, . ડવાનના જય માટે અકબરના હુકમથી તેનીયુદ્દયાત્રા, તેને જય અને સમાન લાભ, રાવબા તુ રાજ્યારેાહણ, અકબરે કરેલ ગુજરાતને જય, સુરત અને અમદાવાદમાં હારરજપુતાનુ દિત્વ, વીરરમણીનુ દળ, રાવ ભાજનું અપમાન, અકબરના મૃત્યુનું કારણ, રાવ રત્ન, સમ્રાટ જહાંગીરના વિરૂદ્ધે વિદ્રાલ, હારરાજકુમારના હાથથી વિદ્રોહિ દળના પરાજય, હારાવતિને વિભાગ, મધુસિંહની કોટાની પ્રાપ્તિ, શવરત્નનું મરણ, તેના ઉત્તરાધિકારી ગેપીનાથના પ્રાણસ’હાર, હારાવતિના અંદરની જાયગિરને વિભાગ, રાવચત્તરશાલના અભિષેક, આગ્રાના શાસનકર્તાના પદની પ્રાપ્ત, દક્ષિ ણાવમાં તેનાં કા, દોલતાબાદનું પ્રાચીરલ ધન, શાહજહાનના પુત્રામાં કુસંપ, અઁર્ગજેમનું રિત, હારરાજકુમારાની પ્રભુભક્તિ. ઉછત અને ધોલપુરતુ યુદ્ઘ, ચત્તરશાલનુ વિશ્ર્વ અને મરણ, રાવભાને અભિષેક, આરગજેબે કરેલ બુંદી ઉપર હુમલા, મે.ગલ સેનાને પરાજય, રાવભાઉના અનુગ્રહ લાભ, ઐંગાબાદમાં તેને નિષેધ, રાવઅનુર ને અભિષેક, લાહારમાં તેના નિયોગ, તેનું મરણ, રામુધ, જાનૈતુ. યુ, કાટા અને બુંદીના રાજાને પરસ્પર વિરોધ, કટારાજનું મરણ, રાવબુધનું વિરત, ખુદીરાજકુમારની પ્રભુપરાયણતા, પલાયન, અ’બરરાજ સાથે વિવાદ, તેનું કારણ, અંબરરાજના લાભ, વિશ્વાસઘાતકતા, - યુદ્ધ, બુંદી રાજ્યાપહરણ, નિર્વાસનમાં રાવબુધનુ* મરણ, તેનાં સંતાન. શુરજન રીવ અર્જુનના અદ્ભુત આત્મ ત્યાગ ઉપર તેના પુત્ર રાવ પિતૃસિંહાસને બેઠે, સવત્ ૧૫૮૯ ( ઇ. સ. ૧૫૩૩ ) માં તેને રાજ્યાભિષેક થયો. તેના રાજ્યમાં ખુદીરાજ્યે એક નવા યુગની અવતારણા થઈ જેથી બુંદીના ઇતિહાસે, અન્ય મૂર્તિ ધારણ કરી. આજ સુધી ખુંદીના રાજાએ એક પ્રકારની વિશુદ્ધ સ્વત ંત્રતા ભાગવતા હતા. પણ એ રાજ્યના સમયે તેવી રીતની, સ્વતં વ્રતાથી વંચિત થયા. તે રાજાએ મેગલ સૂચની પાસે ગ્રહની જેમ વિરારાજવા લાગ્યા. ખુદીના હાર વંશાત્રળીની એક શાખામાં શાવત નામના એક રાજકુમાર પેદા થયા. તે ઘણાજ કુશળ કાČદક્ષ અને ચતુર હતા તે કેવળ બુંદીને મગળાકાંક્ષી હતા. શેરશાહી વંશના અધઃપાત ઉપર તેણે રીથ’બરનાં અધાન શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #777 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ટડ રાજસ્થાન. કત સાથે એક સંધિ સ્થાપે. તે સંધિ સ્થાપનાના ફળમાં રીર્થંબરને કી લે. તેના હાથ માં આપો. શાવંતસિંહ તે કીલે પિતાના હાથમાં ન રાખતાં બુંદી રાજ રજનને આપી દીધું. તેથી બુંદીને સામાન્ય લાભ થયે નહિ. એ મેટા લાભથી શરજને શાવંતસિંહને બુંદી પાસે બહુ ભૂમિ સંપતિ આપી, તે શાર્વત હારનામના પ્રસિદ્ધ ગોત્રની સ્થાપના કરી, અમર થયો. રીગંબર એક સમદ્ધ નગર, તેની સમૃદ્ધતાની વાત સાંભળી તેને હરનગર કરવા સાટ અકબર લોલુપ હતું, તેણે સૈન્ય સાથે આવી રીર્થંબરના ઉપર હમલે કર્યો. ઘણા દિવસ નીકળી ગયા. પણ રીર્થંબર હસ્તગત થવું નહિ. બેદલાના ચેડાગે વચ માં પડી, તે કી શુરજનના હાથમાં આપે. સંધિબંધનના સમયે તેગે પ્રતિજ્ઞા સૂ બંધી લીધે. જેથી રથંબર મેવાડના તાબામાં જાયગીર સ્વરૂપે આવી ગયું. અંબર રાજા ભગવાનદાસ અને તેને પુત્ર માનસિંહ અકબરની સાથે તે સમૃદ્ધ નગર જીલવા આવ્યા હતા. તેઓને દઢ નિશ્ચય હતા જે ઘરજનને સમ્રાટની તાબેદારી કબુલ કરાવવી, શી રીતે તે બંદીને સાક્ષાત્કાર થાય. રજપુતની એવી પ્રથા છે, જે સ્વજાતીય શત્રુ જે એક બે સૈનિકો સાથે કરવામાં પ્રશિ કરવા ચાહે તે તેઓ કોઈ રીતને વાંધ બનાવે નહિ. એ પ્રથાના અનુસાર સપાટ અકબર, ચોપદરના વેશે કીલ્લામાં રાજા માનસિંહ સાથે આવ્યા. રાવ તેઓને દરબારમાં મળે, બંને પક્ષ વચ્ચે કથા વાત થાતી હતી એટલામાં બુદીરાજને એક કાકાએ પ્રવેશી અકબરને ઓળખી કાહ. તેણે અકબરના હાથમથી છડી લઇ લઈ દુગાધ્યાક્ષના આસને બેસા. અકબરનું વ્રત્યુત્પન્ન મતિવ પ્રસિદ્ધ દગા દપક્ષનું આસન મેળવી તે બે . “ ત્યારે રાવ રજન હવે શું કરવું છે. ” રાવ શુરજને ઉત્તર ન દીધો એટલામાં માનસિંહ બે “હવે શું કરવું” રાણા સાથે સંબંધ છેડી રીયંબર છે દેવું, ઉંચા સંમાન અને ઉંચા પદનો ભોગ કરી સમ્રાટની વશ્યતા સ્વીકારવી. અંબર રાજકુમારે બન્ને પક્ષને મધ્યસ્થ થઈ નીચે લખેલ સંધિ સૂત્રો બનેને કબુલ કરાવ્યા. ૧ મેગલના અતપુરમાં લાદેલા મેકલવાનું કામ અપમાન ભરેલ છે તે કામમંથી બુંદી રાજ મુન. ૨-જ જીઆ અથાત મુંડક વેરામાંથી બ્રીરાજ મુક્ત. ૩ બુંદીના અધિપતિઓ, અટક પાર જઇ શકશે નહિ, ૪ નવ રજાના ઉત્સવમાં મીન બજારમાં દુકાન ખોલવા માટે બુંદીરાજ, પિતાની સ્ત્રી દીકરી વગેરેને એકવી શકશે નહિ, પ તેઓ સંપૂર્ણ રાજ જત હે દીવાને આમમાં આવી શ, ૬ તેઓના પવિત્ર મંદિર વગેરેનું કે અપમાન કરી શકશે નહિ. ૭ તેઓના ઘોડા ઉપર મોગલનાં દાસત્વ સૂચક ચિન્હ કરવાં નહિ. ૮ તેઓ રાજધાનીનારવામાં લાલ દરવાજા સુધી નગારૂ બજાવી શકશે. સકાટ પાસે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #778 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * - - , - - **** **- મારવાડ–બુંદી. તેઓને પ્રણિપાત કરે નહિ. ૯ જેવું હિલી સત્રાનું છે તેવું બુંદી, હાશિનું છે. તેઓ પોતાની રાજ્યધાની બાળી શકશે નહિ. સમ્રાટ અકબરે રાવસૂરજનના તે સઘળા પર કબુવા . બુંદાજને વળી તે પ્રસ્તાવથી એક સ્વત્વ મળ્યું. પવિત્ર કાશી નગ૨માં તેણે રડેડાણ કર્યું. એવી રીતના ઉંચા પ્રલોભનથી માત્ર રાણા પ્રતાપસિંહ સઘળા રજપુતરાજ અકબરના વશવર્તી થયા. બંદીરાજ સૂરજન અકબરના પ્રભનથી તેને વશવત થયે. તેણે તે અનાયાસે મોગલનું દાસત્વ સ્વીકાર્યું. એવા ઉચા મનથી વશવર્તી થઈ રાવશુરજને હારકુળમાં જે ગભીર કલંક લગાડયું. તે કલંક ભુસાડી દેવાને વરવર શાવંતસિંહે પ્રાણ આપી ચેષા કરી. ઉપર આપણે કહી ગયા જે વીર સાવંતસિંહે કે તારીયાના ચેહાણ સરદાર સાથે મળી જઈ રાણાના માટે રથબર કીલે મેળવ્યું. રાણાએ તે રીર્થંબર કોલે મેગલને આયે, જે વાત સાવંતસિંહને સહ્ય થઈ નહિ. તેના અધિપતિએ, તે કરલે અકબરને અમ્લાન વદને સોંપી દીધું. પણ તેણે પિતાના કુળ ગૈારવ સામું જોયું નહિ રાવસૂરજનનું આચરણ, સાવંતસિંહના હૃદયમાં સહ્ય થયું નહિ, તેણે પ્રતિજ્ઞા કરી છે જ્યાં સુધી પ્રાણ છે ત્યાંસુધી અકર રીર્થંબરને કબજે કરી શકે નહિ. ઉપર કરેલી પ્રતિજ્ઞા પાલન કરવામાં આવી તેના પૂર્વે સાવંતસિંહે એક સ્મારક તંભ બનવાશે. અને તેના ઉપર લખાવ્યું જે પવિત્ર કુળમાં પેદા થઈ જે કેઈ હારવંશીય પુરૂષ રીર્થંબરના કીલ્લા ઉપર ચઢી બેસશે અને ત્યાં ચઢી બેસી જે વિતાવસ્થામાં ત્યાંથી ઉતરશે તેને વંશ અભિશક્ત થાશે. તે કીલે પાછા લેવામાં સાવંતસિંહ કેટલાક હાર સરદારો સાથે યુદ્ધમાં પડ, વિરવર સાવંતસિંહના લેહીથી હાથ ધોઈ અકબરે રઘંબર કીલે કબજે કર્યો, તે દિવસે હારજે, મેવાડપતિની સાથે સઘળા સંબંધ છેડી દીધા, તેને સમ્રાટ અકબર તરફથી રાવરાજા” એ ઈલ્કાબ મળે. તે ઘટના બન્યા પછી થોડા દિવસ ઉપર રાવસૂરજનને અકબરના મહેલમાં આવવાનું નિમંત્રણ થયું. સમ્રાટે ગડવાના પ્રદેશ જીતવાને તેને આજ્ઞા આપી છેડા સમયમાં તે પ્રદેશની રાજધાનીની કાર્યવાહી સૂરજનના હાથમાં પડી. તે જયના ખબર અમર રાખવા રાવશુરજને. સુરજનલ નામને એક દરવાજો ત્યાં કરાવ્યું, અને ગડવાના પ્રદેશના સેનાપતિને કેદ કરી તે રાજધાનીમાં લઈ ગયા. સમ્રાટે રાવસૂરજનને પ્રસન્ન થઈ વિરાણશી અને શુનારને પ્રદેશ આપે. જે સમયે બિટ કેશરી પ્રતાપસિંહ રદેશની સ્વાધીનતા માટે અને હીંદુ જાતિના ઉદ્ધાર માટે પવિત્ર હલદી ઘાટના ક્ષેત્રમાં સલીમની સાથે યુદ્ધમાં પ્રવૃત થયે હતા તે સમયે એટલે સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #779 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ટાડ રાજસ્થાન ૧૬૩૨ ( ઇ. સ. ૧૫૭૬) માં રાવસુરજને, સમ્રાટ અકબરની ઉપર લખેલી પ્રસન્નતા મેળવી. રાવ સુરજન અચંત પંડિત અને ધાર્મિક હતા. તેની દયા દાક્ષિણ્ય ધાર્મીનુરાગ અને પાંડાત્યથી સનાતન હીંદુધર્મના ઉત્કર્ષ થયા. તેનાથી હીંદુઓને અશેષ ઉપકારના લાભ થયા. તે ઘણુંકરી વારાણસીમાં રહેતા. તેના સુદક્ષ શાસન ગુણે તે પ્રદેશના અધિવાસીએ નિરાપદે અને નિર્વિવાદે જીવન યાત્રા કરતા હતા, ચેાસશી હવેલી અને મંદિરો અને વીશ સ્નાતાગાર તેણે બનવાળ્યા. તે પવિત્ર કાશી ધામે રાવસુરજને પ્રાણ ત્યાગ કર્યાં. તેના રાવલેાજ, રાવત્તુદો * અને રાવાચમાઁ નામના ત્રણ પુત્ર હતા, પિતાના મૃત્યુ પછી રાવલેાજ ખુદીના રાજ્ય ઉપર અભિષિકત થયા. તે સમયે અકબરે, સ્વનામ પ્રસિદ્ધ અકબરાબાદમાં મેગલ રાજ્યગાદી સ્થાનાંતરિત કરી, અને ગુર્જર રાજ્ય માટે એક સેના માકલી. રાવલેજ પોતાના ભાઈ દુદા સાથે તે સેનાના સંગે સુરત નગર પાસે આવ્યે. ત્યાં કેટલાક યુધ્ધા કરી, હારરાવ ભેજે શત્રુના સેનાપતિના સંહાર કર્યા. તેથી અકખર તેના ઉપર પરમ સતુષ્ટ થયા. તેણે તેને બક્ષીસ માગવાનું કહ્યું. રાવભેાજે વિનય સાથેક્યું જે આપ મને કેવળ એજ હક આપે જે હું મતિવર્ષ વર્ષીના સમયે મારા રાજયમાં જા; સમ્રાટે આદરથી હારરાજની તે પ્રાર્થના પૂર્ણ કરી. સઘળા ભારતવર્ષીને પેાતાના આધિપત્ય નીચે દઢ રાખવા, અકબરે જેજે યુદ્ધ કર્યાં હતાં તે યુધ્ધમાં સઘળા રજપુત સંતાનેા તેની મદમાં હતાં. તેને યુધ્ધમાં બુંદીહાર રજપુતેએ જેવાં કઇ સડન કર્યાં તેવાંજ સમસ્ત ભાગળ્યાં છે. એ સમયે બહુમદનગરની પ્રસિદ્ધ વીરનારી ચાંદ સુલતાનીની સાથે યુદ્ધ થયું તે યુદ્ધમાં, પેાતાના રાજ્યની હક અક્ષુણ્ણ રાખવા, પાતાની સંગની સાથે મેગલ સાથે લડી, તે નારીની શુતા એઇ મોગલ લેાકા અને રજપુતા વિમય પામ્યા. પણ ખુદીરાજ ભારે તે મંગળ પિર્યંત વીરનારીને સહાર કર્યા. એ મોટા કાના બક્ષીસમાં સમ્રાટે ખુદીરાજ ભાજને પેાતાના પતંગ આપી દીધા. પણ આ જગમાં કેટલાક લેકે રાજપ્રસાદ નિર્વિવાદે ભેગવી શકયા. મેગલ સામ્રાજયના મંગલ માટે રાવલેાજે હારકુળનાં ઘણાં લેાહી ખરચી દીધાં. તેનુ ફળ છેવટે શું આવ્યુ', છેવટે તે સમ્રાટના વિષનયને પડયા. અકબરની પ્રિયતમ મહિષી ચેધાબાઇનું મૃત્યુ થવાથી તેણે હુકમ આપ્યા, જે હીંદુ મુસલમાન સઘળાઓએ શાક ચિન્હ ધારણ કરવું અને સઘળાઓએ દાઢી મુછ મુડડાવવી. એ * અકબર બાદશાહ રાવદાને લકકડખાં નામે ખેાલાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #780 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-બુંદી. ૬૮૫ હુકમ થયેકે વાળંદે અસ્ત્રા લઈ રજપુતની પાસે ગયા. પહેલાં તે કેઈએ દાઢી મૂછ મુંડાવવાની ના પાડી નહિ. ત્યારે વાળંદ તે કામ માટે હારરાજના વાસમાં આવ્યા. હાર સૈનિકે એ તેઓને તમાચા મારી જુદી જુદી જાતનાં અપમાન કરી કહાઢી મુકયા તે સમાચાર અકબરના કાને પડ્યા. અને બુંદી રાજના શત્રુઓએ તે ઘટનાને અનુરંજીત કરી સમ્રાટ પાસે કહ્યું જે “ મહારાજ ! તેથી આપનું અને ખાસ કરી સ્વર્ગીય ધાબાઈનું અપમાન થયું” અકબર કોધથી પ્રજ્વલિત થયે. રાવભેજના ઉપકારની અને આત્મત્યાગની સઘળી વાત તેના હદયમાંથી ચાલી ગઈ. તેણે તે સમયે આજ્ઞા આપી “જે રાવજના હાથ પગ બાંધી અહિં લાવે, અને તેની દાઢી મૂછ મુંડાવી નાંખે" પણ સમ્રાટે કોધમાં ઉન્મત થઈ અત્યંત કુકર્મ કર્યું. તેના એવા કઠેર હુકમથી હાર રજપુત વિરાગ પામી ઉઘાડી તલવારે મોગલ સેના ઉપર પડયા. તેવામાં છાવણીમાં માટે ક્ષોભ થયે. મુસલમાન લેકે આહત થઈ ચારે દિશાએ પલાયન કરવા લાગ્યા. તે સમયે ખુદ અકબર આવી હારરાજને શાંત પાડવાની ચેષ્ટા ન કરત તો તે માણસોના લેહીથી તે છાવણું ભરાઈ જાત. અકબરે આ કાર્ય માટે ઘણે અનુતાપ કર્યો. રાવજની પાસે આવી હાથી ઉપરથી ઉતરી તેણે રાવભેજની અત્યંત પ્રશંસા કરી અને તેને શાંત કરવાની તેણે ચેષ્ટા કરી. ઉદ્ધત અને અપમાનિત ભેજ ડાથી શાંત થવા વાળો નહે. તે પોતાના બાપદાદાએ મેળવેલા હકનું વર્ણન કરી બે “તારા જે ડુકકર ખાનારે માણસ આટલા બધા હક ભોગવે નહિ” એવું કઠોર વાય બીજાના મુખથી અકબરે સાંભળ્યું હતું તે તેનું તે શિરચ્છેદન કરી દેત. પણ નીતિજ્ઞ અકબરે થોડું હાસ્ય કરી રાવજને આલિંગ ગન કર્યું. અને મેટા યત્નથી તેને પિતાની છાવણીમાં તે લઈ ગયે. અકબરના પકવાસ ઉપર રાવજે પોતાના રાજ્યમાં આવી, પિતાના મહેલમાં રવર્ગવાસ કર્યો, તેને ત્રણ પુત્ર હતા. રાવરત સરદાનારાયણ અને કેશુદાસ. અકબરે મૃત્યુ પછી સલીમ, જહાંગીર નામ ધારણ કરી ભારતવર્ષના સિંહાસને બેઠે. રાજ શાસને અભિષિક્ત થયો કે તેણે પિતાના પુત્ર પારેજને દક્ષિણાવર્તના શાસનકર્તાના હદદ ઉપર સ્થા. અને તેને બુરહાનપુરમાં અભિષે કરીને પોતાની નગરીમાં આળે, પણ રાજકુમાર શુમે ટે. પ્રપંચ કરી, પાજેબને સંહાર કર્યો. વળી જહાંગીરને પદપૂત કરવાની તે ચેક કરવા લાગ્યો. એથી કરી મોગલ સાત્રા ન્ય સાગરમાં મેટો કેભ ઉભે છે. સુરમ રજપુત રાજાઓને પ્રીતિપાત્ર હતો. બાવીશ રાજાઓ તેની મદદમાં ઉતર્યા. એ ક્ષોભથી વિહાનળ સળગી ઉઠે. જહાંગીરે તે વિદ્રોહાનળ આવવી દેવા રાવરતનસિંહને બે દીરાજ મોકલ્યા. હારરાજ રતનસિંહ, પિતાના પુત્ર મધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #781 -------------------------------------------------------------------------- ________________ ટડ રાજસ્થાન. સિંહ અને હરિસિંહ સાથે બુરહાનપુરમાં આવ્યું. ત્યાં તે વિદ્રોહીદળને સંમુખીન થયું. ત્યાં એક યુદ્ધ થયું. તે યુદ્ધમાં વિદ્રોહી કે સંપૂર્ણ પરાભવ પામ્યા. અને ચારે દિશામાં પલાયન કરી ગયા, એ યુદ્ધ સંવત્ ૧૬૩૫ (ઈ. સ. ૧૫૭૯) માં ઘટયું. તે યુદ્ધમાં બુદીરાજ રતનસિંહના બને પુત્ર ભયંકર રીતે ત્યાં ઘાયલ થયા. તે પરાક્રમના કામથી રાવરતનસિંહે બુરહાનપુર મેળવ્યું તેના બીજા પુત્ર મધુસિંહને કેટનગર અને બીજો ભૂમિભાગ મળે. - બુરહાનપુરના શાસનકાળમાં રાવરતનસિંહે રતનપુર સ્થાપ્યું, તેનાથી વળી એક પ્રજનીય વ્યાપાર સાધિત થશે. તે વ્યાપારથી તે મોગલ સમ્રાટને અને મેવાડેશ્વરને સંતુષ્ટ કર્યો. મોગલના તાબાને વજીર દેરાપુનાં મેવાડમાં છાની રીતે દસ્યભાવ કરતા હતા, દેરાપુખાના અત્યાચારથી મેવાડવાસીઓ, પુરેપુરા પિડિત થયા, હારરાજ રતનસિ હૈ, યુદ્ધમાં તેને રાજીત કરી કેદી બનાવી મોગલ સમ્રાટ પાસે મોકલ્યો. એવા કામાથી સમ્રાટ પાસેથી તેણે સારા પુરસ્કાર મેળવ્યું. રાવરતનસિંહ, એક ઉપયુક્ત રાજા હતા. રજપુત તથા હીંદુજાતિ તેની ભક્તિમાં તત્પર હતી. સાથી કે તેણે હીંદુધર્મને અધઃપાતમાંથી બચાવ્યું. તેના પ્રચડ તેજ પ્રભાવે કે ઈપણ મુસલમાન તેના રાજ્યમાં હત્યા કરી શકતા નહિ. હીંદુજાતિને પુષ્કળ ઉપકાર કરી, રાવરતનસિંહ બુરહાનપુર પાસેના એક સામાન્ય યુદ્ધમાં મરણ પામે. ગોપીનાથ મધુસિંહ : હરિજી અને જગન્નાથ* નામના ચાર પુત્ર રાવ રતનસિંહના હતા. મોટો પુત્ર ગોપીનાથ, પિતાના અગાઉ સ્વર્ગવાસી થયે હતે. તેના મૃત્યુ સંબંધે જે વિવરણ સાંભળવામાં આવે છે, તેને સંપૂર્ણ ઓપન્યાસિક વિવરણ કહીએ તે અવ્યકતી કહેવાય નહિ. બળદીય ગોત્રના એક બ્રાહ્મણની પત્ની સાથે ગોપીનાથને ગુપ્ત પ્રણય હતે. દરેક અડધી રાત્રીએ બ્રાહ્મણના ઘરની ભીંત ઓળંગી તે બ્રાહ્મણ પત્નીની મુલાકાત કરતે હતે. એકવાર બ્રાહ્મણે તેને પકડી પાડશે, તેના હાથ પગ બાંધી તેને ઘરમાં રાખી, તે બુંદીરાજ પાસે આવી બોલ્યો, “મહારાજ એક ચોર અમારૂં સમાન હરણ કર્યું. તેને અમે પકડ છે. એ ક્ષણે હવે તેને કેવી સજા કરવી” રાવ રતનસિંહે કહ્યું કે તેને મૃત્યુદંડની સજા આપવી. અભિતૃપ્ત બ્રાહ્મણે, કોઈ પણ નિમતની દરકાર ન કરતાં ઘરમાં આવી ગોપીનાથનું માથું લોઢાની મેઘરીથી કચરી નાંખ્યું. ત્યારપછી તેના શબને સરીયામ રસ્તામાં તેણે પી દીધું. રાજરતામાં * મધુસિંહને ટાટા મળ્યું હતું $ હરિને ભુગોર મળ્યું હતું x જગન્નાથ નિર્વશ અવસ્થામાં મરણ પાપો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #782 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-બુંદી. જ હારકુમારનું મડદુ જોઈલોકો શેકાતુર થયા. તે રાવ પાસે આવી બોલ્યા, “ રાજકુમારની કેણે હત્યા કરી, એ હૃદય વિદારક વાક્ય સાંભળી બુંદીરાજ દુસર શેક કરી તે બાબતને તપાસ કરવાની આજ્ઞા આપી. તે જાણતો નહોતો જે સ્વચરણમાં કુઠારાઘાત કર્યો છે. થોડા સમયમાં સઘળે વૃત્તાંત બહાર પડે. ત્યારે રાવતને હૃદયશેક ભાવ હૃદયમાં છાનો રાખે. ગોપીનાથ બાર પુત્રો મુકી સ્વર્ગવાસી છે. તેઓમાંથી પ્રત્યેક ને બુંદી રાજે સારી ભૂમિ સંપતિ આપી. ગોપીનાથને પુત્ર રાવચત્તરશાળ, બુંદી રાયે અભિષિત થયે. સમ્રાટ શાહજહાંને તેને રાજ્યાભિષેક કર્યો. સમ્રાટે તેને રાજનીતીજ્ઞ શાસન કર્તુત્વપદે નીમે ઍસમાન સૂચકપદ શાહજહાનના રાજ્યશાસનકાળથી બુંદીરાજ ભેગવા આવે છે. જે દિવસે મેગલ સમ્રાટે દારા ઔરંગજેબ સુજ અને મુરાદના હસ્તે સઘળા ભારત સામ્રાજ્યને ભાગ આપે. તે દિવસે રાવચતરશાલ ઔરંગજેબના તાબામાં એક ઉંચા સેનાપતિપદે હતે. દક્ષિણાવર્તના ઘણા ખરા યુદ્ધમાં ચતરશાળે અધિક વયિત્વ બતાવ્યું. એ સમયે દક્ષિણાવર્ત પ્રદેશમાં એવી જનયુતિ ચાલી જે સમ્રાટ શાહજહાન મરણ પામે. એ ખબર સાંભળી કમાગત દશ દિવસ રાજકુમાર આરંગજે રાજકાજની પચ્ય લોચના કરી નહિ, તેણે કોઈની સાથે વૈષચિક વાત પણ તે અરસામાં કરી નહિ. જનકૃતિ સાચી છે. એમ સઘળાને વિશ્વાસ પડે, સમ્રાટના પત્રોમાંથી એક માત્ર દારાશે કે રાજધાનીમાં હતો. બીજા સઘળા રાજકુમારે, પિતાના ભારતવર્ષનું સામ્રાજ્ય દઢ કરવા માટે મહેનત કરવા લાગ્યા. સુજે બંગાળ પ્રદેશમાંથી નીકળે. એરંગજેબ દક્ષિણના પ્રદેશને ત્યાગ કરી મુરાદને લખ્યું, “ ભાઈ ? સૈન્ય સામંત લઈ જલદીથી આવી મને મળી જા, હું તે ફકિર છું. પાર્થિવ વિષય ઉપર મારે આસક્તિ નથી. હું તે દરવેશછું. માટે એટલી વાસના છે જે આખી ઉમર દરવેશગીરીમાં રહી ખુદાની બંદગીમાંક હાડું, દારે કાફર થઈ ગયે છે. સુજે પુરેપુરે નાસ્તિક છે, હાલ સમ્રાટ ઔરંગજેબના રાજકુમારમાં ભારતવર્ષના સિંહાસન માટે તું એકજ પાત્ર છે, આજે મેગલનું સિંહાસન શુન્ય છે. તું બનતી કોશીશ કરી સન્ય સામંત લઈ અમારી પાસે આવ ? તુને ભારતવર્ષના સિંહાસને બેસારી દેવા પ્રાણ આપી ચેષ્ટા કરીશ. ઔરંગજેબનો વૈરભાવ જાણી લઈ સમ્રાટે હારરાજને પત્ર લખી કહેવરાવ્યું “ જે તમે જલદી મારી પાસે આવો” એ ગુપ્ત પત્ર પામી હારરાજે પહેલાં તે ડગમગદલ રાખ્યું. પણ તેણે વિચાર્યું કે હું સમ્રાટને સેવક એટલે કે સમ્રાટની આજ્ઞા પાલવી યુક્ત છે. મનમાં એ વિચાર કરી ચતરશાળ દક્ષિણાવર્ત છોડવા તૈયાર થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #783 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન. થોડા સમયમાં ચતરશાળની કુચના સમાચાર ઔરંગજેબના કાને પડયા, તેણે તેનું કારણ પુછી તેને કહ્યું, “તમે સમ્રાટની પાસે જવા એટલા બધા આતુર શામાટે છે? થોડા દિવસ ખમી જાઓ, મારી સાથે સમ્રાટ પાસે જજે, એ ઉપરથી બુદીરાજે ઉત્તર આપ્યો. “મારે તે સમ્રાટને હુકમ પાળ એગ્ય છે. જુઓ આ અનુજ્ઞાધવા. સમ્રાટે મોકલેલ અનુજ્ઞા પત્ર તેણે ઔરંગજેબને દેખાડયું. કુટિલમતિ ઔરંગજેબ બહુ વૃદ્ધ, “ તમે કદાપિ જઈ શકશે નહિ.” એમ કહી તેણે હારરાજની છાવણીને ઘેરી લેવા હુકમ આપે. ચતુર ચતરશાળે પૂર્વથી આરંગજેબને દુરભિસંધિ જાર્યો હતો. પિતાને શામાન તેણે એકલાવી દીધો હતો. તેણે ઔરંગજેબના સમક્ષ તેની છાવણને ત્યાગ કર્યો. તેને ગતિરોધ કરવાની કોઈને હીમ્મત થઈ નહિ, ત્યાંથી ચાલી રાવચતરશાળ નર્મદા નદીના તીરે પહોંચે. વષની પ્રચંડ ધારાના પાનથી નર્મદાના બન્ને કાંઠા સંપૂર્ણ જળથી ભર્યા હતા. નર્મદાના તે તટ ઉપર કેટલાક સોલંકી સરદારને નિવાસ હતો. બુદીરાજ તેઓની મદદ મેળવી નદી પાસે ગયે. તે પોતાના સૈન્યસામતને લઈ પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યારપછી પોતાના રાજ્યના કાર્યની સમાલોચના કરી બુદીરાજ બુંદીથી વિદાય થયે. અને થોડા દિવસમાં દિલ્લીમાં આવ્યું. તે સમયે ભારતવર્ષના સિંહાસન માટે વૃદ્ધ બાદશાહના પુત્રોમાં ઘેર સંઘર્ષ ઉત્પન્ન થયે, જેનું વિસ્તૃત વિવરણ મેવાડના ઇતિહાસમાં આપણે આપી ગયા. બીજા રજપુત રાજાઓને જેમ રાવચતરશાળ પણ હિંદપ્રિય સમ્રાટ શાહજહાનની સ્વાર્થ રક્ષા માટે હૃદય શેણિત આપવા તૈયાર હતા. ફતીયાબાદના કાળ યુદ્ધ સ્થળે વિજય લક્ષ્મી આરંગજેબની એક શાથિની થઈ. જેથી તે પોતાના ભાઈઓનાં લેહી પીવા તૈયાર થયે. શાથી કે તે જાણુ હતા જે તેઓના સંહાર વિના તે વૃદ્ધ પિતાના હાથથી સિંહાસન કદાપી લઈ શકશે નહિ. તેને દુરભિસાધિ વ્યર્થ કરી દેવા દારે, ધપુર પાસે મોટી સેના સાથે ઉભે હતે. રાજસ્થાનના બીજા રાજાઓની જેમ રાવચતરશાળે તેને પક્ષ પકડ હતું. પણ દારો, ખરાબ લગ્નમાં યોધપુરમાં આવી ઉભે હતું. તે દિવસથી તેના ઉપર જે વિપદ આવી પડી તે તેની જીંદગીમાં તેને છ ગઈનહિ. બંદીરાજ પીળાં વસ્ત્ર પહેરી પોતાની વાહિની લઈ દારાની મદદ આવ્યું. દારે સઘળાના મોખરે એક રણમાતંગ ઉપર બેશી શત્રની સામે ઘોર યુદ્ધમાં ઉતર્યો. યુદ્ધ અતિભયંકર રીતે ચાલ્યું. થોડા સમય પછી સઘળાએ જોયું જે દાર યુદ્ધથકી અદશ્ય થયે. તેથી કરીને તેના પક્ષના સઘળા રણમાંથી પલાયન કરી ગયા. પણ હારરાજ પલાયન કરી ગયે નહિ. પિતાના સામંતને પશ્વાચદવા. બા જેઉ તે બે , “ હાલ જે પલાયન કરી જાશે તેને સર્વનાશ થાય. આ જુઓ અમારા પ્રભુનું સાર્થક કરવા અમારા બે પગ રણભૂમિ ઉપર ચડયા છે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #784 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. ૬૮૯ બુંદીરાજ એક રણમાતંગ ઉપર બેઠે. એકદમ એક ગેળે આવી માતગની પીડ ઉપર પડયે. પીડાયેલ માતંગ આર્તનાદ કરી રણસ્થળથી પલાયન કરી ગયે. તેને નાસતે જોઈ બુદીરાજ તેની પીઠ ઉપરથી ભૂમિ નીચે પડ્યું. તેણે પિતાને ઘેડો લાવવા આજ્ઞા કરી અને કહ્યું, જે “ અમારે હાથી શત્રુને દેખાઈ શકશે. પણ હું તે આજીવનમાં પીઠ દેખા શકીશ નહિ. આણેલા ઘેડા ઉપર રાવચતરશાળ બેઠે. તેણે પિતાના સૈનિકોને લઈ એક ન્યૂહ રચ્યું. અને ભયંકર શુળ ઉપાદ્ય તેણે રાજકુમાર મુરાદ ઉપર હમલે કર્યો. પિતાના પ્રતિદ્રઢીને પક્ષ કરી તેણે શુળ ફેક્યું. પણ તે સમયે, એક ગોળી તેના લલાટમાં લાગવાથી તે ઘોડા ઉપરથી પડયે, ત્યારપછી તેને કનિ. પુત્ર ભરતસિંહ તેનાપદે અભિષિક્ત થયે. તેણે સૈનિકને બમણું ઉત્સાહિત કર્યા. બુંદી રાજને ભાઈ માક્ષમસિંહ પિતાના બે પુત્ર અને એક ભત્રિજા સાથે સમ્રાટના સ્વાર્થ રક્ષણ માટે રણસ્થળે પડયે. રાવચતરશાળ સવંત ૧૭૧૫ માં સ્વર્ગવાસી થયે. તેણે બાવન યુદ્ધ કર્યો. તેની હિંમત અને પ્રભુભક્તિ જગતમાં પ્રસિદ્ધ થઈ રહી છે, તેણે બંદીના મહેલને એક ભાગ ચણાવી વધાર, તેનું નામ ચત્તર મહેલ પડ્યું, ચતરશાળ ચાર પુત્રો મુકી પરફેકવાસી થયે, જેનું નામ ભાવસિંહ, ભીમસિંહ. ભગવતસિંહ અને ભકતસિંહ. ભકતસિંહ ળપુરના યુધ્ધમાં મરાયે. એરંગજેબ ભારતવર્ષના સિંહાસન ઉપર બેઠો કે તુરત સ્વર્ગીય ચતરશાળના અપરાધ માટે તેના પુત્ર ભાવસિંહને શાસ્તિ આપવા તેણે સંકલ્પ કર્યો. ચતરશાળ સમ્રાટને પક્ષ પકડી ઔરંગજેબની સામે ઉતર્યો હતો, તેથી ઔરંગજેબ તેને બદલે લેવા ઉન્મત થઈ ઉઠ, આજ ઔરંગજેબ ભારતવર્ષના સાર્વભોમ અધિપતિ થયે, આજ તેની સામે કોણ ઉભુ રહી શકે. દુરાચાર એરંગ જેએ શિવપુર નાગર નરપતિ આત્મારામને હુકમ કર્યો જે “ તે દુદત દુધ હારકુળનું દમન કરી બુંદીને રીયંબરની સાથે જોડી દે. હું હમણાં દક્ષિણાવર્તામાં જાઉં, સમ્રાટને હુકમ મળે કે આત્મારામ બાર હજાર સૈનિકે લઈ હારાવતીમાં પિઠે. અને તલવાર અને અગ્નિની મદદે દેશને વંસ કરવા લાગ્યું. તેણે બુંદીના પ્રધાન સામંતનું ખાટલી નામનું નગર ઘેરી લીધું, હાર સરદારોએ એકત્રિત થઈ ગનુદી નગર પાસે આત્મારામ ઉપર હુમલો કર્યો, શિવપુરપતિ ત્યાં પરાજીત થયે. તે રાજકીય ચિન્હ અને સામગ્રી છે પલાયન કરી ગયે, હાર સરદારો તેથી પણ પરિતૃપ્ત ન થયા. તેઓએ આત્મારામના શિવપુરને ઘેરે નાંખે, લારપછી આત્મારામ આત્મ રક્ષાથે દિલ્લીમાં નાશી ગયે. દુત્ત ઔરંગજેબની પ્રતિશોધ પિપાશા પ્રથાશિત થઈ નહિ, તેણે મનમાં વિચાર્યું જે હાકુળ નિર્મલ થાશે, પણ તેવું તે બન્યું જ નહિ, છેવટે કુટિલ મતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #785 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ટેડ રાજસ્થાન. ઔરંગજેબે રાવભાવસિંહ તરફ એક ફરમાન પત્ર મેકહ્યું. અને કહેવરાવ્યું કે હાર હારરાજ!તમારી હીમત જોઈ હું સંતુષ્ટથયે અને તમારા દોષ માફ કયા, તમે દિલ્લીમાં આવી મારી મુલાકાત લે. પ્રથમ તે બુંદીરાજ તેમ કરવા સંમત થયે નહિ, પણ સમ્રાટે વારંવાર અભયપ્રદાન આપી, મંગળ કરવાની ઈચ્છા જાહેર કરી, તેથી તેણે દિલ્લીમાં જઈ તેની મુલાકાત લીધી. તેણે રાજકુમાર મજામના તાબામાં એ. રંગજેબને શાસનભાર મેળવ્યું. પણ તેને સ્વાધીને અને તેજસ્વી સ્વભાવ તેથી ગયે નહિ. - ઓગાબાદના શાસન કર્તુત્વપદે નીમાઈ રાવભાવસિંહ તેજ નગરમાં વાસ કરવા લાગ્યું. તેજ નગરમાં સર્વત્ ૧૭૩૮ (ઈ. સ. ૧૬૮૨) માં તે પરફેકવાસી થયે. તેજી, વિકમથી, શુદાચારથી અને દાક્ષિણથી તે વિશેષ પ્રસિદ્ધ થયે, એમ કહેવાય છે જે તે દુરાગ્ય પીડામાંથી આરોગ્ય કરવા શક્તિવાળો હતે. રાવભાવસિંહ અપુત્રક ગુજરી ગયે, તેના ભાઈ ભીમસિંહને પિત્ર અનુવાદસિંહ, બુંદીના સિંહાસને બેઠો, સમ્રાટની અનુમતિથી તે અભિષિક્ત થયે. એરંગજેબના શાસનકાળ પ દાક્ષિણાવર્તમાં જેટલા યુદ્ધ થયા. તેમાં અનુવાદસિંહ હાજર હતા. એ સઘળા યુધ્ધ પછી એક યુધ્ધમાં એરંગજેબની જનાનાની સ્ત્રીઓ શત્રુઓના હાથમાં પડી, અનુવાદસિંહ મેટા પરાક્રમથી તેઓના શત્રુના હાથથી ઉધાર કર્યો, તેને એ વીર કાર્યથી સમ્રાટ પાસેથી તે ઘણી બક્ષીસો પાયે, બુંદી રાજ્યના પ્રધાન સરદાર દુર્જનસિંહ સાથે રાવઅનુવાદસિંહને એક શેચનીય વિવાદ થશે. તેમાં અનુવાદસિંહને પુષ્કળ કષ્ટ ભોગવવું પડ્યું. દુર્જનસિંહના ઉધત આચરણથી ક્રોધોધ થઈ તેણે તેને અનેક ગાળ આપી, જેથી દુર્જનસિંહે સ્વામિ ધર્મ પગતળે કચરી નાખે, તે બુદીરાજ સાથેને સઘળે સંબંધ તે દઈ પિતાના નગરમાં આવે. વળી આત્મીય જનેને અને સેનિકને બુદી છે દેવાનું તેણે કહ્યું. થોડા સમયમાંએખબર સમ્રાટ નેમન્યાત્યારે તેણે અનુવાદ પાસે એક સેના દળ મોકલ્યું, દુર્જનસિંહ પરાજીત થયે તેને વિષય અને સંપત્તિ જપ્ત થઈ રાજ્યમાં દાખલ થઈ, પિતાના રાજ્યમાં શાંતિ સ્થાપના કરી. રાવ અનુવાદ સમ્રાટની આજ્ઞા થી અંબરરાજ વિષણસિંહની સાથે મેગલ સામ્રાજ્યની ઉત્તર સીમા સ્થિર કરવા ગયે. બુંદીરાજ ફરીથી તે પ્રદેશ છેડી ચાલે નહિ એ દુર દેશમાં તેનું મરણ થયું. બુધસિંહ અને ધસિંહ નામના બે પુત્રને વાસે રાખી અનુવાદસિંહ પલેકગામી થશે. બુધસિંહ. પિતૃસિંહાસને બેઠે. તેના અભિષેક પછી થોડા દિવસ ઉપર સમ્રાટ ઔરંગજેબ, એરંગાબાદમાં વિષમ દર્દથી સપડાઈ ગયે, તે રોગ પ્રતિ દિન વધતું ગયે, તેના અમીર ઉમરાવે જાણ્યું જે આ સંકટમાંથી સમ્રાટને ઉધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #786 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. થાય તેમ નથી, તેઓ તેની શયા પાસે બેસી બોલ્યા “મહારાજ ! કયા રાજકુમારને આપને ઉત્તરાધિકારી બનાવવા આપની ઈચ્છા છે, અમને હકીકત કહી આપે, મમૂવું સમ્રાટે ઉત્તર આપે “તેતે ઈશ્વરના હાથમાં. મારી ઈચ્છા છે જે બહાદુર શાહઆલમ ભારતવર્ષના સિંહાસને બેશે પણ મને ભય લાગે છે જે આજીમ બળ પૂર્વક ભારત વર્ષનું સિંહાસન લઈ લેશે.” મૃત્યુ શય્યા ઉપર સુઈ મેગલ સમ્રાટ ઔરંગજેબે જે આશંકા કરી તે વાસ્તવિક હતી અને તે પ્રમાણે જ થયું; દક્ષિણાત્યનું સેના સહાય મેળવી આજીમશાહ ખડગબળે પિતાના અદષ્ટની પરીક્ષા કરવા તૈયાર થયે, તેણે મોટા ભાઇને દંભ સાથે પત્ર લખી દીધે. “ધેળપુરના યુધ્ધસ્થળે બળાબળની પરીક્ષા થાશે, ” બહાદુરશાહે પિતાના સામંત સરદારને બોલાવી કહ્યું “મારે પુરેપુરૂ સંકટ છે. હું તમારી મદદ માગું છું ” તે સામતમાં રાવબુધસિંહ પણ હાજર હતા, તે સમયે તેણે વનમાં પગલું મુકયું હતું. ભાઈ યોધસિંહના અકાળ મૃત્યુથી તેનું હદય વિશેષ વ્યાકુળ હતું. બુંદીમાં આવી તેણે ધસિંહની શ્રાધશાંતિ કરી લેવા સમ્રાટની આજ્ઞા માંગી. સમ્રાટે જવાની આજ્ઞા આપી. તેપણ બુંદીરાજે સમ્રાટને કહ્યું; “ હવે હું બુંદીમાં જઈશ નહિ, ” મને તે વેળપુર બેલાવે છે, ત્યાં મહારે પૂર્વ પુરૂષ દેહત્યાગી થયેલ છે. ધણીના મંગળ મટે ધોળપુરમાં જઈશ અને રણક્ષેત્રમાં ઉતરીશ. લાહેર છે શાહઆલમ ળપુર તરફ ચાલે, આઇમ બ્રાતા ઉપર હમલે કરવા પોતાના પુત્ર બેદારવકત સાથે દક્ષિણાવર્તથકી બહાર નીસ, બનેનું સેવાદળ ઘેળપુર પાસેના જાજો નામના સ્થાને સમુંખીન થયુ. ભયાવહ યુદ્ધ ચાલ્યું, જાજોના યુધ્ધ કરતાં મેગલ સામ્રાજ્યમાં બીજુ કઈ ભયકર યુધ્ધ થયું નથી, અને દળમાં જુદા જુદા રજપુત રાજાઓ સહાય કર્તા હતા. ઘાત અને કોટાના રાજકુમારે લાંબા સમયથી આમના તાબામાં હતાં, કેટાના રાજ કુમારની આશાએવી હતી જે બુધસિંહને સંહાર કરી, બુંદી ને કેટાની અંતક્ત કરી દેવી. આશામુગ્ધ આઉમે વિચાર કર્યો જે લક્ષ્મી તેની અંકશાયિની થાશે. તેણે કેટાના રાજકુમાર રામસિંહને બુદીરાજ કહયે હતા, રામસિંહ, બુંદીસર - બુધસિંહને એક પત્ર લખ્યું. જેમાં લખ્યું હતું જે શાહઆલમને પણ છે આછમના પક્ષમાં આવે તમારૂં બીલકુલ મંગળ થાશે. પત્ર વાંચી ઘણા સાથે ક્રોધ સહિત બુદીરાજે ઉત્તર લખે, “મારા પૂર્વ પુરૂષે આત્મત્યાગ દ્વારાએ જે ક્ષેત્રને પ્રસિદ્ધ અને પવિત્ર કરી ગયા છે તે જ ક્ષેત્રમાં હું મારા પ્રભુને છે અમર પિતૃલેકના નામને શી રીતે બટટ લગાંડું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #787 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ટાડ રાજસ્થાન. શાહઆલમે ખુસિ હને પોતાના સેનાદળમાં એક ઉંચા આસન ઉપર નીમ્યા. ઉચા પદે અને આસને નીમાઈ ખમણા ઉત્સાહિત થઈ યુદ્ધક્ષેત્રમાં ઉતરી બુધસિ ંહે જે વરત્વ ખતાવ્યુ તેથી વિજયલક્ષ્મીના મુગટ શાહઆલમના માથા ઉપર આવ્યે. શાહઆલમ બહાદુરશાહ નામ ધારણ કરી ભારતવર્ષના સિહાસને બેઠા. આજીમ અને વેદારખ્ત યુદ્ધક્ષેત્રે મરણ પામ્યા. કાટાના રામસિદ્ધ તથા બુંદેલારાજ દલપત શત્રુઓની ગોળીએથી મરણ પામ્યા. બુકસ'હુના માટે ઉપકાર, સમ્રાટ પદવી ઉપર આવી બહાદુરશાહ ભુલી ગયે।નહિ. યુદ્ધમાં જય મેળવી લેાહીથી ખરડાએલા શરીરે આલમશાહ મુસિ હને ભેટી પડચેા. તેને રાવરાજાના ઉપાધિ આપ્યું. તે વિમળ મિત્રાચાર લાંખે સમય ભેગવાયા. બહાદુરશાહ પરલેાકવાસી થયા. આર’ગજેખના પાત્રામાં ભારતવર્ષના સિ હાસન માટે માટે ગડબડાટ ઉઠયેા. તેમાં વિવાદવન્તુિ દારૂણ રીતે પ્રજ્વલીત થયા. એ.ર’ગજેમના પાત્ર તે વન્તિમાં પતંગની જેમ પડી ખળી મુઆ. ત્યારપછી પ્રીરકશીયર મેાગલ સામ્રાજ્યને પામ્યા. શાણીતાકત જાજાક્ષેત્રે કાટા અને ખુદી વચ્ચે જે વિવાદનો સૂત્રપાત થયા. તે વિવાદ રામતિહુના મૃત્યુ પછી તેના ઉત્તરાધિકારી ભીમસિ ંહે પુષ્કળ વધારી દીધે. રાજા ભીમસિંહ વિવેકના મસ્તકે પદાઘાત કરી પાખડી તૈયદના પક્ષ પકડયા. અને ખુસિંહના લાડ્ડીએ પેાતાના હાથ ધેાવાને તેણે વિચાર કર્યો. યુદ્ધમાં સામે થઈ પાતાની અભિષ્ટસિદ્ધિ મેળવવા અસમર્થ ભીમસિહે છેવટે વિશ્વા સંઘાતકતાની મદદ લઇ એકવાર અત િતભાવે બુદ્ધિ ઉપર હુમલે કયે, ર.જધાનીની બહારના મેદાનમાં ખુદીરાજ ઘેાડા ફેરવતા હતા. તેની પાંસે માત્ર થૈાડા સૈનીકો હતા. એટલામાં દુરાચાર ભીમસિંહે દળ સાથે આવી બુધિસહુ ઉપર હુમલા કર્યાં. ખુધિસંહના સરદારા વૃતાકારે ખુસિંહને વીટાઇ શત્રુએની સાથે લડવા લાગ્યા. ભીમસિહુ પલાયન કરી ગયા. એ સમયે અંબરરાજ જયસિંહ ખુસિંહને પત્નસ્તૃત કરવા વિશેષ ચેષ્ટા કરવા લાગ્યા. જયસિંહની બેન સાથે બહાદુરશાહુ અને ખુસિંહના સંબંધ સ્થિર થયા, માગલ સમ્રાટે બુધસિંહ બધુત્વ જાણી તે સંબધનું પ્રત્યાખ્યાન ક . અખરકુમારીને વિવાહ ણુધસિંહ સાથે થયા. જયસિંહુની બેન વાંઝણી હતી. ખુદીરાજ ખુસિંહ કાળમેઘની જે પુત્રીને પરણ્યા હતા. તેના પેટે એ પુત્ર થયા હતા. સપરમીને પુત્રવતી જોઈ કુશાવહ કુમારીના મનમાં ઈષા નળ સળગી ઉઠયેા. સ્વામીની અનુપાસ્થિતીમાં પોતાને ગર્ભ છે એમ જાહેર કર્યું . અને એક સંતાનને મેળવી તે જણ્યા છે એમ કહી રાજ્યના તે ઉત્તરાધીકારી છે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #788 -------------------------------------------------------------------------- ________________ મારવાડ બુંદી. ૬૯૩ જાહેર કર્યું. અંબર રાજકુમારીનું દુરાચરણ રાવ બુધસિંહ જાણી ગયે. તે હકીકત રાણીના ભાઈ જયસિંહને તેણે કહેવરાવી. અંબર રાજકુમારી તે સમયે અબરમાં હતી. જયસિંહે કહ્યું “બેન ! આ તમારૂં હું શું સાંભળું છું એ વાત સાંભળી રાજકુમારી કેવથી બોલી ઉઠી! છરી લઈ, “ દરજીના દીકરા ” એમ કહી તે પોતાના ભાઈને મારવા ચાલી. અંબર રાજ પલાયન કરી તે રૂદ્રચંડાના હાથથી બચી ગયે. આવી અવમાનતાથી કુદ્ધ થઈ જયસિંહે બુંદીરજ બુધસિંહને સિંહાસન યુત કરવા વિચાર કર્યો બુંદીના પ્રધાન ઠાકુર ઇંદ્રગઢપત્તિ દેવસિંહને બુંદી રાજય ઉપર બેસારવા તેણે મુકરર કર્યું. તેમ કરવા દેવસિંહ સંમત નહોતે. ત્યારપછી જયસિહ કરવાર રાજ પાસે જઈ બે “તમારે બુંદી રાજની ગાદીએ બેસવું પડશે” કરવાર રાજનું નામ સેલિમસિંહ હતું. બુંદી રાજ્યના રાજા થવાનું છે એમ જાણું સેલિમસિંહને નિંદ્રા નહોતી. રાજા જયસિંહ ચતુર અને રાજનીતિજ્ઞ હતા. તે માલવ, આગ્રા અને અજમેરના શાસન કર્તૃત્વ પદે નીમાયા હતા. બુંદી રાજસાથે વિવાદ કરવા માટે તેનું એક ગુઢ કારણ હતું. તેના મનમાં એક પ્રચંડ રાજનૈતિક આંદોલન હતું. મોગલ સામ્રાજ્યની ચાકમસ્યતા અને અંતવિવાદ જોઈ તેણે મનમાં વિચાર્યું હતું જે સામાન્ય સામાન્ય રાજા ઉપર પોતાની પ્રભુતા ચલાવવી. એ માટે તે મોગલ સામ્રાજ્યની વિરુંખલતાને હૃદયથી અભ્યર્થના કરતો હતો. જે દિવસ બનશીબ ફીરકશીયર સૈયદ ભાઈઓના હાથથી મરણ પામે. તે દિવસે અંબરરાજની ચિર લાલિત આશાવતા ફળવાળી થવાને ઉપકમ થયે. સમ્રાટના મૃત્યુને મૈખિક ખરખરે કરી દેવ બુધસિંહ સાથે પિતાના નગરમાં આવે. વિશ્વસ્ત અને સુખસુખ અતિથિને ઘેર લાવી તેના સર્વ નાશ માટે જયસિંહ છાની રીતે ચેક કરવા લાગે. રાવ બુધસિંહ, જયસિંહને બનેવી. વળી આજ તેનો તે અતિથિ, જયસિંહના મનમાં એ દઢ અનિલાષ હતું જે બુંદી રાજાને કઈ રીતે અંબરમાં રાખી બુંદી રાજ્ય હસ્તગત કરવું. એ અભિલાષ સાધવા જયસિંહે બુંદી રાજને કહ્યું જે અંબરને બુંદીથી ભિન્ન માનશો નહિ. આ અંબર તમારૂ જ. તમે થોડા રોજ અહિં રહો આવશ્યકીય ખર્ચ માટે તમે રોજીંદા પાંચ રૂપિયા પામશો, એ વચન સાંભળી બુધસિંહના કાકાના મનમાં વિષમ સંદેડ પેદા થયે, તેણે ભત્રીજાને છાનાઈથી કહ્યું જે “ જયસિંહને દુરભિસંધિ શું તમે જાણી શકતા નથી ” તમને અહીં રાખી એ આશામી બુંદી હસ્તગત કરવા ચેષ્ટા કરે છે” તેણે તે સમયે બુંદીમાં પત્ર લખ્યું અને પુરાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #789 -------------------------------------------------------------------------- ________________ ડ રાજસ્થાન. ને કહી મોકલાવ્યું કે “તે સત્વર પિતાના બે પુત્રને લઈ તેના પિતાને ઘરે ચાલી જાય, ત્યારપછી હાર સરદાર અને સામતે અંબરની બહાર એક ગુપ્તસ્થળે એકઠા થયા. તેઓ બુધસિંહની સાથે બુંદી તરફ ચાલ્યા. તે સમયે તેની સાથે ત્રણસે હારવીર હતા. તે ત્રણ વીરને લઈ બુદીરાજ વિશ્વાસઘાતક જયસિંહના પાપ ભવન હો ચાલે અને નિર્ભય થઈ પિતાની રાજધાની તરફ ચાલે. પણ તે આપદ વિના જઈ શકે નહિ. બુંદી અને અંબર રાજ્યની સીમાએ આવેલા પાંચ લાશ નગરમાં અંબરના પાંચ સરદારે આવી તેના ઉપર હુમલો કયે. બુધસિંહ પિતાના ત્રણસે સરદાર સાથે શત્રુ સંગે લડયે. હારવારના અભ્યર્થ સંધાને લક્ષ જોતા જોતામાં અંબાના પાંચ સરદારો અને સૈનિકે રણસ્થળે પડયા. બાકીના સઘળા પ્રાણ લઈ અંબર તરફ પલાયન કરી ગયા. બુધસિંહના પક્ષને પણ દારૂણ આઘાત લાગ્યું. તેને કાકે ભિમસિંહ હણાયે. તેના અનેક રણદક્ષ સૈનિકે યુદ્ધ સ્થળે પડયા બાકીના રહેલ સૈનિકને લઈ તે વૈ નગરમાં પહોંચે. વૈગુ નગર તેના સસરાના તાબાનું હતું. જયસિંહના પક્ષના અગણિત સેનિક અને સરદારે મુઆ ખરા પણ બુધસિંહને જયી થઈ બુંદીમાં જવાને તેણે દીધે નહી. તે બુંદી જઈ શકશે નહિ. તેથી અંબરરાજ અત્યંત આનંદિત થયે. હવે તેનું અભિષ્ટ કાર્ય સિદ્ધ થયું તેણે કરવાર સરદાર સેલમસિંહના પુત્ર દલીલસિંહના હાથમાં પોતાની પુત્રી આપી તેને બુંદીના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો. એ રીતે વિપદમાં પડી બનશીબ બુધસિંહે પિતાના રાજયના ઉદ્ધાર માટે અનેક ચેષ્ટા કરી. પણ તેની કોઈ ચેષ્ટા ફળવાળી થઈ નહી. તેની મદદ તુટી પડી તેની આશાએ નિષ્ફળ ગઈ. હવે કોઈ એવું રહ્યું નહિ જે તેનું અવલંબન કરીને પિતાની આશા સફળ કરે એવી શેચનીય અવસ્થામાં ઉમેદસિંહ અને દીપસિંહ નામના બે પુત્રને મુકી રાવ બુધસિંહ તે વૈગુ ક્ષેત્રમાં મરણ પામે. તેમ થયું પણ કુટિલમતિ જયસિંહની તૃપ્તિ થઈ નહિ. બુધસિંહના બે પુત્ર જે તેના મામાને ઘરે રહેતા હતા તેને સંહાર કરવા તેણે સંકલ્પ કર્યો. તેની બીકથી નિરાશ્રય થઈ ગયેલ અને રાજકુમારે કેટલાક સૈનિકે સાથે પંચાઈલ નામનાં નીર્જન સ્થાને ચાલ્યા ગયા. ત્યાં થોડા દિવસ રહી તેઓએ કેટા રાજ દુર્જનશાલની મદદ માંગી. દુર્જનશાલ ભીમસિંહને પુત્ર. પિતૃ શત્રુ બુધસિંહના બે પુત્રને વિપદમાં પડેલ આશ્રયાથી જોઈ તે દયાવાળા ચિત્તવાળે થયે. તેઓના પિતુ રાજ્યને ઉધાર કરી આપવાની પ્રતિજ્ઞા કરી તેણે તેઓને આશ્રય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #790 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય. રાત્ર ઉમેદસિંહે કરેલા અબર સેનાના પપરાજય-દવલાનું નાનું પુદ્ઘ ઉમેદસિંહના પરાજય અને પલાયન તેના ઘેાડા હુંજતુ મરણ, ચંબલના તીરના પ્રાચીન રામપુરમાં તેને આશ્રય. રાજધાનીના ઉદ્ઘાર ત્યાંથી પુરીથી તેનું પલાયન વિધવા માતાની મુલાકાત. હાલકરની પાસે વિધવા રાજ મહિષીની મદદની માંગણી, અબર રાજકુમ રના પરાજય, ઉમેદસિ'ને બુંદીને લા ભ ઇશ્વરીસિંહની આત્મહત્યા, મહારાષ્ટયનું પહેલું ભૂમીદાન, મધુસિ ંહૈં, જાલીસિ ંહ મહારાષ્ટ્રીય આક્રમણુ ઈંદ્રગઢના સરદાર ઉપર ઉમેદસિ ંહને વેરના બદલે, ઉમેસિહના રાજયાગ, અજીતસિ’હના અભિષેક, ઉમેસિંહની તીર્થ યાત્રા, તીર્થ યાત્રામાં વ્યાધાત, અજીતસિંહે કરેલ રાણાની ગુપ્ત હત્યા, સતીને ભયાનક અભિશાપ, અજીતસિંહનું બિભત્સ મરણ, અગાઉની ભવિષ્ય વાણીની સરળતા, રાષિયુસિહના અભિષેક, પાત્ર ઊપર ઉમેદસિંહના અવિશ્વાસ, ઉમેદસિ’– હતું મરણ. દ્વારાવતીના અંદર થઇ શ્રીટીશ સેનાની વાંસે અપસરણ, અંગ્રેજ સાથે ખુદીના સખ્વભાવ બુંદીરાજયનેા ઉપકાર, ક્રિસુચિક્રા રાગે વિસિંહનું મરણુ, તેનું ચરિત, રાવ રાજા રામસિંહ. રીવ બુધિસંહને ભયંકર દુશ્મન અબરરાજ જયસિ’હું સંવત્ ૧૮૦૦ માં પરલેાક વાસી થયા. તે સમયે ઉમેસિહુના વયઃક્રમ તેર વર્ષનેા હતેા પિતૃ વૈરીના મરણના સમાચાર સાંભળી વીર ખાળકઉમેદસિંહે પોતાના સેના મામતને એકઠા કર્યાં, તેણે પત્તન અને ગેનાળી ઉપર હુમલા કરી તેને જીતી લીધાં. એ વિવરણ ચારે તરફ પ્રચારિત થયું, સઘળાએ વિસ્મય સાથે સાંભળ્યુ જે. ખુસિંહના પુત્ર જાગી ઉઠયા. ઘેાડા સમયમાં પ્રાચીન હાર રજપુતે તેના વાવટા નીચે એકઠા થયા. કેટાના દુનશાલ હારરાજનુ ગાય ઉદદીપિત થઈ આ નદિંત થવા લાગ્યા. વળી ઉમેદસિ’હની મદદે તેણે પોતાની સેના મેાકલી. તે સમયે ઇશ્વરી સિ'હુ અંબરના સિ'હાસને બેઠા હતા. પિતાની કુટીલ નિતિ અનુસરણ કરી તેણે વિચાર્યું હતું જે કાટા અને બુંદીના રાજને કબજે કરી લેવું. તેણે કાટા ઉપર હુમલા કર્યાં. તેની દુરાશા સળ થઇ નહિ. તે યુદ્ધસ્થળથી વિદાય થઇ ગયા. ત્યારપછી ઉમેદસિંહ ઉપર હુમલેા કરવા તેણે એક નાનક પથી સેના મેકલી તે સમયે ઉમેદસિ' મીનલેાકના મુદલેાહારી નામના નિર્જન પ્રદેશમાં રહેતા હતા. તેના વિરત્વ અને તેજસ્વિતાથી વિમેાહીત થઇ મીન લેાકેાએતેની રક્ષા કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #791 -------------------------------------------------------------------------- ________________ ટોડ રાજસ્થાન. સંકલ્પ કર્યો. થોડા સમયમાં પાંચ હઝાર ધનુર્ધર વીર બાળક ઉમેદસિંહની મદદમાં ઈશ્વરીસિંહના વિરૂધ્ધ ઉતયાં. વચનામના સ્થળે ઉમેદસિંહે અંબરસેના ઉપર હમલે કર્યો. ત્યાં તેણે તે સેનાને પરાસ્ત કરી. છેવટે બીલકુલ નિર્દયભાવે તેણે તેનો સંહાર કર્યો. અનેક કુશાવહ રજપુતે તે વીર બાળકથી હણાયા. બીજ સઘળા વાવટા વગેરે સામગ્રી મુકી યુદ્ધસ્થળથી પલાયન કરી ગયા. તેઓની સઘળી યુદ્ધ સામગ્રી વીર બાળક ઉમેદસિંહના હાથમાં પડી. એ પરાજ્યની વાત સાંભળી અંબરરાજ ઈશ્વરિસિંહે નારાયણદાસ નામના ક્ષત્રીય વીર સરદાર નીચે અઢાર હઝાર રજપુત સૈનીકને મોકલ્યા. પણ તેને કોઈ ઉદ્યમ સફળ થયે નહિ. વીરબાળક ઉમેદસિંહનું વીરચરિત સાંભળી ચારે તરફથી હાર રજપુતે તેના વાવટા નીચે એકઠા થવા લાગ્યા. તેણે પ્રતિજ્ઞા કરી જે પ્રાણ આપીને પણ પિતૃરાજ્યને ઉદ્ધાર કરે. તે પ્રતિજ્ઞા આજ પાળવાની હતી. બન્ને પક્ષનું સેનાદળ દવલાના નામના સ્થળે એકઠું થયું. યુદ્ધમાં પ્રવેશ કર્યો અગાઉ ઉમેદસિંહ શીતુન નગરની આશાપૂણ ભગવતીના મંદિરમાં પૂજા માટે પેઠે. તે શાણાગે ભગવતીના ચરણમાં પડે. તે સમયે બુંદીના મહેલો મરણમાં આવ્યા. બુંદીની પ્રાપ્તિ માટે તે મોટી ચિંતા કરવા લાગે. આશાપૂણ ભગવતી પાસે તેણે પ્રતિજ્ઞા કરી જે યુદ્ધથળે ય મેળવે નહિત યુદ્ધસ્થળે પ્રાણ હારવા. રણસ્થળને કંપિત કરી હારકુળના રણવાદ્ય વાગી ઉઠયા ચારે તરફથી હાર રજપુત ઉમેદસિંહના પીળા વાવટા નીચે એકઠા થયા. ઉમેદસિંહે પીળો વાવટે ન નમાવે એવી પ્રતિજ્ઞા લીધી. તેના સાહસવાળા સરદાર સામતે તેની પાસે આવી ઉભા. તે સઘળા ઉત્સાહિત સરદાર સિનીને લઈ હારવીર ઉમેદસિંહ, શત્રુ સામે થયે. તેણે જોયું જે શત્રુસેના મોટી તેપો સાથે સામે પડવા ઉભી છે. કાળસ્વરૂપ તેપની શ્રેણી જોઈ વીરબાળક ઉમેદ જરા પણ થડકે નહિ. તે બમણું ઉત્સાહ સાથે શત્રુ ઉપર પડયે. ભાલાના અગ્રભાગના વેધથી અને ખડગના મહારથી જર્જરિત થઈ શત્રસેના બે ભાગમાં જુદી પડી. તે ભાગે વિજયી ઉમેદસિંહની સેનાને માગ આયે. પહેલા યુદ્ધમાંઉમેદસિંહનેમામે લંકપૃથ્વીસિંહ અને મુરજદસિંહ મરણ પામ્યા. મુરજાદસિંહે ચક ફેંકી અંબરસેનાપતિ નારાયણ દાસનું મસ્તક છેદી દીધું હતું એટલામાં દુશ્મનની ગોળીથી તે રણસ્થળે મૃત્યુ પામ્યું. તે પણ ઉમેદસિંહ નિરૂત્સાહ થયે નહિ. પિતાની તલવાર ઊંચી કરીને શત્રુની સેના ઉપર જવા અગ્રસર થયે. જ્યપુરના ઘણું સની કે તેના ખડગના પ્રહારે રણથળે પડયા. પણ તેથી કાંઈ સુધર્યું નહિ, સર્વસંહારી તે પાણી પાસે સેંકડે હારવી મરણ પામ્યા, છેવટે શરણને સરદાર પ્રાગસિંહ રણસ્થળે પડશે. તેથી પણ વીરબાળક ઉમેદસિંહ જરાપણ ભયભિત થયે નહિ. વીરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #792 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-બુંદી. ૬૭ મૃત્યુથી ભય હાય નહિ. તે અવિરત સિંહનાદ કરી શત્રુસેનાનો સંહાર કયા લાગે, એટલામાં તેના પ્રિય ઘેડાના પેટ ઉપર એક ગેળો લાગે. ગેળાના પ્રહારથી ઘોડાના આંતરડા બહાર નીકળી ગયાં, તે પણ તેણે પ્રભુને છોડશે નહિ. ઉમેદસિંહ અદમ્ય સાહસે લડતા રહયે. તેનું એન દળ અનેક પરિમાણે કમ થઈ ગયું. સહકારી પ્રધાન પ્રધાન સરદારે મરણ પામે છે. તેની ભવિષદશા વિફળ થવા લાગી. તેની એવી અવસ્થા જોઈ તેના સરદારે તની રણસ્થળથી લઈ જવા ચેષ્ટા કરી. તેઓએ તેને વિનીત ભાવે કહ્યું “અડારાજ આ સમયે આપ જીવિત્ત રહેશે તે બુંદી ઉદ્ધારની આશા છે. જે આપનું અસ્તિત્વ, આ રણસ્થળે લોપ પામશે તો ફરી બુંદીનો ઉદ્ધાર ન થાતાં અમારી દુર્ગતિ થાશેઆપ રણસ્થળ ત્યાગ કરે. નહિતે પિતૃરાજ્યના ઉદ્ધાર માટે બીજો ઉપાય રહેશે નહિ. વિષમ મમવેદનાથી વ્યથિત થઈ વિર બાળક ઉમેદ સામંત સરદારના પ્રસ્તાવ ઉપર સંમત થયે. રણરથળ છોડીને તેઓ સહુ ઈદ્રગઢ તરફ ચાલ્યા. તેઓ શેઆલી નામના પર્વત માર્ગમાં આવ્યા. ત્યાં છાયા તરૂના નીચે વિશ્રામ માટે ઉમેદસિંહ ઘડેથી ઉતર્યો. તે સમયે તેને તે છે તેના પગ પાસે મરણ પામે. ઘડાના મરણથી ઉમેદસિંહ બાળકની જેમ રોવા લાગ્યું. તે રણનુંરંગનું નામ હં હતું. હું જે ઈરેક દેશમાં પેદા થયેલ હો, ઉમેદસિંહના બાપને તે ઘેડ સમ્રાટ પાસેથી ઈનામમાં મળ્યું હતું. હુંજાના મરણ સ્થળે તેણે એક પાષાણુ મૂતિ ઉભી કરી. શેવાલી પર્વત માર્ગ છે હારવીર ઉમેદસિંહ ચાલતા ચાલતે ઈદ્રગઢમાં પહોંચે. પણ ત્યાંને સરદાર તેને આશ્રય આપવા સંમત થયો નહિ. ઈદ્રગઢ પતિએ ઉમેદસિંહને કહ્યું, તમે શું ઈદ્રગઢ અને બુંદીને સર્વ નાશ કરવા ચાહછો? તમે