________________
26vvvvwvvvvvvvwvyo
- મળ પત્ર છે :
અખંડ પ્રઢપના ગેબ્રાહ્મણ પ્રતિપાળ નેકનામદાર
ગેહલકુળભૂષણ મહારાજાધિરાજ શ્રી ભાવસિંહુજી બહાર કે. સી. એસ. આઈ.
સંસ્થાન ભાવનગરના નામદાર મહારાજા સાહેબની પવિત્ર સેવામાં,
કાઠિયાવાડના શ્રેષ્ઠ રાજાઓની પંક્તિમાં આપ નામદારનું શ્રેષ્ઠ ધિકૃત આસન વિરાજિત થએલું છે. રાજ્યાધિકારની પ્રાપ્તિ પશ્ચાત આપ નામદારની કળા કૌશલ્યતા, કાર્યદક્ષતા અને ન્યાયનિપૂણતાનું પવિત્ર દિગ્દર્શન પ્રકાશિત થઈ રહેલું છે. વર્તમાન કાળને યોગ્ય વિવિધ પ્રકારની વિદ્યાકળની અભિવૃદ્ધિ અથે ઉત્સાહી યુવકને વિદેશ ગમન કરાવી તન, મન અને ધનથી મહાન આશ્રય આપવામાં સર્વદા ઉત્સાહવાળા રહે છે, બહુ પ્રકારની વિદ્યાકળાના શાસ્ત્રીય તથા એતિહાસિક ગ્રન્થોના ઉદ્ધારણ એ સિદ્ધિ માટે અસાધારણ આશ્રય આપવામાં આપશ્રી સર્વ મનુષ્ય માત્ર વિદ્વાનોને ઉત્તેજન આપવામાં, આશ્રિતને ઉદ્ધારવામાં . મારથી થઈ શકશે. રાપવામાં, આપ નામદાર સર્વદા શ્રમય રહે તે માય છે ને કે દરેહણ કરાવી સર્વના સુખમાં આપનામદા પવિત્ર પ . થાઓ છે. ગુર્જરગિરાની સંસ્કૃદ્ધિમાં પૂર્ણ પુષ્ટિદાતા છે. ત્રીએ : અંત અને અન્ય અનેક પ્રકારના વિવિધ સગુણેના ભંડાર નહીં પએવા, એટલું જ નહિ પણ જેનામાં અન્ય
olnomnomnomnomeno
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com