અંબર રાજ્યની વસ્થતા સ્વીકારે, એ વાયબાણથી ઉમેદસિંહના મર્મસ્થાન વિદ્ધ થયાં. મનને આગમનમાં રાખી તેણે તે પાપ રાજ્ય છોડવું, ત્યારપછી ઉમેદસિંહ દુર વનમાં આવ્યું, ત્યારે સરદાર તેનું આવવું સાંભળી નગરની બહાર આવ્યું. તેણે તેને યથોચિત સંમાનથી ગ્રહણ કર્યો. તે હિતકારી સરદારના શીતળ આશ્રય તળે રહી ઉમેદસિંહે, સરદારને કહ્યું, ભાઈઓ ! તમે અમારા માટે પુષ્કળ કષ્ટ ભોગવું, હવે તમે ચેડા રોજ પત પિતાના ઘેર જઈ વિશ્રામ ભગવે, અદષ્ટ પ્રસન્ન થાશે કે તમારી મદદ માંગીશ, એ રીતે પોતાના સરદાર વગેરેને વિદાયગિરિ આપી, ઉમેદસિંહે ચંબલ નદીના તીરના પ્રાચીન રામપુરના તુટેલા મહેલમાં આશ્રય લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #793 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ટેડ રાજસ્થાન, કટાને અધિપતિ દુર્જનશાળે દવલાના ક્ષેત્રમાં ઉમેદસિંહની મદદ કરી હતી, એ ક્ષણે તેને નિવસિત કલેશથી પીડિત જે બુંદીનો ઉદ્ધાર કરવા તે કૃતસંકલ્પ થયે. થોડા સમયમાં એક મોટું સેનાદળ સજજીત થયું રણ વિશારદ એક ભાટકવિએ તે સેનાને નાયક થઈ શત્રુના હાથમાં ગયેલ બુદીને ઘેર્યું. કાયમ યુદ્ધ વ્યાપારથી નગરના ગઢ કીયા તુટી ગયા. હારસેના છેડા પ્રાધ્યાસથી નગરમાં પડી. ત્યારપછી તે સેનાએ તારાગઢ કુદીને ઘેરે ઘા. એટલામાં તેના પક્ષના એક વિશ્વાસઘાતકની ગોળીથી હારસેનાપતિને સંહાર થયે. પણ તેથી હારસેના નિરૂત્સાહ થઈ નહિ. તેઓએ બીજાને સેનાપતિ પદે નીયે. હમલે કરનાર ઘેર પાકમે આગળ વધ્યા. તેઓનું આકમણ સહન ન કરતાં રાછાપહા રક દલીલસિંહ પલાયન કરી ગયે. ઉમેદસિંહની આશા સફલ થઈ તે પિતૃ પુરૂષના પવિત્ર સિંહાસન ઉપર સ્થાપિત થયે. શરમથી નીચું મુખ રાખી બુંદીમાંથી પલાયન કરી કાપુરૂષ દલીલસિંહ, ઈશ્વરીસિંહના શરણે ગયે. ત્યારપછી અંબરરાજ બુદી જ્ય માટે કૃતસંકલ્પ થયે. તેણે પ્રસિદ્ધ સેનાપતિ કેશુદાસના હાથમાં કુશાવહ સેના સેંપી તેણે તેને બુંદીના વિરૂદ્ધ મોકલ્યા. તેણે બુંદીને ઘેરે ઘા. ઉમેદસિંહને નગરની બહાર નીકળી જવાની ફરજ પડી. ફરી અંબર રાજ્યને વાવટો બુંદી ઉપર ચઢ. પણ જ્યારે ઈશ્વરીસિંહ, દલીલસિંહને બુંદીના સિંહાસને બેસવાનું કહ્યું ત્યારે તેણે અનુતમ હૃદયે કહ્યું, મહારાજ ! હું બુંદીની પ્રજાને માણસ. રાજાનું સિંહાસન હરતગત કરી જગતમાં રાજ્યદ્રોહી કહેવાઉં. હવે હું તે સિંહાસન ઉપર બેસી મારા ચનેિ ગંભીર કલંક લગાવશ નહિ. ઉમેદસિંહ ફરીવાર રાજઇ થયે. ફરીવાર સિંહાસન ચૂત થઈ તેણે મેવાડ અને મારવાડની મદદ માંગી. ઉમેસિંહ લુંટફાટ કરવા લાગ્યું. તે લુટફાટ કરતા. વીદીય નામના નગરમાં પેઠો. તે નગરમાં તેની ઓરમાન મા રહેતી હતી તે પિતાની ઓરમાન માને મળે. તે રાજકુમારીના હેતુએ ઉમેદ રાજભ્રષ્ટ થયે. રાજઇ સપત્ની પુત્રને દેખી કચ્છાવહ રાજકુમારીને અનુતાપાનળ પ્રચંડ વેગે સળગી ઉઠશે. એક માત્ર તેના પાપાનુષ્ઠાન વીર બાળક ઉમેદસિંહ રાજ્યભ્ર અને નિર્વાસિત થશે. કચ્છાવહ રાજકુમારીએ અનુતમ હૃદયે કહ્યું. હું અભાગણી તારા કાનું મૂળ છું મારા થકીજ તું આવી દીન દશાને પામ્યા. હવે જે થયું તે ખરૂં. હું દક્ષિણાવર્ત પ્રદેશમાં જઈ તારા ઉદ્ધાર માટે ચેષ્ટા કરૂં. ત્યારપછી બુધસિંહની તે વિધવા પત્ની દક્ષિણાવર્ત પ્રદેશમાં ગઈ. તે નર્મદા તીરે પહોંચી. જ્યાં એક આશામીએ તેને સ્તંભ બતાવી કહ્યું, નર્મદાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #794 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. પરપારે જવા રજપુતેને નિષેધ છે. આ સ્તંભ પાસે સઘળા રજપુતોને અટકવાનું છે. બુધસીંહની વિધવા પત્નીએ તે સ્તંભને સિલાલેખ તેડી નંખાવી નમ: દામાં નંખાવ્યું. તે નર્મદાના પારે જઈ મુલડરરાવ હોલકરની છાવણીમાં પહોંચી. આજ કથિત નામવાળા જયસિંહની બેન અજપાલક મહારાષ્ટ્રીય સરદાર પાસે સહાય પ્રાતિ જોઈ ઉમેદસિંહની ઓરમાન બેને મૂલહરરાવની સાથે ભાઈપણું સ્થાપ્યું. તેણે તેને વિનય નમ્રવચને કહ્યું બુંદીને ઊદ્વાર કરી ઉમેદસીંહના હાથમાં આપી હલકર અધમ છાગપાળના કુળમાં જન્મ્યા હતા પણ તેનું હૃદય ગુણગ્રામથી ભૂષીત હતું. તેણે કચ્છાવહ રાજકુમારીની સઘળી આશા પૂરણ કરી દેવા ઈચ્છા બતાવી. થોડા સમયમાં એક મોટી સેના તૈયાર થઈ. વિધવા સ્ત્રીએ તે વાહિનીને જયપુરની વિરૂધ્ધ ચલાવી. તેને મૂળ ઉદેશ ઇશ્વરીસીંહને સમૂળ નાશ કરી તેની શાખા પલ્લવને ઉખેડી નાખવાને હતે. સિભાગ્ય કેમે ઘટના છે તેના નટકવહી નીકળે. અંબરના સિંહાસન માટે તે સમયે ઈશ્વરી સીંહને રાણાના ભાણેજ મધુસિંહની સાથે મેટો તકરાર હતું. રાણે દ્વિતીય જગતસીંહ, મધુરસિંહને પક્ષ લઈ ઈશ્વરીસિંહની સામે ઊભો થયે. વળી ઊમેદસિંહની ઓરમાન મા ઈશ્વરીસિંહની વિરૂધે ઉતરી. એટલે કે તે સ્ત્રીને અને રણને ઉદ્દેશ વિ ભિન્ન નહોતે. હોલકરને બનેની સહાયતામાં સંમત થઈ અબર ઉપર પડયે. મહારાષ્ટ્રીય સેનાદળની આગમન વાત સાંભળી ઇશ્વરીસિંહ તેનું આક્રમણ વ્યર્થ કરવા સેના લઈ અંબરની બહાર નીસર્યો. પણ તે પ્રતાડિત થયે. મહા રાષ્ટ્રીય સેના નાની હશે એમ તેના જાણવામાં હતું, તેથી તેણે થોડા સૈનિકે સાથે રાખ્યા હતા. પણ તેને પોતાની દુવૃત્તતા અને નૃશંસતાનું ઉપયુક્ત ફળ મળ્યું. અંબરના પ્રધાન મંત્રીને સંહાર કરી ઈશ્વરીસિંહે કુવાડો પોતાના જ પગમાં માયે. ઇશ્વરીસિંહે, જે પ્રધાન કર્મચારીને સંહાર કર્યો. તેનું નામ કેશુદાસ કેશુદાસના પુત્રે પિતાના પિતૃ વધને ખરે બદલે વા. તેણે ઈશવરીસિંહને. મહારાષ્ટીય સેના થડી છે એમ મિથ્યા સમાચાર આપ્યા. અંબરરાજ તેના વાક્ય ઉપર ભરોસો રાખી ડું જ શન્ય લઈ અંબરની બહાર નીસર્યો. તે ભાગ નામના કિલ્લા પાસે લડવા માટે ઉભો રહ્યો. પણ જ્યારે મહારાષ્ટ્રીય સેના ચારેતરફ મારી ગયેલી તેના જેવામાં આવી ત્યારે તે નિરાશ થઈ ગયે. ઈવ. રીસિંહ દળ શાથે પલાયન કરી ભાગ કિલામાં પેઠે. મહારાષ્ટ્રીય સેનાએ તે કિલાને ઘેરે ઘા. દશ દિવસના ઘેરા પછી ઈશ્વરસિહ શત્રના શરણે થયે. થોડા સમયમાં એક પ્રતિજ્ઞા પત્ર તૈયાર થયું. એ પ્રતિજ્ઞા પત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #795 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. લખેલ હતુ. જે “ અખરરાજે ઉમેસિંહને ખુદી આપી દેવું. અને તેના ઉપર તેના કે તેના વધરના કશેા હક રહેશે નહી અને ઉમેદસિંહને ખુદને રાજા કહી તેના કપાલમાં રાજ તિલક કરવું. ઇશ્વરીસિ ંહે તે સઘળા પ્રતિજ્ઞા સૂત્ર કબુલ કયાં. અને તેમાં તેણે સી કરી. ત્યારપછી મેસિંહના બંધુ બાંધવા મહારાષ્ટીય સેના તે પ્રતિજ્ઞા સૂત્રવાળુ પત્ર લઇ નગરમાં આવ્યા. સ્વદેશ દ્રોહી વિશ્વાસ ઘાતક દલિલસિંહને ત્યાંથી દૂર કર્યાં. તેઓએ ઉમેદસિંહને ખુંદીની ગાદીએ એસાથે . ७०० એ રીતે ચાદ વર્ષ વનવાસ ભોગવી ઉમેદસિ ંહ સંવત્ ૧૮૦૫ ( ઇ.સ. ૧૭૪૯ ) માં બુંદીના સિહાસને બેઠો. સ્વદેશદ્રોહી દલિલસિ'હના પાપસ્પષે જે સિંહાસન કલ ંકિત થયુ આજે તે સિ ંહાસન ઉમેદસિંહના બેસવાથી પવિત્ર થઈ તે અનર્થંકર વિવાદથી બુંદીના અંદરનું બળ ઘણા દરજ્જે કમ થયુ. તેને શોભાવનાર અનેક મહાવીરા યુદ્ધમાં પડયા. તે દિવસની અવસ્થા ઉપર મલહરરાવ હાલકર તેના ઉપર વિષદંત સ્થાપવા ભુલ્યે નહિ. મૂલહરરાવ, ઉમેસિનો ધમ માતુળ, ધણુ અની પાંસે ધર્મબંધન અનર્થંકર થઈ જાય છે. હોલકર મૂલરાવ કેઇ પણ સદવૃત્તિથી ઉમેદસિંહની મદદે આવ્યેા નહોતા. તેના મનમાં એક ગુઢ અભિસંધિ હતા. તે દુરભિસ ંધિ ભૂમિલિપ્સા તેણે ધર્મભાગીની પાંસેથી ચંબલ નદીના દામા તીરના કેટલાક પ્રદેશ લીધેા. પિતૃસિંહાસને બેસી, ઉમેદસિંહ ખુંદીની આબાદી માટે ચેષ્ટા કરવા લાગ્યા. ગથા પદર વર્ષના વિવાદથી રાજ્ય અતઃસાર શુન્ય થઇ ગયું તેને આબાદ કરવા ચેષ્ટા કરતા હતા. પણ મહારાષ્ટ્રીય લોકેના અત્યાચારથી તે કાયમ નિરૂત્સાહિત રહેતા હતા. ૪ મહારાષ્ટ્રી લોકોએ તેના પિતૃરાજ્યના ઉદ્ગાર માટે તેને મદદ આપી તે મહારાષ્ટ્રીય લોકે આજ પાશવી મૂર્તિ ધારણ કરી દેશને તારાજ કરતા હતા પછીય લોકોની પાવિવૃત્તિ ઊમેદસિહુ સારી રીતે શમજી શકયા નહિ. ૨૮પુન સમાજના સમજવામાં પણ તે વૃત્તિ આવી નડ્ડી. તેઓ સમજ્યા હતા તો તેએ તે લુટારાના મૂલેચ્છેદમાં પ્રવૃત્ત થાત. અને તેના ઉપર વિશ્વાસ રાખત નહી. રજપુતે તે લોકને મિત્ર ગણુતા હતા પણ તે લુટારા પાખંડી સડારાષ્ટ્રીય લેક તેના ઘરમાં પેસી તેના સર્વનાશ કરવા લાગ્યા. દુરત લૂંટારાની વૃત્તિને પકડી મરાઠા લે રજપુતસ્થાનમાં ઠેકાણે ઠેકાણે છાપા મારવા લાગ્યા અને રજપુતાનુ સર્વસ્વ લુટી લેવા લાગ્યા. અરાઠાના હાથમાં પડી બુંદીના હાર રજપુતાને જેવું ભોગવવું પડયુ છે તેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #796 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. ૭૦૧. કે રજપુતને ભેગવવું પડ્યું જ નથી. ઉમેદસિંહે રાજકાર્યમાં નિવૃત્તિ લઈ પિતાના હાથે રાજ્યના સર્વનાશને માર્ગ નિષ્કટક કરી દીધો. રાવ ઉમેદસિંહે શામાટે પિતાના રાજ્યને શાસન દંડ છોડી દીધે તેનું કારણ તપાસવાથી તેના ઉપર આપણી દઢ ભકિત થયા વિના રહેતી નથી. જે દઢ ભકિત તેની વર્તણુકથી કાંક કમ થઈ પડે છે. જે અપકર્મની વિષમય ચિંતા ના વિષદંશને શાંતિ લાભના માટે, તેણે વૈષયિક કાર્ય ક્ષેત્રથી વિદાયગીરી લીધી અને શાંતિમયી મુનિવૃતિ ધારણ કરી. તેથી જ તેના નિર્મલ ચરિમાં એક માટે બટ્ટો બેઠે. જે તે બટ્ટો તેને ર૫શ કરત નહિ તે ઉમેદસિંહ રાજસ્થાનના રાજાઓમાં એક શ્રેષ્ઠ, ડાહ્યો, સાહસિક અને શુધ્ધ ચરિવાળો રાજા ગણાત. ટીપુ પરતંત્ર રક્તમાં સમય દેહને ધારણ કરી, કા રાજા રાજદ્રોહી વિશ્વાસઘાતક દેલસિંહના અધમ કાર્યની માફી આપે. મહાનુભવ ઉદાર ચરિત ઉમેદસિંહે દેવસિંહના અધમ કાર્યની ક્ષમા બક્ષી. પિતૃરાજ્ય પામી, તે નૃશંસ વિશ્વાસઘાતક દેવસિંહનું મસ્તક છેદી શક્ત, તેને તેના વંશ સાથે ઉત્પાહીત કરી શકત. પણ તે તેણે કર્યું નહિ. ક્ષમાગુણ મહાત્માનો પ્રધાન ધર્મ. બુદીરાજે તે ધર્મ પાળે. એવી હાલતમાં આઠ વર્ષ નીકળી ગયાં. બીજા સરદારે તેવા ક્ષમાગુણથી ઉમે દસિંહને સાધુવાદ આપવા લાગ્યા અને બેલવા લાગ્યા જે “એવો ક્ષમાગુણવાળે રાજા ક્ષત્રિયમાં પેદા થયો નથી” દલ્લાના ક્ષેત્રે પરાજય પછી જે ઉમેદસિંહ આશ્રયાર્થી થઈ દેવસિંહના ઈદ્રગઢમાં ગયે જે ઉમેદસિંહને દેવસિંહે એક પણ કેગળો પાણી પીવા આપ્યું નહિ. જે દેલસિંહે જે ઉમેદસિંહને નગર બહાર કહાઢ, તે ઉમેદસિંહે, આજ રાજ્યગાદીએ બેસી તે કુળશંગાર દેવસિંહને ક્ષમા આપી. અંબરરાજને ખરે હૈષી દેવસિંહ શું ઉમેદસિંહે આપેલ માફી સ્વીકારે ખરે ? ના કેઈ દિવસ સ્વીકારે નહિ, પાપીણના હથુ ઈ દ્રગઢ સરદારે ક્ષમાશીલ ઉમેદસિંહનાં દેયમ ચરિતને હજારે ધિકકાર આપ્યા, તેણે તેના વિરૂધ્ધ ઘણાં દુષ્કર્મ કર્યા. તેવાં દુષ્કર્મ માનવતા સા કરી શકે નહિ, ઉમેદસિંહ, પિતાની બેનનું વિવાહનું નાળીયેર અંબરરાજ મધુસિહની પાસે મોકલ્યું. સભામાં બેઠેલા સરદાર સામત અને આબરૂદાર નોકરે રૂબરૂ તે નાળીયેર મેટા આદરથી લેવાયું. ઇદ્રગઢને પપિષ્ટ શરદાર તે સમયે અંબર સભામાં હતું. રાજાએ તેને પુછયું, લેકમાં બુધસિંહની પુત્રી માટે કેવું બેલાય છે, તે નરાધમે, “બુધસિંહની પુત્રી કલંકિત છે” એમ કહ્યું. મધુસિ હે, બુધસિંહની પુત્રીના શુદ્ધ ચરિતમાં સદેહ લાવી નાળીયેર બુદીરાજ તરફ પાછું મે કહ્યું રજપુત કુળમાં પેદા થઈ કઈ એવું અપમાન સાં કરે નહિ, જે પાંખડી દેવસિંહે એવી કૃતઘતા કરી તેની ઉમેદસિંહે ક્ષમા આપી, તોપણ દેવસિંહના એવા કલંકના આરેપથી છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #797 -------------------------------------------------------------------------- ________________ ટાડે રાજસ્થાન, ઉમેદસિંહનુ' દીલ કેાધાતુર થયુ, તેણે તે નર પિશાચની હત્યા કરવાનો સંકલ્પ ક. જો ઉમેદસિંહૈ, દેવસિંહના તે અપરાધની ક્ષમા આપી હત તે તે લેકમાં દેવ થઈ પૂજાત. ૭૦૨ સંવત્ ૧૮૧૩ ( ઈ.સ. ૧૭૫૭ ) માં ખુદીરાજ કરવાર જનપદની પાસેની વિજયસેની માતાના મંદિરે પૂજા આપવા ગયા, ખુદીના સરદાર અને સામ તેની સાથે ગયા, કરવાર, ઇંદ્રગઢની પાસે આવવાથી રાવઉમેદસંહને દેવીના મંદિરમાં આવવાનું આમંત્રણ કર્યું' કેંદ્રગઢપતિ પેાતાના પુત્ર અને પાત્રની સાથે આણ્યે. દેવિસ થાડે દૂર આન્યા કે દળ સાથે તે હણાયા. તે હત્યા સાથે તેના વંશ પણ લેપ પામ્યો. તે સહુના મડદાં જળમાં નંખાયા. ઇંદ્રગઢ તે બેનશીબ ના ભાઇના હાથમાં સોંપ્યા ઉમેદસિંહ બુંદીમાં આન્યા. દુષ્કર્મીનું પ્રાયશ્ચિત અવશ્ય કરવું પડે એવેવિશ્વનિયતાના નિયમ છે પણ મોહાંધ માનવ તે જાણતા નથી પણ તેમ જાણેતા શું સંસાર ચાલે ? પ્રતિદિન ચારે તરફ છપ્રવેશે પિશાચમૂર્તિ ધારણ કરી માણસા, માણસનું સર્વ નાશ કરેછે. તે માણસના નિગ્રહ માટે રાજદંડ ન હોયતે। આ જગત ચાલત કેમ. મેસિહે તે એનશીખ દેસિંહના નારકીય તનું પ્રાયશ્ચિત વિધાન કર્યું. પણ તેથી તેની રાજધની સમાન રક્ષા થઈ નહિ. છેવટે તેણે પોતાના દુષ્કર્મીના માટે પસ્તાઇ રાજકાજ છેડી મુનિવ્રુતિ પકડી ભારતવર્ષના દરેક તીથે ભમવાના સકલ્પ કા. સંવત્ ૧૮૨૭ (ઈ.સ. ૧૭૭૧ ) નું વર્ષ ઉમેદસિંહના વાનપ્રસ્થવ્રતના સાધનનું વ થયું, તે વર્ષમાં તેણે રાજકા માંથી વિદાયગીરી લીધી, રાજા લોકોનું મુનિવ્રત ધારણ, રાજસ્થાનમાં રાજયાગ નામે પ્રસિદ્ધ છે, યાગ રાજગૃત આરંભ્યુ કે ઉમેર્દસહુની એક કૃશની પુતળી ખનાવી તેના સગાએએ અગ્નિમાં નાંખી જનાનખાનામ સ્ત્રીઓના વિલાપ ધ્વનિ સભળાયા ઉમેદસિહતું યથા મરણ થયુ હોય એમ લાગ્યું, ત્યારપછી આ શૈાચની ખારમાં દિવસે સઘળાએ દાઢી મુછ મુડાવ્યા. ઉમેદસિંહના પુત્ર અજીત તે દિવસે બુંદીના સિંહાસને બેઠા. પુત્રહસ્તે રાજશાસન આપી, શ્રીજીનામ ધારણ કરી ઉમેસ' કેદાર નાથના પવિત્ર તીર્થે જવા ચાલ્યે, ઉમેસિંહે રાજ્ય છેડયું પણ રાજ્યયેાગ મવૃતિ ડી નહિ. ચેાગી જીવનની સાથે તેણે વીરધર્મની આલોચના કરવાનું શરૂ કર્યું, તેણે સન્યાસ દંડની સ.થે વીરનું અસ્ત્ર શસ્ત્ર પણ ધારણ કર્યાં, માચીન સન્યાસીએની અને વીર પુરૂષની અમૃતમય ગાથા તેના સાંભળવામાં આવી. તેણે જાણ્યુ જે આ સઘળાં તીથે ભમવાથી સ્વર્ગ સુખ મળેછે પણ તે સ્વર્ગ સુખ સઘળાના www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #798 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–બુંદી. '૭૩ འགནའ་གནའ་ངང་རང་རང་ང ན་ག་ང་་་་་་་་་་་་་་་་་་་་་ ་་་་་་་ཀ་ག་འང ભાગ્યમાં ઘટતાં નથી, જે માર્ગમાં કાંટા છે જે માર્ગમાં લુટારા એર છે તે માર્ગમાં થઈ તેવા ભોગના સ્થાને જાવું થાય છે. તેમ થવાથી અનેક લેકની તીર્થ યાત્રા માગમાંજ અધુરી રહે છે, ઉમેદસિંહની સુખ ભેગવવાની આશા પુરી થઈ નહિ શાથી કે તેની રાજકાર્યની વાસના છુટી નહતી. આજ ઉમેદસિંહ તે રસ્તાને પથિક હતું. આજ ઉમેદસિંહને પિતાની વાસના પુરી કરવાનો અવસર હતે. રાજયોગી ઉમેદસિંહ પિતાના કેટલાક સરદારો સાથે ભારતવર્ષના સઘળા તીર્થે ભમે. ફરતા ફરતે તે છેવટે દ્વારકામાં આવ્યું, ત્યાંથી બુંદી રાજ્યમાં આવતું હતું, એટલામાં કાબા નામના લુંટારાની ટોળીએ તેના ઉપર હમલે , ઉમેદસિંહે જાણ્યું જે આવી ટેળી વાળાને અત્યંત વિગ્રહ કરવો જોઈએ શાથી કે તે યાત્રાળુના મોટા રિપુ છે એવી દઢ પ્રતિજ્ઞાથી મજબુત થઈ રાજસન્યાસીએ તેને પરાભવ કર્યો. લુંટારાની ટેળીને ઉપરી કેદીના સ્વરૂપમાં ઉમેદ સિંહ પાસે આવ્યું તેણે પોતાના છુટકારા માટે રાજગી પાસે શપથ લીધા કે હવે પછી યાત્રાળુને તેના તરફથી કઈ રીતની હરકત ન થાય. અજીતસિંહના એકા એક મૃત્યુથી ઉમેદસિંહના ધર્મવૃતમાં બાધા આવી પ તેથી રાજધાનીમાં રહી પોતાના પિત્રને રાજ્ય શિક્ષણ આપવાની તેને ફરજ પી, એવી રીતની આઠ વર્ષની તાપસવૃતિ ભોગવતાં સંન્યાસી શ્રીજીનાં જીવની કેમે ક્રમે પરલેક પાસે આવી ગઈ. તેને અંતિમકાળ પાસે આવ્યા, ત્યારપછી વિષણસિંહ પાસે આવી બોલ્યા, પ્રભુ! હવે આપને અતિમકાળ પાસે છે, તે દિવસે તેની સમાપ્તિ થઈ. સંવત ૧૮૬૦ (ઈ.સ. ૧૮૦૪) માં પુણ્યાત્મા ઉમેદસિંહે માનવ લીલા મોકુફ કરી તેનું જીવન, સુખ દુઃખના આલેકાંધકારથી જડિત હતું, તેને ગાર વ સૂર્ય ઉદય પામી એકદમ અસ્ત થયે, છેવટે શાંતિ:દેવીના ચરણમાં તેના જીવનનું પર્યાવસાન થયું. ઉમેદસિહ બાલ્યાવસ્થામાંથી વીરધર્મે દિક્ષિત હતું. જે દિવસે હાર સેના લઈ પત્તન અને ગળી તેણે જીતી લીધું. તે દિવસે તેને વયકમ તેર વર્ષને હતું. તે દિવસ પછી સાઠ વર્ષ વીતી ગયાં ત્યારે તેણે દેહ ત્યાગ કર્યો. જે પ્રતિશેષ પિપાસાને વશવર્તી થઈ તેણે કાપુરૂષોચિત્ત કાર્યમાં હસ્તક્ષેપ કર્યો ન હતા તે આજ ઉમેદસિંહનું ચરિત રજપુતાના સારા ચરિતમાં શીર્ષસ્થાને જઈ બેસત. તો પણ રજપુત લે કે તેના બેહદ ગુણરાશીને જોવામાં અધ નથી. આજ પ્રત્યેક રજપુતે તેનાં ચરિત્ત સ્મૃત્તિમાં રાખી તેની ભક્તિભાવે પૂજા કરે છે. જે દિવસે શ્રીજીએ માનવ લીલા બંધ કરી તે દીવસે બુંદી રાજ્યમાં એક ન યુગ પ્રવ. તે વખતે અંગ્રેજો હારાવતી પ્રદેશમાં દાખલ થયા. હાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #799 -------------------------------------------------------------------------- ________________ ७०४ ટેડ રાજસ્થાન વિગેરે રજપુતેના બચાવ માટે અને દુધર્ષ હેલકરના દમન માટે બેનશીબ મનશન સાહેબ તે પ્રદેશમાં પઠે. હેલકરના પ્રચંડ બળે તે પરાસ્ત થઇ ગયે. બુદીરાજ શિવાય કેઈએ તેને આશ્રય આપે નહિ તે માટે હોલકરે તેના ઉપર અત્યાચાર ચલાવવાનું શરૂ કર્યું. બ્રીટીશ ગવરમેંટ તે અત્યાચારને રોધ કરવા આવ્યું નહી સુજે એમ હેય પણ અંગ્રેજની મદદથી હોલકરને વિષદંત ભાગ્ય અને બુદીરાજે પિતાના કેટલાક પ્રદેશને ઉદ્ધાર કર્યો તેથી રાવ રાજા વિષ્ણસિંહે અંગ્રેજની સારી કૃતજ્ઞતા જાહેર કરી. ઈ. સ. ૧૮૧૭ ના ઘેર સંઘર્ષ કાળમાં બુદીરાજ વિષ્ણસિંહે અંગ્રેજ વિરૂધે એ પણ પગલું ભર્યું નહિ. અને સેનિક અને સામંત અગ્રેજની આજ્ઞા અમલમાં લાવતા. જે દિવસે બુદીરાજ, હોલકર અને સીંધીયાના કરાળ ગ્રાસમાંથી પત્તન વગેરે નગરે કહાઢી લેવા સમર્થ થયે તે દિન તે બ્રીટીશ એજંટને કૃતજ્ઞ ગણું માન આપતા હતા, તે બોલતો હતો જે, “અમારૂ મસ્તક તમારા માટે છે. જ્યારે કામ પડે ત્યારે આવવા અમે તઈયાર છીએ, વિષ્ણસિંહની તે વાત મેખિક નહોતી. ખરેખર તે તેના હદયના નળીયાથી નીકળી હતી. સ્વાધીનતા મેળવી માત્ર બુદીરાજે ચાર વર્ષ રાજ્ય કર્યું. માહાત્મક વિસૂચિકા રેગે તેનું મરણ થયું. રેગની અત્યંત પીડા સહન કરી તેણે પરલોકજવા માટે પિતાના બંધુઓ પાસેથી વિદાયગીરી લીધી, પોતાની વનિતાઓને તેની વાંસે મરવા અથવા સહમરણના માટે તેણે નિષેધ કર્યો. ખેતાના ઉત્તરાધિકારી પુત્રને બ્રીટીશ ગવરમેંટના પ્રતિનિધીના હાથમાં મેં તે જીવનના ઉલ્લાસમય મરણ સમયમાં મરણ પામે. વિષ્ણસિંહ સહચરિત્ર પુરૂષ હતા. તે પ્રકૃત રજપુતના નામને અધિકારી અને પત્ર હતું. તેનાં અવયવે જોઈએ તેવાં સુંદર નહતાં પણ તે તેનું હદય પવિ. અને તેજસ્વી હતું. તે પોતાની ઉન્નતિ કરી દેવાનું સારી રીતે જાણતો હતો, વળી રાજકાર્ય ચલાવવામાં તેની અપૂર્વ ક્ષમતા હતી. દુધ મહારાષ્ટ્રીય લોકોએ તેના રાજ્યને કેટલાક પ્રદેશ લઈ લીધે, જેથી રાજ્યની પેદાશ કમ થઈ હતી. જેથી કરી તેના સુખસ્વાદ્યમાં પુરેપુરો વ્યાઘાત આવ્યું હતું. ત્યારે વિષણસિંહ, અનાવશ્ય હાય ભાગ સુખને છોડી મૃગયા વ્યાપારમાં મન આપ્યું. હતું. એમ કહેવાય છે જે તે સિંહ શિવાય બીજા કેઈ જંતુને શિકાર કરતે નહિ. તેને તે ભયંકર મૃગયા વ્યાપાર બેત્રણ દિવસમાં સમાધિત થાતે નહિ. તેણે પિતાના હાથે સૌથી વધારે સિંહને વધ કર્યો હતો. આવા કઠોર મૃગયા વ્યાપારમાં રાવ વિષ્ણસિંહને એક પગ ભાંગ્યું હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #800 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—ખુંદી. બુંદીમાં ચાર પ્રધાન કર્મચારી છે–૧ દીવાન-મુસાહેબ, ૨ ફેજદાર વવ.કીલ્લાદાર, ૩ ખક્ષીરા, ૪ રસાલદાર. રાજા વિષણસિહ બે પુત્ર છેડી પરલેાકગામી થયા, પહેલા પુત્રનું નામ રામસિહ અને ખીજા પુત્રનું નામ ગોપાળસિંહ, પિતાના મૃત્યુકાળે રામસિ’હની ઉમ્મર અગીયાર વર્ષની હતી. તે નાની ઉમરમાં ઈ. સ. ૧૮૨૧ ના આગષ્ટ માસમાં ખુંદીન! સિહાસને અભિષિક્ત થયા. ગેાપાળસિંહ રામસિંહથી ચાર માસ નાના હતા. રામસિંહ વિશેષ કાર્યં કુશળ હતા. તે પોતાના બાપની જેમ મૃગયા કુશળ હતા ૭૦૫ છેવટે અમે, મહાત્મા ટેડની સાથે સમસ્વરે બોલીએ છીએ જે બ્રીટીશ ગવરમે, ખુદીરાજ્યને ખીલકુલ શૈાચનીય અવસ્થામાંથી કહાઢ્યું. આજ તેમસિદ્ધ રાજ્ય બ્રીટીશ ગવરમેંટની ઉદાર અનુકુળતાવડે પ્રાચીન ગૈારવ અને શ્રીવૃદ્ધિને સારી રીતે પામે એવી અમારી આંતરિક કામના છે, જે ખુદીએ એકવાર સ્વાર્થ ત્યાગ સ્વીકારી વિપન્ન કલનલ મનસનને આશ્રય આપ્યા, તે ખુંદી અમ્લાનવદને હ્રદય ચીરી ભારતેશ્વરતે પેાતાનાં શોણિત આપી મદદ કરશે, એમાં કોઇ રીતનેા સદૈહ નથી. ૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #801 -------------------------------------------------------------------------- ________________ કોટા પ્રથમ અવાય. બુંદીથકી કોટાને સ્વાતંત્રય લાભ કોટીય ભલ, કોટાને પ્રથમ અધિપતિ મધુસિંહ, રાજા મુકુંદ, આ ને દાખલે, જગતસિંહ, પમસિંહ, કીશોરસિંહ, અગ્રજસત્વને દંભીયાર રામસિંહ, જાજ ક્ષેત્રમાં તેનું મરણ, ભીમસિંહ, ભલાધિય ચંદ્રસેન, ભીમસિંહે કરેલ ભીને વિક્રમનાશ નીનામુમુલક ઉપર ભીમસિંહનું આક્રમણ અને તેનું મરણુ ભીમસિંહનું ચરિત્ર, બુંદી ઉપર તેને વિદેપભાવ, તે સંબંધે ગપ, રાવઅર્જુનસિંહ, સિંહાસન માટે માંહે માહે વિવાદ. સ્યામસિંહનું મૃત્યુ મહારાવ દુર્જનશાલ. કેટામાં મહારાષ્ટ્રીય લોકોને પ્રથમ ઉપદ્રવ કોટાના વિરૂધ્ધ યંત્ર કેટાને અવરોધ, ઝાલા હિમંતસિંહે કરેલ કોટ ની રક્ષા. જાલમસિંહને જન્મ, તેની મૃગયા યાત્રાનું વિવરણુ, ઝાલા સરદારોનું વીરત્વ, મહારાવ અછત, રાવચતરશાલ મધુસિંહની પ્રગલભતા, વાને વારાનું યુદ્ધ. ઝાલા જાલમસિંહ. હારરજપુતને જય, અંબરસેનાનું પલાયન, ચતરશાળનું મૃત્યુ. કાટાના હારકુળને ઈતિહાસ, બુંદીના હારકુળના ઈતિહાસને અંતર્ગત સમ્રાટ શાહજહાંનના શાસનકાળમાં બુંદી અને કેટાના રાજ્ય પરસ્પર વિભિન્ન થયાં, બુંદીરાજ રાવરતનસિંહના દ્વિતિય પુત્ર, મધુસિંહ બુરહાનપુર રણક્ષેત્રમાં જે અને તુલ વીરત્વ બતાવ્યું હતું. તેનાથી રાજી થઈ સમ્રાટે તેને બક્ષીસમાં કોટા અને તેના પેટાને ભૂમિભાગ આપે. સંવત્ ૧૬૩૧ ( ઈ. સ. ૧૫૬૫ ) માં મધુસિંહને જન્મ થયે. તેણે તેની ઉમ્મના ચિદમા વર્ષે તે અભુત વિરત્વ અને રણનૈપુણ્ય બતાવી કોટાનું રાજ્ય મેળવ્યું, કેટા તે સમયે ત્રણ સાઠ નગરથી શોભાન્વિત હતું, તેની વાર્ષિક પેદાશ બે લાખ રૂપિયાની. કોટાને ઉમદા પુરસ્કાર પામી મસિહે બહુ ગૌરવાન્વિત છે. અને બુંદીથકી સ્વતંત્ર થઈ તે કેટાનું રાજ્ય સુખથી ચલાવવા લાગે. ઉપર બુંદીના ઇતિહાસમાં કહી ગયા જે ઉજલા જાતિના કેટીયા ભીલ પાસેથી છોટા જીતાયેલ છે. તે કાળે નાનાં નાનાં ગામડાની સમષ્ટિવાળું હતું. તેની રાજધાની પણ તેનાથી પાંચ કેશ દૂર હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #802 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-કોટા. '૭૦૭ w ww૪ - -- vv - www -- --- * *- -* પણ તે રાજધાની માત્ર એક સાધારણ દુગર હતું. તે પ્રાચીન એકેલગઢ માં કેટીયા ભીલને અધિપતિ રહેતે હતે. હરકુલના શાસનકાળમાં કેટા પ્રતિદિન વધવા લાગ્યું, જ્યારે મધુસિંહે તે આબાદ થતાં રાજ્ય ઉપર અભિષિક્ત થયા. ત્યારે તે ચારે તરફ બહુ દૂર આબાદ થયું. તેની દક્ષિણ ગાગરણ અને ઘાટલે માંગરેલ અને નેહરગઢ, ઉત્તર દિશાએ અંબરતિરના કાંઠાનું સુલતાનપુર અને પશ્ચિમ દિશાએ શિલમાળા છે તેની ફળદ્રુપ ભૂમિમાં મોટી મોટી સંદીઓ પ્રસન્ન જળથી વહે છે. અષ્ટદેવના સુપ્રસાદના બળે મધુસિંહ સમ્રાટ પાસેથી જે પુષ્કળ અનુગ્રહ અને પ્રભૂત ક્ષમતા પામ્યું હતું. તેથી તેને સર્વ પ્રકારની અનુકુળતા. મળી તે કેટાની જ આબાદી કરવામાં કૃતકાર્ય થયો. થોડા દિવસમાં તેનું રાજ્ય માળેથી અને હારાવતીની મધ્યની શૈલમાળા સુધી વિસ્તાર પામ્યું. સંવત ૧૬૮૭ માં મધુસિંહ પાંચ પુત્રે મુકી પોકગામી થશે. તે પાંચ પુત્રને જે જહાંગીર મળી તે કેટાની અંતર્ગત ગણાય. ૧ મ મુકુંદસિંહ કોટાને પામે. ૨ ય મેહનસિંહ પિäટાને પામ્યા. ૩ ૫ જુજારસિંહ કેટવા અને રામવન પામે. ૪ થકનાઈરામ કૈઈલાને પામે. ૫ મ કીશોરસિંહ સંગેદને પામે. રાજા મુકુંદસિંહ, પિતૃરાજ અભિષિક્ત થયે. એ રાજાના નામાનુસાર હારાવતી અને માલવની વચ્ચે પર્વત માર્ગ મુકુંદારા નામે કહેવાય, મુકુંદરા બનશીબ કર્નલ મનસનને પતન કુપ, તે પ્રસિદ્ધ પર્વત માર્ગમાં જ ઈ. સ. ૧૮૦૪ માં તે પરાજ્ય પાયે અને નીચું મુખ રાખી વ્યાકુલાચિત્તે કોટા તરફ પલાયન કરી ગયે. રાજા મુકુંદસિંહે અનેક મહેલ અને તળાવ બંધાવ્યાં. અદઈના કઠોર અનુશાસનથી રજપુતે અગર જો કે યવનેના પદાજીત થયા હતા. પણ તેઓએ તેઓને સનાતન ધર્મ છેડયે નહિ, સ્વેચ્છાચારી રાજાના તાબામાં ન્યાયની અવમાનના થાય ખરી પણ ધામિકે રજપુતેએ તે જઘન્ય વ્યાપારનું કોઈ દિવસ અનમેદન કર્યું નહિ, જ્યારે કેઈપણ યવન રાજા ન્યાયના માથા ઉપર પગ દેવા ચેષ્ટા કરતે, તે રજપુતે તેની ચેષ્ઠા વિફલ કરી દેવા પ્રાણ આપ યત્ન કરતા હતા. એટલે સુધી કે તેઓ તેવી ચેષાના પ્રતિરોધમાં ધર્મયુદ્ધ કરતા હતા. એવા ધર્મયુદ્ધમાં ઘણા રજપુત રાજાઓના લેહી વપરાયાં હતાં. એટલે સી કેએક એક વંશના પંચ સાત મહાવીર પુરૂએ તેમાં પોતાના જીવનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #803 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ ટેડ રાજસ્થાન, બલીદાન આપ્યા હતાં. કેટાના ઈતિવૃત્તમાં તેનું એક જવલંત દષ્ટાંત જોવામાં આવે છે, જે દિવસે, પિતૃહી ઔરંગજેબ વૃદ્ધ શાહજહાંનને સિંહાસન બ્રણ કરવાની ચેષ્ટા કરી તે દિવસે ધાર્મિપ્રવર સમ્રાટના પક્ષમાં જે જે રજપુત રાજાઓ ઉતર્યા હતા. તેમાં રાઠોડ અને હારવંશ પ્રધાન. કટાર જ મધુસિંહના પાંચ પુત્રો, સમ્રાટના રવાથી રક્ષણ માટે કૃતજ્ઞતા અને રાજભક્તિની પરાકાષ્ટા બતાવી, સમ્રાટના વિરોધીને સામે વાતમાં ઉતર્યા હતા. એ ભયાવહ યુદ્ધનું વિવરણ આપણે આપી ગયા. પણ તે પાંચ ભાઈઓના વીરત્વનું વર્ણન આપવું, આ સ્થળે પ્રજનીય છે. એ પાંચ ભાઈઓ હારકુળના સિન્ય સામંતને લઈ પીળાં કપડા પહેરી તે ભયંકર રણસ્થળે ઉતરી પડયા, સઘળાની દઢ પ્રતિજ્ઞા હતી જે “ બને તે ચુતમાં જયી થવું. નહિતે રણસ્થળે પ્રાણ છોડી દેવા” એ કઠેર પ્રતિજ્ઞા પાળવા તેઓ પાખંડ ઔરંગજેબના વિરૂધે યુદ્ધ કરવા લાગ્યા પણ વિધાતાએ પિતૃદ્રોહીના માથે જય મુકુટ મુ, રાઠોડ રાજ યશવંતસિંહની દુબુદ્ધિથી શાહ જહાંનને પક્ષ પરાસ્ત થયે, પણ તે પાંચ હારવીરે રણસ્થળ છોડયું નહિ. તેઓએ વિરની જેમ પિતાની પ્રતિજ્ઞા પાળી, ચાર ભાઈઓ હણાયા. નાને કિશોરસિંહ બહુ રીતે જખમી થઈ રણથળે મૃર્શિત થઈ પ, યુદ્ધને અંત આવ્યો. તેને દેહ મડદાના ઢગલામાં રખાયે. પરંતુ કાંક સંજ્ઞાના ચિન્હથી તેને તે ઢગલામાંથી બહાર કહાડ, વિષમ આઘાત પામ્યો હતો. પણ કિશોરસિંહ થોડા સમયમાં તે દુરસ્ત થઈ ઉઠશે. મુકુંદસિંહને પુત્ર જગતસિંહ, પિતૃ સિંહાસને બેઠો. સમ્રાટે તેને બેહઝાર સૈનિકને સેનાપતિ ની જગસિંહે દક્ષિણાવર્ત માં મોગલના તાબામાં સારા કામ કર્યા, સંવત્ ૧૭૨૬માં તેનું મરણ થયું. .. જગતસિંહ નિઃસંતાનાઅવસ્થામાં પરલોકગામી થયે. તે માટે ક્યલાના કનાઇરામને પુત્ર પવ્યમસિંહ કોટાના સિંહાસને બેઠે. તે બીલકુલ અકર્મણ્ય નીવડશે. તેનાથી રાજ્ય રૂડી રીતે શાસિત થયું નહિ તેથી હારકુળે છ માસ પછી તેને પદભ્રષ્ટ કર્યો. તેના ઠેકાણે કિશોરસિંહને રાજ્ય ગાદીએ બેસાયે, જે સમયે રંગજેબ ભારતવર્ષના સિંહાસને બેઠે હતો. તે સમયે કિશોરસિંહ મગલના જય માટે હારકુળના સિન્ય સામંતને લઈ દક્ષિણાવર્તમાં ગયે, તેણે પિતાના વીરવથી વિજાપુરને જીતી લીધું. તે સમયે તે કાલના રાજાઓમાં પ્રધાન વીર ગણાય. વિજાપુરને જીતી તે છેવટે આરકટને જીતવા ગયે. ત્યાં તેણે સંવત ૧૭૪૨ માં પ્રાણત્યાગ કર્યો. કિશોરસિંહ, હારકુળમાં એક પ્રધાન વીર પુરૂષ હતા, તેના દેહ ઉપર પચાસ સ્થળે ક્ષતવિક્ષત હતાં. કિશોરસિંહ, વિષણસિંહ, રામસિંહ અને હરનટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #804 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-કેટા. સિંહ નામના ત્રણ પુત્રો મુકી પલેકમાં ગયે. વિષણસિંહ મેટો હતે પણ રાજ્યપદને પામે નહિ. પિતાની સાથે દક્ષિણાવર્ત પ્રદેશમાં યુદ્ધમાં જવાનો નિષેધ કરવાથી તે અગ્રજસત્વથી વંચિત છે. તોપણ કિશોરસિંહે તેથી પિતા તરફ નિહુરભાવ ધારણ નહિ. તે છેવટે ભૂમિવૃત્તિને પામે. રામસિંહ, પિતાની સાથે દક્ષિણાવર્તમ ગ, અને તેના મૃત્યુ કાળે તેની પાસે હતે. આ ક્ષણે તેજ કોટાના સિંહાસને ડે. તે પિતાના જે યુદ્ધકુશળ અને સાહસી હતા. અને દુઘ મહારાષ્ટ્રીય કાને પ્રભાવ દમન કરવા સંપૂર્ણ સમકક્ષ હતા. જે કાળે ભારતવર્ષના ભાભમ પદના માટે રંગજેબના પુત્ર પિત્ર વચ્ચે વિષમ વિપ્લવ ઉઠે, તે સમયે હારવીર રામસિંહે આ જીમને પક્ષ પક, તેથી કરી તેને સગોત્રીય બુંદી રાજના વિરૂધે ઉતરવું પડ્યું. હારવંશને ખડગ હારવંશની વિરૂધ્ધ ઉંચે થયો. બુંદીને સર્વનાશ કરવા કેટા પ્રવૃત થયું સંવત ૧૭૬૪ માં જાશે એક મહા સંગ્રામ છે. એ ભયંકર સંગ્રામમાં કટારાજ રામસિંહ શત્રુ સેનાને મથિત કરતો હતો. એટલામાં એક ધગધગતે ગેળે તેને વાગે. રામસિંહ તે ઘાતથી હાથી ઉપરથી પડે. તેણે રવમય જીવનને મધ્યાન્હ કાળે પોતાના પ્રાણને પરિયાગ કર્યો. ભીમસિંહ કોટાના સિંહાસને અભિષિક્ત થયા. તેના શાસનકાળમાં કોટા ત્રીજી શ્રેણીનું રાજ્ય રહ્યું નહિ. ફીરકશીયરના અભિષેક કાળે, ભીમસિંહ, ન્યાય અને ધર્મના ઉપર પદાઘાત કરી પાખંડી સિયનો પક્ષ પકડ્યું. તેથી તે પાંચ હઝાર સનિકોના સેનાપતિના પદે ચઢ. આપણે ઉપર કહી ગયા છીએ જે બુદીરાજે સયોના વિરૂધ્ધ ખડગ ધારણ કર્યું. તેથી ભીમસિંહ બુદીરાજ - ઉપર બડ કોધાવિષ થશે. તેનો સર્વે નાશ કરવા. ચેષ્ટ કરવા લાગે. સોણિતક્ત જજૈસે બન્ને વચ્ચે જે વિવાદ સુત્રપાત થશે. તે વિવાદ પરસ્પરની પ્રતિદ્રુતિામાં ભયંકર ભાવને ધારણ કરી ઉ. પ્રતિયોગી રાવ બુધસિંહને પ્રાણ નાશ કરવા ભીમસિંહ ઉન્મત થઈ ગયે. તેનો પ્રાણુનાશ કરવામાં તે જ્ઞાન શુન્ય થઈ ગયો. તેણે રજપુતના ધર્મ ઉપર જલજલિ આપી કાપુરૂષની જેમ - અસતર્ક બુધસિંહ ઉપર હુમલો કર્યો, ફીરકશીયરના સંતોષ માટે ભીમસિંહે, બુધસિંહના ઉપર જે વિર રાખ્યું. તેથી ભીમસિંહ સમ્રાટ પાસેની પુષ્કળ ભૂમિ સંપત્તિ પામે. સમ્રાટે, કેટા અને આહીરાવાર વચ્ચેને સઘળો પ્રદેશ તેને આપી દીધે. એ વિસ્તૃન ભૂમિ ભાગમાં ખીચીવંશનો અને બુંદીને ઘણે ખર ભૂમિ ભાગ આવી ગયે. એ રીતે તે પ્રસિદ્ધ ગાગરણ મામાદાના, શિવગઢ, વારા, માંગરોળ, વાહોદ વગેરે પ્રદેશ પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #805 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન, એ સમયે ઉજળા નામના ભીલે, હારાવતીના દક્ષિણ ભાગના ગિરિવનમાં અનેક સ્થળે મેળવી સુખથી પેાતાના સમય કહાઢતા હતા. મનહર થાના નામના એક નગરમાં ભીલને રાજા ચદ્રસેન વસતા હતા. રાજા ચદ્રસેનના તાખામાં પાંચસે સવારે અને આઠસો ધનુર્ધારી પાયદળ હતું. તે સ્વાધીનતા પ્રિય ભીલ જાતિ, ધારાનગરીના ભાજ રાજાના શમયથી સુખે દુ:ખે સ‘પટ્ટે વિપદે, પોતાના સમય સ્વતંત્રતાથી કહાડતી હતી, પણ આજ કાટારાજ ભીમસિંહે તેઓના સ્વાધીન સ્થળથી તેઓને કહાડી મુકયા, હજારા ભીલ તેના હાથે માયા ગયા. એ પ્રમાણે નવા નવા રાજ્યની ભૂમિસંપત્તિ મેળવી ભીમસહ પોતાના રાજ્યના સીમાડા વધારવા લાગ્યા. 940 ભીમસિંહ ઘણુંા મભુભક્ત હતા. મભુની આજ્ઞા પાળવામાં પ્રિયતમ બને છેડી દેવા તે લજ્જીત થતા નહિ. વિખ્યાત નિજામુલમુલક પોતાની રાજ્યધાની થકી દક્ષિણાવર્ત માં પલાયન કરી ગયા. ત્યારે અખરરાજ જયસિંહૈ, સમ્રાટના પ્રતિનિધિ હાઈ કાટારાજ ભીમસિંહ, અને નરવારતિ ગસિહુને આજ્ઞા આપી જે “ ખીલજીખાંના મારગ રોકી તેને પકડી લાવા, ” નિજામ કાટા રાજ્યના પરમ ખંધુ હતા. અગાઉ ભીમસિંહે ખીલજીખાંને બહુ ઉપકાર કર્યા હતા. આ ક્ષણે કાટા રાજ્યના સરલ અંધુત્વ ઉપર આધાર રાખી ખીલજીમાંએ, તેને લખી જણાવ્યું જે “ અવર ! તમે જયસિંહની વાત ઉપર વિશ્વાસ રાખશે નહિ જસિંહ ઠગારે છે તેની એક પણ વાત સાચી નથી. મેરાજ સરકારની એક કેડી પણ ચારી નથી તમે મારા પરમ બધુ છે ! હવે મારા રસ્તા રોકી મને આતમાં નાખવા યુક્ત નહિ ” ધ ભ્રાતાના એ પત્ર વાંચી પ્રભુભકિતપરાચણ ભીમસિંહે ઉત્તર આપ્યા જે “ મિત્રવર ! કર્તવ્ય અને બધુત્વમાં કયું વજન દાર અને માદુ છે. તે હુ સારી રીતે જાણું છું. કન્ય પાળવું. તેજ રજ પુતના પવિત્ર ધર્મ છે. હું તો કગ્ય પાલન કરી કન્ય પાલા માટેજ હું આટલા ખધો અસર થ ! છું, હવે આ ક્ષણે યુદ્ધ શિવાય ખીન્ને ઉપાય નથી. તમારી પાસે સૈન્ય સામત અસ્ત્ર શસ્ત્ર છેજ. યુદ્ધ કરી તમારા મા નિષ્કંટક કરી દ્યો. આવતી કાલે સવારમાં તમારા ઉપર હુમલા કરીશ ’ એવે કપટ પત્ર મેળવી નિઝામ સાવધ થયેા. તેણે પોતાનું લશ્કર સર્જીત કર્યું. ખીજા દિવસે પરોઢીયામાં અીણુનુ સેવન કરી સેના સત કરવા રાજા ભીમસિંહે અજ્ઞા આપી. થોડા સમયમાં યુદ્ધ માટે સઘળું સજ્જીત થયું. સઘળા લોકો હાર કુળના વાવટા નીચે આવી ઉભા રહ્યા. ફોટા રાજ ભીમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #806 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કેટા. ૭૧૧ સિંહ, પિતાના રણમાતંગ ઉપર બેસી અંબરની સેના સાથે શત્રુ વિરૂધ્ધ ચાલે. જોતા જોતામાં સઘળી સેના એક જગંલ પાસે આવી પહોંચી. કટારાજ ભીમસિંહ જે તે જંગલમાં જઈ પ્રવેશ કરી શકત તે નિઝામની આશા પિપાસા, તે સિંહ નદીના જળમાંજ ચાલી જાત અને હાર કુળના નિવાસ ગુવાળ કુંડના કીલ્લા ઉપર નિઝામને વાવટો ફરકત નહિ. ભીમસિંહ, પિતાના બળ માટે મત્ત થઈ. ચતુર યવનવીરના બળાબળ ઉપર નઝર ન રાખતાં જ અગ્રસર થયે. એટલામાં વજનાદે નિઝામની તે ફરી ઉઠી. જેથી હાર અને કુશાવહ સેના ઉપર પુષ્કળ મેળાને વરસાદ પડશે. હાથી ઘોડા પાયદળ વીગેરે ભિન્ન ભિન્ન થઈ ગયા રાજા ભીમસિંહ અને ગજસિંહ પિતાના વાહન સાથે યુદ્ધમાં મરણ પામ્યા. તેઓનું સેવાદળ ચારે તરફ પલાયન કરવા લાગ્યું. નિઝામ ખીલજીખાને માર્ગ નિષ્ફરક થયે. તે ગૌરવ મુકુટ મરતક મુકી અદષ્ટદેવે બતાવેલ ઉન્નતિ માગે ચાલ્ય. એવા શેચનીય પરાજય કાળમાં હારકુળને બે વિષમ નુકશાને ભોગવવાં પડયાં. એક તે તેઓને અધિપતિ ભીમસિંહ નાશ પામે. અને બીજુ તેઓને કુળદેવ વ્રજનાથજી એવાઈ ગયો. એ દેવ વિગ્રહ શુવર્ણ નિમિત હતી. પ્રત્યેક યુદ્ધમાં હારરાજ તે પિતાના વાહનમાં પિતાની સાથે રાખતો હતે. સદ્ગુની સેનાની સામે થતાં હારસેના જયવ્રજનાથજી એમ બોલી યુદ્ધમાં ઉતરતી હતી. વ્રજનાથજીની કૃપાથી અનેકવાર તે જય પામ્યા હતા. પણ હાલ તે ભીમસિહની અપરિણામ દરિતાથી હાર રજપુત પરાજય પામ્યા હાર રજપુતની વ્રજનાથજીની પવિત્ર સુવર્ણમૂતિ તે રણસ્થળે શેણિતાક્ત થઇ અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી અનેક દિવસે તપાસ કરતાં તે હાથમાં આવવાથી હાર રજપુતાની આનંદની સીમા રહી નહિ. પંદર વર્ષ રાજ્ય કરી સંવત્ ૧૭૭૬ ( ઈ. સ. ૧૭.૦ ) માં કટારાજ ભીમસિંહ તે સિંદુ નદીના તટના યુદ્ધ સ્થળે પ્રાણ તજી પરલોકગામી થયા. કોટાના રાજાઓમાં ભીમસિંહ જ પહેલે પાંચ હઝારી મનસુબી પામ્યા. તેની પૂર્વે કેઈને મહારાવને ઉપાધિ મળ્યું નથી. મેવાડના રાજા પાસેથી તેણે તે સમાન સૂચક ઉપાધિ મેળવ્યું. રાવ ભીમસિંહ, અર્જુનસિંહ, શ્યામસિંહ અને દુર્જનસિંહ નામના ત્રણ પુત્ર મુકી મરણ પામે. પિતાના મૃત્યુ પછી અજુનસિંહ કેટામા સિંહાસને બેઠે પણ માત્ર ચાર વર્ષ રાજ્ય કરી તે સ્વર્ગવાસી થયે. તે ઝાલસિંહની બેનને પર હતું. મહારાજ અર્જુનસિંહ અપુત્ર હતો. તેના મૃત્યુ પછી સિંહાસન માટે તેના બે ભાઈઓ વચ્ચે ઘર કલહ થયે. હરસામતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #807 -------------------------------------------------------------------------- ________________ ૦૧૨ ટાડ રાજસ્થાન બે ભાગમાં વહેંચાઇ બન્નેની મદદમાં ઉતર્યાં. તેથી એક યુદ્ધ થયું. એનસીખ શ્યામસિંહ યુદ્ધમાં પાભવ પામ્યા. છેવટે યુદ્ધ સ્થળે મરણ પામ્યા. આ સઘથી રામપુર, ભાણપુર, કાળાપીટ નામના ત્રણ : જનપદ કાટા રાજકુળના હાથમાંથી ખસી ગયા. સંવત્ ૧૭૮૦ ( ઇ. સ. ૧૭૨૪ ) માં એ દુર્જનશાળ ફાટાના સિંહાસને બેઠા. તૈમુરના છેવટના ચાગ્ય વશધર દીલ્લીશ્વર મહમદશાહે સમ્રાટ સભામાં તેને અભિષેક કર્યાં. સમ્રાટની પાસેથી યે!ગ્ય ખીલાત લઇ દુનશાળે તેની પાસે પ્રાર્થના કરી જે યમુનાના જે જે તટ ભાગમાં હીંદુઓ વસે છે. તે તે ભાગમાં કેાઇ ગેા વધુ ન કરી શકે એમ થવુ ોઇએ યાર્દ્ર હૃદય મઝુમદશાહ કોટારાજની પ્રાર્થના અગ્રાહ્ય કરી શકયા નહિ. દૂનિશાળના અભિષેક સાથે હારાવતીમાં એક ઘટના પૃ યુગની અવતારણા થઈ. મહારાષ્ટ્રીય વીર બાજીરાવે, પોતાની મોટી ફેના સાથે રાજસ્થાન ઉપર હલ્લા કર્યો. યવનાધિસ્તના હરગઢ જીતી તેણે દુ%નશાળના હાથમાં સોપ્યુ તેથી મહારાષ્ટીય લોક સાથે ઈ. સ. ૧૭૩૯ માં બુંદી કાટારાજ દુજ નશાલની મિત્રતા થઇ એમ કહેવાય છે. બાજીરાવને કટારાજે દારૂ ગાળાની મદદ આપી હતી. તે મિત્રતા બંધન થાડા દિવસનું થયું. સ્વાર્થ પર મહારાષ્ટ્રીય લોકોએ કેાટા સાથે તે મિત્ર અધન રાખ્યું નહિ. ખુદીરાજ બુધિસંહ ઉપર અખરપતિ જયસિંહે અને તેના પુત્ર ઈશ્વરસિહે, જે જુલમ કર્યાં હતા તે જુલમનું વર્ણન, આપણે ઉપર વિસ્તાર સાથે કરી ગયા. દુત ઇશ્વરસિ ંહે ખુદીરાજ ખુસિંહને દૂર કરી, ખુદીને કબજામાં લઇ કોટા રાજ્યને હસ્તગત કરવા રોટ્ટા કરતા હતા. તે ચેટા સફળ કરવામાં મદદ માટે તેણે ત્રણ મહારાષ્ટીય સેના નાયકને અને સુરજમલ વીગેરેને એલાવ્યા હતા. રજપુત જાટ અને મરાડાની મોટી સેનાએ રસ્તામાં ઘેાડી ખાધાં ભાગવી, કાટાને ઘેરો ઘાલ્યો. ત્રણ માસ સુધી નગરના ઘેરા રહયા. જય મેળવવા ઘેર ઘાલનારી સેના જુદી જુદી ચેષ્ટા કરવા લાગી પણ તેઓની ચેષ્ટા ફળવાળી થઈ નહિ. છેવટે તેઓ નગરની પડખાંના સઘળા ઝાડવા નિમૂળ કરવા સંકલ્પ કરવા લાગ્યા, જય આપાસિષ્ઠીયાના હાથ ઉપર કાટામાંથી આવેલા એક ગાળે લાગ્યા. ને હાથ તુટી ગયા. ત્યાર પછી તેઓને ભગ્ન મનેરથ થઇ ઘેરા છેાડી દેવાની ફેરજ પડી. હીમ્મતસિંહ નામના ઝાલા રજપુતની માંત્રણા અને સાહસથી દુન શાલ સારી રીતે ઉપકૃત થયેા. તે હીમ્મતસિંહ તેના રાજ્ય ફોજદારની પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #808 -------------------------------------------------------------------------- ________________ મારવાડ કોટા, ૧૩ ઉપર હતો. તેણે મહારાષ્ટ્રીય લેાકની સાથે સંધિબંધન કરી નાહરતા નગર કોટાનું અતક્ત કર્યું. તે સુવિખ્યાત રજપુત ભારતવર્ષના મેકયાવેલા. તેની જીવનીથી કાટાના ઇતિહાસ ઉજ્જવલ છે. દુત ઇશ્વરસિંહ, કાટાના જયમાં વ્ય મનોરથ થયા. સાહસિક દુ નશાળે, વીર બાળક ઉમેદ્રસિંહને ખુદી સિ’હાસને બેસારવામાં પુષ્કળ મદદ આપી. જો હોલકર મદદ ન આપત ને એક માત્ર દુર્જનશાલની મદદથી ઉમેદસિંહ ખુદી રાજયના ઉદ્બાર ન કરી શકત. તેજ વર્ષમાં એટલે સંવત્ ૧૮૦૫ (ઈ. સ.) ૧૭૫૯ માં કેટાના દુભાગ્યના સૂત્રપાત થયા. તે વર્ષમાં કેટા રાજ્યને મહારા ષ્ટ્રીય લેાકેાની વશ્યતા અને અધીનતા સ્વીકારવી પડી, દુનશાળે કોટાના રાજ્યની સીમા વધારી. ખીચી પાસેથી તેણે કુલ મુરાદી જીતી લીધું. તેણે ભુગાર કીલ્લાને કબજે લેવાની મહેનત કરી હતી. પણ ખળવાદારનું પ્રચંડ બળ પ્રતિધ નહિ કરી શકવાથી તે ભગ્ન મનેારથ થયા, ખીચી વીર બળવાદર પોતાના કીલ્લાની રક્ષા કરવા સંપૂર્ણ સત્તાવાળા હતા. તે દળ સાથે દુશાળના ઉપર પડયા. તે સ'કટકાળમાં હારવીર ઉમેસિડ તેને મદદ ન કરત તેા કેટાના વાવટા ખરેખર ખીચી રજપુતાના હાથમાં આવી જાત, તે યુદ્ધ સંવત્ ૧૮૧૦ માં થયું ત્યાર પછી ત્રણ વર્ષ ઉપર દુનશાલ આ લેક તજી પલેાકમાં ગયા. દુર્જનશાળ એક પરાક્રમી રાજા હતેા. તે રજપુતના સઘળા ઉંચા ગુણે વિભૂષિત હતા. દુનશાળને શીકાર ઉપર ખડુ પ્રીતિ હતી. એ માટે તેણે પેાતાના રાજ્યના દરેક ઠેકાણામાં એક એક મોટા જંગનુ રખાણુ રચ્યું હતું. તે સઘળા જંગલમાં મૃગયાસન બનાવેલ હતા. દરેક શીકારના વ્યાપારમાં તે પેાતાની સ્ત્રીઓને સાથે રાખતે હતા. સ્ત્રીએ પશુ ખંદૂકથી લક્ષ કરતાં જાણીતી હતી. દોડતા હરણ વીગેરે ઉપર તે લભ્રષ્ટ થાતી નહિ. રાજા દુનશાળ અપુત્રક હાઇ પરલાકવાસી થયેા. તે મેવાડના રાણાની દુહિતાને પરણ્યા હતા. પુત્ર લાગે વાંચિત થઇ તે અનુદિન વિષમ મનેવેદનાથી પીડાતા હતા. છેવટે નિરાશ થઇ મૃત્યુથી ત્રણ વર્ષ પૂર્વે તેણે મહિષીને કહ્યું, “ મર્હિષ ? મોટા ભાઈના શોણિતથી હાથ કરુષિત કરી રાજ્ય સિંહાસન ઉપર હું એડો. જગદીશ્વર મારા ઉપર ક્રુધ થયા, તેથીજ તેણે મને પુત્ર ધન આપ્યું. નહિ જે થયુ તે ખરૂ હવે સમય નથી એક ઉતરાધિકારી ગ્રહણ કર ! ” એ સમયે વિષણસિંહના પુત્ર અજીતસિંહ અતાના અધીશ્વર હતા, તેનુ વૃદ્ધ ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #809 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન. પાસે આવ્યું હતું. અજીતસિંહના ત્રણ પુત્ર હતા. જેમાં મોટો ચતરશાલ સારા ગુણોથી વિભૂષિત હતું, કેટાધીશ્વરીએ તેને દત્તક લીધે. ત્યારપછી ચતરશાળ મેવાડની મહિપની પાસે લાલન પાલન પામે. . ચતરશાળ કોટાના ભાવિઅધિકારીરૂપે ગણાય. પ્રજાએ તેને ભાવિઅધિપતિ કડી સ્થા, પણ મહારાવ દુર્જનશાળના પરલોકગમન પછી તેના ઝાલા જિંદા હીંમતસિંહે ઉત્તરાધિકારિત્વ વિધિ ફેરવી નાંખે. ચતરશાળને જન્મદાતા અજીતસિંહ તે સમયે જતા હતા. હમતસિંહ, ચરકાળના અભિષેકમાં બાધ આપી કહ્યું. “. તે બીલકુલ સ્વભાવ વિરૂદ્ધ છે જે યુવ રાજા થાય અને બાપ તેની આજ્ઞામાં રડે, ” જગતસિંહે જ્યાં સુધી જીવિત છે. ત્યાંસુધી ચતરશાળ રાજા થઈ શકશે નહિ” તેણે અજીતસિંહની પાસે દૂત મોક. અજીતસિંહને વંથકમ એંશી વર્ષનો હતો. તે વૃદ્ધાવસ્થામાં કાળીસદના તટના શાંતિમય અંતા કિહો છોડી ઉગમય રાજકાર્યમાં હસ્તાર્પણ કરવાને સમંત થયે નહિ, પણ ફ્રિજદાર હીમતસિંહે તેને છેડે નહિ, ઉજદારે અછતને કેટાના સિંહાસને બેસવા કલાવ કર્યો. અને તે પ્રસ્તાવમાં સંમતિ આપવી પડી, શીવર્ષની ઉપરાંતની ઉપર અજીતસિંહ કોટાના સિંહાસને બેઠો. પણ અભિષેક પછી અહી વર્ષે તેનું મરણ થયું. અજીતસિંહના ત્રણ પુત્ર. ચતરશાળ, ગુમાનસિંહ અને રાજસિંહ. * ત્યારપછી ચતરશાળ હારકુળને મહારાવ કહેવાય. તેના રાજ્યાભિષેકની પૂર્વે હીમતસિંહ મરી ગયે હતું, તેણે ફેજદારનું પદ તેના ભત્રીજા જાલમસિંહને આપ્યું. - તે સમયે મધુસિંહ અંબરના સિંહાસન ઉપર બેઠો હતો. કાપુરૂષ ઈશ્વરસિડની આત્મહત્યા ઉપર તે કુશાવતકુળના શાસન દંડ પા. ઈશ્વરસિંહની દુનિતિથી ઈશ્વરસિંહને જે કષ્ટ ભોગવવાં પડયાં હતાં તે જોઈ મધુસિંહની આંખ ઉઘડી ગઈ, તે પણ કોટા ઉપર તેની વિષદષ્ટિ રહી. સંવત્ ૧૮૧૭ (ઈ. સ. ૧૭૬૧) માં અંબરરાજે હાર રજપુતે ઉપર આધિપત્ય સ્થાપવા માટે કુશાવહ કુળના સિન્ય સામતને એકઠા કર્યા. આમદશાહ અબદલીના પ્રચંડ આક્રમણથી મરાઠાને વિદંત ભંગો હતે. આ થાણે રજપુતે સ્વાધીન. મધુસિંહ, દળ સાથે હારાવતી ઉપર ચા. રસ્તામાં ઉમીયારા નગર તેના કે પાનળમાં પડ્યું, તે નગરને છતી તેણે અંબર પ્રદેશમાં ભેળવી દીધું, લાખેડી નગર ઉપર તેણે હલ્લો કર્યો. જે નગર મરાઠાનું હતું, મરાઠા લેકો મધુસિંહના આક પણ પ્રતિઃ ધ ન કરી શકયા, તેઓએ તે નગર છેડયું. છેવટ તે અંબર રાજના હસ્તામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #810 -------------------------------------------------------------------------- ________________ ૭૧૫ મારવાડ–દેટા. એ રીતે નવા નવા જયથી ઉત્સાહિત થઈ મધુસિંહ પાળ અને ચંબલના સંગમ સ્થળે આવ્યું.નદીને પાર ઉતરી તેણે ભંયકર બળથી સુલતાનપુર ઉપર હુમલો ક, સુલતાનપુરના અધિપતિ અંબર સેનાના હaોને પ્રતિરોધ કરી શકે નહિ. તે પણ તે કિલ્લાની બહાર આવી દળ સાથે શત્રુની સામે થશે. જ્યાં અંબર સેનાને જય થયે. એ અભિનવ જયલાલે બમણી ઉત્સાહિત થઈ અંબરના કેટા તરફ ચાલી. કોટાનું વક્ષસ્થળ ક્ષતવિક્ષત કરી તે વનરાવ નામના સ્થળે આવી પહોંચી. મધુસિંહના મનમાં હતું જે કોઈ પણ હારવાર તેની વિચિની સેનાની સામે થાશેજ નહિ. પણ તેની તે ધારણ સંપૂર્ણ બ્રાંત નીવડી બનેવારા ક્ષેત્રમાં આવી તેણે જોયું. “ જે એક બાપના બેટા પાંચહઝાર સૈનિકને બૂડ કરી તેની પ્રતિક્ષા કરે છે. અંબરસેનાની સંખ્યા અધિક હતી. પણ હાર રજપુત આજ સ્વદેશની રક્ષા માટે દઢ પ્રતિજ્ઞાવાળા થઈ રણસ્થળે ઉતર્યો. આજ તેઓનું એકત્રિત પરાક્રમ કેણ રેકી શકે ? જેતાજોતામાં હાર અને કચ્છાવહ રજપુતે વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. અંબરરાજની તુરંગ સેના ભયંકરેગે હારસેના ઉપર પડી, હારસેનાએ ધીરતાથી તેઓના પ્રહાર સહન કર્યા, એ ભયંકર પ્રહારથી હાર રજપુતે પાછા હઠડ્યા નહિ, વારંવાર જયલાભે ગર્વિત થઈ અંબર સેનાના મનમાં આવ્યું જે હાર રજપુતે તેનું બળ રેકી શકશે નહિ, આજ હાર સેનાએ જોયું છે તે પાંચ હઝાર સિનિક અચળભાવે અંબરવાહિનીની સાથે લડે છે, તેઓના અસ્ત્ર પ્રહારે સેંકડે કુશાવહ રજપુતે પડયા. કમે પદાતિસેના અશ્વારોહી સેના સાથે મળી ગઈ, યુદ્ધ ભયંકર રીતે ચાલ્યું, બન્ને પક્ષમાં પુષ્કળ શેણિતપાત થયે. અંબરની વિશાળ સેના પાસે હાર સેના હઠવા લાગી. એટલામાં જાલમસિંહ, પિતાના ઘડા ઉપર ચઢી આવ્યો, અને ઘેડા ઉપરથી ઉતરી, પિતાના તાબાના સૈનિકોને ઉત્સાહિત કરવા લાગે, છેવટ હારસેનાના અચળ યુદ્ધના ડાડથી અંબરસેના યુદ્ધ સ્થળથી પલાયન કરી ગઈ. અંબર સેનાના કેટલાક સરદારે હારી, નાશી ગયા, કેટલાક કચ્છાવહ સરદારે બંદીરૂપે કોટા નગરમાં આવ્યા. અંબરને પંચરંગી વાવ ચતરશાળના હાથમાં આવ્યું, વાનેરાવાક્ષેત્રમાં જાલમસિંહનું યશોગાન થયું એ મેટા લાભ પછી મહારાજ ચતરશાળે બહુ દિવસ રાજ્ય કર્યું નહિ, તે અપુત્રક રમવાસી થવાથી કેટાના સિંહાસને તેને ભાઈ ગુમાનસિંહ બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #811 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય. મહારાવ ગુમાનસિંહ, જાલીમસિંહ, તેને જન્મ, તેનું ળાખ્યાનનું અને ઉન્નતિનું વિવરણ તેની પટ્ટુપુતિ, કાટા રાજ્ય છેાડી, મેવાડમાં તેનું જવું, રાણાના તાબામાં પદ પ્રાપ્તિ, ભરાડાના વિરૂધ્ધ જાલીમસિંહનું અસ્ત્રગ્રહણ, આરત થઇ જાલીમસિંહનું રણસ્થળે પડવું, કોટામાં તેનુ પ્રયાગમન, મરાઠાનું આક્રમણ, ભુસૈનીનું તેશન, યુકેનીની રક્ષા માટે એક સામત સમિતિનું વીરત્વ અને આત્માસ, સુકીતને સેના સંહાર, જાલીમસિ ંહને નિયોગ, તેનુ સંધિ સ્થાપન, પુર્વ ક્ષમતાની પુનઃપ્રાપ્તિ, કેલવારાના જય, રક્ષકનું સંકટ, તેના વિઘ્ને પયત્ર, પ્રાચીએ નું ભરણુ. હારસરદ્વારાનું નિર્વાસન, મેસાંઇ સરદારનું યયંત્ર, મેશાઈ શરદારાને પરાજય, અને એક મદિરમાં તેનું આશ્રય ગ્રડણ, તેને પ્રાણ સંહાર, પ્રપ`ચમાં મહારાવના ભત્રીજાને સંબંધ. તેમાના કારારાધ અને મૃત્યુ, રાજ પ્રતિનિધિના જીવન માટે પ્રચ સ્ત્રીલોકેાના પ્રપંચ જાલીસિહની સતર્કતા. સંવત્ ૧૮૨૨ ( ઇ.સ. ૧૭૬૬)માં ગુમાનસિંહ પિતૃપુરૂષની રાજ ગાદી ઉપર બેઠા. તે સમયે તેનું પૂં થાવન હતુ. ઉત્સાહ સાહસ અને જ્ઞાનના આ લેકે તેનું ઉન્નત હૃદય સારૂં સુધરેલુ હતુ. રાજનીતિશાસ્ત્રમાં તેની વિલક્ષણ સુજ્ઞતા હતી. તે ગંભીર રાજનૈતિક જ્ઞાનની મદદે તે પેાતાનું રાજ્ય સારી રીતે ચલાવી શક્યા હત. તે સમયે દક્ષિણ પ્રદેશથી જે કાળ મેઘજાળ પેદા થઈ ધીરે પીર રાજસ્થાન તરફ આવી હતી તેના માટે જાલીમિસ' સતક હતા. પ્રત્યે ન આબુ હત તે તેને તે નિરોધ કરી શકત. પણ વિધાતાએ તેને અધિક દિન રાજ્ય શાસન ચલાવવા દીધું નહિ. થેડા દિવસનાં કાર યમ દંડ તેના ઉપર પડયા. મહારાવ ગુમાનસિંહ પોતાના બાળક પુત્રના હાથમાં કાટાનુ રાજ્ય સોંપી ચમન' કઠોર અનુશાસન પાળવા તત્પર થયેા. આ સમયે કોટાના કર્યાં હતા જાલીમસિંહનું ચરિત વવું ચાગ્ય છે. એ જાલીમસિંહની જીવની કોટાના વિષ્ય ઇતિહાસ. અડધા સૈકા સુધી રજપુતાનાના વિસ્તરગ ભૂમે તેણે જે સઘળાં વિસ્મય કર અલાકિક કા કા તેનું વિવરણ વાંચવાથી ચમત્કૃત થઈ જવાય તેવુ છે. જાલીમસિંહની પ્રતિજ્ઞા અમાનુષી હતી. જાલીમસિંહ ઝાલા ગાત્રીય રજપુત હતેા. સંવત્ ૧૭૯૬ ( ઇ.સ. ૧૬૪૦) માં તે જન્મ્યા હતા એ વર્ષોમાં ભારતવર્ષમાં એક નવા યુગમાં અવતારણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #812 -------------------------------------------------------------------------- ________________ માસ્વાડ-કેટા, 9૧૭ જોવામાં આવે છે. દુધર્ષ નાદીરશાહ તે સમયે પોતાની વિજયિની સેના લઈ ભારત ક્ષેત્રમાં આવ્યું અને તૈમુરના વંશ તરૂના મૂળમાં કુઠારાઘાત કરી મેગલ શાસનને અંત લાવવાને ચેષ્ટા કરવા લાગ્યો. મહમદશાહ તે સમયે દિલ્લીના સિંહાસને હતે. વળી દુર્જન દલજી પ્રબળ પ્રતાસિત દુર્જનશાળ તે સમયે કેટાના રાજ સિંહાસને બેઠે હતો. સારાણના પટાના ઝાલાવાડ નામના જનપદમાં હળવદ નામનું એક નગર છે. જાલમસિંહના પિતૃપુરૂષ તે હળવદમાં રહેતા હતા. હળવદ તેઓની ભૂમી વૃત્તિ સ્વરૂપ હતું. ભારતવર્ષના મઆધિપત્ય માટે ઔરંગઝેબના પુત્રમાં જે સમયે મેટો કજીયે ચાલે તે સમયે હળવદના તે સમયના સરદારના કનિક પુત્ર ભાવસિંહ કેટલાક અનુચર સાથે એનાદળમાં પડે. તેનો પુત્ર મધુસિંહ કેટામાં આવી, મહારાવ ભીમસિંહ પાસેથી આશ્રય પામે તે સમયે મધુસિંહની સાથે માત્ર પચીશ સવાર હતા. ભીમસિંહે તેની દીનદશા ઉપર દયા લાવી તેની બેનની સાથે પિતાના પુત્ર અર્જુનસિંહને વિવાહ કર્યો. એ સંબંધ બંધનથી કટારાજે નંદતા નામને પ્રદેશ મધુસિંહના હાથમાં મેં અને ત્યાં તેને ફેજદારની પદવી આપી. મધુસિંહે પેલા કર્થ સારી રીતે બજાવ્યાં. કમે ક્રમે રાજ સરકારમાં મધુસિંહની પ્રભુતા વધવા લાગી. રાજકુમારે તેને મામા કહી બેલાવતા હતા. એ મામાને ઉપાધિ એક જાતને કેટ કેક થઈ પડે. આજ પણ મધુસિં. હના ઉતરાધિકારીઓ મામા સાહેબ નામે પ્રસિદ્ધ. મધુસિંહને પુત્ર મદનસિંહ તેના પકવાસ ઉપર ફોજદાર પદે નીમા, મદનસિંહના હીંમતસિંહ અને પૃથ્વીસિંહ નામના બે પુત્ર હતા જાલમસિંહ તે પૃથ્વીસિંહનો દ્વિતીય પુત્ર જાલમસિંહના મોટા ભાઈનું નામ શિવસિંહ. શિવસિંહ ઉમરમાં જાલમસિંહ કરતાં એક વર્ષ મોટો હતે. ફેજદારનું પદ ઘણુ કદી મધુસિંહન વંશધરને મળતું. મદનસિંહના મૃત્યુ પછી તેને પુત્ર હીમતસિંહ તેના પદે આવ્યો. હીમતસિંહ વિશેષ ક્ષમતાશાળી થઇ ઉશે. જેનું વર્ણન ઉપર દુર્જનશાળના રાજ્ય વિવરણ સાથે આપણે કરી ગયા, * - હીમતસિંહ અપુત્રક પલેકવાસી થવાથી તેના પદે તેને ભત્રીજે જાલીમસિંડ નીમાયે. તે સમયે તેને વયકમ એકવીશ વર્ષના હતા તે નાની ઉમરમાં વાનેવારા ક્ષેત્રમાં જે અદભૂત વિરત્વ બતાવ્યું તેનું વિવરણ આપણે ઉપર કરી ગયા. ટુંકામાં જયપુરના કાલગ્રાસમાંથી તેણે કેટલા રાજ્યને બચાવ્યું. ચતુર તારૂણ જદાર સઘળાને પ્રીતિ ભાજન થયે પુરવાસીઓ તેની યશો ઘોષણા કરવા લાગ્યા. જનાનાની સ્ત્રીઓ તેના ઉપર વિશેષ અનુરાગવાળી હતી. તેથી મહારાવ ગુમાનસિંહને તેના ઉપર વિશ્લેષાનળ સળગી ઉઠ જાલીમસિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #813 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ ટાડ રાજસ્થાન. હની સુખ્યાતિ તેના હૃદયમાં સહ્ય થાતી નહિ. તે તેના પ્રતિદ્વંદ્વ છે એમ તે માનવા લાગ્યા. છેવટે તેને ફ્રાજદારના પદ ઉપરથી પદભ્રષ્ટ કર્યો. તેની પાસેથી નદતા પ્રદેશ લઈ લીધેા. તેનું પદ અને ભૂમિન્નત્તિ રાજપુત્રના મામા માંકરેટ સરદાર ભૂપતસિંહને આપ્યાં. દુઃખે, અભિમાને, દારૂણ્યુ માહત થઇ પદભ્રષ્ટ. આલા ફ્રાજદાર કોટા છોડી બીજા સ્થળે આશ્રય શેાધવાના વિચાર કરવા લાગ્યા. તેણે જોયુ જે આખરનું દ્વાર તેના વિરૂધ્ધ બધ. મારવાડ તેના પક્ષમાં દુગ્ધ શ્મશાન જેવું, ત્યાં તેની સ્વાર્થસિદ્ધિ થાય તેમ નહાતું. મેવાડમૂમિ તેને અભિષ્ટાત્રિ દેવી જેવી લાગી જાલીમસિ'હ, મેવાડના તે સમયના અધીશ્વર રાણા અરિસિ’હના આશ્રય લેવા વિચારવા લાગ્યા. અભીસિદ્ધિના સુયેગ પણ તે કાળે હતા, દેલવારાના પ્રધાન ઝાલેા સરદાર રાણાને મત્રદાતા. જાલીમસિહે તેની મુલાકાત લઈ સઘળી વાત જાહેર કરી. અભીષ્ટની સિદ્ધિ થઇ, ઢેલવારા ઝાલા સરદારની બેહુદ ક્ષમતા. તે જે ઇચ્છતા તે કરી દે. કઈ પણ તેના કાને પ્રતિવાદ કરતું નહિ, તે પોતાની મરજી મુજબ પ્રિયપાત્રને ધનરત્ન ભૂમિ વીગેરે આપી શકતા, રાણા તેના હાથમાં પુતલા જેવા હતા, રાણા પાતાની દુરવસ્થા જાણીને પણ તે મટાડવાના ચેાગ્ય ઉપાય લેતેા નહિ. જાલીમસિંહની યશેાવિભા મેવ!સુધી પહેચી હતી. રાણા અરિસિહ, જાલીમસિંહના ગુણુનું વિવરણ સાંભળી તેના ઉપર સંતુષ્ટ હતા. દેલવારા સરદારની રવેચ્છાચારીના અને પેતાની કથતાની ખાખતનું વર્ણન કરી તે એણ્યા, “ જાલીમસિંહ ! તમે મને આ દુષ્ટ જુલમગારના કરાળ ગ્રાસમાંથી ઉદ્ધાર કરી ખચાવા, તે હું તમારો ઉપત થાઉં ચતુર જાલીમસિ ંહ તેમ કરવા સમત થયા, ધાળા દિવસે તે દેલવારા સરદારને સંહાર કરી રાણાનું દુઃખ દૂર કર્યું. રાણાએ સંતુષ્ટ થઇ જાલીસિંહને ‘રાજરણુ’ નો ઇલ્લાખ આપ્યા, વળી ચિતરખેરાના નગર, તેને ભૂમિવૃત્તિમાં આપ્યું, જાલીમસિહુ એ રીતે મેવાડમાં ખીજી શ્રેણીના સરદાર ગણાય, પણ અપનૃપતિ તેથી સંતુષ્ટ થયા નહિ, અભિષ્ટસિદ્ધિના બીજો કોઇ ઉપાય ન જોતાં પ્રીતુરી છેવટે મરાઠાના શરણે ગયા, મરાઠા સેનાના સિ'હનાદ થાડા સમયમાં મેવાડના દ્વારે સભળાયા. અરિસિ’હુ તેથી લેશ માત્ર ભય પામ્યા નહિ, તેણે જાલીમસિહુની સારી સલાહથી એક સેનાદળ તૈયાર કર્યું, અન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ થયું, જેનું વર્ણન આપણે ઉપર મેવાડના ઇતિહાસમાં કહી ગયા. રાણા પરાજય પામ્યા. મેવાડના ગારવસ્વરૂપ અને મધાન, પ્રધાન સરદારા રણસ્થળે પડયા. જાલીમસિંહ જખમી થઈ શત્રુના હાથમાં આભ્યા. શત્રુએ તેને કેદ કર્યો. રણુસ્થળે જખમી થઈ લડવાથી વ્યઅકજી નામના એક મરાઠા સરદારે જાલીસિહુને કેદ કરી લીધે, ત્ર્યંબકજી સિદ્ધ મહારાષ્ટીય વીર અખજી ઇંગલીયાના પિતા થાય, ઝાલા સરદાર tr ,! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #814 -------------------------------------------------------------------------- ________________ (૭૧૯ મારવાડ-કેટા. གང་་ནང་་་་་་་་་་ངང་ཆག་ ་ ઉપર દયા થઈ. યંબકજીએ રૂડા યત્નથી જાલમસિંહને પિતાની છાવણીમાં આથી, ઉદવપુરની રક્ષા ન થવાથી રાણાએ મરાઠાને દાસખત લખી આપ્યું, યંબકજી અતિશય સદાશય પુરૂષ હતા, તેણે એક ઘી પણ જાલમસિંહ ઉપર કેદીના રૂપે જોયું નહિ, જાલમસિંહ તંદુરસ્ત થઈ સદાશય યંબકજીની રજાથી પંડિત લાલજીબલાલની સાથે કેટા તરફ ચાલે. રાજા ગુમાનસિંહે પિતાના પ્રતિબંદ્ધને ક્ષમા આપી નહિ પણ તે તરૂણ ઝાલાના અસીમ ગુણોને ભુલ્ય નહિ, આ ક્ષણે તેને ફરીથી શરણાગત થયેલ જોઈ તેના ઉપર અનુગ્રહ કરવાને તે વિમુખ થયે તેથી ચતુર જાલમસિંહનો ભગ્નમને રથ થયે નહિ. તેણે પિતાની પરિણામ દર્શિતાથી વિચાર્યું છે કે ટામાં જ તેના ભાગ્યમાર્ગ પરિષ્કૃત થાશે. રાજસ્થાનને સર્વ નાશ કરવા મરાઠા લકે કેટાના દક્ષિણ સીમાડે આવી પહોંચ્યા. ત્યાં બુકેની કીલે તેઓના વિદ્વેષાનળ પડે. સામંત ગગને ધુરંધર વીર મધુસિંહ ચારસો સામંત સેના લઈ શત્રુના હાથથી કીલ્લાને બચાવવા પ્રવૃત્ત થ. કેટનું ઉલંઘન કરવા શત્રુઓએ મહેનત કરી પણ ફાવ્યા નહિ. એક મોટા હાથી દ્વારાએ કિલ્લાને દરવાજો તેડવા તેઓએ વિચાર કર્યો. તેઓએ એક મદન્મત હસ્તીને દરવાજા તરફ ચલાવ્યું. હાથી વિકાળ સ્વરૂપ કરી દરવાજા તરફ ચા. કીલ્લાના માથા ઉપર બેસી સામંત વીર મધુસિંહ તે જોતા હતા. તેણે જોયું કે હવે દરવાજો ભાંગી જાશે. તેથી રક્ષાને ઉપાય નથી, તેટલામાં તેના મનમાં એક વિચાર સહસા ઉદય પામ્યા. તે સાહસિક મહાવીર હાથમાં તલવાર લઈ કીલો ઉપરથી ગજેદ્રની પીઠ ઉપર કુદી પડયે. માત્ર એક જ આઘાતથી માવતને તેણે પી દીધે, વારંવાર ખડગના પ્રવાહથી ગજેદ્રને તેણે સંહાર કર્યો. એ વિશાળ શત્રુ સેનામાં એકલાથી બચી નિસરવાની તેને આશા નહોતી, તે જાણી બુજી એક સાહસિક વ્યાપારમાં કુદી પડે. મધુસિંહનું અતુલ વીરત્વ જોઈ દુષ મરાઠાઓ ખંભિત થયા. થોડા સમય પછી પ્રચંડ વેગે નીતિ સહાય રજપુત ઉપર તેઓ પડયા. રજપુત વીર ખડગ ચલાવવા લાગ્યા. પણ એકલાથી હજારે સિનિક પાસે શું થાય. ચારે દિશાના અસંખ્ય પ્રહારથી તે શત્રુ સેનાના મધ્યમાં મરણ પામે. તે ચારસો સામે તેને માર્યા પછી મરાઠા કીલ્લાને કબજે કરી શક્યા. તે દિવસે તે બુકેની કીલ્લાની પાસે ચારસો રજપુત વીરનાં અને તેર સાહસિક મરાઠાનાં લેહી પડયા. એવી વિષમ ક્ષતિ ભેગવીને મરાઠા નિરૂત્સાહ થયા નહિ. બુકેની કીલ્લાની લુંટ કરી તેઓ સુજીત કીલ્લા તરફ ચાલ્યા. તેઓએ તે કિલ્લાને ઘેરે ઘા તે સ્થળે યુદ્ધ થયું. મરાઠાને જય થ મલહરરાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #815 -------------------------------------------------------------------------- ________________ ७२० ટૅડ રાજસ્થાન, હોલકર બુકેની યુદ્ધમાં પરાજયથી નિરૂત્સાહ થયે હતો પણ સુજીતના યુદ્ધમાં જય પામી પરમ આનંદિત થયે. ત્યારપછી તે પોતાનાં વિજયિની સેના લઈ કાટા તરફ ચા . ગુમાનસિંહ વિષમ સંકટમાં પડે. તેણે પિતાના બળાબળની પરીક્ષા કરી જોયું જે મરાઠાની ગા ને રેકવાને એક ઉપાય નથી. ત્યારે ગુમાનસિંહે સંધિ સ્થાપવાના કહેણ સાથે વાંકરોઢ ફ્રજદારને મહારાષ્ટ્રીય સેનાપતિ પાસે મોકલે. પણ તે સરદાર કાંઈ પણ કર્યા સિવાય અવનત મસ્તકે પાછા આવ્યા. મરાઠા લેક સાથે સંધિ બંધન થયું નહિ. કોટાનો સર્વ નાશ થવાની વાત ચાલી. કોટારાજ ગુમાનસિંહ વિષમ ચિંતામાં વ્યાકુળ થયે. તે સમયે તેને ચતુર જિદાર જાલમસિંહ તેને યાદ આવ્યું. તેણે જાણ્યું જે જાલમસિંહ હત તે કૃતકાર્ય થાત, તે જ સમયે જાલમસિંહ અયોગ જાણી રાવની મુલાકાતે આવ્યું. તેણે તેની મહેરબાની માગી. ગુમનસિંહે સંધિ થાપવાને તેની નીમણુક કરી. ત્યારપછી જાલમસિંહ સંધિના માટે મરાઠાની છાવણીમાં આવે, તેણે જે દરખાસ્ત મુકી તે કબુલ થઈ મરાઠાઓ સાથે સંધિ થશે. રાવ ગુમાનસિંહને મને રથ પૂર્ણ થશે. તેણે જાલમસિંહને જદારના પદે નીમ્યા. અને તેની ભૂમિ સંપતિ તેને પાછી પી. છ લાખ રૂપીઆ મેળવી મહારાષ્ટ્રીય વીર હાલાર પિતાની સેના સાથે કેટા છેડી ચાલ્યું ત્યાર પછી થોડા સમય ઉપર ગુમાનસિંહ દારૂણું રોગમાં સપડાઈ ગયે, રોગ પ્રતિદિન વધતે ગયે. આરોગ્યતા મેળવવાની તેની આશા રહી નહિ, મૃત્યુ શય્યા ઉપર સુતા સુતાં કેટા રાજના હૃદયમાં કેટાની ચિંતા ઉદય પામી. મહારાદ્રિીય કરાળગ્રાસમાંથી જે કટાનું તેણે રક્ષણ કર્યું તે કોટાનું રક્ષણ હવે કોણ કરશે. જે તેને ઉત્તરાધિકારી છે તેતો બાલ્યાવસ્થામાં છે. તેના ઉત્તરાધિકારીની ઉમર તે સમયે દશ વર્ષની હતી તે શું ઉત્પાતી વિપદ થકી રાજની રક્ષા કરી શકે એવે છે ? એક તરફ વ્યાધિની પીડા અને બીજી તરફ માનસિક ચિંતાનું વિષદંશન મહારાજ ગુમાનસિંહ અકરમાત્ અધીર થઈ પડશે. તે શોચનીય અવસ્થામાં જાલમસિંહને તેણે બોલાવી કહ્યું, ‘જદાર! આ સાથે કઈ ઉપયુક્ત પાત્ર છે? તમે કોટારાજ્યની બે વાર રક્ષા કરી છે. હવે ત્રીજીવારના સંકટમાં તમે તેની ત્રીજી વાર રક્ષા કરો. મારા ઉમેદસિંહને તમારા હાથમાં સોંપે, આજથી તમે જ તેના એક રક્ષક, એમ કહી તે સ્વર્ગવાસી થયે, .. સંવત ૧૮૨૭ (ઇ. સ. ૧૭૭૧) માં ઉમેદસિંહ કોટાના સિંહાસને બેઠે તેને અભિષેકના દિવસે રજનેટીકર નામને પ્રાચીન ઉત્સવ ફરી આચરિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #816 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કાટા. ૭૨૧ થયા, ચતુર જાલ .સિ ંહે નરાધાર રાજકુળના કબજામાંથી કેલવારાને જય કરી તેને નાભિષિક્ત રાજાને સેપ્યુ. તે દીવસનુ' વીરા 'ટ્ટાન જેઇ સઘળાના મનમાં યુ. જે ઉમેદસંહ અને જાલમસિંહ વચ્ચે સ્નેહુચ્છેદ થાશેજ નહિ, પચાસવર્ષના સુખ દુઃખ સંપદ વિપઢાળે, ઘટનામાં કોટાવાસીની તે ધારણા સાર્થક નીવડી. તે સમયે વિક્રમજ સ્વતના એક માત્ર મીમાંસક હતા. તે સમયે ભારતભૂમિમાં અરાજકતા અને અત્યાચાર ચાલી રહયા હતા. એ સમયમાં રાજનીતિજ્ઞ જાવડે પોતાના હાથમાં રહેલ નાકાને સાવધપણાથી આધ પામ્યા વિના ચલાવી. તેમ કરવામાં તેને પુષ્કળ દુઃખેા સહેવા પડયા. કેટલીક વાર તે પ્રાણ ખાવાના સમય આવ્યેા હતે, રાજ પ્રતિનિધિના હુા ઉપર નીમાઇ જાલમસિંહે બેહદ ચાતું અને કુટ ખુÀ ખતાવી. તે રાજકુમારના રક્ષક અને પ્રતિનિધિ હતા ખરા પણુ એક માત્ર ફોજદારી કામમાં તેને હસ્તાક્ષેપ હતા. રાય અખીરામ નામને એક શખ્સ તે સમયે કાટામાં પ્રધાન પદે હતા, તે મહારાજ ચત્તરશાલના સમયથી દીવાની વિભાગનું કાર્ય કર્યા આવતા, હતા. અખીરામની બુદ્ધિ અમૈય, બુદ્ધિ અસિમ તેને પરાસ્ત કરવાના સહજ વ્યાપાર નહેતા. જાલિમસિંહના સાભાગ્યક્રમે અખીરામ કુટી! મત્રની કુટ મંત્રણામાં પડી પ્રાણ ખાઇ બેઠે. એ પ્રપચ જાલિસિ ંહનેા હતેા, એવું માલુમ પડે છે. દીવાનના મૃત્યુથી જાલિમસિ’હું અનેક દર-રે નિકટક થયેા. અને તે સ્વેચ્છાથી દીવાની ફાજદારી કામ ચલાવવાના ભાર માથે લીધે તે દિવસથી છાનાઈમાં તેના વિરૂધ્યે એક પ્રપ ચ રચાયો, તે પ્રપંચ કરવામાં સ્વર્ગીય મહારાજ ગામાનિસંહના ભાઇ સ્વરૂપસિંહ એનસીખ વાંકરોઢ સદાર અને રાજકુમારના ધાઇ ભાઇ યશક હતા. તેઓએ એવા વાંધા ઉઠાન્યા જે મહારાજ ગુમાનસિંહે મૃત્યુ કાળે જાલમસિ'હને પ્રતિનિધિપદે નીમ્યા નથી. જાડીમિસ ના સનાશ કરવા પ્રપ‘ચીએ અંદર અંદર ફૂટ ઉપાયે લેવા લાગ્યા, ૫૩ તેઓને એકે ઉપાય સિદ્ધ થયા નહિ, જાલીમસિંહે તેએનામચા શે | હાઢયા જેથી તે ભગ્ન મનેરથ થયા. તેની અદભૂત કા જાળમાં પડી છે કે તેના ત્રુએ ત્રિપદમાં પડયા, ધાઇભાઇ મહારાજની હત્યા કરવાના અપરાધે દંડ થઈ નિવાસનની સન્તને પામ્યા, વાકરેાટ સરદાર પ્રાણ ભયે બીન્ન સ્થળે પલાયન કરી ગયા, સ્વરૂપસિંહ કોઇના આઘાતથી મરણુ પામ્યું, આવી ગડબડમાં રાજકમ ચારીએ આત્મરક્ષા વ્યાકુળથઈ પડયા, મહારાજની હત્યાના જાત્રિ સિડુનેતા છે એમ સઘળાએ જાણ્યુ. બેનશીબ થશક નિર્વાસિત થઈ જયપુરમાં દીનશામ, સત્ય કહાઢવા લાગ્યા, તે માનવની સ્વાર્થ પરતાને વિચાર કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #817 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ Jડ રાજસ્થાન. વિષમ પિડાથી પીડાઈ જયપુરમાં મરણ પામ્યો, જાલમસિંધુ સુચતુર હોઈ કૂટ મંત્રણામાં પારદર્શિક હતા, ઘાઈભાઈની હત્યા થવાથી તેને તેના ઉપર સંદેહ જાગૃત થયે. એ ભયંકર વ્યાપારના અભિનય પછી લીમસિંહના વિરોધી લેકો કોટાને છોડી ચાલવા લાગ્યા. કેટલાક જયપુરમાં જઈ રહ્યા, કેટલાક યોધપુરમાં ગયા, તેઓએ ત્યાંના અધિપતિઓ પાસે પોતાની મનોવેદન જાહેર કરી વી. ની વિરૂદ્ધ તેઓની મદદ માગી, તે સમયે દુધઈ મરાઠા લોકોના અત્યાચારમાંથી બચવા સઘળા યાકુળ હતા તેથી બીજાના માટે વિપદમાં વધારો કરવાનું કે એ ઉચિત ધાર્યું નહિ. એ રીતે જાલમસિંહના વિરૂદ્ધ થયેલ પહેલે પ્રપ ચ તુટ. તેને જપી થયેલે ઈ આ ભિમાની અનેક સામતને દપંચુર્ણ થયે, જાલી.હિનો લેહદંડ સઘળાના માથે ઉપર ઉગામેલ હતે. અપમાનિત કોટા સરદારેએ જાલમસિંહના પ્રાણ વિનાશ માટે પ્રપંચ કર્યો. તેઓ સહુ આખુન કીલ્લાના અંધશવર દેવસિંહ પાસે ગયા થોડા સમયમાં એક પ્રચંડ પ્રપંચ રચાયે. આખુનને દેહિ , વિશેષ પરાક્રાંત સરદાર હતું, તેને વાર્ષિક પિદાશ સાઠ હઝાર રૂપીઆની હતી અભિનય સરદારોની સાથે એકત્રિત થઈ જાલમસિં. હનું દમન કરવા તેણે પિતાના કાફલામાં નવું લશ્કર વધાર્યું. રાજપ્રતિનિધિ જાલમસિંહને જાણી ગયે, તેણે જાણ્યું કે હવે સહેલાઈથી બચવાના ઉપાય નથી. તે નિત થતાં ઉપાય યોજવા લાગે. મોગલ સમ્રાજયમાં એક પ્રબળ પરાકાંત લુટારાની ટેળી ફરતી હતી. તે ટોળીને અધિનાયક મુસે હતે તેના તાબામાં અનેક તે પ્યાદા અશ્વારોહી વગેરે હતા. જાલમસિંહના અનુરોધે મુસાએ, પિતાના દળબળ સાથે આવી આખુનને ઘેરો ઘાલ્યો. ઘણા દિવસ સુધી દુર્ગવાસીઓ પિતાના સંમાન વગેરેની રક્ષા કરી. મુસ કાયમ સતર્ક રહેતે હતિ. આખુનપતિ છેવટ મુસાને શરણે થયા અને સંધિ સ્થાપવાને તેણે પ્રસ્તાવ કયે. સરદાર પિતે મુસાની પાસે ગયે મુસાએ તેને જાલીમ સિંહને સેં. જાલમસિંહે તેને મારી નાંખ્યો નહિ. તેણે કીલે ખાલી કરી કોટા રાજ્યથી ચાલ્યા જવાને તેને હકમ આપે, તેની ભૂમી સંપતિ કોટા રાજ્યમાં દાખલ થઈ. અધિનાયક દેવસિંહ ભગ્નમરથ થઈ મરણ પામે. તેના પુત્રે, જાલમસિંહ પાસે ક્ષમા માગી. જાલમસિંહે તેની માગણી અગ્રાફી કરી નહિ. તેને તેની ભૂમી સંપતિ પાછી મળી નહિ. જાલમસિંહે વાર્ષિક પંદર હઝારની પેદાશવાળી એક ભૂમી સંપતિ તેને આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #818 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-કટા. - ~ ~-~ - - .. શજ પ્રતિનિધિને એવી રીતની અસંખ્ય આફત સામે લડવું પડયું, રાજકુમાર ઉમેદસિંહને રક્ષક હેઈ તેણે એક પણ ક્ષણ આફત ભેગળ્યા વિના કહાઢા નથી. તેના પ્રચંડ પ્રતાપે ઈર્ષાવાળા થઈ કોટાના સઘળા સામતે તેના સર્વનાશ માટે તૈયાર થયા, પણ તેઓની તૈયારી સફળ થઈ નહિ. સંવત ૧૮૩૩ ને વર્ષમાં દેવસિંહના અધઃપાત પછી ત્રેવીસ વર્ષ ઉપર એક દુર્ધપ સરદારે જાલિમસિંહના પ્રાણ નાશના માટે પ્રાધ્યાસ કર્યો, તેનું નામ બહાદુરસિંહ, શાંઈ નામના નગરમાં તેની ભૂમિસંપતિ, તેની વાર્ષિક પેદાશ દશહજાર રૂપિઆની હતી. રાજપ્રતિનિધિની કુટિલ નીતિના પ્રભાવે જે સઘળા સરદાર, પુરવાસીઓ અને રાજ કર્મચારીઓ પિતાની સંપતિથી વંચિત થયા હતા. તેઓ સઘળાએ બહાદુરસિંહના કીલ્લામાં આશ્રય લીધે. એ શાંઈ કિલ્લાની અંદર જાલિમસિંહનું અદષ્ટ ચક્ર ધીમે ધીમે ફરતું હતું. તે રથળે ચાલતા પ્રપંચની ખબર કેઈને નહોતી. જાલીમસિંહના પ્રાણ સંહાર માટે સંકલ્પવાળા થઈ બહાદુરસિ હે, પ્રાણદંડાઈ આશામીઓની એક તાલિકા તઈયાર કરી. રાજપ્રતિનિધિનું તેના સઘળા પરિવારના તેના બંધુના તેના મંત્રી લાલજીના નામ તેમાં હતા. ત્યારપછી એવું નિશ્ચય થયું જે જાલિમસિંહ જ્યારે રાજસભામાં જાય ત્યારે તેના ઉપર હમલે કરે જાલિમસિંહને આ પડયંત્રની ખબર નહોતી, પિતાના આવા સરથળને ત્યાગ કરી કાયમના દર પ્રમાણે કેટલાક શરીરરક્ષક સાથે તે રાજસભામાં જવા નીકળે. કેટલેક દૂર ગયે, એટલામાં તેને વિષમ સંદેહ પડે, સરદાર ષડયંત્રનું કામ છાનાઈથી કર્યું, પણ કોઈ વિશ્વાસઘાતકે તેઓના ષડયંત્રની ખબર જાલિમસિંહને આપી. જાલિમસિંહ એકદમ પ્રપંચને જાણી ગયે, ધીર અને ગંભીરભાવે પોતાના રક્ષણને ઉપાય શોધવા લાગ્યું, તેના પરમબંધુ પંડિત લાલજીનું એક તુરંગ સેનાનુ દળ ઘણું કરી તેની સાથે રહેતું, તેણે તે લશ્કરમાં છાનાઈથી કેટલાક સિનિકો વધાય, ષડયંત્રવાળા સરદારે કાંઈ જાણી શક્યા નહિ, સુચતુર જાલિમસિંહે તે સરદારો ઉપર હુમલે કરવાને દળને હુકમ આપ્યું. તેને હુકમ પાળવામાં આવ્યા. તે લોકોએ અસાવધાન સરદારે ઉપર હમલે કર્યો. તે હુમલામાં અનેક મરાયા, કેટલાક કેદમાં આવી ગયા. બાકીના પલાયન કરી ગયા. બેન શીબ બહાદુરસિંહ પલાયન કરી ચંબલ નદીના તીરે રહેલ પતન શહેરમાં પહે, ત્યાં તેણે કીશોરીદેવના મંદિરમાં આશ્રય લીધે. પતન બુંદીને અંતર્ગત પ્રદેશ હતે. ભગવાન કરી સઘળા હાકુળનો અધિષ્ઠાતૃ દેવ હ. બહાદુરસિ હે જાણ્યું જે જાલિ. મસિંહ તેને એવા પવિત્ર દેવાલયમથી લઈ જઈ શકશે નહિ, તેની તે ધારણ નિષ્ફળ નીવડી. જાલિમસિંહના રેષાગ્નિમાં ત્યાં તે પતંગવત પડી બળી મુઓ. ભય પામી પલાયન કરેલા શત્રુના શેણિતથી હાથ કલુષિત કરી જાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #819 -------------------------------------------------------------------------- ________________ .૭૨૪ ટડ રાજસ્થાન, મસિંહ જગતની નજરે પાપી માણસ ગણાય, પણ તેના બંધુઓ તેની નિષિના સમાણ કરવા લાગ્યા, તેઓ બેલતા હતા, જે જાલિમસિંહે સ્વાર્થસિદ્ધિના માટે નહિ, પણ કોટા રાજ્યના રક્ષણ માટે એ કામ કર્યા. જેથી કે ટા રાજ્ય પરેડ પકાર થયે. પ્રપંચીઓએ રાજાને પદધૃત કરી તેને ઠેકાણે તેના ભાઈને સિહાસને બેસારવાનુ મુકરર કર્યું, જેનું નામ જસિંહ હતું. રાજતિનિધિપદે ચઢી જાલિમસિંહે એક પણ ક્ષણ સુખથી કાઢી નહિ. દરેક ક્ષણે તેના વિરૂધે એક એક આફત ઉભી થાતી. પ્રાણ લે તેવા પ્રપંચે થકી તે પિતાની આતુરતાથી બચી ગયે, પણ તેનું અગળ ધર્ય ઝાઝીવાર ટયુ નહિ. બી કુલ ક્ષોભ પામી અને અમિત થઈ તે બેલી ઉઠયો “હવે રાત્રીદિસ સતર્ક રહી શકાતું નથી, ” એમ કહેવાય છે જે જાલિમસિંહના વિરૂધ્ધ અઢાર પડ્યું છે રચાયાં હતાં, તે સઘળા ષડયંત્રમાં સ્ત્રીલેકોનું એક ષડયંત્ર ભયંકર હતું. તે ષડયંત્ર મહેલના અંદર ચાયું, પિતાની સતર્કતા વાપરી તેમાંથી તે છુટા ગયે, પણ સ્ત્રીઓના તે ભયંકર ષડયંત્રથી છુટી શકે નહિ. કેવળ એક દુકાહસિની પ્રેમિકાના અદભૂત કેશલે અને સાહસબળે તે તે ષડયંત્રથી છુટયા. તે સ્ત્રીરાજ પ્રતિનિધિના મહરરૂપે મુગ્ધ થઇ તેના બચાવમાં મચી હતી, એકવાર કનિષ્ટ રાજકુમારની મા તરફથી નિમંત્રણ આવ્યું, જાલિમસિંહ રાજમાતાના નિમંત્રણને સંમાન આપી જનાનખાનામાં પડે. તેણે એક પ્રકામાં આસન કીધું, કેટલેક સમય નીકળી ગયે; પણ તે પાવત દ્વારમાંથી કોઈને પણ સ્વર તેણે સાંભળે નહિ. તિમુહર્ત તેના મનમાં આવવા લાગ્યું કે રાજમાતા આવશે. થોડા સમય પછી તેણે જે જોયું તેથી તેનું હૃદય ચમકિત થયું, તેથી તેના પ્રાણ અફળ થયા. તેણે જોયું જે ચારે દિશા તરફથી, હાથમાં ખડગ લઈ રૂચાંદ સ્ત્રીઓ તેના ઉપર હુમલો કરવા આવે છે, તેઓએ આવી ના ઉપર હુમલે કર્યો, તેઓને વિકટ મુખ ભાવ જોઈ તેણે પ્રાણ રક્ષણની આશા છે, સુખની વાત એટલી કે સીઓએ તેના ઉપર અસાઘાત ન કરતાં વાગ્યા સ્વરે તેને કેટલાક પ્રશ્ન કર્યો. તેણે જન્મથી શું શું કામ કર્યું. તેના પ્રશ્ન પૂછાયા, એટલામાં તેની એક ઉદ્ધાર કરનારી દેવપુત્રીના વેશમાં એક સ્ત્રી આવી, એ દયા હૃદય સ્ત્રીનું પ્રચંડ વીરત્વ સામર્થ અને સાહસ અતુલ હતું, તે કલ્પિત કઠેર રરે ભ્રકુટી ચઢાવી જાલીમસિંહને બોલી શું ? પાપિન્ટે આ અંતપુરમાં પ્રવેશ કર્યો, જા હવે આ ઘરનો ત્યાગ કરી ચાલ્યા જા. ચતુરાનું ચાતુર્યજાળ હેઈ ભેટ કરી શક્યું નહિ. સ્ત્રીઓના પગ તેઓના હાથમાં રહ્યા, જાલમસિંહનો સંહાર કરવાની કોઈને હીમત રહી નહિ, તે સઘળીઓ પતંભિત થઈ ઉભી રહી, જાલમસિંહ પ્રાણ લઈ પલાયન કરી ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #820 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અધ્યાય. રાજપ્રતિનિધિનું રાજનૈતિક વિધાન, તેની પાછનિતિ. રાજસ્થાનમાં તેને પ્રચંડ પ્રત.૫, અંગ્રેજ ગવરમેન્ટ સાથે તેનું પ્રથમ સંબંધ બંધન. કર્નલ મનશનનું પસ્વાદ પસર), કૈલાના હરસરદારનું અદભુત વીરત્વ અને આત્મસાહ. શ્રેરાને મદદ આપવાથી જાલીમહિ ઉપર હલકરનું રતા બાણ, કોટામાં હેલિકનું આવવું નાક્રમણનો ઉદ્યોગ, જાલીસિંહ સાથે અપુર્વ સે શન પુરાણમાં જાલી સિને પ્રતિભુ, પિડરી સેનાપતિ સાથે અને અમીરખાં સાથે તેનું કતા બંધન, કેટલીક ઉપકથા. જલસિ હની આક્રમણ નીતિ તેની સ્વદેશ નીતિ. મહારાવ ક =હનું ચરિત તેના તરફ જાલી નમિ અને વ્યવહાર, મંત્રી નિવાંચન ફેજ.ર વિઘણુ સંહ, પણ દલીલખા, કોટને અવરોધ, ઝાલરા પતનનગરની થાપના, નહેરાબખાં. ધાતુક લોકોના તીક્ષણ ખડગે જાલમસિંહના માથા ઉપર નિત્ય લટકી રહેતા હતા. તે પણ રાજપ્રતિનિધિ જાલમસિંહે કઈ વાર રાજ કાર્યની અવહેલા કરી નહિ. શીરીતે રાજ્યની આબાદી થાય. શીરીતે પ્રજાકુળ સુખથી રહે રાજ્યમાં શીરીતે શાંતિ થાય એ સઘળી ચિંતાથી તેનું હૃદય વ્યાકુળ રહેતું હતું. તેના પ્રદિપ્ત રાજનૈતિક પ્રતિભા બળે નવી નવી ઉત્કૃષ્ટ નીતિઓ ઉન્મબિત થાતી. વિદ્રોડી સરદારની દુત્તતાનું દમન કરી તેણે રજપુત રાજાઓમાં બળ સામ્ય સ્થાપવાનું મુકરર કર્યું. નેવી એ તેને મૂળ મંત્ર હતો એક શત્રુને સંહાર કરવા બીજા શત્રુની મદદ લઈ તે બીજા શત્રુનો શીરીતે સંહાર કરે એ બાબત જાલિમસિંહ વિલક્ષણ રીતે જાણતો હતો. મહારાજ રારૂપસિંહની હત્યા અને બે નશીબ વૈશક્ષણનું નિવસન, તેણે તે રાજ નીતિના આધારે કર્યું હતું. તે સઘળા મુશ્કેલી ભરેલા શત્રુના કામમાં વિપદ સાગરને તરી ગયો હતો. તેને વિપુળ સહાય બળ હતું ખરું પણ તે સઘળા વિષયમાં તેને ઉપયોગ કરતે નહિ. માત્ર પિતાની જ બુદ્ધિ બળે ચાલે ત્યાં સુધી કામ કરે હતે. એ રીતની પ્રા નીતિ ઉદ્યાગી પુરૂષની અવલંબનીય છે. રાજનીતિ શાસ્ત્રમાં જાલમસિંહ કેટલે કુશલ હતું, તે તેની કાર્યપ્રણાલી જેવાથી સહજ માલુમ પડે છે, તે જે સમયે કેટાના રાજ પ્રતિનિધિના પદે હતે, તે સમયે સમગ્ર ભારતભૂમિ શોચનીય અવસ્થામાં હતી. ભારતવર્ષમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #821 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ ટૅડ રાજસ્થાન, ચારે દિશાએ દસ્યતા નર હત્યા, અરાજકતા ફેલાઈ ગઈ હતી, કેટા રાજ્ય ભારત વર્ષના મધ્ય રથળે બરોબર રથાપીત. એકે દ્રીભૂત ભૂમિની ચારે તરફ લુટારા ચોરો યમ દૂતની જેમ ભટકતા હતા. પણ કોઈ કોટાની અંદર પિસી શકતા નહિ. તે સમયે વિશાળ રાજસ્થાનના સઘળા રાજાઓ જાલિમસિંહની મંત્રણાને મૂલ્યવાન ગણતા હતા. પ્રત્યેક રાજ્યમાં તેને એક દૂત રહેતા હતા, તે માનવ ચરિત્ત સારી રીતે જાણતા હો દેશ કાલ પાત્ર જે વ્યવહાર કરવામાં જાલમસિંહ જે તે સ યે રાજસ્થાનમાં કોઈ રજપુત નહોતે. મુકુટધારી નરપાળથી તે લુંટારા પીંડારા સુધી હરકોઈની સાથે તેને ધર્મ સંબંધ હતો. કોઈ તને બાપ, કેઈતેને કાકે કે તેને મેટો ભાઈ કહી બેલાવતા હતા. તે સ્વભાવથી કોયનસ્વભાવ ઉદ્ધત અને ગવિત હતો ખરો પણ કાર્ય સિદ્ધિના માટે તે બેહદ અવનત અને વિનયી હતા. પાન મધુર વ્યાવહારથી શુશત્રુ, સુમિત્ર સઘળા મહીત હતા. તે પિતાના ધારેલા કાર્યને ઉદ્ધાર કરી લેતે. જાલમસિંહ શત્રુને ક્ષમા આપતો નહિ. તેમ કરવામાં પુષ્કળ નાણુને ખર્ચ અને શોણિતપાત થાત. તેથી તે અધીર થાતે નહિ. તેનું ચરિત સ્વભાવથી કપટતા પૂર્ણ અને ચતુરતામય હતું. પ્રતિદ્વંદ્વી અને પરસ્પર વિષવ દી રાજાઓને તે મધ્યસ્થ હોવાથી, તેને કપટતા અને પ્રપંચને આશ્રય લેવો પડતે હતે. ઈ. સ૧૮૦૬-૭ માં મેધપુરના વિરૂદ્ધ જે એક સમિતિ સ્થપાઈ તેમાં તેને ત્રણ દળની મનુસુવુિં કરવાની ફરજ પડી હતી. પ્રત્યેકની સાથે તેને ધર્મ સંબંધ હતા. પ્રત્યેક તેની મદદને પ્રાર્થી હતા, એ રીતની અવસ્થામાં નિરપેક્ષ ભાવે રહેવું અસંભવિત હતું. પણ કપટી જાલમસિંહે આ સંભવિત વ્યાપારને સંભવિત ગયે. તેના દૂતે સઘળા રજવાડામાં હતા. તે પ્રત્યેક વિષયમાં વિશેષ મને યોગિતા દેખાડવા લાગે તેથી કરી સઘળા તેને મધ્યસ્થ જાણવા લાગ્યા. છેવટે સઘળાએ વિસ્મય સાથે જોયું જે “જાલિમસિંહ કોઈને મદદ આપનાર નીકળે નહિ ” જાલિમસિંહની પરરાષ્ટ્રી નીતિનું પંખાનુંપુખ વર્ણન કરવું આ સ્થળે નિપ્રાજક છે, ઈ. સ. ૧૮૦૩ના વર્ષમાં જે ઘટનાઓને બ્રીટીશ ગવરમેંટ સાથે સર્વ પ્રથમ એક અભિનવ સંબંધ સૂત્રે તેને બાંધી લીધે. તે ઘટનાનું આવેચન કરવાથી તેની પરરાષ્ટ્ર નીતિને અનેક વિષય જણાઈ આવે છે. કલાલ મુનશન હેલકર ઉપર હુમલે કરવા, પિતાની સેના સાથે, જે સમયે મધ્ય ભારતવર્ષમાં ઉતર્યો. ત્યારે કે ટાના અધિપતિએ બ્રીટીશસિંહનું રણ શળ અને અસ્ત્ર નૈપુણ્ય અજેય જાણે તેને ખાદ્ય વગેરેની સહાય આપી. તેને સારી રીતે ઉત્સાહિત કર્યાં. પણ મહારાષ્ટ્રીય વીરના પ્રચંડ પરાક્રમથી પરાહત થઈ બટન વીર તેના સનિક સાથે પલાયન કરી કોટામાં આવ્યું. તે સમયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #822 -------------------------------------------------------------------------- ________________ મારવાડ કાટા. C કોટાના રાજ મનેતિ પાસેથી કેટામાં વસવાની રત લેવાની તેને ક્રુજ રડી હતી. તેણે નગરમાં આશ્રય લેવા કોટારાજ પ્રતિનિધિને કહેવરાવ્યુ. ચતુર રાજપ્રતિનેધિએ સ્પષ્ટાક્ષરે કહેવરાવ્યુ જે “ કેટશક પલાયન કરી ગયેલા સિકાને લઇ અમારા રાજ્યમાં અરાજકતા અને અશાંતિ કરવા તમારૂં વસવું યોગ્ય નથી. શહેરના કોટની નીચે તમારી સેનાને રાખો. હું તેએની ખાદ્ય દ્રવ્યની યાજના કશ ળી હું મારા સેનાદળ સાથે તમારા શત્રુના દળમાં પડી હું તેનુ તમારા પરનુ કાર આક્રમણ વ્યર્થ કરીશ ” મનશનને જાલિમસિંહની વાત ઉપર ભરાસા આવ્યે નહિ. તે પલાચન પરાયણ થયા, પુષ્કળ પીડા ભોગવી અસંખ્ય સૈનિકાને નાસ કરાવી. છેવટ તે લે લેકના આશ્રય તળે ગયા. સેના પતિ મનશને પોતાની ભીના અને અક્રમણ્યતા ઢાંકી રાખવા માટે પોતાના પરાજયનું કારણ બીજા ઉપર રાખવા, ચેષ્ઠા કરી અને અમ્લાનવને કહ્યું જે સઘળા આશામીએએ શત્રુઓ સાથે ષડયંત્ર કરી. મારી વિપક્ષતાનું આચરણ કરેલ છે. તે આશામીએમાં કોટાને રાજપ્રતિનિધિ પ્રથમ અને પ્રધાન છે, લે લેકે આગળ પાછળના વિચાર નકરતાં તે મિથ્યા વાદીના વચન ઉપર ભસે રાખી તે વાત સાચી માની કર્નલ મનશનના પ્રાણ રક્ષક માટે કાટારાજ્ય કેટલાંક નાંણા ખર્ચાયાં. તે બ્રીટીશ ગર૮ જોયુ નહિ. ૧૭ જાલિમસિંહનો દોષ શું ! મનશન પરાસ્ત થઈ પલાયન કરી ગયા તેના માટે શું ! જાલિસિહ જવાબદાર ? બીકણ મનને પોતાના દોષના ક્ષારન માટે જાલિમસિંહના ઉપર સઘળા અપરાધ આષિત કર્યાં. પણ તે કાટા રાજ પ્રતિનિધિની તેને મદદ ન મળત તે મુકુદરના પર્વત માર્ગમાં તેના પ્રાણ જાત સદેહ વિના મનશનના વચનના ભરેસા રાખી લાડ લેકે જાલિમસિંહ સાથે અસદ વ્યવહાર કર્યો. મનશનના જીવિત રક્ષણ માટે કોટા રાજ્યના પુષ્કળ નાણા અને શાણિત ખર્ચાયા છે એમ મહાત્મા ટો સાઅેમ વીગેરે કબુલ કરી ગયા છે. ઉદાર ચરિત સત્યપરાચણુ મહાનુભાઈસાહેબે કહે છે જે પરાજી મનશનના મિથ્યા વાકય ઉપર અંધ વિશ્વાસ રાખી ને કાઈ કાટાના ઉપર દોષારોપ કરવા ચાડે છે. એક વાર તે કૈલા સરદારના પવિત્ર સાધન ક્ષેત્ર મુક દારિ માર્ગમાં થોટા વ્યાપાર જુએ, જ્યાં અંજા નદીના ઉત્તરન સ્થળે તે સાહસિક રજપુત વીરે પ્રિમેય હાર સેના લઇ લીમ પરાક્રમ મહારાષ્ટ્રીય સેનાથી ગ્નલ મનશનનું રક્ષણ કર્યું. વળી ખીજા હાર રજાની સેના મનશનની મદદે આવી હતી. પણ પેાતાની કાપુષતાથી અને ભીરૂતાથી મનશન હોલકરની સેના જોઇ પલાયન કરી ગયા. તે પવિત્ર અંજા નઢીના સૈભૂતે કૈલા સરદાર જે કીર્તિ સ્થખ વિરાજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #823 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ ટોડ રાજસ્થાન. છે તે જોઈ હોલકરના પરવર્તી આચરણને વિષય માલુમ પડી જાય છે. અને કટાએ અંગ્રેજ માટે શું શું નુકશાન ભોગવ્યું. તે પણ માલુમ પડી જાય છે. કેલા સરદાર અને અનેક હારવીરના પ્રાસગ સિવાય કોટાને બક્ષી, અથત કોટા સેનાપતિ પિતાની મેળે બંદી થયે હતો. જા પીપસિંહે અંગ્રેજને મદદ આપી તેથી કેટા ઉપર હલકરના કપની અને છઘાંસાની સીમા રહી નહિ. કોટાને શાંતિ આપવા અને બક્ષીને છુટકારો કરવા તેગે હારરાજની પાસેથી દશલાખ રૂપીઆ લેવાની દરખ્ય સ્ત કરી તેણે તે નાણા લેવાનું કહેણ મોકલ્યું. જેની સાથે ભય દેખાડી કહેવરાવ્યું છે જે તેને તે દશલાખ રૂપીઆ નહિ મળે તે તે સઘળા કોટા રાજ્યનો દવંસ કરી ચાલ્યા જાશે. દશલાખ રૂપી આ નહિ. મળવાથી હલકરે કોટા ઉપર હુમલો કરવાને ભય દેખાશે. વળી સુગ મેળવી હારાવતી પ્રદેશમાં પેસી કોટાની પાસેના સ્થળે તેણે છાવણી નાંખી. હલકરનુ આક્રમણ વ્યર્થ કરવા સૈન્ય સામે તે સજજીત થ વળી કેટાના કોટની બહાર અને પાસેના ગામડામાં એવો આદેશ પ્રચારિત થયે જે “ એક ઈશારો મળી જવાથી સત્વર ગામડીઆ એ નગરમાં આવી વસવું, વળી બીલેએ પર્વત માર્ગ માંથી નિસરી હેલકર ઉપર હુમલો કરે એવી રીતે સઘળી ગઠન કર્યા પછી જાલમસિંહ પ્રતિક્ષણ શત્રુના આક્રમણની પ્રતીક્ષા કરે તે હલકરે પિતાની છાવણીના સ્થળથી અસર ન થતાં દશલાખ રૂપી બા માંગવાનું કહેણ મોકલ્યું. રાજમતનિધિ બે ફરી થી પણ તેનું તે કહેણ અગ્રાવ કર્યું. ઉભય પક્ષ માં યુ ? આવશ્યકીય થયું. બન્ને પક્ષના કેટલાક બંધુઓ મદય થ થયા અને વિવાદ ફડ કરવા ઠરાવ કર્યો પણ જારી સિંડો મહારારીય લોક ઉપર ભર નડે . તે ફડ કરવા અસંમત થઈ બોલી ઉઠે “ચંબલ નદીના વક્ષ સ્થળે નકામાં બેસી સષિ વિગ્રહની કથા વાત થાય તેવું છે જે તેમ કરવા મહારાવિ લેક સમંત હોય તો તેમ કરે નહતો મહારાજ લેકથી બને તે કરે, હોલકર તેમ કરવા સંમત થયે. તેમ કરવામાં અને પક્ષમ ગોઠવણ થઈ, જાલમસિંહે બે મોટી ન તૈયાર કરી. તેમાં દરેક એ અસ્ત્રધારી સેનકે રાખ્યા. હોલકર પણ પિતાની નાની ને કાનું લંગર કરી પિતાના દળબળ સાથે બેસી નૌકામાં ચઢો. અંધકોટા રાજપ્રતિનિધિ એ એકાક્ષ મહાશદીય સરદારને આદરપી ગ્રહણ કર્યો. બનને વચ્ચે સંધિ સ્થાપિત થયા. બને પુરૂ એક ધમે બધાયા, હોલકરે જાલમસિંહને કાકો કહી બોલાવ્યા અને ત્રણ લાખ રૂપીઆમેળવી નગર છોડવું, એવું અસાધા ણ નાણું આપી કટારાજ પ્રતિનિધિ હેલકરના હાથથી છુટછે. ખરો પણ જ્યાં સુધી હલકર જીવિત રહ્યો ત્યાં સુધી તેના દશલાખ રૂપીઆ લેવાના ભયમાંથી જાલમસિંહ છુટયે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #824 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–કોટા. ૭૨૯ દુઈર્ષ અને અર્થ ગ્રનું મરાઠાની ઉત્કૃષ્ટ દષ્ટિ અમિકમ કરી જાલમસિંહ શીરીતે કેટાનું રાજ્યસુશૃંખલ ભાવે ચલાવવા સમર્થ થયે. એ પ્રશ્ન સઘળાના મનમાં ઉદય પામે ખરે પણ રાજનિતિ વિશારદ અને માનવ ચરિત્રજ્ઞ જાલમસિંહને શાસન પ્રણાલીના વિષયને વિચાર કરવાથી તે વાત સહજે સમજાય તેમ છે. મહારાષ્ટ્રમાં જે શ્રેષ્ઠ પંડિત હતા તેઓને જાલમસિંહ હમેશ પાસે રાખતે હતે. તેઓ મહારાષ્ટ્રીય કુટનીતિ કોટારાજ પ્રતિનિધિને સર્વદા સમજાવતા હતા. એ સિવાય તેણે અર્થદ્વારા સિંધીયા અને હોલકરના બે મંત્રીઓને વશ કર્યા હતા, તેઓ પિતાના ધણીની સઘળી યેજના જાલમસિંહને છાનાઇથી જાહેર કરતા હતા. તેથી તે મહારાષ્ટ્રીય રાજનીતિ સહજે સમજી જાતે. લુટારાને અધિપતિ મીરખાં તેઓને એક પ્રધાન સહાયકારક હતું તેને પણ જાલમસિંહે અર્થદ્વારાએ ખુટ હતે કાટામાંથી તે લુટારાના અધિપતિને દારૂગોળા અસ્ત્રશસ્ત્ર યા નવા વાહન વગેરે મળતું હતું. જ્યારે તેને સૈનિક વેતન ભાવે તેને દુઃખ દેતા ત્યારે કોટા તરફથી તે નાણાની મદદ મોકલતે હતે. મીરખના પરિવાર વર્ગના ભરણપોષણ માટે જાલમસિંહે તે શીવગઢ આપે. તેમાંથી જે પદાશ થાતી તેથી તે પોતાનું નિવાહ ચલાવતા હતા. ચતુર જાલમસિંહના કૌશલ અને સદવ્યવહારથી પીંડારી લેકો. પણ વિમોહિત થયા. તે તેઓને સજન એગ્ય સંમાન આપત. તેઓની શીલતાથી અભ્યર્થના કરતા તેઓના અનેક સેનાની તે કોટા રાજ્યમાં ભૂમી સંપતિ તેણે આપી. તેનું દ્વાર સઘળી શ્રેણિના લોક માટે કાયમ ખુલ્લું રહેતું. મેવાડ અને મારવાડના સરદારે નિવસન દંડે દંડિત થઈ જાલિમસિંહને આશ્રય મેળવતા. તેથી કરી નિવાસિત સરદારને રાજા આ જલિમસિંહ ઉપર સંપૂર્ણ પુષ્ટ રહે તે હતે. આશ્રય પામેલા સરદારોને આશ્રય આપી જાલિમસિંહ સંતુષ્ટ થતો એટલું જ નહિ પણ તેઓને તેઓના ધણી સાથે મેળવવા ચેડા કરતું હતું. ઘણું કરીને તેને ઉદ્યમ તે કામમાં સફળ થાતે એ માટે સઘળા તેને “સંધિકતાં, નામે. બેલાવતા. તેની અમરક્ષિણ અને પરઘાતિની નીતિ સરખી કોશવમય હોઈ, સમાન ફળ પિદા કરી શકી નહિ. એક નીતિથી તેણે સઘળા સમયમાં જય મેળવ્યું. બીજાથી કઈ કઈ વાર પરાજય વિપુલ અર્થનું પુષ્કળ નુકશાન તેણે ભોગવ્યું. મેવાડે તેનું કૌશલ જાળ છેવટે તેડી ફાડી નાખી કોટાને અંધકુપમાં નાખ્યું. તેમાંથી નીકળવા હવે કોટાને અનેક દિવસો લાગશે. ગરલોકની રાજધાની ઉપર અકરામત પડવાથી જાલિમસિંહે વિચાર્યું છે તે જલ્દીથી હસ્તગત થાશે. પણ તેના સઘળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #825 -------------------------------------------------------------------------- ________________ રોડ રાજસ્થાન. ઉધમ નિષ્ફળ થયા. એ સમયે જયપુરના પ્રતાપસિંહે તેને સ્વરાજ્ય મંત્રીપદ આપ્યું. તે મંત્રીના કાર્યક્ષેત્રમાં ઘોડા દિવસ ઉતયે. તેમાં અનેક ઉંચા પ્રભન તેને મળ્યાં પણ તે લોભાયો નહિ. રાજપ્રતિનિધિ જાલિમસિંહની સ્વરાષ્ટ્ર નીતિ અનુશીલન કરવા માટે આપણે સર્વ પ્રથમ હારરાજ ઉમેદસિંહને પાઠકના સમક્ષ સ્થાપિત કર્યો. કોટારાજ ઉમે દસિંહ હજુ પણ પિતાના પ્રતિનિધિના હાથમાં પુતળાની જેમ હતો. તે જીવનમાં તે સ્વાધીન ભાવ લઈ શક્યો નહિ. મૃત્યુ શયામાં સુઈ જ્યારે તેના બાપે. તેને જાલિમસિંહને . તે દિવસથી શીત્તેર વર્ષ વહી ગયાં તે પણ કોટાને આધીશ્વર બાળકજ રહ્યો. ઉમેદસિંહ, જલિમસિંહ પાસે રાજકત્વ ભાર લઈ શકે નહિ. જાલિમસિંહ પણ તેને પ્રત્યક્ષ વાક્યોથી અસંતુષ્ટ કસ્તે નહિઉમેદસિંહની ડગલે પગલે જાલિમસિંહ સલાહ લેતો હતો. મહારાજ ઉમેદસિંહની વિવેચન શકિત અત્યુત્તમહતી. તે રજપુતના અનેક સુંદર ગામે વિભુષિત હતું. તેને શીકાર ઉપર વધારે આસક્તિ હતી. લક્ષભેદમાં અને અશ્વારોહણમાં રાજસ્થાનમાં તેને કોઈ સમક્ષ નહોતા. રાજયમાં કનિક હો, તોપણ જાલિમસિંહે તેની સાથે અસદવ્યવહાર કઈ દિવસ કે નહિ. હરકોઈ દેશમાંથી દૂત આવે તે તેને તે રાજ પાસે મોકલતા. તેની પાસેથી ચળાવ્ય ઉત્તર મેળવવાની તેને તે મોટા સંમાનથી રવાને કરતા હતા. રાજા જાલિમસિંહની નોકરીથી મુગ્ધ હતા. રાજકુમાર કિશોરસિંહ સાથે એકત્ર અશ્વ ચાલના કરતાં જાલિમસિંહના પુત્ર મધસિંહે રજપુત તરફ કઈ સંમાનસૂચક વ્યવહાર ચલાવ્યું હતું. રાજપ્રતિનિધિ જલિમસિંહ, મધુસિંહને તે માટે પિતાના પિતૃકુળની પ્રાચીન ભૂમીમાં ત્રણ વર્ષ માટે સંપત્તિ નિર્વાસિત્ત કર્યો. પરિશણ રાજા ઉમેદસિંહના આગ્રહથી તેણે તેને રાજધાનીમાં આયે. કૌશલજ્ઞ જાલિમસિંહ સ્વદેશવાસી ઉપર જ વિશ્વાસ રાખતે હતે. મહારાષ્ટ્રીય પંડિત અને પઠાણ લોકો તેના વિસ્વાસ પાત્ર હતા. તે પઠાણોને સેના વિભાગમાં નીમ. રાજનીતિની ફટ સમસ્યા સમજવા માટે તે મહારાષ્ટ્રીય પંડિતાને કાયમ પાર રાખે હતા. શકતાવત ગેત્રના વિષણસિંહ સિવાય કોઈ પણ રજપુત સરદાર જાલિમસિંહ પાસેથી સામાન સૂચક ઉપાધિ પામ્યું નથી. એ શિવાય અનેક મુસલમાન સેનાપતિ તેના થકી માટે લાભ મેળવતા હતા દલીલખાં અને મહેરાબખાં તેના વિચાર અનુચર અને બંધુ હતા, જે વિશાળ દુર્ગ પ્રાચારથી કેટા આજ શકિત છે, તે કાટાની શોભા જાલિમસિંહના હાથથી થઈ છે, વળી જાલિમસિંહના વિશ્વસ્ત અનુચર સેનાપ િદલીલખાએ રાજ પ્રતિનિધિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #826 -------------------------------------------------------------------------- ________________ મારવાડ કેટા. કતિ અલુચ્છ રાખવા ઝાલરા પાટણ નામના એક નગરની સ્થાપના કરી. વળી શુદ્ધ કોટાની ચારે તરફ જુદા જુદા કા સ્થાપ્યા, એ સઘળા કિલ્લાથી કાકા ભારત વર્ષમાં દુય થઈ પડ્યું છે. જાલિમસિંહ પ્રિયતમ અનુચર દલીલખા સાથે એટલે સ્નેહ અને હતા, જે દલિલખના મૃત્યુની પૂર્વ પિતાના મૃત્યુની કામના કરી બેલતે હતો, જે “મારૂ એવું સૌભાગ્ય કયાંથી જે હું દલિલને જીવતે જે મરૂ મહેબખાં પ્યાદાની સેનાને નાથક હતું, તેના રૂડા કેશલે તેના તાબાના સીપાઈએ વિશેષ યુદ્ધ વિશારદ થઈ પડ્યા. તેઓ પ્રતિમાસે, વીશ રાજા' એટલે વશ દિવસે પગાર પામતા, !! ., M 8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #827 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય. એકતા બંધન માટે રાજાઓનું બ્રીટીશ ગવરમેંટ તરફથી આમંત્રણ, સાથી પહેલાં જલિમસિંહને આમંત્રણને સ્વીકાર, કોટા રાજ્યમાં હેટાગ્યના એજંટનું પ્રેરણ, પીંડારાના વિરૂધે. યુધ્ધદ્યાગ, અંગ્રેજ સાથે એકતાબંધનમાં જાલિમસિંહને મુખ્ય ઉદસ, ભારતવર્ષમાં સર્વત્ર શાંતિ, મહારાવ ઉમેદસિંહનું મરણ સંધ પ્રસ્તાવ, મહ રાવ ઉમેદસિંહના પુત્રો, તેઓનાં ચરિત, રાજપ્રતિનિધિના પુત્ર, દલ બળની વ્યવસ્થા, છાવણી છોડી કેટમાં આવવું કીશોર સિંહને પેવરાજપને અભિષેક કરવાની ઘેપણ બ્રીટીશ એજંટ તરફ તેને પત્ર, જાલિમસિંહને સંધાતિક રોગ, ઉત્તરાધિકારિત્વના વિધિને વિપર્ણય કરી દેવા પયંત્ર, રાજ પ્રતિનિધિની અજ્ઞાનતા, બ્રીટીશ ગવરમેંટની સંકટમ અવસ્થા, પરિશિષ્ટ પ્રસ્તાવ સમુહમાં કિશોરસિંહને અસ્વીકાર. તેને કાળો, રાજ પ્રતિનિધિએ કરેલ રાજકુમાર અવરોધ, અવરોધને અતિ ક્રમ કરી રાજપુત્રનું બહાર જવું, બ્રીટીશ એજંટની મધ્યસ્થતા, ગોરધનદાસનું નિર્વાસન, મહારાવ અને જાલિમસિંહનું પુનાલન, મહારાવને અભિષેક, પરસ્પરનું વન્યપત્ર. ઇ. સ. ૧૮૧૭ માં ભારતવર્ષના તે સમયના શાસનકતા લેડ હેરાટીંગ્સ દુધઈ પીંડારી લોકોના વિરૂધ્ધ સંગ્રામની ઘોષણા કરી, રાજસ્થાનના સઘળા રાજાએને આહાન પત્ર મેકવું, આમંત્રણ પત્રમાં લખેલ હતું, જે જે આ સર્વ મંગળકર વ્યાપારમાં બ્રીટીશ ગવર્મેન્ટ સાથે યોગદાન નહિ કરે તે બ્રીટીશ ગવરમેંટને શત્રુ ગણાય. અગ્રેજનું તે સાર્વજનિક આહાન સ્વીકાર કરી અને તે કામ કર્તવ્યમાં ગણી જાલિમસિંહે સહુના પહેલે બ્રીટીશ ગવમેટ તરફ દૂત મેક. થોડા સમયમાં સઘળા રાજસ્થાને તેના કાર્યનું અનુસરણ કર્યું. જે દિવસે સઘળો રજપુત રાજવર્ગ બ્રીટીશ લોકોની સાથે એકતાબંધને બંધાયે તે દિવસથી ભારતવર્ષમાં બ્રીટનના ભાવિ મંગળનું બીજ રોપાયું, તે સમયે ઈગ્લેંડમાં ઈશ્વર એ વીલીયમ હત, અંગ્રેજોની સાથે મંત્રીસૂત્રે બંધાઈ જવાથી છેવટે અશેષ મંગળ થાશે એમ જાલિમસિંહ શિવાય રાજસ્થાનના તે સમયના કે રાજા જાણતા નહતા, રાજનીતિ વિશારદ જાલિમસિંહે અંગ્રેજનું તે આમંત્રણ પત્ર વાંચી અંગ્રેજને પ્રકૃતિ ઉદદેશ સમયે તેણે જાણ્યું જે અંગ્રેજના જય પરાજય ઉપર તેની ઉન્નતિ અને અવનતિ રહેલ છે, જાલિમસિંહ સઘળા રજપુત રાજાઓને હસ્તગત કરી અંગ્રેજની આશાળતા ઉત્પાડિત કરી શકત પણ તેણે તે કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #828 -------------------------------------------------------------------------- ________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - મારવાડ-કટા. ૭૩૩ એમ કરવાથી જાલિમસિંહને અનેક લોકેએ રાજદ્રોહી કા, એટલું જ નહિ પણ સ્વદેશદ્રોહી અને ભારત કલંક કહ્યો. પણ આ સ્થળે તે વિષયને વિચાર પૂર્વક સમાલોચના થાય, તે તે રાજનીતિજ્ઞ પુરૂષ જાલમસિંહ, એવાં વિશેષણને લાયક નહે. ઈશ્વરાશીદ લાંબુ જીવન ભોગવી જાલમસિંહ - ગ્રેજોના અનુષ્ઠાનની સારી રીતે અનુશીલન કરી જવા પામ્યું. જે દિવસે ચતુર કલાઈવે પલાસી યુદ્ધમાં જય મેળવી પૂર્વ રાજ્યમાં અંગ્રેજનું ભાવી ગરવનું બીજ વાવવા પામે, તે દિવસથી તે લઈ લેકના અવદાન પરંપરાના દિન સુધી બ્રીટનનું સઘળું કાર્ય વૃત્તાંત કેટાના રાજ પ્રતિતિ, જાલમસિંહના નખદર્પણમાં પ્રતિ ફલિત થયું તે કાર્ય વૃત્તાંતને જોઈ જાલમસિંહ એક એક કાર્ય, બ્રીટીશસિંહની બંધુતાનું કરવા લાગ્યો. તેણે જાણ્યું જે અંગ્રેજોનું દમન થાય તો પણ ભારતવર્ષ તેના કબજામાં આવશે નહિભારતવર્ષ કોઈ દિવસ પિતાની રક્ષા કરી શકે તેવું થાશે નહિ. આજ અંગ્રેજોને ઉધમ વ્યર્થ થાશે તે બીજી કઈ પાશ્ચાત્ય જાતિ ભારત વર્ષમાં અધિપત્ય સ્થાપશે. જે મગલે એક દિવસ ભારતવર્ષનું સાર્વભૌમ રાજ્ય ચલાવતા હતા. આજ તેના વંશધરે પ્રભાત નક્ષત્રની જેમ પ્રતિદિન ભાવે સમય કહાડે છે. જે મહારાષ્ટ્રીયના અમિત ભુજ બળે એકવાર સઘળે ભારતવર્ષ આલેડિત થઈ ગયે હતે. આજે તેનાં સંતાને રાજનીતિની અવમાનના કરી કેવળ લુટારાનું કામ કરે છે. રાજસ્થાનના રજપુતે આજ આશ્રયહીન. અને સાધારણ પિંડારાના ભયે ભય પામે છે ત્યારે ભારતવર્ષ હવે ય ત્રણમય જીવનમાંથી છુટશે. યુક્તિ વિશારદ જાલિમસિંહે, ભારતવર્ષનું ભાગ્યપટ જોઈ ખાત્રી કરી હતી જે અગ્રેજ સિવાય ભારતની અશાંતિ અને અરાજકતા દૂર કરવામાં સમર્થ નથી. એવા વિચારથી તેણે લોર્ડ હેરટીંગ્સ પાસે સહુથી પહેલે દૂત મેક ભે. તેણે અંગ્રેજની સાથે એકતા સૂવે બંધાઈ તેઓને ભવિષ્ય ઉન્નતિમાર્ગ નિષ્કટક અને સાફ કરી આપે. કેટલાક બોલે છે જે જાલિમસિંહે પાર્થ સાધવા માટે અંગ્રેજ સાથે મિત્રત્વ બાંધ્યું. પિતાના મનનું સમર્થન કરવા માટે તેઓ કહે છે કે, જે દિવસે અને એ રજપુતેને યુદ્ધ માટે બોલ્લાવ્યા. તે સમયે જાલમસિંહને વયકમ એંશી વને હવે તે પિતાના પુત્રોનું ભવિષ્યભાગ્ય વિચારી બહુ ઉદ્વિગ્ન રહેતે હતે. વિશાળ રાજસ્થાનને મંત્રમુગ્ધ કરી, એટલા દિવસ જે અખંડિત આધિપત્ય ચલાવી શકે, તે આધિપત્ય તેના પુત્ર હાથમાં રાખી શકશે. તેઓની એવી બુદ્ધિ હતી જે બીજાની મદદ શિવાય તેઓ તે આધિત્ય અક્ષુણ રાખી શકે તેમ નહોતું. તેથી જ એવા વિચારે જાલિમસિંહે અંગ્રેજ સાથે એકતા બંધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #829 -------------------------------------------------------------------------- ________________ '૩૩૪ ટડ રાજસ્થાન, જરૂWvwvvvvvvvvvvvvvvvvvvvwwwwwwww vvvvvvv wwwwwwww કર્યું. અંગ્રેજની દઢતા ઉપર વિશ્વાસ રાખી તેણે વિચાર્યું જે બ્રીટીશ ગવરમેંટ તેનું વિપક્ષતાચરણ કઈ દિવસ કરશે નહિ. કરીમખાંના તાબાના પિંડારીઓને જાળબદ્ધ કરવાના હેતુએ ત્રણ બ્રીટીશ સેના, ત્રણ તરફથી નીસરી. તે સમયે જાલમસિંહને ખબર મન્યા જે તે ત્રણ સેનામાંથી એક સેનાએ તેના તાબાનું રેવા નામનું નગર લુટયું. કેટા અસ્ત્રશસ્ત્ર સામંત વગેરે તે સમયે બ્રીટીશ લેકના કબજામાં હતા, એ લુટના સમાચાર સાંભળી જાલમસિંહનું મન ઘણાથી ભરાઈ ગયું. પિતાના કેધને વેગ બંધ ન રાખી શકી તે બોલી ઉઠ્યો. “મારી ઉમ્મરના ગયા વીશ વર્ષ ફરી પાછા આવે તે દિલ્લી અને દક્ષિણિજ્યને એક કરી દઉં. ' રાજસ્થાનના સઘળાં શોએ કેટાને દાખલે અનુસ. જોતા જોતામાં સઘળા રાજ્યમાંથી નાદળ નીસરી અંગ્રેજના વાવટા નીચે એકઠું થયું. કોટામાંથી ઘોડાની અને પાળાની એને તાપ વિગેરે લઈ સેનાપતિ સરજન માલકમની સાથે મળી જવા નર્મદા નદીના તરફ ચાલી. અંગ્રેજ સેના અને રાજપુત સેના દુધર્ષ પિંડારી ઉપર ચારે તરફથી આવી પડી. ચાર માસની મુદતમાં પીંડારી લોક છવાયા અને ભારતવર્ષની દીર્ધકાળ વ્યાધીની અશાંતિ દૂર થઈ ઈસ. ૧૧૭ ડિસેંબરની એકવીસમી તારીખે સાહિદપુર ક્ષેત્રમાં હલકરને વિષદંત ભાંગી જવાથી મહારાષ્ટ્રીય અને પીંડારીના અધપાતને માર્ગ સાફ થયે. છેવટે ઈ.સ. ૧૮૧૮ના જાન્યુઆરીની પચીશમી તારીખે લુટારાને ચૂડામણિ ચિતુર પરા જય પામ્યું. જેથી ભારતવર્ષના દગ્ધ હૃદયમાં શાંતિવારી સીંચાયાં શાંતિ પ્રિય હીંદુ વૃદ્ધ બે હાથ ઉચા કરી અંગ્રેજને આશીર્વાદ આપવા લાગ્યા. એ પ્રમાણે અનુકુળ ઘટના સને યેગ્ય માર્ગો પ્રવાહિત થઈ અંગ્રેજના સિભાગ્યને માર્ગ પરિષ્કૃત કર્યો. એટલામાં ઈ.સ. ૧૮૧લ્માં નવેંબર માસે મહારાવ ઉમેદસિંહ વર્ગવાસી થયે. તેના મૃત્યુથી જાલિમસિંહ વિષમ સંકટમાં પડે. અંગ્રેજની મદદ તેને ન મળી હતી તે તે વિષમ સંકટથી છુટત નહિ. કિશોર સિંહ, વિષણસિંહ અને પૃથ્વીસિંહ એ નામના ત્રણ પુત્રને વાંસે રાખી મહારાવ ઉમેદસિંહ પરલેક ગામી થશે. તેના મૃત્યુકાળે તેના પુત્ર કિશોરસિંહની ઉમ્મર ચાલીશવર્ષની હતી. કિશોરસિંહ ઘણેજ શાંતિ વાળો હતે. જન્મથી જનાનખાનામાં સમય કાઢવાથી તે સ્વભાવથી ધર્મપ્રિય થઈ ગયો. વિષય વ્યાપારમાં તેની આસકિત નહોતી. પિતાના પૂર્વજોના વરવનાં કાર્ય સાંભળી તે હારકુળના ગરવની રક્ષા માટે વિશેષ ઉત્સુક હતું. પણ તેના હૃદયમાં શાંતિમય ધર્મભાવ જોરાવર થઈ જવાથી તેને પિતૃ પદવીનું અનુસરણ કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #830 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કેટા. ૭૩૫. વિષણસિંહ, કિશોરસિંહથી ત્રણ વર્ષ નાને હતે. તે પણ કિશોરસિંહના જેવો શાંત, ધર્મપ્રિય અને રાજપ્રતિનિધિને વિશેષ અનુકન હતા. પૃથ્વીસિંહની ઉમર ત્રીશ વર્ષની હતી. તેને એવભાવ ઉગ્ર અને ઉદ્ધત હતા. ખરા રજપુની જેમ તેનું મન યુદ્ધ તૃષ્ણાથી ઉત્કંઠિત હતું. કાટાની હાલની રાજપ્રણાલી તેને પહેલાં પસંદ નહોતી. તે જાણી શક્યા હતા જે ચતુર જાલિમસિંહે તેઓને કબજામાં રાખી તેની અભિષ્ટસિદ્ધિ કરશે. પિતાની વર્તમાન અવસ્થામાં જાલિમસિંહના પૃથ્વીસિંહે દુવ્યવહાર સહન કર્યો. પણ હવે મહારાવ ઉમેદસિંહના પલકવાસ પછી પૃથ્વીસિંહ. જાલિમસિંહને જોઈ લેવા દઢ પ્રતિજ્ઞા વાળ થયું. તેણે પ્રતિજ્ઞા કરી જે કલાનિકટ પરાધીનતામાંથી છુટવું નહિ તે મરણ પામવું. હવે તે પિતાની પ્રતિજ્ઞા પાળવા સુયોગ જેતે હતે. એટલી વાત સુખની હતી જે ત્રણે ભાઈઓ પરસ્પર અનુગત અને અનુકુળ હતા તેથી પૃથ્વીસિંહની વાસના બર આવી નહિ. જાલિમસિંહના બે પુત્રે મધુસિંહ અને ગરધનદાસ. ગરધનદાસ ઉપર જાલિમસિંહનો અતિવ રહ હતો. મધુસિંહની સાથે સમાન તેણે ક્ષમતા આપી. અધુસિંહને ર વયક્રમ સડતાલીશ વર્ષને હતો. તેનામાં બુદ્ધિશાલિતાનું એક પણ લક્ષણ નહોતું. મહારાજ ઉમેદસિંહે જાલિમસિંહના તે બે પુરાને સારો આશ્રય આપે. વળી રજપુતો સાથે તેઓને કઇ રીતને વિવાદ થાત તે ઉમેદસિંહ, મધુસિંહ અને ગરધનને પક્ષ પકડતે હતો. ઇ. સ. ૧૮૧૭માં જ્યારે જાલિમસિંહ, સંઘર્ષ કાળમાં કેટાને છેડી રેતા નગરમાં છાવણી રાખી રહયા હતા. ત્યારે મહારાજ ઉમેદસિંહ, મધુસિંહને ફ્રિજદારની પદવી આપી હતી. જદાર તે સમયે સઘળી સેનાની પરિચાલન કરો અને તેને પગાર આપતે. તે રીતે ફોજદાર મધુસિંહનાં હાથમાં તે બન્ને કામ સોંપાયાં, સેનાને પગાર આપવામાં જે પુષ્કળ નાણું અપાતું તેમાંથી તે આમદપ્રમોદ કરવા લાગે. મધુસિંહનું એ ગૌરવ જોઈ રજપુતોના મનમાં ઈષભાવ ઉત્પન્ન થયે. ગરધનદાસને સ્વભાવ, મધુસિંહના સ્વભાવથી વિપતિ-તે મધુસિંહ કરતાં ઓગણીશ વર્ષ નાનો હતો, તે સમયે તેને વયમ સતાવીશ વર્ષ હતું. તે સ્વભાવથી ચતુર તીવ્ર ઉદ્ધત અને સાહસિક હતા, મધુસિંહ જે તે વૃથાગવિત. વિલાસ પ્રિય અને કાપુરૂષ નહોતો, તેનામાં પુરૂષ અને ન્યાયાનુરાગ હતા. તેથી રાજકુમારે તેના ઉપર વિશેષ પ્રીતિ રાખતા હતા. ગરધનદાસ, જાલિમસિંહને ઉપ પત્નીથી પેદા થયેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #831 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ રોડ રાજસ્થાન. ^ ^ ^ વાકયને પુત્ર હતા એટલે તેને તે વિશેષ નેહપાત્ર હતે. કિશોરસિંહ અને પૃથ્વીસિંહ સાથે તેની ગાઢ મિતિ હતી. ખેડુતની મહેલાત ઉપર ધ્યાન આપવું તે સમયે પ્રધાનનું કામ હતું. ગરધનદાસ તે પદે નિમાયે. જે પદે નિમાઈ તે ઘણાં નાણાં આપતા તથા લેતે હતો તેથી કરી તેની પાસે પુષ્કળ પૈસે થે. ગરધનદાસ અને મધુસિંહ પરસ્પર પ્રતિદ્રુદ્ધિ હતા. બંનેના વચમાં દારૂણ વેરભાવ ચાલતો હતો. મધુસિંહ ગરધનદાસને જારજ કહિ નિંદતે હતે. વળી સમયે સમયે ન સંભળાય તેવી ગાળે પણ તે તેને દેતે હતે. બન્નેના વચ્ચમાં દારૂણ અસદ્ભાવ ચાલ્યો. જાલમસિંહે નિતિ વિશારદ કેઈને પણ પોતાના પુત્રોના શિક્ષણમાં ધ્યાન આપ્યું નહિ. જેથી જાલિમસિંહને વિષમ પરિતાપમાં પડવું પડયું. કોટા રાજ્યની એવી અવસ્થામાં ઈ. સ. ૧૮૧૯ના નંબરમાં મહારાવ ઉમેદસિંહ પટેલેકવાસી છે. માહારાવ ઉમેદસિંહના પલકવાસ ઉપર જાલિમસિંહ ગાગરણ નામના નગરમાં પિતાની છાવણીમાં હતું. મહારાજના મૃત્યુના સમાચાર સાંભળી છાવણ છોડી તે એકદમ રાજધાનીમાં આવે, મહારાજની અંત્યેષ્ટિ ક્રિયાનું કામ સારી રીતે થાય અને કોટાના સિંહાસને કિશોરસિંહ અભિષિક્ત થાય એમ તેને હેતુ હતે. એ સમયે બ્રીટીશ પોલીટીકલ એજંટ મારવાડ થકી મેવાડ રાજ્યમાં તે હતે રસ્તામાં તેને કોટા રાજપ્રતિનિધિને પત્ર મળે, જેથી મહારાવ ઉમેદસિ. હના મૃત્યુના સમાચાર તેણે જાણ્યા, પત્ર પામી તેણે કંપની બહાદુરને એક પત્ર લખ્યો, જેના ઉત્તરમાં ઉદયપુરમાં જઈ તેણે રાહ જોઈ, બ્રીટીશ ગવરમેંટની અનુ મતિ પામી પિલીટીકલ એજંટ કોટામાં આવ્યું, કેટામાં આવી જોયું તે જાલિમસિંહ, રાજધાનીથી એક માઈલ દુર છે, પણ તેને પુત્ર મધુસિંહ મહેલમાં રહી મોટી ધામધૂમ કરી રહી હતી. તે સમયે કિશોરસિંહ અને તેના ભાઈએ કલ્લાની અંદર હતા, પૃથ્વીસિંહ અને ગરધનદાસ નવા રાજા પાસે રહી પિતાની મંત્રણ આપી તેને ચલાવતા હતા. વિષણસિંહ દર હતું, તેની સાથે તેઓને મનને મેળાપ નહે. રાજપ્રતિનિધિ જાલિમસિંહ ઉપર વિષણસિંહની વિશેષ પ્રીતિ જોઈ તેને તેના ભાઈઓ વિશ્વાસઘાતક કહેતા મહેલમાં તેના વિરૂધે જે પ્રપંચે રચાતાં તે બાબતમાં ચતુર જાલિમસિંહ કઈ જાણતું નહિ. મહારાજ ઉમેદસિંહના મૃત્યુ પછી જાલિમસિંહ વિષમ પીડાગ્રસ્ત થયા. દારૂણ ચિંતાને અવિરન દંશનથી તે દુઃખ પીડિત રહેતા. તે એ દુઃખી થઈ ગયે હતું જે દુખના વિષય જાણવાની તેને મનની તાકાદ નહોતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #832 -------------------------------------------------------------------------- ________________ મારવાડકોટા. ૭૩૭ એક તરફ વૃદ્ધાવરથા, બીજી તરફ રેગનું આક્રમણ, તેની પીડાની વૃદ્ધિ થઈ. તેની રોગ પીડા વૃદ્ધિ ઉપર પૃથ્વીસિંહ અને ગરધનદાસના મનમાં જુદી જુદી, આશાનું પ્રાબલ્ય જાગી ઉઠયું. તેઓએ જાણ્યું કે, હવે વિધાતા તેઓ ઉપર સુમસન્ન થયે જાલિમસિંહ પલેકગામી થાશે. મધુસિંહને સ્થાનાંતરિત કરી કોટામાં સુખથી અને સ્વતંત્રતાથી દિવસ નીકળશે, એવી રીતના જુદીજુદી જાતના મોહન મંત્રે ઉત્સાહિત થઈ પૃથ્વીસિંહ અને ગરધનદાસ ખાનગીમાં પિતાનો ઉદેશ સાધવા તત્પર થયા, પણ તેઓની સ્વાર્થ સિદ્ધિમાં બાધા આવી પી. શાથી કે થોડા સમયમાં જ જાલિમસિંહ તંદુરસ્ત થયો. તોપણ તે નિરાશ થયા નહિ. પુત્રોને મોટા પ્રપંચ પણ જાલિમસિંહ જાણી શકે નહિ. છેવટે બ્રીટીશ એટે તેને જાહેર કરી સમજાવી કહ્યું જે “ તમે જાણતા નથી જે તમારા બે પુત્ર એક બીજાના વિરૂદ્ધ ખડગ લઈ પરસ્પરના પગમાં કુઠારાઘાત કરે છે ગરધનદાસ, મહારાવ કિશોરસિંહ અને રાજકુમાર પૃથ્વીસિંહને મળી જઈ મધુસિંહને રાજ પ્રતિનિધિના પદથી ભ્રષ્ટ કરવા મહેનત કરે છે. જે તેઓનો ઉદ્યમ સફળ થાય તે તમારું ભારે અનિષ્ટ છે. તમે મારા પરિશ્રમે જે પ્રભુત્વ સ્થાપ્યું છે તે તમારી સાથે ચિતાનળે બળશે જ. ” એજંટના વા સાંભળી સુચતુર જાલિમસિંહ સમજી ગયે. તેને ધારણ અને વિશ્વાસ દઢ થયે તેના મૃત્યુ પછી તેણે મેળવેલી આબરૂ અક્ષણ રહેશે નહિ. તેથી ભય શું ? દે દંડ પ્રતાપવા બ્રીટીશ ગવરમેંટ તેને મિત્ર હતો. તેનાજ આનુકુયેથી બ્રીટીશ ગવરમેંટ ભારતવર્ષમાં પ્રભુતા સ્થાપન કરી શકી છે. હવેલું તે તેને છે દેશે ! જાલિમસિંહને ખાત્રી હતી જે કંપની બહાદુર તેને અસમયે છોડી દેશે નહિ. બ્રીટીશ એજંટ તેને સાંત્વના વાકયથી સુખી કરવા લાગ્યાં. મહારાજ કિશોરસિંહને પ્રાર્થના કરી મધુસિંહને રાજ પ્રતિનિધિના હુદાએ રેખાવવા તેણે પ્રતિજ્ઞા કરી સત્યના વિરૂધે અસત્યને આશ્રય આપે ? ધર્મના વિરૂધે અધમને ઉત્સાહ આપ ? ન્યાયના માથા ઉપર અન્યાયને સિંહાસન આપવું ! કંપની બહાદુરની એ કેવી રાજનીતિ? કપની બહાદુરના અમલદારે જાણતામહેતા જે મધુસિંહને રાજ પ્રતિનિધિની પદવી મળવાથી રાજકુમારે અધિનતાની સાંકળે બંધાઈ જાશે, ત્યારે જાણીબુજી કંપનીના અમલદારોએ શામાટે અધર્મને આશ્રય આવે. સ્વાર્થની પાસે શાસ્ત્રાશાસ્ત્ર ધમધમે કાઈ રહી શકતું નથી તેમ કરવામાં કંપની બહાદુરના અમલદારોને એક સ્વાર્થને ગુઢ ઉદેશ હતો. કિશોરસિહ સાથે મધુસિંહનો બોલવા ચાલવાને વ્યવહાર બંધ થયે. રાજકુમારે કિલ્લાના બાર બંધ રાખી પિતાના ષડયંત્રને સફળ ઉતારવા મહેનત કરવા લાગ્યા. જાલિમસિંહ વિષમ સંકટમાં પડયે, તેઓને સલાહ સંપથી મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #833 -------------------------------------------------------------------------- ________________ ટાઢ રાજસ્થાન, જવાનુ રાજાને બ્રીટીશ એજટે કહ્યુ. પણ કિશોરસિંહે તેના કહેવાના કાઇ પણ જાતને આદર કર્યા નહિ પહેલાંથીજ બ્રટીશ ગરવમેટ ઉપર તેને વિશ્વાસ નહાતા, તેણે એજંટની વાત ઉપર કપાત કયેર્યાં નહિ. જ્યારે તેણે સાંભળ્યુ જે બ્રીટીશ ગવરમેંટ જાલિમસિહનું પ્રભુત્વ અક્ષુણ્ણ રાખવા તૈયાર થયેલ છે, ત્યારે બ્રીટીશ ગવરમેંટ ઉપરથી તેને સપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયા. બ્રીટીશ ગવરમેટના જાણવામાં હતું જે જાલિમસિંહ કોટાના ખરા પ્રભુ છે, અને કેટાના મુગટધારી રાજા તારાના મરાઠા જેવા અને દિલ્લીના મોગલ રાજાના જેવા કેવળ નામ ધારી રાજા છે. ७३८ જાલિસિહુનો મનેરથ સિદ્ધ થયે નહિ. તેણે જોયુ. જે પૃથ્વીસિહ અને ગરધનદાસ જયાં સુધી કિશોરસિંહ પાસે રહેશે ત્યાંસુધી મહારાવ જાળ અદ્ધ થઈ શકશે નહિં. પેાતાની અભિસિદ્ધિ કરવા જાલિમસિ ંહે કાટાના કીલ્લાને ઘેરા ઘાલ્યા, તેને એવા વિશ્વાસ હતેા જે ખાદ્ય દ્રવ્ય ખુટી જવાથી કિશોરસિંહ દરવાજા ખુલ્લા કરી દેશે, ખરેખર તેવી રીતેજ થયુ, જ્યાં સુધી ખાદ્ય સામગ્રી પહોંચી ત્યાં સુધી કિશોરસિંહું દરવાજા ઉઘાડવા નહિ. છેવટે નિરૂપાય થઇ, કીલ્લા છેડવાનુ મુકરર કર્યું. તે સમયે પાંચસો સવારે તેની મદદમાં હતા તેમાં ધણા ખરાભાગ હાર રજપુતના હતા. પેાતાની પ્રજાની રાજ ભક્તિ ઉપર વિશ્વાસ રાખી તે પાંચસે સવારે લઇ મહારાજ કિશેરસિંહ, કીલ્લાના ખાર ખુલ્લાં કરી બહાર આત્મ્યા. તેની ગતિ રોકવા સામાવાળા શત્રુઓની કોઇ રીતની આશા હતી એટલે તે પેાતાના દળ ખળ સાથે આક્ત વિના નીકળી ગયે. '' "" 6. આ થોડા સમયમાં કોઠારાજનું વિવરણ એજટના ગોચર થયુ, તે જાલી મિસ'હની છાવણી તરફ જલદીથી ગયા. થાડા સમયમાં છાવણીમાં આવી તેણે જોયું જે છાવણીમાં ચારે તરફ ગડબડાટ. સૈનિકે ત્રસ્ત ભાવે અહીં તહીં ક્રેછે. તેણે જાલિમસિંહની મુલાકાત લઇ તેને કહ્યું “ હવે તમે અન નિવારવા શું ઉપાય ચેાજો છે ” જાલિમસિહુની તે સમયની અવસ્થા સ'કટાપન્ન હતી શુંકરવું તે ધારવામાં તે વિમૂઢ બની ગયા હતા. એજ ટના મક્ષ સાંભળી તેણે કહ્યુ ક્ષણે હવે હું મારા રાજાના અનુગત થઈ તેની સેવા કરીશ ' ધણીના વિરૂધ્ધ ઉતરી જીવીત કલકીત કરવા કરતાં નાથદ્વારમાં જઇ શ્રીનાથજીની સેવામાં તત્પર રહેવું હું. ચેાગ્ય ધારૂ છું. જાલિમસિંહના એવાં રાજભક્તિ વાળા વચને સાંભળી બ્રીટીશ એજ ૮ પુષ્કળ આનંદિત થયા. તેની પાસેથી વિદાયગિરી લઇ તેણે રાજા પાસે જવા પેાતાના ઘેાડાચલાળ્યે, રાજધાનીથી છમાઇલ દૂર’ગવાડી નામના ગામ ડામાં કશાસિંહનું મુકામ હતું, રાજા ત્યાં એક વાડીમાં રહેતા હતા. એજ સાહેબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #834 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-કાટા. ૭૩૯ તે વાવમાં ગયે. વિષમ મને ભંગ હતું તે પણ રાજકુમારે શિષ્ટાચાર અને વિનયને ભુલ્યા નહિ. એજટને તેઓએ આદરથી ગ્રહણ કર્યો. એજટે નિદિષ્ટ આસન ગ્રહણ કર્યું ત્યાર પછી થોડા સમયે રાજા અને સરદારોને સુમિeભન્સ ના કરી તે બે “તમે સહુ જાણ્યા વિના ભ્રમમાં પડયા છે, રાજ્યને ઉપકાર થાશે એમ મનમાં લાવી જે વિષમ માર્ગ પકડ છે તેથી તમારું અભિષ્ટ સિદ્ધ થાશેજ નહિ, તેથી તમે સહુ વિપદમાં આવી પડશે. બ્રીટીશ ગવરમેન્ટ તમને શત્રુમાં ગણશે. એટલે હજુ પણ સમય છે જે લીધેલ માર્ગ છેડી છે ? ત્યાર પછી તેણે રાતાચળ નયન કરી ગરધનદાસને કહ્યું. “ પિતૃદ્રોહી ભ્રમાં જુવાન ! તું રાજાને સર્વનાશ કરવા તૈયાર થયે. જે પિતાથી તુ આ જગતમાં આ તેનાજ વિરૂધે તે તલવાર ઊંચી કરી, હવે તારાથી કેને ઉપકાર થાશે. તારા થકી ઉપકાર થાશે એવું રાજાના મનમાં હોય તે તેના મનની તે વાત જમાત્મક છે. ” એજંટની વાત પુરી થઈ નહિ એટલામાં ગર. ધનનું મુખ મંડળ ગંભીર થઈ ગયું. તેના બે નેત્રે લાલચેળ થઈ ગયાં. તેના હોઠ ફડફડવા લાગ્યાં. દાંત ઉપર દાંત દાબી એજટ તરફ ભયંકર ભકુટી કી પિતાની તલવાર મીયાનમાંથી બહાર કહાડવા તે તત્પર થયે. સાહસિક બ્રીટીશ એજટે તેનું તે કાર્ય તુચ્છ ગણ્યું. તે રાજા તરફ ફરી બોલ્યા “ મહારાવ ! અમારી પ્રાર્થના અગ્રાહ્ય કરશે નહિ. હજુ પણ સમય છે હવે મારી સલાહ નહિ ગ્રહણ કરે તે છેવટે તમને પરિતાપ કરે પડશે. ત્યારે તમારી કોઈ વાત ગ્રાહા થાશે નહિ. તે માટે હું બોલું છું જે હજુ સમય છે. હાલ પણ તમારા માટે અનુકુળ દ્વાર ખુલેલું છે, એ દ્વાર એકવાર બંધ થયું કે ફરી ખુલ્લું થાશે નહિ.તમે મારી વાત ઉપર કર્ણપાત કરી તેને અમલ કરશે તે હું તમારા મંગળના માટે પ્રાણ આપી ચેષ્ટા કરીશ. મારૂ એક નિવેદન એવું છે જે રાજપ્રતિતિની સત્તા તમેએ છીનવી લેવી નહિ. મેં તેની સત્તા અક્ષણ રાખવા પ્રતિજ્ઞા કરી છે, કિશેરસિંહ વિચારમાં પડે. જુદી જુદી જાતની ચિંતામાં ન્યાકુળ હેઈ તે, તે સમયે કઈ પણ નિશ્ચિત કરી શકે નહિ. તેના મનની અસ્થિરતા જોઈ એજન્ટ ચિત્કાર કરી છે. “ મહારાવને ઘડે જલદી તૈયાર કરે ! સંભ્રમથી તેને હાથ પકડી એજટે કહ્યું “ ઉઠે? તમારો ઘડો તૈયાર છે. કિશોરસિંહ એજટ સાથે જઈ પોતાના ઘોડા ઉપર ચડ, ચડતી વખતે એજંટે કિશોરસિંહને કહ્યું “ તમારે મને હવે બંધુ સ્વાફક ગણ” બન્ને પિત પિતાના ઘડા ઉષર બેશી રંગવાડીમાંથી નીકળ્યા. રાજાની સેના સામંતથી પરિવૃત થઈ મહારાવ કિશોરસિંહ અને બ્રીટીશ એજંટ એકઠા જવા લાગ્યા. રસ્તામાં કોઈ વાતચીત ચાલી નહિ. તેઓ કીલ્લામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #835 -------------------------------------------------------------------------- ________________ ७४० ટડ રાજસ્થાન. પાછા પિઠા, એજંટ સાહેબે રાવનું પડખું છેડયું નહોતું. છેવટે રાજાને સિંહાસને બેસારી તે ધીર અને પ્રશાંત ભાવે બોલ્યા. મહારાજ આપના મંગળસિવાય હું અમંગળની ચિંતા કરતો નથી. મારી એકાંત ઈરછા છે જે આપ બ્રીટીશના સુશીતળ આશ્રય તળે સુખથી સમય કાઢે. આપને શીખામણની બે વાત બોલ્યા વિના ચાલે તેમ નથી. હાલ જે સમય છે તે સમયાનુકુળ નીતિ પકડયાં વિના આપ નિરવિદને રાજ્ય ચલાવી શકશે નહિ, રાજમતિનિધિના ઉપર આપ હવે શત્રુતા રાખી શકશે નહિ. મેં પ્રતિજ્ઞા કરી છે જે હરકોઈ ઉપાયે તેની સત્તા અક્ષુણ રાખવી.એટલે તેના ઉપર આપ સંપૂર્ણ વિશ્વાસ રાખો. ગર ધનદાસને અને રાજકુમારને આપની પાસેથી અંતરિત કરે. ગરધનદાસને તે હારાવતીમાંથી દૂર કરી ઘે. નહિતે આપનું મંગળ નથી. મહારાજ કિશોરસિંહ એજટ સાહેબને અનુરોધ અગ્રાહ્ય કરી શક્યો નહિ. મે માસના મધ્યકાળમાં એ વ્યાપારમાં સંઘટિત થયે. જુન માસમાં બનશીબ ગરધનદાસ દિલ્લી નગરમાં નિવસિત થશે. રાજકુમાર પૃથ્વીસિંહ વિગેરેના ભરણપોષણ માટે શારે બંદે બસ્ત થયે. જાહેરમાં રાજા અને રાજપ્રતિનિધિ વચ્ચે સંપ થયો. જેમ મેટા ઉત્સવમાં પુરવાસીઓ આનંદિત થાય છે, તે રાજા અને રાજકતિનિધિને એક સંગે જઈ પુરવાસીઓ આનંદિત થયાં. નગરમાં ઘેર ઘેર આનંદ પ્રમોદ નૃત્ય ગીત વીગેરે થયાં રાજમહેલ લકથી ભરાઈ ગયે તે મોટી ભીડમાં જાલમસિંહ અને તેને પુત્ર મધુસિંહ મહેલમાં આવ્યા. રાજકુમારોએ વૃદ્ધ રાજપ્રતિનિધિ પાસે માફી માંગી. ત્યારબાદ સઘળું આનંદથી વત્યું. એ સુખમય વ્યાપાર પછી તે વર્ષના શ્રાવણ માસની આઠમે (ઈ. સ. ૧૮૨૦ અગણની ૧૭ મી) વળી એક માટે મહત્સવ થયે તે દિવસે મોટી ધમધામથી મહારાજ કિશોરસિંહ પિતૃ પુરૂષની ગાદીએ અભિષિક્ત થયા. બ્રીટીશ રાજ્યના પ્રતિનિધિએ સહુથી પહેલાં કિશોરસિંહના લલાટમાં રાજ્ય તિલક કર્યું. તેના મસ્તક ઉપર તેણે મૂક્તા મંડિત્ત દિવ્ય મુગટ મુકે. વળી તેના ગળામાં રત્ન હાર પહેરાવ્યું. તેને કટિતા તેણે આભૂણેથી અને ખડગદ્રારાએ ભૂષિત કર્યો. કિલ્લાના ઉંચા પ્રદેશથી તે પોની ગર્જના થઈ. મહારાજે ઉપયુક્ત વકૃતા કરી મહા માન્ય બ્રીટીશ એજન્ટને એક સેના મહોર નઝર કરી. ત્યારપછી બ્રીટીશ એજટે ભારતવર્ષના શાસનકતા તરફથી એક સંમાન, સૂચક ખેલાત મહારાજ કિશોરસિંહને આપી. મધસિંહ તે સમયે કલિક ફરજદારના હદદા ઉપર હતે, મહારાજ કિશોરસિંહે તેને હવે રાજપ્રતિનિધિના પદે નીમ્યા. એ રીતે સઘળા વિવાદ ભાંગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #836 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કાટા. ૭૪૧ જે ખાખતના લીધે કોટા રાજ્યમાં મોટી મોટી ગડબડ ચાલી હતી, તે તે ખાખત નાશ પામી, તે મંગળેાત્સવ વ્યાપારના અવસાને પણ બ્રીટીશ એજન્ટે કેટાને ત્યાગ કયે નહિ, રાવ અને મધુસિંહ વચ્ચે દૃઢ પ્રીતી થાય, તેમ કરવા માટે તે કોટામાં વધારે દિવસ રહેચે, ત્યારપછી છેવટે ત્યાંથી વિદ્યાગિરિ લીધી. આખરે સપ્ટેબર માસની ચેથી તારીખે આવી રાજ સભામાં જોયું, તે વૃદ્ધ જાલિમસિંહ, અને મધુસિંહ ખાધ વિના રાજકીય કાર્ય કરે છે, એજટ તેને સદ્ભાવ જોઇ પરમ આનદિત થયા, તેણે તેની પાસેથી વિદ્યાયગિરિ માંગી, તેઓએ તેને વિદાયગીરી આપી. આનંદ, આબરૂથી રહેવા લાગ્યા. તે દિવસે, વૃદ્ધ રાજપ્રતિનિધિએ રાજ્યનાં શુભનાં બે કામ કર્યાં, તેના મૃત્યુ પછી તેના પ્રાચીન વિશ્વસ્ત પરિચારક લાકે કોઈ રીતનું દુ:ખ ન પામે તેના માટે તેણે એક સ્વન્થ પત્ર લખી રાખ્યું, તે દિવસે સઘળા પાસે તે મુકીને એસ્થેા, • મારા ઉત્તરાધિકારી આ સઘળા પરિચારકને નભાવી ન શકે તે તેએ સ્વાધીન ભાવે સ્વેચ્છાથી રડી શકે તેવું છે, ” આ ક્ષણે આસ્વત્વ પત્રમાં તમે ત્રણ જણ સહી કરા, તેના કહેવા પ્રમાણે મહારાજ ક્રીશેરસિંહ, મધુસિંહ અને પોલીટીકલ એજટે સહી કરી, જાલિસિહના તે કાર્યથી માલુમ પડે છે જે રાવ ઉપર તેની હજુપણ અખંડિત સત્તા હતી. ܕܙ જાલિમસિંહનું બીજું કામ અધિક પ્રસિદ્ધ છે, તે કામથી તેણે કોટાના સ સ્થળ દડ રહિત કર્યાં. એ નીચપ્રથા રાજસ્થાનમાં અનેક દિનથી ચાલતી હતી. તેથી કરી પ્રજા દારૂણ કારભારથી પીડિત હતી, જાલિમસિ’હુ તે પ્રથાવૃક્ષને ઉન્મુલિન કરી સઘળાના આશીર્વાદ ભાગી થયા. જાલમમિસ ંહે કોટાના સઘળા પ્રધાન નગરમાં એક સ્તંભ ઉભા કરી તેના ઉપર લખાવ્યું, કોટાના રાજ્ય સત્ર ઈંડ રહિત થયુ આજથી કોઇ પણ રાજા કોઇ પણ પ્રતિનિધિ અથવા કોઈ પણ રાજ કર્મચારી તે પ્રથા ફી પ્રચલિત કરી શકશે નહિં. "" "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #837 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય. ગરધનદાસનું નિર્વાસન, માળવામાં તેને આર્વંભાવ, તેથી કરી કોઢારાજ્યમાંક્રીથી વિવા દારંભ, સૈન્યના વિદેહ અને મહારાવ સાથે મિલન, રાજ પ્રતિનિધિએ કરેલા કીલ્લાના ઘેરે, મહારાવ અને તેના દળબળનું પલાયન, બુદીમાં તેઓની અભ્યર્થના, રાજ પ્રતિનિધિના દળમાં રાજકુમાર વિષણસિંહનું આવવું, મહારાવ સાથે મળી જવાની ગરધનની ચેષ્ટા, ચેષ્ટાની વિકળતા મહારાવતા ખુદીનો ત્યાગ, તેની સાથે સઘળાની સહાનુંભુતિ, વૃંદાવનમાં તેનું જવું. બ્રીટીશ ગવરમે’ટના તાબાના પ્રધાન, પ્રધાને કેટલાક ક્રર્મચારી સાથે ગરધનનો પડયત્ર. તેની વિશ્વાસધાતકતા, કોટામાં કિશારસિંહનું આવવું, હારવીર લોકને લાવવું, સંધિપત્રના પરિશિષ્ટ સૂત્રોનું અનુશીલન. રાજપ્રતિનિધિનુ` કટ્ટ, મધ્યસ્થતા પકડવાના રાવને અસ્વીકાર તેને છેવટને ઉપાય, બ્રીટીશ સેનાની યુદ્ઘયાત્રા, રાજપ્રતિનિધિ સાથે સયાગ, મહારાવનું આક્રમણ, તેને પરાજય, અને પલાયન. તેના ભાઇ પૃથ્વીસિ ંહનું મૃત્યુ, અદભૂત યુદ્ધ, ક્ષના ધોષણા, હાર સરદારાનું પોત પોતાના ઘેર આવવું, મેવાડના ભગવાન કૃષ્ણના મંદિરમાં મહારાવનું જ્યું, તેને રાજ્યમાંરી લાવવાની ચેષ્ઠા, સંતાજનક અવસાન અંતર્વિવાદની આલેચના, જાલિમસિંહનુંં મૃત્યુ. તેના ચરિતનું વિવરણ. ઉપર વર્ણવેલ સઘ થકી જે અગ્નિ પેદા થયા. તેમાં બેનસીબ ગરધનદાસજ વિદગ્ધ થયા, તેથી તેણે પ્રાણ ખાયા નહિ, પિતાના અભિસંપાત મેટા ભાઇના આક્રોશ અને બ્રીટીશ ગવરમેન્ટના વિદ્વેષાગ્નિ એકઠા મળી તેના માથા ઉપર વજાની જેમ પડયા. તે જાહેરાંત દિવસના ભાગમાં સઘળાના રૂબરૂ રાજધાનીથી નિસિત થયેા, ગરધનદાસ, જાલિમસિંહના વાકયનેા પુત્ર-તે તેની સાથે અપૂર્વ સ્નેહ રાખતા, ગરધનદાસની મા ઉપર જાલિમસિંહના અત્યંત અનુરાગ હતે:, જે પુત્ર, પોતાના અધિક સ્નેહના પાત્ર હતા. તે પુત્રને કાયમના માટે રાજધાનીમાંથી નિર્વાસિત થયેલા જોઇ, જાલીમસિંહનું હૃદય કપી ઉઠયું, પુત્ર પિતાના સાગણે ાહી હોય. પુત્રે પિતાના હઝાશે અપરાધ કર્યાં હોય, તેથી શું જન્મદાતા ખાપ તેની વિપદના ભાગી થાય નહિ? સુકુમારમતિ ગરધનદાસને એ કઠોર દંડ જોઇ જાલિમ સિંહના મનમાં પુષ્કળ શાકના સંચાર થયા. ગરધનદાસના વાસ માટે દિલ્હી અને આગ્રા એ સ્થળ મુકરર થયા. તે બેમાંથી ગરધનદાસ વાસ યાગ્ન પસંદ કરે ત્યાં તે નિવાસિત થાય, ગરધનદાસે, પેાતાના વાસ માટે દિલ્હી પસંદ કર્યું, ત્યાં તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #838 -------------------------------------------------------------------------- ________________ મારવાડ કોટા. પેાતાના પરિવાર સાથે ગયા. મનાવેદનાની પીડાથી તે ત્યાં પીડાવવા લાગ્યા, તે શહેરમાં તે સ્થતત્રતાથી અહી તહીં ફરવા લાગ્યા, ત્યાંના બ્રીટીશ કર્મચારી જરૂર પડે તેને કેટલાક અવારાહી આપતા, ૭૪૩ તે દૂરના દ્વિી નગરમાં ગરધનદાસ ક્ષુબ્ધ અને વિષણુ ભાવે રાત્રી દિવસ કહાઢવા લાગ્યા. તે નિસિત થયા, તેથી અણુમાત્ર ઉત્સાહીત નહાતા, બમણા ઉત્સાહથી ઉત્સાહિત થઈ મત્ર સાધનમાં તે તત્પર રહેવા લાગ્યા. ઘેાડા દિવસ સુયાગ આવી પડયા, ઇ. સ. ૧૮૨૧ માં માળવ પ્રદેશના આલાપાર સામત રાજની એક જારજ કન્યા સાથે ગરધનદાસના વિવાહ સબધ થયા, તે શુભ સંબંધ સપાદન કરી દેવા તેણે જાલાયા નગરમાં જાલા રાજાની સ’મતિ માંગી, રાજાની સ’મતિ મેળવી તે જાલેયા નગરમાં આન્યા. વિવાહ કાળ સંપ ન થયેા એટલામાં કાટા તરફ ભાવી વિપ્લવનાં લક્ષણ જોવામાં આવ્યાં. રાજધાનીમાં ઘેાર અશાંતિ છાની રીતે વિરાજવા લાગી, જાલાયા ખુંદી અને કાટા વચ્ચે ષડયંત્ર ચાલવા લાગ્યા, ચતુર જાલમસિ ને એ ગુપ્ત ષડયંત્રના ખબર નહાતા, ક્રમે સઘળા વ્યાપ ૨ પ્રકાશિત થયા, રાજધાનીમાં વિદ્વેષને સૂત્રપાત થયે. જાલિમસિ'હુ સાવધ થઈ વિદ્રોહીના તપાસમાં ક્વા લાગ્યું. સૈંયફળી નામના એક મુસલમાન તે કાળે રાજ્યવહનના અધિનાયક હતા, રાજ સરકારમાં તેણે ત્રીશવ ઉત્સાહથી નોકરી કરી. તે વિશ્વાસીત રાજાનુરક્ત અને વીવાન હતા. જાલિમસિંહે જાણ્યું જે સૈયફળી તે ષડય ́ત્રમાં લિપ્ત છે.ખીજાંલાકાના તેવે વિશ્ર્વાસ નહેતા, જાલિમસિ’ને તેા તેના ષડયંત્રમાં અવિશ્વાસ નહાતા, પોતાના સ્વાર્થ દઢ રાખવા તેણે રાજકીચ સેનાદળમાં અને કીટ્ટામાં પોતાની એક છાની લશ્કરની ટુકડી રાખી, તેણે એવું કર્યું જે મહારાજ કીશેારિસ હું તૈયફળી સાથે પત્ર વ્યવહાર નરાખે. કીલ્લામાંથી સમાચાર લઈ જનાર પત્ર વાહકને જાલિમની રાખેલી ટુકડી પાસે થઈ જવું પડે ! એવીરીતનું કૈાશલ પકડવાથી વૃદ્ધ જાલિમસિ ંહે જાણ્યુ જે વિદ્રાહ દખાઈજાશે, પણ તેમ ન થતાં વિપરીતનિવડયું, કિશારસિ’હે જ્યારેજાણ્યું જે સૈયફળી સાથે વ્યવહાર બંધ પાડવા જાલમસિંહે એક લશ્કરની ટુકડી મધ્યમાં રાખી છે. ત્યારે કીટ્ટાથી ઉતરી જળપથે સેનાપતિ અને તેની વાહિનીને તેણે કીટ્ટામાં આણી. તે ખખર જાલિમસિહના કાને આવ્યા, ત્યારે અધ રાજપ્રતિનિધિએ એક શિબિકામાં એસી એક સેનાદળ સાથે સૈયફળી ઉપર હુમલા કર્યાં. વિદ્નાહ કરનારની ચેષ્ઠાએ વિફળ ગઇ. વિદ્રોહિએ ખુદી રાજ્યમાં પલાચન કરી ગયા. જેએ મહારાજ કિશોરસિંહ સાથે મળી ગયા. તે ભયંકર ગડબડાટના સમયમાં કાપુરૂષ વિષણસિંહે જાલિમસિંહનેા પક્ષ પકડયા. જાલિમસિં અને કિશોરસિંહના વચમાં ઉઠેલા મેટેડ વિવાદ જોઇ બ્રીટીશ ગવરમેન્ટ વિષમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #839 -------------------------------------------------------------------------- ________________ ७४४ ટૅડ રાજસ્થાન. સંકટમાં પડી શા ઉપાયે બન્નેના માનની રક્ષા થાય, તે બાબતમાં તે નિર્ચ કરી શકી નહિ. છેવટે અધર્મની પ્રરચનામાં તે પ્રવ્રુત્ત થઈ. જાલિમસિંહના સ્વાર્થની રક્ષા કરી વિદ્રોહનું દમન થાય, તે દેશમાં શાંતિ થાય. વળી અને જના સંધિપત્રના સૂત્રની પણ રક્ષા થાય. એવી રીતને નિશ્ચય કરી બ્રીટીશ એજટે બુંદી રાજા પાસે સમાચાર મોકલાવ્યા જે, “ સગોવિય પલાયિત રાજાને આશ્રય આપી આપે આપની આતિથેયતાને સારો પરિચય આપ્યો. મહારાજના અતિથી સત્કારમાં અમે બાધા આપી શકીએ તેમ નથી. પણ તેથી રાજ્યમાં શાંતિભંગનું કાંઈ પણ કારણ પિદા થાશે અને રાજ પ્રતિનીધી જાલિમસિંહના વિરૂધે શત્રુતા પ્રકાશ કરવા પલાયિત્ત કટારાજ આપના રાજયમાં લશ્કર એકઠું કરશે તે આપ વિદ્રહિ દળના દાયી થાશે.” નીમચ નગરમાં જે બ્રીટીશ સેના હતી તેના નાયક ઉપર એ હુકમ ગયે જે ગરધનદાસ જે જાયાથી બુંદીમાં આવવાની ચેષ્ટા કરે તે રસ્તામાંથી પકડીને તેને અમારી પાસે લાવે તે ઉદ્યમમાં તેનું મૃત્યુ થાય તેમાં કઈ પણ જાતની ક્ષતિ નથી. તેનો દેહ સજીવ હોય વા મૃત હોય તે પણ તેને બંદીની અવસ્થામાં લાવ. એ હુકમ મેળવતા અંગ્રેજ સેનાપતિ દળ સાથે જાલેયા અને બુંદીના મધ્યમાં છાવણી રાખી સાવધપણાથી ગરધનદાસની પ્રતિક્ષા કરવા લાગ્યા. પણ ચતુર ઝાલા વીરે અંગ્રેજને દુરભિસંધી જા. બુંદી રાજનો તે કામમાં સંશ્રવ છે એમ જાણી ગરધનદાસે મારવાડ તરફ કુચ કરી. દુઃખને વિષય એટલે કે તે ત્યાં પણ આશ્રય પામી શકે નહિ. ત્યારે બનશીબ ગરધનદાસ દીલ્લિ નગરમાં ગયે. તે દીવસથી તેના ઉપર બ્રીટીશ કર્મચારીઓની તીક્ષણ દ્રષ્ટિ પડી. એ ઘટના પછી થોડા જ ઉપર મહારાજ કિશોરસિંહ પુણ્યમય વંદાવનની યાત્રાએ ચાલ્યું. તેના સ્વાભાવિક ધર્માનુરાગની ચિંતા કરી અનેકના મનમાં આવ્યું હતું જે શાંતિમય વ્રજધામમાં વંદારણ્યમાં પિતાના કુળદેવ વ્રજનાથજીના દર્શન કરી મહારાવ કિશેરસિંહ તે સ્થળેજ પિતાના જીવિત સમય કાઢશે. અને સંસાર વ્યાપારમાં હવે નિલિત રહેશે. તે જ સમયે બુંદીમાં હેતે હતા તે સમયે ત્યાંના પુરવાસીઓ તેને ધાર્મિક ગણતા હતા. ચિત્ત વિદન ચંદાવન અને પરમ પવિત્ર વ્રજધામમાં મંદીરે મંદીર ભમી મહારાજ કિશોરસિંહ કમેક્રમે સંસાર સુખમાં વીતરપૃહ થઈ પડશે. તેના હદયમાં પરમાર્થ ચિંતા કમેકને ઉદ્ભિક્ત થવા લાગી. જયદેવની સુલલિત પદાવળીમાં કૃષ્ણ રાધીકાનું સ્વર્ગિય પ્રણય વિવરણ વાંચી તે કવિવર ચાંદભાટની રચેલી ચેહાણ વિરત્વગાથા ઉપર કેવળ અનાદરવાળે થયે. એ રીતની હાલતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #840 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કાટા. ૭૪૫ કેટલાક સમય અતિવાહિત કરી મહારાવ કિશોરસિંહે કેટામાં આવવાના વિચાર ક. તે ક ંદાવન છેડી મથુરામાં આત્મ્યા. તેના વધતા વિરાગનું અધિકપણું જોઈ અનેકના મનમાં આવ્યું જે તે હવે અનર્થંકર કલહ પરીવારમાં પડશે નહિ. વાજબી મહારાવનુ મન વિષય વ્યાપારમાં વિતૃષ્ણ થઈ પડયુ હતું. પણ ઉદ્ધત ગરધનદાસે તેને શાંતિ ભોગવવા દીધી નહિ. ટ્વિ નગરમાં ગયા પછી તે તેજસ્વી ઝાલેા વીર ખરેખરા કેદીની જેમ કેદમાં હતા. દીદ્ઘિમાં રહી કેટલાક સભ્રમવાળા પ્રતિષ્ઠિત લોક સાથે ષડયંત્ર કરી મહારાવ કિશોરસિંહને સિંહાસન ભ્રષ્ટ કરવા ચેષ્ઠા કરતા હતા. જેની સાથે ગરધનદાસ ચક્રાંત કરી કિશોરસિંહનું અનીષ્ટ કરવા જાતા હતા, તે લેાકેાએ આવી ચક્રાંતની સઘળી હકીકત કિશોરસિહ પાસે કહિ. તેઓએ તેના વિતરાગભાવ દુર કરી સ્વાર્થ સાધવાને તેને તત્પર કર્યાં. ત્યારપછી કિશારસિંહ સેનાબળ એકઠું કરવા લાગ્યા. દિલ્લી અને તેના પડખેના પ્રદેશના અનેક આશામી આવી તેને મળ્યા. તે સઘળા લેાકેા સાથે તે કાટા તરફ ચાલ્યે. તેણે અડખેપડખેના રાજાને કહ્યું જે, “ બ્રીટીશ ગવરમેંટની સંમતિથી હું રાજક્ષમતા ફરી મેળવવા કાટામાં જાઉં છુ, ” એ વાત ઉપર સઘળાને વિશ્વાસ આયે. વળી તે સઘળા તેના કાની સાફલ્યતા કરી દેવા તેના વાવટા નીચે એકડા થયા એ રીતે ડગલે ડગલે તેનુ દળખળ વધતું ગયું. ઈ. સ. ૧૮૨૧ના વર્ષાકાળના શેષભાગે મહારાવ કશેારસિંહના પક્ષમાં ત્રણ હજાર લેાક ભળી ગયું. તે સૈન્ય સાથે તે ચખલને ઉતરી પડયા. ત્યાંથી તેણે પેાતાના રાજ્યના સરદારને એ ઘાષણાના પત્ર મોકલ્યો, “ જો અધર્મના ગ્રાસમાંથી ધર્મની રક્ષા કરવા કાઇને અભીલાષ હોય તે તેણે જલદી અમારા પક્ષ પકડવો. ’ એ ઘાષણાપત્ર મળ્યુ કે તરત જાલિમસિંહના ત્યાગ કરી હાર સરદારાએ સ્વેચ્છામે કિશોરસિહુના પક્ષ પકડયા. સઘળા મહારાવની સાથે મળી ગપા. એ સઘળા લેાકને આદરથી ગ્રહણ કરી કિશોરસિ’હુ એક્લ્યા, “ અંધુએ ! હું વિવાદ કરવા ચાહતેા નથી યુદ્ધમાં હું ગુથાવા ઈચ્છતા નથી. બ્રીટીશ ગવરમેટે જે સ્વત્વપત્ર આપી આપણી સાથે મૈત્રીખ ંધને બંધાયેલ છે. કેવળ તે મૈત્રીધનની સાકતા ચાહું છું. એ રીતે એક માસ વહી ગયે. ત્યારપછી મહારાવ કરસિંહે બ્રીટીશ એજટને એક પત્ર લખી પેાતાને! અભિપ્રાય જણાવ્યેા. તે પત્રેથી તે તેણે ન્યાયનું સમાન રાખવા ચાહ્યું. એ ભય'કર સંઘ કાળમાં દેશી વિદેશી સઘળુ’અન્ય પાતાના વૃદ્ધ પાળક કિશોરસિંહના પક્ષમાં આવી ગયુ. જાલિમસિંહ, પેાતાના પક્ષમાં થેાડા લેાકને જોઇ વિષમ શકિત થયેા. સઘળા ઉપર તેને અવિશ્વાસ જામ્યા. ધર્મના ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #841 -------------------------------------------------------------------------- ________________ 9૪૬ ટૌડ રાજસ્થાન એવો પ્રવિહત પ્રભાવ છે જે તે જ્યાં ત્યાં જય પામેજ. વૃદ્ધ જાલમસિંહ મોટી આફતમાં પડે. બ્રીટીશ ગવરમેન્ટને પણ સામાન્ય સંકટ નહતું. એક તરફ ધર્મને પવિત્ર માર્ગ. બીજી તરફ અધર્મને અપકુપ હતું. જે ઉપકારી બંધુ જાલમસિંહ તરફ કૃતજ્ઞતાનો પ્રકાસ થાય છે તેથી અધર્મના અંધકૃપમાં પડવું પડે અને તેની સાથે મોટા કલંદમાં આવી જવાનું થાય. અને જે ન્યાયના સંમાનની રક્ષા કરી એક રાજ્યને ઉપકાર થાય તે ધર્મના પવિત્ર માર્ગમાં અગ્રસર થતાં મિત્રને મોટું નુકસાન થાય તેમ છે. જાલમસિ હ બ્રીટીશ ગવરમેન્ટને સારો ઉપકાર કર્યો છે. વળી બ્રીટીશ ગવરમેન્ટ મહારાવ કિશોરસિંહ સાથે ધર્મબંધને આબદ્ધ. બ્રીટીશ ગવરમેન્ટની ભારતવર્ષમાં સાર્વભૌમ ક્ષમતા. જે સઘળી પ્રતિજ્ઞા કરી બ્રીટીશ ગવરમેન્ટ મહારાજ સ્વગીય ઉમેદસિંહ સાથે બંધાયેલ હતી. તે પ્રતિજ્ઞા શું તે તેણે પાળવી ન જોઈએ? જો પ્રતિજ્ઞા પાલન બ્રીટનનું કર્તવ્ય છે એમ મુકરર થાય તો તેણે મહારાવ કિશોરસિંહને પક્ષ પકડ જોઈએ. બ્રીટીશ ગવરમેન્ટ મેટા દુઃખમાં પડી. સઘળાના રૂબરૂ શું ન્યાયની અવમાનના કરીને અન્યાયને સંમાન આપશે ! ને અધર્મને આશ્રય દેશે ! જ્યારે જાલમસિંહના જુના અનુગત, જાલમસિંહના કરેલા ઉપકાર ભુલી કિશોરસિંહના પક્ષમાં ગયા. ત્યારે અંગ્રેજ શું. તે રાજક્ષમતાપહારીને પક્ષ પકડશે ! ખરેખર અંગ્રેજ વિષમ સંકટમાં પડયા. તે સંકટમાંથી નીકળી જવા ચતુર અંગ્રેજોએ એક કૌશલ પકડ્યું. જાતિમસિંહને વિપદમાં આવેલ જોઈ તેઓએ વિચાર્યું કે હવે જાલિમસિંહ આસમયે તે મહરાવની સાથેના સઘળા વાંધા કહાડી નાંખી તેના હાથમાં પોતાની ક્ષમતા સોંપી દેશે. એ રીતનું અનુમાન કરી તેઓ કેટલેક સમય તટસ્થ રહ્યા. બને પક્ષમાંથી એક પક્ષ પણ વિનીતભાવમાં આવ્યું નહિ. બ્રીટીશ સાથે થયેલા સંધિ પત્રની એક નકલ એજંટ પાસે મેકલી, મહારાવ કિશોરસિંહે પુછ્યું કે આ સ્વત્વ પત્રની પ્રતિજ્ઞા પાલિત થશે કે નહિ” તે સમયે નિરપેક્ષ તટસ્થ મહાત્મા ટેટ સાહેબે કહ્યું “ મૂળ સંધિ પત્ર જો પરિશિષ્ટ પ્રતિજ્ઞા સૂત્ર સજજીત વેશિત થયા હત તો આ સઘળી ગડબડને છેડો આવત, વળી તેમ થવાથી તેના યથાર્થ મર્મને વ્યભિચાર ન થાત, અને સાર્વભૌમ સત્તાને ન્યાયને ધર્મના અપઘાતક કહેવાઈ નિંદિત અને કલંકિત થવું ન પડત ” મહારાવ કિશોરસિંહ અને જાલમસિંહ વચ્ચે તકરારવધી પડ. બ્રીટીશ ગવરમેંટ બનેની બે પુરની તેણે સઘળી બાબતને નિવેડો લાવવા ચાહ્યું, પણ કોઈએ પોતપોતાને સંકલ્પ છો નહિ, ત્યારે યુદ્ધ અનિવાર્ય અને અવશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #842 -------------------------------------------------------------------------- ________________ મારવાડ કોટ. ७४७ ભાવી થઈ પડયું. અંગ્રેજ બંધુની સારી સલાહથી જ્યારે નીવેડે ન આવે. ત્યારે તલવારથી નીવેડો આવશે, બ્રીટીશ ગવરમેંટે જાલમસિંહનો પક્ષ પકડ. ત્યાર પછી અંગ્રેજની સેના જાલમસિંહની સેના સાથે ભળી જઈ રાજકીય સેના ઉપર ચાલી. કાળી સિંધુ નામની નદીના અપર પારે મહારાવ કિશોરસિંહ પિતાની સેના લઈ ઉભે હતે. જાલમસિંહની સેના તે નદીના તીરે આવી તે સમયે વષાકાળ કેટલાક દિવસના પ્રબળ ધારાપાતથી નદી બે કાંઠામાં પૂરથી છલકાઈ ગઈ હતી વિપક્ષ સેના તે નદી ઉતરી શકી નહિ. એ રીતે થોડા સમયનો વિલંબ થયે તે અર સામાં એજંટ મહારાવની પાસે ગયે. તેને સત્યપરામર્શ આપી, યુક્તિથી સમજાવી અનર્થકર યુદ્ધથી વિરામ પામવા તેણે કહ્યું. તેણે કિશોરસિંહને અનેક યુક્તિ દેખાડી. તેણે તેની સાથે તર્ક વિતર્ક કર્યો. પણ તેથી કાંઈ વળ્યું નહિ. યુદ્ધ કરવા મહારાવે દઢ સંકલ્પ કર્યો. ટોડ સાહેબે જયારે તેને સમજાવી કહ્યું “મહારાજ! આપ જોતાં નથી જે યુદ્ધથી આપને પરાજય થવાની વિશેષ સંભાવના છે ? મહારાવે નિર્ભય ચિત્તે જવાબ આપે, તે તે હું સ્પષ્ટ જોઉં છું. પણ આશા પિપાસામાં જલાંજલિ દઈ સંમાન અને પુરૂષને રસાતળે ડુબાવી કોઈ નિશ્ચિત બેસે ખરે! મહાશય ! મેં બ્રીટીશ ગવરમેંટના તરફ શું અન્યા યાચરણ કર્યું છે. તે આ પ્રમાણે મારા ઉપર એવો અધર્મ ચલાવે છે. અંગ્રેજ રાજ અમારા શિરોમણિ અને આપ અમારા પરમ મિત્ર અને બંધુ” - સુગ પામી એજંટ સાહેબે કહ્યું “ ત્યારે તમે અમારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી રાખતા. ! અમારો અનુરોધ કેમ અગ્રાહ્યા કરે છે ! મહારાવના મંગળ, શિવાય હું કોઈ દિવસ અમંગળ ચાહતે નથી” કિશોરસિંહે પિતાને સંક૯પ છે નહિ. મહાત્મા ટેડ સાહેબનું એ સુવભાવ પૂર્ણ વચન સાંભળી તેણે વિવાદ સાથે કહ્યું. એજટ સાહેબ ! હું સઘળું સમજ્યા. મહારાજ ગુમાનસિંહે જે જાલમસિંહને ફ્રજદાર પદે અભિષિક્ત કરી ગયેલ છે, આજ તેને પાત્ર તે ફ્રજદાર પાસે કેમ કરી પિતાના સંમાન ગૌરવને વેચી દે ! જયારે હારકુળમાં જન્મ થયો છે. ત્યારે તેના પૂર્વ ગૌરવ ઉપર શીરીતે જલાંજલિ આપું. પૃથ્વીમાં આવી, જયારે સંમાન જાય ત્યારે જીવવું વ્યર્થ છે. રાજા થઈ રાજક્ષમતા ન પમાય ત્યારે જીવવાનું પ્રયોજન શું ! આ ક્ષણે પ્રતિજ્ઞા કરું છું જે સંમાન રક્ષા કરવી. નહિ તે યુદ્ધસ્થળે જીવ આપ.” છેવટે યુદ્ધ અવયંભાવી થઈ પડયું. આજ રાજા અને રાજપ્રતિનિધિ પર સ્પરના શોણિતપાત કરવામાં દઢ નિશ્ચયવાળા થયા. સ્વાર્થ ભયાનક અનર્થવાળો છે ઈ. સ. ૧૮૨૧ ના અકટોબરના પહેલાં દિવસે અંધરાજ પ્રતિનિધિનું સેનાદળ મહારાવ કિશોરસિંહ ઉપર હુમલો કરવા તત્પર થયું. જે સેના દળમાં સ્વાદાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #843 -------------------------------------------------------------------------- ________________ ૭૪૮ ટોડ રાજસ્થાન. આઠ ટોળી, બત્રીશ તપ અને સવારની ચાદ ટોળી હતી. જાલમસિંહની તેટલી સેના હતી. જે અંગ્રેજ સેનાએ આવી જાલમસિંહને આનુકુથ આપ્યું. તે રાજ પ્રતિનિધિની પડખે ચાલતી. જે સ્થળમાંથી થઈ શત્રુ સેના અગ્રસર થઈ તે સ્થળ અસમ હતું તે અસમ સ્થળમાં થઈ એક નદી વહેતી હતી. મહારાવ કિશોરસિંહે તે નદીના એક ઉચા ભાગ ઉપર પિતાની છાવણી રાખી હતી. પિતાને પરાવાસ છેડી તે દળ સાથે નદીની સૈક્ત ભૂમિ ઉપર આવ્યું. - શત્રુ સેના રાજ પલટનથી ચારસો હાથ દૂર હતી. સદાશ એજ ટે અંગ્રેજ સેનાપતિને ક્ષણ કાળ યુદ્ધ બંધ રાખવાનું કહ્યું તે મહારાવ કિશોરસિંહ પાસે ગયો અને દળની બરોબર વચમાં રહી તેણે મહારાવ અને તેના સેના સામંતને કહ્યું હજી પણ તમે તમારા ભવિષ્યદનઈથી દૂર રહો ! હજી પણ સમય છે ” તમારા સઘળા દોષો અને અપરાધ માફ થાશે. મારા પ્રસ્તાવ ઉપર સંમત થાઓ અને મહારાવને મેટા સમાનથી કેટાના સિંહાસને બેસારી દેશને પરોપકાર કરો ! ” જે સમયે એવી રીતને પ્રરતાવ ચાલતો હતો તે સમયે અને પક્ષના થડા થોડા સૈનિકો એક બીજાના સંમુખીન થયા. કિશોરસિંહે કહ્યું “ મારા સંમાનની રક્ષા કરે અમારા કરતાવમાં સંમત થાઓ. તે હું યુદ્ધ સ્થળથી પાછા ફરૂં. નહિત અદષ્ટમાં હશે તે થાશે” જોતા જોતામાં બન્ને દળ એક બીજાના સંમુખિન થઈ યુદ્ધ કરવા તત્પર થયા મહારાવની ખાસ સેનાએ જાલિમસિંહના દળબળ સાથે હુમલો કર્યો. શત્રુ સેનામાં અવિસ્ત ગેળા આવવા લાગ્યા. તે પોની ગર્જનાથી ચારે દિશા અવાજ વાળી થઈ જે દિશાએ નઝર થાતી તે દિશાથી ગોળાના વરસાદ આવવા લાગ્યા. રાજકીય સેનામાં અનેક વીરે પડયા પણ તેથી કોઈ નિરૂત્સાહ થયું નહિ. પણ સઘળા બમણા ઉત્સાહીત થયા. ફતીયાબાદ અને ઢેળપુરના રણ ક્ષેત્રમાં હારવંશને જે વયનિ એકવાર પ્રચંડ વેગે સળગી ઉઠયે હતું તેવો આજ પણ સળગી ઉઠે. તે સ્વામી ધર્મ, જે રાજભક્તિ તે જવલંત સ્વદેશાનુરાગ દુનીયામાં હોય તે જાતે મૂર્તિમાન થઈ, આજ સ્વાધીનતાપહારક શત્રુના પ્રાણ સંહાર કરવામાં પ્રાણપણે ચેષ્ટા કરવા લાગે. દરેક મુહુર્ત હારવતીના બે ચાર વીરે યુદ્ધ થળે પડવા લાગ્યા. બાકીના હારાવતી રજપુતોએ મેટા ઉત્સાહથી શત્રુના ગૃહને ભેદ કરવાની ચેષ્ટા કરી. અનેક હારાવતી વીર જાલમસિંહની તેપના મુખની પાસે પડયા. જાલિમસિંહની સેનાના પગ ખસવા લાગ્યા. એટ લામાં બ્રીટીશ સેનાના ત્રણ દળ ત્યાં આવી. તે લેકેને ઉત્સાહ આપે. તેઓએ ઘોર ઉસાહથી રાજ પલટન ઉપર ગોળીને વરસાદ વરસાવ્ય, વ્યર્થ મને રથ થઈ મહારાવ કિશોરસિહે યુદ્ધસ્થળ છોડવાને વિચાર કર્યો. રાજકીય પલટન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #844 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કોટા. ૭૪૯ પલાયનકરી ગઇ બ્રીટીશ પલટન તેની વાંસેપડી મહારાવ કિશોરસિંહ ઉપર હુમલે કરવા ઘેાડા સવારોને હુકમ થયા. તેજસ્વી મહારાવ કિશોરસિંહ કેટલાક હાર વીરોધી પરિવષ્ટિત થઇ અપિત હૃદયે નદીના તે ઉંચા તટ ભૂમ ઉપર ઉભેા રહયેા. શત્રુ સેનાને પાસે આવતી જોઇને પણ તેનું એક પણ રૂંવાડુ હલ્યું નહિ રણદક્ષ અંગ્રેજ સેનાની પાસે સઘળું વ્યર્થ ગયું. બ્રીટીશ સેનાનુ પુષ્કળ પારૂષ જોઈ કિશારરહ અનુસાહિત થયે નહિ. તેની નાની સેના પણ લેાઢાના કાટ પ્રમાણે અચળ રહી. તે જોઇ બ્રીટીશ ચેાદ્ધાએ ચમકિત અનેવિસ્મિત થયા. કિશારસિહની સેનાને અચળભાવ જોઇ બ્રીટીશ ચેાદ્ધાઓ ના દીલમાં ભારતવર્ષના સૈનિકેતુ' પુરૂષત્વ આવ્યું. ટુકામા કિશોરસિંહના હાર વીરાએ પીઠ દેખાડી નહિ. તેઓના અન્ય સધાને બે સાહસિક અંગ્રેજ યોદ્ધા તે સ્થળે પડચા. તેઓના વીવાન સેનાપતિએ અતિકલ્ટે પોતાના પ્રાણની રક્ષા કરી. તેની પાસે રહી આઢિલીએ આવી તેની રક્ષા ન કરી હત, તેા તે સેનાપતિને માણુ જાતજ, બે દ્ધાને મારી નાંખી અને સેનાપતિને ઘાયલ કરી શત્રુ સેના કેટલાકકાળ સ્ત`ભિતરહી. ત્યારપછી મહારાજ કિશોરસિંહ રણુસ્થલથી વિદાયપામ્યા તેણે પ્રતિજ્ઞા કરી હતી જે અંગ્રેજના ઉપર ાતાએ પહેલે હુમલા કરવા નહિ. તે પ્રતિજ્ઞા તેણે આજપાળી, તેના રણથલથીવિદાયગીરીના ઉદ્યોગજોઇ હનાદ્યમ શત્રુ દળનુ સાહસ વધ્યુ તેઓએ ફરીથી કિશારસિહ ઉપર હુમલો કર્યો. કિશોરસિંહ તે સમયે એક મકાઇના ક્ષેત્રમાં પેશી ગયા, કિશોરસિંહુના સંહાર કરવા ત્રણ બ્રીટીશ સ્વારા તે મકાઇના ક્ષેત્રમાં પેઠા, તેઓએ ગાળીને વરસાદ વરસાવ્યે. જેમાંથી એક પણ ગેાળી મહારાજ કિશોરસિંહ કે તેના માણસેાને વાગી નહિ, મહારાવ કિશોરસિંહના નાના ભાઈ વીર પૃથ્વીસિહે તે યુદ્ધમાં મોટાભાઇ કિશારસિ’હને સારી મદદ આપી, પૃથ્વીસિંહનુ હૃદય, રજપુતના પ્રકૃત ગુણુગ્રા મથી વિભૂષિત હતું, વીરાકૃત હારકુળમાં જન્મી તેણે પૂર્વ પુરૂષનુ ગારવ ઉદ્ધાર કરવા મતિજ્ઞા લીધી. તે પ્રતિજ્ઞા પાળવા માટે પચીશ સવારેા લઈ તે માટાભાઈ કિશેરસિહ સાથે મળ્યા, શત્રુની સાથેના યુદ્ધમાં તેના સઘળા સહચર નાશ પામ્યા. તે પણ વિષમ રીતે ઘાયલ થયે, ઘાયલ થઇ તે એક ખેતરમા પડયેા. બ્રીટીશ સેનાના સૈનિકોએ તેને તે ખેતરમાં દેખ્યા. તેઓ તેને એક ડાળીમાં નાંખી તેઓની છાવણીમાં લઇ ગયા. તેની ઉપયુક્ત ચિકત્સા થવા લાગી. પણ ભાગ્યહીન પૃથ્વીસિદ્ધ યુદ્ધના ખીજાજ દિવસે મરી ગયે. તેની ચિકિત્સા કરવામાં ખામી નહોતી પણ મૃત્યુકાળ પાસે આવવાથી. હારમાજ ચિકિત્સા નિષ્ફળ થઈ. પૃથ્વીસિંહનુ હૃદય ઉંચુ અને સાહસે પૂર્ણ હતુ. મૃત્યુના પ્રાહકાળે તે એક ઘડી પણ ભય પામ્યા નહિ. જે કાળેમૃત્યુ કાળની કરાળછાયા તેના સઘળા અંગ ઉપર પડી, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #845 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ ટેડ રાજસ્થાન, કુમાર પૃથ્વીસિંહે અદષ્ટને ધિક્કાર આપી. પાસે રહેલા એજંટ સાહેબને કહ્યું, “ સાહેબ ! હું મૃત્યુથી ભય પામતો નથી. મારી પ્રતિજ્ઞા આપવા રણસ્થળે પડે. હવે મારે બચવાને ઉપાય નથી, અધીન જીવન કહાઢવું, રજપુતોને પક્ષમાં વિડંબના ભરેલું છે ત્યાર પછી તેણે છાવણની પાસેના એક ઝાડતરફ આ ગળી કરી કહ્યું “સાહેબ મારૂં પાંચ ભોતિક શરીર નાશ પામશે પણ મારે અનશ્વ પ્રેતાત્મા એ વૃક્ષ ઉપર રહી અમારા પિતૃ પુરૂષનું લીલાસ્થળ જેતે રહેશે ” ત્યાર પછી પૃથ્વીસિંહે પોતાની તલવાર મુક્તા માળા અને બીજા અલકારે, એજંટના હાથમાં આપ્યા, અને ધીરે ધીરે બોલ્યા ” આ સ્થળે આપજ મારા પરમ બંધુ છે, આજથી આ૫ આ અલંકારોના અને મારા પુત્રના રક્ષક છે, આ ક્ષણે આપના તરફથી આશ્વાસ મેળવી હું સુખથી મરીશ,” સદાશય એજટે મુમુર્ણ રાજપુત્રને સારે આસ્વાસ આપે. તેજસ્વી પૃથ્વીસિંહ, ધર્મયુદ્ધમાં મુઓ નહિ, એક વિશ્વાસઘાતક મનુષ્ય તેને છાનાથી તેની પીઠમાં શુલ માયું. પીઠથી વેધ કરી, તેથુલ તેના હૃદયમાં નીકળ્યું. આઘાત પામી તેણે બાણ વિદ્ધ કેશરીની જેમ પછવાડે જોયું. પણ તેણે તે પાપાત્મા નરાધમને જે નહિ, તે આઘાતે હારવીર પૃથ્વીસિંહ ઘોડા ઉપરથી પૃથ્વી ઉપર પડયે. તેના મૃત્યુથી જાલિમસિંહ અને તેના ઉતરાધિકારીઓ નિષ્કટક થયા. • મહારાવ કિશોરસિંહ, મકાઈના ક્ષેત્રમાં પેસી થોડા સમયમાં અદશ્ય થઈ ગયે મકાઈ એટલી ઉચાઈવાળી હતી જે મહારાવ કિશોરસિંહને હાથી તેમાં ચાલતે દેખાતે નહિ. જે પદાતિક સેનાએ તેને મદદ આપી હતી. તે પલાયન કરતાં. બ્રીટીશ સવારની સંમુખે આવી. નિષ્ફર શત્રુઓએ તેઓના કટકેકટકા કયા. તે ભયાવહ યુદ્ધમાં મહારાવ કિશોરસિંહ અને તેના નેકરેએ જે આત્મત્યાગ બતાવ્યું તે જોઈ શત્રુપના વીર પુરૂષે ચમકિત થયા. તે યુદ્ધમાં બે વાર વીરોએ જે પરાક્રમ બતાવ્યું તે પરાક્રમને જોઈ ખુદ મહાત્મા ટોડ પણ વિસ્મિત થયે તેણે કહ્યું જે “ ગ્રીસ અને રેમના પિરાણિક ગ્રંમાં તે તે દેશના વીર પુરૂષોની જે વીરગાથા છે, તે વીરગાથા મેં વાંચી છે, તે બે હાર વીરે તે વીર ગાથાના વીરેના સમકક્ષ છે. જે સ્થળે એ યુદ્ધ થયું તે સ્થળ અસમ અને પ્રવણહતું. તેના મધ્યમાં થઈ એક નાની નદી પ્રવાહિત, તે નદીની એક દિશાએ તેની વટભૂમિ પ્રવણ, બીજી દિશાએ તટ ભૂમિ એક મેટા કોટ જેવી ઉચી. જાલિમસિંહની પદાતિ સેના દશા શ્રેણીમાં વિભાગ પામી, તે ઉચી તટભૂમિમાંથી નીકળી એટલામાં એક પાસેની ગાળીમાંથી તેના ઉપર ગોળીને વરસાદ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #846 -------------------------------------------------------------------------- ________________ મારવાડકોટા. ૭૫૧ સઘળાઓ વિમિત અને ચમકિત થયા, તેઓએ તે પરાળની ગાળી તરફ નજર કરી. તેમ કરવાથી તેણે જોયું તેથી તેઓને વિસ્મય બમણે વધે, જાલિમસિંહના સૈનિકોએ જોયું જે બે દ્ધા ગળીના માથા ઉપર ઉભા રહી ગોળીબાર કરે છે. જાલિમસિંહના સેનાદળે બે મીનીટ નિસ્પદ ભાવે તેના તરફ જોયું. યુદ્ધ માટે અનુમતિ મેળવી તેણે તે બને પેઢા ઉપર ગોળીઓ ફેંકી. વીશ પચીશ ગોળીઓ તેઓના ઉપર ગઇ તે પણ તેઓ એક ડગલું પણ ખસ્યા નહિ, શત્રુ સેનાની અસંખ્ય ગાળીથી તેઓને કાંઈ થયું નહિ, પણ તેઓના અશ્વ સંધાને શત્રુઓના ઘણાં માણસો ભૂમિશાયી થયાં, ત્યારે જાલિમસિંહની સેનામાંથી બે આશામીએ તોપ તૈયાર કરી. તોપના ગોળા ફેંકતા તે બને વીર પુરૂષ ઉપર ચાલ્યા. પણ તેથી તેઓનું કાંઈ થયું નહિ, પણ સત્રુ સેના કમજોર થાતી ગઈ છેવટે શત્રુ સેનાપતિએ તેઓના ઉપર અસ ફેંકવા પ્રતિષેધ કર્યો, તેણે પિતાના સૈનિકોને કહ્યું એવા માણસના પ્રાણ હરવા યુક્ત નહિ, ચાલે? આપણે તેને પકી લઈએ, વળી તેમાંથી કેઈની હીમ્મત હોય તે તેની સાથે સ્વંદ્વયુદ્ધ કરીએ શત્રુસેના માંહેથી બેહીલા સૈનિકે હાથમાં ખડક લઈ પવતની ગળી ઉપર ચઢયા. બાકીના સઘળા મુંગા રહી ઉભા રહ્યા તે બને વીરે, ગાળી ઉપર ચઢેલા રેડીલા સૈનિકો સાથે વંદ્વયુદ્ધમાં ગુંથાયા; છેવટે તંદ્વયુદ્ધમાં તે વિરે પડયા. રજપુતે રાજભક્ત રાજાને તેઓ દેવની જેમ ગણે છે. રાજાના માટે તેઓ સર્વસ્વ ત્યાગ કરે છે. રાજભક્તિ તેઓની અસ્થિમજ્જામાં વિરાજે છે. મહારાજ કિશોરસિંહના સ્વાર્થ રક્ષણકાળે સઘળી હાર સમિતિમાં તે સ્વામિધર્મનું સંપૂર્ણ ચિત્ર જોવામાં આવ્યું. રાજક્ષમતાહારી જાલિમસિંહના તાબામાં રહી કામ કરવાનું સઘળા રજપુતાના પક્ષમાં દુઃસહ હતું. નીતિજ્ઞ જાલિમસિંહે સઘળા ને સંતુષ્ટ કર્યા પણ તે રાજભક્ત સરદારને સંતુષ્ટ કરી શકે નહિ. તેઓએ જાલિમસિંહને ત્યાગ કરી પિતાના રજપુત રાજાને પકડે. તે ભયાવહ યુદ્ધ પછી તેઓએ કિશોરસિંહનું અનુગમન કર્યું. તેઓ પાર્વતી નદીના તીરે જઈ તેની સાથે રહ્યા નદીમાં તે સમયે નૈકા વિગેરે કાંઈ નહોતું. નદી તરી પાસે જવાની સહુને ફરજ પડી. નદી તરીને તીરે આવ્યા. એટલામાં તેને ઘડે પૃથ્વી ઉપર પડી મરણ પામે. ત્યારપછી મહારાજ કિશેરશિહ પિતાના એક અનુચરના વાહન ઉપર બેઠે. અને ત્રણ સવાર સાથે તે વડોદરા નગરમાં પહોંચ્યું. બ્રીટીશ સૈનિકો તેની વાસે ગયા નહિ, એટલે કિશોરસિંહને થોડી ઘણી શાંતિ મળી. વરદા નગરમાં થોડા જ રહી મહારાજ કિશોરસિંહ મેવાડ તરફ ચાલે. તેના સઘળા ઉદ્યમ નિષ્ફળ ગયા. તેની સઘળી ચેષ્ટ વ્યર્થ ગઈ. તેની આશાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #847 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ ટડ રાજસ્થાન. વિફળ નીવડી રાજકુળમાં જન્મી. સારા રાજયના અધિપતિ થઈ અવશે મહા રાવ કરસિંહ જ્યાં ત્યાં આથડતો હતો. તેણે ધર્મ ગ્રંથમાં વાંચ્યું હતું જે રાજ્ય અને ધન સંપતિ અનર્થનું મૂલ છે. સઘળુ અસાર અને અનિત્ય છે, કેવળ હરિ ભક્તિ જ સાર છે. સંસારના કઈથી, માનવની, સ્વાર્થપરતાથી, કપટતાથી અને વિશ્વાસઘાતકતાથી જ્યારે તે બીલકુલ હેરાન થયું. ત્યારે એકદમ વિષય વૈભવને ત્યાગ કરવાની તેની વાસના થઈ. અધ્યાત્મિક ચિંતનમાં વિષયની આશા કમ થઈ પડી. દુર્ભાગ્યના કઠેર અંકુશતાડનથી. મહારાવ કિશોરસિંહનું હૃદય કમે વૈરાગ્યના શાંતિમય મંગે દીક્ષિત થયું. મેવાડમાં આવી તેણે નાથદ્વારમાં ભગવાન મુકુંદના મંદિરમાં આશ્રય લીધે, કેટલાક દિવસ પછી તેના મનની બીજી ગતિ થઈ આજ સુધી તેને દઢ સંકલ્પ હતો. જે બ્રીટીશન પરિશિષ્ટ સંધિપત્ર ગ્રાહ્ય કરવું નહિ. આ ક્ષણે તે સંકલ્પ કર્યો. એ સમયે મધ્યરથ થઈ એ જે ટે જાલિમસિંહને કહ્યું છે જે સરદાર સામંતોએ મહારાજ કિશેરસિંહને પક્ષ પકડે છે. અને દેશથી અંતરિત થઈ જેઓ બેહદ દુઃખ ભેગવે છે તેઓને તે દેશમાં આવવા સંમતિ આપી. એજટ સાહેબને પરામર્શ યુક્તિયુક્ત હોઈ જાલિમસિંહે ગ્રાહ્ય કયે. થોડા સમયમાં દેશાંતરીત સરદારો તરફ ક્ષમાપત્ર ગયાં. સઘળાને ઠીક લાગ્યું. જે સરદારે હવે પિત પિતના દેશમાં આવશે. તેઓ પિતાના દેશમાં આવી શાંતિ ભેગવવા લાગ્યા.. કોટાના સામંત સરદારે પિતા પોતાના ઘેર આવ્યા. જાલમસિંહની સમતિથી એક પત્ર મહારાવ કરસિંહ તરફ ગયું. પિતાના રાજ્યમાં કિશોરસિંહ આવે એમાં તે ખુશી છે. એમ ૫ નો મૂળ સાર હતો. કિશોરસિંહ એ પાપામી એજંટના પ્રસ્તાવમાં સંમત થયે, ત્યાર પછી એજટ સાહેબે એક સંધિપત્ર વિપિબદ્ધ કર્યું. તેમાં ઉભય પક્ષની અવસ્થા અને કર્તવ્યતા સારી રીતે વર્ણવી જેથી ભવિષ્યકાળમાં બન્ને પક્ષમાં સંઘર્ષ ન થાય એવી રીતનાં સૂગ હતા. કિશોરસિંહે નાથદ્વાર છોડયું જે સઘળા દુષ્ટ મંત્રીની સલાહથી તેણે દુઃખ ભગવ્યાં તે સઘળા તેને સ્વદેશમાં જવાને તૈયારીવાળો જોઈ લજીત થયા. પણ તેઓ નિરસ્ત થાય તેવા નહતા. છેવટે તે દુછાશવાળા લોકોએ એક ખરાબ માર્ગ પકડ, તેઓએ એ કાળે જનાગ આશામીને કબજે કરી કિશોરસિંહને કહ્યું જે જાલિમસિંહના પુત્ર મધુસિંહે મહારાવના ભાઈ વિષણસિંહના નાક કાન કાપી તેને રાજ્યમાંથી વિદાયગીરી આપી, તે પ્રસ્તાવની આકૃતિ વિષણસિંહની આકૃતિ જેવી હતી. મહારાવ તેને જોઈ પ્રતારિત થયે, પણ સાચી વાત થોડા સમયમાં બહાર પડે ત્યારે શિશદીય રાજાએ તે પ્રતારકને પિતાના નગરમાં આણું તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #848 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-કોટા. ૭૫૩ ગળું કાપી નાંખ્યું. ત્યારપછી સઘળાએ જાણ્યું જે તે પ્રતારક જયપુરની પ્રજા મહેલે આશામી. એ શોચનીય દશ્યને અભિનય થઈ ગયા પછી મહારાવ કિશોરસિંહ પુણ્યમય નાથદ્વાર ક્ષેત્ર છેડી પોતાના રાજ્ય તરફ ચાલે, વર્ષના શેષ દિવસે, રાજયતિનિધિ બ્રીટીશ એજંટની સાથે કટારાજ કિશોરસિંહના પ્રત્યુદ્ય મનના માટે બહાર નીસર્યો. આજ રાજાને પિતાના રાજ્યમાં આવતે જે કેટાની પ્રજા પરમાનંદે પુલકિત થઈ. સઘળાએ મોટા હર્ષે તેની અભ્યર્થના કરી, તે શુભદીને શુભ ક્ષણે કેટાને અધિપતિ મહારાવ કીશેરસિંહ પિતૃ પુરૂષના સિંહાસને ફરી બેઠે. ભાતૃહી વિષણસિંહ કોટાથી દશ કેશ દરે અતા નામના નગરમાં જઈ રહયા મહારાવ કિશોરસિંહે તેની જાયગીરમાં વધારે . એ રીતે કેટાનું પ્રચંડ તોફાન પ્રશમિત થયું. કોટાના દગ્ધ હૃદયમાં શાંતિ જળ રેડાયું. પ્રતિદ્રઢીઓમાં ફરીથી સુહૃદભાવ થપાયે, સઘળાએ અતીત ઘટના ઉપર જલાંજલી લઈ તે ભૂલી જઈ સુખથી સમય કહાડવા લાગ્યા. એ નવી મિત્રતા વધારે દઢ કરવા એજંટ સાહેબ કેટામાં એક માસ વધારે રહયે. તેના વિશેષ અનુરોધથી અને ઉદ્યોગથી અનેકને બદ્ધમૂળ વિદ્વેષભાવ ઉન્મલિત થયે. તેણે મહારાવ કિશોરસિંહ અને મધુસિંહની વચ્ચે શત્રુભાવ મટાડી દીધે. મહારાવ કિશોરસિંહે સુહૃદભાવે મધુસિંહના ગળામાં હાથ નાંખ્યા. મધુસિંહે કિશોરસિંન્ડ પાસે ક્ષમા માંગી, તેની સાથે શિષ્ટાચારથી વર્તવા લાગે. જે મધુસિંહ કિશોરસિંહને ચક્ષુશુળ હતા. જે મધુસિંહ, કિશોરસિંહને સર્વનાશ કરવા. ચારે તરફથી ચેષ્ટા કરતો હતો, આજ તે મધુસિંહ અને કિશોરસિંહ બધુભાવે ભેટયા. કપટ હૃદય જાલિમસિંહ પણ બહારથી આનંદ દેખાડવા લાગે. વિષાદમય અતીત ઘટતાઓને એવી રીતનું આનંદમય પરિણામ જોઈ, જાલિમસિંહ રાજધાની છે પિતાની છાવણીમાં આવ્યું, અને સઘળા કોટા રાજ્યમાં ફરી સઘળી પ્રજાને ખુશ કરવા તેણે મુકરર કર્યું, કેટલાક દિવસથી રાજ્યમાં કરવાની સઘળી ગોઠવણે થઈ, ત્યારપછી આંધળે એંશી વર્ષને રાજપ્રતિનિધિ જાલિમસિંહ કોટાના નગરે નગરે ફરવા લાગ્યોતેને ઉદદેશ સંપૂર્ણ રીતે સફળ થયો. રાજ્યમાં તેણે સઘળે શાંતિ કરી, વળી આબાદી કરવામાં તેણે કસર રાખી નહિ, ભયંકર તોફાન અને બળવાથી કેટા રાજ્ય રસાતળે જવાની તૈયારીમાં હતું. તે કેટા રાજ્ય હવે સારી સ્થિતિમાં ઉદ્ધાર પામ્યું. રાજા કિશોરસિંહ રાજકાર્યની સુખથી પચ્યાચના કરવા લાગ્યા, સરદાર અને સામતો પિત નાની જય. ગીર ઉપદ્રવ વિના ભોગવવા લાગ્યા, પ્રજા નશં ચિત્તે પાર પાન પિત પિતાને આનંદથી નિવહ કરવા લાગી, રાજ્યનું મંગળચારી સઘળા બ્રાંટારા ૯૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #849 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. ગવરમેન્ટને આશીવાદ દેવા લાગ્યા, તે ઘટના પછી જાલિમસિંહ પાંચ વર્ષ જીવ્યે . જે હૃદયે ઊંચી દુરાકાંક્ષાનીતૃપ્તિ માટે કાટા રાજને મથી નાંખ્યું, તે હૃદય શાંતિભાવ પામી આલાકથી વિદાય પામ્યું. ૭૫૪ જાલિસિહ પોતાના સંકલ્પને અસપન્ન રાખતા નહિ. પચાશી વષે તેના માથા ઉપરથી ચાલ્યા ગયા. પણ તેણે એક મિનિટ પણ તેના કર્તવ્યની અવહેલા કરી નથી. તેના અસાધારણ વિવેક જ્ઞાનમાં જે એકવાર કરવા લાયક જણાઇ આવે તે તે સારી રીતે કરી દેખાડતા. તે સારી રીતે જાણતા હતેા, જે રજપુતાનું રાજ્યાસન તરંગની પીઠ ઉપર સ્થાપિત છે. જાલિસિહ કામાંથી ફારક થઈ સરદારો સાથે મૃગયાભ્યાપારમાં ગુથાતા હતા, છેવટે જે દિવસે તેની દષ્ટિ શક્તિ નાશ પામી તે દિવસથી તે ઘેાડા ઉપર નહિ ચઢી જતા પાલખીમાં ચઢી જાતેા હતેા. જાલિમસિંહ સર્વ શાસ્ત્રમાં પારદર્શી હતા. રાનીતિ, સમાજ નીતિ, ધર્મનીતિ, પુરાતત્વ, શિલ્પ, વાણિજ્ય અને કૃષિકા વીગેરેની વિદ્યામાં તેની અગાધ શક્તિ હતી. જે સ્થળે એકવાર એક ઘાસનું તરખલુ ઉગતું નહિ તે સ્થળે જાલિમસિંહની દૃષ્ટિ વિદ્યાથી જમીન રસાળ થઇ સારી પેદાશ આવા લાગી, રાજધાનીના પડખાના પર્વતની ટોચ ઉપર ખાડા ગાળી માટી પુરાવી તેમાં અરઅસ્તાન, સિંહુલ અને મઢ્ઢાકાના ફળદ્રુપ ઝાડો મગાવી રાખ્યાં, મલખારથી નાળીચેરના ઝાડ,, કાબુલથી અનારનાં ઝાડ, આગ્રાથી નારંગીનાં ઝાડ વીગેરે મગાવી કોટામાં તેણે ખાગેામાં રોપાવ્યાં. એ સઘળા ફલાઉ ઝાડને પાણી પાવા ત્રીશહેઝાર રૂપીયા ખર્ચી તેણે કુવા ખાદાવ્યા. જાલિમસિંહ ઉત્કૃષ્ટ અતર, ગુલામજળ અને કેવડાનું જળ ખેંચી શકતે હતેા, તેના શાસનકાળમાં કોટામાં બનેલી ખંદુક ખુદીના અનવાસ્રને ધિક્કારતી હતી. ચાવનાવસ્થામાં જાલિસિહના એક નિષ્ઠુર વિષયમાં મોટા આમેદ હતું. તેને માઁ યુધ્ધ જોવાને બહુ શેખ હતા, તે સઘળા માઁના હાથમાં વાઘનખ નામનું એક અસ્ત્ર આપતા, તે મલ્લા તે અન્નતા વડે મેોટી પીડા પામી છેવટે પ્રાણ તજતા હતા. એવું લેામહ ણુ પાશવ યુધ્ધ જોઇ જાલિમસિંહ આલ્પાદિતના ચાત બુંદીના રાજયોગી ઉમેદસિંહના વિશેષ ઉદ્યાગથી એ અધમ વ્યાપાર અંધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #850 -------------------------------------------------------------------------- ________________ અબર. પ્રથમ અધ્યાય. અંબરનું પ્રાચીન નામ, કચ્છાવણની ઉત્પતીનું વિવરણુ, રાજા નળે કરેલ નળાવળની પ્રતિષ્ઠા, શેલારાવે કરેલ ધુંદરનું સ્થાપન, તે સંબંધે એક વિચિત્ર ગપ, ખોગિંગના મીનરાજા ઉપર તેની વિશ્વાસઘાતકતા, નીર ગુર્જર સરદારની દુહિતાના સાથે વિવાહ, ઢોલારાયે રહેલ અંબરનું સીમવર્ધન, શેલ રામે ઢામગઢમાં ફેરવેલી રાજધાની અને તેનું વિવરણ, અજમેર રાજની દુહિતા સાથે તેને વિવાહ, ઢોલારાયનું ચરિત, મીનલોકો સાથે તેનું યુદ્ધ અને મરણ, તેના પુત્રફળે કરેલ ધુંદરને જ્ય, કુલરાય તેણે કરેલ અંબર અને બીજા નગરને જ્ય. હુણદેવને જ્ય લાભ, કંકુલ પુજનનું સિંહાસનોહણ, મીનજાતિ. દિલીસ્વર પૃથ્વીરાજની બેન સાથે પુજનો વિવાહ, તેનું યુદ્ધવીર્ય કનોજની રાજકુમારીના હરણમાં તેને પ્રાણ વિગ, મેલીસિંહને અભિષેક, ઉત્તરાધિકારીઓ, પૃથ્વીરાજે કરેલા અંબરના બાર ભાગ, તેને ગુપ્ત વધ, વાહાર મલ, ભગવાનદાસ, જાહાંગીર સાથે ભગવાનદાસની પુત્રીને વિવાહ, માનસિંહ. તેનું પરાક્રમ, ચંક્રાંત અને મૃત્યુ, રાવભાઉ, મીરજા રાજા જયસિંહ, પુત્રના હાથે તેનું ભરણ. રામસિંહ, વિણસિંહ. અબરનું પ્રાચીન નામ ધુંદર, હાલના યુરોપીયન વીગેરે સુધરેલા કે તેને જયપુર કહે છે. જયપુર અંબરની રાજધાની. બીજા રજપુત રાજ્યની માફક જયપુર પણ નાના નાના જનપદની માત્ર સમષ્ટિ, તે સઘળા જનપદોમાંથી ઘણા ખરા જનપદો પરાકાષમીન લોકેના કબજામાં હતા. પરાક્રમ કરીને અથવા વિશ્વાસઘાતક કરીને કુશાવહ રજપુતોએ તે સઘળા હસ્તગત કર્યા. એમ કહેવાય છે જે કુશાવહ વંશીય પ્રતાપશાળી એક રાજાએ, અગાઉના સમયમાં હાલના કાળિક જેવા નીર રોલ પ્રદેશની પાસેના સ્થળે મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞગિરિનું, નામ ધુંદર હતું. ઉપરથી તેવુંદર નામ પડ્યું. ધુંધર પ્રદેશ પ્રાચીન કુશાવહ કુળનું લીલા સ્થળ. કુશાવહ રજપુતે, ભગવાન રામચંદ્રના પહેલા પુત્ર કુશથી પોતાની ઉત્પતિ ગણે છે, તેઓ કહે છે જે મહારાજ કુશે અથવા તેને કેઈ સંતને પિતૃ પુરૂષની નિવાસ ભૂમિ છેડી સેમનદના તીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #851 -------------------------------------------------------------------------- ________________ ૭પ૬ ટોડ રાજસ્થાન, ~ પ્રસિધ્ધ વોલ નગર : છે ત્યારપછી કેટલા પુરૂષો થયા પછી તેના વંશમાં નળ નામને એક પુરૂષ પેદા થયો તે પોતાનો પ્રદેશ ત્યાગ કરી પશ્ચિમ તરફ ગયે. તેણે સંવત ૩૫૧ (ઈ.સ. ૨૮૫) માં નસ્વાર અને પિરાણિક નૈષધ રાજ્ય સ્થાપ્યું. કેટલાક ભાદૃ શેમાં વર્ણવેલ છે, જે નૈષધ રાજ્ય સ્થાપ્યા પૂર્વે તેઓ લાહોર અને ગ્વાલીયર નગરમાં થોડા દિવસ રહ્યા, વાહાર હાલ કચ્છવાગાર નામે પ્રસિધ્ધ છે, મહારાજનલનાં વંશધરે પાળનામના ઉપાધિવાળા છે. તે ઉપનામ તેનાથી નીચેના તેત્રીશ પુરૂષ આવેલા સોરસિંહ સુધી ભગવાયું છે સેરસિંહના પુત્ર લાયે પિતૃ રાજ્યમાંથી દુરી કૃત થઈ સંવત ૧૨૩ (ઈ.સ. ૯૬૭) ધુંદર રાજ્ય સ્થાપ્યું, નરાધારના પ્રસિદ્ધ રાજા શારસિંહના પલકવાસ ઉપર તેના ભાઈએ તેનું રાજ્ય બલ પૂર્વક છીનવી લીધું. મહારાજશેરસિંહને ઢોલારાય નામને એક પુત્ર હતે જે તેના પિતાના પરલોકવાસ ઉપર બાળક ઉમ્મર હતે. દેહનું દાચરણ જોઈ, ઢોલારાયની માએ પિતાના કુમારને એક કડીયામાં મુકી, દીનવેશ ધારણ કરી કડીઓ લઈ પિતાની રાજધાની છેડી; કડીઓ માથે લઈ તે રાજ્યની પશ્ચિમ દિશાએ ચાલી. થોડા સમય પછી તે ખગંગ નામના નગરમાં પહોંચી, ખોગિંગ જયપુરથી પાંચ માઇલ દુરે આવેલું. તે સમયે તેમાં મીન લેક વસતા હતા. કઠેર માર્ગ શ્રમથી અને શુકપિપાસાથી કાતર થઈ રાજ મહિષી પિતાના કુમારને કડીયા સાથે જમીન ઉપર મુકી પાસેના વજ્ય વૃક્ષથકી ફળ ચુંટવા લાગી વન્ય ફળ ચુંટતાં ચુંટતાં તેણે પાછું ફરી રાજકુમાર તરફ જોયું તેણે જોયું જે એક માટે અજગર પિતાની વિશાળ ફણ તે કંડીયા ઉપર ફેરવે છે. પુત્રના પ્રાણ નાશે ભય ધામેલી રાજમહિષિ ચિત્કાર કરવા લાગી, તે આર્તનાદ સાંભળી એક પરિ ક પુરાણમાં ત્રણ નળનું વિવરણ જોવામાં આવે છે, તેમાં બે નળ સૂર્યવંશીય અને એક નળ ચંદ્રવંશીય, સૂર્યવંશીય નળમાં એક નળ વીરસેનને પુત્ર, અને બીજે નળ કુશને પિત્ર નિષેધને પુત્ર. नलौद्धावेव विख्यातीवंश कस्यपसंभवे । धीरसेनसुत स्तद्यन्नैषधस्वनराधियः ॥ मत्स्य पुगणं ત્રીજે નળ ચંદ્રવંશીય તેજ નિષેધનો પુત્ર સતી પ્રધાન દમયંતી તેની પત્ની પણ આ સ્થળે ઉપર કહેલા નળમાંથી તેને પોતે જાણવું કઠણ છે. જ્યારે ટોડ સાહેબના મતના અનુસાર તેને દમયંતીને પતિ નળ કહીએ તે નળ ચંદ્રવંશીય અને કુશાવર કુળ ચંદ્ર વંશીય થઈ પડે. સંવત, ૩૫૧ [ઈ. સ. ૨૮૫ ]ના વર્ષ બહુ પુર્વે નળ થયો એમ કહેવાય, શાથી કે મહાભારતમાં તે આખ્યાન છે. કેટલાકનું માનવું એવું છે, જે મહાભારતમાં નળ દમયંતીનું આખ્યાન સંક્ષિમ છે. તેમ થવાથી શ્રી રામચંદ્રના પુર્વવર્તી બારમા પુરૂષે આવેલા તુપર્ણ સાથે નળનું સમ સામાયિકપણું થાય ખરું? તે પણ પ્રક્ષેપનું કપિલ કલ્પિત ! જ્યારે કુશાવહ રજપુતે સૂર્યવંશીય કે ચંદ્ર વંશીય એ બાબતની ખરી મિમાંસા થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #852 -------------------------------------------------------------------------- ________________ મારવાડ—કાટા. ૭૫૭ ત્રાજક બ્રાહ્મણ તે સ્થળે આવી પહોંચ્યા. અને તે વિચિત્ર વ્યાપાર જોઈ સ્નેહ સાથે તે એલ્યું. “ દીકરી ? ભય નથી. ભય નથી. તારા પુત્ર રાજચક્રવર્તી થાશે, ભિક્ષુક વિપ્રનું એ આશ્વાસ વચન સાંભળી ઢાલારાયની માએ કહ્યું, “ દ્વિજવર ! દારૂણ ક્ષુકપિપાસામાંથી જ્યારે મારી રક્ષા થાશે ત્યારેજ હું તેા પુત્રના ચક્રવર્તીપણાનાં સુખ જોઉ ના ! ભિક્ષુકે તેને ખગંગ નગરના રસ્તા ખતાન્યે. ત્યાર પછી રાજ મહિષી, તે કડીયેા માથે મુકી પર્વત વેષ્ટિત ખાગગ નગરમાં આવી. નગરના એક રસ્તામાં મીનરાજની દાસી સાથે તેની મુલાકાત થઈ, તે તેની પાસે તેના કઠોર કલેશની ખીના વર્ણવી એટલી, “ જો કેાઇનું દાસીપણું કરી મારા બાળકની પ્રાણ રક્ષ! હું કરી શકું તે હું તેનુ દાસીપણું કરવા સંમતછું બેન ! તું મને એવું એક કામ ચીંધ ? એવી દયાજનક પ્રાના મીનરાજની રાણીને કાને પહેાંચી તેણે તેને પોતાના આશ્રય તળે છાયા આપી, એકવાર ઢાલારાયની માને રાજાનું ભાજન તૈયાર કરવા હુકમ મળ્યા. તેણે ભેજન તૈયાર કરી સારૂ સ્વાદિષ્ટ કર્યું. મીનરાજ રાલુનસિંહ તે ખાઇ અત્યંત તૃપ્ત થયા, આવું સ્વાદિષ્ટ ભેાજન જેણે કર્યું, તેને તેની પાસે લાવવા તેણે આજ્ઞા આપી, હુકમ મળ્યુંકે તરત ઢાલારાયની મા મીનરાજ પાસે હાજર થઈ, ત્યાં તેણે તેની અનુમતિના અનુસારે પાતાના સઘળા વૃત્તાંત કહ્યો, સંઘ્રાંત રજપુત રાણીને પ્રકૃત પરિચય મેળવી રાલુનસિ ંહે તેને પોતાની ધ બિગની અને ઢાલારાયને ભાણેજ કરી સ્થાપ્યા. મીનરાજની આશ્રય છાયામાં ઢાલારાય પ્રતિદિન વધતા ગયા. પછીપેાતાની ચાદમાં વર્ષની ઉમ્મરે ધાતુલના હુકમથી ભારતવના તે સમયના સાર્વભામ અધીશ્વર, દીલ્લીશ્વર ને વાર્ષિક કર આપવા રાજધાની દીલ્લીમાં ઢાલારાય આવ્યે . ખાગ ́ગ દીલ્લીનુ, તાબાના રાજય ખાગ`ગ, રાજરાલુનસિ હે, ઢાલારાયની બુદ્ધિમત્તા જોઇ તે કર આપવા તેણે તેને દીલ્લીમાં મેકક્લ્યા. ઢાલારાય ભારતવર્ષની રાજધાની દીલ્લીમાં આન્યા, ત્યાં તે પાંચ વર્ષ રહયા. દીલ્લી નગરમાં અનેક રજપુતે સાથે તેની મિત્રતા થઈ, અનેક ૨૪પુતે તેના ઉપકારમાં તત્પર થયા. તે સઘળા રજપુત મિત્રા પાસેથી આવાસ પામી ઢાલારાયે પેાતાના સાભાગ્યના રસ્તે નિષ્કંટક કયે, તે ખેાગંગ નગરમા પેાતાની ગોરલ પતાકા પાતે ઉભી કરી. ખાગંગ રાજા રાલુનસિંહે તેને બેહદ ઉપકાર કયે. ઢોલારાય શું તેણે કરેલા ઉપકાર ભુલી ગયા? ઉપકાર ભુલી તેણે શું તેના શાણીતમાં હાથ ધોયા ! તેણે રજપુત કુળમાં જન્મ લીધા, રજપુતાના મૂળમત્ર ભૂમિલાભ. એ મૂળમંત્ર સાધવા રજપુતે ઘણાંજ હલકાં કામ કરે છે. ઢોલારાયે આજ તે પ્રમાણે પેાતાના મત્રનું સાધન કર્યું. તેમ કરવામાં વિશ્વાસઘાતક્તા થઇ. તેણે ઉપકારી રાલુનસિહુના સહાર કરી ખાગગ રાજ્યના કબજો કરવા સકલ્પ કĒ. મીનરાજ દીવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #853 -------------------------------------------------------------------------- ________________ (9૫૮ ટૅડ રાજસ્થાન. wwww ળીના દિવસે દળ સાથે એક પુષ્કરીણીમાં નહાતા હતા. ઢેલારાય ત્યાં પિતાના સૈનીકે સાથે રાહુનસિંહ ઉપર પડયો. પુષ્કળ માણસના લોહીથી સરોવરનું પાણી લાલ થયું. વિશ્વાસઘાતકતા, કૃતનતા, અને કાપુરૂષતાની મદદે પિતાને હલકે ઉદ્દેશ સાધી તેણે પોતાના પરામશદાતા મીનકવિને પણ સંહાર કર્યો. તેના મનમાં વિશ્વાસ આબે જે જાણે પોતાના પ્રભુ મીનરાજનું અનિષ્ટ કર્યું તે તેનું અનિષ્ટ કેમ નહિ કરે ! ત્યારપછી તે ઢોલારાય દેવશા જનપદમાં ગયે. તે જનપદ તે સમયે વીર ગુર્જર ગોત્રના રજપુતના તાબામાં હતું. ઢોલારાયે તેની પુત્રીનું પાણીગ્રહણ કરવા ચાહ્યું. તેમાં તે રજપુતે ઉત્તર આપે, “તે શું તે શી રીતે થઈ શકે ! આપણે બને સૂર્યવંશીય. જુઓને હજી આપણી વચ્ચે સે પેઢી પણ ગુજરી ગઈ નથી. તે રજપુતની ગણનામાં ભુલ થઈ હતી. તેણે વિચારી જોયું તે માલુમ પડયું જે ઢોલારાય સાથે તેની પુત્રી પરણી શકે ખરી. ત્યારે વીર ગુર્જર પોતાની દીકરી ઢેલારાયના હસ્તમાં આપી. વીર ગુર્જરને એક પણ પુત્ર પેદા થયો નહોતો. જામાતાના ગુણે સંતુષ્ટ થઈ તેણે પિતાનું રાજ્ય પણ જામાતાને આપી દીધું. લારાયની રાજ્યસીમા વધી તે પણ તેની તૃપ્તિ થઈ નહિ. ત્યાર પછી તેણે શીરે નામના મીનલેકને હરાવ્યા. તે મીન લોકના રાજાનું નામ રાવનાતો હતું. રાવના સાચા નામના નગરમાં રાજ્ય કરતું હતું, રાવનાતાને પરાજય કરી તેણે માનગર કબજે કર્યું. તે નગરમાં તેણે પોતાનું રાજપાટ ફેરવ્યું, ત્યાર પછી માનગર રામગઢના નામે પ્રસિદ્ધ થયું, એ સઘળી ઘટના પછી થોડા દિવસે ઢાલારાયે અજમેર રાજની દુહિતા મારૂલીનું પાણિ ગ્રહણ કર્યું. એકવાર તે નવોઢા પત્ની સાથે જેબાહી માતાને પૂજે પહાર દઈ પિતાના શહેરમાં આવતો હતો એટલામાં તે પ્રદેશના સઘળા મીન લેકેએ એકઠા થઈતેને માર્ગ રોક. મીનલોકો અગીયાર હઝાર હતા. તેવિશાળ પાર્વતીય સેના સાથે ઢોલારાય યુદ્ધમાં ઉતર્યો, અનેક મીનવીરે તેના હાથથી રણ સ્થળે પડયા. પણ તે પિતાના પ્રાણની રક્ષા ન કરી શકવાથી તે રણસ્થળે તેણે પ્રાણ છોડયા. મીન લેકે યી થયા. ઢોલારાયની બાકીની સેના પ્રાણુભયે પલાયન કરી ગઈ મારૂલી પણ પલાયન કરી પ્રાણ રક્ષા કરી શકી તે કાળે તે ગર્ભવંતી હતી, થોડા દિવસ પછી પુત્ર સંતાનને પ્રસવ થયે. તેનું નામ કંકુળ રાખ્યું કંકુળે, ઉંદર પ્રદેશ છે. તેના પુત્ર મૈકુળદેવે સુશાવત મીન લેક પાસેથી અંબર પ્રદેશ છીનવી લીધે. તે અંબરમાં મનના અધિપતિ રાવ ભામે વસતે હતે. તે સિવાય નંદલા મીનને હરાવી મૈકુલરાવે ઘણા પ્રદેશ અંબરમાં ભેળવી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #854 -------------------------------------------------------------------------- ________________ મારવાડકોટા. ૭૫૯ મકુલરાવ પછી હદેવ અંબરના સિંહાસને બેઠા. પિતાના પૂર્વજોની જેમ હણદેવે પણ મીન લોક સાથે સમરાનલ સળગાવ્યું. તેને ઉત્તરાધિકારી કુંતુલ હતા કુંતલ પોતાની રાજધાનીના પડખેના પાત્ર પ્રદેશના મીન અધિવાસીઓ ઉપર પિતાનું અધિપત્ય ફેલાવવા સત્તાવાળે છે, તે સમયે ભૂટવાર જન પદમાં એક ચેહાણ રાજા રાજ કરતે હતો. તેની પુત્રી સાથે કુંતલનો વિવાહ સંબંધ સ્થિર થયા. ત્યાર પછી કુશાવહ રાજ કુમારે ચોહાણ રાજકુમારીને પરણવા તૈયારી અને ગોઠવણ કરી તેની વિવાહ યાત્રાના દિવસે તેની. મીન પ્રજાએ ચારે તરફથી આવી તેને કહ્યું રાજન અમે અગાઉના વૃત્તાંત ભુલ્યા નથી, તમારા પિતૃ પુરૂષની વિશ્વાસ ઘાતક્તા શોણિતા અક્ષરે અમારા હૃદયપટ અંકિત થયેલ છે, આપ જ્યારે નગર છેડી દૂર જાઓ છો ત્યારે નીશાન નગારું અમને સોંપી જાઓ” તેજસ્વી કુતલ તેમ કરવા સંમત થયે નહિ. મીકેન લોએ પણ લીધેલી જીદ છોડી નહિ તેથી બંને દળ વચ્ચે એક ઘેર યુદ્ધ થયું. તે યુધ્ધમાં મીન લોકો હારી ગયા. તેના અનેક સિનિકે રણ સ્થળે પડ્યા. એ ઘટના પછી કુંતલદેવ પિતાનું અધિપત્ય વિસ્તૃત પ્રદેશમાં વિસ્તારવા સત્તાવાળે થે. કુતલ પછી સુપ્રસિધ્ધ રાવ પૂજન અંબરના સિંહાસને બેઠે, રાવપૂજનનું પવિત્ર નામ આજ પણ રજપુતોના હૃદયમાં વિરાજે છે. મહા કવિ ચંદ બારોટની અમૃતમયી વર્ણતાના પ્રસ્તાવમાં રાવપૂજન હજી પણ અમૃર થઈ બેઠો છે. કુશાવહ પૂજનનું મહનીય ચરિત અનુશીલન કયાના પહેલા આપણે પ્રયજન વિશે અંબરના તે સમયેના ભેમિક અધિવાસીઓના વિષયની એક આલેચના કરવી ઉચિત છે. ઉંદરના પ્રાચીન અને વિશુધ્ધ મીન લોકો તે કાળે પાંચવડા નામે પ્રસિધ્ધ હતા, એ પાંચવડા કુળ પાંચ શાખામાં વિભક્ત હતું. અજમેરથી તે યુમનાના પાસેના પ્રદેશ સુધી કાલી ને નામે જે શેલમાળા ચાલી જાય છે, તે શેલમાળા પ્રાચીન પાંચ. વડાની આવાસ ભૂમિ, તે વિશાળગિરિત્રજના એક સ્થાને તેઓએ પોતાના કુળદેવી અંબાના સ્મ રણ માટે અંબર નગર સ્થાપ્યું. અંબાદેવીને મીન લોકે ઘાટ્ટાણી કહેતા હતા, તે વિસ્તૃત પર્વત માળામાં મીનના ગંગ, માત્ર વગેરે મેટાં નગરો પ્રતિષ્ઠિત હતા. તે ગિરિમાળામાં મીન લોક સુખથી સ્વતંત્રતા ભોગવતા હતા, ચારે તરફના રપુતના પ્રભાવની સ્પર્ધા કરતા તેઓ, પિતાનું રાજ ગુખથી ભોગવતા હતા, તે સઘળા મીન લોકો માટે એક પ્રાચીન નાઈન નગરમાં રહેતા હતા. બાબર અને હુમાયુન સમ સામાયિક કુશાવહ રાજા વાહારમલે તેનાઇન વાસી મીનની સ્વાધીનતા છીનવી લીધી. એ પાર્વત્ય અધિવાસીઓના ઉપ નામના ઉચ્ચારણ સંબંધે પાર્થકય માલુમ પડે છે, કેટલાક તેઓને મન કહે છે, અને કેટલાક તેઓને મીન કહે છે, એ બંને ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #855 -------------------------------------------------------------------------- ________________ ७१० ટાડે રાજસ્થાન. rr ,, નામ બે જુદા જુદા સંપ્રદાયના છે, જેએ મૅન નામે પ્રસિધ્ધ છે. તેઓ અસલ મૈાલિક અને વિશુધ્ધ અને જેઆ સીન છેતેએ મિશ્ર ગોત્રીય છે, માલિક મૈનમાં હાલ એકજ સંપ્રદાયનુ. વિવરણ જોવામાં આવે છે. તેએ ઉષારા નામે પ્રસિધ્ધ મીન ગેાત્ર ખારપાલ ” અર્થાત્ ” ખારગોત્રમાં વિભક્ત તે ગિલ્ડોટ, ચાહાણુ, તુઆર યદું. પુરીહર, શાલ'કી. શંકલા વીગેરે જુદા જુદા રજપુતાથી પેદા થયેલ છે તે ખારગેત્રી એછામાં આછા આવનસેા ગાત્રમાં વિભક્ત, મીનલેાકેાના કુલાખ્યાતાએ તે સઘળી શાખા પ્ર– શાખાનુ વિવરણ રાખે છે.વિશુધ્ધ ઉષારા સંપ્રદાય આજ અનેકાંશે હીન થઇ. પડયાછે. પણ મિશ્ર મીન લેકે મધ્ય અને પશ્ચિમ ભારતવ ના તિવિડ વનમાં વસે છે, તે પેાતાને રજપુતવશીય કરી ગઈ પામેછે.એ સઘળા વિષયનું આલેાચના કરવાથી માલુમ પડે છે. કેાળી, ભીલ, મૈન,ગડ વીગેરે અસભ્ય પતવાસીએ ભારતવના ક્રિમ નિવાસી એક કાળે તેઓના ભયંકર પ્રતાપે આય વીરે પરાભવ પામ્યા. વેદમાં તેએ સ્યુ નામે કહવાચા. પુરાણુ કાવ્ય વીગેરેમાં દાનવ રાક્ષસ નામે કહેવાયા. આ ક્ષણે હવે અંબરરાજ પુજનની જીવની માટે ફરીથી પ્રવૃત્ત થઇએ. રાવ પૂજન એવા પ્રતિષ્ઠાવાન થઇ ઉઠયા હતા, જે, દીલ્લીશ્વર વીરવર ચાહાણુ પૃથ્વીરાજે પેાતાની બેનને તેને પરણાવી હતી. વીર કેસરી પૃથ્વીરાજ, કુશાવહ રાજપૂજનને વિશેષ સમાન આપતા હતા. દીલ્લીશ્વરના નીચે એકસો આઠ મહાવીર સામતા હતા. તેમાં રાવપૂજનનું ઉચું આસન હતું. પૂજનના પ્રચ’ડ વીરત્વની પાસે અનેક યવન વીશ યુધ્ધ સ્થળેપડયા. વળી વીરવર અટ્ઠાઉદ્દીન પણ તેનાથી પરાજય પામી અપમાનીત થઈ પ્રાણ લઇ ગીજનીમાં પલાયન કરી ગયા. પૂજનપ્રસિધ્ધ ખાઈ ખર ગિરીમામાં યવનાને હરાવી તેઓની વાંસે ગીજની સુધી ગયેા હતેા. એ કુશાવહુની મદદથી વીરવર પૃથ્વીરાજ ચાંદેલ લાકતુ તે મહામારાજ્ય જય કરી શકયા હતા. તેના વીરત્વથી મેહિત પૃથ્વરાજે જીતેલ મહાખા રાજ્ય તેનેજ આપ્યુ, જે ચાસઠ રજપુત્ર વીરેએ કનાજની રાજકુમારીનુ હરણ કરવામાં પૃથ્વી રાજને મદદ આપી હતી. રાવપૂજન તે માંહેલા એક હતેા. સમવેત યવનેાના અને રાઠોડાના પ્રચર્ડ આક્રમણમાંથી પોતાના અધિપતિની રક્ષા કરવા માટે વીર પુરૂષ પૂરાવનેજ જે વીરત્વ દેખાડયું. તેનું વિવરણ મહાકવિ ચંદખાટે તેના મહાકાવ્યમાં જવલંત અક્ષરે આપ્યુ છે. કનારાજ જયચાંદ સાથે પૃથ્વીરાજનું પાંચ દિવસ સુધીભયાવહ યુધ્ધ ચાલ્યું. તે ભીષણ યુધ્ધના પહેલા દિવસે કચ્છાવહ વીર્ પૂજન ગિલ્ફેટ વશીય ગાવીસિંહ સાથે યુધ્ધ સ્થળે પ્રાણ છોડયા. તે બન્ને એક દિવસે એકઠા એક યુધ્ધમાં એકજ રણુસ્થળે પડયા. મહાકવિ ચ'દ ખાટે તેના મહાકાવ્યમાં કચ્છા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #856 -------------------------------------------------------------------------- ________________ મારવાડ અંબર, ૭૬૧ - -- ----- ----- વહ વીર પૂજનના વિરત્વનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે. “ગોવીંદસિંહ રણમાં પડયે થી શત્રુકુળ આનંદથી નૃત્ય કરવા લાગ્યું. ત્યારપછી પૂજન શ્રવણ ભરવા વજનાદે રણસ્થળ કંપીત કરી યુદ્ધમાં ઉતર્યો. બન્ને હાથનાં ખડગ ધારણ કરી સ્વેચ્છના મુંડા કાપવા લાગ્યું. ચારસો દ્ધા એકદમ તેની ઉપર પડયા. કેહડી, પીપાવહ નરસિંહ અને કચુ નામના પાંચ ભાઈઓ તેની પાસે હેવાથી તે શત્રુ કુળના પ્રચંડ આક્રમણમાંથી બચવા તઈયાર થયે. ખડગ અને ભાલા અવીરત ગતિથી ચાલવા લાગ્યાં નરસુંડે રણસ્થળ આવૃત થઈ ગયું. નરશેણિતતરગાકાર રણસ્થળે વહેવા લાગ્યું પૂજને ઈતિમાદના માથા ઉપર લક્ષ્ય કરી ખડગ ચલાવ્યું', એટલામાં તે બનશીબનું મુંડછિન્ન થઈ પૂજનના ચરણમાં પડ્યું. તે સમયે દુધ ખાંચે તેની છાતીમાં ભાલે મા, કુર્મવીર તે આઘાતે મરણ પામ્યું. તેને લઈ અપ્સરામાં વિવાદ થયો. યવન સેનાને એક એક ભાગ રણું ગણે પડવા લાગ્યું. કપાલમાલી મહાકાળે અનેક મુંડ લઈ પોતાની ભયંકર માળામાં નાખ્યા. જ્યારે પૂજન અને ગોવીંદસિંહ પડ્યા તે સમયે દીવસનો એક પહાર માત્ર બાકી હતો. સગોત્રીય વીરને ઉધાર કરવા માટે પહણ સુંખલામુક્ત સિંહની જેમ રણસ્થળે આવ્યો. કનોજની સેનાએ પાછા પગલાં ક્યાં. જયચાંદની મહામેઘસ્વરૂપ વિશાળ સેના માથું ફેરવી પલાયન કરવા લાગી, પૂજનને ભાઈ પોતાના પુત્રની સાથે કર્ણની જેમ ભયંકર વીરત્વ દેખાડેવા લાગ્યું. પણ પિતા પુત્ર, તે ભયંકર રણથળમાં પડી સૂર્યલેકમાં ગયા. પિતા પૂજનના પરલોકવાસ ઉપર મેલીસિંહ અંબરના સિંહાસને બેઠે. મેલીસિંહની બાબતમાં થોડું વિવરણ માલુમ પડે છે. મેલસિંહ પુજનને ઉપયુકત પુત્ર હતો. રાજનિતિમાં અને યુદ્ધનીતિમાં તેની વિલક્ષણ પારદર્શીતા હતી. મેલીસિહે અનેક યુધ્ધમાં જય મેળવ્યું હતો. તેણે રૂઝાહી નગરમાં માંદુઉપર જે જ્ય મેળવ્યું તે વિશેષ પ્રસિધ. મેલીસિંહ પછીના અગીયાર રાજાઓના નામ ભાટ ગ્રંથમાં જોવામાં આવે છે. અગીયાર રાજાઓમાં છેવટને પૃથ્વીરાજ હતું. તેના સતર પુત્ર હતા. પૃથ્વીરાજે તેમાંથી બાર પુત્રોને ભૂમિસંપત્તિ આપી. તેમાંથી કેટલાક અંબર રાજ્યની બહાર જઈ મોટી શાખા રાખવા સત્તાવાળા થયા. પૃથ્વીરાજની સંતતીમાંથી એક સંતતિએ વિશાળ રાજ્ય સ્થાપ્યું. તે રાજપુરૂષનું નામ બલોજી. તે મેલીસિંહની નીચેની છઠ્ઠી પેઢીએ આવેલા ઉદયસિંહને ત્રીજો પુત્ર હતા. પિતાના રાજ્યત્વ કાળે બલેજ અંબરને છોડ સ્વાપાત અમૃતસર નામના નગરમાં ગયે. તે અમૃતસરના સંકીર્ણ ક્ષેત્રમાં પ્રસિધ્ધ શેખાવતી રાજ્યનું બીજ વવાયું. શેખાવતીનું વૃતાંત એગ્ય સ્થળે વણિત થાશે. એમ કહેવાય છે જે અંબરપતિ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #857 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ટાડ રાજસ્થાન રાજ દેઉલ નામના પવિત્ર સ્થળે ગયા. તે પુણ્યસ્થળ સિનદના સાગર સંગમના પ્રદેશ પાસે આવેલુ. તે પોતાના પુત્ર ભીમ થકી ગુપ્તભાવે નીહત હતા. ભાટ ગ્રંથમાં વર્ણવેલ છે. પિતૃઘાતી ભીમનુ મુખ રાક્ષસના જેવું અતિ ભચાનક હતું. પિતૃઘાતક ભીમ પોતાના પુત્ર અશકના હાથે મરણ પામ્યા ઐશક ના ભાઇઓએ તે નિષ્ઠુર કર્મ કરવા તેને ઉત્સાહિત કર્યાં હતા. પૃથ્વીરાજન! એક ંદર સત્તર પુત્રા હતા. તેમાંથી તેણે ખાર પુત્રાને સારી સંપતિ આપી, તેની સંતતિ પૈકી ખજી નામના એક રજપુત હતા,તે મેલીસીં હની નીચેની છઠ્ઠી પેઢીના ઉદય કના ત્રીજો પુત્ર. પિતાના રાજત્રકાળમાં ખલેાજી સવા પાત અમૃતસરમાં ગયા. તે અમૃસરના સંકીર્ણ ક્ષેત્રમાં પ્રસિધ્ધ શેખાવતી રાજ્યનું બીજ રોપાયુ. શેખાવતીના વૃત્તાંત યથા સ્થળે વર્ણિત થાશે, આ ક્ષેણે આપણે પૃથ્વીરાજના સંતાન સંતતિએના વૃત્તાંતનુ અનુશીલન કરવાનુ છે એમ કહેવાય છે જે અંબરપતિ પૃથ્વીરાજ દેવલ નામના પ્રસિધ્ધ તીર્થે યાત્રાએ ગયા. તે પુણ્યસ્થળ સધુ નદના સાગર સંગમના તટ ઉપર આવેલું, તેને તેના પુત્ર ભીમે ગુપ્તભાવે વધ કયે, ભાટ્ટ ગ્રંથમાં વર્ણવેલ છે જે, પિતૃઘાતી પાખંડ ભીમનું વદનમ`ડળ રાક્ષસના જેવું ભયાનક હતુ, ભીમ પણ તેના પુત્રથી હણાયા ઐશકણે તેના ગુપ્ત વધ કર્યાં, ભીમે પિતૃવધથી પેદા થયેલ ઘાર પાપનું પ્રાય. શ્રિત કર્યું, ઐશકના ભાઇઓએ તેને તે નિષ્ઠુર કામ કરવા ઉત્સાહિત કર્યાં, તી દર્શન કરી પિતૃ હત્યાનું પાપ ધાવાને અકશણે સકલ્પ ક ઐશક પછી બાહારમલ નામના રાજા અંબરના સીંહાસને અભિષિક્ત થયા. કુશાવતુ રાજાએમાં એ રાજાએ સહુથી પહેલાં મુસલમાનની શ્યતા સ્ત્રીકારી ખબરની ષડાષાપચાર પૂજા કરી વાહારમલે હુમાયુનના તાખામાં પાંચ હઝાર સેનાના અધિપતિની પદવી મેળવી વાહારમલ પછી તેને પુત્ર ભગવાનદાસ અંબર સીહાસને બેઠો. પિતાકરતાં પુત્ર મોગલ સમ્રાટને વિશેષ અનુગત થઇ પડયા. ભગવાનદાસ મેગલ કુળકેસરી અકબરનો બધુ હતા, કેવી મેહની શક્તિથી અકબરે ભગવાનદાસને વશ · ક. તેને નિર્ણય થઈ શક્તા નથી. અકબરમાં એવા અનુપમ ગુણ હતા કે જેથી તે સઘળી તે સમયની રજપુત જાતને કરાપત કરવા શકિતવાળા થયા હતા. માત્ર એક વીર શ્રેષ્ટ પ્રત.પસિહ સિવાય સઘળા રજપુત રાજાઓએ અકખરની વશ્યતા ચીકારી.રાજા ભગવાનદાસેજ, સહુથી પહેલાં મોગલરાજ સાથે વૈવાહિક સૂત્રે બધાઈ • ૨૪પુત કુળને કલંકિત કર્યું. ઇ. સ. ૧૫૮૬. તેણે પાતાની પુત્રીને રાજકુમાર સલીમને પરણાવી .બેનશીબ ખુશરૂ એ અયોગ્ય અપવિત્ર વિવાહ બંધનનું ફળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #858 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-અંબર. ७६३ ભગવાનદાસ પછી તેને ભત્રીજે માનસિહ અંબરના સિંહાસને બેઠે. માનસિંહ અકબરની સભામાંમાં એક રન, અકબરના સિભાગ્યમાં અને ઉન્નતિમાં માનસિંહ મદદગાર, માનસિંહ અકબરના મૃત્યુનું પ્રધાન કારણ, તે પ્રચંડ કુશાવહ વીરના બાહબળે મોગલ સમ્રાટ અકબરે ભારતવર્ષને અડધે ભાગ લીધો. અકબરે પિતાના પ્રતિનિધિના પદે તેને નીમી ઘણું કઠેર અને મુશ્કેલ કાર્ય સાધ્યાં, અકબરનો જે માનસિંહ ઉપર વિશ્વાસ હતો તે જ માનસિંહે તેને બદલે આપ્યો. તેણે પિતાના દેશનું અકલ્યાણ કરી અકબરના વિશ્વાસને ઉપયુક્ત બદલે માનસિંહે આયે. નેતનથી તે સાગર ઉપકુલ સુધી પ્રસિધ્ધ ભૂભાગ માનસિંહના બાહુ બળે જતા. તેણે ઓરીસા પ્રદેશ ઉપર જય મેળો બંગાળ વિહાર દક્ષિણાય કાબુલ વીગેરે પ્રદેશે તેના શાસનમાં સોપાયા, રજપુતે સાથે વૈવાહિક સૂત્રે બધાઈ અકબરે વિચાર્યું કે પોતાનું સામ્રાજ્ય હવે આફત વિના રહેશે. પણ તેમ વિચારવાથી અકબર મોટા ભ્રમમાં પડો. રાજા માનસિંહે તેની આંખમાં આંગળી નાંખી તે ભ્રમ દેખાડી આયે, એવીરીતને વૈજાત્યવિવાહ ગૃહવિપ્લવનુ પ્રધાન કારણ યવનથી પેદા થયેલા રાજકુમાર સાથે રજપુતાણીથી પેદા થયેલ રાજકુમાર વિશ્વેષભાવાપન્ન થયા જેઓ રજપુત શેણિતમાં પિદા થયા તેઓ માતૃકુળ તરફ વિશેષ અનુરાગ દેખાડવા લાગ્યા. આવી રીતની ગડબડાટમાં મેગલ સમ્રાજ્ય મોટા આફત સમુદ્રમાં ડુબી. માનસિંહના કાકાની દીકરી સાથે સલીમને વિવાહ થયે હતે એ સંબંધના કારણથી અને તેના બાહુબળના કારણથી અંબરરાજ માનસિંહ વિશેષ ક્ષમતશાલી થયે અંબરરાજની એક ક્ષમતાશાલિતાને નાશ કરવા જતાં ખુદ અકબરે પિતાને નાશ કર્યો. એક સમયે અકબરે એક પ્રકારનું માજમ તૈયાર કર્યું. તેમાંના અદ્ધ ભાગમાં વિષ મિશ્રિત કરી માનસિંહને તે આપવા તૈયાર રાખ્યું. બીજે અદ્ધ ભાગ જેમાં વિષ મિશ્રિત નહોતું તે પિતા માટે તૈયાર રાખે. ધમને કે અપ્રતિહત પ્રભાવ છે ! મેગલ સમ્રાટે, જાણ્યા બુજ્યા વિના વિષમિશ્રિત માજમ ખાધું. પાપનું પ્રાયશ્ચિત છેડા સમયમાં થયું. નિરપરાધી વિશુદ્ધ આશામીનું અનિષ્ટ કરવા જતાં, પિતાનાજ ઈર્ષાવલ્ડિમાં પોતેજ બળી મુઓ. અકબરને મુમુકાળ પાસે આવેલું હોવાથી માનસિંહે દિલ્લીના પ્રકૃત ઉત્તરાધિકારીની વિરૂદ્ધ પોતાના ભાણેજ રાજકુમાર ખુશરૂને દિલ્લીના સિંહાસને બેસારવા પ્રપંચ કર્યો. પણ મેગલ સમ્રાટ અકબરે જીવતાં જીવતાં સેલિમના માથા ઉપર રાજ મુગટ મુકી દીધું. ત્યારપછી સેલીમ જહાંગીર નામ ધારણ કરી ભારતવર્ષના સિંહાસને બેઠે, માનસિંહને પ્રપંચ થડા સમય માટે શાંત થયે. તેને મંગળામાં સમાટે મોકલ્યું. બંગાળામાં માનસિંહે પાછા પ્રપંચ ઉઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #859 -------------------------------------------------------------------------- ________________ ७६४ રૅડ રાજસ્થાન, w મોગલ સમ્રાટ જહાંગીરે ખુશરૂને પક કેદ કર્યો. વળી તેણે તેના અનુચરને ભયંકર રીતે સંહાર કર્યો. અંબરરાજ માનસિંહ પ્રબળ પરાકાંત હોઈ જહાંગીરથી તે જાહેરમાં તેના પ્રપંચિક કામના માટે શાતિ પામે નહિ. તે સમયે વીશ હઝાર રજપુતોની સેના તેના તાબામાં હતી. અંબરના રાસાગ્રંથમાં લખેલ છે. જહાંગીરે માનસિંહના દશ કરોડ રૂપૈયા દંડ કર્યા. ફેરીસ્તામાં વર્ણવેલ છે. અંબરરાજ માનસિંહ ઈ. સ. ૧૬૧૫ માં બંગાળા દેશમાં પહેલેકવાસી થયે. માનસિંહના પર કવાસ ઉપર તેને પુત્ર ભાવસિંહ, અંબરના સિંહાસને સમ્રાટ જહાંગીરથી અભિષિક્ત થયે. રાવ ભાવસિંહ અતી લક્ષીણ બુદ્ધિવાળે હતે. બીલકુલ દીનભાવે માત્ર ચાર વર્ષ રાજ્ય કરી તે ઉત્કટ પાનાસક્તિથી ઈ. સ. ૧૬૪૧ માં પરલોકગામી થયે. ત્યારપછી માતાસિંહ અંબરના સિંહાસને બેઠે. તે પણ તેના પિતાના જે પાનાસક્ત હતા. વળી ભારી લંપટતાના દેશે ફસાઈ જઈ તે મરણ પામે. મહારાજ માનસિંહના તે બંને અગ્ય ઉત્તરાધિકારીની બુદ્ધિની નબળાઈથી અંબરને ગૌરવ સૂર્ય ઘણા દરજજે નિસ્તેજ થયું. તે સમયે યોધપુરના રાજાઓ સમ્રાટની સભામાં પ્રાધાન્ય પામ્યા. જહાંગીરે પિતાની રજપુતાણી ભાય યોધાબાઈની મરચનાથી માનસિંહના પત્ર જયસિંહને અંબરના સિંહાસને અભિષિક્ત કર્યો. એ થકી સમ્રાટ જહાંગીરની પ્રિયતમ મહિષિ ઈષ્યવાળી થઈ. સમ્રાટે જયસિંહને અંબર રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો. સિંહ રજપુતસ્થાનમાં મીરજા નામે પ્રસિદ્ધ થયે. તે માનસિંહને યેગ્યવંશધર ભાવસિંહ અને માતાસિંહની બુદ્ધિની નબળાઈને લીધે જે અંબરરાજ્ય હનતેજ થઈ ગયું હતું તે અંબરરાય આજ મીરજા જયસિંહની દક્ષતાથી ઘણે દરજજો સારી સ્થિતિમાં આવ્યું. ઔરંગઝેબના શાસનકાળમાં તેણે મોગલ સામ્રાજ્યના અનેક ઉપકાર કર્યો. તે સઘળા ઉપકારોને બદલામાં સમ્રાટે તેને છ હઝાર સિનિકોને સેનાપતિ બનાવ્યું. એ કુશાવહ વીર જયસિંહના કૌશળ જાળથી છત્રપતિ શિવાજી પકડાઈ ગયે. શિવાજીને નિરાપદે રાખવા જયસિંહે પ્રતિજ્ઞા લીધી હતી. પણ ઓરંગઝેબની કુટતાથી તેની તે પ્રતિજ્ઞામાં વ્યાઘાત થાય તેવું તેને માલુમ પડયું. જેથી તેણે મહારાષ્ટ્રસિંહ શિવાજીને પલાયન કરવામાં સહાય આપી. એવી રીતની મહાનુભાવકતા સામાન્ય કહેવાય નહિ. એ જયસિંહની કપટતામાં વીર્યવાન મેગલ રાજકુમારની સઘળી મહેનત સુફળ થઈ નહિ. તેની હશીયારી રાજકુમાર દારાની સાથે વિશ્વાસઘાતકતા, કરવામાં ક્ષીણ તેજ થઈ પડી. એવાં સઘળાં આચરણથી જયસિંહને સ્વભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #860 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-અંબર. ૭૬૫ ઉદ્ધત થઈ ગયું. તેના તાબામાં બાવીશ હઝાર રજપુત સવારે અને બાવીશ સામંત રાજા હતા. તે સઘળા જયસિંહની આજ્ઞા માથે લઈ, યુદ્ધક્ષેત્રમાં ઉતરતા હતા. ઐશકણું પછી વાહારમલ નામને રજા અંબરની ગાદીએ બેઠે, કુશાવહ રજાઓમાં સહુથી પહેલાં તેણે મુસલમાનની વક્યતા સ્વીકારી. બાબરની ષોડષેપ ચારે પૂજા કરી વહારમલે તેના પુત્ર હુમાયુનના તાબામાં પાંચ હઝાર સિનિકના અધિપત્ય હો મેળવ્યું. વહારમલ પછી તેને પુત્ર ભગવાનદાસ અંબરના સિંહાસને અભિષિક્ત થયે. પિતા કરતાં પુત્ર મેગલને વિશેષ અનુગત નીવડે. ભગવાનદાસ મોગલ કુળ કેસરી અકબરને પરમબંધું હતું. અકબરને એ અલોકિક ગુણ હતું કે જેથી તે સઘળી રજપુત સમિતિને કટાયત કરી દેવા સમર્થ થયે. વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહ વિના સઘળા રજપુતે એકવાર અકબરના. અધીન હતા. રાજા ભગવાનદાસેજ રહુથી પહેલાં યવનને પુત્રી આપી, રજપુત કુલને કલંકિત કર્યું. ઈ. સ. ૫૮૬ માં તેણે પોતાની પુત્રીને રાજકુમાર સલીમને પરણાવી એ અયોગ્ય અને અપવિત્ર પરિણય સંબંધનું ફળ બેનશીબ ખશરૂ પેદા થયે. ભગવાનદાસ પછી તેને ભત્રીજે માનસિંહ અંબરના સિંહાસને બેઠે. માનસિંહ અકબરની સભાનું ઉજજવળ રત્ન. માનસિંહ અકબરના સૌભાગ્ય અને ઉન્નતિનું પ્રધાન કારણ. માનસિંહના પ્રચંડ બાહુબળે અકબર ભારતવર્ષને અદ્ધભાગ જીતી શક્યા હતા. માનસિહ, અકબરના મૃત્યુનું મુખ્ય કારણ અકબરે, તેને પિતાના પ્રતિનિધિના પદે નીમીસારા કામ સાધ્યાં. માનસિંહે દેશનું અને સ્વ જાતિનું અનિષ્ટ કર્યું. તેનાથી તે સાગર સુધીને ભૂભાગ માનસિંહના બાહુબળથી છતા. તેણે ઉડીખ્યાને જય કર્યો. બંગાળા, વિહાર, દાક્ષિણાય અને કાબુલ તેના કબજામાં સેંધાણો. રજપુતોની સાથે વૈવાહિક સૂત્રે બંધાઈ અકબરે વિચાર્યું. હવે ભારતવર્ષનું સામ્રાજ્ય નિરાપદ રહેશે તે વાત તેની સાચી નવી. નહિ. રાજા માનસિંહે તેની આંખમાં આગળી ઘાલી, તેને ભ્રમ દેખાડશે. એવું વૈજાત્ય પરિણય બંધન ગૃહ વિપ્લવનુહતું મુખ્ય કારણ, વનીતાના ગર્ભે પેદા થએલ રાજકમાર સાથે રજપુતાણીના પેટે પેદા થયેલ રાજકુમારને મનમેળ રહેતે નહિ ટુંકામાં તે પરસ્પરના શત્રુ હતા. ઘણું કરી જેઓ રજપુત શોણિતથી પેદા થયેલા હતા તેઓ માતૃકુળ ઉપર વિશેષ અનુરાગ દેખાડી મામાની અને માના બાપની પ્રભુતા વધારતા હતા. એવી રીતની અવસ્થામાં રજપુતેએ ભારતવર્ષને આફતમાં પાડયું અને રાજ્યના વિરૂદ્ધ ખટપટ કરવા લાગ્યા. માનસિહના કાકાની પુત્રી સાથે સેલીમનો વિવાહ થયે. એ સંબંધથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #861 -------------------------------------------------------------------------- ________________ ७६६ ટોડ રાજસ્થાન. અંબર રાજને મેટી સત્તા મળી. વળી તેના સારા ગુણે પણ પુષ્કળ સતા મેળવવામાં પ્રધાન કારણ હતા અબરરાજને એ પૂર્ણ પ્રતાપ નાશ કરવા જતાં અકબર ખુદા નાશ પામ્ય માનસિહને પ્રતાપ રતિદિન વધતે જોઈ દિલ્લીશ્વર અકબરના હૃદયમાં વિષમ છેષનળ સળગી ઉઠે માનસિંહને તેણે પ્રચડ સામાવાળા અને પ્રતિ દ્વી મા તે મનમાં વિચારતે હતે જે માનસિહ તેને સિહાસન ભ્રષ્ટ કરવા ચેણ કરે છે. તેણે માનસિહની છઘાસામાં ચિત્ત નાંખ્યું. મોગલ સમ્રાટ માનસિંહની ગુમ હત્યા કરાવવા ચણા કરવા લાગ્યા. દુરાચારીની દુરાકાંક્ષા સાધવામાં આ જગતમાં ઊપાયને અભાવનથી. અકબર વિપુલબળશાળી, માનસિંહ તેની પાસે તૃણથકી પણ તુચ્છ હતું. પણ મેગલ સમ્રાટે બીકણની જેમ માનસિંહની હત્યા કરવા ચેષ્ટા કરી. રામસિંહ મહારાજ જયસિંહને એક પુત્ર હતા, પિતાના પરફેકવાસ ઉપર તેજ અંબરના સિંહાસને બેઠે. સમ્રાટે તેને ચાર હજાર સિનિકને સેનાપતિ બનાવ્યું. રામસિંહના ચરિતનું વિવરણ જોવામાં આવતું નથી. તેના મૃત્યુ પછી વિષણસિંહ અંબરના સિંહાસને બેઠે વિષણસિંહ માત્ર થડા દિવસ રાજ્ય કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #862 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય. શિવે જયસિંહને અભિષેક. તેનું આજમશાહના પક્ષનું અવલંબન. સમ્રાટે કરેલ અંબરનું અપહરણ, જયસિંહે કરેલ મુસલમાન દુરીકરણ, તેનું ચરિત. જોતિશ શાસ્ત્રમાં તેની દક્ષતા, મોગલ બાદશાહીનાં વિપ્લવ કાળમાં તેનું આચરણ. બહુ વિવાહથી પેદા થયેલ અનિષ્ટનું વિવરણ જયસિંહના અભિષેક કાલે અંબરની સીમા. જયપુર, પ્રતિકા, રાજાને અને દેટીને જય, રજપુત ચરિત જયસિંહની મધપાનાસકિત, તેના ગુણગુણ, અશ્વમેધ યજ્ઞના અનુકાનમાં તેની વાસના, તેની સંકલિત ગ્રંથાવળી, તેનું મૃત્યુ, તેની પત્નીઓનું સહમરણ. વષણસિંહના સ્વર્ગવાસ પછી સંવત્ ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯)માં જ્યસિંહ અંબરના સિંહાસને અભિષિકત થયો. ઇતિહાસમાં તે શેવે જયસિંહ નામથી પ્રસિધ્ધ છે. તેના અભિષેક પછી સમ્રાટ ઔરંગઝેબ માત્ર છ માસ છે ઓરંગઝેબના મરણ પછી ભારતવર્ષના સિંહાસન માટે તેના પુત્રોમાં ભયંકર કલહ ઉત્પન્ન થયે. શેસિંહે આજમશાહને પક્ષ પકડયે. તે આજમશાહ સાથે શાહઆલમની વિરૂધ્ધ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. ઢેલપુરમાં તે ભયંકર યુદ્ધ થયું તે યુદ્ધમાં આજમને અને તેના પુત્ર બીદારબખ્તને બીલકુલ પરાજય થયે. શાહઆલમ બહાદુરશાહ નામ ધારણ કરી દિલ્લીના સિંહાસને બેઠો. રાજસિંહાસન મેળવી બહાદુરશાહે અંબર ઉપર પિતાની તીવ્રષ્ટિ નાંખી. અંબર રાજ શોવેસિંહે તેના વિરૂધે આજમને પક્ષ પકડ હતું. આ ક્ષણે તેના વિરૂધ્ધા ચરણળની ઠીક શાસ્તિ આપવા બહાદુરશાહ તત્પર થયે. તેણે અંબર રાજ્ય ખેચી લઈ તેની ગાદી ઉપર એક મુસલમાનને અભિષિકત કે નવાભિષિક્ત રાજા એક નવું દળ લઈ અંબરમાં રહેવા આવ્યો પણ શેવે જયસિહે અંબરમાં પેસી મેગલ દળને હાંકી કાઢયું. ત્યારપછી તેણે પિતાના રક્ષણમાટે મારવાડના અધીશ્વર અજીતસિંહની દોસ્તી બાંધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #863 -------------------------------------------------------------------------- ________________ ७६८ ટાર રાજસ્થાન. મહારાજ જયસિંહું એકંદર' ચુમાલી વર્ષ રાજ્ય કર્યું. એ લાંબા કાળમાં તે અનેકવાર અનેક યુધ્ધમાં મવૃત થયા હતા. તે ખુદીરાજ્યના ભય ંકર શત્રુ હતા. ખુદીરાજ બુધિસંહ અને તેના પુત્ર ઉમેદસિંહ જયસિહુના પુષ્કળ અત્યા ચારથી પીડાયા હતા. મહારાજ શાવે જયસિંહ એક સર્વ શાસ્ત્રજ્ઞ ભૂપતિ હતા. રાજનીતિ, યુધ્ધનીતિ, ધર્મનીતિ, ઇતિહાસ, સાહિત્ય વીગેરેમાં તેની ભારે કુશળતા હતી. બહુદર્શી, સમાજ તત્વજ્ઞાનીની જેમ પ્રજાવના માટે તેણે જુદી જુદી જાતના કાયદા માંધ્યા. ગા`ધ પાશ્ચાત્ય લોકો રજપુતેાને ઘણું કરી શાસ્ત્રજ્ઞાનહીન કહેછે પણ તેની એવી ધારણા ભ્રાંત છે. તે માત્ર શાવેસિહના ચરિતથી માલુમ પડેછે. આજ પાશ્ચાત્ય સભ્યતા અને જ્ઞાનના વિમળ આલેકથી રજપુત રાજાઓની ખીલી, લેાનટેનીસ વીગેરે ક્રીડામાં અભિજ્ઞતા મેળવી. પિતૃપુરૂષોને અસલ સારી રમતાને ત્યાગ કરી પોતાના શિક્ષક તથા પૃષ્ટપેષકપાસ સંમાનિત થયા છે ખરા પણ તેની અભિન્નતા આકાશ પુષ્પની જેવી વ્યર્થ છે એમ સમજી શકાયછે. જયસિંહની જેમ કેટલા પાશ્ચાત્ય રાજાઓએ શાસ્ત્રમાં અત્તિજ્ઞતા મેળવીછે. જયસિ’હની શાસ્ત્રજ્ઞતાની આલેાચનામાં હવે આપણે પ્રવૃત થઇએ મહારાજ વેસિંહે પ્રસિદ્ધ જયપુરની પ્રતિષ્ટા કરી મહાત્મા ટોડ સાહેબે તે જયપુરની મશંસા કરી કહેલ છે જે ‘ ભારતવર્ષમાં એક માત્ર જયપુરજ સુંદર રીતે ગતિ છે. તે રસ્તાએ એવા સીધા અને એકળા છેજે એવા ભારતવર્ષના કાઇ પુરમાં નથી. ખંગાળાના એક મહા પુરૂષના ઉપદેશના અનુસારે, વેસિ હે જયપુર બાંધ્યું. તે મંગાળાના મહા પુરૂષનું નામ વિદ્યાધર. મહાત્મ વિદ્યાધર ખગાળાના કયા ગામમાં, કચા કુળમાં ઉત્પન્ન થયા હતા. તેનું વિવરણ હાથ આવતું નથી. તે પરમ પડિત હતા, આ જાતિના સઘળા શાસ્ત્રમાં તેની સારી પારદર્શિતા હતી. ઘણું કરીને તે જ્યાતિષશાસ્ત્રમાં વિશેષ નિપૂણ હતા. વિદ્યાધરનીજ મદદથી શેવેસિહ પોતાનીઅદભૂત યતિષ ગણનામાં સફળતા મેળવી, દિલ્હીના સમ્રાટ મહમદશાહેતેની જયેતિષશાસ્ત્રની પારદર્શિતા જોઈ અને તેથી સ ંતુષ્ટ થઇ તે સમયની પ ́જીકા શેાધવાનો ભાર મહારાજ શાવેજયસિહુને સોંપ્યા. ગ્રહ નક્ષત્ર વીગેરેની ગતિ અને આકાર જોવા માટે મહારાજ Àાવેજયસિંહૈ, દિલ્લીમાં, જયપુરમાં, કાશીમાં અને મથુરામાં એક એક ગ્રહદન મંદિરની સ્થાપના કરી, જેમાં ઉપયેાગનાં જુદાં જુદાં ચત્ર આપ્યાં, ગ્રહદર્શનથી અને યંત્રની સહાયથી તે ગ્રહ વીગેરેની જે ગણના કરતા હતા. તે સપૂર્ણ અભ્રાંત હતી. અનેક જ્યોતિર્વિદ મહામહેાપાધ્યાય લાકા જયસિંહનું એ ખાખતનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #864 -------------------------------------------------------------------------- ________________ મારવાડ-અંબર. ७६८ કાર્ય જોઈ વિસ્મિત થાતા. આજે ભારતવર્ષના અધપાત સાથે આર્ય તિષ શાસ્ત્રનું અધ:પતન થવાનો ઉપકમ થયેલ છે. તેની સાથે પંડિતવર જયસિંહના તિષશાત્ર સંબંધી કાર્યને અધઃપાત થયા. થાતાં કાળગભે વિલીન થઈ ગયેલ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શ સિંહને એ પ્રગાઢ અનુરાગ હતો જે તેણે તે વિષયના જ્ઞાનના લાભ માટે દેશદેશાંતરે લોક કલ્યા. તેના શાસન કાળમાં મેનુમેલ નામનો એક પાચુગીઝ પાદરી ભારતવર્ષમાં આવ્યું. શ સિંહે તેની પાસેથી એક સમયે સાંભળ્યું જે પિચુગીઝમાં જ્યોતિષ શાસ્ત્રની પુષ્કળ ઉન્નતિ છે એ હર્ષકારક સમાચાર સાંભળી અંબરરાજ શોયસિહ, તે પાદરી સાથે કેટલાક પંડિતોને પાચુંગાલમાં રાજા માન્યુધાની સભામાં મોકલ્યા. એ ઘટના પછી રાજા માન્યુએ પોતાના એક પંડિતને ભારતવર્ષમાં મોકલ્યો. તેનું ના સેવીપાટાડી શીલવા હતું, ભારતવર્ષમાં તે ૫ડિતે આવી અંબરરાજ જયસિંહને પ્રસિદ્ધ તિવિંદડીલાહાવરનું જ્યોતિરક આપ્યું તે નવી તાલિકા લઈ જયસિંહે જાતિશ્વક જોઈ કહ્યું “જે પ્રકૃત પરિદર્શન સાથે આ તાલિકા મેળવી લેવાથી તેમાં ચંદ્રના સ્થિતી નિર્દેશ સાબળે અદ્ધ અક્ષાંશને પ્રભેદ આવી જાય છે. તેણે કી તિવિદઉલગનીને યવડીમાં ભાવ દેખાડ વળી ડીલાતાવરનાં ચના મેરી ઉપેક્ષા કરી. અંબરરાજને એવી રીતને ગર્વ કરવાની સંપૂર્ણ ક્ષમતા હતી, શાથી કે તેણે બનાવેલાં સાચાં હોઈ ગરદન અબ્રાંત કરી દેતાં હતાં. આ ઉપરથી કહેવું સિદ્ધ થાય છે, જે અંબરરાજ શોવજયસિંહ સામાન્ય તિશશાસ્ત્રવેત્તા નહોતે પિતાની અભિસતાની હાથે તેણે તિષશાસનું એક એક પુસ્તક સંકલન કર્યું તેનું નામ જીયાજે મહામદશાહી છે, તેણે એ પુસ્તક સમ્રાટ મહમદશાહને અર્પણ કર્યું. એક ગ્રંથમાં તે ૨ સંકેત નાંખ્યા છે તે સંકેતની મદદથી રાજસ્થાનમાં પંજીકા વગેરે તૈયાર થાય છે. યાજે મહમદશાહીની પ્રસ્તાવનામાં શેવે જયસિંહે વિશ્વસ્ત્ર જગદિશ્વરનું અદભૂત કોશલ વર્ણવેલ છે. શાંતિન સુખાસ્વાદન કરવામાં શાસ્ત્રાલોચન વિશેષ મદદગાર છે, મહારાજ જયસિંહના ભાગ્યમાં તેવી શાંતિ ઘટી નહિ, અસંખ્ય તફાને અને પ્રપંચમાં પડી તેણે સુંદર શાસાલોચના વિશેષ ધ્યાનથી કરી નહિ. શોલેજયસિંહની કારકિર્દીમાં મેગલ સામ્રાજ્યનો અધઃપાત અને મહારાષ્ટ્રીય બળને સારો પ્રાદુર્ભાવ થયો. આ ભયાનક સંધર્ષમાં પડી ઘણાં હિંદ - ચણ વિચણિત થયાં. અંબરરાજ શેવે જયસિંહે એ તેફાનમાં પોતાનું રાજ્ય દ્રઢ રીતે અને સુંદર રીતે જાળવ્યું. તેના અદભૂત ગુણગ્રામ જોઈ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #865 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન. ઉપર ભકિત અને શ્રદ્ધા કયા વિના ચાલે તેમ નથી. મેગલ સામ્રાજ્યના ધીમે પ્રીમે થતા અધઃપાત જોઈ અમરરાજે મનમાં નકકી કર્યું, તે વિશાળ રાજ્યના દૈવ સાવશેષમાંથી અમરરાજ્યની રક્ષા થાશે. ઘણા દરજ્જે તેને તે ઉદ્યદેશ સફળ થયા તેણે પોતાના પતિ મેગલ સમ્રાટ તરફ વિશ્વાસઘાતકતા કરી નહિ. મેગલ સ– મ્રાટની કાપુરૂષતાથી સૈા ભાઇઆ ઉપર તેને પ્રપંચ બરબાદ થઈ પડયા. મહારાજ સિંહુ ઊંચા પદે પહોંચ્યા પણ સ્વાતિ અને સ્વરાજ્યની સુખ સમૃદ્ધિના માટે અધ નહોતા તેના ઉદ્યમે જીજીયા કર નિકળી ગયા. તેણે વ્હટના ઉન્નતિ માર્ગમાં પ્રતિરોધ કર્યો. ७७० મહારાજ શાવેજયસિંહના એકસો નવ ગુણનું વિવરણુ અંબરના રાસા ગ્રંથમાં માલુમ પડેછે. મહારાજ વિસિંહના બે પુત્ર એકનું જયસિંહુ અને બીજાનું નામ વિજયસિંહ. જયસિંહના અભિષેક ઉપર વિજયસિહુની માએ પેાતાના પુત્રની પ્રાણુનાશની શંકાએ તેને પેાતાના ચીરના કીચીવારા નગરમાં મેકયેા. વિજયસિંહ માટેા થયા ત્યારે તેની માએ તેને પુષ્કળ દ્રવ્ય આપી તેને કહ્યું. “ ભાઈ આ સઘળાં રત્ન લઇ તું રાજધાનીમાં જા અને સમ્રાટના દીવાન કમરૂદીનને લાંચ આપી તેના અનુગ્રહ મેળવવા તજવીજ કર. તે ચાહશે તે તુંને અખર રાજ્ય અપાવી શકશે,” માતાના ઉપદેશના અનુસારે વિજયસિંહું રાજધાનીમાં આવ્યેા. તેણે ધન રત્ના આપી વજીરની મહેરબાની મેળવી કરૂદીને સંતુષ્ટ થઇ પુછ્યુ આપ આ ક્ષણે શું ચાહે ” વિજયસિ ંહે તે સમયે મુસા નામના જન પદ ચાહ્યો તેણે તે પેાતાના ભાઈ જયસિંહ પાસેથી મેળળ્યા, પણ તેની મા તેથી સંતુષ્ટ ન થતાં આબર રાજ્ય લેવાને તેણે તેને કહ્યું તે દુરાકાંક્ષા શું સફ્ળ થાય ? તેના ઉપદેશથી વિજયસિંહે વજીર કમરૂદીનને કહ્યું જો મને અખરના સિ'હાસને બેસાડી શકે તે સમ્રાટને હું પાંચ કરોડ રૂપીઆ આપું અને પાંચ હઝાર સવારો લઇ તેની સેવા કરૂ ' વજીર કમરૂદીને તે વાત સમ્રાટને જણાવી. સમ્રાટે પહેલાંતે તેના ઉપર વિશ્વાસ ન રાખતાં કહ્યું “તેના જામીન ફેણ, જે વિજયસિંહ પાતાની પ્રતિજ્ઞા ન પાળે તે ” કંમીને કહ્યું, “ તેના હું જવાબદાર વિજયસિંહનો જામીન હુ” ત્યારે સમ્રાટ સંમત થયે ત્યારપછી વિજયસિ’હ માટે અખરની સનદ તૈયાર થવા લાગી. જયસિંહના સારા પરિચિત માણસ ખોદારાતખાંએ તે સઘળે વ્યાપાર જાણ્યો, તેણે જયપુરના રાજદૂત કૃપારામને વાત જણાવી, ત્યારપછી કૃપારામે જયસિંહને સઘળા વિષય જણાયે કૃપારામને આવેલા કાગળ વાંચી જયસિંહ વિષાદ સાગરમાં મગ્ન થયા. તેની આશા ઉડી ગઈ. તેણે તે ૫ મોટા નિશ્વાસ મુકી તેના નાજરના હાથમાં આપ્યું. t આપ : (( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #866 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–એ બર. 15૭૧ નાઝીરે પત્ર વાંચી કહ્યું “ તે કાંઈ સહેલે વેપાર નથી, તેમાં બળવિકમ ધન રત્નનું પ્રજન નથી, માત્ર કેશલનું પ્રયોજન છે. કૌશલની મદદથી પ્રધાન ચકીને હાથ ક્યાંથી પ્રપંચને દવંસ થાય” તેને જયસિંહ નઘટીત દિલાસો આવે ત્યારપછી તેના ઉપદેશના અનુસારે જયસિંહ, પિતાના પ્રધાન પ્રધાન સામંતોને બોલાવ્યા. તેણે તેઓની પાસે સઘળું વિવરણ કહી દીધું અને છેવટે કહ્યું “તમેએ મને અંબરના સિંહાસને બેસાયે આ સંકટમાં મારે તમારો આધાર છે, વિજયસિંહને બુસા મળવાથી સંતોષ થયે પણ કમરૂદીન જોરથી તેને અંબરના સિંહાસને બેસારવા ચાહે છે.” કુશાવહ સરદારોએ સિંહને દિલાસો આપી કહ્યું “આ૫ નિશ્ચિત રહો અમે તેનો ઉપાય કરીએ છીએ તમારે તે કુમાર વિજયસિંહને બુસા આપવું,” સરદારેએ પોતાના મંત્રીઓને મોકલી બુસામાં વિસિંહને અભિષેક કરવા વિજયસિંહને કહેવરાવ્યું, પણ વિજયસિંહે સરદારનું કહેણ અગ્રાહી અને અમાન્ય કરી કહ્યું “ ભાઈની પ્રતિજ્ઞામાં તેને વિશ્વાસ નથી ત્યારે સરદારેએ જવાબ આપ્યો “ તે બાબતમાં અમે જવાબદાર, જે જયસિંહ પિતાની પ્રતિજ્ઞા પાલન ન કરે તે અમારે તે પાલન કરાવવી” વિજયસિંહે તેમ થવાથી સ્વીકાર કર્યો અને સઘળી વાત કમરૂદીનને જાહેર કરી. કમરૂદીન તેમાં સંતુષ્ટ થયે નહિ વિજયસિંહે કૃપારામને કહ્યું “ચાલે ! અમારી નવી જાયગીર ખુસામાં જઈએ; ચાલે,” તે સમયે અંબરના સઘળા સરદારોએ બન્ને ભાઈ વચ્ચે સૌહાર્દ સ્થાપવા ઈચ્છા જણાવી. રાજકુમારે અંબરમાં જવાને અસ્વીકાર કર્યો, માત્ર સાહાઈ સ્થા પવાની તેણે મરજી બતાવી વિજયસિંહે મંગલરમાં મળવા ઇચ્છા બતાવી મંગલેર જયપુરથી છકોશ દૂર. ત્યારપછી વિજયસિંહે માંગલોરમાં છાવણ રાખી. વેજયસિંહ પણ ભાઈને મળવા માંગલુર તરફ જતો હતો એટલામાં નજરે તેના સમુંખે આવી કહ્યું “રાજન ! રાજમાતા દુખથી જાહેર કરે છે જે તે શું બને રાજકુમારના મેળાપના દર્શન કરી શકશે નહિ!” જયસિંહ માંગરની રાજછાવણીમાંઆવી પહોંચ્યું. તેણે રાજા વિજયસિંહની મુલાકાત લીધી બન્ને ભાઈઓ ઘણા દીવસે મળ્યા. ત્યારપછી જયસિંહ, ભાઈના હાથમાં દાનપત્ર આપ્યું જેમાં બુસા જનપદ આપવાનો વિષય હતું. તેણે વિજયસિંહને કહ્યું, ભાઈ! તારામાં અને મારામાં કાંઇ પ્રભેદ નથી. તું જે અંબરનું રાજ્ય કરવાની ઈચ્છા રાખે છે તે હું અગ્રજસત્વ છે દઈ બુસામાં જઈ રહું એ આપાત મનહર મીઠાં વાકય સાંભળી વિજયસિંહે મુગ્ધ થઈ ઉત્તર આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #867 -------------------------------------------------------------------------- ________________ ७७२ ટડ રાજસ્થાન. mmmmmmmmmmmmmm “બસ થયું બસ થયું, મારી સઘળી ઇચ્છા સફળ થઈ.” એ પ્રમાણે વાતચિત કરી બને જણા વિદ્યાય થયા. એ સમયે નારે આવી કહ્યું “ રાજમાતા કહે છે જે સરદારો અહીથી થી વાર ખસી જાય છે તે ત્યાં આવી બને ભાઈઓની મુલા કાત લે. નહિ તે તેઓ મારા ઘરે આવે.” જયસિંહે જનની અભિલાષ જાણી કહ્યું માને જે ઠીક લાગે તે કરવા અમે તઈયાર છીએ." બને ભાઈએ હાથ પકડી જનાનખાનામાં ગયા. ત્યારપછી જયસિંહે પોતાની તલવાર મીયાનામાંથી કહા એક નાજીરના હાથમાં આપી કહ્યું “તલવારનો આસ્થળે શંખપ છે.” વિજયસિંહે પણ પોતાની તલવાર એક નાજીરના હાથમાં આપી તે બન્ને જનાનખાનામાં પિસી ગયા. નાઝીરે બારણું બંધ કરી દીધાં” કયાં રાજમાતા ક્યાં તેની દાસીઓ! વિજયસિંહે વિમય સાથે જોયું જે દુદાંત ભટ્ટીવીરે આવી કઠેર હરતે પકડ ઉગ્રસેને વિજયસિંહના હાથ પગ બાંધી તેને કીલ્લામાં નાંખે. અને જુદી જુદી જાતના આમોદ પ્રમોદ કરતે તે અંબરમાં આવ્યું. એક કલાકની અંદર જયસિંહે સાંભળ્યું જે કેદી કિલ્લામાં નિર્વિવાદ બં ધાઈ ચુક્યા. ત્યારે તે પોતાના સરદારો સાથે મળી ગયે. સરદારેએ તેની સાથે વિજયસિંહને દેખે જેથી તેઓ વિમિત થયા. ત્યારે તેઓએ અંબરરાજને પછએ બે રાજન ! વિન્યસિંહ ક્યાં ગયે' જયસિંહે ઉત્તર આપ્યો “ મારા પિ. ટમાં, મારા ઉદરમાં, સરદાર ! અમે બન્ને કિવણસિંહના પુત્ર, હું વિ સિંહ કનિષ્ટ, આપની એવી ઈચ્છા હોય કે વિજયસિંહ અંબરની ગાદીએ બેસે તે પહેલાંથી મારે રહાર કરે! મેં વિશ્વાસઘાતકતા કરી છે, મને પુરી ખાત્રી છે જે વિજયસિંહ રાજા થાશે તે આપણા શત્રુઓને અંબરમાં લાવી આપણે સંહાર કરશે.” એ વાત સાંભળી સરદાર વિરિત અને આશ્ચર્યાન્વિત થયા પણ તેઓ શું કરે ! તેઓ કાંઈ પણ બોલ્યા વિના મહેલ છોડી પિત પિતાના ભવનમાં ગયા. નગરની બહાર છે હઝાર રાજકીય સવારે વિજયસિંહની રાહ જોઈ ઉભા હતા. વછર કમરૂદીને તેને કહ્યા હતા. રાજકુમાર વિસિં હને આવવામાં વિલંબ થયેલી જોઈ સ્વારેએ જયસિંહને પુછયું “વિજયસિંહનું શું થયું તેથી રાજ જયસિંહે ઊત્તરઆયે, “તમારે તે જાણવાનું કાંઇ પ્રોજન નથી. તમે અહિંથી ચાલ્યા જાઓ, ” તેઓ તે સ્થાનથી ચાલ્યા ગયા એ રીતે રાજકુમાર વિજયસિંહ કેદમાં આવ્યું. તે દિવસથી તેનું કઈ રીતનું વિવરણ માલુમ પડ્યું નહિ. મહારાજ શેજયસિંહે પોતાની નિપુણુતાથી કુશાવહ રાજ્યની સારી આબાદી કરી. દેવટી અને રાજેરના પ્રદેશો મેળવી તેણે અંબરની સીમા વધારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #868 -------------------------------------------------------------------------- ________________ મારવાડ અંબર. 1993 સિંહની પાના શકિતએ તેના સારા ચરિતને કલંકિત કર્યું તે મડાને અને ચેખાના લેટને મદ્ય પી. રાજા જયસિંહની પાના શકિતથી અબરમાં ભારી અનર્થ થયે, તેનું મહત્વ શાસ્ત્રજ્ઞત્વ, વિચાર ક્વિમવ વગેરે સારા ગુણે તેના ઘણા દેને ઢાંકી તેને પ્રસિદ્ધ રજપુત રાજાઓમાં ઉંચા આસને બેસારી દે છે. જયસિંહની પહેલાં કુશાવહ રજાઓ, રાજા માનસિંહે બનાવેલ મને હેલમાં વસતા હતા. મીરઝા રાજાએ તે મહેલને સારી રીતે સુધા. મહારાજ જયસિંહે જે મહેલ બનવા તે મહેલ પાસે પૂર્વ નૃપેએ બનાવેલ મહેલે તુચ્છ હતા. સંવત્ ૧૭૮૪ (ઈ.સ. ૧૭૮)માં શેજયસિંહે પ્રસિદ્ધ જયપુરની પ્રતિષ્ઠા કરી. અબરાજ જયસિંહે અશ્વમેઘ કરવાની ચેષ્ટા કરી. પણ તેની તે ચેષ્ટા સફળ થઈ નહિ. તેના સિભાગ્યથી જ તેનું સાફલ્ય થયું નહિ. શાથી તે સફળ થઈ હોત તે તેને મેટી વિપદમાં પડવું પડત. તેણે એક પરમ સુ દર યજ્ઞ વાટી તૈયાર કરી યજ્ઞવાટીની યજ્ઞશાળાના સ્તંભો અને ભીતે રૂપાથી મઢેલ હતી. જયસિંહના અગ્ય વંશધરેએ તે યજ્ઞશાળા વિગેરેના જેટલાં રૂપાનાં પત્ર કહાડી લઈ યજ્ઞશાળાનું સંદર્ય નાશ કર્યું. રાજા જગતસિંહથી જ્યાપુનું ઘણું અકલ્યાણ થયું. મહારાજ જયસિંહે અને તેના પૂર્વ પુરૂષોએ દેશ દેશાંતરમાં મેકલી જે શાસ્ત્ર ગ્રંથ એકડા કર્યા હતા, તેમાંથી અડધા ભાગના ગ્રંથ જયસિંહના અગ્ય વંશધર જગતસિહે એક વેશ્યાને આપી દીધા. એકવાર મહા મુલ્ય હસ્તાક્ષરની પોથીઓ જયપુરમાં ઘેર ઘેર વેચાણ મહારાજ શોલેજયસિંહ. સંવત્ ૧૭૯ (ઈસ. ૧૭૪૩)માં સ્વર્ગવાસી છે. તેણે એકંદર ગુમાલીશ વર્ષ રાજ્ય કર્યું. તેની ત્રણ પનીઓએ અને અને નેક ઉપપત્નીએ તેનું મહગમન કર્યું. એમ કહેવાય છે જે તેની સાથે ચિતામાં તેના બનાવેલ તિશાસ્ત્રના ગ્રંથ પણ બન્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #869 -------------------------------------------------------------------------- ________________ || તૃતિય અધ્યાય. રજપુતના ત્રણ પ્રધાન રાજાની એકત; અંબરનું દહી કરણ, ઈશ્વરસિંહને અભિષેક બહુ વિવાહથી પેદા થયેલ અતિર્વિહિવ, મધુસિંહ, જાટને રાજા, જાટ સાથે યુદ્ધ. માકેરીનું અભ્યસ્થાન, મધસિંહના મૃત્યુ ઉપર કશાવહ રજપુતની ક્ષમતાને અધપાત્ત, પૃથ્વીસિંહ પ્રતાપસિંહ, તેની સભામાં વડ યંત્ર, ફીરોજનું મૃત્યુ, મરાઠાઓ સાથે વિવાદ, રંગામાં પ્રતાપને જય, પ્રતાપનું સંકટ, જગતસિંહ રસકપુર જગતસિંહને પદગ્રુત કરવાને ઉધમ, ઉધમની વિફલતા, મેહનસિંહ. મેવાડના ઇતિવૃતમાં વર્ણવેલ છે જે રાજસ્થાનના ત્રણ પ્રધાન રાજ્ય. મેવાડ મારવાડ અને અંબર તે ત્રણે રા, પિતપોતાના ઉપાસ્ય દેવના કસમ લઈ એકતા સુત્રે બંધાયા. એ સંધિ બંધનને પ્રધાન ઉદદેશ આત્મ સમર્થન તે ઉદદેશ સારી રીતે સાધિત થયે. તે સમયે રાઠોડ રાજાએ; અને કુશાવહ રાજાએ પોતાના રાજની સીમા વધારી. શેખાવતી રાજ અંબરના તાબામાં કર આપનારું રાજ્ય ગણાયું. એ સમયે જાટ લેકે, જે અભ્યસ્થિત થઈ અંબરની આબાદીમાં બાધાન આપત તે કરછાવહનું રાજ્ય શંબર હદથી તે યમુનાની સૈક્ત ભુમિ સુધી ફેલાઈ જાત. મહારાજ જયસિંહના પરલોકવાસ ઉપર તેને જેણે પુત્ર ઈશ્વરસિંહ અંબરની રાજગાદીએ બેઠે, રાચિત અને રાજપુત્ર એગ્ય કોઈ પણ ગુણથી ઈશ્વરસિંહ વિભુષિત નહોતે, ઈશવરસિંહને ઓરમાન ભાઈ મધુસિંહ હતે. મધુસિંહ અગરજે કે વયમાં ઈશવરસિંહથી ના હતે પણ સદગુણોથી અલંકૃત હતે. તેથી કરી મધુસિંહ ઉપર પ્રજાની સારી ભકિત હતી. તે શિશદીયરાણા બીજા જગતસિંહને ભાણેજ થાય. રાણાએ તેને મેવાડના અંદરને રામપુર ભાણપુર નામને જનપદ આપે. એ સિવાય મધુમિ હે પિતા પાસેથી દંગ રામપુર ફાગી અને માલપુર નામના પ્રગણું મેળવ્યા. તે પાંચ જાગીરની પેદાશ પુષ્કળ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #870 -------------------------------------------------------------------------- ________________ રજપુતના ત્રણ પ્રધાન રાજની એકતા. ૧૭૭૨ જે મધુસિંહ ઘણા વર્ષ ભોગવી શક્યું નહિ. અંબર સિંહાસને પોતાનું પદ દ્રઢ કરવા તેણે મહારાષ્ટ્રીય વીર હેલકરને આઠલાખ રૂપીઆ આપ્યા, પણ મામાની મદદ ન મળતા તે તેને ઉદદેશ સફળ થાત નહિ. ઈશ્વરસિંહને પદષ્ણુત કરી અંબર સિંહાસને પિતાના ભાણેજ મધુસિંહને બેસારવા રાણા જગતસિંહે સેના લઈ અંબર ઉપર કુચ કરી. એ સમાચાર સાંભળી બનશીબ ઈશ્વરસિંહ વિષપાન કરી મરણ પામ્યા. ત્યારપછી : મધુસિંહ અંબરના સિંહાસને બેઠે. તે ઉદ્યોગી અને સાહસિક હતું. તેણે મોટી દક્ષતાથી રાજ્ય કાર્યની સમાલોચના કરવાનું શરૂ કર્યું, મધુસિંહ સારે રાજા નિવડશે એમ પ્રજા વર્ગની આશા બંધાઈ. પણ તે આશાનું સાફલ્ય થવામાં બેમેટાં વિદ્ધ નડયાં, પહેલું નાટપતિ જવહરસિંહ સાથે શત્રુત્વ બીજું મધુસિંહનું અકાળ મરણ. ભાટરાજ જવહરસિંહ અંબરરાજ મધુસિંહને ભયંકર શડ્યું. તેણે મધુસિંહ પાસે કામના નામનું પરગણું માગ્યું. અંબરરાજે તેની માગણી અગ્રાહા કયથી ભાટરાજ વિષમ દુધ થયે. મધુસિંહની અનુમતિ ન લીધા વિના દર્ષથી મોટા દળ સાથે મધુસિંહના રાજ્યના અંદર થઈ પુષ્કરતીર્થ તરફ ગયે. અંબર રાજ તે સમયે એક ઉત્તર રોગથી પીડા પામી બીલકુલ કશ થઈ શય્યાશાયી હતે, હરશાઈ અને ગુરૂશાઈ નામના બે ભાઈઓ તે સમયે તેનું રાજ્યકાર્ય ચલાવતા હતા જાટપતિ વહરસિંહનું સ્પત્તિ આચરણ જોઈ તેઓએ તે હકીકત મધુસિંહને જાહેર કરી. મધુસિંહે કહ્યું કે “તમે વહીરને એક પત્ર લખે તે ગર્વિત ભાવે આપણુ રાજ્યમાં પ્રવેશ ન કરે, એક બાજુએ સામતે અને સેનાદળ તૈચાર રહે” જે એ ગર્વરીત જાટરાજ અંબરની ત્રીસીમામાં પગલું મુકે તે તેથી તેની પ્રગલભતાની શાસ્તિ અપાવ, તે હુકમ થોડા સમયમાં અમલમાં આવ્યું. પણ ગતિ ક્વહરસિંહ, મધુસિંહને પત્ર ગ્રાહ્ય ન કરી, અંબરની સીમાની અંદર થઈ ચાલ્યો. અંબરના કોઠરીવિદ સરદાર તેની ગતિ રેકી ઉભા રહ્યા. બને દળ વચ્ચે યુદ્ધ થયું. જાટપતિ તે યુદ્ધમાં પરાસ્ત થઈ પલાયન કરી ગયે મધુસિંહ જ્યી થયે. જે જય અંબરના પ્રધાન પ્રધાન સરદારના શેણિત - તથી મેળવાઈ. એ યુદ્ધ પછી મહારાજ મધુસિંહ માત્ર ચાર દિવસ છે. કઠોર આ. ભાશય રેગે આકાંત થઈ તેનું શરીર પુષ્કળ કૃશ થઈ ગયું. તેણે એકંદર સતર વર્ષ રાજ્ય કર્યું. તે જે વધારે વર્ષ જીવિત રહી રાજ્ય કરતા તે તે અંબરની દુરવસ્થા દૂર કરી અંબરને વિશેષ આબાદ કરત. તેણે અનેક નગરની પ્રતિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #871 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ ટડ રાજસ્થાન કરી. જેમાં મધુપુર પ્રધાન. મધુપુર પ્રસિદ્ધ રિણથંબરની પાસે આવ્યું. તે રાજ સ્થાન એક વણિજયનું પ્રધાન નગર. પિતાની ઉત્કૃષ્ટ પદવી અનુસરી મધુસિંહે અંબર રાજ્યમાં શાસ્ત્ર વગેરેની આલોચનામાં પુષ્કળ મદદ આપી. - બે પુત્રને મુકી મધુસિંહ પરગામી થશે. તે પુત્રોમાં પૃથ્વીસિંહ બાલ્યા વસ્થામાં પિતૃમાતૃહીન હોવાથી રક્ષણવેક્ષણમાં પિતાની ઓરમાન માના ભાવથી કબજામાં હતું. તેની ઓરમાન મા ચંદાવત કુળમાં પેદા થઈ હતી. તે સ્વદારૂડાવાળી અને દઢ પ્રતિજ્ઞાવાળી હતી તેનાં ચરિત હલકાં અને વંદનીય હતા. પિતાના કુળમાનમાં જલાંજલિ દઈ તે રાજપની ફીરોજ નામના એક માવત ઉપર આશક્ત થઈ તેથી અંબરના સરદારે બહુ નાખુશ થયા. રાજમાતાને આશક્ત પુરૂષ, માવતની હલકી પાયરી ઉપરથી કુશાવહ કુળના મંત્રાગારમાં ઉંચા આસને આવ્યા. તેથી અંબરના જુદા જુદા સરદારો રાજસભા ત્યાગ કરી ચાલ્યા ગયા. પિતાના પરલોક વાસ ઉપર પૃથ્વીસિંહ બાળક હોવાથી રાજ્યકાર્યભાર દુષ્ટચારિણિ રાજમાતા અને તેના ઉપપતિ માવતના હાથમાં હતો. ખરાબ સ્વભાવ વાળા રાજમાતાએ કેટલાક વેતન ભેગી સૈનિકોને નીમી પ્રસિધ્ધ અંબજીને તેને નાયક નમે તે સમયે આડતરામ પ્રધાનમંત્રી અને ખોસવાળીરામ મંત્રી હતા. તે બન્ને વિસ અને રાજનીતિજ્ઞ હતા. તેઓ માવત ફીરેજના પ્રચંડ પ્રભાવથી મંત્રષધિથી રૂઢ થઈ ગયેલ સાપની જેમ રાજ્યમાં વતા હતા. તે માવતની સામે તેઓની બોલવાની પણ ક્ષમતા નહોતી. એ રીતે નવ વર્ષ નીકળી ગયા. પૃથ્વીસિંહ પુખ્ત ઉમ્મરનો થયો પણ દુષ્ટ - રમાન માથી તે સ્વાધીન અને સ્વતંત્ર થયે નહિ. છેવટે ઘોડા ઉપરથી પડી તે મરી ગયે. કુમાર પૃથ્વીસિંહ વિકાનેર અને કિશનગઢમાં પર હતે. કિષનગઢની રાજકમારીના પેટે તેના થકી એક પુત્ર પેદા થયે, જેનું નામ માનસિંહ, તે અનેક દિન અંબરની છાતીએ કંટક રૂપે રહ્યો હતો. પિતાના મૃત્યુ પછી માનસિંહ છાનાઈથી મામાના ઘેરા પ્રેરિત થયે. ત્યાંથી તે સિંધિયાની છાવણીમાં ગયે. તે દિવસથી માનસિંહ મરાઠા રાજાના અનુગ્રહથી ગ્વાલીયરનગરમાં રહેવા લાગ્યા. પૃથ્વીસિંહના મરણ પછી તેને ઓરમાન ભાઈ કાપસિંહ અંબરની ગાદીએ બેઠો. પાસવાળીરામ હાલ સામાન્ય મંત્રી નહોતે, તે રાજ ઉપાધિ મેળવી પ્રધાન મંત્રીના પદે આ એ ક્ષણે તેના હાથમાં પુષ્કળ સતા હતી. અંબર મોહેલે માછરી નામને જનપદ તે કાળે પ્રતાપસિંહ નામના નારક રજપુતના કબજામાં હતો. તેણે કરેલા કોઈ અપરાધની શાસ્તિ આપવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #872 -------------------------------------------------------------------------- ________________ ૨ પુનના ત્રણ પ્રધાન રાજાની એકતા. GS. માટે મહારાજ મધુસિંહે તેને દેશ બહાર કર્યો હતો જ્યારે જાટપતિ વહરસિંહ સાથે રાજા મધુસિંહનું યુદ્ધ થયું તે દિવસે પ્રતાપસિંહે પોતાના દળ સાથે આવી પોતાના પૂર્વ સ્વામીને મદદ આપી. મધુસિંહ તેથી તેના ઉપર સંતુષ્ટ થયે તેને માછરી જનપદ પાછો આપે. એ પ્રતાપસિંહ ખેસવાળીરામને પૂર્વ પ્રભુ હતા. ખોસવાળીરામ પ્રધાન દિવાન પદે આવા પિતાના પૂર્વ પ્રભુને ભુલ્યો નહિ. માછેરી સરદારને અગાઉની જાગીર મળી. ખાસવાળીરામે પ્રતાપસિંહને ઊંચી પદવીએ મુકવા યત્ન કર્યો. એ સમયે આગ્રામાં જાટને બળ હોવાથી સમ્રાટે પ્રધાન સેનાપતિ નાસીફખાને, મહારાષ્ટ્રીય લેકની સહાય મેળવી. બળવાખાને આગ્રામાંથી કહાઢી મુકવા મોકલ્ય. તે સમયે તિબુલસિંહ નામને જાટને એક અધિપતિ હતે. તે ભરતપુરમાં વસતા હતા. મેગલ સેનાપતિએ પ્રથમ ઉધમે સફળ થઈ ભરતપુર ઉપર હમલે કયે. રાજા ઓસવાળીરામે તે સમયે મારી સરદારને કહ્યું તમે જે નાસિફખાને હાલ મદદ કરે તે તમારૂં અધિક મંગલ થાય એ બુદ્ધિમાન અને રાજનીતિજ્ઞ બંધુની સલાહ માની પ્રતાપસિંહ મોગલ સેનાપતિને મદદ કરવા ઉપડે. તેણે તેને મદદ આપી. તેથી નાસિફખાં તેના ઉપર સંતુષ્ટ થે મારીને તેણે અંબરથી અલગ કરી આપવી, ખાંસવાળી રામે જોયું કે હવે પ્રતાપસિહના સેનાદળની મદદથી ફરજ પરાસ્ત થશે. તેમ કરવામાં તેનો ઉદ્દેશ સિદ્ધ થયે નહિ, છેવટે વિષ પ્રાગે તેને સંહાર કરાવ્યું. બે નશીબ રાજમાતા પિતાના આશક પરેજના વાંસે થોડા દિવસમાં ગઇ રાજ પ્રતાપસિંહને તે સમયે વયરકમ અ૫ હતા તે સમયે તેનામાં એવી સત્તા નહોતી જે બીજાની મદદ સિવાય તે રાજકાર્યની પચ્યાચના કરે. રાજા પ્રતાપસિંહ અને ખુશવાળીરામ એકઠા મળી અંબરનું રાજ્ય ચલાવવા લાગ્યા. અને ઉત્કટ દુરાકાંક્ષા વાળા હતા. થોડા સમયમાં બન્ને વચ્ચે વિવાદ પડયો ખસવાળીરામે પોતાના પ્રતિદ્વહીને પરાસ્ત કરવા મેગલ સેનાપતિ હામદાનખાંની મદદ માગી. તે સમયે અંબર રાજ્યમાં જે ઘર અશાંતિ હતી તે થોડા સમયમાં ઉપશમ પામી નહિ આખા અંબર રાજ્યમાં અરાજક્તા : થઇ ગઈ. પ્રતાપસિંહ બાળક. તે સઘળા સંધર્ષને મટાડી દે તેવું નહેતે. તે સમયે મોગલ અને મરાઠા અનુકુળતા પામી અંબર રાજ્ય લુંટવા લાગ્યા. એવી રીતની શોચનીચ અવસ્થામાં અનેક દિન ચાલ્યા ગયા. છેવટ પુખ્ત ઉમરને પામી પ્રતાપસિંહે તે સઘળી અરાજકતા દૂર કરવા સંકલ્પ . કર્યો. તેણે જેરુ' જે એક . નહારાષ્ટ. લેકેજ અંબરના પ્રધાન શત્રુ. દુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #873 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮' ટીડ રાજસ્થાન, ધર્ષ માધાજ સિંધિયે મરાઠાને અધિનાયક હતે. એવા પ્રચંડ શત્રુનું દમન કરવામાં અંબરની સતામાં નહતું. તેનું દમન કરવામાં સઘળી રજપુત સમિતિની મદદની જરૂર હતી અત્યાચારી મોગલ રાજાઓનું ઉત્પીડન બંધ કરી રાજસ્થાનના ત્રણ પ્રધાન રાજાઓ સંધિસૂત્રે બંધાયા. તે રજપુતનું ત્રિબળ. કુશાવહ રાજ પ્રતાપસિંહે હાલ તે ત્રિબળ એકઠું કરવા મારવાડના અધિપતિ વિજયસિંહ તરફ ઇંત મોકલ્યા. રાઠોડ રાજતેમાં સમંત થયા. અંબરરાજ ઈશ્વરસિંહે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતે આજ તે સદાશય વિજયસિંહ ભૂલી ગયું અને અંબરને આફતમાંથી કહાડવા તે દઢ સંકલ્પવાળો થા. તે સેનાદળ લઈ પ્રતાપસિંહ સાથે મળી ગયો. વળી રાઠોડ રજપુતો અને કુશાવહ રજપુતો એકતાના અને સૌહાર્દના સૂત્રે બંધાયા, ટંગા નામના સ્થાને એકઠું થયેલ રજપુત લશ્કર મહારાષ્ટ્રીયના સામું થયું. પ્રસિદ્ધ સેનાની વીર દીવઈનના હાથમાં સિંધિયાનું સેનાદળ હતું ઈસમાઈલ બેગ અને હામદાની નામના બે મોગલ સેનાપતિએ જપુતને પક્ષ પકડે. રાઠોડરાજ વિજ્યસિંહે પિતાની સેનાને ભાર રીયાપતિના હાથમાં મેં તે રંગા ક્ષેત્રે રજપુત અને મરાઠાનું ઘર યુદ્ધ થયું રજપુતના રણ કૈશલ પાસે સુશિક્ષિત ફરાસીવીરનું યુદ્ધ નૈપુણ્ય પરાસ્ત થયું સિંધિયે પરાજીત થઈ મથુરામાં પલાયન કરી ગયે. જયી થઈ મહારાજ પ્રતાપસિંહે અંબરમાંથી મરાઠાને કહાડી મુકયા પ્રતાપસિંહ તે જ્ય ગૌરવ અધિક દિવસ ભેગવી શકે નહિ. પત્તન યુદ્ધ તેના મિત્રો ચિત્તવ્યવહારે રાઠોડ લોકો મરાઠાથી પરાસ્ત થયા. ઈ. સ. ૧૭૮૧ માં તુકાળ હલકરે જયપુર ઉપર હલ્લો કયે પ્રતાપસિંહ તેના હકલાની સામે થઈ શકશે નહિ. છેવટે વાષિક નાણાંની કેટલીક રકમ આપવી ઠરાવી તેણે તકાજી સાથે સંધિ કયે. ઈ. સ. ૧૮૦૩ માં રાજ પ્રતાસિંહ પરલેકગામી થયું. તેણે એકંદર પચીશ વર્ષ રાજ કર્યું, શર, હિમતવાળે અને વિજ્ઞ હતો પણ પઠાણ એને મરાઠા વગેરે દુખ દુશ્મને સાથે તેની વીરતા, સાહસિકતા, અને વિજ્ઞતા કાંઈ કામ માં આવી નહિ. પ્રતાપસિંહના પરલોકવાસ ઉપર જખ્તસિંહ અંબરના સિંહાસને બેઠે. કાપુરૂષ અને મુખની જેમ વર્તે તેણે કુશાવહ રજપુતના સિહાસનને કલંકિત કર્યું. તેણે સતર વર્ષ રાજ્ય કર્યું તેનું એક પણ કાર્ય ઉલ્લેખ ચોગ્ય નથી. જગતસિંહના શાસન કાલમાં અંબરરાજ્યના અધઃપાતની પૂર્ણતા થઈ પવિત્ર કુશાવહ રજપુતનું ગૌરવ અસ્તમિત થયું તે એટલે બધો વિલાસપ્રિય થઈ ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #874 -------------------------------------------------------------------------- ________________ રજપુતના ત્રણ પ્રધાન રાજાની એકતા. છ૭૯ હતે જે રાજ્ય કાર્યની પલોચના છડી હલકી ગણિકાઓ સાથે વિલાસમાં પિતાનો સમય કહાડતા હતા. રાસકર નામની એક ગણિકા તેની મોટી પ્રીતિ પાત્ર હતી, રાજા જગસિંહ તેના રૂપમાં એ મુગ્ધ થઈ ગયા હતા. રાઠોડ અને ભઠ્ઠી રાણીઓને છેડી તે રસકપૂરની પાસેજ કાયમ પદ્ધ રહેતા હતે. તેણે તે યવનીને રાજ્યની અદ્ધભાગિની ગણી તેના નામે મુદ્રા ચલાવી, કુળમાન અને મર્યાદામાં જલાંજલિ આપી તે રાસકપૂર સાથે હાથી ઉપર બેસી ભ્રમણ કરતે હતે, પોતાની ખરી રાણુઓને છેડી રાસકરને ન્યૂ રાણીનું માન આપવા તે પિતાના સરદારને કહેતા હતા. તેથી અંબર રાજ્યના સરદારે બહુજ નાખુશ થયા, તેઓએ જગસિંહને રાજ્ય ભ્રષ્ટ કરવા સંકલ્પ કર્યો. તેઓના સંક૯પના સમાચાર જગતસિંહના કાને પડયા. રાજાના એક પરમબંધુએ આવી તેને કહ્યું જે “ રાસકર્ખર એક વિશ્વાસઘાતિની છે અને બીજા પુરુષની આસક્ત છે. એ મિથ્યા વાક્ય ઉપર રાજાને સંપૂર્ણ વિશ્વાસ આવ્યો. તેણે તે દુધાહિણી વાર વિલાસીનીને નાકુર ગઢના કીલ્લામાં કેદ કરી તેની ઈસ્કામતને તેણે છીનવી લીધી. સરદારે ઘણા દરજે તેના ઉપર સંતુષ્ટ થયા. જગસિંહ અપુત્રક અવરથામાં પરફેકગામી થે. તેના મરણ પદ્ધ, અંબરની ગાદીએ કેને બેસાર તેના માટે મોટી ગડબડ ઉડી. તેના મરણની પરે અને પછી એક નાજીરના હાથમાં રાજ્ય ભાર હતા. તે નાજીરનું નામ મોહન, મોહન નપુંસક હતા. જગતસિંહે જનાનખાનાને તેને રક્ષક બનાખે તે જગસિંહના મરણ ઉપર તરત જ તે નાજીર મોહનલાલ નરાવાર રાજકુળના એક બાળક રાજકુમારને સૂર્ય રથમાં બેસાડી અંબરમાં લા. એ કામમાં તેણે બ. રના સરદારની સંમતિ લીધી નહોતી, માત્ર રાજપુરોહિત ધાઈ ભાઈ અને એક સરદાર મેઘજીની સંમતિ લીધી તેઓ જ મેહન નારના પ્રધાન મદદગાર-મોહન નાજીરેતથા કેટલાક સરદારોએ એ બાળકને અંબરરાજ કહી અભિવાદન કર્યું. તેનું નામ માનસિંહ રાખ્યું. પણ જગતસિંહની વિધવાએ તેની અભિષ્ટસિદ્ધિના માર્ગ બાધ આપી માનસિંહનેજગસિંહને ખરે ઉત્તરાધિકારી ગયે નહિ. એમ રાજધાનીમાં સર્વત્ર જાહેર થયું જે જગસિંહની ભટ્ટણી રાણી સભી છે એવા ખબરથી નાર અત્યંત શેકાતુર થયો. ભક્ટ્રિણ રાણીને ગર્ભ વૃત્તાંત સાંભળી પુરવાસીઓ ખુશી થયા. કેટલાક પુરવાસીઓએ તે વાત જુદી માની કેટલાકે તે રાણીના ચરિત ઉપર દોષારેપ કર્યો. પણ થોડા સમયમાં સઘળાને સંદેહ અને તિવાદ ભાં. ઈ. સ. ૧૮૬૦ ડીસેમ્બર માસની ૨૧ મી તારીખે પરલોકગામી થયે ત્યાર પછી ૧૮૧ન્ના માર્ચ માસની ૨૪ મી તારીખે અંબર રાજ્યમાં જાહેર થયું જે ભટ્ટિણીરાણીને ગર્ભને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #875 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ ટાડ રાજસ્થાન. આઠમા માસ ચાલે છે, એ વિષયમાં પુષ્કળ વાદાનુવાદ ચાલ્યા. છેવટે તેજ વર્ષના એપ્રીલની પહેલી તારીખે રાજ મહેલના જનાનખાનામાં જગતિસંહની સેાળ વિધવા પત્ની અને પ્રધાન મધાન સરદારાની પત્નીઓનુ એક સભાનું અધિવેશન થયુ તેઓએ રાણીના ગર્ભની પરિક્ષા કરી. તે દિવસે સભાનું કાર્ય ઘણા કલાક ચાલ્યું છેવટે સઘળાએ સમ સ્વરે કહ્યું “ ટ્ટિણી રાણી યથાર્થ ગર્ભવતી છે ” સરદારાએ તે પરીક્ષણની હકીકત સાંભળી તેએ સમ સ્વરે બાલ્યા · જે રાણીના પેટ પુત્રના પ્રસવ થાય તે તેને અબરની રાજ ગાદીએ અભિષિકત કરવા અમે બીજા કોઈને રાજા કહેવા સ'મત નથી ” એમીલ માસની પચીશમી તારીખે સવારમાં ભિટ્ટણી રાણીએ એક ખાળ કુમારને પ્રસવ આપ્યા. તે સમયે માનસિંહના સાભાગ્યના માર્ગ અંધ થયે.. તે, નરવારના રાજ્યમાં ગયેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #876 -------------------------------------------------------------------------- ________________ યશલભીર પ્રથમ અધ્યાય, યશલમીર નામની વ્યુત્પતિ, યાદવ ભટ્ટ લેકે પ્રયાગ, દ્વારકા અને મથુરામાં યાદવોને પ્રથમ નિવાસ, તેઓની અંદરનો કછો, યદુપતિ શ્રી કૃષ્ણ તેના સંતાનને વિરતાર, તેના પુત્ર પ્રપૌત્ર, નળ અને ક્ષીર, દ્વારકામાંથી નળનું પલાયન, તેને મફળમાં નિવાસ, ક્ષીરના સંતાન જાડેજા અને યાદ ભાણ, જાડેજાએ સ્થપાએલ સિંધુ શ્યામવંશ, પંજાબના પટામાં વિહારમાં યાદભાણનું રાજ્ય, પૃથ્વબાહુ, તેને સુબાહુ, તેની સંતતિ, રાજા ગજે કરેલ ગજની નગરની પ્રતિષ્ટા, સીરીયા અને ખોરાસાનના રાજાઓને ગજની ઉપર હલે તેઓનો પરાજય, રાજા ગજે કરેલ કાશ્મીર ઉપર મલે, તેને વિવાહ, રાસાનથકી રાજની ઉપર બીજો હુમલે, તેઓને પરાભવ, સીરીય રાજા સાથે આંટીઓકસનુભાટસ્થ સમાન ગજનીનીપાત ગજરાજને ભરણુ રાજકુમાર શાલીવાહનનું પંજાબમાં પધારવું ત્યાં તેણે કરેલી શાલીવાહન પુરની પ્રતિષ્ઠા, પંજાબ જય, દિલ્લીના તુયાર રાજા જયપાળની દુહિતા સાથે શાલીવાહનને વિવાહ. ગોજનાને પુનરૂદ્ધાર, બુલંદ, શાલીવાહ નગરમાં તેની અવસ્થિતિ. તેને પાત્ર ચાકિતે. ચકિતની યવન ધર્મ દીક્ષા. ચાતિ મોગલ, બુલંદનું પરલોક ગમન, તેને પુત્ર ભટિ, ભદિ કુળ, મંગળરાવ, મનસુરરાવ, મંગળરાવના પુત્રની દુરવસ્થા, રજપુતોથી તેઓને પાત, આભારી અને જાટ, તલક જાતિ, તક્ષશીલની રાજધાની, ભારતીય મરૂ ભૂમિમાં મંગળરાવનું આવવું. તેને પુત્ર માનુનરાવ. અમરકેટની રાજદુહિતા સાથે તેનો વિવાહ, તેનો પુત્ર કેડુડ, ઝાલોરની દેવરા જાતિ સાથે નિસ્બત, થાનેર નગરની પ્રતિકા, કેહુકને અભિષેક. વારાહા જાતિએ કરેલ થાનેટને હુમલે, વારાહી સાથે સંધિ બંધન, પ્રાચીન ભૂગોળવેત્તાના અભિપ્રાયમાં ભારતવર્ષને જે ભાગ મરુસ્થલી નામે ગણાય છે. તે મરુસ્થલીના અંદર ભાગ લમીર છે. તેનું સંવગ પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #877 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ટાડ રાજસ્થાન. મંડિત હાઇ તેને મરૂ ( મેરૂ) નામે કહે છે જે રજપુત વંશ લાંબા સમયથી યશલમીરમાં શાસન ચલાવતા આવે છે તે ભટ્ટિ નામે પ્રસિદ્ધ છે. ભટ્ટ શાખા પ્રાચીન યદુકુળથી પેદા થયેલ છે. જે યદુકુળનુ પ્રચંડ ખળ ત્રણ હુંઝાર વર્ષ ઉપર ભારતવર્ષમાં સત્ર ચાલી રહ્યું હતું. જેના પચાસ સંતાન વડે સઘળું ભારતવર્ષી એકવાર સમાચ્છન્ન હતુ, તે વંશની એક શાખા ચશલમીરની રાજકુળની છે. યશલમીરના ભટ્ટ ગ્રંથમાં વર્ણવેલ છે જે પ્રયાગપુરી; સામવ’શીય ચાદવ લેાકની આદિત નિવાસ સ્થલી છે, પુવા નામના રાજાએ મથુરા નગરી સ્થાપી ત્યારે તે યાદવ વશના રજપુતે તે નગરમાં વસવા ગયા. અને ત્યાં રાજ્ય કરવા લાગ્યા. એ યદુકુળમાં દ્વારકાના સ્થાપન કા ભગવાન શ્રીકૃષ્ણ પેદા થયા. 77 "C જે ભચકર અતવિવાદે વિશાળ યદુકુળ પ્રધ્વશ પામ્યુ તે ભયકર અતવિવાદને દરેક હીંદુ સંતાન જાણતું હશે, કુરૂક્ષેત્રના અને દ્વારકાના ભયંકર સ્મુશાનક્ષેત્રમાં આય ગારવના સમાધિ થયેા. તે સર્વ નાશકર અંતર્વિવાદ પછી શ્રીકૃષ્ણના બે પુત્રા અને તેના બીજા કેટલાંક વશો ભારત ભૂમિનો ત્યાગ કરી સિનદના પરપારે ગયા. શ્રીકૃષ્ણે ી આઠ પત્ની રૂકમણી * જેને પુત્ર પ્રદ્યુમ્ન તે વિદ્યરાજ દુહિતાને પરણ્યા તે રાજકુમારીના ગણે અનિરૂદ્ધ અને વજા નામના બે પુત્ર થયા. યશલમીરના ભઠ્ઠી ૨-પુતે પ્રદ્યુમ્નના કનિષ્ટ પુત્ર વજાના વંશધર, વજાના બે પુત્રા નળ અને ક્ષીર. દ્વારકાના ભય'કર ગૃહ વિવાદમા યદુ કુળને ઉત્સાદ થયો. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુલાકે પધાર્યા, વજ્રા પેાતાના પિતાના શ્રીચરણુનાદન કરવા મથુરા થકી દ્વારકા તરફ ચાલ્યે!, રાજધાની છેાડીને વીશ કાશ દૂર ગયા; એટલામાં તેણે આત્મીય કુટુંબને ધ્વંશ વૃત્તાંત સાંભળ્યા. એ શેાકાતુર સમાચાર સાંભળી તેણે તે સ્થળે પ્રાણ તન્મ્યા. ત્યાર પછી તેના માટે પુત્ર નળ રાજપદે અભિષિક્ત થયે. તે મથુરા નગરમાં આવ્યેા. ક્ષીર દ્વારકા તરફ ચાલ્યે. યાદવેાએ લાંબે સમય, સાર્વભામ આધિપત્ય ભાગવ્યુ, તેના ભયકર પ્રતાપે છત્રીશ રજપુત કુળ ભય પામતુ હતું; આ ક્ષણે તે ભય પામતા રજપુત કુળ સારા ચાગ ભાળી જાદવા ઉપર વેરને ખદા લેવા વિચાર કર્યું . તેએ એ રાજા નળ ઉપર હુમલા કર્યો. મહીપતિ નળ પરાસ્ત થયે. તે પવિત્ર મથુરા * કૃષ્ણની એક પત્ની જાંબુવતીને માટે પુત્ર સાંબ સિંધુ નદના બન્ને તીરને ભૂમિ ભાગ પામ્યા. જ્યાં તેણે સિધુ શ્યામ વંશની પ્રતિષ્ઠા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #878 -------------------------------------------------------------------------- ________________ ચશલમીર નામની વ્યુત્પત્તિ. . પુરી છેડી પલાયન કરી ગયા. તે પશ્ચિમ દેશની મરૂસ્થલીમાં જઈ રાજ્ય કરવા લાગ્યા. નળનેા પૃથ્વીખાહુ નામના એક પુત્ર જન્મ્યા, ક્ષીરરાજના બે પુત્ર જાડેજા અને યાદભાણુ નામના થયા, યાદભાણ તીર્થ યાત્રા પ્રસંગે દૂર દેશ ગયા. એક વાર તેા ભરપુર નિદ્રામાં સુતા હતા, એટલામાં તેના કુળની અધિષ્ટાદેવીએ આવી તેને ઉઠાડચેા. અને કહ્યું ! યાદભાણુ! તું વરદાન માગ ! યાદલાણે કહ્યું ‘મને વાસાપયેગી પૃથ્વી આપ! આ પર્વત પ્રદેશ રાજ્ય કરતા રહે ” એમ કહી દેવી અંતરિત થઇ. યાદભ્રાણ ઉઠયા. એટલામાં તેણે અસ્પષ્ટ કોલાહલ સાંભળ્યેા. તેણે જ્યાંથી કાલાહલ આવતા હતેા તે દિશામાં નઝર નાંખી અને ર્જાયું તે તે પ્રદેશ ને રાજા તે સમયે મરણ પામ્યા. જેને એક પણ સતાન નહોતું તેના ઉત્તરાધિ કારીના માટે તે પ્રદેશમાં મેટા ઝગડા ઉઠયા, રાજ્યના પ્રધાનમીએ કહ્યુ “ મે સ્વમ જોયું જે ભગવાન શ્રીકૃષ્ણના એક વંશધર આવી વિહારમાં વસ્યુંછે એમ કહી મંત્રીએ તેને ખેાલાવી તેને ગાદી ઉપર બેસારવા દરખ્ખાસ્ત કહી. તેની દરખ્યાત ઉપર સઘળા સંમત થયા. ત્યાર પછી યાદભાણુ રાજગાદીએ અભિષિક્ત થયા. તે એક મેટા પ્રતાપશાળી રાજા થઇ પડયા. તેની અનેક સંતતિએ થઈ, ત્યાર પછી તે પ્રદેશ યદુકાડાંગા ’” નામે પ્રસિદ્ધ થયા. ૭૮૩ રાજા નળના પુત્ર પૃથ્વીખાહુ મરૂત્થલીમાં રાજ્ય કરવા લાગ્યા. તે શ્રી કૃષ્ણનું રાજછમ અને સઘળાં રાજ્ય ચિહ્ન પચ્ચે તે છત્ર વિશ્વકર્મા નિર્મિત. પૃથ્વીબાહુના પુત્રનું નામ બાહુબળ. બાહુબળ, માલવરાજ વિજયસિ’હુની દુહિતા કમળાવતીને પરણ્યા. કન્યાદાનમાં સસરા પાસેથી એક હઝાર ખારાસાની ઘેાડા, એકસો હાથી, પુષ્કળ સાનુ, અધિક જવાહીર, અને રથ વીગેરે મેળળ્યા. પ્રમાર કુળમાં પેદા થયેલ કમળાવતી તેની પ્રધાન રાણી હતી. તેના પેટે બાહુ નામના એક પુત્ર થયો. ખાડુ અશ્વપૃષ્ટ ઉપરથી પડી મરણ પામ્યા તેના પુત્રનું નામ સુબાહુ. સુબાહુ અજમેરના ચેહાણુ રાજા મુંડની પુત્રીને પરણ્યા. તેની તે પત્નીએ તેને વિષ આપી મારી નાંખ્યા. સુખાહુના પુત્રનું નામ રિઝ, તેણે ખારવ રાજક, માલવરાજ વિરસિ’હની પુત્રી સુભગા સાથે તેના વિવાહ થયા. સુભગા ગાઁવતી થઈ તેણે એકવાર સ્વસ જોયુ જે તેણે એક ધેાળા હાથી જણ્યા. જોશીઓએ એ વિષય સાંભળી કહ્યુ. તે મહત્વનું નિદર્શન છે. યોગ્ય સમયે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યા. કુલાચાય લેાકેાએ તેનું નામ ગજ રાખ્યુ. ગજ પુખ્ત ઉમરનેા થયેા. પૂર્વ દેશના અધિપતિ યાદભાણે સંબધ સૂચક એક નાળીયેર તેના તરફ મોકલ્યું. એ સમયે ખખર આવ્યા જે અગાઉ જે સ્વેચ્છાએ સુબાહુ ઉપર હલ્લા કર્યા હતા તે મ્લેચ્છો હવે ફરીવાર સમુદ્રતીરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #879 -------------------------------------------------------------------------- ________________ ७८४ ટડ રાજસ્થાન. મરૂસ્થલી તરફ આવે છે. તેઓ સંખ્યામાં ચાર લાખ હતા. ખેરાસાનને ફરીદખાં તેનો અધિનાયક. શત્રુઓની ખરી અવસ્થા જાણવા રાજા રીઝે પહેલ બાનગી બાતમીદાર મોકલ્યા. લશ્કરથી તેની સામે થવા તે સેના સાથે હારી, નામના સ્થળ તરફ ચાલ્યો. શગુન સેનાએ કુંજ શહેરથી બે કેરા ઉપર છાવણી નાંખી હતી. બન્ને દળ વચ્ચે યુદ્ધ થયું જેમાં ત્રીશ હઝાર પ્લે છે અને ચારહઝાર હીંદુ સૈનિકે મરાણ; પ્લેચ્છ કે પરાસ્ત થયા તે પણ ફરીથી તેઓએ હુમલો કર્યો. રાજા રીઝ પિતાના દળ સાથે તેની સામે થયે. પણ યુદ્ધમાં તે જખમી થઈ મરી ગયું. તે સમયે રાજ કુમાર ગજ પૂર્વ દેશીય યાદભાણની દુહિતા હંસવતીને લઈને રાજ્યમાં આ ઉપરાઉપરી ખેરાસનપતિ બે યુદ્ધમાં પરાસ્ત થયા. છેવટે કાફરના રાજ્યમાં કુરાનને ધર્મ ચલાવી દેવા, રૂમપતિએ તેને મદદ આપી. તે સમયે ગજે, પોતાના સહચરને બોલાવી. આત્મરક્ષાને ઉપાય વિચાર્યું. તે સમયે તેના રાજ્યમાં એક પણ ઉપયુક્ત કિલ્લે નહતો. તેણે ઉત્તરની પર્વતમાણમાં એક કિલ્લે બનાવવાનું વિચાર કર્યો. તે, તે સમયે દેવીની પ્રાર્થના માટે મંદિરમાં ગયે. દેવીએ કહ્યું “ હીંદુના પરાક્રમને -હાસ થાશે. પણ તેથી તે નિરાશ ન થઈશ ” આ ઠેકાણે એક કલ્લે બનાવી તેનું નામ, ગજની રાખ. કુળની અધિષ્ઠાત્રી દેવીની આજ્ઞાથી રાજા ગજે પોતાના નામથી ગજનીને કીલે સ્થાપ્યું. તે સમયે દૂતે આવી કહ્યું. “મહારાજ ! ખોરાસાનના પતિ અને રૂમપતિ સેના સાથે નિકટ આવી ગયા ” એટલામાં યાદવરાજનું રણનગારૂં વાજી ઉઠયું. સેના તૈયાર થઈ ગઈ. ધન રત્નને દાન અપાયા. રાજાએ જેશીઓને આજ્ઞા આપી. “તમે એવીરીતનું શુભ લગ્ન શેધી આપે છે જેમાં કુચ કરવાથી જય મળે ” માઘ માસમાં શુકલ સપ્તમીએ વિદાયસૂચક નગારું વાગી ઉઠયું. તે દિવસે રાજાએ આઠ કોષ યુદ્ધ યાત્રા કરી અને કલાપુરમાં છાવણીનું મુકામ કર્યું. પ્લેચ્છ સેના પણ તેની પાસે આવી પહોંચી તેજ રાત્રીએ રાસાનને શાહ ઉદરામય રોગથી મરણ પામે. રૂમ રાજ્યના અધિપતિ શાહ સકંદરને તેની ખબર પડી. ખબર સાંભળી તે ભય પામે. તેણે કહ્યું કે “આપણે સહુ મર્ય માનવ, આપણા મનમાં મોટા મોટા સંકલ્પ, પણ ઈશ્વરે આપણા માટે આપણા માથા ઉપર બીજા ઉપાયે નિર્ધારી રાખ્યા છે સીકંદર નિરાશ થયે નહિ. મોટા સાગર જેવી તેની સેના આગળ વધી બન્ને પક્ષ વચ્ચે ચાર કોશનું વ્યવધાન રહ્યું રાજ ગજ અને તેના સામડા નાન્ડિકમમાં પ્રવૃત્ત થયા. તેઓએ તે કર્મ સમાપ્ત કર્યું. રાજા - ૧. શત્રુ ઉપર સામત સહિત ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #880 -------------------------------------------------------------------------- ________________ ૭૮૫ યશલમીર નામની વ્યુત્પત્તિ. પૃથ્વી કંપિત થઈ આકાશ સમાચ્છન્ન થયું. રણઘંટા બાજવા લાગ્યા, ઘેડાએ ખોંખારવા લાગ્યા. દ્ધાઓ એક બીજા ઉપર લડવા દોડયા. શાહની સેના રણાંગણ છે પલાયન કરી ગઈ, તેના પક્ષના વીશ હઝાર સૈનિકો હણાયા, શાહ, ઘોડા, હાથી સિંહાસન વગેરે સેંપી પલાયન કરી ગયો, તે ભયાવહ યુદ્ધમાં સાત હઝાર હીંદુઓએ સ્વદેશ રક્ષણાર્થે યુદ્ધ સ્થળે પ્રાણ તજ્યાં જયારવે ઉપુલ થઈ મોટા અહંકાર સાથે યદુપતિ ગજ પિતાની રાજધાનીમાં આવ્યા, શત્રુઓની ક્ષતિમાં કાંઈપણ કસર રહી નહિ. યુધિષ્ઠિરના ૩૦૦૦ ના વર્ષના વૈષાખ માસની ત્રીજના રવિવાર રહિણ નક્ષત્રના શુભ લગ્નનમાં યદુરાયગજ ગજનીના સિંહાસને બેઠે. એ મોટા જય લાભથી તેની કાતિ દઢ થઈ તેણે પશ્ચિમ ભાગના અનેક દેશ જીતી લીધા. અને કાશ્મીરરાજ કંદર્પદેવને પિતાની પાસે હાજર રહેવા દૂત સાથે કહેવરાવ્યું. પણ તે રાજાએ તેનુ કહેણ અગ્રાહ્ય કરી કહેવરાવ્યુ, “ યુદ્ધમાં જ્યાં સુધી તેમને પરાસ્ત કરી શકતું નથી. ત્યાંસુધી તેનુ કહેણ બીલકુલ અગ્રાહ્ય છે. તેનુ કહેણ માનવાથી હું જગતમાં કાપુરૂષ ગણાઈ ધૃણિત થાઉં.” રાજાગજે કાશમીર ઉપર હલ્લો કર્યો, અને ત્યાંની રાજકુમારીનું પાણિગ્રહણ કર્યું.તે રાજપુત્રીના પેટે શાલિવાહન નામનો એક પુત્ર પેદા થયે. શાલિવાહનની ઉમ્મર બારવર્ષની થઈ તે સમયે ખબર આવ્યા જે ખેરાસાનથી વળી એક શત્રુસેના આવે છે. રાજા ગજે ત્રણ દિવસસુધી ભગવતીના મંદિરમાં ભગવતીની પૂજા કરી. ચોથા દિવસે દેવી તેની સમક્ષ દેખાઈ, અને બોલી. “દીકરા ! હવે ગજની દુશ્મનના હાથમાં પડશે, પણ તારા ભવિષ્ય વંશજો મુસલમાન ધર્મમાં દીક્ષિત થઈ ફરીથી ગજની હસ્તગત કરશે, ” એટલે શાલિવાહનને પૂર્વદેશના રજપુત રાજા પાસે મોકલી દે. ત્યાં તે પોતાના નામથી એક શહેર સ્થાપશે. રાજા! તું નિરાશ થઈશ નહિ, નિરાશ થવાને સમય નથી. જા સ્વદેશ રક્ષાથે જીવનનો ઉત્સર્ગ કરી પરલોકમાં વર્ગનાં સુખ જોગવ.” ભગવતી કુળદેવીની પાસેથી પિતાનું ભવિષ્ય ભાગ્ય વૃત્તાંત જાણી લઈ જદુપતિ, ગજે પિતાના પરિવારવર્ગને બોલાવ્યો. અને કુમારશાલિવાહનને તેના હાથમાં સેં. થોડા દિવસમાં શત્રુની સેના ગજનીથી ઘરે પાંચ કોષ ઉપર આવી પહોંચી. નગરના રક્ષણ માટે યદુપતિ ગજે, પોતાના કાકા સહદેવને રાખે. રાજગજ શત્રના સામે ચાલે, ખોરાસાનના અધિપતિએ પોતાની વિશાળ વાહિનીના પાંચ ભાગ કર્યો. બન્ને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાજાગજ અને યવનરાજ મરાણા. પાંચ પહાર સુધી ભયંકર યુદ્ધ ચાલ્યુ. એકલાખ મીર અને ત્રીશ હઝાર રજપુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #881 -------------------------------------------------------------------------- ________________ ७८६ ટડ રાજસ્થાન રણું સ્થળે પડયા, યવનરાજના પુત્ર દળ સાથે આવી ગજનીને ઘેરી લીધી, સહદેવે ત્રીશ દિવસ તેની રક્ષા કરી. છેવટે ભયંકર “જહર વ્રતને” વિધિ કરી નવ હઝાર વીરે સાથે સહદેવ મરણ પામે. રાજકુમાર શાલિવાહનને તે ગજે પ્રથમથી પૂર્વ દેશમાં કેટલાક પરિવાર લેક સાથે મોકલી દીધો હતો. તેણે એ હૃદયવિદારક સમાચાર સાંભળ્યા. તે શકાતુર થઈ બાર દિવસ ભૂમિ શય્યા કરી સુતે. ત્યારપછી તે સ્થળ ત્યાગ કરી તે પંચનદ પ્રદેશમાં આવ્યું, જ્યાં આવી તેણે ભવિષ વાસ રથળ મુકરર કર્યું, ત્યારપછી તેણે પિતાના સરદાર સામતને એકઠા કરી એક નગરની સ્થાપના કરી. જેનું નામ શાલિવાહનપુર રાખ્યું. તે સ્થળને ચારે તરફના ભેમીયા લેકેએ શાલિવાહનની વક્યતા સ્વીકારી. વિક્રમ સંવના બોતેર વર્ષ ગયા પછી તે વર્ષના ભાદ્રપદ માસની આઠમના રવિવારે શાલિવાહનપુરની પ્રતિષ્ઠા થઈ. રાજા શાલિવાહને સઘળે પંજાબ જીતી લીધો. તેના પંદર પુત્ર થયા, જેએમાંથી દરેક મોટા વંશકર નીવડ્યા. તેઓ સઘળા રાજા થયા. વળી પિતાપિતાના ભુજાબળે તેઓ સ્વાધીન રાજા થઈ પડ્યા, જેઓનાં નામબુલંદ, રસાળુ, ધમાં ગદ, વાચા, રૂપ, સુંદર, લેખ, ચકણું, નૈમ, માયુન, નિપક, ગાંધુ અને પગુ. દીલ્લીના તયાર વંશના જયપાળ પાસેથી સંબંધ સૂચક નાળીએર આવ્યું જે બુલંદે આદરથી ગ્રહણ કર્યું. વળી વિવાહની ગોઠવણ કરી, તે દીલ્લી તરફ ચાલ્યા. રાજા જયપાળે પણ તેનું પ્રત્યુદગમન કર્યું', વિવાહ વ્યાપાર સંપન્ન થયો. ત્યાર પછી નવેઢા સ્ત્રીને લઈ બુલંદ રાજ્યધાનીમાં આવ્યું. શાલિવાહને શત્રુ કુળના હાથમાંથી ગજની લેવાને અને પિતાની હત્યાનો બદલો લેવાને વિચાર કર્યો. અટકને પારે જઈ તેણે છલલાલઉપર હુમલો કર્યો. યવન રાજા પણ તેને હુમલે અટકાવવા તૈયાર થયે છેવટે તે પરાસ્ત થયે. શાલિવાહને વિજયી મુગટ માથે મુ. ફરી તે ગજનીને પામે ત્યાં તેણે પિતાના મોટા પુત્ર બુલંદને અભિષિક્ત કર્યો. તે છેવટે પંજાબમાં પિતાની રાજધાનીમાં આવ્યું. તે ત્રીશ વર્ષ અને નવ માસ રાજકાળ ભેગવી રાજા શાલિવાહન પરલોકવાસી થયે. બુલંદ, પિતાને ઉત્તરાધિકારી હતા તેજ અભિષિક્ત થયું. તેના ભાઈઓએ પંજાબના પાર્વત્ય પ્રદેશમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં. પણ કમે તુર્થી લોકો પરાક્રમ શાળી થઈ ઉઠયા. ગજનીની ચારે તરફને ભૂમિભાગ તેઓના હાથમાં આવ્યું. બુલદને કઈ મંત્રી નહોતો. તે જાતે સઘળા કાર્યની સમાલોચના કરતે હતો. તેના સાત પુત્ર ભદિ, ભૂપતિ, કલ્વર, , જીરમાર, ભિન્સરેચ, અને માંગ્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #882 -------------------------------------------------------------------------- ________________ યશલમીર નામની વ્યુત્પત્તિ. ७८७ બુલંદના જેષ્ટ પુત્રનેા ચાકિતા નામનો એક પુત્ર હતા તે ચાકિતાથી ચાકિતા કુળ ઉત્પન્ન થયું. દેવસી, ભારૂ, ક્ષેમઙ્ગ, નાહુર, જયપાળ, વિજલીક્ષણ અને શાસમંદ નામના આઠ પુત્ર તેના હતા. kr ખુલંદ શાલિવાહનપુરમાં રહેતા હતા. તે માટે તેણે પોતાના પાત્ર ચાકિતાને ગજનીમાં અભિષિક્ત કયે. મ્લેચ્છનું પરાક્રમ પ્રતિદિન વધતું ગયું. ચાકિતાના સરદાર સામતા સઘળા મ્લેચ્છામાં તેઓએ તેને કહ્યું જે જો તે પિતૃ પુરૂષને ધર્મ છાંડી મ્લેચ્છના ધર્મમાં દીક્ષિત થાય તે તેએ તેને બુખારાને રાજા કરી દે ' તે દેશમાં ઉજવેગ લેાકેા રહેતા હતા. અને તેએાના અધિપતિની માત્ર એકજ પુત્રી હતી, ચાકિતા યવનરાજની પુત્રીને પરણ્યા અને ખાલીચ મુખારાને રાજા થયેા. તેના હાથમાં અઠાવીશ હઝાર અશ્વ સેના સેાંપાણી. ખાલીચ અને બુખારા વચ્ચે એક નદ છે. ચાકિતા થકી ચાકિતા મેગલ ફળ પેદા થયું. ખુલંદના જેષ્ઠ પુત્ર ભિટ્ટ તેના સિંહાસને અભિષિક્ત થયા, રાજા ટ્ટિએ ચૈાદ રાજકુમારને જીતી તેનુ ઐશ્વય ગળી ગયેા. મંગળરાવ અને મસુરરાવ નામના ટ્ટિના બે પુત્ર હતા. ભટ્ટના સમયથી યદુકુળ ભિટ્ટ કુળ કહેવાયું. મંગળરાવ, પિતૃસિ ંહાસન અભિષિક્ત થયા. તે પોતાના પૂર્વજના જેવે સાભાગ્યશાળી નીવડયા નહિ. ગજનીના અધિપતિ હુડીએ એક મોટી સેના સાથે લાહેર ઉપર હુમલા કર્યાં. મંગળરાવ તેને હુમલો અટકાવી ન શકતાં પોતાના પુત્ર સાથે અરણ્યમાં જઈ સ ંતાયે. શત્રુઓએ ત્યાર પછી શાલિવાહન પુર ઉપર હુમલા કર્યાં. તે નગરમાં રાજાને પિરવાર વ વસતા હતા. મસુરરાવ પલાયન કરી લક્ષ્મીજંગલ નામના વનમાં આન્યા. તે અરણ્ય પ્રદેશમાં કેટલાક ખેડુતા રહેતા હતા. મસુરરાવ તેઓને પરાસ્ત કરી તે પ્રદેશના અધિપતિ થયે. અભયરાવ અને સારણરાવ નામના તેના બે પુત્ર હતા. તેના અનેક સંતાન થયા. તે સઘળાનું નામ અભેરીયા ભટ્ટ કહેવાયું. મગળરાવ, ગજનીરાજ ટ્રુડીના ભયે રાજ્ય છેાડી પલાયન કરી ગયા. માજમરાવ, કન્નુરસિંહ, શિવરાજ, મૂલરાજ કુલ અને કેલલ નામના તેના છ પુત્રા હતા તેઓ સઘળાએ તેની પ્રજાના ઘરમાં આશ્રય લીધે. પણું સતીદાસ નામના તક્ષક ભૂખ્યાધિકારીએ વિજેતાને કહી સંભળાવ્યું જે મગલરાવના કેટલાક પુત્રા શ્રીધર નામના સાનીના ઘરમાં સંતાઈ રહેલ છે. રાજાએ, તે સે।નીનું ઘર ઘેરી લેવા કેટલાક સૈનીકેાને મોકલ્યા. તેઓના ઘેરા ઉપરથી શ્રીધર, રાજા પાસે આણ્યે. રાજાએ તેને કહ્યું, “તુ જો શાલીવાહનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #883 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ ટાડ રાજસ્થાન, પુત્રાને નહિ સોંપી દે તા હું તારા સઘળા પરિવારનો સંહાર કરીશ ” ભયા શ્રીધરે કહ્યું “રાજન ! રાજાના એક પુત્ર પણ મારા ઘરમાં નથી, પણ જે મારા આશ્રમમાં છે તે તે એક ભામીયાના પુત્ર છે. તે ભામીચે આપના હુમલાથી પલાયન કરી ગા છે. તે મારા ઋણી હતા.” પણ વિજેતાએ તેની વાત ઉપર વિશ્વાસ ન કરે. તેણે તેના ઘરમાં આશ્રય લેનાર આશામીને લઈ આવવા કહ્યું, વિજેતાએ, તે ભેમીયાના વાસસ્થાનનુ નામ પૂછી ત્યાંથી કેટલાક ભામીયા તેડાવ્યા. શ્રીધર વિષમ સંકટમાં પડયા. તેણે જોયુ. જે રાજપુત્રાના જીવન માટે હવે કઈ ઉપાય નથી ત્યારે તેણે તેને ખેડુતના વેશમાં સજી વિજેતા પાસે લઈ ગયે. વિજેતાએ તેને જાટ લેામીઆ સાથે ભાજન કરવાની આજ્ઞા આપી અને જાત દુહિતા સાથે તેએના વિવાહ કર્યાં. એ રીતે કલ્લુસાયના સતાન કન્નુરીયા જાટ કહેવાણા. મગલરાવે, નગરમાંથી પલાયન કરી ગારા નદીને ઉતરી એક નવું રાજ્ય થાપ્યું. તે સમયે લારાહા નામની એક જાતિ ગારા નદીના તીરે વસતી હતી. તેનાથી દૂરે ખુટા રજપુતે, પુગલમાં પ્રમાર રજપુતા, ધાતરાજ્યના સટ્ટા વશીય રજપુતા અને લાના લાડ રજપૂતા વસતા હતા. વારાહા અને સટ્ટાના વચ્ચમાં મગલરાવે પાતાની નિવાસભૂમિ મુકરર કરી. તેના પછી તેને જ્યેષ્ઠ પુત્ર માજમરાય નવસ્થાપિત રાજ્ય ઉપર બેઠા. પાસેના રાજાએ તેના અભિષેક સમયે સીરપાવના બહુ દ્રવ્ય લાગ્યા. અમરકોટના સદ્વ્રારાજે, પાતાની દુહિતાને માજમરાયના હાથમાં આપી. અમરકેટસાં વિવાહ વ્યાપાર થયા. કેહુડ, મલરાવ અને ગાગલી નામના ત્રણ પુત્ર માજમરાયથી પેદા થયા. કેહુડ. વીર થઇ નીવડયા. એકવાર તેણે સાંભળ્યુ જે આહાર થકી પાંચસો ઘેાડા લઈ એક સોદાગર મુલતાન તરફ આવે છે. કેહુડે કેટલાક મિત્રાને સાથે રાખી ટ્ વેચનારના વેશમાં જાખમાં તના ઉપર હુમલા કર્યાં. ત્યાં તેડુ મેળવીને તે પેાતાના પ્રદેશમાં આવ્યે એવી રીતના કાર્યથી કેહુડ પ્રસિદ્ધ થયે, કેહુડને પૈતૃક ધનસપત્તિ મળી. તનોટ કીલ્લા વારાહા કૂળના રાજ્યની સીમા ઉપર નિર્માણ થયેા. તેના ઉપર યશેાહિતે હુમલા કર્યો. કેહુડના ભાઈ *સૂલરાવે તેના હુમલા ન્ય કરી દીધા. વારાહા લોકો વિફળ મનેરથ થઇ પાછા ફર્યા. સંવત્૭૮૭ ( ઈ. સ. ૭૩૧ )માં તનાટ્ કીલ્લા તૈયાર થયા. કેહુડે ત્યાં તનુ માતાનું એક મંદીર સ્થાપ્યું. ત્યારપછી થાડા સમય ઉપર વારાહા લેાક સાથે સંધિ થયા. વળી વારાહાપતિ સાથે મૂલરાવની પુત્રીને વિવાહ થયેા. જેથી કરી સધિખધન ટૂ થયું. * મૂળરાજના ત્રણ પુત્ર. રાજપાળ-લાહારા અને ચુવાર. રાજપાળના બે પુત્ર. રાણા અને ગીગા. રાણાના પાંચ પુત્ર. ધુકર-પેાહર- બુલ–કુલરા અને જયપાળ. ગીગાના સતાના ક્ષેનગર નામે પ્રસિદ્ધ થયા. તેઓએ લાંબા વખત સુધી સારછમાં વાસ કર્યા. તેમાંથી નવ આશામીએ જુનાગઢ ગીરનારમાં રાજય કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #884 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય અધ્યાય. રાવ કેડના વંશકર પુત્રોનું વિવરણ, પ્રાંતથ્વી ઉપર કહુડના આધિપત્યનો ફેલાવ, તેનું ભરણ, તને અભિષેક. વારાહા અને લંકાહાનું આક્રમણ, મુલતાનના રાજાએ કરેલ તનેટનું આક્રમણ, બુટા રાજ્યના અધિપતિની દુહિતા સાથે તનુનો વિવાહ, તેની સંતતિ, ગુમધનની પ્રાપ્તિ, વીજનેટ કીલાનું નિર્માણ, તનુનું મરણ, વિજયરાય, વારાહા સાથે તેને વિવાદ, તેની વિશ્વાસઘાતક્તા, એક બ્રાહ્મણે કરેલ દેવરાયની પ્રાણ રક્ષા, તનેટ કક્ષાને પાત, પુરવાસીઓની હત્યા, દેવરાજનું બુટાવાનમાં પિતાની મા પાસે જવું, દેવરાવાલ નગરની પ્રતિકા, બુટારાજ સાથે દેવરાજને વિવાદ, એક યોગી સાથે બુટ રાજકુમારની મુલાકાત, કપાધિનું પરિવર્તન, દેવરાજે કરેલ લંગહાની હત્યા, લંગહ જાતિનું વિવરણ, દેવરાજને લાદુર્વાન જ્ય, રાપતિના અપમાનને પ્રતિરોધ, વીરત્વ અને આત્મસર્ગનું આશ્ચર્યકારક દષ્ટાંત, ધારાનગરીને અવધ, લોદવંમાં પાછું આવવું, ખડાલમાં સરેવરની પ્રતિષ્ઠા, તેની હત્યા, રાવળ મુંડનું પિત સિંહાસના રોહણ તેનુંપિતૃહત્યાનું પ્રતિશોધગ્રહણ,અણહીલવાડપાટણનાઅધિપતિ વલ્લભસેનની દુહિતા સાથેમુડના પુત્રને વિવાહ, ગજનીના મામુદના સમસામયિક રાજાનું વિવરણ, બાછરાના પુત્ર દુશજેનું ખીચી રજપુત ઉપર આક્રમણ, ચાર ભાઈઓ સાથે તેનું શીર રાજ્યમાં જવું, અને ત્યાંના ગિલ્હાટ રાજા ની દુહિતાઓનું પાણિગ્રહણ, બારાનું મૃત્યુ, દુશજનો અભિષેક, તેના ઉપર સાપતિ હામીરનું આક્રમણ, દુશજના પુત્રો અણહીલવાડના રાજા સોલંકી સિદ્ધરાજની દુહિતા સાથે દુશજના નાના પુત્ર વિજયરાયને વિવાહ યશલ અને વિજ્યાય, ભોજદેવ ભોજદેવના વિરૂદ્ધ ચલને પ્રપંચ, ધોરી સુલતાન પાસે મદદની પ્રાર્થના, દુર્વાનું આક્રમણ, ભોજદેવનું મરણ, ચશલનું આધિપત્ય, લોદુવંછડી બીજા રથને તેની પર પ્રતિકા, યશલમીરનું સ્થાપન, યશલનું મૃત્યુ, દ્વિતીય શાલિવાહન. તન, ઉટીરાવ, યુજર કાઢી અને દાયમ નામનાકે હુડના પાંચ પુત્ર હતા. તેઓ સઘળાના વંશકર પુત્ર પિદા થયા. સઘળાએ પુષ્કળ બાહુબળ અને સૌભાગ્ય મેળવ્યું, યુજના રજપુતને ભૂમિભાગ તેઓના હાથમાં પડે, રાજશ્રયુજના રજપુતે પ્રતિશે ધ પિપાસા પ્રશમિત કરવા ઉપયુક્ત અવસર જેવા લાગ્યા, તે સમયે કેહુડ મૃગયા કરવા વનમાં ગયે જ્યાં તેઓએ તેને વધ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #885 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન, તનુ પિતૃરાજ્ય ઉપર અભિષિક્ત થયે, તેણે બારહા અને મુલતાનના લંગડા લોકેને ભૂમિભાગ ઉજજડ કરી દીધું. તેના અત્યાચારને પ્રતિક્ષેધ લેવા માટે હુસેનશાહે બખ્તરવાળા અને લેઢાની પાઘડીવાળા સંગહ પઠાણેને લઈ યદુરાય ઉપર આવ્યો. તેણે યદુરાય ઉપર હુમલો કર્યો, તેઓ સઘળા ઘોડાસ્વારે હતા જેઓની સંખ્યા દશહઝારહતી, વાહારા લેકે પણ તેઓને મળી ગયા હતા, હુસેનખાએ વાહરા પ્રદેશમાં છાવણી રાખી હતી. તનુરાય, પોતાના ભાઈઓને એકઠા કરી શત્રુની સામે થવા તૈયાર થયા, ચાર દિવસ સુધી તેઓએ શત્રુના હુમલા થકી કીલ્લાનું રક્ષણ કર્યુંપાંચમાં દિવસે કીલ્લાનાં બાર ઉઘા દેવા યરાજે આજ્ઞા આપી. હાથમાં તલવાર લઈ પોતાના પુત્ર વિજયપાળને સાથે રાખી તે શત્રુસેના ઉપર પડયે. વારાહા લેકે પ્રથમ તે પલાયન કરી ગયા. યાદવ રજપુતે વિજયી થયા. તનુના પાંચ પુત્ર-વિજયરાય, મુકુર, જયતુંગ, અલૂન અને રાકી. બીજા પુત્ર મકરને પુત્ર મે. મેપાના બે પુત્ર-મહોલા અને દિકાઉ. દિકાઉએ પિતાના નામે એક સરોવરની પ્રતિષ્ઠા કરી. તેના સંતાને સૂત્રધાર કહેવાયા. હાલ, સુધી તે મકર સુતાર નામે પ્રસિદ્ધ છે. જયતુંગના રતનસિ અને ચેહર નામના બે પુત્ર થયા. રતનસિએ વિધ્વસ્ત વિક્રમપુરને દુરસ્ત કર્યું. હીરના કલા અને નિરરાજ નામના બે પુત્ર થયા. તે બન્નેએ કેલાસર અને ગિરરાજસર બાંધ્યા. ચોથા પુત્ર અલૂનના ચાર પુત્ર-દેવસી, નીરપાળ, ભાઉની અને રાકિચે દેવસીના સંતાન ઉછપાલક થયા. વળી રાકીના વશજોએ વણિકવૃતિ પકડી ઓશવાળ છેજતિમાં ગણાયા. ભગવતી વિજયસેનીના અનુગ્રહે તનરાયને એક સ્થળથી પુષ્કળ ગુપ્ત ધન મળ્યું. તેણે તે ધનની મદદથી વીજનેટ નામને કિલ્લો બાંધ્યું જેમાં ભગવતીની - મૂતિ બેસાડી. એંસી વર્ષ રાજ્ય કરી તનુ પરલોકવાસી થયે. - વિજયરાય સંવત્ ૮૭૦ (ઇ.સ. ૮૧૪)માં પિતૃસિંહાસને બેઠો પિતૃ પુરૂષના લાંબા કાળના શત્રુ વરાહા લેકને તેણે હરાવ્યા. સંવત્ ૮૯૨ માં બુટા ક ભારતવર્ષના ચોરાશી વણિક ગેત્રમાં ઓસવાળ સંપ્રદાય, વિશેષ પ્રસિદ્ધ અને સમૃદ્ધ છે. તેઓ પહેલાં અસિ નામના નગરમાં ઉપનિષ્ટ થયા. જેથી તેઓને અસીવાલ (ઓસવાલ) પડ્યું. તે પૂર્વે વિશુદ્ધ રજપુત કુળમાં પેદા થયા. તે સઘળા જૈન ધર્માવલંબી છે . ભારતવર્ષના સઘળા સ્થળે સવાલ વણિકને વાસ છે. * સંવત ૮૧૩ (ઈ.સ. ૭૫૭)માં માર્ગ શીર્ષાસનતેરસે રેહિણી નક્ષત્રમાં ભ• ગવતીની મુર્તિની સ્થાપના થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #886 -------------------------------------------------------------------------- ________________ રાવ કેહુડના વશકર પુત્રાનું વિવરણ ૭૯૧ રાણીના પેટે તેના એક પુત્ર પેદા થયા, તે રાજકુમારનુ નામ દેવરાજ રાખ્યુ. વારાહા લાકોએ અને લગાહા લોકોએ એકડા થઇ ફરીથી બિટ્ટેરાજ ઉપર હુમલા કર્યા. પણ તનુના ભુજબળે પરાસ્ત થઇ તે પલાયન કરી ગયા. આવી રીતના યુદ્ધમાં તેહ ન મેળવવાથી તે લોકોએ વિશ્વાસઘાતકતાની મદદ લઇ ક્રૂતેહ મેળવવાનું ધાર્યું. દીર્ઘકાળ વ્યાપી વૈર વન્તુિના નિર્વાણુના મિસે તેઓએ વારાહા પતિની પુત્રી સાથે કુમાર દેવરાજને વિવાહ સબંધ ઠરાવ્યેા. ટ્ટિરજપુતા પરરાજા સાથે વારાહા રાજના ઘેર આવ્યા. વિશ્વાસઘાતક વારાહા લેાકાએ વિજયરાયની અને તેના આડસે જ્ઞાતિ કુટુબની હત્યા કરી. દેવરાજે પુરાહિતના ઘરમાં આશ્રય લીધો. શત્રુએ તેના શેાધમાં દોડયા. દેવરાજના પ્રાણ રક્ષણ માટે કોઇ રીતના ઉપાચ ન જોતાં બ્રાહ્મણ તેના કંઠમાં યજ્ઞોપવીત નાંખ્યું અને વારાહા લકને છેતરવા સારૂ તેની સાથે તે દેવરાજ સાથે એક પાત્રે લેાજન કરવા બેઠા. તેઓએ તનેટ ઉપર હુમલા કરી હસ્તગત કર્યું. કીલ્લામાં જે કેાઇ હતું તે શત્રુની તીક્ષણ તલવારથી કપાઈ ગયું. ભ≠િકુળ ઘણુંખરૂ નિર્મૂળ થયું. ભિટ્ટનું નામ થાડા સમયના માટે લેપ પામ્યુ લાંખા સમય સુધી દેવરાજ વારાહાના રાજ્યમાં સંતાઇ રહ્યો. છેવટે તેણે પેાતાના મામાના નિવાસ છુટાનગરમાં જવાના વિચાર કર્યું. ત્યાં તે ગયે અને પેાતાની માનાં દર્શન કરી તે સારૂ સુખ ભોગવવા લાગ્યા. તેની મા, તનેાટના શ ઉપર તેના મામાને ત્યાં આવી. પુત્રનું મુખ મડળ જોઈ તે અત્યંત આન`તિ થઈ દેવરાજે તેના મામા પાસે એક ગામડુ' માંગ્યું”. છુટ્ટાતિ તે આપવા સંમત થયેા. પણ તેના પિરવાર વગે તેનેખીવરાજ્યે જેથી તેણે પૂર્વે કરેલી પ્રતિજ્ઞા નહિ પાલી કહ્યું. “ એક પાડાની ચરજીમાં મરૂ ભૂમિનેા જેટલે ભાગ આચ્છાદન થાય તેટલા હું આપુ ” તેમ કરવામાં પણ દેવરાજ સંમત થયા. તે જમીન ઉપર દેવરાજે કીલ્લા ઉભે કચે. છુટ્ટાપતિએ જાણ્યું જે આપેલી જમીન ઉપર ઘર ન કરતાં દેવરાજે કીલ્લ કરી દીધા ત્યારે તે કરવાનું અધ કરવા તેણે એક દળ મેાકલ્યુ; તેણે કીલ્લામાં સેનાદળને શાન્તિથી ખેાલાગ્યું. મંત્રણા કરવાના મિષે તેણે તેએમાંથી દરાજણને એકાંતમાં એકલાવ્યા. જ્યાં તેણે તેના વધ કર્યું. તેના મડદાં તેણે કીટ્ટાની બહાર ફ્રેંકી દીધા. એ રીતે દશ સરદાર મરી જવાથી બાકીનું દળ પલાયન કરી ગયું. વારાહા લેાકેાના આક્રમણથી જે ચેાગીએ રાજકુમારનું રક્ષણ કર્યું. તે ચેગી થાડા દિવસમાં દેવગઢમાં આવી રાજકુમારને મલ્યા. દેવરાજે તેને સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #887 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ ટૅડ રાજસ્થાન. કરી માને. દેવરાજે જે બ્રાહ્મણના ઘરમાં આશ્રય લીધે હતે. તે ભેગી તે બ્રાહ્મણ ના ઘરમાં રહેતા હતાતે ધાતુ રૂપાંતરિત કરવાનું જાણતે હતે એકવાર તે સન્યાસી પિતાની જીણું કથા રાખી બીજા સ્થળે ચાલ્યો ગયો. દેવરાજે તે કંથા ઉપાડ ખંખેરી એટલામાં તેમાં રહેલ એક પાત્રમાંથી રસનું બિંદુ તેની તલવાર ઉપર પડ્યું. તલવાર થોડા સમયમાં સોનાની થઈ ગઈ. તે જોઈ દેવરાજ આશ્ચર્યાન્વિત થયે. તેણે જોયું તે કથાની અંદર રસ કુપી છે, દેવરાજ તે લઈ વારાહા હિતના ઘર થકી પલાયન કરી ગયે. તે અમુલ્ય વસ્તુની મદદથી તે દેવરાજ બનાવવા શક્તિવાળે થયે. યેગીએ બ્રાહ્મણના ઘેર આવી જોયું તે કંશ અને રસ કુપી માલમ પડ્યા નહિ. તેણે જાણ્યું જે દેવરાજ બને વસ્તુ લઈ ગયા. તે રાજકુમાર દેવરાજને જોવા આવ્યું. તેણે તેને અલઅવરદાન આપ્યું. અને કહ્યું “ રાજા! તું મારી શિષતા સ્વીકારી ગુરૂ ભક્તિની એક નિષ્ટ દેખાવ એગીને વેષ ધારણ કરે તે હું તારો અપરાધ ક્ષમા કરું ” દેવરાજ તેમ કરવામાં સંમત થયા. સન્યાસીએ તેને મંત્ર આપી દીક્ષિત ક. તેણે તેને ગેરવાં વસ્ત્ર પહેરાવ્યાં તેના કાનમાં મુદ્રા નાંખી કંઠમાં શિંગ નાંખતા તેને પિન પહેરાવ્યું. રાજ યેગી, ભિક્ષા માત્ર હાથમાં લઈ “ અલેક અલેક” કરી પરીવારમાં માગવા ચાલ્યા. તેનું ભિક્ષા માત્ર સુવર્ણ અને રથી પૂર્ણ થયું. યોગીએ તેને રાવ ઉધિ ફેરવી રાવલ ઉપાધિ રાખે. યેગી તેને તેની ગાદીએ બેસારી અંતર્પિત . પિતુ હત્યા પ્રતિ શેધ લેવા દેવરાજે વારાહાને સંહાર કરી દેવા ઠરાવ કર્યો. તેણે કરેલ ઠરાવ સંપૂર્ણ રીતે સિદ્ધ થયે. દેવરાવલમાં પાછા આવી તેણે લગાહા ઉપર હુમલે કરવા ઉગ કર્યો. તે સમયે લંગાણા કુળને યુવરાજ આલીપુરમાં વિવાહ માટે ગયો. દેવરાજે દળ સાથે તેના ઉપર હુમલો કર્યો. ત્યાં તેણે હઝારે આશામીને સંહાર કર્યો. બાકીના સઘળાઓએ તેની વશ્યતા સ્વીકારી, લગાહ લોકે વિકમશાળી રજપુતે. રીસ્તાના મતમાં લંગા લેકે અફગાન છે. ભદિરાસા ગ્રંથે એક સ્થળે લખેલ છે જે લગા લેકે રજપુત અને એક સ્થળેપઠાણ કહેલ છે. તેમ કહેવાથી કાંઈ હાની નથી. શાથી કે પ્રાચીન અફગાન ( અપધન ) અને પઠાણ મુસલમાન નથી. તેઓ મૂળમાં રજપુત છે. દેવરાવલના દક્ષિણ ભાગે લોડ રજપુતે વસતા હતા. તેઓની રાજધાની મેટી હતી. જેનું નામ લેતુ હતું, દુર્વાના બાર દરવાજા, લેડુ રજપુતને કુળ અહિત કેઈક કારણથી પોતાના યજમાનેથી રીસાઈ દેવરાજ પાસે આશ્રય લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #888 -------------------------------------------------------------------------- ________________ રાવ કેડુડના વંશકર પુત્રનું વિવરણ. ૭૯૩ રહયે હતો. તેણે લડુવંશને ઉત્સાહીત કરી દેવા દેવરાજને ઉશકેર, દેવરાજે તેમ કરવા સ્વીકૃત કર્યું. લેડુકુળના અધિપતિ નૃપ ભાણ પાસે વિવાહને પ્રસ્તાવ કરી તેણે મોકલ્યા. તે પ્રસ્તાવ નૃપભાણે સ્વીકા, દેવરાજ બાર હઝાર સવારે લઈ લોડુતરફ ચા, વરના આગમને નગરના દરવાજા ખુલ્લા રાખ્યા, નગરમાં દેવરાજ દળ સાથે પડે, તેણે લેડુવાસી ઉપર હુમલો કર્યો, અને થોડા સમયમાં દુવને અધીશવરથ, નૃપભાણની પુત્રીને વિવાહ કર્યો. અને નવજીત નગરમાં એક સેના રાખી તે મોટા ગ રાજધાનીમાં આવ્યું, એ નવી ફતેહ મેળવી દેવરાજ છપન હઝાર ઘોડા અને લાખ ઉંટનો અધિપતિ થયો. એ સમયે યશકર્ણ નામને દેવરાવળવાસી વણિક ધારાનગરીમાં ગયે. તે ત્યાંના અધિપતિ પ્રમાર વ્રજભાણની અનુમતિથી કારારૂદ્ધ થયે, યશકણે પુષ્કળ દ્રવ્ય આપી કેદમાંથી છુટકારો મેળવ્યો, તે દેવરાજની પાસે આવ્યું. તેણે દેવરાજને પિતાના અંગના બેડી ડાગ દેખાડયા, પોતાની પ્રજાના માણસની એવી અવમાનના અને શાંતિ જોઈ દેવરાજ દારૂણ શાક અને છઘાંસામાં ઉન્મત્ત થઈ ગયા. તેણે સઘળાના રૂબરૂ કસમ લીધા. “જ્યાં સુધી આ અત્યાચારને પ્રતિરોધ ન લેવાય ત્યાંસુધી મારે જળ લેવું નહિ, ” કોન્મત યદુવીરે ધારાનગરી કેટલી દર છે, એમ જોયું નહિ. છેવટે એક મહમય ધારાનગરી રચાઈ, સત્ય પ્રિય દેવરાજ એ કલ્પિત નગરીનો દવંસ કરવા તૈયાર થયે. પણ તે સહેલાઈથી કરી શકશે નહિ તે સમયે અનેક પરમાર રજપુતે તેની સેનામાં નોકરી કરતા હતા. તેઓએ પિતાના કુળની સંમાનના અર્થે તે કપિત ધારાનગરીનું રક્ષણ કરવા પ્રતિજ્ઞા કરી રાજા જ્યારે તેને ધ્વંસ કરવા આગળ વધ્યા ત્યારે પરમાર રજપુતે સમ સ્વરે બોલ્યા, “ જે ઠેકાણે પ્રમાર તે ઠેકાણે ધારા અને જે ઠેકાણે ધારા તે ઠેકાણે પ્રમાર એમ કહી સઘળા પરમારે કરિપત ધારાનગરીના રક્ષણે દેડયા, તેઓએ દેવરાજના હાથે પ્રાણ નો ત્યાગ કરી દેશાભિમાનને સારો દાખલ રાખે, ત્યારપછી તે ખરી ધારાનગરીનો ધ્વંસ કરવા આગળ ચાલ્યા. રસ્તામાં કેઈએ તેની ગતિનો રોધ કયે નહિ, માત્ર ધારાનગરીને રાજા તેની સામો થયો તેણે પરાસ્ત થઈ દેવરાજની વસ્થતા સ્વીકારી, ધારાનગરાધિય રાજભાણે પાંચ દિવસ સુધી પિતાની નગરીની રક્ષા કરી, છેવટે રણસ્થળે પડયે, ત્યારપછી દેવરાજ દુવા નગરમાં આવ્યો. રાજા દેવરાજના મુંડ અને યદુ નામના બે પુત્ર હતા. તેઓએ અનેક સરોવરની પ્રતિષ્ઠા કરી તેમાં તસર અને દેવસર વિશેષ પ્રસિદ્ધ. એક સ યઃરાજ થોડાક સૈનિકો સાથે મૃગયા માટે વનમાં ગયો. ત્યાં તેણે કેટલાક યુનાજપતના હાથે પ્રાણુ ખોયા. તેની સાથે છવીશ વીર સૈનિકો પડ્યા દેવરાજે છપન વર્ષ રાજ્ય કર્યું. ૧૦૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #889 -------------------------------------------------------------------------- ________________ ७८४ ટાડ રાજસ્થાન. રાજકુમાર મુંડ વેદવિહિત સઘળાં કમ સંપાદન કરી પિતૃ સિંહાસને બેઠે. અને પિતૃહંતા રજપુતોને સંહાર કરવા તેણે પ્રતિજ્ઞા લીધી. તે પિતૃહ રજપુતો સામે યુદ્ધ કરવા આગળ વધ્યું. તેને હમલે વ્યર્થ કરી દેવા શત્રુઓ સશસ્ત્ર ઉભા હતા. મું. તેમાંથી આઠસો વીરને મારી નાખ્યા તે પોતાની રાજધાનીમાં આજે, તેને બાછેરા નામને એક પુત્ર પેદા થયે. બાફેરા સોળ વર્ષને થયે ત્યારે પાટણના અધિપતિ લકી વāભસેન તરફથી વિવાહસૂચક નાળીએ આવ્યું. બા છેરાયે પાટણમાં જઈ શેલંકીરાજ વલ્લભસેનની પુત્રીનું પાણગ્રહણ કર્યું. મુંડને પરલોકવાસ પછી તરતજ બારા પલેકગામી થયો. સંવત્ ૧૦૨૫માં બાહેરા, પિતૃસિંહાસને બેઠે. તેના દુરાજ-સિંહ-બાપિરાવ-ઉકે અને મયલપુશાલ નામના પાંચ પુત્ર હતા. એક સમયે એક વેપારી કીમતી ઘેડા લઈ લેહુવા નગરમાં આવ્યું. તે સઘળા ઘોડામાં એક લાખ રૂપીઆની કીમતને એક ઘેડો હતે. તે મૂલવાન ઘેડે એક પાઠાણ સરદારને હતો. જે ઘડે દુશજે લઈ લીધે. સિંહને પુત્ર શાખારાય. તેને પુત્ર વલ્લ. વલ્લના પગ અને રતન નામના બે પુત્ર. તેઓએ મુંદરના પુરીહરરાજ ઉપર હુમલે કરી, પાંચ ઉંટ હરી લીધાં. બાપિરાવના પાહુ અને મદન નામના બે પુત્ર હતા. પાટુના વિરામ અને ટુલીર નામના બે પુત્ર હતા. તેનાં પુષ્કળ સંતાન પેદા થયાં. તે સઘળાં પાહુ રજપુત નામે કહેવાયા. મારવાડના નાગર નામના જનપદમાં ખાટે નગરની પાસે કઈ સ્થળે જીડા નામને એક ખીચી વીર વસતે હતો. તેણે અનેક ભટિ રજપુતોને નાશ કર્યો હતો, તેને સંહાર કરવા દુશરે એક કાફલો તૈયાર કર્યો. તેણે ગંગાસ્નાનનું બહાનુ કહાડી તે કાફલા સાથે ખીચી વીર ઉપર હુમલે કર્યો. તેને પ્રચંડ હુમલે સહન ન કરતાં ખીચી વીર રણસ્થળે પડયે. - ર મહાત્મા ટોડે કહેલ છે જે ઈ. સ. ૧૦૧૧ ( સંવત ૧૦૬૭)માં ગિજનીના મામુદે પત્તનાધિપ ચામુંડરાયને પદભ્રષ્ટ કર્યો અને તેના ઠેકાણે તેના પુત્ર વલ્લભસેનને અણ હિલવાડની ગાદીએ બેસાર્યો. પણ પ્રસિદ્ધ રાસમાળા ગ્રંથમાંથી માલુમ પડે છે જે ચામુંડરાયે કામોન્મત થઈ પોતાની બેન ચાલિનીદેવીને ધર્મ નષ્ટ કર્યો. તે, પિતાના પાપના પ્રાયશ્ચિત માં રાજપાટ છોડી ચાલ્યો ગયો. તીર્થયાત્રા કાળે તે વલ્લભસેનને રાજસિંહાસને બેસારી ગયો હતો. વાલભસેને છ માસ રાજ્ય કર્યું. તે વસંતરાયના હુમલાથી મરણ પામે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #890 -------------------------------------------------------------------------- ________________ રાવ કેહુડના વંશકર પુત્રનું વિવરણ ૭૯૫ દુશજ, પિતાના ભાઈઓ સાથે ક્ષીર રાજ્યમાં ગમે ત્યાં તે ત્રણ ભાઇઓ ક્ષીરરાજની ત્રણ પુત્રીને પરણ્યા. એ ઘટના પછી થોડા સમય ઉપર બલુચી લોકે ખાડાલ રાજ્યમાં આવ્યા. જેમાં જે યુદ્ધ થયું તેમાં બલુચી હાય. બા છેરાના પરલોકવાસ ઉપર તેને પુત્ર દુશજ સંવત્ ૧૧૦૦માં પિતૃ સિંહાસને બેઠે. તેના રાજ્યમાં સદ્ગા રાજકુમાર હામીરે આવી પુષ્કળ ધનરત્ન લુંટયા. દુશને તેના બદલામાં ધાન નગર ઉપર હુમલો કર્યો. વિજયલકિમ તેની અંકશાયિની થઈ દુશજના યશલ અને વિજયપાળ નામના બે પુત્રો હતા. તે શીવાય ઘરડપણમાં વળી એક પુત્રને તેને લાભ થયો હતો. તેનું લંછવિજય નામ હતું. સઘળાઓ તેના ઉપર બહુ પ્રિતિ રાખતા હતા. દુશનના મૃત્યુ પછી સામંત સરદારોએ તેને રાજગાદી ઉપર બેસાડશે. વિજયરાવ, શેલંકી સિદ્ધરાજ જયસિંહની પુરીને પર હતે. પાટણ રાજકુમારીના પેટે વિજયરાજને ભેજ દેવ પુત્ર પેદા થયો. ભોજદેવ પિતાના મૃત્યુ પછી લેવાના સિંહાસને બેઠે. તે સમયે યશલની પાંત્રીસ વર્ષની અને વિજયરાજ બત્રીશ વર્ષની ઉમ્મર હતી. દુશજના મૃત્યુ પહેલાં કેટલાક વષ ઉપર ધારાનગરીના અધિપતિ ઉદયાદિત્ય, પ્રમારના વંશધર રાયધવળ ભટ્ટિરાજકુમાર વિજ્યાદિત્યને પિતાની પુત્રી પરણાવી. વિવાહ કરીને આવ્યા પછી વિજયરાજે ભગવાન શેષલિંગ દેવના ઉદદેશે એક મંદિર સ્થાપ્યું અને તેના પડખામાં એક સરોવરની પ્રતિષ્ઠા કરી. તે પ્રમાર રાજકુમારીના પેટે રાહીર નામને તેને એક પુત્ર પેદા થયે. રાહીરના બે પુત્ર. નેતસી અને કેકસી. ભોજદેવ પિતૃસિંહાસને અભિષિકત થયે, પણ તેના કાકાએ તેને પદભ્રષ્ટ કરવા ષડયંત્ર છે. પાંચ સોલંકી રાજપુતો ભેજ દેવના શરીર રક્ષક હતા. તથી યશલ સહેલાઈથી તેના ઉપર ફાવી શકે નહિ. યશલે સોલંકી સૈનિકોને લાદવમાંથી અંતરિત કરી દીધા. તે સમયે સોલંકી રાજા ઘેરી સુલતાનની સાથે યુદ્ધમાં ગુંથાયે હતે. યશલ બસે સવારો લઈ પંજાબ પ્રદેશમાં ગયે. ત્યાં વિજયીઘેરીની મુલાકાત થઈ. ત્યારપછી યશલ યવનરાજ સાથે સિંધુ પ્રદેશ ની પ્રાચીન રાજધાની આરેઠ નગરમાં ગયે. તેની પાસે તેણે પોતાને ગઢ અભિપ્રાય ખુલે કર્યો. તેણે તેની અધીનતા સ્વીકાર કરવાથી એક સેનાદળ મેળવ્યું. તે સેનાદળ લઈ યશલે દુર્વાને ઘેરે ઘા કાકાના હુમલાની સામે થાતાં ભેજદેવ રણસ્થળે પડે. પુરવાસીઓને બે દિવસને અવસર મજે, તે બે દિવસમાં તેઓ પિતાને સામાન લઈ નગર છોડી ચાલ્યા. ત્રીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #891 -------------------------------------------------------------------------- ________________ ૭૯૬ ટેડ રાજસ્થાન. દિવસે યવન સેનાએ નગરમાં પેસી લુટ કરી. લેદવને ધ્વંસ થયે. યવન સેનાપતિ કરીમખાં લુટનો માલ લઈ પિતાના પ્રદેશમાં ગયે. એવી રીતને પ્રપંચ કરી યશ લેવા હસ્તગત કર્યું. તે સ્થળમાં - હેવાથી તેને વિશેષ આફત માલુમ પડી. જેથી આફત વિના રહી શકાય એવું દઢ સ્થળ તે શોધવા લાગ્યો. લેવાથી પાંચ કેશ દરે શેડી ઉંચી શેલમાલ હતી. યશલે તેના ઉપર કીલે સ્થાપવા વિચાર કર્યો તે પર્વતમાળાના શિખરે તેણે એક ગીને જો એ ગીનું તપવન બ્રહ્મસર નામના કુંડ પાસે આવેલું હતું. યશલે તે મુનિના ચરણે પડી પિતાને વિચાર જાહેર કર્યો. તેને અભિપ્રાય જાણ મુનિ ઐશલે કહ્યું “બચ્ચા ! સંમુખે આ પર્વતની ત્રણ ટચ દેખાય છે તેનું નામ ત્રિકુટગિરિ છે. પાંડવવર અને પિતાના મિત્ર કૃષ્ણ સાથે એ સ્થાને આવ્યું હતું, ત્યાં આવી કૃણે કહ્યું “ભવિષ્ય કાળમાં મારે એક વંશધર આ નદી તટે એક નગર અને ત્રિકુટગિરિના ટેરવે એક કીલે સ્થાપશે” કૃષ્ણની એ વાત સાંભળી અને કહ્યું “ ભાઈ! આ નદીનું પાણી બીલકુલ અપરિછકૃત છે” ત્યારે હરીએ હાથમાં રહેલા ચકથી ત્રિકુટગિરિના રથળે પ્રહાર કર્યો. એટલામાં તે સ્થળથી વિમળ જળ વાળી નદી નિસરી ” ત્યારપછી તપિધન ઐશલે કહ્યું “બચ્ચા ! એ સ્થળે કાલે અને શહેર બનાવ” સંવત્ ૧૨૧૨ (ઈ.સ. ૧૧૫૬ )માં શ્રાવણ માસની સુદ સાતમના રવિવારે થશલે સુપ્રસિદ્ધ યશવમીરના કિલ્લાની ભીતની સ્થાપના કરી, ઘેડા સમયે લેદુર્વાસીઓ સામાન લઈ યશલમીરમાં આવી વસ્યા, ડાવકામાં થશમીરમાં મોટી હવેલીએ બની ગઈ, ચશલના કૈલુન અને શાલિવાહન નામના બે પુત્ર હતા એ ઘટના પછી યશલ પાંચ વર્ષ જીવે, તેના મૃત્યુ પછી તેને કનિષ્ટ પુત્ર શાલિવાહન યશલમીરની ગાદીએ બેઠે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #892 -------------------------------------------------------------------------- ________________ તૃતિય અધ્યાય. T મેટા રાજકુમા’ફેબ્રુનું નિર્વાસન. શાલિવાહનને અભિષેક, કાત્તિ લોકોના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા, તેની ઉત્પતિ બાબતનું અનુનાનક વિવરણ, બદ્રિનાથે યદુરાજ :લિવાહનના અનુપસ્થિતિકાળે તેના પુત્ર વીજીલનું સિંહાસનારાપણુ, ખાંડાલમાં શાલિવાહનનું આવવું, બલુચી સાથે યુદ્ઘમાં પડવું, વીછલની અડત્મ હત્યા, ટ્રેનનું આવવું અને રાજ્ય સિંહાસને બેસવું, ખીલખાંએ કરેલા ખાડાલને હુમલે, તેને હરાવી કૈલુને કરેલા પિતૃ હત્યાતા પ્રતિશોધ કેન્નુનનું મરણ, ચાચિક દેવને અભષેક, તેણે કરેલ યુજના રજપુતાનું દઢીકરણ, તેના હાથથી અમરકોટના સેડ્ડાને પરાજય, રાડોડાનો ઉપદ્રવ, ચાચિકનું મરણ. જયસિંહના બલદે ચાચિકના પાત્ર કણના અભષેક, કણે કરેલ વારાહા રજપુતાનુ શાસન કનું મૃત્યુ, લક્ષસેન, તેને અધમ વ્યવહાર. પૂનપાળ, રણગદેવ, પૂનપાલની સિંહાસન સ્મ્રુતિ ઉપર જયસિંહના અનિષેક અલાઉદીને કરેલ મુઢર હુમલો. મુકરરાજને જયત્સિનું આશ્રયદાન, જયસિંહના પુત્રોનું વીરાચરણ યાલમાર ઉપર હુમલો કરવાનાયવ– નરાજને સંકલ્પ, જયત્સિંહ અને તેના પુત્રોનું આત્મરક્ષ યુ માટે આયોજન, યશલખી- ઉંપર હુમલો પ્રથમ હુમલાનું વ્યર્થીકરણ, રાવલ જયત્સિંહનું મરણ, તેના પુત્ર રતનસિંહ સાથેએક સેનાપતિનું અધ્રુવ, મુળરાજના અભિષેક, ભયંકર હુમલા, ૪૨થી હુમલાનું વ્યર્થીકરણ અવ રૂદ્ધ સેનાની દુરવસ્વા, યુદ્ધ સભા, જરવ્રતના અનુષ્ટાનને સંકલ્પ, રતનના મુસલમાન બધુના સદયવ્યવહાર, છેલ્લો હુમલો, રાવળ મુળરાજ અને તેના આત્મીય વનું યુદ્ધમાં પડવું યશલમીરને પ્રધ્વંશ. ચૂશલમીર સ્થાપન કરી યશલ માત્ર ખાર વર્ષ જીયેા, તેના જેપુત્ર કૈલને તેના પ્રિય મંત્રી પ્રાહુને અસાજ પેદા કર્યાં તેથી તે રાજ્યમાંથી દ્વકૃત થયા તેથી યશલના કનિષ્ટ પુત્ર શાલિવાહન યશલમીરના સિંહસને બેઠા. પ્રસિદ્ધ નામવાળે શાલિવાહન સવત ૧૨૨૪ (ઇ. સ. ૧૧૬૮)માં યશલ મીરના સિંહાસને અભિષિકત થયા. રાજ ગાદી ઉપર બેઠા કે તરત તે કાઠીજાતિના વિરૂધ્ધ યુદ્ધમાં ઉતયેા. તે કાઠી લોકો પોતાના અધિપતિ જગભાણુ સાથે ઝાલેાર અને આરાવલીના મધ્ય ભાગમાં વસતા હતા. રાયે કાઠી રણથળે પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #893 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ ટડ રાજસ્થાન. ખોયા. તેના સઘળાં ઘોડા અને ઉંટે વિજયી શાલિવાહનના હાથમાં આવ્યા એ પરાક્રમથી શાલિવાહનની કીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ. વિન્નર, વાનાર અને હાસ નામના શાલિવાહનના ત્રણ પુત્ર હતા. બદ્રિનાથની પર્વત માળા ઉપર એક રાજ્ય હતું તે પ્રદેશમાં યદુવંશીય નૃપતિઓ વાસ કરતા હતા. ગજનીમાંથી યદુકુળ વિતાડિત હોવાથી પ્રથમ શાલિવાહનની સંતુતિ તે સ્થળે વસતી હતી, તે પ્રદેશને રાજા આ સમયે અપુત્ર હતા. જે પરલેકવાસી હોવાથી રાજ્યસન રાજરહિત હતું. તેનું શુન્યસિંહાસન પૂરણ કરવા માટે કેટલાક તેઓ આવી શાલિવાહન પાસે એક રાજકુમાર માંગ્યું. તેઓને માંગણી પ્રમાણે શાલિવાહને પોતાના નાના પુત્ર હાસે ( હંસ ) ને મોક. પણ દુઃખને વિષય એટલે કે હંસ બદ્રીનાથમાં પહોંચ્યું કે તરત મરણ પામ્યા હંસની પત્ની તે સમયે ગર્ભવતી હતી. રસ્તામાં તેની પ્રસવવેદના વધી, તેણે એક ખાખરાના ઝાડ નીચે આશ્રય લીધે ત્યાં એક પુત્રને પ્રસવ આપે. પહાશ વૃક્ષ નીચે પ્રસવ થયાથી તેનું નામ પાલશીય પડયું. પાલશીય તે પ્રદેશને અધિપતિ થશે. શીરહી અધિપતિ દેવરાજ માનસિંહ પાસેથી વિવાહ પ્રસ્તાવ આવવાથી ભટીરાજ વિવાહ માટે શીરેહી તરફ ચાલ્યું. જાવાના સમયે તેણે પોતાના જે પુત્ર જીજીલના હાથમાં રાજ્ય શાસનમાર યે, તેના સ્થાન પછી થોડા સમયે રાજકુમારના ધાભાઈએ રાજ્યમાં ઘોષણ ચલાવી જે “ રાવળ એક વાઘની સાથે યુદ્ધ કરતાં મરણ પામે. જેથી વિછતને રાજ્યાભિષેક થવો જોઈએ.” વીર રાજ્યગાદીએ અભિષિક્ત થયે. શાલિવાહન પોતાના રાજ્યમાં આવે. પુત્રના એવા કાર્યથી તેની સાથે તેને વાદાનુવાદ થયે, પણ સઘળું વ્યર્થ ગયું, પિત. દ્રોહી પુત્રના દુરાચરણથી શાલિવાહન બીલકુલ શેકાતુર થયે. તે ખાડાળ રાજ્યમાં ગયે, ત્યાંની રાજધાની દેવરાવળે. બલુચી સાથે યુદ્ધમાં તે મરાણે દુવૃત્તવિછર રાજ સુખ ઘણે કાળ ભોગવી શકયે નહિ, એકવાર તેણે કે ધાવેશમાં ધાઈભાઈ ઉપર પ્રહાર કર્યો, જેમાં ધાઈભાઇએ પણ સામા પ્રહાર કર્યો. જેથી લજજીત થઈ વિનળ છરી ખાઈ મરણ પામે. થશલમીરનું રાજ્યાન રાજ શુન્ય થઇ પડયું, વિજીરને એક પણ પુત્ર નહોતે, દ્વિતીય શાલિવાહનને ભ્રાતા કૈલન ઈ. સ. ૧૨૦૦ માં યશલમીરની ગાદીએ અભિષિક્ત થયે. તેના ચાચીકદેવ, પદ્મન, જયચાંદ, પિતમસિંહ, પિતમચાંદ અને ઉશરાવ નામના બે પુત્રો હતા, કેલનના બીજા અને ત્રીજા પુત્રનાં અનેક સંતાન થયાં. તેઓ સઘળા જયશીર અને શહામ રજપુતના નામે પ્રસિદ્ધ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #894 -------------------------------------------------------------------------- ________________ (૭૯૯ મોટા રાજકુમાર કેલનું નિવસન. એ સમયે બચ ખીજરખાંએ પાંચ હઝાર સૈનિકે સાથે સિંધુનદ ઉતરી ખાડાળ રાજ્ય ઉપર ફરી હુમલે કે, આ તેનું બીજુ અભિયાન હતું. તેની આગમન વાત સાંભળી કૈલન સાત હઝાર રજપુતો સાથે તેની સામે થયે. યવન વીર ખીજરખાં પંદરસો યવને સાથે યુદ્ધ સ્થળે મરાયે. બાકીનું તેનું સેન્ય પલાયન કરી ગયું, કેલુનરાય યી થયે તેણે એકદર ઓગણીશ વર્ષ રાજ્ય કર્યું. કેનના પરલોક વાસ ઉપર તેને જયેષ્ઠ પુત્ર ચાચિકદેવ, સંવત ૧૨૭૫ ( ઈ. સ. ૧૨૧૯) માં યશલમીરના સિંહાસને બેઠે. રાજ્યાસને બેસી તે યુજના રજપુતેની સાથે યુદ્ધમાં ઉતર્યો. તે તેઓ ઉપર વિજય મેળવી, મેટા અહંકારથી ચશલમીરમાં આવે. તે જય મેળવ્યા પછી તરત રાવલ ચાચિકદેવ, સોદ્રારાજ રાણા આરમસિંહના રાજ્ય ઉપર અકસ્માત્ પડે, સટ્ટાધિપતિ ચાર હઝાર સૈનિક સાથે તેની સામે થયે. પણ તે ભટીવીરનું આક્રમણ વ્યર્થ કરી શક્યા નહિ. તે રણથળ છે પોતાની રાજધાની અમરકોટમાં ગયે. ત્યાર પછી તેણે પિતાની પુત્રી વિજયી ચાચિકદેવને પરણાવી વિવાદ ભાંગી દીધે. તે સમયે રાડેડ રજપુત ક્ષીર રાજ્યમાં ઉપત્તિવિષ્ટ થઈ ચારે તરફના લેઓને બહુ હેરાન કરતા હતા. તેઓનું દમન કરવાને રાવળ ચાચિકદેવે સંકલ્પ કર્યો. સોદ્રા સેનિની સાથે તે ચેળ અને ભાણેત્ર સ્થળે આવી પહે, તે સ્થળે ચાદુ અને ખીર૬ નામના બે અધિપતિઓ હતા. તેઓએ પોતાની એક કન્યાને ચાચિકદેવને આપી, ચાચિકદેવને ક્રોધ શમન કર્યો. રાવળ ચાચિકદેવે એકંદર બત્રીશ વર્ષ રાજ્ય કર્યું. તેને માત્ર એક પુત્ર હતે. જેનું નામ તેજરાવ હતું. તેજરાવ, વસંત રેગથી આકાંત થઈ પિતાની ઉમ્મરના ચાલીશમા વર્ષે મરણ પામે. જયસિંહ અને કર્ણ નામના તેના બે પુત્ર હતા. નાના કણ ઉપર રાવલની પુષ્કળ પ્રિતિ હતી. તે માટે મુમુવું સમયે તેણે પિતાના સરદારને બેલાવી કહ્યું કે “તેના મરણ પછી કર્ણને રાજ્યાસને અભિષિક્ત કર.” રાવળ ચાચિકદેવના સરદારોએ કર્ણને રાજ્ય સિંહાસને બેસાયે, જે રાજકુમાર સિંહ અગ્રજસત્વથી વંચિત થઈ માતૃ ભૂમિ છેડી ગુર્જર પ્રદેશમાં જઈ મુસલમાન રાજ્યમાં નોકરી કરવા લાગ્યા, તે સમયે મુજફર નામને એક મુસલમાન નાગોર જનપદે શાસન કર્તાવે નિયુક્ત હતા. તેના તાબામાં પાંચ હઝાર ઘેડા સવાર હતા, તે સઘળા સવારેને લઈ મુજફર ચારે તરફના રહેવાસીઓને અધિક પીડા આપતો હતો. તેના અત્યાચારથી સઘળા હેરાન હતા. નાગરથી પંદર કેશ ઉપર ભગવતીદાસ નામને ભેમીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #895 -------------------------------------------------------------------------- ________________ ८०० ટડ રાજસ્થાન. રજપુત વસત હતું. તેના તાબામાં સતરસ સવાર હતા, ભગવતીદાસની માત્ર એક પુત્રી હતી, મુજફરે તેને પરણવાનું ચાલ્યું, પણ ભેમીયા રજપુતે તેની અન્યાય પ્રાર્થના અગ્રાહ્ય કરી; તેણે પોતાના પરિવાર સાથે માતૃ ભૂમિ છે, જે આશ્રય મેલવવા યશલમીરમાં જવા અગ્રેસર થશે, યવનરાજે તેને ઈરાદે જાણી દળસાથે તેનો માર્ગ રેક, બને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં ચાર વારાડા રજપુતે માય ગયા, અને ભગવતીદાસની પુત્રી અને કીમતી સામગ્રી વિજેતા યવનના હાથમાં આવી. દુઃ ખ અને શેકે ઉત્પન્ન થઈમીયા ભગવતીદાસે રાવળ કર્ણનું શરણ લીધું. ત્યાં તેણે તેના દુખની વાત કહી દીધી. રાવળ કર્ણના હૃદયમાં દારૂણ કે ધાગ્નિ પ્રજવલીત થશે, તેણે કેટલુંક સૈન્ય લઈ દુર્વતમાં ઉપર ઉપર હુમલો કર્યો. તેણે તેનેં અને તેની સેનાને સંહાર કર્યો. અને ભગવતીદાસની રક્ષા કરી. રાવલ કણે અઠાવીશ વર્ષ રાજ્ય કર્યું. સંવત ૧૩૨૭ (ઈ. સ. ૧૨૭૧) માં તે પરેગામી થયે, તેના મૃત્યુ પછી તેનો પુત્ર લક્ષ્મણન અભિષિક્ત થયે. - ભઢિરાજ લક્ષ્મણસેન હીન બુદ્ધિ હતું. તે સઢા રજપુત વંશીયની કન્યાને પર. તે સોટ્ટા કુમારી દ્વારા તેને સઘળો વ્યાપાર ચાલત, તે રાજપુત્રીએ પોતાના ભાઈઓને અમરકોટથી યશલમીરમાં તેડાવ્યા. લમણને ચાર વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી તેના સરદારએ તેને પદગ્ગત કરી તેના ઠેકાણે તેના પુત્ર પુનપાળને અભિષિક્ત કર્યો. રાવલ પુનપાળ અત્યંત કોધિત સ્વભાવનો હતે.તેની પ્રકૃતિથી હેરાન થઈ રાજ સરદારએ તેને પદપૂત કર્યો. ત્યાર પછી નિર્વાસિત જયસિંહ યશલમીરમાં આવ્યું. સરદારેએ તેને યશલમીરની ગાદીએ અભિષિક્ત કર્યો. સંવત ૧૩૩૨ ( ઈ. સ. ૧૨૬ ) માં જયસિંહને રાજ્યાભિષેક થયે, મૂલરાજ અને રતનસિંહ નામના જયસિંહના બે પુત્ર હતા, મૂલરાજનો પુત્ર દેવરાજ ઝાલરના શનિગુરૂ સરદારની દુહિત્તાને પરણ્યા હતા. તે સમયે મહમદ (ની) પાદશાહે મુંદરના પુરીહર રાજા રાણા જયસિંહના રાજ્ય ઉપર હુમલો કર્યો. રાજા યવન સાથે આત્મરક્ષણ માટે લડ્યો. પણ યુદ્ધમાં પરાસ્ત થઈ પલાયન કરી ગયે તેણે પોતાની બાર પુનીઓ સાથે યશલમીરના રાવલને આ શ્રય લીધે. રજપુતના નિવાસ માટે વારૂ નામ નગર ભટ્ટરાજે આશ્રયથી આપી દીધું. જંઘન, શિરવાણ અને હામીર નામના ત્રણ પુત્ર, દેવરાજથી શાંનિગુરૂ રાજકુમારીના પેટે પેદા થયા, નાને રાજકુમાર હમીર એક વીર પુરષ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #896 -------------------------------------------------------------------------- ________________ મેટા રાજકુમાર કૈલભનુ' નિવા સન. ૮૦૧ નીવડયે, તેણે મીહલેાના કુપર્સન ઉપર હુમલો કર્યાં તેનું રાજ્ય તેણે લુટી લીધુ, જૈતા હુનક અને મેરૂ નામના હામીરના ણ્ પુત્રે, એ સમયે ઘારી અěાઉદદીને ભારતવર્ષ ઉપર પોતાની પ્રચંડ તલવાર ઉચી કરી, ઢડ્ડા અને મુલતાનના રાજાએ તેના પરાક્રમે પરાસ્ત થઇ ગયા. તેઓએ દાસ થઇ અટ્ઠાઉદ્યદીનને પુષ્કળ ધનરત્ન આપ્યાં. તે સામગ્રી લઇ અવાઉદદીને દિલ્હી તરફ આવવાને વિચાર કર્યાં. રાવલ જયસિંહના પુત્રાએ તે ધનરત્ન હસ્તગત કરવાના સંકલ્પ કા, શસ્ત્રવિક્રેતાના વેષમાં તે સાત હઝાર ઘેાડા અને ખારસે ઉંટ લઇ ખહાર નીકળ્યા. તે સમયે યવન સેના પ`ચનદ તીરે વિશ્રામ કરી રહી હતી ટ્ટિ રાજલોકોએ તેએની પાસે આવી જોયુ, આસે મોગલ તથા પઠાણેા તે લુટેલા દ્રયનુ' રક્ષણ કરેછે રાણીના સમયે તેએ તેના ઉપર પડયા. અનેક મેાગલ અને પઠાણુને! તેણે સંહાર કર્યો. તેઓ તે સઘળા કીમતી માલ લઈ યશલમીરમાં આયા. તેના હાથથી ખચી જેઓ પલાયન કરી ગયા હતા તેણે રાજા પાસે સઘળી બીના જાહેર કરી. તે સાંભળી અહ્વાદદ્દીનના ક્રોધાનળ સળગી ઉઠયા. તેણે થયેલા અવમાનના પ્રતિશેાધ લેવા ભગ્નિ ઉપર હુમલે કરવાનો વિચાર કયે અને યુદ્ધ કરવાની સઘળી ગાડવણ કરી. થોડા દિવસમાં રાવલ જગતિસંહને ખબર મળ્યા જે યવનરાજ અલ્લા ઉદીને લશ્કર સાથે અજમેરમાં આવી અનસાગર નામના સરોવર ઉપર છાવણી કરી. તે ઘેાડા સમયમાં ચશલમીર ઉપર હુમલા કરશે ત્યારે ભગ્નિરાજ સ્વદેશ રક્ષણ માટે તૈયારી કરવા લાગ્યો, નગરના સઘળા વૃદ્ધા અને અશકત માણસે તેના કહેવાથી મરૂભુમિના મધ્ય ભાગમાં ગયા, રાજધાનીની ચારે તરફના ગામડાં ધ્વંસ કરીને લશ્કર સાથે સાવધ થઈ કીલ્લામાં રહ્યો, તેના બે પુત્રા પાંચ હ· ઝર ચેાધા સાથે કીલ્લામાં રહ્યા, દેવરાજ અને હાશ્મીર દળ લઈ નગરની બહાર નીકળ્યા, સુલતાન ખુદ યુદ્ધ સ્થળે અગ્રસર થયા નહેતા. લાઢાના અખ્તર વાળી. ખારાશાતી અંતકારીથી સેનાને યશલમીર તરફ મેકલી તે અજમેરમાં વિરામ કરતા હતા. યવનસેના ચશલમીર તરફ અગ્રેસર થઈ, ભટ્ટે કીલ્લાના માથા ઉપર છ૫ન કોટ ભિટ્ટવીર સજ્જત હતા ! હઝાર સાતસે યેદ્ધા ભિન્નભિન્ન દળે વિભકત થઇ કેટમાં વિરાજવા લાગ્યા વળી આક્રાંત પ્રદેશના રક્ષણ માટે સહાયતા કરવામાં એ હઝાર ચેાદ્ધા કીલ્લામાં કાયમ સાધ રહેતા હતા. યવને આવી પહોંચ્યા. ભયંકર યુદ્ધ ચાલ્યું, પહેલા અઠવાડીયામાં યત્રનેાના સાત હઝાર ચેાદ્રા રજપુતના હાથથી રણુસ્થળે પડયા. મીરમહોબતખાં અને આલીમાં યુદ્ધક્ષેમાં ૧૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #897 -------------------------------------------------------------------------- ________________ ટાડ રાજસ્થાન હાજર હતા. ચશલમીર ઉપર હુમલે કરવા આવતાં મુસલમાને ઉલટા ઘેરાયા. ટ્ટિવીર હામીર અને દેવરાજે તેના ઉપર બે વર્ષ ઘેરા રાખ્યા અને તેના ઉદ્વાર માટે અંદરથી જે સેના આવતી હતી, તેને પણ માર્ગ રજપુતોએ રોકયા એમ કરતાં આઠ વર્ષ વીતી ગયાં, પણ મુસલમાનાથી કાંઈ બની શક્યું નહિ. તે સમયે રાવલ જગસિહે માનવલીલા અધ કરી કીલ્લાની અદર તેને અત્યેટિ સત્કાર થયા તેણે અઢાર વર્ષ રાજ્ય કર્યું ૮૦૨ એ લાંબા કાળના ઘેરામાં યશલમીરમાં એક અદ્ભુત વ્યાપાર સાધિત થયું. રતનસિંહ અને યવન સેનાપતિ નામ માજીમખાં વચ્ચે મિત્ર ભાવના સમાલાપ ચાલ્યા. અને એક કઠણુ બંધુત્વ સૂત્રે બધાથા, તેએ બન્ને કેટલાક રક્ષકોને સાથે રાખી બન્ને પક્ષની સેના સ્થળ વચ્ચેના ખજુરીના ઝાડ નીચે બેસી મિત્ર ભાવની વાર્તા કરવા લાગ્યા, અને ઘણા પ્રકારને આમેદ પ્રમાદ કરવા લાગ્યા, અન્ને એકઠા બેસી ચૂત ક્રીડા કરતા હતા, ત્યારે કજ્યના અનુરોધે તે યુદ્ધ ક્ષેત્રમાં ઉતરતા હતા. ત્યારે ખરા પ્રતિદ્વંદ્વીની જેમ પરસ્પર વિરોધે યુદ્ધ કરતા હતા, તેઓના એવા આચરણથી બન્ને પક્ષવાળ! મૂગ્ધ થયા. જગત્સિ’હના પરલેાકવસ ઉપર તેને પૂત્ર મૂળરાજ સંવત ૧૨૫૦ ( ઇ. સ, ૧૧૯૪ ) માં યશલમીરની ગાદીએ બેઠા. આભિષેચનિક ઉત્સવ વ્યાપાર સાથે કીલ્લામાં ગીત વાદ્ય થવા લાગ્યાં, ખરેખર તે સમયે રતનસિંહ અને મામૂખખાં ખજુરીના ઝાડ નીચે બંધુભાવની વાર્તા કરતા હતા, ભટીરાજકુમારે સેનાપતિ પાસે એ આનંદ ઉત્સવનું કારણ કહી દીધું, ત્યારપછી મામૂખખાંએ કહ્યું ભાઈ ! સુલતાન આપણા અન્ને બધુત્વ વ્યાપાર સાંભળી અત્યંત વૃદ્ધ થયા છે, તેની ધારણા છે જે આપણી મિત્રતાથી અવરોધમાં વિલંબ થયો. આ ક્ષણે શા માટે હું કલકના ભાગી થાઉં, સુલતાનના હુકમથી આવતી કાલે ભારે યુદ્ધ થશે, હું ખુદ સેનાદળ ચલાવીશ, રતનસિહ યુદ્ધ માટે તૈયાર થયા. નિર્દિષ્ટ સમયે યુદ્ધ થયું તે યુદ્ધ ભયાનક નીવડયું, રજપુતે એ પ્રચંડ વીયતાથી યવનાના હલ્લો ચ ક પણ તેથી શત્રુએ નિરૂત્સાહ થયા નડે. તેને નવું સેનાખળ મળવાથી તે નવા ઉત્સાહે ઉત્સાહિત થયા. તે વર્ષના આખર ભાગમાં યશલમીર ભયંકર અન્નકષ્ટ થયુ અનાહારે અનેક સૈનિકો મરણ પામ્યા. ત્યારે મૂલરાજે, પેાતાના સરદારને એકડા કરી કહ્યું, “ વીર પુરૂષા ! આટલા વર્ષ સુધી આપણે માત્ર ભૂમિની રક્ષા કરી પણ હવે રક્ષણ કરવાના ઉપાય નથી. આપણી ખાદ્ય સામગ્રી નિશેહિત થઈ હવે આ ક્ષણે શું કરવું, પ્રધાન સરદાર ગેહીર અને વિક્રમસિ હે કહ્યું હવે ઝહરમતનુ અનુષ્ટાન કરવું યેાગ્ય છે.” '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #898 -------------------------------------------------------------------------- ________________ ૮૦૩ རཀ བ ་ཆ་རང་ ཆམ་ મેટા રાજકુમાર કેશુભનું નિવાસન. નવાબ માબૂબખાને એક નાનો ભાઈ હતો. રતનસિંહે તેને યશલમીરમાં આયે, તે યવને ભટ્ટીકુળની ખરી અવસ્થા જાણી લઈ કલ્લાને ત્યાગ કર્યો. અને યવન સેનાપતિને યશલમીરની હાલતને વૃત્તાંત કહી સંભાળ, ત્યારે ચવનએ ફરીથી કીલ્લાને ઘેરે ઘા, મૂલરાજે પિતાના ભાઈ રતનસિંહને પુષ્કળ ધિક્કારી કહ્યું “ તુંજ આ અનર્થનું મળ છે, હવે શું કરવું હવે માત્ર એક જ ઉપાય છે, હવે મહિલાને સંહાર કરે, ત્યારપછી જે સામગ્રી હોય તેને અગ્નિમાં કે જળમાં નાંખી નષ્ટ કરી દેવી, એ સઘળું કર્યા પછી માતૃભૂમિના માટે આપણે પ્રાણ આપવા.” રણનું નગારું વાગ્યું, સરદારે ચારે તરફથી આવી એકઠા થયા સઘળાની દઢ પ્રતિજ્ઞા સાથે થશલમીરને યશરાશિ ઉજજવલિત કરે, યદુકુળનું પરવા વધારી દેવું, મૂળરાજે સઘળાને બોલાવી કહ્યું બંધુઓ ! આપણે વીરકુળમાં પેદા થયા છીએ, માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણ આપવા તમારામાંથી કોઈ પરાગ મુખ નથી કે ક્ષત્રિયકુળમાં તમારા જેવા કેણ વીરલા છે ! એ રતનાં વીરરસ પૂર્ણ વચને સાંભળી સૈન્ય અને સામંતનાં હૃદય ઉશ્કેરાયાં મૂળરાજ પિતાના ભાઈ રતનસિંહુ સાથે જનાનખાનામાં ગમે તે રાણી ઓને મળે અને તેણે તેને ગંભીર સ્વરે કહ્યું “ વિરાંગના ! પ્રિય સંભાષણ કરવાનો સમય વીતી ગયે હવે તમારે એક કર કર્તવ્ય કરવાને સમય આવ્યે, યશવમીરની રક્ષા થઈ શકે તેમ નથી. હવે રક્ષણ કરવાને સમય રહયે નથી, જલદી વગપુરે મળવા હવે સૌભાગ્યવતી રહેવા તજવીજ કરે,” એ વાત સાંભળી સેદ્રા મહિષી હસીને બોલી “ આજ રાત્રીએ અમો તૈયાર થાશું પરોઢીયુ થાશે નહિ, તેટલામાં સ્વર્ગધામે જાશું, યશવમીરના સઘળા સરદારની સ્ત્રીઓ પણ એવી રીતનું જહરવૃત ઉદ્યાપન કરવા તૈયાર થઈ, પરેઢીયું થયું તરૂણ અરૂણના કિરણની છટા ચારે તરફ પ્રસરી. રાણીએ સ્નાનાદિક નિત્ય કર્મ વિગેરે કર્યું, બાલિકા વૃદ્ધા પ્રઢા તરૂણી સ્ત્રીઓ, જનાનખાનામાં એકઠી થઈ, તેઓએ સ્વજન પાસેથી કાયમના માટે વિદાયગીરી લીધી. પછી ભયાનક જહરવ્રતનું અનુષ્ઠાન થયું. ચોવીશ હઝાર રજપુત રમણીએ પ્રાણના ઉત્સગ કર્યો, તે યશલમીરના કીલ્લામાં જે કઈ મૂલ્યવાન હતું, તેને જળમાં અને અગ્નિમાં પ્રક્ષેપ કર્યો, શત્રુના માટે તૃણ માત્ર પણ રાખ્યું નહિ, યશલની પ્રિયતમ રાજધાની આજ મસાણ જેવી થઈ, ભટ્ટી વીરેએ પૂજા અર્ચના કરી, પિતાના શરીરનાં ધન રન દરિદ્રોને આપ્યાં, કાનમાં તુળસી કંઠમાં શાલગ્રામ અને માથે મુગટ ધારણ કર્યો, અને કેસરીયાં વસ્ત્ર પહેરી અસ્ત્રશસ્ત્રથી સજજત થઈ રણ સ્થળમાં ઉતરવા તેઓ તૈયાર થયા એવી રીતે આડ ત્રીશો દ્વા પિતાના વીરસરદારે સાથે યુદધક્ષેત્રમાં જીવ આપવા તૈયાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #899 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ ટાડ રાજસ્થાન. રતનસિ’હના ગરિસંહ અને કનર નામના બે પુત્ર હતા. તે સમયે જેષ્ટ રાજકુમારની વય ખાર વર્ષની હતી, પેાતાના બે પુત્રના પ્રાણના રક્ષણ માટે ઉત્સુક હાઇ રતનસિંહે મુસલમાન સેનાપતિને અનુરોધ:ક, વન સેનાપતિએ તેમ કરવા સંમતિ આપી, તેણે તેને પાળવા એ અનુચરને મોકલ્યા, રતનસિંહે તે બન્નેને તે અનુચરને સોંપ્યા, તે માદશાહની છાવણીમાં આવ્યા, સદાશય નવાબે સમભાવે તેઓને ગ્રહણ કર્યાં, તે બાળકાના માથા ઉપર હાથ ફેરવી તેને તેણે દીલાસો આપ્યા, પછી તેના રક્ષણ ભરણ પાષણ માટે બે બ્રાહ્મણને નીમ્યા. બીજા દિવસે સુલતાનની વિરાટ સેના યુધ્ધ માટે અગ્રસર થઈ કીલ્લાનાં સઘળાં ખાર ખુલ્લાં મુકાયાં યુધ્ધનો આરંભ થયો, રતનસિંહ સમરસાગરમાં મુખ્યો, મૂળરાજનું' ભાલું પુષ્કળ મ્લેચ્છાને પાડવા લાગ્યું, પણ તેથી કાંઇ થયુ' નહિ, યદુવીર પોતાના પસ’દ કરેલા સાતસો સ્વજન સાથે રણ સ્થળે પડયા, દેવરાજ કીલ્લાની અહાર શત્રુ સાથે લડવા પ્રવૃત થયે, તે દિવસે અમર રોગે તેના પ્રાણના વિનાશ થયો, વિજય પામેલી ચયન સેનાએ બે વર્ષ સુધી યશલરમીને કબન્ને રાખ્યા, છેવટે કીલ્લા તાંડી તેણે યુજીરને ત્યાગ કર્યો. ભટ્ટીકુળની રાજધાની લાંબા સમયે ઉજડ અવસ્થામાં પડી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #900 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અધ્યાય. યશલમીરના ખંડેરમાં મેહરાર રાડ રજપુતને વાસ. ભટ્ટવીર ૬૬એ કરેલા તેને પરાજય, શ્રી શત્રુ સાથે તેનું બૈરાચરણ, યશલમીરના બીજીવારને પધ્વંસ. ૬૬નું મરણ ભારતવર્ષનું મોગલનું અભિયાન ભટ્ટિરાજકુમારની સ્વાર્થીનતા પ્રાપ્તિ. રાવલ ગરિસંહે કરેલી યશલમીરની પુનઃપ્રષ્ટિ. દેવરાજને પુત્ર કેહુ. તેને ભાગ્યોદય. તેનું ૨ વલ ગર્– સિહની વિધવા પત્નીએ કરેલ દત્તક ગ્રહણ. ગરસિંહતી ગુમ હત્યા. કેવુડનો રાજ્યાભિષેક. વિમળાદેવીને ચિતાગ્નિમાં પ્રાણત્યાગ, હામીરના પુત્રોને કેહુડના ઉતરાધિકારી રણાએ આદેશ મેવાડ થકી જૈત પાસે વિવાહ પ્રસ્તાવ. સબંધ ભંગ. ભાઈ એનું મરણ, રાવ રાણિંગદેવની અનુશાચના. કેહુડના સંતાન. જ્યેષ્ઠ પુત્ર સામનું ગિરાયમાં જાવું. પિતૃહત્યા બદલા લેવા રાવ રાણિંગદેવના પુત્રોની મુસલમાન ધર્મેદિક્ષા આભેરીયા ભટ્ટજપુતા સાથે તેઓનુ` સંમિશ્રણ, કૈલુન. ખાડાવમાંથી દાયદનુંદૂરીકરણ. ગારા નદી ઉપર કેંલુને કરેલ કીરા નામના કીલ્લા તેના ઊપર લાંગાહાનું આક્રમણ. તેના હાથે મેાહીલ અને ચાહીલને પરાભવ. પંચનઃ પ્રદેશમાં આધિપત્યના વિસ્તાર. સેામવશમાં કૈથુનનો વિવાહ, મેામવંશનું વિવરણ, સામલેાકેા ઊપર તેનું આક્રમણ. પોતાના રાજ્યના સીમાનિર્દેશ. ફૈલુંનનુ મૃત્યુ. ચાચિકને અભિષેક. માહાટમાં તેનુ રાજ્યસ્થાપન. મહીપાળના પરાજય. અશ્વિની કાટ. તેની આનુમાનિક સ્થિતિ ભુમિ, શાતુલસીર સાથે વિવાદ. તેનું ળ, હૈદતખાં સાથે સ ંધિ બંધન રાવ ચાચિકતુ. પીલીલાંગ આક્રમણ. ખાંકનું વિવરણ, લાંગનું પરાક્રમ. વ ચાચિકનું દુ:ખ. મુલતાન રાળનું યુદુમ આદુ લ. દુનીયાપુરમાં જવું. પોત પોતના યુ. મંગળાચરણ ખડગ પુજા, ચાધિકત્તે સંઘ પ્રાણત્યાગ, તેના પુત્ર કુંભનુ પ્રતિશેોધ ગ્રહણ, ધારીલે કરેલ ધુનીયાપુરની પુનઃપ્રતિા. કિરીટે તેનું જવું. લાગ અને મેલુચનું આક્રમણ. તેએને પરાજય. રાવવીરશીલ સાથે રાવલ વીરિસ હની મુલાકાત, બાબરે કરેલ મુલતાન જય. પંજાબના ટ્ટિરજપુતાની મુસલમાન ધર્મની દીક્ષા. રાવલ વીરિસંહ, જૈત, નુનકર્યું., ભીમ, મનેાહરદાસ અને સુખસિ ૯. ચૂશલમીરના તે શેચની અધઃપાત પછી મેહરાર અધિપતિ પરાક્રમ શાળી થઈ પડયે જેનું નામ મલેાજી હતું, મલાજીના પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #901 -------------------------------------------------------------------------- ________________ ८०६ ટડ રાજસ્થાન. જગમલ યશલમીરના ખંડેરમાં વસવા ઉદ્યોગ કરવા લાગ્યો, સાતસે ગાડામાં સામાન નાંખી તે વિશાળ સેના દળ સાથે યશલમીરમાં પેઠે. તે સમાચાર સાંભળી ભક્ટિવીર દુદુ અને તિલકસિંહે પોતાના સામતોને સાથે લઈ રાઠેડે ઉ– પર હુમલો કર્યો, તણે તેઓને ત્યાંથી કાઢી મુકી તેઓને સામાન લુંટી લીધે એવા પરાકમશાળી કર્મથી ભદ્રિવીર દુદુને યશ ચારે તરફ પ્રસરી ગયે, યશમીરના સરદારોએ તેને રાવલ પદે અભિષિક્ત કર્યો. તે વિધ્વસ્ત યશલ– પુરીને ફરી સંસ્કાર કરવા પ્રવૃત થયે, ૬૬ના પાંચ પુત્રો થયા, તેને ભાઈ તિલકસિંહ પિતાના વીરત્વથી પ્રસિધ્ધ થયે, દુદાંત બલુચ માંગલીયા મેહ વિગેરે લકે દુદુના અતુલ પરાકેમ પાસે વિનીત થયા. દુદુએ ફીરાજશાહના કેટલાક ઘેડા બળ પૂર્વક ખેંચી આપ્યા, તે દારૂણ અપમાનથી રેષાવિત ફિજિશાહે યશલમીર ઊપર હુમલે કર્યો. ભદ્રિવીર તેને હુમલે વ્યર્થ કરી શકયા નહિ, યશવમીરને વિધ્વંસ થયે, ફરી જહરવૃતનું અનુષ્ઠાન થયું, સોળ હઝાર રજપુત સ્ત્રીઓ અગ્નિકુંડમાં બળી મુઈ, તિલકસિંહ અને સાતસો રજપુત યુદ્ધ સ્થળે પડ્યા. રાવલ દુદુએ દશ વર્ષ રાજ્ય કર્યું, તેના મૃત્યુ પછી માબુબ પરફેકવાસી થયે, ઈ.સ. ૧૩૦૬માં રતનસિંહના બે પુત્ર ગયસિ અને કાનર જુલફીરખાં અને ગાજીખાના હાથમાં સોંપાયા, કાનર છાનાઈથી થશલમીરમાં આવ્યું. ગયસિ મેહ રાજ્યમાં જવાની અનુમતિ મેળવી પશ્ચિમ તરફ ચાલે, થોડા દિવસમાં મેહ રાજ્યમાં આવી તેણે રાઠોડ રાજદુહિતા વિમળાદેવીનું પાણિ ગ્રહણ કર્યું, એક દેવલા રજપુત સાથે પહેલાંથી વિમળાદેવીને સંબંધ થયે હતે એકવાર ગ– રસિંહને શેતિંગદેવ નામને એક તેને સગો ત્યાં તેને મજે શોતિંગદેવનું અદભૂત ભુજબળ હતું ગરસિંહ જ્યારે દિલ્લી ગયે હતું તે સમયે તે તેની સાથે ગ, શોતિંગના અતુલ વિક્રમની વાત સાંભળી દિલ્લીના સમ્રાટે તેની પરિક્ષા કરવાને ચાહ્યું, તેણે ખોરાસાનના રાજાએ મોકલેલ એક મોટા લેઢાના ધનુષ ઉ. પર બાણ ચઢાવવાનું તેણે તેને કહ્યું, પરાક્રમશાળી ભક્ટિવી રમત ગમતમાં તે લોઢાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું, વળી રાજાના રૂબરૂ તે દ્વિખંડિત કરી દીધું, તે સમયે તૈમુરશાહે ભારતવર્ષ ઉપર હુમલો કર્યો, દિલીશ્વર મંગલવીરનું તે આક્રમણ ચર્થ કરવા ગરસિંહને રણ સ્થળે એક દિલ્લીવર તેને વીર સંતુષ્ટ થઈ, યશલમીરને સંસ્કાર કરવા તેણે તેને અનુમતિ આપી અને તે પ્રદેશમાં તેને રહેવાને પટે લખી આપે, તે યશવમીમાં ગયે, ગરસિંહની ચશેવિભા ચારે તરફ પ્રસરી ગઈ, થડા દિવસમાં તે વિશાળ સેનાદળને અધીશ્વર થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #902 -------------------------------------------------------------------------- ________________ મેટા રાજકુમાર કૈલભનું નિર્વાસન, ८०७ મૂળરાજના ( તૃતીય ) દેવરાજ નામના જે પુત્ર પેદા થયા હતા તે દેવરાજ મુંદરાધિપ રાણા ૩પરાયની પુત્રીને પરણ્યા તે રાજકુમારીના પેટે દેવરાજથી કેહુડ નામના પુત્ર પેદા થયેા સુલતાને જે સમયે યશલમીર ઉપર હુમલે કયે તે સમય પહેલાં કેહુડ તેની મા સાથે મામાના રાજ્યમાં ગયા હતા. ખાર વર્ષની ઉમરે કેહુડ પેાતાના માના મહના ગોવાળીચાએ સાથે જંગલમાં ઢોરો ચારવા ગયા તે સમયે તે કામથી થાકી એક રાફડા ઉપર માથુ મુકી કેહુડ સુઇ ગયા, રાફડામાંથી મોટા ભુજંગે નીકળી તેના માથા ઉપર ઊંચા થઇ માર્ટી ફેણ ફેલાવી, તે સમયે એક ચારણ તે રસ્તા ઉપર થઈ જાતા હતા સ`ને એવી અ વસ્થામાં જોઇ ચારણે રાણા પાસે જઇ તે વૃત્તાંત કહ્યો. રાણા સત્વર તેસ્થા ને પોતાના ઐહિત્રનું પરમ સાભાગ્ય કળી તે પુષ્કળ આનંદ ભોગવવા લાગ્યા વિમળાદેવીના પેટે ગરસિંહનુ સંતાન હોવાથી તે દત્તક પુત્ર લેવાને ઉત્સુક થયે, ભટી કુળના સઘળા રાજકુમાર તેના રૂબરૂ એકઠા થયા પણ કોઇ રાજકુમાર કેહુડના તુલ્ય થયા નહિ, તેણે દત્તક પુત્ર લેવામાં કેહુડને પસંદ કર્યા, તેથી બીજા રાજકુમારા દ્વેષવાળા થઇ ષડયંત્ર કરવા લાગ્યાં, તે સમયે કેહુડ દરરોજ એક સરોવર જોવા જાતા હતા, રજપુત કુમારાએ, તે સરોવર ઉપર જઇ તેના ઉપર હુમલે કર્યા, અને કેહુડને માા, વિમળાદેવીએ કેહુડને રાજય ઉપર અભિષિક્ત કર્યો, વિમળાદેવીએ હામીરના બે પુત્રને પાતાના પુત્રરૂપે ઠરાવવા જેનાં નામ જૈત અને પૂનકર્ણ. આ વિવાહનું નાળિયેર આરાવલી પર્વતના તેને ત્યાં મળી t ચિતાડેશ્વર રાણા કુંભ તરફથી રાજકુમાર જૈત પાસે આવ્યું. ત્યાર પછી ટ્ટિ રાજકુમાર મેવાડ તરફ ગયો. તે ખાર કાશ દૂર ગયા. શાલવાનીનો પ્રસિદ્ધ શકલાવીર મીરાજ ગયેા. તે મધુ સમાગમના પછી તરતજ જૈત વિવાહ યાત્રામાં નીકળવા ઉદ્યોગ કરવા લાગ્યા. એટલામાં જમણી ખાજુએ એક વન્ય કપાત વારંવાર ચિત્કાર કરવા લાગ્યા, શકલાવીરના સાળે તેઓની સાથે હતા તે શાકુન વિદ્યામાંવિશેષ પારદર્શી હતા. તે વન્યકપાતના અવાજ સભળી ખેલ્યા, આ એક ભયાનક ખરામ ચિન્હ, આજ નિસરવું યુક્ત નથી ’શ્વેત તે દિવસે ત્યાં રહ્યો. ખીજા દિવસે જવા માટે તે સઘળા પોતપોતાના ઘેાડે ચડવા, એટલામાં એક વાઘણુ ચિત્કાર કરવા લાગી. ત્યારે તે શકન જાગુનારે ગણના કરી કહ્યું. “ માટાઘરના અંદરની વાત બહાર પાડવા જેવી હાય નિહ. તમારે મેડમાં જવું થશે નહેિ. આ ક્ષણે એક આશામીને કમલમીરમાં જઇ તપાસ કરી આવવાનું કહેા. તેથી ગુઢ વૃત્તાંત માલુમ પડી આવશે ” તેના કહેવા મમાણે એક અળિષ્ટ રજપુતને મેવાડમાં મેકલ્યા. તેણે ત્યાંથી પાછા આવી કહ્યું “ મેં ઘણું સારૂં જોયું નહિ. રાણાનાં મનમાં એક ભયાનક દુરભિ સઋષિ છે” ત ત્યાર પછી મેવાડ તરફ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #903 -------------------------------------------------------------------------- ________________ ટેડ રાજસ્થાન. જવા અગ્રેસર થયે નહિ. તેણે ત્યાં શંકલ: સરદારની દુહિતા માદરીને વિવાહ કર્યો. તેના એવી રીતના આચરણથી રાણો મુદ્ધ થયે. છેવટે જેતે રાવ રણાંગદે– વના હસ્તે પ્રાણ ત્યાગ કર્યો જૈતની હત્યાથી રાવ રણાંગદેવના મનમાં બહુ પશ્ચા તાપ થયે તે વેળાં વસ્ત્ર પહેરી ભારતવર્ષના દરેક તીર્થ ભમવા લાગે, પિતાના દેશમાં આવી તેણે પિતાના કામના માટે કહુડ પાસે માફી માગી. સમજી, લક્ષ્મણ કે, કીલકર્ણ, શતૂલ વિય, તનુ અને તેજસી નામના આઠ પુત્ર કેડના હતા, પરાક્રમી કેલૂન પછી ચાચિક દેવ રાજા થયે. | મુલતાનરાજથી પિતાના રાજ્યનિરાપદ રાખવા ચાચિકદેવે માહેનામના નગરમાં પિતાનું રાજ્યપાટ ફેરવ્યું. પણ તેથી કરીને મુલતાન રાજ્યના વિશ્લેષવન્ડિથી બચ્યા નહિ. મુલતાનરાજ ભઠ્ઠિ કુળના પ્રાચીન શત્રુ, લાગાહ જેહર ખીચી વગેરેને એકઠા કર્યો. તેણે તે ચારિકદેવ ઉપર હુમલો કરવાનો ઉદ્યોગ કયે. એ સમાચાર સાંભળી, ભદ્રિ વીર ચાચિકદેવ સત્તર હઝાર સવારે અને ચોદ હઝાર પદાતિ સેના લઈ મુલતાનરાજની વિરૂદ્ધ વિષાષા નદી ઉતરી ગયે, બને પક્ષમાં ઘેર યુદ્ધ થયું. જેમાં ભટ્ટિરાજ જયી થયે. તે જયમાં મેળવેલ દ્રવ્ય લઈ સ્કૂલનયને માટે નગરમાં આવ્યું. ત્યાર પછી બીજા વર્ષે એક યુદ્ધ થયું. તેમાં સાત ચાલીશ ભક્ટિ વીરે અને ત્રણ ડઝાર મુલતાની, રણ સ્થળે માર્યા ગયા. જેમાં ચાચિકદેવને જય થશે. ઉપરાઉપરી જયના લાભે ચાચિકદેવની યશોભાતિ ચારે તરફ પ્રસરી, તેનું રાજ્ય વિષાષાના પરપારે અક્ષની કેટ સુધી ફેલાયું. તે નગરમાં એક સેનાદળ મૂકી ચાચિકદેવ પુગલમાં આવ્યું. ત્યાર પછી તેને દંડીના અધિપતિ મહીપાલને પરાભવ કરી તેની પાસેથી કર લીધે, એવી નવીનવી ફતેહ મેળવી તે થશલમીરમાં આવ્યો. વારૂ નામના નગરમાં થઈ તે પોતાના રાજ્યમાં આવતો હતો એટલામાં માર્ગમાં એક જ રજપુત સાથે તેની મુલાકાત થઈ તે આશામીએ તેને ઉચામાં ઉંચા મેંઢા ભેટમાં આપી કહ્યું “ રાજન્ ! વીર જંગ નામનો એક રાઠોડ અમારા ઉપર દારૂણ અત્યાચાર કરે છે. આ ક્ષણે આપ રક્ષણ નહિ કરો તે અમારે આત્મ રક્ષણનો ઊપાય નથી. ચાચિકદેવે પોતાના સૈન્ય સામંતને એકઠા કર્યા અને સેટા જાતિના અધિ પતિ શુમરખાં સાથે મળી જઈ તેણે વીર જગ ઉપર હુમલો કર્યો. શાહુલ મેરના સઘળા રાઠેડે તેનાથી પરાસ્ત થયા. ઘણા રાડોએ તેની સ્વાધીનતા સ્વીકારી. ચાચિકદેવે, તે નગરના અધિવાસીઓને કહ્યું કે તમે સાપોતપોતાની સામગ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #904 -------------------------------------------------------------------------- ________________ મોટા રાજકુમાર કૈ૩ભનુ નિર્વાસન. ૮૯ લઇ યશલરીરમાં જઈ વસેા. તેજ તમારૂં રક્ષણ થાશે' જીવન રક્ષાના બીજો ઉપાય નદેખતાં તેઓએ ચાચિકદેવના પ્રસ્તાવ ઉપર સંમતિ આપી. તેએ પોતાના નગરને છેડી પાતપેાતાની સામગ્રી લઇ યશલમીરમાં જઈ વસ્યા. તેજ દિવસથી યશલમીર નગર સમૃદ્ધ થઈ ગયું. વિજીત રાોડના ત્રણ પુત્રા ચાચિકદેવના હાથમાં બંદી થઇ ગયા. તેમાંથી એ નાના રાડેડ રાજકુમાર છુટયા. ચાચિકદેવે પોતાના મિત્ર સેટા સરદારને રજા આપી. અને તેની પુત્રી માનાલદેવીનુ પાણિગ્રહણ કર્યું. વિશ્વાહમાં સસરા હેબતખ પાસેથી પચાસ ઘેાડા, પાંત્રીસ ગુલામ, ચાર પાલખી અને બે હઝાર ઉંટ તેણે મેળવ્ય., તે મેરેટમાં આગ્યે. એ ઘટના પછી બે વષૅ ચાચિકદેવ પીલીત્રાંગના અધિશ્વર ખેાકુર ખીર રાજ સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા. તેના હુમāાથી દુશ્મનેા પરાત થયા. તેણે તેના રાજ્યનું સસ્વ હરી લીધું, તે સુ યોગમાં ભટ્ટ કુળના પરમ શત્રુ લાંગાહ લોકાએ ધુનીયારપુર ઉપર હુમલો કર્યો, અને ત્યાંનાં ભિટ્ટને પરાજીત અને વિતાડિત કર્યાં. રાવલ ચાચિકદેવ રાગક્રાંત થયા. વ્યાધિમાં પડી મરવા કરતાં યુધ્ધમાં પડી મરવાનું ચાચિકદેવે દુરસ્ત ધાર્યું. તેણે મૂલતાનના લાંગાહ રાજને દૂત મોકલી કહી સભળાયું હું તમારી પાસે યુધ્ધ પ્રાર્થના કરૂ છું. રેગ ગ્રાસે જીવન છેડવું તેના કરતાં શત્રુના હાથે યુધ્ધમાં પરાસ્ત થઇ જીવન છેાડવું હું યુક્ત ધારૂં છું. ભભિટ્ટ તે લાંગાહ રાજને કહ્યું જે ચાચિકદેવ વીર યોગ્ય મૃત્યુ માંગેછે, અને તેની સાથે માત્ર પાંચશે સૈનિકે છે ” ત્યારે મૂલતાનરાજે લડવાની સંમતી આપી, અન્ને પક્ષમાં યુધ્ધની તૈયારી થઇ. રાવલ ચાચિકદેવે પોતાના જેષ્ટ પુત્ર ગજસિંહના રાજયાભિષેક કર્યાં, તે સાતસેા સૈનિક સાથે નીચારપુર તરફ ચાલ્યા, ત્યાં આવી તેણે જાણ્યુ જે મુલતાનરાજ એ કેશ ઉપર આવી તૈયાર છે. તેના આનંદની હદ રહી નહિ, તેણે સ્નાનાન્ડિંકપુરૂ કરી પોતાના ખડગની પૂજા કરી. "C "" ત્યાર પછી યુધ્ધમાં તે ઉતયે, યુધ્ધ ચાલ્યું, અન્ને વીરનું ઘાર દ્વંદ્વયુધ ચાલ્યુ. બન્ને પક્ષની સેના લડવા લાગી. યદુરાય પુષ્કળ વીરત્વ બતાવી યુધ માં કાયમના માટે શયન કરી ગયે ૧૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #905 -------------------------------------------------------------------------- ________________ પંચમ અધ્યાય : * યશલમીરની સ્વાધીનતાની યુતી, ઉતરાધિકારીપણાનું પરીવર્તનસુબળસિંહ, અમરસિંહ યુજના રજપુત યદ્રોહ, વાંકાનેરના રાઠોડે ઉપર પ્રતિશે ધ ગ્રહણ, હદના વિવાદને સુત્રાપાત ભટ્ટીઓનો જયલાભ, રાજા અનુપસિંહ, ચશમીરમાં આક્રમણ, મહમદને પરાભવ રાવલે કરેલો પુનર્લોભ, અમરસિંહનું મરણ, યશવંતસિહ વંશવમીરને અધ:પાત, મૂગલ બારમેર ફીલડી દાઉદના પુત્રોએ કરેલ ખાડલનું આક્રમણ, અજીતસિંહ, તેના કાકા તેજસિંહે કરેલ સિહંસનાપહરણ, રાષ્ટહારકની હત્યા, વાહબલખાનું ખાડા આક્રમણ,રાવળ મુળરાજ, સ્વરૂપસિંહ મેહતા તેના વિરૂધ્ધ પટયંત્ર, રાવળની પશ્થતી અને તેને કારણરોધ, રાયસિંહના રાજ્યાભિષેકની વણ, રાજ્યગ્રહણમાં તેને અસ્વીકાર, એક રજપુતાનીએ કરેલ મુળરાજની મુર્તી, રાજસિંહાસનનું પુનહરુ, રાજા કુમાર રાયસિંહનું નિર્વાસન, ભષ્ટિ સરલરોને બળવો, તેઓને દંડ, બાર વર્ષ પછી તેને મારી રાયસિંહે કરેલ એક વણિકનું મસ્તક છેદન, ચલશમીરમાં આવવું, દિવો નાનો કીલ્લામાં તેનું પ્રેરણું, સંલિમસિંહ, જોરાવરસિંહ, વિષ પ્રગ, જોરાવરસિંહને પ્રાણસંહાર, રાયસિંહને અનલમાં પ્રાણુનાશ, તેના પુત્રને પ્રાણુનાશ, ગજસિંહ, બ્રીટીશ ગવરમેંટ સાથે મુળરાજનું સંધબંધન, તેનું મરણ, ગજસિંહને અભિષેક.. ચશલમીરના ભાગ્યગગનમાં પ્રચંડ ધૂમકેતુ ઉદય પામે. ભગવાન શ્રી કૃષ્ણના વંશધર હજારે આફતમાં અને અસંખ્ય સંકટમાં પડયા. જે સ્વાધિનતા તેઓએ આજદીન સુધી અક્ષુણ્યભાવે રાખી હતી, તે સ્વાધિનતા આજ ગલેએ છીનવી લીધી. મેગલ કુળતિલક અકબરે, સઘળા ભારતવર્ષને દાસત્વ શૃંખલાએ બાંધી દીધું. આ સમયે ધાર્મિકવર શાહજહાન ભારતવર્ષના સિંહાસને હતે. તે સમયે સુબલસિંહ યશલમીરના સિંહાસને બેઠો હતો. તેણે જ સહુની પહેલાં મેગલની પાસે દાસત્વ સ્વીકાર્યું. તેના રાજ્યકાળમાં યશલમીર મેગલ સામ્રાજ્યનું સામંત રાજ્ય ગણાયું. સુબલસિંહ યશલમીરનું રાજ ચલાવતો હતો પણ તે રાવલ મુનકર્ણના સિંહાસનને ઉપયુક્ત અધિકારી નહોતે. તેના પૂર્વવર્તી રાજા મને હરદાસે, ભત્રીજા રાવલ નષ્ણુને વિષપ્રયોગથી મારી નાંખી સિહાસન હસ્તગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #906 -------------------------------------------------------------------------- ________________ ચશલમીરની સ્વાધીનતાની ચ્યુતી. ૮૧૧ કર્યું પણ વિધાતાએ તે હત્યાકારીને એક પણ સતાન આપ્યું નહિ. રાજધાની મનેહરદાસના મૃત્યુ પછી રાવલ નૂનકના બીજા પુત્ર માલદેવનો પ્રપાત્ર સુખસિહના હાથમાં રાજ્યભાર સેાંપાણા. મનેાહરદાસના રામચંદ નામના એક પુત્ર હતા. રામચદમાં રાઝ્યાપયોગી એકે ગુણ ન હોવાથી ભિટ્ટસરદારોએ સુખલસિહને સિહાસને બેસા. સુખલસિંહ અનેક સદગુણથી વિભૂષિત હતેા. તે અખરરાજને ભાણેજ હતા, તે પોતાના મામાના તાબામાં પેશેાર નગરમાં એક ઉંચી પદવીએ નીમાયેલ હતેા, તેના ઉપર સમ્રાટ અતિશય સતુષ્ટ હતા, તેણે ચેાધપુરના યશેવ સિ'ને એવું કહેવરાવ્યુ જે સુબલિને યશલમીરની ગાદીએ બેસાડવા ” કુંપાવત સરદાર નાહુરખાંએ એ માંગલિક વ્યાપાર અમલમાં આણ્યા, નાડુરખાંએ થધાકાળે આવી અશલમીરમાં સુબલિસંહને સમ્રાટની સનદ આપી. સુખળસિંહના મૃત્યુ પછી તેના પુત્ર અમરસિંહ ચશલમીરની ગાદીએ બેઠો. તેણે ટીકાડારના એચ્છવમાં બલુચી ઉપર હુમલો કર્યા. તેના ઉપર જય મેળવી રાજ્ય ઉપર તે રણુસ્થળે તે અભિષિક્ત થયા. એ સમયે યુજના રજપુતે ઈશાન કોણમાંથી આવી ભટ્ટેરાજ્યમાં પડી ગામડા લુટવા લાગ્યા રાવળ અમરુંસિહે લશ્કર સાથે તેના ઉપર હુમલો કર્યાં. દુરાચાર લુટારાએ તેનાથી પરાસ્ત થયા. એ સમયે ક ુલાંટ રાઠોડો કાયમ વિક્રમપુરમાં આવી ખરાબ માણસની જેમ અત્યાચાર કરવા લાગ્યા. તેઓના અત્યાચારથી અસ`ખ્ય નર નારીએ પીડિત થઇ, ક્રમે તેઓના અત્યાચાર અસહ્ય થઇ પડયો. ત્યારે સુંદરદાસ અને દલપતદાસે તેઓને બદલો લેવા સકલ્પ કર્યાં. “ દલપતદાસે કહ્યું '' આવેા દુરાચાર રાઠોડે ના રાજ્ય ઉપર હુમલો કરી પ્રતિશોધ પિપાસા પ્રામિત કરીએ ” તેએએ ખીકાનેરના સીમાડે આવેલ જીજુ નગર ઉપર હુમલા કયે.તેમાંથી સઘળી ચીજ્ઞે લુટી શહેરને બાળી તે વિક્રમપુરમાં આવ્યા. તેથી રાઠોડ અને ભટ્ટ વચ્ચે યુદ્ધ થયું. ભટ્ટ રજપુતા જયી થયા. તેઓના હાથે ખસેા રાઠોડ વીર હણાત્રા, રાવલ અમરિસંહે તેને મદદ આપી હતી. વીકાનેરના રાજા અનુપસિહ, પેાતાની સેના સાથે તે સમયે દાક્ષિણાત્ય પ્રદેશમાં સમ્રાટના તાખામાં કામ કરતા હતા. ટ્ટિ રજપુતાનાં રાઠોડોના પરાજયને વૃત્તાંત સાંભળી તેણે એકદમ પોતાના મીને રે વ મત્રિન આ મની એક દેશણા, પત્રમાં લખી ચાર કરે જ્યના અને હુકમ આપ્ય જેન્ટલ ફાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #907 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ટાડ રાજસ્થાન. કડુલેટ અપ ધારણ કરી શકે એ હશે તેને ચશલમીરના રાજા સામે રણાંગણમાં ઉતરવું પડશે, વળી વીક્રમપુર હસ્તગત અને વિશ્વસ્ત કરી, બૈરા પ્રતિશેષ લેવો પડશે, જે કોઇ રાઠોડ આ ઘોષણાના હુકમની વિરૂધ્ધે ચાલશે. તેને રાજદ્રોહી ગણી દડને પાત્ર કરવા પડશે ” થોડા સમયમાં નૃપાના પાલિત થઈ. પ્રત્યેક રાઠોડે તેને આદેશ માથે ચડાવ્યે. રાવળ અમરિસંહ પણ પોતાના સૈન્ય સામંતને એકઠા કરી, શત્રુની સામે થવા ગોઠવણ કરતા રહ્યા. તે શત્રુની સામે અગ્રેસર થયા. અનેક રાઠોડ સરદારા તેના હાયથી મરાઈ ગયા. સીમાડાંનાં અનેક ગામા તેણે ખાળી દીધા. પુષ્કળ દ્રવ્ય તેના હાથમાં આવ્યુ, તેણે પુગલને ફરી હસ્તગત કર્યું. રાવલ અમરસિંહના આઠ પુત્ર હતા. તેના પછી તેના માટે પુત્ર ચશેવંતિસ’હું સવત્ ૧૭૫૮ ( ઇ. સ. ૧૭૦૨ ) માં યશલમીરની ગાદીએ બેઠો, દાઉદખાં નામના એક અફગાન સરદારે ગારા નદીના તીર કેટલાક પ્રદેશ લઇ લીધેા. ચશેાવાસ'હુના પાંચ પુત્રા જગસિદ્ધ. ઇશ્વરસિંહ, તેજસિહ, સરદારસિંહ, અને સુલતાનસિંહ. જગસિંહે આત્મહત્યા કરી, તેના ત્રણ પુત્રે અખિ સિંહ, મુસિંહ અને જોરાવરસિંહું. અખિસિંહ, રાજ્ય ઉપર અભિષિક્ત થયા. બુધસિદ્ધ શીળીના રોગેમરણ પામ્યા. અખિસ’હુના કાકા તેજસિ ંહૈ, ભત્રીજાનું રાજ્ય છીનવી લીધું. તેથી બે રાજકુમારે દીલ્લીમાં પલાયન કરી ગયા. તે સમયે તેઓના દાદા રાવળ સેવંતસિ’હને ભાઈ હરિસિંહ દીલ્લીમાં સમ્રાટ નીચે નોકરીમાં હતા. ભાઈના પુત્રાની દુરવસ્થા જોઈ તે રાજ્ય પરાસ્ત તેજસિંહને રાજ્ય ભ્રષ્ટ કરવા, તે ચશલમીરમાં આન્યા. યશલમીરમાં “ વાસ ” નામના એક પ્રાચીન ઉત્સવ ચાલનેા હતેા. તે ઉત્સવમાં ભઠ્ઠીરાજ, પ્રતિવર્ષ ગરસિંહ ઉપર જઇ તેમાં પડી એક મુડી કાઢવ સહુની અગાઉ લાવતા હતા. ત્યારપછી રાજ્યના બીજા સરદારો ધનવાળા વીગેરે સરેાવરમાં પડી એક મુઠી કાદવ લાવતા હતા. તેજસ'હુ તે ઉત્સવમાં મોટી ધુમ ધામથી એ સરેાવર તરફ ચાલ્યે. એટલામાં હરસિ’હું એક દળ સાથે આવી તેના ઉપર હુમલા કર્યાં. તેજસિહ જખમી થઈ મરણ પામ્યા, પણ હરિસિંહને ઉદ્યમ સંપૂર્ણ સફળ થયેા નહિ, શાથી કે તેજસંહના પુત્ર શેવેસિંહ ગાદીએ સ્થાપિત થયા. અખિસિંહ નિરૂત્સાહ થયે નહિ. યશલમીરમાંથી સૈન્ય એકઠું કરી તેણે કીટ્ટા ઉપર હુમલા કર્યાં, તેણે શેવેસિહુના પ્રાણનો નાશ કરી. યશલમીરના રાજ્યાસનના ઉદ્ધાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #908 -------------------------------------------------------------------------- ________________ યશલમીરની સ્વાધિનતાની સ્મ્રુતિ ૮૧૩ અખિસિ'હું એકદર ચુમાળીશ વર્ષ રાજ્ય કર્યું, તેના શાસનકાળમાં દાઉદખાંના પૂત્ર ખાકુબળખાં, દેવરાવલ અને ખાડાળને પ્રદેશ હસ્તગત કર્યાં. રાવળ અખિસિ’હું પછી મૂળરાજ સવત ૧૮૧૮ (ઈ. સ. ૧૭૬૫ ) માં યશલમીરની ગાદીએ બેઠો. તેના ત્રણ પુત્ર રાયસિંહ, જયત્સિંહ અને માનસિંહ, મુળરાજના પસદ કરેલા એક મંત્રીથી યશલમીરનું ભારી અનિષ્ટ થયુ. એકદમ ઉન્નત યશલમીર, અવનતિમાં આવી ગયુ, તે દ્રુત્ત મ ંત્રીનુંનામ સ્વરૂપસિ'હ, તે જાતે વણિક હતા. સ્વરૂપસિ’હું મેતા ગોત્રમાં પેદા થયા હતા. તે આશામી જૈન હતા, તે વણિક મંત્રી સાથે સરદારસિંહ નામના રજપુતના વિવાદ થયા, સરદારસિ ંહે યુવરાજ પાસે રાસિ’હ પેતાની મનેવેદના જાહેર કરી. રાયસિંહ સ્વરૂપસિંહ ઉપર અધિક વિરક્ત હતા, આ ક્ષણે લટી સરદારની પ્રરેાચનાએ ઉન્માદિત થઈ તે પિતાના સ'મુખે તે દુત્તના સંહાર કરવા તૈયાર થયે, તેના માત્ર એકજ આઘાતથી ભયંકર રીતે જખમી થયેલ સ્વરૂપસિંહ મુળરાજ પાસે આયા, રાવળ મુળરાજ કારા ગારમાં પડયા, પ્રધાન ભટી સરદાર અનુપસિંહની પત્ની તેને ઉદ્ધાર કરવા પોતાના પુત્ર જોરાવરસિંહને બેલી “ દિકરા રાજાની યંત્રણા હવે સહ્ય થાતી નથી. એક વાર તે રાજાને પદચ્યૂત કરવા મેં તારા પિતાને કહ્યું હતું, પણ હવે મને પરિતાપ થાય છે, હવે તુ મુજે તે રીતે રાજાના ઉદ્ધાર કર, અને પ્રકૃત રાજભકતને દાખલા અતાવી યશસ્વી થા, તેથી તારા પિતા વિરોધી થાય તો તું કુંજ્યના અનુરાધે તેને સંહાર કરવાનું ભૂલીશ નહિ; હું તેના શખદેહ ખેાળામાં લઇ ' ચિતામાં મળી મરીશ,’ જોરાવરસિંહ:માતાના હુકમ અગ્રાહ્ય કરી શકયા નહિ, પાતાના કાકા અરજુનસિંહ અને મેસિંહની મદદથી તે રાજાના ઉદ્ધાર કરવા અગ્રેસર થયા, થોડા સમયમાં કેદખાનાનાં દ્વાર તેએએ ભાંગ્યાં, સદાશય ત્રણે સરદાર રાજાની પાસે આવી ઉભા રહ્યા. અને ખેલ્યા, “ રાજન ! ઉઠે ! અમે પુનરભિષેક ઘાષણા કરી દીધાં, અમે તમારા ઉદ્ધાર માટે આવ્યા છીએ, નગારાં બજાવી રાજાના અભિષેક તેએએ ક, સઘળા આન ંદિત થયાં. સિંહાસન ઉપર અભિષિકત થઈ મૂળરાજે પેાતાના પુત્ર રાયસિંહને, નિવાસન ઈંડે દડિત કર્યો. તે પિતૃરાજ્યને ત્યાગ કરી કટાવા નગર તરફ ચાલ્યેા. તે નગરમાં ત્યાંના સરદારે તેને આદરથી ગ્રહણ કર્યું. સરદારે કહ્યું, “ આવેા ! યશલમીરનું રાજ્ય રસાતળે જાએ! ” રાયસિંહ ગાજીને ખેલ્યા. ના ! રસાતળે શામાટે જાય? તે ત્યાંથી મારવાડ તરફ ચાલ્યા. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #909 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ટડ રાજસ્થાન. નિવસિત રાયસિંહ અઢી વર્ષ મારવાડરાજ વિજયસિંહના આશયમાં રહ્યો ત્યાં તેની ઉદ્ધત પ્રકૃતિ ઉચ્છખલ થઈ ઉઠી. યોધપુરનો કઈ વાણીએ તેની પાસે નાણું માગતું હતું, તેણે કે ધથી તેનું માથું કાપી નાંખ્યું તે મારવાડ છોડી પિતૃરાજ્યમાં પલાયન કરી ગયે. મૂળરાજે તેને દિવે નામના કિલ્લામાં રાખે. ત્યાં રાયસિંહ પિતાના દીકરા અભયસિંહ વિગેરે સાથે રહ્યો. કુક્ષણમાં રાયસિંહે મેતા મંત્રી સ્વરૂપસિંહને સંહાર કર્યો, સ્વરૂપસિંહને પુત્ર સેલમસિંહ હતા જે કપટાચાર અને નૃશંસ હતે. ઝેર, છરી, અગ્ની વીગેરેની સહાયથી તેણે ઘણા લોકોને મારી નાંખ્યા, તેના પ્રપચ જાળમાં આવી રાયસિંહ પિતાની સ્ત્રી સાથે દિ કિલ્લામાં બળી મુઓ. રાયસિંહના બે પુત્રો અભયસિંહ અને ધનકુળ પલાયન કરી ગયા. પણ તેઓ તે નર પિશાચના હાથથી છુટયા નહિ. રાવલ મૂળરાજે તે બાબત ઉપર કર્ણપાત કર્યો જ નહિ રાવલ મૂળરાજ ઈ.સ. ૧૮૨માં પરફેકવાસી છે. તેણે પહેલાં ઈ.સ. ૧૮૧૮માં ડિસેંબર માસમાં બ્રીટીશ ગવરમેંટ સાથે સંવિબંધન કર્યું. તેના પછી તેને પુત્ર ગજસિંહ યશલમીરની ગાદીએ બેઠે. બેનશીબ ગજસિંહ સેલિમસિંહ પાસે પુતળા જેવો હતે. જિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #910 -------------------------------------------------------------------------- ________________ મરૂભૂમિ. મરૂભૂમિનું સીમાવર્ણન, ઝાલેર, દોવતી, ગોગાદેવનું થલ, ક્ષીરધર, ચોહાણ રાજ્ય, ધાત અને અમાસુમરા, આહર, અમરકોટ. ભારતવર્ષની મરૂભૂમિ કેટલાક નાનાં નાનાં રાજ્ય અને નગરની સમષ્ટિ છે. તેની ઉત્તરે ગારા નદીની અનત વાલુકામયી સૅકત ભૂમિ છે. પૂર્વે આરાવલીને અભેદ્ય પાષાણનો પ્રહાર (ગઢ) છે. દક્ષિણે રણ નામનું ખારી ભૂમિ છે અને પશ્ચિમે સીંધુ નદીને તીરવર્તી સુવિશાળ પ્રદેશ છે. એ વિસ્તૃત મારવ ક્ષેત્ર પૂર્વ કાળે પરમાર રાજાઓના અધિકારમાં હતુ પણ દુઃખને વિષય એટલે છે કે ભટ્ટ લેકે તેઓનું કાંઈ પણ ધારાવાહિક વિવરણ આપતા નથી; અત્યંત પૂર્વકાળે એ મરૂભૂમિ કયાં સુધી વિસ્તૃત હતી તેનું સંપૂર્ણ વિવરણ કોઈ સ્થળેથી નીકળતું નથી. મહા મા ટેડ સાહેબે તેના સંબંધે સંક્ષિપ્ત વિવરણ આપ્યું છે; આ સ્થળે આપણે તેની પદવીનું અનુસરણ કરી મરૂભૂમીનું સંક્ષિપ્ત વિવરણ આપવા પ્રવૃત્ત થયા છીએ. પ્રાચીન ભૂગોળવેત્તાઓએ મુદર નગરને મરૂભૂમિની રાજધાની રહી છે. જે વિકારણીમાં પ્રાચીન મરૂ રાજ્યના “ નવકેટ ” અર્થાત પ્રધાન નવકેટનું વર્ણન છે. તેમાં યશલમીર વગેરે હાલના રાજ્ય સમુહનું કાંઈ પણ વર્ણન નથી. હવે આપણે મરભૂમિના અંદરના ભિન્ન ભિન્ન રાજ્યના વિવરણ કરવા પ્રવૃત્ત થઈએ. ઝાલર-મારવાડ રાજ્ય જે કેટલાક પ્રધાન પ્રદેશમાં વિભક્ત છે તે પ્રધાન પ્રદેશ પિકી ઝાલેર પ્રદેશ એક છે. જે સમયે પરમાર કુળ મરૂ સ્થલીના સાર્વભેમ આધિપત્ય ઉપર હતું તે સમયે ઝાલોરનું ગૌરવ, ભારતવર્ષમાં ચારે તરફે વિસ્તૃત હતું. તે મરૂભૂમિના નવકેટ માહેલું છે. ફેરીસ્તામાં વર્ણન છે જે ઈ. સ. ૧૩૦૧ માં યવન વીર અલ્લાઉદીને ઝાલેર ઉપર હુમલો કર્યો. તે સમયે ત્યાંનાં ચેહાણ રજપુતેએ ઝાલેરને મોટા પર કમથી બચાવ કર્યો. કયા સમયે ઝાલેર પરમારના કબજામાંથી ચહાણના કબજામાં આવ્યું તે જાણવાનું કાંઈ પણ સાધન મળતું નથી. ચેતકુળની જે શાખા ઝાલેરમાં તે સમયે હતી તેનું નામ માલ્લાની. ચેહણિ લેકેએ ઝાલેરને કબજે કરી તેનું નામ નાગી અર્થાત્ સુવર્ણ ગિરિ રાખ્યું, એ સેનગીર નામથી ચેહાણની એક શાખાનું નામ લેતાગીરી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #911 -------------------------------------------------------------------------- ________________ ટૅડ રાજસ્થાન. એ સુવર્ણગીરીના શિરેદેશે ચેહાણ કે એ પિતાના અધિષત દેવ મદ્વિનાથનું મંદિર સ્થાપ્યું; તે મંદિર બહુ કાળ સુધી ઉજત રહ્યું. છેવટે ઠેઠ શિવજીના વંશધર લેકેએ એ દુર્ગમ પ્રદેશમાં પેસી અશ્વિનાથને ઝાલીંદ્રનાથ નામે પરિચિત કર્યા. ઝાલીદ્રનાથનું મંદિર દુર્ગથી એક કેશ પશ્ચિમે અવસ્થિત-રાજ્ય બ્રણ સેનાગિરિ કુળની સંતતિ લુણી નદીના તીરના ચિતુલવાને નામના પ્રદેશમાં વસી હતી. ઝાલર ચાર નાના પ્રદેશથી વિભક્ત છે શિવ, વિનમવ, સંચાર અને મોરશીન એ સઘળા ખાલીયા અર્થાત્ રાજકીય ભૂમિના અંતર્ગત છે, એ શિવાય ભદ્ર ભુન મેહ, જેશલ અને સીંદ્રી વગેરે કેટલાક સામંત રાજ્ય પણ તેમાં અંતર્મુકત છે. મેટે ઝાલોર દુર્ગ. વિશાળ મારવાડ રાજયને દક્ષિણ પ્રાંત રેકી રફુલ છે તે ભૂમિની સપાટીથી અઢીસે હાથ ઉંચે છે. દુર્ગની ચારે તરફ ગઢ છે તેના ઉપર સ્થાને સ્થાને તેપે છે. ઝાલોર દુર્ગને ચાર તરણુદ્વાર ( દરવાજા ) છે. તેમાં સૂર્યપળ અને બળ પ્રસિદ્ધ છે. ઈદેવતી-પુરીહાર રજપુતની પ્રધાન શાખા યેના નામ ઉપરથી ઇ-- દેવતી નામ પડ્યું છે. તે અતિ સુદ્ર રાજ્ય છે. તેની ઉત્તરે ગોગાદેવનું સ્થળ છે; પશ્ચિમે યોધપુર છે; દક્ષિણે બાલોત્રરાજ્ય છે તેને પરિધિ ઘણું કરી ત્રીશ કેશ છે. - ગોગાદેવકા થલ-ચોહાણ વિર ગેગાના નામ ઉપરથી એ પ્રદેશનું નામ પડયું , છે, તે ઈયે દેવતીના ઉત્તરે આવેલ છે, એ સ્થળ ઉંચા બાલીયા વાડીથી પરિપૂર્ણ છે, એ મરૂમય પ્રદેશમાં ચેડા લોકો વાસ છે. તેમાં થોડાક ગામડા જોવામાં આવે છે. બે વ: કુલસુદ, વીરસર એવા નામના ત્રણ પ્રધાન નગર છે. ક્ષીરધર-આપણે ક્ષીરધરનું નામ અનેકવાર વર્ણવી ગયા, ડેડ, વીરશિયું. છના સંતાને ગોહેલ લેકને દૂર કરી સહુથી પહેલાં આહીં ઉપનવિષ્ટ થયા. તેથી જીતાએલ ગેહલે ખંભાતના ઉપસાગરમાં જઈ વસ્યા. હાલ તેઓ ભાવનગર વિગેરે સ્થાનમાં રહેલાં છે. ચેહાણ રાજ્યએ રાજ્ય રજપુતાનાના અતિ દૂર પ્રાંતરે આવેલું છે, તેની ઉત્તરે અને પૂર્વે મારવાડ; પૂર્વે દક્ષિણે કેલવાડા, દક્ષિણે હીણ નામનું વિશાળ ખારૂ જળાશય અને પશ્ચિમે ધાત રાજ્યની મરૂભૂમિ, તે બે સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત છે. તેના પૂર્વભાગને વીરવાર અને પશ્ચીમ ભાગને પાકુર કહે છે. તેની રાજધાનીનું નામ શ્રીનગર: પ્રસીદ્ધ ભૂગેળવેત્તાઓએ તેને શ્રીનગર નગરપકુર નામે કહેલ છે. એ રાજ્યના ચોહાણ રજપુતે પિતાને અતી પ્રાચીન અને પવીત્ર કુળથી પિદા થયેલ ગણે છે. તેઓ માણેકરા, વિશળદેવ અને પૃથ્વીરાજના વંશમાં જગ્યા છેપરંતુ તેઓ એ મરૂરાજ્યના પ્રાચીન અધેિવાસીઓ નથી, એમ પ્રમાણ મળી આવ્યા ' છે. તેઓની અગાઉ સેઢા અને પરમાર રજપુતની શાખાને લેકે ત્યાં વસતાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #912 -------------------------------------------------------------------------- ________________ મરભૂમિ. ૮૧૭ વિરવર અલેકઝાંડર ધી ગ્રેટ ભારત વર્ષ ઉપર આવ્યો ત્યારે તેણે ત્યાં સેઢા રજપુતેને જેયા હતા; તેથી સીદ્ધ થાય છે કે ઈ. સનના આઠમાં સંકાથી તે તેરમાં સકા સુધી ચેહાણ કુળની એક શાખા ત્યાં વસ્તી હતી, અજમેરથી તે સીધુ પ્રદેશ સુધી તેઓનું રાજ્ય વીસ્તૃત હતું. અજમેર નાંદેદ, ઝાલર, શીરે ઈ અને જુનાચેરવ. એ સઘળાં સ્વતંત્ર રાજ્યના પાંચ પ્રધાન નગર, ત્યાંના ભાટ લોકો તેઓનાં રાજ્ય સ્વાધિન ગણે છે. પરંતુ તેઓ સ્વાધીન નહતા પણ અજમેરના તાબામાં તેના સંબંધમાં જે શીલા લીપીએલ ગવરમેન્ટની હસ્તગત થઈ છે. તે સઘળીનો પાઠ કરવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે ખરી રીતે તેઓ અજમેરના તાબામાં જ હતા. અને અજમેરના ચોહાણ રાજાએ તેઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા. મામુદથી તે અdઉદીન સુધીના જે યવન વારે ભારત ભૂમિનું આકરણ કરવા આવ્યા હતા તેઓના વિરૂધ્ધ ચેહરણ રાજાઓજ અસીલા રણ કરી સ્વદેશ રક્ષા કરવા તૈયાર થયા હતા. ઉપર આપણે કહી ગયા છીએ કે ચેહાણ રાજય વીરવાર અને પાર નામના બે સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત છે. એ બને પ્રદેશના અધિપતી સમાન છે તે બન્ને પ્રદેશના અધીપતીને “રણએવા નામને ઈલકાબ છે તે પણ વીરવારનો અધીપતી વધારે સપનાશાળી છે. તેને પાર્ક કર આપે છે. વીરવાર રાજયમાં જે કેટલાક નગર છે તેમાં સુરૂઈ, વાર, ધરણીધર વસ્કસર થીરંદ રેટીગંગ અને ચીતલ બાનો વગેરે પ્રસીદ્ધ છે. મહાત્મા ટેડ સાહેબના સમયે રાણા નારાયણરાવ તેને અધીપતીને તેના રાજ્યની ઉપજ ત્રણ લાખ રૂપીઆની છે તેમાંથી એક લાખ રૂપીઆ મેઘપુરને ત્રણ વર્ષના અંતરે અપાય છે. ધાત ‘વ’ અમર સુમરા-ઉપર જે કેટલાક મારવ રાજ્યનું વર્ણન થયું છે તે સધળા રજપુતાનાને અંતર્ગત છે પણ હવે રાજસ્થાનને પરીત્યાગ કરી સીંધુ રાજયના પાશ્વ સ્થીતી વીશાળ મરૂપ્રદેશ તરફ જવાનું થાય છે ધન વ અમર સુમરા એક વિશાળ મરૂભૂમીની મધ્યમાં સ્થાપીત. એ મારવક્ષેત્રની જે તરફ દષ્ટ કરવામાં આવે છે તે તરફ અનંત અસીમ વાલુકા રાશીનું મરીચિકામય ભીષણ દશ્ય નયનગોચર થાય છે. કમાગત પચીશ ત્રીશ કેષ ભ્રમણ કરાય ત્યારે માત્ર જળ માપવાને ઉપય થાય છે; કુવાઓ દૂર દૂર વ્યવસ્થાને રહેલા છે, વળી તે એટલા બધા ઉંડા કે તેમાં નજર પહેચી શકે નહિ. વળી તેમાં પાણી એટલું કે જે પચાસ આસામી પીવા માગે છે તે તેમાં મળવું મુશકેલ છે. એ મરૂભુમિમાં જે જે કવાઓ છે તે તે કુવામાં કેટલાક કુવા પ્રસિદ્ધ છે. જયસિંહ દેશ; ઘેટીકા વસ્તી ગિર૫ હમીર દેવ જન જીનિરાસિ વા શેક તે સઘળા કુવા સતારથી તે સીતેર ફીટ સુધી ઉડા છે. હમાયુન અને તેના અનુચરે તે સ્થાને જે વિપદમાં પડયા હતા તેનું વર્ણન ફેરીસ્તા નીચે પ્રમાણે આપે છે. ભારત વષય મરૂભુમિ કેટલાક રાજ્યમાં વિભક્ત છે, તે રાજ્ય મહેલું ધાત એક રાજ્ય છે. અમરકેટ તેની રાજધાની, અતિ પ્રાચીનકાળથી પરમાર રજપુતે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #913 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ ટાડ રાજસ્થાન. રાજ્ય કરતા આવ્યા છે. એ વિસ્તૃત અગ્નિ કુળ પાંત્રોશ શાખામાં વિભક્ત છે; તેમાં સાઢા, અમર અને સુમરા એવી ત્રણ શાખા પ્રસિદ્ધ છે એ છેવટની શાખાના છત્રીશ રાજાએ પાંચમા વર્ષાં આહાર રાજયમાં શાસન ચલાવ્યું. એ આહેરનગર જે રાજ્યનું અંતરગત છે; તે રાજયનું ન!મ અમર સુમરા; તે રાજય ભુટિયા નામે પણ કહેવાય છે. પંડિતવર અબુલક્જલે આહેારને આલાર કરી વર્ણવેલ છે તે એક કાળે અતિ પ્રસિદ્ધ અને ગરવાન્વિત હતું. સુપ્રસિદ્ધ ભુગેાળવેત્તા ઇવન હાકલ કહે છે કે, આલેર એક સમયે ગેરવમાં મુલતાનનુ સમકક્ષ થઇ પડયું હતું. તે પ્રાચીન સગદી વાસેઢા રાજ્યનું અંતત. જ્યારે દિગ્વિજયી અલેકઝાંડર ધી ગ્રેટ સિંધુનન્દની વક્ષ ઉપર વહાણુમાં ચઢી દક્ષિણ તરફ ચાલ્યે!. વેખેર નામનું એક નગર તે સમયે સગદો રાજયની રાજધાનીનું શહેર હતું. વેખેરનું બીજું નામ મનચુરી .. પ'ડીતવર અબુલ જલે કહેલ છે કે પ્રાચીન આલેર નગમાં પુર્વકાળમાં શહરીશ નામનો એક રાજા હતા, તેના રાજ્યની ઉતરે કાશમીર, પશ્ચિમે મહેરામણ. સીંધુ નદી અને દક્ષિણે સમુદ્ર ઉકુલ પરિસહ લેાકાએ તે રાજય ઉપર હુમલો કર્યો હતો. સહરીશ યુદ્ધમાં મરણ પામ્યા હતા. વયી પારસી લેાકેા તેનુ રાજય વટી સારીસારી ચીને પોતાના પક્ષમાં લઇ ગયા. સહુરીસના મ્રુત્યુ પછી તેના પુત્ર રાયસહાય આહાર ના સિહાસને બેઠે. તેના સંતાનેએ ઘણા વર્ષ ત્યાં રાજય કર્યું. છેવટે ખલીફા વાલીદના શાસન કાળમાં ઇ. સ. ૭૧૭ માં ઇરાકના શાસનકર્તાએ મહુમ≠ કામને ભારતવર્ષ ઉપર ચડાઇ કરવા મેકક્લ્યા, કાશીમના હાથે હીંદુરાજ દાહીદ માર્યાં ગયા. ત્યારપછી તે રાજય આનસારી, સુમરા. શિરને વંશીય રાજાઓએ ક્રમે ક્રમે ભેગલ્યુ, છેટના ભુપાલી પોતાને જામશેદના વંશમાં ઉત્પન્ન થયેલા કહે છે. તે આ પ્રત્યેક ‘ જામ’ એવી ઉપાધિથી ભૂષિત થાતા, ક્રીસ્તા એવી રીતે કહે છે જે મહમદ કાશીમના મૃત્યુ પછી એક જાતિએ આવી સિંધુ પ્રદેશનું રાજય ચલાવ્યું. તે નવીન રાજકુળ આનસારીથી ઉત્પન્ન થયુ છે. ત્યાર પછી ત્યાંના સમયના ભયિક અધિપતિએએ તે છીનવી લઇ ત્યાં પાંચસો વર્ષે રાજય કર્યું; તેઓનું નામ સુમરા. સુમરાના અધિપતિએ જામ એવા ઉપાધિ ધારણ કર્યો હતો. મહાત્મા ટેડ સાહેબ કહે છે જે, શીમે. સમના અથવા શેરનાં એક માત્ર યાદવ શ્યામ કુળનું નામ છે. શ્યામરાકાટ અથવા શ્યામનગરી તેઓની રાજધાની; ગ્રીકલે કે તેને મીનગડ કહે છે. અને તેના રાજકુળને શાંત્ર કહે છે. એ સઘળા વિવરણનું સમ ન્વય સાધન કરવાથી માલુમ પડે છે કે અલેકઝાંડરના અમિયાનકાળે અગ્નિય સેઢાલેક આહાર નગરમાં અને ઉતર સિંધુ રાજ્યમાં તથા ચાદવ શામ્બ લેકે શ્યામનગરમાં અર્થાત દક્ષિણુ સિધુ રાજ્યમાં રાજય કરતા હતાં, સારાષ્ટ્ર પ્રદેશના નવાન્ગરના જામ અને જાડેજા લોકો શામ્ભથી પોતાની વંશપત્તિ ગણે છે. " છે સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #914 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com